Book Title: Agam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009051/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ।। નમો નમો નિમ્મતનુંસળK II આગમસૂત્ર સટીક અનુવાદ ૨૫ અનુવાદ શ્રેણી સર્જક - મુનિ દીયરત્નસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ: આગમસટીક અનુવાદ જંબૂઢીપપ્રજ્ઞપ્તિ-૧ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૫ માં છે.. ૦ જંબૂતી પ્રાપ્તિ -: અનુવાદ-શ્રેણીના સર્જક : ઉપાંગસૂરા-૭ ના.... મુનિ દીપરત્નસાગર –૦- વક્ષકાર-૧ તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પ –૦- વક્ષકાર-૨ આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦ – X - X - X - X - X - X - X – ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. & ટાઈપ સેટીંગ : મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 | ||| Tel. 079-25508631 2િ5/1] Page #3 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર ૦ વંદના એ મહાન આત્માને ૦ વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી ચયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વારા ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજી મ ના ચરણ કમળમાં સાદર કોટીશ: વંદના · O • g • . ૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન– પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોક્લાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેસ્તિ સંઘો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ ૨૫ ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી ૫.પૂ. આ.દેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના સમુદાયવર્તી પૂજ્ય આચાર્યશ્રી ઋચાંદ્રસૂરીશ્વરજી તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી જૈન શ્વે.મૂ.પૂ. તપાગચ્છ સંઘ બોટાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો એક-૩૦૧ १- आगमसुत्ताणि-मूलं ૪૯ પ્રકાશનો € આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ ૨ ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. આગમસદ્દોમો, આપનામોસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ ૪૦ પ્રકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #13 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #16 -------------------------------------------------------------------------- ________________ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ ૧૮ જંબૂડીપપ્રાપ્તિ-ઉપાંગર-૭/૧ અનુવાદ તથા ટીકાનુસારી - વિવેચન -%CIO-૦૫-) આ ભાગમાં અઢારમું આગમ કે જે ઉપાંગસૂત્રોમાં સાતમું [છઠ ઉપાંગ છે, તેવા “જંબૂદ્વીપજ્ઞપ્તિ-સૂત્ર”નો સમાવેશ કરાયેલ છે. પ્રાકૃતમાં તે ‘સંકીવપત્તિ' નામે ઓળખાય છે. સંસ્કૃતમાં સંગૃથ્વીપ પ્રાપ્તિ નામ છે. વ્યવહારમાં આ નામે જ ઓળખાય છે. તેની શ્રી શાંતિચંદ્ર ગણિકૃત ટીકા હાલ ઉપલબ્ધ છે, તેમાં આ ઉપાંગનો ક્રમ છઠ્ઠો જણાવેલ છે, સાથે ઉપાંગના ક્રમ વિશે મતભેદ છે, તેવો પણ ઉલ્લેખ આ ટીકામાં થયેલો જ છે. આ ઉપાંગમાં ગણિતાનુયોગની મુખ્યતા ગણાવાય છે, પણ ભગવંત ઋષભદેવ અને ચક્રવર્તી ભરતના ચાઝિદ્વારા કથાનુયોગ પણ કહેવાયેલો છે. ગત કિંચિત બાકીના બે અનુયોગનું વર્ણન પણ છે. છતાં આ આગમને “જૈન ભૂગોળ” રૂપે વિશેષથી ઓળખાવી શકાય. ચકવર્તી વિષયક સઘન વર્ણન માટેનો આધારભૂત સોત પણ આ જ ઉપાંગમાં છે, તે નોંધનીય છે. ૦ આરંભ : સુરેન્દ્રો જેની આજ્ઞાને સેવે છે, તેવા અાપહત જ્ઞાનવયની, સિદ્ધાર્થ નરેન્દ્રના નંદન અને અર્થસિદ્ધ જિન જય-વિજય પામે છે. સર્વ ાનુયોગ સિદ્ધ-વૃદ્ધ-મહિમાદ્ધ-પ્રવચન સુવર્ણ નિકક્ષ શ્રી ગંઘહસ્તિ સૂરિને અમે નમસ્કાર કરીએ છીએ. મલયરાજિ જિનાગમ રહસ્ય-નિવર્ની જે વૃત્તિ, સંશયરૂપ તાપ દૂર કરે છે. તે મલયગિરિજી જય પામે છે. શ્રીમદ્ વિજય દાન ગુર* * * સિદ્ધાંતના ધારણ કરવાથી પ્રાપ્ત દીપ્તિ, દુષમ આરા જનિત ભરતભૂમિગત સાંઘકારનો નાશ કરે છે. * * * રાનમય દીપ - X • સ્વપદને દીપ્ત કd - x - શ્રી વિજય હીંસૂરિજી વિજયને માટે થાઓ. જેના પ્રભાવથી - x " મને વાણીરસ થયો, તેવા સકલચંદ્ર નાયક જય પામો. - X - જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિની આ - x - વૃત્તિ રચી છે. વિકટભવ અટવીના પર્યટનથી પ્રાપ્ત શારીરાદિ અનેક દુઃખથી આર્તિત દેહી, કામ નિર્જરા યોગથી થયેલ કર્મમલની લઘુતાથી જનિત સકલકર્માય લક્ષણ પરમપદની આકાંક્ષા કરે છે. તે પરમપુરુષાર્થcથી સમ્યગૃજ્ઞાનાદિ રનમય ગોચર પરમ પુરપાકાર ઉપાર્જનીય છે, તે ઈષ્ટ સાધનપણે જાતિય જ્ઞાનજન્ય છે આપ્ત દેશ મૂલક છે, પરમ કેવલથી આલોકિત લોક વડે, નિકારણ પરોપકાર પ્રવૃત્તિને અનુભવતા તીર્થકૃત નામ કમ પુરુષ તે આપ્ત. તેમના ઉપદેશને ગણધર-સ્થવિરાદિ વડે અંગ-ઉપાંગ આદિ શાસ્ત્રોમાં પ્રાંચિત છે. તેમાં બાર અંગો, અંગના એકદેશરૂપ પ્રાયઃ પ્રત્યંગ એકૈકના ભાવથી તેના ઉપાંગો છે. તેમાં આચારાંગાદિ અંગો પ્રતીત છે. તેના ઉપાંગો ક્રમથી આ છે – ૧. આચારાંગનું ઉવવાઈ, ૨. સૂત્રકૃતાંગનું સજપનીય, 3. સ્થાનાંગનું જીવાભિગમ, ૪. સમવાયાંગનું પ્રજ્ઞાપના, ૫. ભગવતીનું સૂર્યપ્રજ્ઞપ્તિ, ૬. જ્ઞાતાધર્મકથાંગની. જંબૂદ્વીપ પ્રાપ્તિ, ૩. ઉપાસક દશાંગની ચંદ્રપ્રજ્ઞપ્તિ, ૩. અંતકૃત દશાથી દષ્ટિવાદ સુધી પાંચ અંગોની નિરયાવલિકા શ્રુતસ્કંધગત કલિકાદિ પાંચ ઉપાંગો. * * * * • અહીં ઉપાંગાદિ ક્રમમાં સામાચારી આદિથી કંઈક ભેદો પણ છે. અંગોમાં પહેલાં બેની વૃત્તિ શીલાંકાચાર્યની છે. બાકીના નવ અંગો અભયદેવ સૂરિ વડે વિવૃત્ત છે. દષ્ટિવાદ વીરનિર્વાણ પછી હજાર વર્ષ વિચ્છેદ થતાં તેનું વિવરણ નથી. ઉપાંગોમાં પહેલા ઉપાંગની વૃત્તિ અભયદેવસૂરિકૃ છે, સજuપ્નીયાદિ છ આ ઉપાંગની વૃદ્ધિ અને અન્યાન્ય વૃત્તિ રચાયાનો ઉલ્લેખ અવશ્ય મળે છે, પણ ઉપલબ્ધ ટીકા શ્રી શાંતિચંદ્ર ગણિની છે, જેમાં શ્રી હીરવિજયજી કૃત વૃત્તિના ઘણાં અંશો પણ છે, તે જ અમારા આ સટીક અનુવાદનો આધાર છે. સાત વક્ષસ્કારો (અધ્યયન] વાળા આ આગમને અમે ત્રણ ભાગમાં ગોઠવેલ છે. પહેલા ભાગમાં બે વક્ષસ્કાર, બીજામાં બે વક્ષસ્કાર અને બીજામાં ત્રણ વક્ષસ્કાર ગોઠવેલ છે, જેમાં આ પહેલા ભાગમાં વક્ષસ્કાર એક અને બેનો અનુવાદ કર્યો છે. પદાર્થોના સંબંધથી ક્યાંક કંઈક ઉમેર્યું પણ છે, ન્યાય-વ્યાકરણાદિ કેટલીક વસ્તુને છોડી પણ દીધેલ છે, માટે જ અમે અનુવાદને “ટીકાનુસારી વિવેચન' નામે ઓળખાવીએ છીએ. 2િ5/2] Page #17 -------------------------------------------------------------------------- ________________ આરંભ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ મલયગિરિજી વિસ્તૃત છે, પંચોપાંગમય નિરયાવલિકા ચંદ્રસૂરિજી વિસ્તૃત છે. તેમાં આ ઉપાંગની વૃત્તિ મલયગિરિ કૃત છે, પણ હાલ તે વિચ્છેદ પામી છે. આ ગંભીર અર્થપણાથી અતિગહન છે, તેથી અનુયોગ રહિત મુદ્રિત · * છે • x • વિજય માનગચ્છ નાયક પરમગુરુ શ્રી હીરવિજયસૂરિના નિર્દેશથી - ૪ - હું અનુયોગ આરંભુ છું. તે ચાર ભેદે છે - ઉત્તરાધ્યયનાદિમાં ધર્મકથાનુયોગ, સૂર્યપ્રજ્ઞપ્તિ આદિમાં ગણિતાનુયોગ, પૂર્વો આદિમાં દ્રવ્યાનુયોગ અને આચાસંગાદિમાં ચરણકરણાનુયોગ. પ્રસ્તુત શાસ્ત્રની ક્ષેત્રપ્રરૂપણાપણાથી અને તે ગણિત સાધ્ય હોવાથી ગણિતાનુયોગમાં અંતભવિ છે. • x-x- સાક્ષાત્ મોક્ષમાર્ગભૂત રત્નત્રય અનુપદેશકપણું છતાં તેના ઉપકારીપણાથી બાકીના ગણે અનુયોગો - x • છે. - X - X - ચણ પ્રતિપત્તિ હેતુ ધર્મકથાનુયોગકાળમાં-ગણિત અનુયોગમાં દીક્ષાદિ વ્રતો. અર્થાત્ શુદ્ધ ગણિત સિદ્ધ થતાં પ્રશસ્ત કાળમાં પણ દીક્ષાદિ પ્રશસ્ત ફળદાયી થાય. કાળ જ્યોતિગતિ આધીન છે. તે જંબૂઢીપાદિ ક્ષેત્રાધીન વ્યવસ્થથી આ કાળ-રાપર પર્યાય ગણિતાનુયોગ છે. દ્રવ્યાનુયોગ શુદ્ધ થતાં દર્શનશુદ્ધિ થાય છે. * * * * * દર્શન શુદ્ધને ચરણાનુયોગ થાય છે. - * - * - * * * * * * * * * * * * જીવાભિગમ આદિ વૃત્તિમાં કહેલ વ્યાખ્યાના અંશાદિ મેળવી-વિચારીને મેં અનુ-આખ્યાનરૂપ આ વ્યાખ્યાન કરેલ છે. - X - X - તે અનુયોગના ફલાદિ દ્વાની પ્રરૂપણાથી પ્રવૃત્તિ થાય છે. * * * * * અનુયોગનું ફલ અવશ્ય કહેવું. અન્યથા આના નિફળપણાથી વ્યાખ્યાતા અને શ્રોતા બંને કાંટાની શાખાના મર્દનવ અહીં પ્રવૃત થતાં નથી. તે બે ભેદે - કત અને શ્રોતા. બંનેના પણ બે ભેદ-અનંતર અને પરંપર. તેમાં કત અનંતર-દ્વીપ, સમુદ્રાદિ સંસ્થાનના પરિજ્ઞાનમાં અતિકર્મિત મતિપણાચી સપષ્ટપણે યથાસંભવ સંસ્મરણથી સ્વાભના સુખથી જ સંસ્થાનવિજય નામક ધર્મધ્યાનની પ્રાપ્ત મંદમેઘાવાળાને ઉપકારક છે. શ્રોતાને વળી જંબૂઢીપવર્તી પદાર્થ પરિજ્ઞાન છે, પરંપરાએ બંનેને મુક્તિ આપે છે. - X - X - X - 1 • સંબંધ કહેવો, તેના વડે જાણેલ ફળ જ વ્યભિચારની શંકારહિત, પેક્ષાવતને પ્રવર્તે છે. તે બે ભેદે છે - ઉપાય અને ઉપેય ભાવલક્ષણ તથા ગુરપવક્રમ લક્ષણ. - x - અનુયોગ તે ઉપાય છે અને અવગમાદિ તે ઉપેય છે તે ફળથી અભિહિત છે બીજો ભેદ આ રીતે - ભગવંતે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ અર્થથી કહી છે, સૂગથી ગણધરો વડે દ્વાદશાંગીમાં ગુંથી. તો પણ મંદબુદ્ધિના ઉપકારને માટે સાતિશય શ્રતધારી વડે છઠ્ઠા અંગથી આકૃષ્ટ કરીને પૃથક્ અધ્યયનપણે વ્યવસ્થાપિત કરી. આજ સંબંધ વિચારીને સૂત્રકૃત ઉપોદ્દાત કરેલ છે અથવા આધ સંબંઘના પ્રામાણ્ય ગ્રહીને પછીના સંબંધનું નિરૂપણ છે. • x • x - અથવા યોગા - અવસર. તેમાં પ્રસ્તુત ઉપાંગના દાનમાં શો અવસરે છે ? તે કહે છે - ઉપાંગના અનુવાદકપણાથી અંગના સામીપ્યથી - x + અંગનો અવસર છે • x • તે અવસર સૂચિકા સાત ગાથાઓ છે, તેનો સાર આ પ્રમાણે છે – 3-વર્ષ પચયેિ આચારપ્રકા, ૪-વર્ષે સૂયગડ, પ-વર્ષે દસા-કલા-વ્યવહાર, ૮વર્ષે સ્થાનાંગ, સમવાયાંગ, ૧-વર્ષે અરુણોપાતાદિ પાંચ અધ્યયન, ૧૩-વર્ષે ઉત્થાન શ્રતાદિચાર, ૧૪ વર્ષે આશીવિષ ભાવનાં, ૧૫-વર્ષે દષ્ટિવીષ ૧૬ વર્ષેથી યથાસંખ્યા એક એક વર્ષે ચારણ ભાવના, મહાસ્વન ભાવના, તેજોનિસર્ગ, ૧૯ વર્ષે દષ્ટિવાદ, ૨૦-વર્ષે સર્વ શ્રુતની અનુજ્ઞા કરવી. અહીં પંચવર્તુક સૂત્રમાં દશ વર્ષ પયય સાધુને ભગવતી અંગ પ્રદાન અવસર પ્રતિપાદનથી છઠ્ઠા અંગપણાથી જ્ઞાતાધર્મકથાંગના પ્રદાનમાં તે પછી અવસર આવે. કારણવિશેષ થકી ગુરુ આજ્ઞાવશથી પૂર્વે પણ આવે. તેથી તેના ઉપાંગાણાથી તેની પછી અવસર સંભવે છે. યોગવિધાન સામાચારીથી પણ ચાંગસૂત્રના યોગ વહન પછી ઉપાંગ યોગના વક્ત થાય. આ ઉપાંગ પણ પ્રાયઃ સકલ જંબૂઢીપવર્તી પદાર્થ અનુશાસનથી શાસ્ત્ર છે. તેના સમ્યગુજ્ઞાન દ્વારા પરમપદના પ્રાપ્તપણાથી શ્રેય રૂપ છે. તેથી અહીં વિદન ન થાય તેથી તેના નિવારણ માટે મંગલને દશવિ છે - શ્રેય કાર્યમાં ઘણાં વિનો છે, તેથી મંગલોપચાર વડે તે અનુયોગ મહાનિધિવત ગ્રહણ કરવો. તેમાં આદિ-મધ્યઅંત એ ત્રણ ભેદો મંગલના છેદ તેમાં આદિ મંગલ ‘નમો અરિહંતાણં' શાસ્ત્રની નિર્વિદને પરિસમાપ્તિ માટે છે. મધ્યમંગલ- “એકૈક વિજયમાં ભગવંત તિર્થકર ઉત્પન્ન થાય છે.” તે સ્થિરતા માટે છે. કેમકે આનો બીજો અધિકાર આદિ સૂત્ર ભુવનોદભૂત જિન જન્મ કલ્યાણક સૂયકપણાથી પરમમંગલપણે છે. અંત્ય મંગલ - “શ્રમણ ભગવંત મહાવીર મિથિલાનગરીમાં” ઈત્યાદિ નિગમન સુગમાં ભગવત મહાવીરના નામ ગ્રહણથી છે, તે જ શિષ્ય-પ્રશિષ્યાદિ પરંપરાથી અવ્યવચ્છેદને માટે છે. (શંકા) સમ્યગુજ્ઞાનપણાથી નિર્જ હેતુ આ નથી શું ? અથવા પ્રશસ્ત અર્થ પૃચ્છા, તે અર્થ સંપતિ દ્વીપાદિ નામો પરમ મંગલવણી - ૪ - સ્વયં જ મંગલરૂપ છે, તો બીજું મંગલ શા માટે ? મંગલપણે પરિગૃહિત શા મંગલનો વ્યવહાર ફલદાયી થાય છે * * * * * * * આ રીતે આ શાસ્ત્રના ફલાદિ નિરૂપિત તેનો અનુયોગ જાણવો. - હવે આનો સમુદાયાર્ચ વિચારીએ – સમુદાય તે સામાન્યથી શાસ્ત્ર સંગ્રહણીય પિંડ છે, તે રૂપ અર્થ કહેવો. • x • x • અહીં “જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ” એ નામનો શબ્દાર્થ શો છે ? જંબૂ-બીજું નામ સુદર્શના, તેને ઉપલક્ષીને દ્વીપ તે જંબુદ્વીપ. તેનો કુતીર્શિકનો અર્થ છોડીને યથાવસ્થિત સ્વરૂપ લક્ષણથી જ્ઞાપન-જાણકારી, જે ગ્રંથ પદ્ધતિમાં છે, તેનાથી તે “બૂદ્વીપ Page #18 -------------------------------------------------------------------------- ________________ આરંભ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ - Xઅને ભવ્ય શરીર અતિરિક્ત તે સચિવ, અચિત, મિશ્ર ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં સચિત દ્રવ્યોપકમ - દ્વિપદ, ચતુષદ, અપદના ભેદથી ત્રણ પ્રકારે છે. ઈત્યાદિ - X - X - X - X - X - X - ફોત્ર કાલોપકમ પણ બે ભેદે છે – પશ્કિર્મ અને વાસ્તવિનાશ. તેમાં ક્ષેત્ર - આકાશ, તે અમુd છે, નિત્ય છે. તેથી તેમાં પરિકર્મરૂપ કે વિનાશરૂપ ઉપક્રમ ના ઘટાવી શકાય. • x • ઈક્ષ ક્ષેત્રનો હલ આદિ વડે પરિકર્મ, ગજ બંધન આદિ વડે વિનાશ છે. એ રીતે ‘કાળ’નો પૂર્વોકત ન્યાયથી ઉપક્રમ સંભવ છે, છતાં શંકુ આદિ છાયાદિ વડે યથાર્થ પરિજ્ઞાન, તે પરિકર્મ-કાલોપકમ. ગ્રહ-નબાદિ ચાર વડે અનિષ્ટફળદાયકતાથી પરિણમન તે વિનાશ કાલોપકમ. તથા લોકમાં પણ અમુક ગ્રહાદિથી, આ વિનાશ તે કાળ. ભાવોપકમ બે ભેદે - આગમથી અને નોઆગમી. આગમ વડે ઉપકમ શદાર્થનો જ્ઞાતા, તેમાં ઉપયુક્ત. નોઆગમથી બે ભેદે અપ્રશસ્ત અને પ્રશસ્ત. • x પ્રજ્ઞપ્તિ” કહેવાય. - અથવા - જંબૂદ્વીપને સ્વસ્થિતિમાં પૂર્ણ કરે, તે જંબૂદ્વીપ પ્રાગતી વર્ષ વર્ષધાદિની જ્ઞપ્તિ જેમાં છે, તે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સાત્વર્થ શાસ્ત્ર નામ પ્રતિપાદનથી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિનો પીંડાર્ય કહ્યો. * * * * * નામ નિક્ષેપ ચિંતા બીજા અનુયોગમાં કરીશું. • x • પ્રસ્તુત અધ્યયનના મહાપુરની જેમ ચાર અનુયોગ દ્વારો છે – ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય. તેમાં અનુયોજન તે અનુયોગ - સૂત્રનો અર્થ સાથે સંબંધ, અથવા અનુરૂપ કે અનુકૂળ યોગ - વ્યાપાર સૂત્રના અર્થ પ્રતિપાદનરૂપ અનુયોગ. - X - X - અથવા અર્ચની અપેક્ષાથી એg - લઘુ, પછી ઉત્પન્ન થયેલ પણાથી મનુ શબ્દ વાટ્યુનો, જે અભિધેય, યોગ-વ્યાપાર, તેનો સંબંધ છે અનુયોગ - X - X - તેના દ્વારની જેમ દ્વાર-પ્રવેશમુખ, આ અધ્યયન પુરનો અધિગમ ઉપાય. * * * * * * * જૈબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ અધ્યયનપુર પણ અચાધિગમ ઉપાયદ્વાર શૂન્ય અશક્યાધિગમ થાય છે, એક દ્વારાનુગત પણ દુરધિગમ છે. પ્રભેદ સહિત ચાર દ્વારાનુગત સુખાધિગમ માટે છે. - ૪ - તેના બે, ત્રણ, બે, બે ભેદો ક્રમથી થાય છે. નિરતિ પણ ઉપકમણ તે ઉપકમ, તે ભાવસાધન વ્યાખ્યાથી શાસ્ત્રના સમીપ નયન વડે નિક્ષેપ અવસર પ્રાપક છે. અથવા જેના વડે ગુવાક્યોગથી ઉપક્રમ થાય તે ઉપક્રમ. તે કરણ સાધન છે. અથવા જેમાં ઉપકમાય છે શિષ્ય શ્રમણ ભાવ હોવાથી ઉપકમ એ કરણ સાધન છે. • X - X - નિફોહણ-આના વડે, આમાં કે આનાથી જેમાં નિક્ષેપ કરાય છે અથવા નિફોપ-ઉપક્રમથી લાવેલ વ્યાખ્યા કરાયેલ શાસ્ત્રના નામાદિ વડે ન્યાસ, નિફોપન્યાસ-સ્થાપના એ બધાં પર્યાયો છે. એ રીતે અનુગમન કે જેના વડે - જેમાં - જેથી અનુગમન થાય તે અનુગમ - વિક્ષિપ્ત સૂર્તનો અનુકૂળ પરિચ્છેદ-અર્થકથન. નય - લઈ જવું કે જેના વડે - જેમાં - જેથી લઈ જવા તે નય. અનંત ધમત્મક વસ્તુનો એકાંશ પરિચ્છેદ અર્થાત્ એક જ ધર્મી પુરસ્કૃત્ વસ્તુનો સ્વીકાર, ઉપક્રમાદિ દ્વારના અહીં ન્યાસનું શું પ્રયોજન છે ? અનુપકાંત સમીપીભૂતનો નિફોપ થતો નથી, અનિક્ષિપ્ત નામાદિ વડે અર્થથી અનુગમ થતો નથી. અર્થથી અનનુગતની નય વડે વિચારણા થતી નથી. આ જ આ ક્રમનું પ્રયોજન છે - * * ફલાદિ કહ્યા. ધે અનુયોગ દ્વારભેદના કહેવા પૂર્વક આ અધ્યયનની વિચારણા કરીએ. તેમાં ઉપક્રમ બે ભેદે - લૌકિક અને શાસ્ત્રીય. લૌકિક છ ભેદે - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ભેદથી છે. તેમાં દ્રવ્ય ઉપકમ બે ભેદે - આગમચી અને નોઆગમથી. આગમથી ઉપકમ શબ્દાર્થના જ્ઞાતા, તેમાં અનુપયુક્ત આદિ - ૪ - તેમાં જે ઉપકમ શબ્દાર્થનું-જ્ઞનું શરીર, જીવરહિત છે તે, જ્ઞશરીર દ્રવ્યોપકમ. * * હવે અનુયોગ અંગ પ્રતિપાદન અધિકારમાં ગુરભાવોપકમ અભિધાન અનર્થક છે. તે અસમ્યક છે. * * * * * * * * * કહે છે કે – બાળ-લગ્નાદિ સાધુને પથ્ય અન્ન-પાનાદિ વડે વૈયાવચ્ચમાં નિયુક્ત સાધુ દ્રવ્યોપકમથી પ્રતિજાગૃત રહે. ગુરના સન-શયનાદિ ઉપભોગમાં ભૂતલ પ્રમાર્જનાદિ વડે મોપકમચી સંસ્કાર કરે છે, કાલોપકમથી ભવ્યના છાયાલગ્નાદિ વડે દીક્ષાદિ સમયને સમ્યક સાધે છે અને ગુર કૃપા કરે છે અથવા - x • ઉપક્રમ સામ્યથી જે કંઈ ઉપક્રમભેદથી સંભવે છે, તે બધું પણ કહેવું. - X - X - X - લૌકિક ઉપક્રમ કહ્યો, હવે શાસ્ત્રીય કહે છે. તે પણ છ ભેદે જ છે • x • આનો અર્થ અનુયોગદ્વાર સૂત્રથી જાણવો. ગ્રન્ય વિસ્તારના ભયથી અહીં કહેતા નથી. કેવલ આનુપૂત્રદિ પાંચ ઉપક્રમ ભેદોમાં છઠ્ઠો સમવતાર ભેદ વિચારતા આ અધ્યયનનો સમવતાર કરવો. તેથી આનુપૂદિ ઉપક્રમ છ ભેદે કહેવો. તેથી કહે છે. દશ ભેદે આનુપૂર્વમાં આ અધ્યયનનો ઉત્કીર્તનગણનાનુપૂર્વીનો સમવતાર છે. તેમાં ઉકીર્તન-નામ કથન મx, જેમકે બાર ગઉપાંગ મધ્યે ઉવવાઈ આદિ છે. ગણન • એક, બે, ત્રણ આદિ. તે ગણનાનુપૂર્વી ત્રણ ભેદે છે – પૂર્વનિનુપૂર્વી, પશાનુપૂર્વી, અનાનુપૂર્વી. તેમાં પૂર્વાનુપૂર્વીથી આ છઠું, પાનુપૂર્વીથી સાતમું, અનાનુપૂર્વીથી અનિયત છે. નામમાં -x - છ ભાવો ઔદયિકાદિને નિરૂપે છે. તેમાં આનો ક્ષાયોપથમિક ભાવમાં અવતાર છે. કેમકે સર્વશ્રત ક્ષાયોપથમિક ભાવરૂપ છે. પ્રમાણ ચાર ભેદે - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ભેદથી. તેમાં આ અધ્યયન ક્ષાયોપથમિક Page #19 -------------------------------------------------------------------------- ________________ આરંભ ૨૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ભાવાત્મકપણાથી ભાવપ્રમાણ વિષય છે. ભાવ પ્રમાણ - ગુણનયામાણ ભેદથી ત્રણ પ્રકારે છે. • x • તેમાં જીવોપયોગ રૂપવથી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ અધ્યયનનો જીવગુણ પ્રમાણમાં સમવતાર છે. • x - તેમાં બોધાત્મકcવથી આ જ્ઞાનગુણ પ્રમાણ છે. - x - તેમાં આ ઉપદશરૂપવથી આ આગમ પ્રમાણ છે. - x • તેમાં પણ આ પરમ મનિ પ્રણીતવથી આ લોકોત્તર પ્રમાણ છે. - x • તેમાં પણ આ અનંગ પ્રવિષ્ટ આવશ્યક વ્યતિરિક્ત છે અને તે - x • કાલિક છે. વળી સૂત્રાર્થ રૂ૫ત્વથી તદુભય છે. વળી તે • ગણઘરોને સૂગથી આત્માગમ, તેના શિષ્યોને અનંતરાગમ, પ્રશિષ્યોને પરંપરાગમ છે. અર્થથી અરહંતને આત્માગમ, ગણધરોને અનંતરાગમ પછી પરંપરાગમ છે. (શંકા) ગર્ગ ગણધર પ્રણિત છે, ઉપાંગ સ્થવિર કૃત છે. • x • તો ગણધરને કઈ રીતે આત્માણમપણે કહેવાય ? ગણધરોએ દ્વાદશાંગી ચી. પરમાર્થથી. તેનો એક દેશ ઉપાંગ પણ રચેલ કહેવાય છે તેથી તેમને પણ સૂત્રથી આત્માગમ કહેવાય, તેથી કોઈ વિરોધ નથી. પણ વ્યવહારથી સ્થવિરકૃત હોવાથી સ્થવિરોને સૂગથી આમાગમ છે. કેમકે તેમ ઉત્તરાધ્યયન બૃહદ્રવૃત્તિથી જાણવું. - X - X - નય પ્રમાણમાં તેનો સમ્પત્યવતાર નથી, કેમકે આગમના મૂઢનયપણાચી છે. - X• સંખ્યા - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ઔપચ્ચ પરિમાણ અને ભાવ ભેદથી આઠ પ્રકારે છે. • X - X - X - ઉપક્રમ કહ્યો. હવે નિક્ષેપ, તે ત્રણ ભેદે છે - ઓઘુ નામ સૂકાલપક ભેદથી ત્રણ પ્રકારે છે - જ - સામાન્ય અધ્યયનાદિ, • x• નામ નિક્ષેપોમાં આનું બૂઢીપપ્રાપ્તિ નામ છે. પછી જંબૂ અને પ્રજ્ઞપ્તિ શબ્દનો નિક્ષેપો કહેવો. જંબૂ શબ્દના નામાદિ ભેદથી ચાર નિપા છે. તેમાં નામ - જંબુ, જેમકે અંતિમ કેવલી. સ્થાપના જંબૂ-ચિત્રાદિમાં આલેખિત જંબૂ વૃક્ષાદિ. દ્રવ્ય જંબૂ બે ભેદે - આગમથી અને નોઆગમથી ઈત્યાદિ - * - * * * * * * * * નોઆગમથી ભાવજંબૂનો અધિકાર છે. - દ્વીપ પણ પૂર્વવત્ ચાર ભેદે છે. ‘દ્વીપ'નામે છે તે નામહીપ. ચિત્રાદિ આલેખિત તે સ્થાપના દ્વીપ, દ્રવ્યહીપ-આગમથી અને નોઆગમથી. - X - X - માવડી પણ બે ભેદે - આગમથી અને નોઆગમથી. -x- તેમાં નોઆગમથી સાધુ'. કેમકે જેમ નદી, સમુદ્રના મધ્યપ્રદેશમાંથી દ્રવ્યહીપે લઈ જાય છે, તેમ પારાતીત સંસારને પાર પામવામાં જીવને પરમ પરોપકારૅક પ્રવૃત્ત સાધુ જ પાર લઈ જાય છે. આથી ભાવથી • પરમાર્થથી દ્વીપ / ભાવદ્વીપ કહેવાય છે. •x-x• અથવા ભાવહીપ તે સમ્યકત્વ. તેમાં ઔપશમિક અને ક્ષાયોપથમિક તે સંદીના ભાવદ્વીપ અને ક્ષાયિક તે અસંદીના ભાવદ્વીપ છે. - X - X - X - X - X - X - X - X - X - X - X - અથવા આ નામાદિ ભેદથી દ્વીપ ચાર ભેદે છે - દ્વીપ એવું નામ હોય. સ્થાપનાદ્વીપ - દ્વીપનો થાળી-વલયાદિ આકાર. દ્રવ્યદ્વીપ - દ્વીપ આરંભ. પૃથ્વિ આદિ દ્રવ્યો. * * * * * * * ભાવદ્વીપ - ચાળ સ્વરૂપ ચોતરફનું સમુદ્ર જળ વલયિત ક્ષેત્ર ખંડ. આ પ્રમાણે ચારે પણ દ્વીપ વડે અહીં અધિકાર છે. પ્રજ્ઞપ્તિ નામાદિ વડે ચાર ભેદે છે - પ્રજ્ઞપ્તિ એ નામ-જેમકે એક વિધાદેવી. સ્થાપના પ્રજ્ઞપ્તિ-તેવી કોઈ આકૃતિ. દ્રવ્યપજ્ઞપ્તિ બે ભેદે - આગમથી અને નો આગમથી, ઈત્યાદિ. અથવા દ્રવ્યપ્રજ્ઞતિ લૌકિક અને લોકોતર બે ભેદથી છે. લૌકિક • x x- સામાન્ય છે અને લોકોત્તરમાં - સચિત વિષયમાં, જેમકે પ્રવાજનાચાર્યની નવ દીક્ષિતને શાલિ આદિ સયિતનું જ્ઞાન કરાવે. અચિત - શસ્ત્ર પરિણત શાલિ આદિનું જ્ઞાન કરાવે. મિશ્ર-દુષ્પક્વ શાત્યાદિનું જ્ઞાન કરાવે. હવે ભાવપજ્ઞતિ-આગમ અને નોઆગમથી બે ભેદે છે. • x " નોઆગમથી ભાવપજ્ઞપ્તિ બે ભેદે - પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં પ્રશસ્ત - અર્થથી અરિહંતો અને સૂત્રથી ગણધરો પોતાના શિષ્યાને જે જ્ઞાન કરાવે છે. આ રીતે અવબોધ નિષજ્ઞ નિક્ષેપ કહ્યો. હવે સૂકાલાપક નિષ્પન્ન, તે અવસર પ્રાપ્ત હોવા છતાં નિક્ષેપ કરતાં નથી. - X - X - હવે અનુગમ વ્યાખ્યાન - તે બે ભેદે, નિયુક્તિ અનુગમ અને સૂત્ર અનુગમ. તેમાં નિયુક્તિ અનુગમ ત્રણ ભેદે – નિક્ષેપ, ઉપોદ્ઘાત અને સૂત્ર પર્શિક. નિફોપ નિયુકિત અનુગમ - જંબૂ આદિ શબ્દોના નિક્ષેપ પ્રતિપાદન અનુગત. ઉપોદ્ઘાત નિયુક્તિ અનુગમ અને ત્રીજો સૂત્રસ્પર્શિક નિયુક્તિ અનુગમ-સંહિતાદિ છ પ્રકારે વ્યાખ્યા લક્ષણમાં પદાર્થપદાદિ રૂપ. * * * * - તેમાં અલાપ્રન્થ પણ મહાઈ બત્રીશદોષ રહિત આઠ ગુણયુક્ત, ખલિતાદિ દોષ વર્જિત સૂત્ર કહેવું જોઈએ. તે આ – Page #20 -------------------------------------------------------------------------- ________________ છે વક્ષસ્કાર-૧-“ભરતક્ષેત્ર' છે. ૐ નમઃ અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. • સૂત્ર : તે કાળે તે સમયે મિથિલા નામની નગરી હતી. શ્રદ્ધ-સ્વિમિત અને સમૃદ્ધ હતી, વર્ણન કર્યું. તે મિથિલા નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં અહીં માણિભદ્ર નામક ચૈત્ય હતું. વર્ણક. - જિતરામ સન હતો, ઘારિણી રાણી હતી. તે કાળે સમયે સ્વામી પધાર્યા, પર્ષદા નીકળી, ધર્મ કહો, હર્ષદા પાછી ફરી. • વિવેચન-૧ : નમો અરિહંતાણં'' આની વ્યાખ્યા સંહિતાદિ ક્રમથી છે. તેમાં અખલિત સુખપાઠ-સંહિતા. • x• તેમાં વ્યાખ્યા ભેદ હોય ન જાણેલા અર્થમાં પદાદિમાં વ્યાખ્યા ભેદ પ્રવર્તે છે. તેમાં પદ છે : “અરહેતોને નમસ્કાર.'' પદ કરણમાં સૂગ આલાપક નિષ નિફોપ-અવસર છે. તેમાં નમસ્કારના નામાદિ વડે ચાર નિષ - નામ નમસ્કાર - 'નમ' એ નામ છે. સ્થાપની નમસ્કાર-નમસ્કાર કરણ પ્રવૃતના સંકોયિત હાથ-પગનું ચિત્રાદિ. દ્રવ્ય-નમસ્કાર આગમથી અને નોઆગમથી. તેમાં * * * નિતવાદિને દ્રવ્યનમસ્કાર, કેમકે તેમના મિથ્યાર્દષ્ટિવ પ્રઘાનપણાથી છે. સમ્યગુર્દષ્ટિને પણ અનુપયુકતપણે નમસ્કાર કQો તે દ્રવ્ય નમસ્કાર છે * * * * • ભાવ નમસ્કાર પણ આગમણી અને નોઆગમથી. • x • તેમાં મનથી ઉપયુક્ત, વચનથી “અરહંતોને નમસ્કાર થાઓ.” કાયાથી હાથ-પગને સંકોચિત કરીને નમસ્કાર કરવા તે. ધે અરહંત-જિન. તે પણ નામાદિ ભેદથી ચાર ભેદે છે, તે નામાદિ ભેદથી ચાર ભેદે - “નામજિન તે જિનનું નામ, સ્થાપનાજિત તે જિનપતિમા, દ્રવ્યજિત તે જિનનો જીવ, ભાવ જિન તે સમવસરણમાં રહેલ જિન.” આ ગાથા વડે જાણવું. હવે પ્રકારમંતરથી નિક્ષેપ સંભવે છે, તે કહેતા નથી. પદાર્થ - મણ એ દ્રવ્યભાવના સંકોચાર્યે તૈપાતિકપદ છે •x• નE: હાથ, પગ, મસ્તકના સુપણિઘાતરૂપ નમસ્કાર થાય છે. ભાવ સંકોચ તે વિશુદ્ધ મનથી અરહંતાદિ ગુણોમાં નિવેશ. તેમાં ભંગ થતુક આ પ્રમાણે - (૧) દ્રવ્ય સંકોચ પણ ભાવ સંકોચ નહીં, જેમકે - પાલક, (૨) ભાવસંકોચ પણ દ્રવ્ય સંકોચ નહીં - જેમકે - અનુતરદેવ, (3) દ્રવ્ય સંકોચ અને ભાવસંકોચ, જેમકે - શાંબ, (૪) દ્રવ્ય કે ભાવમાં એક નહીં શા. તેમાં અહીં બીજો ભંગ લેવો. કેમકે અહીં ભાવસંકોચ પ્રધાન દ્રવ્યસંકોચશ્ય નમસ્કાર છે. આના વડે -x-x• ભાવ મંગલ કહ્યું. તપ વગેરે અન્ય ભાવમંગલમાં જે આનું ઉપાદાન છે, તે શાઇની આદિમાં આનું જ વ્યવહાર પ્રાપ્તત્વ જણાવવાનો છે. * * * જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ૧ હવે પદ વિગ્રહ, તે બધે સંભવે છે, માટે કહેલ્પ નથી (શંકા) અરહંતને પરમ મંગલપણાથી નમસ્કાર આદિમાં છે, તેથી તેનું ઉપાદાન અનુચિત છે. [સમાધાન] સત્ય છે. સ્વયં મંગલરૂપ પણ અરહંત, બીનના નમનસ્તવનાદિથી અભિષ્ટ ફળદાયી થાય છે. તે જણાવવા અરહંતોને પહેલાં નમસ્કાર લીધા. ‘અરિહંતાણં' એમ અતિ અપેક્ષાથી એકવચન છતાં બઘાં અરહંતોનું ગ્રહણ ચકી નામ-સ્થાપના-ન્દ્રવ્ય-ભાવ અરહંત ચારેને પણ તુલ્ય કક્ષાપણે નમસ્કાર * * x • તામ નય કહે છે - પ્રયોગ • વસ્તુ સ્વરૂપ નામ. * * * * * * * * * * * X - એ રીતે સ્થાપના નય - વસ્તુ મઝ સંજ્ઞા રૂપ * * * * * * * * * * * * * * * * * * * પછી દ્રવ્યનય, સ્વ આશયનો આવિમવિ કરે છે. * * * * * * * x-x:x:x:x:x:x:x• તેમાં દ્રવ્યનું જ પ્રાધાન્ય છે, તેમ દર્શાવી ભાવનય કહે છે. * * * * * ભાવનયની પ્રાધાન્યતા પ્રતિપાદિત કરે છે * * * * * * * * • X - X - X - X - X - X - [નામાદિ ચારે નયની વિશદ્ છણાવટ પછી વૃત્તિકાર મહર્ષિ કહે છે -] ચારે નયના વિષયમાં બહુ વક્તવ્યતા વિશેષ આવશ્યકથી જાણવી. * * * * * * * * • ચારે નયો અન્યોન્ય સાપેક્ષ છે. માત્ર નામ નય, આકાર નય, મામ દ્રવ્યતા કે મામા ભાવ નહીં. કેમકે એક જ ઈન્દ્ર એ નામ છે, તેનો આકાર તે સ્થાપના છે. ઉત્તરાવસ્થાનું કારણપણું તે દ્રવ્યવ છે. દિવ્યરૂપ, સંપત્તિ, કુલિશ ધારણ, પરમ શર્યાદિ સંપન્નત્વ, તે ભાવ છે. એ રીતે નામાદિ ચારે જણાય છે. તેની સાથે સંવાદકતા ઉત્તરાધ્યયન બૃહદ્રવૃત્તિમાં કહેલ ચાર શ્લોકોમાં પણ છે. * * * * * * * એ રીતે સૂગ અસ્પણિક નિયુક્તિ અનુગમ કહો. તે જ મંગલસૂમને આશ્રીને સૂવાનુગમ, સૂબાલાપક નિક્ષેપ સૂગ સ્પર્શિક નિયુક્તિ અનુગમપણે દર્શાવી. તે બધે અનુસરવું. હવે જે નગરીમાં, જે ઉધાનમાં, જે રીતે ભગવંત ગૌતમસ્વામીએ ભગવંત મહાવીર સ્વામીને પૂછ્યું, જે રીતે તે ભગવંતે ઉત્તર આપ્યો, તે ઉપોદ્ભાત દશવિ છે આનો આ અર્થ છે - જ્યારે ભગવંત વિચરતા હતા, તે કાળે - વર્તમાન અવસર્પિણીના ચોથા આયરૂપ વિભાગમાં •x•x• તે કાળે, તે સમયે -સમય એ અવસરવાયી છે. તેથી જી પણ એ સમય વર્તતો નથી. અર્થાત તે અવસર નથી. તેમાં એટલે કે જે સમયમાં ભગવંતે આ જંબુદ્વીપ વક્તવ્યતા કહી, તે સમયે મિથિલા નામે નગરી હતી. (શંકા) હજી પણ તે નગરી વર્તે છે, તો પછી હતી, એમ કેમ કહ્યું ? તે કેહ છે - કહેવાનાર વર્ણક ગ્રંયોક્ત વિભૂતિ સમેત તે હતી. પણ વિવક્ષિત પ્રકરણકત, પ્રકરણ વિધાનકાળે નહીં. આ કેવી રીતે જાણવું. તે કહે છે - આ અવસર્પિણી કાળા છે, પ્રતિક્ષણ આના ભાવો હાનિને પામે છે, તે જિનપ્રવચનવેદી સારી રીતે જાણે છે તેથી તેમ કહેવામાં વિરોધ નથી. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧/૧ ૨૩ હવે આ નગરીનું વર્ણન કહે છે – ઋદ્ધ-ભવન અને પૌરજન વડે અતિ વૃદ્ધિને પામેલ. સ્લિમિત - સ્વચક્ર, પરચક્રાદિથી ઉત્પન્ન ભય રહિત. સમૃદ્ધ-ધનધાન્યાદિ યુક્ત. • x - વર્ણ-ઉવવાઈ ઉપાંગમાં બધું વર્ણન છે, તે જોવું. - ૪ * તે મિથિલાનગરીની બહાર ઉત્તરપૂર્વ-ઈશાન ખૂણામાં. - ૪ - ૪ - આ ઉત્તરપૂર્વ દિશાભાગમાં માણિભદ્ર નામે ચૈત્ય હતું. - x - તે સંજ્ઞા શબ્દવથી દેવતા પ્રતિબિંબપણે પ્રસિદ્ધ છે. તેથી તેના આશ્રયભૂત જે દેવતાનું ગૃહ છે, તે પણ ઉપચારથી ચૈત્ય કહેવાય છે, તે અહીં વ્યંતરાયન કહેવું, પણ ભગવંત અરહંતનું આયતન કહેલ નથી. તેના ચિર-અતીત આદિ વર્ણક, તેમાં રહેલ વનખંડ વર્ણન પણ ઉવવાઈ ઉપાંગથી જાણવું. તે મિથિલા નગરીમાં જિતશત્રુ નામે રાજા હતો, તેની સર્વ સ્ત્રીગુણ ધરનારી ધારિણી નામે દેવી-પટ્ટરાણી હતી. અહીં રાજાનું મહયા હિમવંત આદિ અને રાણીનું સુકુમાલ હાથ-પગવાળી ઈત્યાદિ વર્ણન પહેલાં ઉપાંગ મુજબ જાણવું. હવે શું થયું તે કહે છે – તે કાળે તે સમયે, સ્વામીએ સમર્થ વિશેષણ છે, તેનાથી અહીં “શ્રી મહાવીર પધાર્યા'' અર્થ લેવો. તેમનું જ ‘ત્રિભુવનવિભૂ'' એ આત્યંતિક સ્વામીત્વ છે. અહીં જે રીતે નિષ્પતિમ પ્રાતિહાર્યાદિ સમૃદ્ધિ વડે સમન્વિત, જે રીતે શ્રમણાદિ પરિવારથી પરિવૃત્ત સમવકૃત ઈત્યાદિ ઉવવાઈથી જાણવું. પર્વદા નીકળી - મિથિલા નગરીના રહેવાસી લોકો બધાં ભગવંતને આવેલા સાંભળીને પોત-પોતાના આશ્ચર્યથી નીકળ્યા. ત્યારે મિથિલા નગરીના શ્રૃંગાટકે ઈત્યાદિ યાવત્ અંજલી જોડીને પર્યાપાસન કરે છે, ત્યાં સુધી ઉવવાઈ સૂત્રથી જાણવું. તે પર્મદાની આગળ સર્વજનને સ્વભાષામાં પરણામી એવી અને સર્ધમાગધી ભાષા વડે ધર્મ કહ્યો. તે આ રીતે – લોક છે, અલોક છે, જીવો છે, અજીવો છે ઈત્યાદિ. તથા જે રીતે જીવો બંધાય છે, મૂકાય છે, સંક્લેશ પામે છે. કોઈ અપ્રતિબદ્ધ જે રીતે દુઃખોનો અંત કરે છે. આર્ત-દુખાર્ત ચિત્ત વડે જેમ જીવો દુઃખોનો સાગર એકઠો કરે છે. - ૪ - ૪ - ઈત્યાદિ કહે છે. પર્ષદા પાછી ગઈ-સ્વ સ્થાને ગઈ. આ પ્રતિગમનસૂત્ર પણ તે જ ઉપાંગથી જાણવું. હવે પર્ષદા પાછી ફર્યા પછી જે થયું તે કહે છે – • સૂત્ર-૨,૩ : (૨) તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઇન્દ્રભૂતિ નામે અણગાર, ગૌતમગોગથી હતા. તે સાત હાથ ઉંચા, સમગ્રતુસ સંસ્થાનવાળા યાવત્ ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, વંદે છે - નમે છે, વાંદી-નમીને આમ કહ્યું – (૩) ભગવા જંબૂદ્વીપ ક્યાં છે?, કેટલો મોટો છે? તેનું સંસ્થાન શું છે? તેના આકાર-ભાવપત્યાવતાર કેવા કહ્યા છે? ગૌતમ! આ જંબુદ્વીપ દ્વીપ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સર્વે દ્વીપ સમુદ્રોમાં સૌથી મધ્યમાં, સૌથી નાનો, વૃત્ત-તેલના પૂડલાં સંસ્થાનથી સંસ્થિત, વૃત્ત-રથ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત, વૃત્ત-પુષ્કર કર્ણિકા સંસ્થાન સંસ્થિત, વૃત્ત-રથ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત, વૃત્ત-પુષ્કરકર્ણિકા સંસ્થાન સંસ્થિત, વૃત્ત-પ્રતિપૂર્ણ ચંદ્ર સંસ્થાન સંસ્થિત, એક લાખ યોજન લંબાઈ-પહોળાઈથી, ૩,૧૬,૨૨૭ યોજન, ૩-કોશ, ૨૮-ધનુષુ, સાડાત્તેર ગુલથી કંઈક વિશેષ પરિધિથી છે. ૨૮ • વિવેચન-૨,૩ : તે કાળે - ભગવંતના ધર્મદેશનાથી વિરમવાના કાળે, તે સમયે - ૫ર્યાદાના પ્રતિગમન અવસરમાં, શ્રવૃતિ - વિવિધ તપ કરે છે, માટે શ્રમણ. તેના મશ - સમગ્ર ઐશ્વર્યાદિ લક્ષણ, જેને છે તે - ભગવાન. વીર - કષાય પ્રતિ આક્રમણ કરે છે તે વીર. મહાન્ એવા વીર તે મહાવીર. તેના જ્યેષ્ઠ-પ્રથમ, અંતેવાસી-શિષ્ય. છેલ્લા બે પદ વડે તેનું સકલ સંઘાધિપતિત્વ કહ્યું. ઈન્દ્રભૂતિએ માતા-પિતાએ પાડેલ નામ છે. અંતેવાસીની વિવક્ષાથી શ્રાવક પણ કહેવાય. તેથી કહે છે – અણગાર જેને ઘર નથી તે. આ ગોત્રરહિત પણ હોય, તેથી કહ્યું – ગૌતમ ગોત્રના હતા. - ૪ - એ તે કાળના દેહમાનની અપેક્ષાથી ન્યૂનાધિક દેહવાળા પણ હોય, તેથી - સાત હાથ પ્રમાણ કાયાની ઉંચાઈ હતી - ૪ - એ લક્ષણહીન પણ હોય, તેથી સમચતુરસ - શરીર લક્ષણ શાસ્ત્રોક્ત પ્રમાણ · x · ચાર દિશાને ઉપલક્ષીને શરીર અવયવ જેને છે તેવા કહ્યા. બીજા કહે છે - સમ એટલે અન્યનાધિક, અસ્ત્રય: - પર્યંક આસને બેસીને જાનુના અંતરે - આસનના લલાટથી ઉપરના ભાગનું અંતર, જમણાં ખભાથી ડાબા જાનુનું અંતર, ડાબા ખભાથી જમણા જાનુનું અંતર. યાવત્ શબ્દથી આ વિશેષણો જાણવા - વજ્રઋષભનારાચ સંઘયણ, સુવર્ણ પુલક નિઘસ એવા પક્ષ્મગૌર, ઉગ્રતપસ્વી, ઉદાર-ઘોર-ઘોગુણ-ઘોરતપસ્વી, ઘોર બ્રહ્મચર્યવાસી, શરીરત્યાગી, સંક્ષિપ્તવિપુલ તેજોલેશ્તી, ચૌદપૂર્વી, ચાર