________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૭૭
અન્વયાર્થઃ- [7] શંકા-કોઈ પુરુષ શંકા કરે છે કે [ રત્નત્રયધારિરત્નત્રયના ધારક [ મુનિવરા] શ્રેષ્ઠ મુનિઓને [સવ નેનન સુપ્રસિદ્ધ ] સર્વજનોમાં સારી રીતે પ્રસિદ્ધ [વેવાયુ: અમૃતિસ–વૃતિવશ્વ:] દેવાયુ આદિ ઉત્તમ પ્રકૃતિઓનો બંધ [] પૂર્વોક્ત પ્રકારે [ 5થ{] કેવી રીતે [ સિક્યતિ] સિદ્ધ થશે?
ટીકા:- ‘નનું રત્નત્રયધારિni મુનિવરTMાં સવર્ણનનસુપ્રસિદ્ધ: વેવાયુ: અમૃતિવ્રતિવર્ષ: પર્વ થે સિક્યતિ' અર્થ:-અહીં કોઈ શંકા કરે કે રત્નત્રયના ધારક મુનિઓને દેવાયુ વગેરે શુભ પ્રકૃતિઓનો બંધ થાય છે એવું જે શાસ્ત્રોમાં કથન છે તે કેવી રીતે સિદ્ધ થશે ? ૨૧૯. તેનો ઉત્તર:
रत्नत्रयमिह हेतुर्निर्वाणस्यैव भवति नान्यस्य। आस्रवति यत्तु पुण्यं शुभोपयोगोऽयमपराधः।। २२०।।
અન્વયાર્થ- [ રૂદ] આ લોકમાં [ રત્નત્રયં] રત્નત્રયરૂપ ધર્મ [ નિર્વાચિ yવ] નિર્વાણનું જ [ દેતુ] કારણ [ ભવતિ] થાય છે, [ ચર્ચ] અન્ય ગતિનું [7] નહીં, [ 7 ]
અને [યત્] જે રત્નત્રયમાં [પુષ્ય સામ્રવતિ] પુણ્યનો આસ્રવ થાય છે, તે [આ [ અપરાધ: ] અપરાધ [શુમોપયો:] શુભપયોગનો છે.
ટીકા:- ‘દ રત્નત્રય નિર્વાચિ wવ હેતુ: ભવતિ સન્યસ્થ ન તુ યર્ પુષ્ય સામ્રવતિ માં અપરાધ: જુમોપયો: ' અર્થ-આ લોકમાં રત્નત્રય મોક્ષનું જ કારણ છે, બીજી ગતિનું કારણ નથી. વળી રત્નત્રયના સર્ભાવમાં જે શુભ પ્રકૃતિઓનો આસ્રવ થાય છે તે બધો શુભકષાય અને શુભયોગથી જ થાય છે, અર્થાત્ તે શુભોપયોગનો જ અપરાધ છે પણ રત્નત્રયનો નથી. ભિન્ન ભિન્ન કારણોથી ભિન્ન ભિન્ન કાર્ય થાય છે તોપણ વ્યવહારથી એકબીજાનું પણ કાર્ય કહી દેવામાં આવે છે. ર૨૦.
एकस्मिन् समवायादत्यन्तविरुद्धकार्ययोरपि हि। इह दहति घृतमिति यथा व्यवहारस्तादृशोऽपि रूढिमितः।। ૨૨૨Tો
અન્વયાર્થ- [ દિ] નિશ્ચયથી [પરિમન ] એક વસ્તુમાં [અત્યંતવિરુદ્ધાર્યયો: ] અત્યંત વિરોધી બે કાર્યોના [૫] પણ [ સમવાયીત] મેળથી [ તાદશ: ] તેવો જે [ વ્યવહાર:] વ્યવહાર [ રુઢિન્] રૂઢિને [ત:] પ્રાપ્ત છે, [૧થા] જેમ [ રૂદ] આ લોકમાં “[વૃતમ્] ઘી [દતિ] બાળે છે''-[ તિ] એ પ્રકારની કહેવત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com