________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકાઃ- “યત્ મિપિ પ્રાયો II રૂદ્દે અસત્ મિયાન વિધી તે તત્ નૃતં પિ વિશ્લેયમ્'જે કાંઈ પ્રમાદ સહિતના યોગના હેતુથી આ અસત્ય એટલે બૂરું અથવા અન્યથારૂપ વચન છે તેને નિશ્ચયથી અમૃત જાણવું. ‘તમેT: વત્વાર: સન્તિ'– તે અસત્યવચનના ચાર ભેદ છે. ૯૧.
તે આગળ કહીએ છીએ. તેમાં પ્રથમ ભેદ કહે છે:
स्वक्षेत्रकालभावैः सदपि हि यस्मिन्निषिध्यते वस्तु। તસ્ત્રથમHસત્ય સ્પાન્નાસ્તિ યથા દેવત્તાત્રા ૧૨Tો
અન્વયાર્થઃ- [ મિન] જે વચનમાં [ સ્વક્ષેત્ર માતૈ: ] પોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી [ સત્ ]િ વિધમાન હોવા છતાં પણ [વસ્તુ] વસ્તુનો [ નિષિધ્યતે] નિષેધ કરવામાં આવે છે [તત્] તે [પ્રથમમ્] પ્રથમ [ અત્યં] અસત્ય [ચાત ] છે. [ યથા] જેમ કે [2] અહીં [વેવવંત્ત:] દેવદત્ત [નાસ્તિ] નથી.”
ટીકા:- ‘યરિશ્મન સ્વદ્રવ્યક્ષેત્રવેનિમાવૈ. સત્ અપિ વસ્તુ નિષિધ્યતે તત્ પ્રથમ સત્ય ચાત'– જે વચનમાં પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી સત્તારૂપે વિધમાન એવા પદાર્થનો પણ નિષેધ કરવામાં આવે કે પદાર્થ નથી; તે પ્રથમ ભેદરૂપ અસત્ય છે. દષ્ટાંત કહે છે- ‘યથી સત્ર વેવત્ત: નાસ્તિ'- જેમકે અહીં દેવદત્ત નથી.
ભાવાર્થ- કોઈ ક્ષેત્રમાં દેવદત્ત નામનો પુરુષ બેઠો હતો, ત્યાં કોઈએ પૂછયું કે અહીં દેવદત્ત છે? ત્યાં ઉત્તર આપ્યો કે અહીં તો દેવદત્ત નથી. આ રીતે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી જે વસ્તુ અતિરૂપ હોય તેને નાસ્તિરૂપ કહીએ તે અસત્યનો પ્રથમ ભેદ છે. અતિ વસ્તુને નાસ્તિ કહેવું છે. જે કોઈ તે પદાર્થ છે તેને તો દ્રવ્ય કહીએ. જે ક્ષેત્રમાં એકતરૂપ થઈને રહે છે તેને ક્ષેત્ર કહીએ. જે કાળે જે રીતે પરિણમે તેને કાળ કહીએ. તે પદાર્થનો જે કાંઈ નિજભાવ છે તેને ભાવ કહીએ. આ પોતાનાં ચતુષ્ટયની અપેક્ષાએ સર્વ પદાર્થ અસ્તિત્વરૂપ છે. અહીં દેવદત્તનાં પોતાનાં ચતુષ્ટય તો હતાં જ, પરંતુ નાસ્તિરૂપ જે કહ્યું તે જ અસત્ય વચન થયું.
આગળ બીજો ભેદ કહે છે:असदपि हि वस्तुरूपं यत्र परक्षेत्रकालभावैस्तैः। उद्भाव्यते द्वितीयं तदनृतमस्मिन् यथास्ति घटः।। ९३।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com