જ્ઞાનોપયુક્ત, સર્વાક્ષર સંનિપાતિ [એવા તે] ભગવંત મહાવીરની કંઈક સમીપ, ઉર્ધ્વજાનુ, અધોશિર, ધ્યાનકોષ્ઠોપગત, સંયમ અને તપ વડે આત્માને ભાવિ કરતાં વિચરે છે. - ત્યારે તે ગૌતમસ્વામી જાતશ્રદ્ધ, જાતસંશય, જાત કુતૂહલ, ઉત્પન્ન શ્રદ્ધાદિ, સંજાત શ્રદ્ધાદિ, સમુત્પન્ન શ્રદ્ધાવાળા, ઉત્થાનથી ઉઠીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરીને, વાંદી-નમીને, અતિ દૂર નહીં તેમ અતિ નીકટ નહીં, તે સ્થાને શુશ્રુષા કરતાં, નમન કરતાં, અભિમુખ વિનયથી અંજલિ કરતાં પર્યુપાસના કરતાં આમ કહે છે અહીં વ્યાખ્યા – · અનંતરોક્ત વિશેષણ હીન સંહનન પણ હોય, તેથી કહે – વજ્રઋષભનારાચ સંહનની એટલે બંને બાજુ મર્કટબંધ, તેના ઉપર વેસ્ટન છે Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧/૨,૩ ૩૦ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પઢ, ત્રણે હાડકાંને ભેદક અસ્થિરૂપ કીલિકા, એવા સ્વરૂપનું સંહનન જેનું છે તે. તે નિધવર્ણ પણ હોય, તેથી સુવર્ણના પુલકોલવનો જે કષપટ્ટક રેખારૂપ, તેની સમાન અને પઘકેસરાવતુ ગૌર, તે વિશિષ્ટ ચરણરહિત પણ હોય, તેથી કહે છે - ઉગ્ર અનશનાદિ તપવાળા, * * - દીત-જાજવલ્યમાન દહન સમાન કમવન ગહનને દહન સમર્થતાથી જવલિત-તપ-ધર્મધ્યાનાદિ, તપ્ત તપુ - જેના વડે સર્વે અશુભ કર્મોને બાળી નાંખનાર, મહતુ-પ્રશસ્ત, આશંસાદિ દોષ રહિતcવથી તપવાળા. ૩યાર • પ્રધાન કે ઉગ્રાદિ વિશેષણ વિશિષ્ટ તપ કરવાથી પાસે રહેલાં લાવીને ભયાનક - તથા - ઘર - નિર્ગુણ, પરીષહ-ઈન્દ્રિયાદિ ગુગણના વિનાશને આશ્રીને નિર્દય કે આત્મનિરપેક્ષ. ઘોરગુણ - દુરનુચર મૂલ ગુણાદિવાળા, ઘોર તપ વડે તપસ્વી, ઘોર બ્રહમચારી - દારણ અલા સવથી દુરનુચરવ થકી જે બ્રહ્મચર્ય - તેમાં વસવાના આચારવાળા, સંકારના પરિત્યાગથી શરીરત્યાગી. સંક્ષિપ્ત - શરીર અંતર્ગતત્વથી લઘતા પામેલ અને વિસ્તીર્ણ અનેક યોજન પ્રમાણ ક્ષેત્ર આશ્રિત વરતુ દહન સમર્યવથી, તેજલેશ્યા - વિશિષ્ટ તપોજન્ય લબ્ધિ વિશેષ પ્રભવ તેજો જવાલાવાળા. ચૌદ પૂર્વવાળા, આના વડે શ્રુતકેવલિતા કહી, તે અવધિજ્ઞાનાદિ હિતને પણ હોય, તેથી કહે છે - મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાયરૂપ ચાર જ્ઞાનયુક્ત. આ બંને વિશેષણયુક્ત હોવા છતાં પણ કોઈક સમગ્ર કૃત વિષય વ્યાપી જ્ઞાન ન પણ હોય, કેમકે ચૌદપૂર્વી પણ છ સ્થાનથી પતિત સાંભળેલા છે. તેથી કહે છે - બધાં અક્ષર સંનિપાતને જાણનારા અર્થાત્ જગત્માં જે પદાનુપૂર્વી, વાકાનુપૂર્વી સંભવે છે, તે બધાંને જાણે છે અથવા કાનને સુખકારી અક્ષરો નિત્ય બોલવાના આચારવાળા છે. આવા ગુણ વિશિષ્ટ, વિનયની રાશિ સમાન, શિધ્યાયારત્વથી સાક્ષાત્ એમ કરીને શ્રમણ ભગવંત મહાવીરની કંઈક સમીપ વિચારે છે. તેમાં દૂર અને નીકટની પ્રતિષેધથી અરસામંત અગત્ અતિ દૂર નહીં તેમ અતિ નિકટ નહીં. કેવા થઈને ત્યાં વિહરે છે? ઉtd જાનું રાખીને, શુદ્ધ પૃથ્વી સનથી વજીને ઔપગ્રહિક નિષધાના અભાવથી ઉત્કટુક આસન. અધોશિર-ઉર્વ કે તીર્દી દૈષ્ટિ રહિત, પરંતુ નિયત ભૂભાગ નિયમિત દષ્ટિ ધ્યાન-ધર્મ કે શુક્લ, તે જ કોઠાર, તે ધ્યાનકોષ્ઠને પામીને ધ્યાનકોઠવત્ ગૌતમસ્વામી પણ ધ્યાનથી અવિપ્રકીર્ણ ઈન્દ્રિયાંત-કરણવૃત્તિ. સંયમ-પાંચ આશ્રવ નિરોધ, તપ-અનશનાદિ. સંયમ અને તપ વડે પ્રધાન મોક્ષાંગવ જણાવે છે. સંયમ આશ્રવ રોકવા અને તપ પૂર્વ કર્મોની નિર્જરહેતુપણાથી છે. તેના વડે જ સર્વ કર્મનો મોક્ષ થાય છે. આત્માને વાસિત કરીને રહે છે. * * * * * ત્યારપછી - જાત શ્રદ્ધાદિ વિશેષણયુક્ત થઈ ઉત્થાન કરે છે. તેમાં જાતશ્રધ્ધવફ્ટમાણ અર્થતત્વજ્ઞાન જાણવાની ઈચ્છાવાળા, જાતસંશય-અનવધારિત અર્થનું જ્ઞાન, તે આ રીતે અન્યતીર્થિકોએ જંબૂદ્વીપ વક્તવ્યતા અન્યથા-અન્યથા કહી છે, તેથી તવ શું છે ? તેવો સંશય. તથા જાતકુતૂહલ-ઉત્સુકતાવાળા- આ જંબૂદ્વીપ વક્તવ્યતાને સર્વજ્ઞ ભગવંતે કઈ રીતે કહી છે? - તથા - ઉત્પણ શ્રદ્ધા • પહેલાં ન હતી, તેવી શ્રદ્ધા થવી. જાતશ્રદ્ધાથી ઉક્ત અર્થ જ છે, તો ઉત્પણ શ્રદ્ધા કેમ કહ્યું? પ્રવૃત્ત શ્રદ્ધત્વથી ઉત્પણ શ્રદ્ધવની પ્રાપ્તિ છે, નુત્પન્નથી નહીં, અહીં કહે છે - હેતુત્વના પ્રદર્શન અર્થે છે. હેતુત્વ પ્રદર્શન ઉચિત જ છે. * * * * * * * તથા ઉત્પન્ન સંશય અને ઉત્પન્ન કુતૂહલ પૂર્વવત્ છે. ‘સંજાત શ્રદ્ધ’ ઈત્યાદિ છ પૂર્વવતુ, વિશેષ એ કે- અહીં ‘’ શબ્દ પ્રકદિ વચનો જાણવા. બીજા કહે છે કે- જાત શ્રદ્ધવાદિ અપેક્ષાથી ઉત્પન્ન શ્રદ્ધવાદિ સમાનાથ વિવણિત અર્થના પ્રકર્ષના પ્રતિપાદન માટે સ્તુતિ મુખથી ગ્રંથકારે કહેલ છે, તેમાં પુનરુક્ત દોષ નથી. - X - X - ઉત્થાનથી ઉઠીને - ઉર્વ વર્તનપણે ઉર્વ થાય છે. અહીં ઉઠે છે - એમ કહેતા ક્રિયા આરંભ મધ્ય જ પ્રતીત થાય છે. જેમકે - કહેવાને ઉઠે છે. તેથી તેના વ્યવચ્છેદને માટે કહે છે - ઉત્થાનથી જાય છે એ ઉત્તર કિયાની અપેક્ષાથી ઉત્થાન ક્રિયાની પૂર્વકાલતા જણાવવા - ઉઠીને કહ્યું. જો કે બંને ક્રિયાના પૂર્વ-ઉત્તર નિર્દેશથી પૂર્વકાળ ગોપલભ્ય જ છે, * * * * * * * જે દિશા ભાગમાં શ્રમણ ભગવંત મહાવીર વર્તે છે, તે જ દિશા ભાગમાં જાય છે. - x - x - ત્યાં જઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત જમણાં હાથેથી આરંભીને પ્રદક્ષિણ-ફરતાં ભમીને જમણે જ આદક્ષિણપ્રદક્ષિણા કરે છે કરીને વંદે છે - વચન વડે સ્તુતિ કરે છે. નમન કરે છે - કાયાથી પ્રણમે છે. વાંદીને અને નમીને, અતિ નીકટ નહીં કેમકે અવગ્રહ પરિહાર છે. અથવા અતિ નીકટ સ્થાને રહીને નહીં. તથા અતિદૂર નહીં - અનૌચિત્યના પરિહારથી બહુ દૂર નહીં. અથવા ઘણાં દૂરના સ્થાને રહેતા નથી. ભગવંતના વચનોને સાંભળવાને ઈચ્છતા, ભગવંતને લક્ષ્ય કરીને મુખ જેનું છે, તે અભિમુખ. વિનય વડે પ્રકટ-પ્રધાન લલાટના તટ ઘટિતત્વથી અંજલિ-સંયુક્ત હસ્તમુદ્રા વિશેષ કરીને તે પ્રાંજલિકd. -x- પપાસના-સેવના કરતાં. આ વિશેષણો વડે શ્રવણ વિધિ કહી. કહ્યું છે કે- નિદ્રા, વિકથા પરિવજીને-ગુપ્ત થઈને, પ્રાંજલિપુટ કરીને ભક્તિ-બહુમાનપૂર્વક ઉપયુક્ત થઈને સાંભળવું જોઈએ. એમ વક્ષ્યમાણ પ્રકાર વડે કહે છે – જંબુદ્વીપ વક્તવ્યતા વિષયક પ્રશ્ન કહ્યો. જંબૂદ્વીપ પ્રજ્ઞતિ માતૃકારૂપ ચાર પ્રશ્ન હૃદય-અભિસંહિતાને ભગવંત આગળ વચનયોગથી પ્રગટ કર્યા. (શંકા) ગૌતમ પણ ચૌદ પૂર્વધર, સર્વાક્ષર સંનિપાતિ, સંભિજ્ઞ શ્રોતા, સકલ પ્રજ્ઞાપનીય ભાવના પરિજ્ઞાનમાં કુશલ સૂચી પ્રવયનના પ્રણેતા અને સર્વાદેશીય જ છે. કહ્યું છે - જો કોઈ પૂછે તો સંખ્યાતીત ભાવોને કહે છે અનતિશયી જાણતા નથી, આ છવાસ્થ. તો પછી તેને શંકા કઈ રીતે સંભવે છે ? શંકાના અભાવે પૂછે કેમ ? Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧/૨,૩ ૩૧ (સમાધાન) જો કે ગૌતમસ્વામી થોક્તગુણ વિશિષ્ટ છે, તો પણ તેને હજી સુધી છદ્મસ્થપણું હોવાથી કદાચિત્ અનાભોગ પણ થાય છે. જેમ કહ્યું છે છાસ્થને અનાભોગ હોય છે, કોઈને ન હોય - Xx - તેથી આ અનાભોગના સંભવથી ગૌતમને પણ સંશય થાય. આ અનાર્પ નથી. જેમ ઉપાસકદશામાં કહ્યું – આનંદ શ્રમણોપાસકના અવધિનિર્ણયના વિષયમાં કે ભગવન્ ! તે આનંદ શ્રાવકને તે સ્થાનની આલોચના ચાવત્ પ્રતિક્રમણ છે કે મને છે ? ત્યારે ગૌતમ આદિ શ્રમણને ભગવત્ મહાવીરે એ પ્રમાણે કહ્યું કે – “ગૌતમ! તું જ તે સ્થાનની આલોચના યાવત્ પ્રતિક્રમણ કરે અને આ કથન માટે આનંદ શ્રાવકને ખમાવ. ત્યારે શ્રમણ ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરની પાસે આ કથન વિનયથી સાંભળ્યું, સાંભળીને, તે સ્થાનની આલોચના યાવત્ પ્રતિક્રમણ કર્યુ તથા આનંદ શ્રાવકને તે કથન માટે ખમાવે છે. અથવા તેઓ સંશયરહિત હોવા છતાં પણ સ્વકીય બોધ સંવાદ અર્થે અજ્ઞાલોકના બોધના માટે કે શિષ્યોને પોતાના વચનમાં વિશ્વાસ ઉપજાવવા પૂછે છે અથવા આ જ સૂત્રચનાકલ્પ છે. શું કહ્યું – તે કહે છે – કયા દેશમા ‘ભંતે’ - ગુરુનું આમંત્રણ છે. - x - હે ભદંત ! હે સુખ કલ્યાણ સ્વરૂપ ! - X - મવ - સંસાર કે ભયના હેતુત્વથી ભવાંત કે ભાંત, તેનું આમંત્રણ, પૂર્વવર્ણિત અન્વર્થક જંબૂદ્વીપ નામે દ્વીપ વર્તે છે. આના દ્વારા જંબૂદ્વીપનું સ્થાન પૂછ્યું. તથા ભગવન્ ! કેટલા પ્રમાણમાં મોટો આલય - આશ્રય. જેનો વ્યાપ્ય ક્ષેત્રરૂપ છે તે, કેટલાં પ્રમાણમાં મોટો છે? આના વડે પ્રમાણ પૂછ્યું. હવે ભદંત! તેનું સંસ્થાન શું છે તે, આના વડે સંસ્થાન પૂછ્યું. તથા ભદંત ! આકારભાવ-સ્વરૂપ વિશેષ, કયા આકારભાવ પ્રત્યવતાર તેના છે, તે કેવા આકારાદિથી છે ? અથવા આકાર-સ્વરૂપ, ભાવ-જગતી, વર્ષ, વર્ષધરાદિ, તેમાં રહેલ પદાર્થનો આકાર-ભાવ, - તેનું અવતરણ-આવિર્ભાવ. તે આકાર-ભાવપ્રત્યવતાર - ૪ - આના દ્વારા જંબુદ્વીપ સ્વરૂપ અને તેમાં રહેલાં પદાર્થો પૂછ્યા. એ પ્રમાણે ઈન્દ્રભૂતિ વડે ચાર પ્રશ્ન કરાતા પ્રતિવચન શ્રવણ ઉત્સાહતા કરવાને માટે જગત્ પ્રસિદ્ધ ગોત્ર અભિધાનથી તેને આમંત્રીને ચાર ઉત્તરોને ભગવંત કહે છે - ૪ - હે ગૌતમ ! જ્યાં આપણે રહીએ છીએ તે - આના દ્વારા સમયક્ષેત્રની બહાર વર્તતા અસંખ્યાત જંબૂદ્વીપોનો વ્યવચ્છેદ કર્યો. જંબુદ્વીપ નામે દ્વીપ. કઈ રીતે ? તે કહે છે – ઘાતકીખંડ આદિ સર્વે દ્વીપો અને લવણોદ આદિ બધાં સમુદ્રોની સમસ્તપણે અંદર, સર્વ તીલોક મધ્યવર્તી તે સર્વાશ્ચંતર. પુષ્કરવરદ્વીપની અપેક્ષાથી ધાતકીખંડ પણ અત્યંતર માત્ર છે, તેથી સર્વ શબ્દનું ઉપાદાન કર્યું. આના દ્વારા જંબુદ્વીપનું અવસ્થાન કહ્યું. તથા બધાં - બાકીના દ્વીપ સમુદ્રોથી લઘુ, તેથી કહે છે – બધાં લવણાદિ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સમુદ્રો, ધાતકીખંડાદિ દ્વીપો, જંબુદ્વીપથી આરંભીને, બમણાં-બમણાં વિકુંભ, આયામ, પરિધિ છે. તેથી શેષદ્વીપ સમુદ્રની અપેક્ષાથી લઘુ છે. આના વડે સામાન્યથી પ્રમાણ કહ્યું. વિશેષથી આયામ આદિ ગત પ્રમાણ આગળ કહેશે. - ૪ - ૪ - તથા વૃત્ત, તે પોલાણયુક્ત વૃત્ત પણ છે. તેથી કહે છે – તેલના પૂંડલા સંસ્થાનથી સંસ્થિત - તેલ વડે પક્વ પુંડલા પ્રાયઃ પરિપૂર્ણ વૃત્ત હોય, ઘીથી પકવેલ નહીં. માટે તેલ વિશેષણ મૂક્યું છે તેના જેવું જે સંસ્થાન, તેના વડે સંસ્થિત, તથા વૃત્ત - રથ ચક્રવાલ સંસ્થાનથી સંસ્થિત - સ્થના અંગના ચક્રના મંડલની જેમ સંસ્થાન વડે સંસ્થિત, અથવા મંડલ, મંડલધર્મના યોગથી થચક્ર પણ ચચક્રવાલ છે એ પ્રમાણે વૃત્ત - પુષ્કકર્ણિકા સંસ્થાન સંસ્થિત. પાબીજ કોશ-કમળનો મધ્યભાગ. વૃત્ત-પરિપૂર્ણચંદ્ર સંસ્થાન સંસ્થિત પૂર્વવત્. એક જ પ્રકારના અર્થપણું છતાં વિવિધ દેશના શિષ્યોના ક્ષયોપશમ વૈચિત્ર્યથી કોઈકને કંઈક બોધક હોવાથી ઉપમાપદ વૈવિધ્ય છે. તેથી જ પ્રતિ ઉપમાપદ યોજનમાનત્વથી, વૃત્તપદના પુનરુક્તિની શંકા ન કરવી. આના દ્વારા સંસ્થાન કહ્યું. હવે સામાન્યથી પૂર્વોક્ત પ્રમાણને વિશેષથી કહેવા માટે - એક લાખ યોજન, પ્રમાણાંગુલ નિષ્પન્ન લાખ યોજન. આયામ-વિખંભથી છે. અહીં