________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
મિશ્ર:] સચિત્ત મિશ્ર આહાર, [ સચિત્તસમ્પન્ય:] સચિત્તના સંબંધવાળો આહાર [ટુHવવ:] દુષ્પકવ આહાર, [૨ મ]િ અને [ મિષવ:] અભિષવ આહાર, [ ગમી ] આ [પષ્ય ] પાંચ અતિચાર [ qgશીનચ] છઠ્ઠા શીલ અર્થાત્ ભોગ-ઉપભોગ-પરિમાણવ્રતના છે.
ટીકાઃ- “દિ સવિત: કાદીર: સચિત્તમિત્ર: નાદીર: વિજ્ઞસંવર્ધી: નાદીર: ૨ ૩:વવ: ગાદીર: મિષવાદાર: રૂતિ ગમી પંખ્ય ગતીવીરT: Sણશીતસ્ય સન્તિા' ૧-જીવસહિત કાચી લીલી (લીલોતરી) વસ્તુનો આહાર લેવો, ર-લીલોતરીના મિશ્રણવાળી વસ્તુનો આહાર લેવો, ૩-લીલોતરી ઢાંકી હોય તેવી વસ્તુનો આહાર લેવો, ૪-એવી વસ્તુનો આહાર કરવો જે સારી રીતે રંધાયેલી ન હોય, અતિ રંધાયેલી વા અધકચરી રંધાયેલી હોય તથા ૫-ગરિષ્ઠ, કામોદ્દીપક વસ્તુનો આહાર કરવો. –એ પાંચ ભોગોપભોગપરિમાણવ્રતના અતિચાર છે.
ભાવાર્થ- જોકે આ ભોગપભોગપરિમાણ શિક્ષાવ્રત પાળનાર શ્રાવક હજી સચિત્તનો ત્યાગી નથી તોપણ સચિત્તયાગ પ્રતિમાના પાલનના અભ્યાસ માટે તથા ખાવાના પદાર્થોમાં અધિક લાલસા મટાડવા માટે જ તેણે આ અતિચાર ટાળવા જોઈએ. ૧૯૨.
વૈયાવૃત્ત અતિથિસંવિભાગના પાંચ અતિચાર
परदातृव्यपदेशः सचित्तनिक्षेपतत्पिधाने च। कालस्यातिक्रमणं मात्सर्यं चेत्यतिथिदाने।। १९४ ।।
અવયાર્થઃ- [ પરાતૃભાવેશ:] પરદાતૃવ્યપદેશ, [ સચિત્તનિક્ષેપતસ્પિધાને ૨] સચિત્તનિક્ષેપ અને સચિત્તપિધાન, [ વાનસ્પતિવ્રમvi ] કાળનો અતિક્રમ [૨] અને [ માત્સર્ગી ] માત્સર્ય[ તિ] એ રીતે [તિથિવાને] અતિથિસંવિભાગવતના પાંચ અતિચાર
ટીકા- “અતિથિાને પરવાતૃવ્યપવેશ: તિથિાને સચિત્તનિક્ષેપ: તિથિાને सचित्तपिधानं अतिथिदाने कालस्य अतिक्रमणं च अतिथिदाने मात्सर्य-इति पञ्च अतीचाराः વૈયાવ્રતસ્ય સન્તિા' અર્થ:-૧-ઘરનું કામ અધિક હોવાથી પોતાના હાથે દાન ન દેતાં બીજાના હાથે અપાવવું, ૨-આહારની વસ્તુને લીલા પાંદડામાં મૂકી
૧. દુગ્ધ ધૃતાદિક રસમિશ્રિત કામોત્પાદક આહાર.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com