________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થ- [ fનના:] જિનેન્દ્રદેવ [ સભ્ય જ્ઞાન] સમ્યજ્ઞાનને [ ] કાર્ય અને [ સચવત્ત્વ ] સમ્યકત્વને [૨] કારણ [વત્તિ] કહે છે. [ તમાત્] તેથી [ સચવક્વાનન્તર ] સમ્યકત્વ પછી તુરત જ [ જ્ઞાનાર ધનં] જ્ઞાનની આરાધના [ રૂમ યોગ્ય
ટીકાઃ- “નિના: સભ્ય જ્ઞાન કાર્ય સભ્યત્વે વIRાં વન્તિ''– જિનદેવ સમ્યજ્ઞાનને કાર્ય કહે છે, સમ્યકત્વને કારણ કહે છે.
ભાવાર્થ- મતિજ્ઞાન પદાર્થને તો જાણતું હતું પરંતુ સમ્યત્વ વિના તેનું નામ કુમતિ અને કુશ્રુતજ્ઞાન હતું તે જ જ્ઞાન જે સમયે સમ્યકત્વ થયું તે જ સમયે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન નામ પામ્યું, તેથી જ્ઞાન તો હતું પણ સમ્યકપણું સમ્યકત્વથી જ થયું. માટે સમ્યત્વ તો કારણરૂપ છે, સમ્યજ્ઞાન કાર્યરૂપ છે. ‘તસ્માત્ સચસ્વીનન્તર જ્ઞાનારાધન પુષ્ટ'- માટે સમ્યકત્વ પછી જ જ્ઞાનની આરાધના યોગ્ય છે. કારણ કે કારણથી કાર્ય થાય છે. ૩૩.
પ્રશ્ન:- કારણ-કાર્ય તો આગળ-પાછળ હોય તો કહેવાય. આ તો બન્ને સાથે છે તો કારણ-કાર્યપણું કેવી રીતે સંભવે છે? તેનો ઉત્તર આગળ કહે છે.
कारणकार्यविधानं समकालं जायमानयोरपि हि। दीपप्रकाशयोरिव सम्यक्त्वज्ञानयोः सुघटम्।।३४।।
અન્વયાર્થ- [ દિ] ખરેખર [ સંખ્યત્ત્વજ્ઞાનયો:] સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન બન્ને [ સમાનં] એક સમયે [ નાયમાનયો: ]િ ઉત્પન્ન થવા છતાં પણ [વીપપ્રાશયો: ] દીવો અને પ્રકાશની [ફવ] જેમ [વારVાર્યવિધાન] કારણ અને કાર્યની વિધિ [ સુધમ્ ] સારી રીતે ઘટિત થાય છે.
ટીકા:- ““હિ સચવત્ત્વજ્ઞાનયો: સમાનં નાયમાનયો. વિ વારનવાર્યવિધાન સુધીમ''– નિશ્ચયથી સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન એક જ સમયે ઉત્પન્ન થાય છે. તોપણ તેમાં કારણ-કાર્યનો પ્રકાર યથાર્થ વર્તે છે. કયા દેખાતે? “દ્વિીપપ્રાશયો: રૂવ'– જેમ દીવો અને પ્રકાશ એક જ સમયે પ્રગટ થાય છે તોપણ દીવો પ્રકાશનું કારણ છે, પ્રકાશ કાર્ય છે, કેમકે દીવાથી પ્રકાશ થાય છે. તેવી રીતે સમ્યગ્દર્શન સમ્યજ્ઞાનનું કારણ છે સમ્યજ્ઞાન કાર્ય છે; કેમકે સમ્યકત્વથી સમ્યજ્ઞાન નામ પામે છે. ૩૪.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com