કહે છે – જંબુદ્વીપનું લાખ યોજન પ્રમાણ કહ્યું, તે પૂર્વ-પશ્ચિમની જગતી મૂલવિખંભથી બાર-બાર યોજન ક્ષેપમાં ૨૪ અધિક થાય છે. તથા યથોક્ત માન વિરુદ્ધ નથી. જંબુદ્વીપ જગતી વિખંભ સાથે જ લાખ ઉમેરવા. લવણ સમુદ્ર જગતી વિખંભથી લવણસમુદ્ર બે લાખ, એ પ્રમાણે બીજા પણ દ્વીપ-સમુદ્રોમાં છે, અન્યથા સમુદ્રના પ્રમાણથી જગતી પ્રમાણના પૃથક્ કહેવાથી મનુષ્ય ક્ષેત્ર પરિધિથી અતિરિક્ત છે. તે જ ૪૫-લાખ પ્રમાણ ક્ષેત્રની અપેક્ષાથી કહે છે. ૩૨ આ જ આશય અભયદેવસૂરિજી વડે ચોથા અંગની વૃત્તિમાં પંચાવનમાં સમવાયમાં પ્રગટ થયેલ છે. તથા ૩,૧૬,૨૨૭ યોજન, પ્રમ કોશ, ૧૨૮ ધનુપ્, સાડાતેર ગુલથી કંઈક વિશેષ. એ પરિધિ કહી. પરિધિ લાવવાનો આ ઉપાય ચૂર્ણિકારે કહેલ છે વિખુંભના વર્ગને દશ ગુણા કરવાથી વૃત્તની પરિધિ થાય, વિકુંભષાદ ગુણિત પરિધિ તેનું ગણિત પદ, તેની વ્યાખ્યા કરે છે – જંબુદ્વીપનો વિધ્યુંભ-વ્યાસ, સ્થાપના, જેમકે – ૧,૦૦,૦૦૦, તેનો વર્ગ કરવો. લાખને લાખ વડે ગુણવા. તેથી એક ઉપર દશ શૂન્ય આવે. તેને દશ વડે ગુણતાં એક ઉપર અગિયાર શૂન્ય આવશે. પછી જાળી - વર્ગમૂળ કાઢવું. તે આ રીતે - ૪ - ૪ - ૪ - એ પ્રમાણે આ કરણ વડે વર્ગમૂળ કરાતા અધસ્તન છેદરાશિ આવશે - ૬,૩૨,૪૪૭. અહીં સપ્તકરૂપ અંત્ય અંક બમણો કરાતો નથી, તેથી તેનું વર્જન કરી બાકી બધાને અડધું કરાય છે – તેથી પ્રાપ્ત રાશિ થશે - ૩,૧૬,૨૨૭. છેદરાશિના સપ્તકને પણ બમણી કરાતા ૬,૩૨,૪૫૪. ઉપરના શેષાંશ - ૪,૮૪,૪૭૧, આ યોજન સ્થાનીયના ક્રોશ થશે Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧/૨,૩ જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ લાવવાને માટે ચાર વડે ગુણવાથી આવે - ૧૯,૩૩,૮૮૪. છેદસશિ વડે ભાગ દેવાતા -૩-કોશ આવશે. શેષ રહેશે - ૪૦,૫૨૨. તેને ધનુષ્ય કરવાને માટે ૨૦૦૦ વડે ગુણતાં આવશે - ૮,૧૦,૪૪,૦૦૦. છેદરાશિ વડે ભાગ દેવાતા આવશે-૨૮-ધનુષ, પછી બાકી રહેશે • ૮૯,૮૮૮. પછી ૯૬ અંગુલ માનવથી ધનુના અંગુલ લાવવાને માટે-૯૬ વડે ગુણતાં ૮૬,૨૯,૨૪૮ આવશે. છેદ વડે ભાગ દેવાતા આવશે-૧૩ ગાંગુલ. પછી શેષ વધે ૪,૦૩,૩૪૬. અહીં યવ આદિ પણ લાવવા. તે આ રીતે - આઠ યવ વડે એક અંગુલ થાય, તેથી આવશે - ૩૨,૫૮,૩૬૮. પૂર્વવત્ છેદ સંખ્યાથી ભાગ દેતાં આવે-પ-ચવ. તેને પણ આઠ-આઠ વડે ગુણતાં ચૂકા આદિ આવે, તેમાં ચૂકા-૧, આ બધાં અઘગુિલના કિંચિત્ વિશેષાધિકત્વ કથનથી સૂરકારે પણ સામાન્યથી સંગૃહિત કરેલ છે, તેમ જાણવું. ગણિત પદ, તેનું કરણ સદેટાંત આગળ કહેશે. હવે આકાર ભાવપ્રત્યાવતાર વિષયક પ્રશ્નને કહે છે – • સૂત્ર-૪ - તે એક વષમય જગતી દ્વારા ચોતરફથી વીંટળાયેલ છે. તે જગતી આઠ યોજન ઉંચી, મૂળમાં ૧ર-ચોજન વિકંભથી, મણે આઠ યોજન વિર્કથી, ઉપર ચાર યોજના વિદ્ધભણી છે. મૂળમાં વિસ્તીર્ણ, મણે સંક્ષિપ્ત, ઉપર પાતળી છે. ગોપુજી સંસ્થાનથી સંસ્થિત છે. સર્વ વજમચી, સ્વચ્છ, જ, વૃષ્ટ, પૃષ્ટ, નીરજ, નિર્મળ, નિષાંક, નિકટક છાયા, સપભા, સકિરણ, સોધોત, પ્રાસાદીય, દશનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. તે જગતી એક મહાંત ગવાક્ષ-કટકથી ચોતરફથી વીંટળાયેલ છે, તે ગવા#કટક યિોજન ઉક્ત ઉચ્ચવથી, પo૦ ધનુષ વિદ્ધભથી, સર્વ રનમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂમ છે. તે જગતીથી ઉપર બહુ મધ્યદેશ ભાગમાં એક મોટી પાવર વેદિા કહી છે, તે આયોજન ઉચ્ચત્વથી, ૫૦૦ ધનુ વિખંભથી જગતી સમિત પરિક્ષેપથી સર્વરનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે તે પાવર વેદિકાનો આ આવા સ્વરૂપનો વણવિાસ કહેલ છે. તે આ પ્રમાણે - વજમય નેમા, એ પ્રમાણે જેમ જીવાભિગમમાં કહેલ છે, તેમ યાવત્ અર્થ ચાવત ધુવ, નિત્ય, શાશ્વત સાવ નિત્ય છે. • વિવેચન-૪ : તે અનંતર કહેલ આયામ, વિકુંભ, પરિધિ પરિમાણ જંબુદ્વીપ છે. એક સંખ્યાથી કે અદ્વિતીય, વજનમય જંબૂદ્વીપ પ્રાકાર રૂપે હીપ-સમુદ્ર સીમાકારિણી મહાનગરના પ્રાકાર સમાન બધી દિશામાં-બધી વિદિશામાં સારી રીતે વેષ્ટિત છે. તે ગતી આઠ યોજન ઉદd ઉચ્ચત્વથી, વસ્તુનું અનેક પ્રકારે ઉચ્ચત્વ હોય, ઉtd સ્થિતનું એક, તિછિિસ્થતનું બીજું, આદિ. તેમાં ઉધઈ રહેલનું જે ઉચ્ચવ ઉદર્વ ઉચ્ચત્વ એમ આગમમાં છે. [25/3] મૂળમાં બાર યોજન વિકંભ, મધ્ય આઠ, ઉપર ચાર. તેથી જ મૂળમાં વિખંભને આશ્રીને વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત-કેમકે ત્રિભાગનૂન છે, ઉપર પાતળી-મૂળને આશ્રીને ત્રીજો ભાગ માત્ર વિસ્તારથી છે માટે. આ જ ઉપમાથી કહે છે - ગાયની પૂંછ જેવા સંસ્થાન વડે સંસ્થિત, ઉંચા કરેલ ગોપુચ્છાકારે રહેલ છે. તે સંપૂર્ણ વજમયી, આકાશ ફટિકવતું સ્વચ્છ, ગ્લણ પુદ્ગલસ્કંધ નિug-શ્નણદલ નિષ્કપટ સમાન. ઘૂંટેલ પટ માફક મસૃણ. ખરશાણ પાષાણ પ્રતિમાવત્ પૃષ્ટ, સુકુમાર શાણપાષાણ પ્રતિમાવત મૃટ. સહજ રહિત, આવનારા મેલ રહિત, કલંક કે કાદવ સહિત, કવચ રહિત, એવી નિરાવરણ છાયા કે દીતિ જેની છે તે. તથા - સ્વરૂપથી પ્રભાવાળી અથવા પોતાની મેળે શોભતી કે પ્રકાશતી, તે સ્વપ્રભા, કિરણ સહિત-પ્રકાશ કરનારી, મનને પ્રહાશકારી હોવાથી પ્રાસાદીય, દર્શનયોગ્ય • જેને જોતાં આંખોને શ્રમ ન લાગે તે દર્શનીય, બધાં જોનારને મનને પ્રાસાદ નુકૂલપણે અભિમુખરૂપ હોવાથી અભિરૂપ અર્થાત્ અત્યંત કમનીય. તેથી, જ પ્રતિવિશિષ્ટઅસાધારણ રૂપ જેનું છે, તે પ્રતિરૂપ અથવા પ્રતિક્ષણ નવું-નવું રૂપ જેનું છે તે. અહીં સૂત્રમાં ન કહ્યા છતાં વાચનારની અધિક અર્થની જિજ્ઞાસાથી જગતીમાં ઈષ્ટ સ્થાને વિસ્તાર દશવિ છે – - તેમાં મૂળ, મધ્ય અને ઉપનું વિકુંભ પરિમાણ સાક્ષાત્ સૂત્રમાં પ્રાપ્ત થાય છે. અપાંતરાલમાં ઉપરથી નીચે જવામાં આ ઉપાય છે – જગતીના શિખરથી નીચે સધી ઉતીમાં એક મંગથી જે પ્રાપ્ત, તે ચાર વડે યક્ત ઈષ્ટ સ્થાનમાં વિસ્તાર છે. તે આ રીતે ઉપરના ભાગથી યોજના અને એક ગાઉ અવતીર્ણ. પછી આ શશિને એક વડે ભાગ દઈ પ્રાપ્ત એક ગાઉ અધિક એક યોજન, તેને યોજન ચતુક યુક્ત કરીએ. તેથી પાંચ યોજન અને એક ગાઉ થશે. આટલો તે પ્રદેશમાં વિહેંભ છે. એમ બધે કહેવું. હવે મૂળથી ઉપર જતાં વિસ્તાર લાવવાનો ઉપાય-મૂળથી ઉપર જતાં ચાવતુ ઉદd જતાં, તેને એક વડે ભાગ દેતા. જે પ્રાપ્ત થાય, તે મૂળ વિસ્તારથી ધિત કરતાં, જે શેષ, તેમાં યોજનાદિ અતિકાંત થતાં વિસ્તાર તે આ રીતે - મૂળથી ઉત્પન્ન થઈને એક યોજન - ગાઉ બેથી અધિક જઈ, પછી યોજના અને બે ગાઉ અધિકના એક ભાગથી ભાગ દઈ, જે પ્રાપ્ત યોજન અને બે ગાઉ અધિક, એ મળ સંબંધી બાર યોજન વિસ્તાર લઈ લેવો. તેથી રહેશે દશ યોજના અને બે ગાઉ અધિક. આટલા પ્રમાણથી સાર્ધ યોજનાતિક્રમમાં વિસ્તાર કહેવો. એમ બધે કહેવું. એ પ્રમાણે ઋષભકૂટ, જંબૂ-શાભલી વૃક્ષ વાગત કૂટોના ઈષ્ટ સ્થાનમાં વિસ્તાર લાવવાને માટે આ જ કરણ કહેવું. હવે આ ગવાક્ષકટક વર્ણન માટે કહે છે - અનંતરોક્ત સ્વરૂપા જગતી, એક મહાગવાફકટક - બૃહદ જાવક સમૂહ વડે ચારે દિશા-વિદિશામાં સમસ્તપણે વ્યાપ્ત Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧/૪ ૩૫ ૩૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ છે. તે ગવાક્ષકટક ઉd ઉચ્ચત્વથી અર્ધયોજત-બે ગાઉ વિકંભથી ૫૦૦-ધનુષ્પ છે, સપણે રનમય, સ્વચ્છ છે. અહીં ચાવત્ કરણથી પૂર્વે વર્ણન કરાયેલ વિશેષણપદ ગ્રાહ્ય છે. ગવાક્ષશ્રેણિ લવણસમુદ્ર પડખામાં જગતી ભિતિના બહુમધ્ય ભાગમત જાણવી. •x - હવે જગતીના ઉપરના ભાગના વર્ણનને માટે કહે છે - ચોક્ત સ્વરૂપા જગતીની ઉપરિતન તલમાં જે બહુ મધ્યદેશ લક્ષણ ભાગ છે ભાગ પ્રદેશ લક્ષણ પણ છે. તેમાં પરાવર્વેદિકાનો અવસ્થાન સંભવે છે. આ દેશગ્રહણથી મહાભાગ અર્થ કરવો. તે ચાર યોજનરૂપ જગતી ઉપરના તલની મધ્ય ધનુષ છે. આ બહુમધ્યદેશ ભાગમાં પૂર્વવત મોટી એક પરાવરવેદિકા-દેવભોગ ભૂમિ મેં અને બાકીના તીર્થકરોએ કહેલી છે. તે વેદિકા ઉર્વ-ઉચ્ચત્વથી અદ્ધ યોજન, ૫૦૦ ધનુષ વિભથી, જગતની સમાન પરિક્ષેપ-પરિધિ છે. અતિ જંબૂદ્વીપની ચોતરફ વલયાકારથી સ્થિત જગતના ચાવતુ ઉપરના તળને ચાર યોજન વિસ્તારાત્મક, ત્યાંથી લવણની દિશામાં દેશોન બે યોજન ત્યાગીને પૂર્વે જ્યાં સુધી જગતીની પરિધિ છે, ત્યાં સુધી આ પણ છે, સમરતપણે રdખચિત છે. બાકી પાઠ પૂર્વવતુ. હવે આનું અતિદેશગર્ભ વર્ણક સૂત્ર કહે છે – તે પદાપર્વેદિકાના અવે એ વફ્ટમાણપણાથી પ્રત્યક્ષ અને તે કહેવાનાર જૂનાધિક પણ હોય. આ જ સ્વરૂપ જેનું છે તે તથા વર્ષ - ગ્લાઘા યથાવસ્થિત સ્વરૂ૫ કીર્તન, તેનો નિવાસ અથ ગ્રંથ પદ્ધતિરૂપ વર્ણક નિવેશ અથવા વર્ણક ગ્રંથ વિસ્તર કહેલ છે. તે આ રીતે - ‘વજમયનેમ’ ઈત્યાદિ, આ પ્રકાર વડે જેમ જીવાભિગમમાં પાવર વેદિકા વર્ણાક વિસ્તાર કહેલ છે, તે રીતે જાણવો. તે ક્યાં સુધી ? તે કહે છે • ચાવત અર્થ-પાવર વેદિકા શબ્દનો અર્થ નિર્વચન. પછી પણ કયાં સુધી ? તે કહે છે - યાવત્ ઘવ, નિયત, શાશ્વત. વળી તે પણ ક્યાં સુધી ? તે કહે છે - નિત્ય સુધી. તે સમગ્ર પાઠ આ પ્રમાણે – વજમાય નેમા, રિટમય પ્રતિષ્ઠાન, વૈર્યમય સ્તંભ, સુવર્ણમય ફલક, લોહિતાક્ષમય સૂચિઓ, વજમય સંધી, વિવિધ મણિમય કડેવર, વિવિધ મણિમય કડેવર સંઘાડા, વિવિધ મણિમયરૂપ, વિવિધ મણિમય રૂપસંઘાડ, અંકમય ૫દા અને પક્ષબાહા, જ્યોતિરસમય વંશ, વંશ વેલુક, જીતમય પરિકા, જાત્ય રૂપમય અવઘાટનીઓ, વજમય ઉપરની પંછણી, સર્વ શ્રેત, જીતમય છાદન, તે પાવરવેદિકા એક-એક હેમાલથી, એક એક કનકવક્ષ જાલથી, એકૈક ખિંખીણી જાલથી, એકૈક ઘંટાજાલથી, એ પ્રમાણે મુક્તા જાલથી, મણિજાલથી, કનક જાલથી, રનજાલથી, પાકાલવી, સર્વ રજતમયથી, ચારે દિશા-વિદિશા વેખિત છે. તે જાલો તપનીય લંબૂશક, સુવર્ણ પ્રતક મંડિત, વિવિધ મણિરન હાર અઈહારથી ઉપશોભિત સમુદયવાળા, કંઈક અન્યોન્ય સંપ્રાપ્ત, પૂર્વ-પશ્ચિમ-દક્ષિણઉત્તરથી આવતા મંદ-મંદ વાયુથી કંઈક કંપતા-કંપતા, લંબાતા-લંબાતા, પ્રjઝમાણ, ઉદાર મનોજ્ઞ મનહર કમિન નિવૃત્તિકર શબ્દો વડે તે પ્રદેશમાં ચોતરફથી આપૂરિત કરતા-કરતા શ્રી વડે અતીવ-અતીવ ઉપશોભિત કરતાં રહે છે. તે પાવરવેદિકાથી તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણા શસંઘાટ ગજસંઘાટ, નરસંઘાટ, નિરસંઘાટ, કિંજુષસંઘાટ, મહોરગસંઘાટ, ગંધર્વસંઘાટ, વૃષભસંઘાટ બધાં રત્નમય યાવત્ પ્રતિરૂપ છે. એ પ્રમાણે પંક્તિ, વિથી, મિથુનકો પણ કહેવા. તે પદાવલ્વેદિકાના જે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણી પાલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, વનલતા, વાસંતીલતા, અતિમુક્તલતા, કુંદલતા, શ્યામલતા નિત્યકુસુમિતમુકુલિત-લવચિક, સ્તબકિત-ગુલયિત-ગુણ્ડિકાચમલિય-ગુગલિક વિનમિત-પ્રણમિતસુવિભક્ત પિંડમંજરી અવતંસકધારી, નિત્યસંકુમિતા • x • ચાવતુ • x • મંજરી અવતંસકધારી, સવરામય સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે. તે પાવરવેદિકાથી તે-તે દશમાં, ત્યાં-ત્યાં ઘણાં અક્ષત સૌવસ્તિક કહેલાં છે. તે સર્વરનમય ચાવતુ પ્રતિરૂપ છે. ભગવદ્ ! એવું કેમ કહે છે - પાવરવેદિકા પડાવરવેદિકા છે ? ગૌતમ ! પાવરવેદિકાથી તે તે દેશમાં, ત્યાં-ત્યાં વેદિકામાં, વેદિકાલાહામાં, વેદિકામુંટાતરમાં, ખંભમાં, સ્તંભબાહા-શીર્ષ-પુટાંતરમાં, સૂચિમાં, સૂચિ મુખ-ફલક-પુટાંતરમાં, પક્ષામાં, પક્ષબાહામાં ઘણાં ઉત્પલ, પદ્મ, કુમુદ, સુભગ, સૌગંધિક, પોંડરિક, મહાપોંડરિક, શતપત્ર, સહમ્રપત્ર, સર્વરત્નમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ કહેલ છે. તેથી હે ગૌતમ ! પાવર વેદિકા એ પડાવસ્વેદિકા છે અથવા હૈ ગૌતમ ! પાવરવેદિકા શાશ્વત નામ કહેલ છે. ભગવદ્ ! પાવરવેદિકા શાશ્વત છે કે અશાશ્વત ? ગૌતમ ! કંઈક શાશ્વત, કંઈક અશાશ્વત. એમ કેમ કહ્યું? ગૌતમ ! દ્રવ્યાર્થતાથી શાશ્વત અને વર્ણ-ગંધ-રસસ્પર્શ પર્યાયોથી અશાશ્વત છે. તેથી એવું કહે છે કે – કંઈક શાશ્વત છે, કંઈક અશાશ્વત છે. ભગવન પરાવર્વેદિકા કાળથી કેટલી જૂની છે ? ગૌતમ ! તે કદિ ન હતી તેમ નહીં, નહીં હોય તેમ નહીં, નહીં હશે તેમ નહીં. ધ્રુવ, નિત્ય, શાશ્વત, અાત, અવ્યય, અવસ્થિત, નિત્ય છે. ઉક્ત સૂગની વ્યાખ્યાનો સાર – અનંતરોક્ત પરાવરવેદિકાના વજનમય નેમા-ભૂમિભાગથી ઉદર્વ નીકળતા પ્રદેશો છે, રિઠ રત્ન મય મૂલપાદ છે. -x - સુવર્ણ રૂધ્યમય ફલકો-પાવરવેદિકાના અંગભૂત છે. લોહિતાક્ષ રત્નમય બે ફલક સ્થિર સંબંધકારી પાદુકા સ્થાનીય છે. વજમય ફલકની સંધિ છે. નાના મણિમય કડેવરમનુષ્ય શરીરો છે. સંઘાટયુગ્મ - x - રૂ૫ - હાથી આદિના રૂપો, તેમાં કેટલાંક શોભાયેં, કેટલાંક વિનોદાર્થે કેટલાંક દેદોષ નિવારણાર્થે છે. • x - x - Page #26 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કથા રત્નવિશેષમય, પક્ષ - તેનો એક દેશ, જયોતિરસ નામે રનમયવંશ, પૃષ્ઠવંશની બંને બાજુ તીજી સ્થાપના વંશ તે કેવલુક • x • x • જતમય વંશની ઉપર કંબા સ્થાનીયા પટ્ટિકા, સુવર્ણ વિશેષમય અવઘાટિની આચ્છાદન હેતુ કળા, ઉપર સ્થાયમાન મહા પ્રમાણ કિલિંય સ્થાનીય, પંછણી-નિબિડતર આચ્છાદિત તૃણ વિશેષ સ્થાનીય - X - X - કિંકિણી - ક્ષુદ્રઘંટિકા, ઘંટાજાલ-કિંકિણીની અપેક્ષાથી કંઈક મોટી ઘંટા, મુક્તાજાલ-મુક્તા ફળમય દામસમૂહ - X - કનક-પીળું સ્વર્ણ વિશેષ - x • x - અહીં સ્થળજાત મણિઓ, જલજાત નો એ રત્ન મણિનો ભેદ છે - ૪ - તે જાલો તપનીય - આરક્ત સુવર્ણ. લંબૂસણ-માળાના અશ્ચિમ ભાગમાં-મંડન વિશેષ, • x • પ્રતરક-પતરા વડે મંડિત, તથા નાનાપ-જાતિભેદથી અનેક પ્રકારે. - x " હા-અઢાર સરો, અઈહાર-નવસરો, તેના વડે ઉપશોભિત. - X - અન્યોન્યપરસ્પર અસંપ્રાપ્ત-અસંલગ્ન. - x • માન - કંપતો. - * * * * * * પછી પરસ્પર સંપર્ક વશથી પક્ષHTOT - શબ્દો કરતા, ૩યાર - ફાર શબ્દ વડે, તે ફાર શબ્દ મનને પ્રતિકૂળ પણ હોય, તેથી કહે છે – મનોનુકૂલ વડે તે મન અનુકૂલવ થોડું પણ હોય, તેથી કહે છે – મનોહર એટલે મન અને શ્રોમને હરે છે - આમવશ કરે છે, તે મનોહર. તેનું મનોહરત્વ કઈ રીતે તે કહે છે – સાંભળનારના કાન અને મનને સુખોત્પાદક - x • x • વળી આગળ દશાવે છે - તે પાવરપેરિકાના, તે જ દેશન તે-તે એકદેશમાં, એટલે કે જે દેશમાં એક હોય, તે અન્યમાં પણ હોય છે. ઘણાં અaiઘાટો પણ કહેવા, આ બધાં સર્વયા રત્તમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ ઈત્યાદિ છે. આ બધાં પણ અશ્વસંઘાટાદિ સંઘાટો પુષ્પાવકીર્ણકા કહેલાં છે. હવે આ જ અશ્વાદિ પંક્તિ આદિને કહે છે - જેમ આ અશ્વાદિ આઠે સંઘાટો કહ્યા, તેમ પંક્તિઓ, વીશિઓ પણ મિથુનક કહેવી. તે આ રીતે - તે પાવરવેદિકાથી તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણી અપંક્તિગજપંક્તિઓ ઈત્યાદિ છે. વિશેષ એ કે – એક દિશામાં જે શ્રેણી, તે પંક્તિ કહેવાય છે. બંને પડખે એક-એક શ્રેણિ ભાવથી જે બે શ્રેણિ તે વીવી. આ વીવી, પંક્તિ, સંઘાટ અશ્વાદિની અને પુરુષોની કહી. હવે આ જ અશાદિના સ્ત્રી-પુરુષ યુગ્મપતિપાદનાર્થે મિથુનકો કહ્યા. ઉક્ત પ્રકારે અશ્વાદિના મિથુનકો કહેવા. જેમકે - તે તે દેશના ત્યાં-ત્યાં ઘણાં અશ્વ યુગલો છે. તે પાવર વેદિકા તે તે દેશમાં ત્યાં ત્યાં • x• એમ કહેતા જ્યાં જ્યાં એક લતા, ત્યાં અન્યા પણ ઘણી લતાઓ હોય છે એમ પ્રતિપાદિત થયેલ જાણવું, ઘણી પાલતા-પશિની, નાગલતા-નાગ નામે તુમ વિશેષ, તે જ લતા તીર્જી શાખાના પ્રસારના અભાવે નાગલતા આદિ કહ્યા. * * - કુમલ કલિકા. નિત્ય લવંકિત - સંજાત પલ્લવ. નિત્ય સ્તબકિત-સંજાત પુષ્પ તબક, નિત્ય ગુભિત-સંજાત ગુમક, તે લતાસમૂહ છે નિત્ય ગંછિત, ગુંછ એટલે પત્રસમુહ, જો કે પુષ અને સ્તબક અભેદ છે, તેવું નામકોશ જણાવે છે, તો પણ અહીં પુષ, પત્રકૃત વિશેષ જાણવું. નિત્ય ચમલિત, યમલ નામે સમાન જાતિય લતા યુગ્મ, તેમાંથી થયેલ. યુગલિત-સજાતીય વિજાતીય બે લતા, વિનમિત-ફળપુષ્પાદિ ભારથી વિશેષ નમેલ-નીચે તસ્ક ઝુકેલ. પ્રણમિત-તેના વડે જ નમવાને આરંભ કરેલ, કેમકે તુ શબ્દની આદિ કર્યતા છે, અન્યથા પૂર્વ વિશેષણથી અભેદ થાય. સુવિભક્ત-પ્રતિવિશિષ્ટ મંજરીરૂપ જે અવતંસક, તેને ધારણ કરનાર અથવા ઉવવાઈ આદિના પાઠ મુજબ સુવિભકત એટલે અતિ વિવિક્ત, સુનિષ્પન્નતાથી લેબી અને મંજરી. આ બધાં પણ કુસુમિતપણાદિ ધર્મ એકએક લતાના કહ્યા. હવે કેટલીક લતાના સર્વ કુસુમિતવાદિ ધર્મના પ્રતિપાદ ન માટે કહે છે – નિત્ય કુસુમિત મુકુલિત ચાવતુ સુવિભાપતિમંજરી-અવતંસકધારી છે. અર્થ પૂર્વવતુ જાણવો. આ બધી જ લતા કેવા સ્વરૂપે છે, તે કહે છે – સંપૂર્ણપણે રનમય, સ્વચ્છગ્લણ ઈત્યાદિ વિશેષણ પૂર્વવતું. અહીં જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રની પ્રતિમાં અક્ષત સૌવસ્તિકા સૂગ જણાય છે, પણ મલયગિરિ આદિ વૃત્તિકારે તેની વ્યાખ્યા કરી ન હોવાથી અમે પણ વ્યાખ્યા કરતાં નથી. હવે પાવક્વેદિકા શબ્દ પ્રવૃત્તિ નિમિત્તે જિજ્ઞાસુ પૂછે છે – કયા કારણે ભગવન્પાવરવેદિકાને પાવરવેદિકા કહે છે ? અર્થાતુ પરાવરવેદિકારૂપ શબ્દની તેમાં પ્રવૃત્તિમાં શું નિમિત છે ? ભગવંતે કહ્યું - હે ગૌતમ ! પાવરપેદિકામાં તે-તે દેશમાં, તે દેશના ત્યાં-ત્યાં એક દેશમાં વેદિકામાં-ઉપવેશન યોગ્ય મgવારણ રૂપમાં, વેદિકાલાહા-વેદિકા પાર્વોમાં, બે વેદિકાપુટના અંતરોમાં, સ્તંભ-ખંભાપા-સ્તંભશીર્ષબે સ્તંભોના પુટાંતરમાં, ફલક સંબંધનું વિઘટન ન થાય તે હેતુથી પાદુકા સ્થાનીયસૂચિમાં, જે પ્રદેશમાં સૂચિ ફલક ભેદીને મધ્ય પ્રવેશે તે સૂચિમુખમાં, સૂચિ સંબંધી કલકોમાં, તે સૂચિની ઉપર-નીચે વર્તે છે. સૂચિ પુટાંતરમાં - બે સૂચિપુટના અંતરોમાં, પક્ષબાહા-વેદિકા દેશ વિશેષ. • તેમાં ઘણાં ઉત્પલ-ગર્દભક કંઈક નીલ એવા પડશો, સૂર્ય વિકાસી - કંઈક શેત પદા, નલિન-કંઈક લાલ પદા, કુમુદચંદ્ર વિકાસ પા વિશેષ, સૌગંધિક-કલ્હાર, પંડરીક-સ્વેત પદો, તેજ મહાનું હોય તો મહાપુંડરીક, શતક - સો દલથી યુક્ત, સમ્રપત્ર-હજાર દલિકયુકત. આ બધાં પદાવિશેષ પત્ર સંખ્યા વિશેષથી અલગ ગ્રહણ કરેલા છે. આ બધાં સર્વરનમય છે. છ ઈત્યાદિ વિશેષણો પૂર્વવતુ જાણવા. મહાપમાણવાળા, વર્ષાકાળે પાણીના રક્ષણાર્થે જે કરાયેલ તે વાર્ષિક, તે-તે છો, તેની સમાન કહેલા છે. હે શ્રમણ ! તપ:પ્રવૃત્ત !, હે આયુષ્યમાન્ ! પ્રશસ્તજીવિત આ અન્વર્યથી હે ગૌતમ પદાવપેદિકાને પકાવવેદિકા કહે છે. તેમાં તેમાં ચણોક્તરૂપમાં યથોક્તરૂપના Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧/૪ so જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પડ્યો પડાવવેદિકા શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્ત છે. વ્યુત્પત્તિ આ પ્રમાણે છે . પ વડે પ્રધાન વેદિકા તે પાવરવેદિકા. હવે બીજું નિમિત શું? તે કહે છે – પાવક્વેદિકા એ શાશ્વત નામ કહેલ છે - તેનો અભિપ્રાય આ છે - પ્રસ્તુત પુદ્ગલ પ્રચય વિશેષમાં પરાવરવેદિકા એ શબ્દની નિયુક્તિ નિપેક્ષ અનાદિકાલીન રઢિ છે. પાવર વેદિકા શાશ્વતી છે કે અશાશ્વતી ? અર્થાત તે નિત્ય છે કે અનિત્ય? ભગવંતે કહ્યું – ગૌતમ! કદાચ શાશ્વતી છે, કદાચ અશાશ્વતી અર્થાત કથંચિતુ નિત્ય-કથંચિત્ અનિત્ય. આ જ વાત સવિશેષ જિજ્ઞાસુ પૂછે છે • x - કયા કારણે ભદંત! એમ કહેવાય છે કે - કથંચિત્ શાશ્વતી-કચંચિત્ અશાશ્વતી ? ભગવંતે કહ્યું - ગૌતમ ! દ્રવ્યાર્થતાથી શાશ્વતી, દ્રવ્ય-તે પયય વિશેષમાં જાય છે, એમ વ્યુત્પત્તિ છે. દ્રવ્ય જ અર્થ - તાત્વિક પદાર્થ પ્રતિજ્ઞામાં જેના પયિો નહીં, તે દ્રવ્યાર્થ-દ્રવ્ય માત્ર અસ્તિત્વ પ્રતિપાદક નય વિશેષ, તેનો ભાવ તે દ્રવ્યાર્થતા. તે નયથી શાશ્વતી. કેમકે દ્રવ્યાર્થિકનય મત પર્યાલોચનમાં ઉક્તરૂપ પાવરપેરિકાના આકારનો અભાવ છે. તથા વર્ણ પર્યાયથી કૃષ્ણાદિ, ગંધપયચથી સુગંધાદિ, સાયયિથી-તિક્તાદિ, સ્પર્શ પર્યાયિથી - કઠિનવાદિ વડે અશાતી-અનિત્ય. તેના વણિિદ પ્રતિક્ષણ કે કેટલાંક કાળાન્તરે અન્યથા-અન્યથા થાય છે. આ પણ ભિguધિકરણ નિત્યવ-અનિત્યવા નથી. • X - X - X - X - X - તેથી એમ કહ્યું. અહીં દ્રવ્યાસ્તિક નયવાદી સ્વમત પ્રતિષ્ઠાપનાર્થે એમ કહે છે - ઉત્પાદ અત્યંત અસત્ નથી, સત નથી, ભાવો પણ અસતું કે સત્ વિધમાન નથી. જે પ્રતિવસ્તુનો ઉત્પાદ-વિનાશ દેખાય છે, તે આવિર્ભાવ કે તિરોભાવ મણ છે. જેમ સર્પનુ ફેણ ફેલાવવું-સંકોચવું તેથી બધું વસ્તુ નિત્ય છે. એ પ્રમાણે તેના મતની વિચારણામાં સંશય થાય કે - શું ઘટ આદિ માફક દ્રવ્યાર્થપણે શાશ્વતી કે સર્વકાળ એવા સ્વરૂપે છે? તેથી સંશય નિવારવા ભગવંતને ફરી પૂછે છે - હે ભગવ! પરમ કલ્યાણ યોગી! પાવરવેદિકા કેટલા કાળથી છે? કેટલો કાળ રહેશે? ભગવંતે કહ્યું – કદાપી ન હતી, તેમ નથી. અથ હંમેશાં હતી જ, કેમકે અનાદિ છે. કદિ નહીં હોય તેમ નહીં અથતુ સર્વદા વર્તમાન છે, કેમકે સર્વદા હોય છે. કદિ નહીં હશે, તેમ પણ નથી, પણ સર્વધા રહેશે કેમકે. અપર્યવસિત છે. એ રીતે ત્રણ કાળમાં ‘નાસ્તિત્વ'નો પ્રતિષેધ કરી, હવે અસ્તિત્વનું પ્રતિપાદન કરે છે. હતી-છે અને રહેશે. એ પ્રમાણે ત્રિકાળ અવસ્થાયી છે. મેર આદિવ4 ઘવ છે, ધુવત્વથી સદા સ્વસ્વરૂપથી નિયત છે. નિયતપણાથી જ શાશ્વતી છે - સતત ગંગા સિંધુ પ્રવાહ પ્રવૃત છતાં પદ્મદ્રહ સમાન અનેક પુદ્ગલના વિઘટનમાં પણ તેટલાં માત્ર પુદ્ગલના ઉચ્ચટનના સંભવથી અક્ષય - જેનો ક્ષય થતો નથી - યથોક્ત સ્વરૂપ આકાર પરિભ્રંશ જેનો છે તેવી. અક્ષયત્વથી અવ્યય, સ્વ-રૂપ ચલનનો થોડો પણ સંભવ નથી. અવ્યયત્વથી જ સ્વ પ્રમાણમાં અવસ્થિત, માનુષોત્તર પર્વત પછીના સમુદ્રવ છે. એમ સ્વસ્વ પ્રમાણમાં સદા અવસ્થાનપણે વિચારતા નિત્ય છે. હવે જગતી ઉપર પાવક્વેદિકાથી આગળ શું છે ? • સૂત્ર-૫ : તે જગતીની ઉપર અને પરાવરવેદિકા બહાર એક વિશrળ વનખંડ કહેલ છે. તે દેશોન બે યોજના વિકંભથી, જગતી સમાન પરિધિથી છે, વનખંડ વર્ણન જાણી લેવું. • વિવેચન-૫ - જગતીની ઉપર, પડાવસ્વેદિકાની બહાર, આગળ જે પ્રદેશ છે ત્યાં, ચોક મહાન વનખંડ કહેલ છે, અનેક જાતીય ઉત્તમ અને પૃથ્વીમાંથી ઉગેલ સમૂહનો વનખંડ છે. * * તે વનખંડ દેશોન કંઈક ન્યૂન બે યોજન વિસ્તારચી છે. દેશ અહીં ૫૦ ધનુણ જાણવો તે આ રીતે - ચાર યોજન વિસ્તૃત જગતીનાશિરે બહુ મધ્યભાગે ૫૦૦ ધનુષ્પ વ્યાસવાળી પડાવસ્વેદિકા છે, તેના બાહ્ય ભાગમાં એક વનખંડ, બીજું અંતભરમાં છે. હવે જગતી મસ્તક વિસ્તાર વેદિકા વિસ્તાર-૫૦૦ ધનુનો અડધો કરવો. તેથી ચયોક્ત માન આવે તથા જગતી સમ એટલે જગતીયુલ્ય પરિક્ષેપથી છે. વનખંડ વર્ણક • બધું જ અહીં પહેલા ઉપાંગથી જાણવું, તે આ છે – કૃણકૃષ્ણાવભાસ, નીલ-નીલાવભાસ, હરિત-હરિતાવભાસ, શીત-શીતાવભાસ, સ્નિગ્ધનિષ્પાવભાસ, તિવ-તિવાવભાસ, એ રીતે જ કૃણ-કૃણછાય યાવતુ તિવ્ર-તિdછાય, ધનકડિતછાયા, રમ્ય, મહામેઘ નિકુબ ભૂત... ...