________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
કરીને [પ્રાવ્યાભ્યિ:] પૂર્વાદિ [રિભ્ય:] દિશાઓમાં [વિવનિતા વિરતિઃ] ગમન ન કરવાની પ્રતિજ્ઞા [ર્તવ્ય] કરવી જોઈએ.
ટીકા- ‘સુપ્રસિદ્ધ અમિજ્ઞાનૈઃ સર્વત: માં પ્રવિધાય પ્રાધ્યાગ્નિ: ટ્રિમ્પ: વિવનિતા વિરતિ: વર્તવ્યા'–અર્થ:-પ્રસિદ્ધપણે જાણેલા જે મહાન પર્વતાદિ, નગરાદિ અથવા સમુદ્રાદિવડે ચારે દિશામાં જિંદગીપર્યત મર્યાદા બાંધીને ચાર દિશા, ચાર વિદિશા અને ઉપર તથા નીચે-એ રીતે દશે દિશાઓમાં જવાની પ્રતિજ્ઞા કરી લેવી અને પછી જિંદગીપર્યત આ મર્યાદાની બહાર ન જવું તેને દિવ્રત કહે છે. અહીં પહાડ વગેરે તથા હવાઈ જહાજથી ચડવાની અપેક્ષાએ ઉપરની દિશા અને કૂવા કે સમુદ્રાદિમાં જવાની અપેક્ષાએ નીચેની દિશાનું ગ્રહણ કર્યું છે. ૧૩૭.
દિવ્રત પાળવાનું ફળ
इति नियमितदिग्भागे प्रवर्तते यस्ततो बहिस्तस्य। सकलासंयमविरहाद्भवत्यहिंसाव्रतं पूर्णम्।।१३८ ।।
અવયાર્થ:- [ 5 ] જે [ તિ] આ રીતે [ નિયમિતરમાવે] મર્યાદા કરેલી દિશાઓની અંદર [પ્રવર્તત ] રહે છે [તસ્ય] તે પુરુષને [ તત:] તે ક્ષેત્રની [ દિ:] બહારના [ સંવનાસંયમવિરહી] સમસ્ત અસંયમના ત્યાગના કારણે [પૂf] પરિપૂર્ણ [ હિંસાવ્રત] અહિંસાવૃત [ ભવતિ] થાય છે.
ટીકા- “વ: (પુરુષ:) તિ નિયમિત ફિલ્મ પ્રવર્તતે તસ્ય તત: વદિ: સવનાસંયમવરદાન્ત પૂf હિંસાવ્રતું ભવતિ '—અર્થ-જે મનુષ્ય આ રીતે મર્યાદા કરેલા દશે દિશાઓના ક્ષેત્રની અંદર જ પોતાનું બધું કામ કરે છે તેને તે દિશાઓની બહાર અહિંસા મહાવ્રત પળાય છે. માટે દિવ્રત પાળવાથી અહિંસાવ્રત પુષ્ટ થાય છે. ૧૩૮.
દેશવ્રતનું સ્વરૂપ
तत्रापि च परिमाणं ग्रामापणभवनपाटकादीनाम्। प्रविधाय नियतकालं करणीयं विरमणं देशात्।।१३९ ।।
અન્વયાર્થ:- [ ] અને [ તત્ર મ]િ તે દિગ્ગતમાં પણ [ ગ્રામપળમવનપાવીનાન્] ગામ, બજાર, મકાન, શેરી વગેરેનું [પરિમાળ] પરિમાણ [ પ્રવિધાય]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com