________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થઃ- [ મિથ્યાત્વવેવરા IT: ] મિથ્યાત્વ, સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદના રાગ [ તર્થવ ૨] એ જ રીતે [ દાચાય:] હાસ્યાદિ અર્થાત્ હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જાગુપ્સા એ [ કહું તોષા:] છ દોષ [૨] અને [વવાર:] ચાર અર્થાત્ ક્રોધ, માન, માયા, લોભ અથવા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી અને સંજ્વલન એ ચાર [ષીયા] કપાયભાવ-આ રીતે [ભ્યન્તર : પ્રસ્થા:] અંતરંગ પરિગ્રહ [ ચતુર્વશ] ચૌદ છે.
ટીકા:- ‘સામ્યન્તરા: પ્રસ્થા: મિથ્યાત્વવેરી IT: તર્થવ ાચાય: કહું તોષા: ૨ વત્વીર: ઋષીયા: – તુર્વશ (મતિ) – અર્થ- આત્યંતર પરિગ્રહ ૧૪ પ્રકારનો છે. ૧ મિથ્યાત્વ, ૨ પુરુષવેદ, ૩ સ્ત્રીવેદ, ૪ નપુંસકવેદ તથા ૫ હાસ્ય, ૬ રતિ, ૭ અરતિ, ૮ શોક, ભય, ૧૦ જુગુપ્સા અને ૧૧ ક્રોધ, ૧૨ માન, ૧૩ માયા, ૧૪ લોભ-એ ૧૪ આત્યંતર પરિગ્રહ છે. ૧૧૬.
બાહ્ય પરિગ્રહના બે ભેદ
अथ निश्चित्तसचितौ बाह्यस्य परिग्रहस्य भेदौ द्वौ। नैष: कदापि सङ्गः सर्वोऽप्यतिवर्तते हिंसाम्।। ११७।।
અન્વયાર્થ:- [ 16 ] ત્યાર પછી [ વીૌચૂ] બહિરંગ [ પરિચર] પરિગ્રહનાં [નિશ્ચિત્તસવિત્તી] અચિત્ત અને સચિત્ત એ [ કૌ] બે [ મેડી] ભેદ છે. [N] આ [ સર્વ: બાપ] બધાય [ 1 ] પરિગ્રહ [વા]િ કોઈપણ કાળે [ હિંસામ્] હિંસાનું [ન તિવર્તત ] ઉલ્લંઘન કરતા નથી અર્થાત્ કોઈપણ પરિગ્રહ કદીપણ હિંસારહિત નથી.
ટીકાઃ- “મથ વીઘસ્ય પરિપ્રેક્ષ્ય નિશ્વિત સચિત્તો કી મે (ભવત:) : સર્વોdf (પરિપ્રદુ:) સ હિંસાત્ વાપિ ન તિવર્તત'– અર્થ- બાહ્ય પરિગ્રહનાં ચેતન અને અચેતન એ બે ભેદ છે. આ જે બધાય પરિગ્રહ છે તે હિંસાનું ઉલ્લંઘન કરતો નથી, અર્થાત્ હિંસા વિના પરિગ્રહ હોતો નથી. ૧૧૭.
હિંસા-અહિંસાનું લક્ષણ
उभयपरिग्रहवर्जनमाचार्याः सूचयन्त्यहिंसेति। द्विविधपरिग्रहवहनं हिंसेति जिनप्रवचनज्ञाः।। ११८ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com