________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૮૯
પરિગ્રહ પાપનું સ્વરૂપ या मूर्छा नामेयं विज्ञातव्यः परिग्रहो ह्येषः। मोहोदयादुदीर्णो मूर्छा तु ममत्वपरिणामः।। १११ ।।
અન્વયાર્થ- [ ચં] આ [ સા ] જે [ મૂચ્છ નામ] મૂર્છા છે [ps:] એને જ [ દિ] નિશ્ચયથી [પરિપ્રદ:] પરિગ્રહ [ વિજ્ઞાતવ્ય.] જાણવો જોઈએ. [ 1 ] અને [ મોહો યા ] મોહના ઉદયથી [ ૩વીf: ] ઉત્પન્ન થયેલ [ મમત્વપરિણામ: ] મમત્વરૂપ પરિણામ જ [ મૂચ્છ ] મૂર્છા છે.
ટીકાઃ- “યા ફાં મૂચ્છ નામ હિ US: પરિપ્રદ: વિજ્ઞાતવ્ય: તુ (પુન:) મોદોઢયાત્ ૩ીf: મમત્વપરિણામ મૂર્છા (સ્તિ)' - હે ભવ્ય જીવો! જે આ મૂચ્છે છે તે જ ખરેખર પરિગ્રહ છે. મૂર્છા એટલે શું? તે કહે છે. ચારિત્રમોહનીય કર્મના ઉદયથી ઉદયને પ્રાપ્ત થયેલ છે મમત્વપરિણામ (અર્થાત્ આ મારું છે એવા પરિણામ ) તેને જ મૂર્છા કહે છે. ૧૧૧.
મમત્વપરિણામ જ વાસ્તવિક પરિગ્રહ છે એ વાતને દઢ કરે છે -
मूर्छालक्षणकरणात् सुघटा व्याप्ति: परिग्रहत्वस्य। सग्रन्थो मूर्छावान विनापि किल शेषमणेभ्यः।। ११२।।
અન્વયાર્થઃ- [ પરિગ્રહત્વચ] પરિગ્રપણાનું [ મૂર્છાનHવર મૂછ લક્ષણ કરવાથી [ વ્યા:] વ્યાતિ [ સુધCT] સારી રીતે ઘટિત થાય છે, કેમ કે [શેષજેમ્સ ] બીજા પરિગ્રહ [ વિના ]િ વિના પણ [મૂછવાન] મૂર્છા કરનાર પુરુષ [ વિત] નિશ્ચયથી [ સગ્રન્થ:] બાહ્ય પરિગ્રહુ સહિત છે.
ટીકાઃ- “પરિગ્રહત્વચ મૂર્છાનHMવરાત્ વ્યાત્તિ: સુધા (યત: ) નિ શેષસંગેમ્સ: વિના મૂર્છાવાન સગ્રન્થ: મવતિ'– પરિગ્રહના ભાવનું લક્ષણ મૂર્છા કર્યું તેમાં વ્યાતિ બરાબર બને છે. કેમ કે ધન-ધાન્યાદિ બાહ્ય પરિગ્રહ વિના પણ મમત્વપરિણામવાળો જીવ પરિગ્રહુ સહિત હોય છે.
:- સાહચર્યના નિયમને વ્યાતિ કહે છે, અર્થાત્ જ્યાં લક્ષણ હોય ત્યાં લક્ષ્ય પણ હોય તેનું નામ વ્યામિ છે. તેથી જ્યાં જ્યાં મૂચ્છ છે ત્યાં ત્યાં અવશ્ય પરિગ્રહ છે અને જ્યાં મૂર્છા નથી ત્યાં પરિગ્રહ પણ નથી. મૂચ્છની પરિગ્રહની સાથે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com