તે વૃક્ષો મૂલવાળા, સ્કંધવાળા, ત્વચાવાળા, શાખાવાળા, પ્રવાલવાળા, પગવાળા, પુષ્પવાળા, ફળવાળા, બીજવાળા, આનુપૂર્વી સુજાત રુચિર વૃત ભાવ પરિણત, એક રૂંધવાળા, અનેક શાખા-પ્રશાખા વિડિમા, ઈત્યાદિ તથા અછિદ્રપત્ર, અવિરત પત્ર, અવાદીણબ, અણઇતિબ ઈત્યાદિ - X - X - નિત્ય કુસુમિત, નિત્ય મુકુલિત, નિત્ય લવકિત, નિત્ય સ્તબકિત, નિત્ય ગુલયિત, નિત્ય ગુચિત, નિત્ય યમલિત, નિત્ય યુગલિત, નિત્ય વિનમિત, નિત્ય પ્રણમિત, નિત્ય કુસુમિત મુકુલિતાદિ, સુવિભક્ત પ્રતિમંજરીવતંકઘર. શુક, બરહિણ, મદનશલાકા, કોકિલક, ઉગ, ભંગારક, કોંડલક, જીવંજીવક, નંદીમુખ, કપિલ, પિંગલાક્ષ, કારંડ, ચકવાલ, હંસ, સારસ અનેક શુકન ગણ વિરચિત શબ્દોન્નતિક મધુર, સુરમ્ય, સંપિડિત દૈત ભ્રમર મધુકર ઈત્યાદિથી ગુંજતો દેશભાગ, અત્યંતર પુષપફળ, બાહ્ય પત્રછન્ન પુષ્ક અને ફૂલ વડે ઈત્યાદિ • * * * * * * પ્રાસાદીય યાવતુ પ્રતિરૂપ. ઉક્ત સૂાની વ્યાખ્યા - આ પ્રાયઃ મધ્યમ વયમાં વર્તમાન પત્રો કૃણ હોય Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧/૫ ૪૨ જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ છે. તેના યોગથી વનખંડ પણ કણ છે, ઉપચાર મણથી કૃષ્ણ કહ્યાં નથી, પણ તેવા પ્રતિભાસથી કહ્યું છે, તેથી કહે છે – કૃષ્ણાવભાસ, જેટલાં ભાગમાં કૃષ્ણખો છે, તેટલા ભાગમાં તે વનખંડ અવીવ કૃષ્ણ અવભાસે છે. • x • તથા પ્રદેશાંતરમાં નીલ પગના યોગથી વનખંડ પણ નીલ છે, એ પ્રમાણે નીલાdભાસ ઈત્યાદિ... નીલ-મયૂરના કંઠવત, હરિત-પોપટના પીંછા સમાન. તથા પ્રાયઃ સૂર્યના પ્રવેશથી વૃક્ષોના પત્રો શીત થાય છે, તેના યોગથી વનખંડ પણ શીત છે. આ ઉપચાર માગી નથી, તેથી કહે છે - શીત-વિભાસ, અધોવર્તી દેવ-દેવીના તે યોગ શીત-વાત સ્પર્શથી શીત વનખંડ અવભાસે છે તથા આ કૃણ-નીલ-હરિત વણ યથારૂં પોત-પોતાના સ્વરૂપમાં અત્યર્થ ઉcકટ, સ્નિગ્ધ અને તીવ્ર કહેવાય છે, તેથી તેના યોગથી વનખંડ પણ સ્નિગ્ધ અને તીવ્ર કહેલ છે. આ ઉપચાર માત્ર નથી, પરંતુ પ્રતિભાસ પણ છે. આ અવભાસ ભાંત પણ હોય, જેમા રણમાં જળનો અવાભાસ હોય, તેથી અવભાસમાગ ન દર્શાવીને યથાવસ્થિત વસ્તુ સ્વરૂપ વર્ણવેલ છે. • x - ૪ - કૃષ્ણવનખંડ, કઈ રીતે ? કૃણછાય- X- જે કારણે કૃણા છાયા-આકાર સર્વ અવિસંવાદિતાથી તેને છે, તે કારણે કૃષ્ણ-સર્વ અવિસંવાદિતાથી તેમાં કૃષ્ણ આકાર પ્રાપ્ત થાય છે. ભાંતિથી નહીં. - - તેથી તવવૃત્તિથી તે કૃષ્ણ ભ્રાંત અવમાસમાન સ્થાપેલ નથી. એ રીતે નીલ-નીલછાય આદિ પણ કહેવા. વિશેષ એ કે – શીત, શીતળાય, આદિમાં છાયા શબ્દ આતષ પ્રતિપક્ષ વાવાયી જાણવો. ‘uT' આ શરીરના મધ્ય ભાગમાં કટિ, તેથી બીજાનો પણ મધ્યભાગ કટિ સમાન, કટિ જ કહેવાય છે. કટિતટ માફક ધન અર્થાતુ અન્યોન્ય શાખા, પ્રશાખા અનુપ્રવેશતી નિબિડ કટિતટ-મધ્ય ભાગમાં છાયા જેની છે તે ધનકટિતટછાય • મધ્ય ભાગમાં નિબિડતર છાયા અથવા -x- ધન નિબિડ કટિલકટની માફક અધોભૂમિમાં છાયા જેની છે, તે ઘનકટિત કટછાયા છે, તેથી જ સ્મણીય. જળભારથી નમેલ પ્રાતૃકાળ ભાવી જે મેઘસમૂહ, તે ગુણ વડે પ્રાપ્ત મહામેઘછંદની ઉપમા. જે સંબંધી વનખંડ છે, તે વૃક્ષો મૂળવાળા આદિ દશ પદો છે. તેમાં મૂળ પ્રભૂત દૂર રહેલ હોય છે, તેથી મૂળવાળા. જે કંદની નીચે છે, તે મૂલ. તેની ઉપર રહે છે તે કંદ. સ્કંધ-વડ, જેમાંથી મૂળ શાખા નીકળે છે. ત્વચા-છાલ, શાલા-શાખા, પ્રવાલ-પલ્લવ અંકુર, પત્ર-પુષ્પ-ફળ-બીજ પ્રસિદ્ધ છે. * * * * * કવર - સ્નિગ્ધપણે દીપ્યમાન શરીરવાળા તથા વૃત ભાવથી પરિણત અથતુિ એ પ્રમાણે. બધી દિશા-વિદિશામાં શાખાદિ વડે પ્રકૃત, જે રીતે વર્તુલ આકૃત્તિ થાય છે. તથા તે વૃક્ષો પ્રત્યેક એક સ્કંધવાળા છે. • x - અનેક શાખા-પ્રશાખા વડે મધ્યભાગમાં વિસ્તાર જેનો છે તે, તથા તીછ બે બાહુ પ્રસારણ પ્રમાણ વ્યામ. અનેક પુરુષ વામ વડે સુપ્રસારિતથી ગ્રાહ્ય નિબિડ વિસ્તીર્ણ અંધવાળા. જેના પત્રો અછિદ્ર છે, તે અછિદ્રx. અર્થાત્ તે પત્રોમાં વાયુદોષ કે કાળદોષની ગરિક આદિ ઈતિ ઉપજતી નથી, કે જે તેમાં છિદ્રો કરશે, માટે અછિદ્રપત્ર અથવા એવી અન્યોન્ય શાખા-પ્રશાખાના અનુપવેશથી પત્રો પગો ઉપર જતાં, જેના વડે કંઈપણ અંતરાલરૂપ છિદ્ર દેખાતા નથી. અવિરલપત્ર - જે કારણે અવિરલ પત્ર છે, તેથી અછિદ્રપત્ર છે. અવિરલપત્ર પણ કઈ રીતે? તે કહે છે - વાયુ વડે ઉપહત અથ વાયુ વડે પાડેલ. એવા પત્રો નથી, તે અવાતીન પત્રો જેના છે તે અત્િ કઠોર વાયુવાય છે, જેથી પગો તુટીને ભૂમિ ઉપર પડે છે. તેથી અવાતીન પત્રવથી અવિરતપણ. | ‘અછિત્રપ' એમાં પ્રથમ વ્યાખ્યાપક્ષમાં હેતુ કહે છે - જેમાં ઈતિ વિધમાન નથી તે. ઈતિ-ગકિાદિપ જેમાં નથી તે અનીતિ. અનીતિપકપણાથી અછિદ્રમ તથા દૂર કરાયેલ છે જરઠ-પુરાણત્વથી કર્કશ, તેથી જ પાંડુર પળો જેમાં છે. આ આશય છે . જે વૃક્ષસ્થાનમાં ઉકત સ્વરૂ૫ મો છે, તે વાયુ વડે ઉડાડીને ભૂમિ ઉપર પડાય છે, * * તથા નવા-તાજા ઉગેલા હરિત-પોપટના પીંછાની આભાથી ભાસમાનપણાથી નિગ્ધત્વચા દીપ્યમાનતાથી પ્રભાર-દલસંચય વડે જે અંધકાર થાય છે, તેના વડે ગંભીર-મધ્યભાગ પ્રાપ્ત હોય. | ઉપવિતિર્ગત-નિરંતર વિનિર્ગત નવતરણ પત્ર-પલ્લવ વડે તથા કોમલ-મનોજ્ઞ ઉજ્જવલ શુદ્ધ ચલન વડે - કંઈક કંપતા એવા કિશલય-અવસ્થાવિશેષોપેતથી પલ્લવ વિશેષ વડે તથા સુકુમાર પલ્લવાંકુર વડે શોભિત વરાંકુર યુક્ત અગ્ર શિખરો જેના છે કે, અહીં અંકુર-પ્રવાલ કાલકૃત અવસ્થાવિશેષ કહેવા. પોપટ, મેના, મોર, કોકિલ ઈત્યાદિ સારસ સુધીના અનેક પાિ કુળોના યુગલ-સ્ત્રીપુરુષ યુગ્મ વડે વિરચિત ઉન્નત શબ્દ અને મધુર સ્વરનો જેમાં નાદ સંભળાય છે તે. તેથી જ અતિમનોજ્ઞ છે. અહીં શુકન - પોપટ, 1 - મોર, મદનશલાકા-મેના, - x• બાકીના જીવ વિશેષો લોકથી જાણવા. સંપિડિત-એકત્ર પિંડીભૂત, મદોન્મતપણે, ભ્રમર-મધુકરીનો સંઘાત, જેમાં છે તે. પરિલીયમાનઅત્યંત આવી-આવીને મત ભ્રમર આશ્રય કરે છે. તે ભ્રમરો કિંજલ્કના પાનમાં લંપટ, મધુર ગુનગુનાહટ કરતાં, ગુંજન કરતાં દેશ ભાગો જેમાં છે તે. - x - x - જેમાં આંતવર્તી પુષ-ફળો છે તે. તથા બહાર પત્રો વડે વ્યાપ્ત છે તથા પત્રો અને પુણો વડે છન્ન-પરિછન્ન-એકાર્લિક બંને શબ્દોના ઉપાદાનથી અત્યંત આચ્છાદિત. નીરોગ-રોગવર્જિત વૃક્ષ ચિકિત્સા શાસ્ત્રોમાં, જેમાં પ્રતિક્રિયા છે, તે રોગ વડે સ્વત જ વિરહિત છે. અકંટક-તે વૃક્ષોમાં બોર આદિ નથી. તેમાં સ્વાદુ ફળો છે. ક્યાંક સ્નિગ્ધફળ છે. વિવિધ ગુચ્છ-છંતાકી આદિ વડે, ગુભ-નવમાલિકાદિ વડે, મંડપક-દ્રાક્ષાદિના મંડપ વડે, શોભિત અર્થાત્ ઉક્તરૂપ ગુચ્છાદિ વડે સંશ્રિત. વિચિત્ર શુભ કેતુ-ધ્વજાને પ્રાપ્ત. તેમાં શુભ-મંગલભૂત ધ્વજા વડે વ્યાપ્ત, તથા વાપી-ચોખૂણી હોય. વૃત-પુષ્કરિણી, દીધિંકા-ઋજુ સારિણી, તે સારી રીતે નિવેશિત Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧/૫ રમ્ય જાલક ગૃહો જેમાં છે તે. આ અર્થ છે – જ્યાં તે વૃક્ષો રહેલ છે, ત્યાં વાપી આદિમાં ગવાક્ષવાળા ગૃહો, જલક્રીડા કરતાં વ્યંતર મિથુનો ઘણાં છે. પુદ્ગલ સમૂહરૂપદૂર દેશ સુધી જતી સદ્ગધિકા શુભ સુરભિ ગંધાંતથી મનોહર જે છે તે. • x - ગંઘઘાણિ-જેટલાં ગંધ પુદ્ગલ વડે ધ્રાણેન્દ્રિયને તૃપ્તિ ઉપજાવે છે, તેટલાં પુદ્ગલ સંહતિરૂપ ઉપચારથી ગંધધાણિ એમ કહેવાય છે, તેને નિરંતર છોડતાં. તથા શુભ-પ્રધાન, સેતુ-માર્ગ, કેતુ-ધ્વજા, બહુલા-અનેકરૂપ જેમાં છે તે. રથકીડાયાદિ, યાન-કહેલ અને કહેવાનાર સિવાયના, શકટાદિ-વાહનો, યુગ્ય-ગોલદેશ પ્રસિદ્ધ બે હાથપમાણ ચાર ખૂણાવાળી વેદિકાયુકત જંપાન, શિબિકા-કૂટાકાથી આછાદિત જંપાન વિશેષ, સ્કંદમાનિકા-પુરુષ પ્રમાણ જંપાન વિશેષ, * * * * * હવે વનખંડના ભૂમિભાગનું વર્ણન કહે છે – • સૂત્ર-૬ - તે વનખંડની અંદર બહસમરમણીય ભૂમિભાગ કહેલ છે જેમ કોઈ આલિંગપુકર યાવત વિવિધ પંચવણ મણી વડે, તૃણ વડે ઉપશોભિત હોય, તે આ પ્રમાણે કૃષ્ણવર્ણ વડે એ પ્રમાણે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ છે. ત્યાં પુષ્કરિણી, પતિગૃહ, મંડપ, પૃથ્વીશિલાપટ્ટક છે. તેમ છે ગૌતમ ! ગણવું. ત્યાં ઘણાં વ્યંતર દેવો અને દેવીઓ બેસે છે, સુએ છે, રહે છે, નિરાધા કરે છે, વકૃવતન કરે છે, રમે છે, મનોરંજન કરે છે, ક્રીડા કરે છે, મૈથુન કરે છે, પૂર્વસંચિત સુપરકાંત શુભ, કલ્યાણકર, કૃત્ કર્મોના કલ્યાણ-ફળ-વૃત્તિ વિશેષને અનુભવતા વિચરે છે. તે જગતીની ઉપર પાવરવેદિકામાં અહીં એક મોટું વનખંડ કહેલ છે, તે દેશોન બે યોજન વિÉભથી વેદિકાસમાન પરિક્ષેપથી છે. તે કૃષ્ણ યાવતું તૃણરહિત જાણવું. • વિવેચન-૬ - તે વનખંડ મળે, અત્યંત સમ તે બહસમ, તે રમણીય ભૂમિભાગ કહેલો છે. કેવા પ્રકારે ? તે કહે છે. તે સકલ લોકપ્રસિદ્ધ છે. તે દૃષ્ટાંત વડે કહે છે – નામ - શિષ્ય આમંત્રણ અર્થમાં છે. ત્રિા - મુરજ, વાધ વિશેષ, તેનો પુકરચમપુટ, તે અત્યંત સમ હોવાથી તેના વડે ઉપમા કરી છે. ત શબ્દ-સર્વે પણ સ્વસ્વ ઉપમાભૂત વસ્તુ સમાપ્તિ ધોતક છે. વા શબ્દ સમુચ્ચયમાં છે ચાવત્ શબ્દથી બહુસમવવર્ણક અને મણિલક્ષણ વર્ણક લેવું. તે આ છે - મુજપુકર, સરતલ, કરતલ, ચંદ્રમંડલ, સૂર્યમંડલ, આદર્શમંડલ, ઉરહ્મ ચર્મ, વૃષભચર્મ ઈત્યાદિ - ૪ - અનેક શંકુ હજાર ખીલીઓ વડે વિતત, આવર્ત-પ્રત્યાવર્ત આદિ • x • પાલતાના વિચિત્ર ચિત્રોથી છાયા-પ્રભાદિ વડેo - ૪ - હવે ઉક્ત સૂગની વ્યાખ્યા - મૃદંગ લોકપ્રસિદ્ધ છે, મઈલનો પુષ્કર તે મૃદંગ પુષ્કર, પરિપૂર્ણ-પાણીથી ભરેલ, તળાવનું તળ-ઉપરનો ભાગ તે સરસ્વલ. વાયુરહિત ४४ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જળપૂર્ણ સરોવર લેવું. અન્યથા વાયુ વડે ઉદ્ભૂત વડે ઉંચા-નીયા થતાં જળ વડે વિવક્ષિત સમભાવ ન થાય. ચંદ્રમંડલ, સૂર્યમંડલ જોકે વસ્તુગતિથી ઉત્તાની કૃતાર્ધ કપિત્થ આકાર પીઠપ્રાસાદ અપેક્ષાથી વ્રત કહેલ છે. તદુગત દૃશ્યમાન ભાગ સમતલ નથી, તો પણ સમતલ દેખાય છે, માટે તેનું ગ્રહણ છે. ઉરહ્મ ચર્મ ઈત્યાદિ બધાંમાં “અનેક શંકુ કીલકથી વિતત” પદ જોડવું. ઉરભ-ઘેટું, દ્વીપી-ચિતો, આ બધાંનું ચામડું અનેક શંકુ પ્રમાણ હજારો ખીલીઓ વડે તાડિત છે - x • જે રીતે અત્યંત બહુસમ થાય છે, તે રીતે તે પણ વનખંડનો મધ્ય બહુરામ ભૂમિભાગ છે. ફરી કેવો છે ? તે કહે છે - જાતિભેદથી વિવિધ પ્રકારના જે પંચવર્ણી મણી અને તૃણો વડે ઉપશોભિત છે. કેવા મણી વડે ? તે કહે છે – મણીના લક્ષણો, તેમાં આવર્ત પ્રસિદ્ધ છે. એક આવર્તની પ્રતિ અભિમુખ આad, તે પ્રત્યાવર્ત. શ્રેણિતથાવિધ બિંદ જાતાદિની પંક્તિ, તે શ્રેણિથી જે વિનિર્ગત, અન્ય શ્રેણિ તે પ્રશ્રેણિ. * * * વર્ધમાનક-શરાવ સંપુટ, મસ્યાંક-કમકરાંડ બંને જલચર વિશેષ અંડક પ્રસિદ્ધ છે. જાર-માર એ લક્ષણ વિશેષ છે. તે લોકથી જાણવા. પુષ્પાવલિ આદિ પ્રતીત છે તેના આશ્ચર્યકારી ચિત્ર-આલેખ જેમાં છે તે. અહીં શું કહે છે ? આવતદિ લક્ષણયુક્ત, શોભન છાયા જેમાં છે, તેના વડે. - X - આવા પ્રકારે વિવિધ પ્રકારના પંચવણ મણિ અને તૃણ વડે શોભિત છે. તે આ રીતે - કૃષ્ણવર્ણથી યુક્ત, આ પ્રકારે બાકીના પણ નીલાદિ વણને મણિ-તૃણ વિશેષણપણે યોજવા. જેમકે નીલવર્ણ વડે, લોહિત વર્ણ વડે, પીળા વર્ણ વડે, શુકલવર્ણ વડે. તે મણિ-તૃણોના ગંધ, સ્પર્શ અને શબ્દો જાણવા. તથા તે વનખંડના ભૂમિભાગમાં પુષ્કરિણીના પર્વતગૃહ, મંડપ, પૃવીશિલાપટ્ટકો જાણવા. - x - એ પ્રમાણે યાવતું પૂર્વવત્ વર્ણન કરવું. - X - X - અહીં આ સત્ર અભિપ્રાયની અભિવ્યક્તિમાં જીવાભિગમાદિ ગ્રન્થોક્ત કેટલાંક પાઠો લખે છે તેમાં જે તે કૃષ્ણમણી અને તૃણ છે, તેનો આ આવા સ્વરૂપે વણવાસ કહેલ છે. તે આ - જેમ કોઈ જીમૂત, અંજન, ખંજન, કાજળ, મસી, મસીગુલિકા, ગવલ, ગવલગુલિકા, ભ્રમર, ભ્રમરાવલી, ભ્રમર પસાર, જાંબૂકુળ, આદ્રારિષ્ઠ, પપૃષ્ઠ, ગજ, ગજકલભ, કૃષ્ણસર્પ, કૃષ્ણ કેસર, આકાશથિગ્નલ, કૃણાલોક, કૃણકણવીર, કૃષ્ણ બંધુજીવક જેવા તે વર્ણ છે? ગૌતમાં આ થે સમર્થ નથી. તે કૃષ્ણ મણી અને તૃણ આના કરતાં ઈષ્ટતરક, કાંતતક, મનોજ્ઞતક, મરામતક કહેલ છે. ઉક્ત સૂત્રનો વ્યાખ્યાસાર – તે પંચવર્ણી મણી અને તૃણની મધ્યે જે કૃષ્ણ મણી-તૃણ છે તે કેિવા છે ?] જીમૂત-મેઘ, તે વષરિંભે જળપૂર્ણ કહેલ છે. તે પ્રાયઃ અતિકાલિમાવાળો હોય. •x• અંજન-સૌવીસંજન રત્નવિશેષ, ખંજન-દીપક મલ્લિકાનો Page #30 -------------------------------------------------------------------------- ________________ ૪પ ૧/૬ મેલ, કજ્જલ-કાજળ, દીપશિખાથી પતિત મણી, તામ ભાજનાદિમાં સામગ્રી વિશેષથી ઘોલિત, મણીગુલિકા-ઘોલિત કાજળની ગુટિકા, ગવલ-ભેંસની શીંગ, તે પણ દૂર કરાયેલ ઉપરના વયા ભાગવાળા લેવા. કેમકે તેમાં વિશેષ કાલિમા સંભવે છે. તેમાંથી બનાવેલ ગુટિકા તે ગવલગુટિકા. ભમરાવલી-ભમપંક્તિ, ભમરસાર-ભ્રમરની પાંખની ભ્રમરની પાંખની અંદરનો વિશિષ્ટ શ્યામતાથી ઉપસિત પ્રદેશ. આદ્રિિરષ્ઠકોમળકાક, પપુટ-કોકીલ, કૃષ્ણસ-કાળા વણની સપાતિ વિશેષ. કૃષ્ણ કેસરકૃણ બકુલ. શરદનો મેઘમુક્ત આકાશખંડ, તે ઘણો કૃણ દેખાય છે. કૃણાશોક આદિ વૃક્ષના ભેદો છે. અશોકાદિ પંચવર્ષી જ છે, તેથી બાકીના વર્ગોને છોડવા કૃષ્ણનું ગ્રહણ કર્યું. ત્યારે ગૌતમે પૂછ્યું - શું મણી અને તૃણોના કૃષ્ણવર્ણ આવા સ્વરૂપનો છે ? • x - ભગવંતે કહ્યું - આ અર્થ ઉપયુક્ત નથી. • x • તે કૃષ્ણ મણિ-તૃણ જીમૂત આદિથી ઈષ્ટતક છે, તે કંઈક અકાંત હોવા છતાં કોઈકને ઈટાર હોય છે, તેથી એકાંતતાનો છેદ કરવા કહ્યું કાંતતક, •x - તેથી જ મનોજ્ઞતક-મન વડે જણાય છે, અનુકૂળપણે સ્વપ્રવૃત્તિ વિષયી કરાય છે, તેથી મનોજ્ઞ-મનોનુકૂલ, તે મનોજ્ઞ છતાં કંઈક મધ્યમ હોય, તેથી સવોત્કર્ષ પ્રતિપાદન માટે કહે છે - મનપતરક-જોનારના મનમાં વસી જાય છે. પ્રકૃષ્ટતા દેખાડવા ‘તર' પ્રત્યય મુક્યો. અથવા આ બધાં એકાચિક શબ્દો છે, પણ વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહાયૅ છે. તેમાં જે નીલમણી-તૃણ છે, તેમનો આવા સ્વરૂપનો વણવાસ કહેલ છે - જેમ કોઈ મૂંગ-મૂંગપત્ર, ચાસ-ન્યાસપિચ્છ, શુક-શુકપિચ્છ, નીલી-નીલીભેદ-નીલીંગુલિકા, શ્યામાક, ચિંતક વનરાજી કે બળદેવનું વસ્ત્ર, મોરની ગ્રીવા, પારાપતની ગ્રીવા, અતસીકમ, બાણકુસુમ, અંજનકેશિકા કુસુમ, નીલોપલાદિ વત્ વર્ણ છે ? ગૌતમ ! ના, આ અર્થ યુક્ત નથી. તે નીલ મણી અને ડ્રણ કરતાં પણ ઈuતરક, કાંતતરક, મનોજ્ઞતક, મણામતક વર્ષથી કહેલ છે. ઉક્ત સૂત્ર વ્યાખ્યાસાર - મૂંગ-કીટક વિશેષ, પક્ષમત-પાંખ, શુક-પોપટ, પિચ્છ-પીંછા, ચાષ-પક્ષી વિશેષ નીલી-ગળી, શ્યામક-ધાન્ય વિશેષ અથવા શ્યામાપ્રિયંગુ, ઉશ્ચંતક-દંતરાગ, હલધર-મ્બલભદ્ર, તેનું વસ્યા, તે નીલ હોય છે. તે - x - નીલવા જ ધારણ કરે છે. અંજનકેશિકા-વનસ્પતિ વિશેષ તેનું પુષ. નીલોત્પલકુવલય. નીલાશોક આદિ બધાં વૃક્ષ વિશેષ છે.. તેમાં જે લોહિતક-લાલ મણી અને તૃણ છે. તેનો આવો વણવિાસ કહેલ છે, તે આ પ્રમાણે - જેમ કોઈ સસલાનું, ઘેટાનું, વરાહનું, મનુષ્યનું, ભેંસનું આ બધાંનું લોહી હોય, બાલેન્દ્રગોપ, બાળસૂર્ય સંધ્યાભરાગ, ગુંજાદ્ધરાણ, જાતહિંગલોક, શિલાપ્રવાલ, પ્રવાલાંકુર, લોહિતાક્ષમણી, લાક્ષાસ, કૃમિરાગકંબલ, ચીણપિટાશિ, જાસુનદકુસુમ, કિંશુક કુસુમ, પારિજાતકુસુમ, તોપલ, તાશોક, ક્ત કણવીર, ન બંધુજીવક, આ બધાં જેવો છે ? ગૌતમ! આ અર્થયો નથી. તે લોહિત મણી જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અને તૃણ, આનાથી ઈષ્ટતકાદિ વર્ણવી કહેલ છે. ઉક્ત સૂત્ર વ્યાખ્યાસાર – શશક-સસલું, ઉરભ-ઘેટું, વરાહ-શૂકર, ઈત્યાદિ લોહીનો વર્ણ બીજા લોહીથી ઉકટ વર્ણનો છે. માટે આ લોહીનું ગ્રહણ કર્યું. બલેન્દ્રગોપ-તાજો જન્મેલ ઈન્દ્રગોપ, કેમકે તે મોટો થતાં કંઈક પાંડુક્ત વર્ણનો થાય છે. ઈન્દ્રગોપ-વર્ષાકાળમાં થતો કીટક વિશેષ. બાલ દિવાકર-પહેલો ઉગતો સૂર્ય. સંધ્યાભરાગ-વર્ષાકાળમાં સંધ્યા સમયે થતો અભરાગ. ગુંજા-ચણોઠી, તેનો અર્ધભાગ અંતિલાલ હોય છે. અડધો અતિકૃષ્ણ હોય, તેથી ગુજાદ્ધ ગ્રહણ કર્યું છે. શિલાપવાલપ્રવાલ નામે રન વિશેષ. પ્રવાલાંકુ-તેના જ અંકુર, તે જ પહેલા ઉષ્ણત થતાં અતિ લાલ હોય છે. લોહિતાક્ષ-એ રત્ન વિશેષ છે, લાક્ષારસ-લાખનો રસ, કૃમિરાગથી રંગેલ કંબલ, ચીનપિટ-સિંદૂર, જયાકુસુમાદિ પ્રસિદ્ધ છે. * * * તેમાં જે પીળા મરી અને તૃણ છે, તેનો આવો વર્ણ કહેલ છે. તે આ રીતે - જેમ કોઈ ચંપક, ચંપકની છાલ, ચંપકનો છેદ, હળદર, હળદરખંડ, હળદર ગુલિકા, હરતાલિકા, હરતાલિકા ગુલિકા, ચીકુર, ચીકરંગરાગ, વરકનક, વરકનક નિઘસ, વાસુદેવનું વરુ, અલકી-ચંપક-કોહેતુકના પુષ્પ, કોરંટમાચદામ, ઈત્યાદિ પુષ્પો * * * પીતાશોક, પીતકણવીર, પીતબંધુજીવા, આ બધાં જેવો વર્ણ હોય ? ગૌતમ ! આ અર્ચયુક્ત નથી. તે પીળા મણી અને તૃણ આના કરતાં ઈષ્ટતક ચાવતું વથી કહેલાં છે. સૂગ વ્યાખ્યાસાર - ચંપર્ક - સામાન્યથી સુવર્ણચંપક વૃક્ષ. ચંપકછલ્લી-સુવર્ણ ચંપકની વયા, ભેદ-છેદ, હસ્ત્રિાગુલિકા-હળદરના સારમાંથી બનાવેલ ગુટિકા. હરિતાલિકા-પૃથ્વીવિકારરૂપ • x • ચિકુર-રંગવાનું દ્રવ્ય વિશેષ, ચિકુરાંગરાગ-ચિકુર સંયોગ નિમિત વઆદિમાં રાગ, વરકનક-પ્રધાન પીળું સુવર્ણ - X • વરપુરુષ-વાસુદેવ, વસન-વસ્ત્ર, તે પીળું જ હોય છે. અલકી કુસુમ-લોકથી જાણવું, ચંપકકુસુમ-સુવર્ણ ચંપકનું ફૂલ, કૂખાંડિકા કુસુમ-પુસ્કલીનું પુષ, કોરંટકમાલ્યદામ-કોરંટક પુપની એક જાતિ. તે કંટાયેલિ નામે સંભવે છે. માત્ર-પુષ, દામ-માળા, સમુદાયમાં જ વર્ણની ઉત્કટતાં સંભાવે છે તેથી માળાનું ગ્રહણ કર્યું. તડવડા-આઉલીનું પુષ્પ, * * * સુહિરશ્ચિકા-વનસ્પતિ વિશેષ, બીજક-વૃક્ષ વિશેષ, પીતાશોક-પીળું અશોકવૃક્ષ બાકી પૂર્વવત્. તેમાં જે શેત મણી અને તૃણ છે, તેનો આવારૂપે વણવાસ કહે છે - જેમ કોઈ અંક, ક્ષીર, ક્ષીરપુર, ઊંચાવલી, હારાવલી, બલાકાવલી, શારદીય બલાહક, દંતધૌતરૂપ્યપટ્ટ, ચોખાના લોટનો ઢગલો, કુંદપુષ્પરાશિ, કુમુદાશિ, શુક્લછિવાકિ, * * * મૃણાલ, ગજદંત, લવંગદલ, પુંડરીકલ, સિંદુવારમાલ્યદામ, શ્વેતાશોક, શેતકણવીર, તબંધુજીવક. એ બઘાં જેવો હોત વર્ણ હોય છે? ગૌતમ! આ અયુક્ત નથી. તે શુક્લ મણી અને તૃણ આનાથી ઈષ્ટતર ચાવત્ વર્ણથી કહેલ છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧/૬ *ક સૂત્રવ્યાખ્યાસાર – અં - રત્ન વિશેષ, કુંદ-પુષ્પ વિશેષ, દક-ગંગાજલાદિ, દકરજ-જળના કણ, દધિન-દહીંનો પીંડ, ક્ષીરપૂર-દૂધનો ઉભરો. કૌંચાદિ શબ્દમાં આવલિનું ગ્રહણ વર્ણની ઉત્કટતા પ્રતિપાદન માટે છે. ચંદ્રાવલિ-તળાવાદિમાં જળ મધ્યે પ્રતિબિંબિત ચંદ્રપંક્તિ, શારદિક બલાહક-શરત્ કાળ ભાવી મેઘ, માતધધૃતરૂપટ-અગ્નિના સંપર્કથી અતિ નિર્મળ કરાયેલ, રાખ વગેરેથી અતિ ચળકીત કરાયેલ ચાંદીનો પટ્ટ. - X - શાલિપિષ્ટ-ચોખાનો લોટ, છેવાડી-વાલ આદિની ફલિકા - ૪ - ૫હેણ મિંજિકા-મોરના પીંછાના મધ્યવર્તી ભાગ, બિસ-પદ્મિની કંદ, મૃણાલ-પાતંતુ. બાકી પૂર્વવત્. એ પ્રમાણે વર્ણસ્વરૂપ કહ્યું, હવે ગંધ સ્વરૂપ કહે છે– ભગવન્ ! તે મણી અને તૃણની કેવી ગંધ કહી છે ? જેમ કોઈ કોષ્ઠ, તગર, એલા, ચોય, ચંપક, દમનક, કુંકુમ, ચંદન, ઓસીર, મરુતક, જાઈ, જૂહી, મલ્લિકા, ન્હાણમલ્લિકા, કેતકી, પાડલ, નોમાલિકા, અગર, લવંગ, વાસ, કપૂર [આ બધાંના] પુડાની ગંધ લહેરાતી હવામાં ઉંચે-નીચે ઉડે, કુટવામાં આવે, વિખેરવામાં આવે, પરિભોગ કરાય, એક ભાંડથી બીજા ભાંડમાં સંહરવામાં આવે, ઉદાર, મનોજ્ઞ, મનોહર, ધાણ અને મનને નિવૃત્તિકર એવી ગંધ હોય શું? હે ગૌતમ ! આ અર્થયુક્ત નથી. તે મણી અને તૃણ આનાથી પણ ઈષ્ટતર યાવત્ મણામતર ગંધવાળા કહ્યા છે. ભગવન્ ! તેની જગતી. પાવરવેદિકા, વનખંડ સ્થાનોના મણી અને તૃણની કેવી ગંધ કહી છે ? હે ગૌતમ ! જેમ કોઈ ગંધ પ્રસરતી હોય” - એનો સંબંધ બધે જોડવો. કોષ્ઠ-ગંધદ્રવ્ય, તેનો પુડો, તે કોષ્ઠપુટ, અહીં એક પુટની પ્રાયઃ તેવી ગંધ પ્રસરે નહીં કેમકે ગંધદ્રવ્ય અલ્પ હોય છે, તગર પણ ગંધદ્રવ્ય છે, ચોયપણ ગંધ દ્રવ્ય છે. " x - x - ડ્રીબેરપુટ-વાલપુટ, સ્નાનમલ્લિકા-સ્નાનયોગ્ય મલ્લિકા. આ બધાંનો અનુવાત-સંઘનાર પુરુષને અનુકૂળ વાયુ વાય છે, ઉદ્ભિધમાનઉદ્ઘાટ્યમાન, નિભિધમાન-અતિશય ભિધમાન - X * કુયમાન-ખાંડણીયાદિમાં કૂટતા, રુચિજ્જમાણ-લણ ખંડ કરવામાં આવે, આ બંને વિશેષણો કોષ્ઠાદિ દ્રવ્યના જાણવા કેમકે પ્રાયઃ તેનું કૂટવા આદિ સંભવે છે. ઉત્કીર્રમાણ-છરી આદિ વડે, વિકીર્યમાણ-અહીંતહીં વિખેરતા, પરિભ્રુજ્યમાણ-પરિભોગને માટે ઉપયોગમાં લેવાતા અથવા પરિભાજ્યમાણ-પાસે રહેલાંને થોડું-થોડું દેવાતાં તથા એક સ્થાનેથી બીજા સ્થાનમાં લઈ જવાતા. ઉદાર, પણ તે અમનોજ્ઞ પણ હોય છે, તેથી કહે છે – મનોજ્ઞ-મનોનુકૂળ, તે મનોજ્ઞત્વ કઈ રીતે છે? મનોહર-મનને હરે છે, આત્મવશ કરે છે, મનોહર છે માટે મનોજ્ઞ છે. તે મનોહરત્વ કઈ રીતે છે? ધાણ અને મનને નિવૃત્તિકારસુખોત્પાદક છે. એ પ્રમાણે બધી દિશામાં સામસ્ત્યથી ગંધ સુંઘનારની અભિમુખ નીકળે છે. ત્યારે શિષ્ય પૂછે છે કે – શું તે ગંધ આવી છે? ભગવંતે કહ્યું – આ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અર્થયુક્ત નથી, તે મણી અને તૃણોની આનાથી ઈષ્ટતર અને યાવત્ મણામતર ગંધ કહેલી છે. ભગવન્ ! તે મણી અને તૃણોનો સ્પર્શ કેવો કહેલ છે ? જેમ કોઈ આજિનક, રૃ, બૂર, નવનીત, હંસગર્ભતૂલી, શિરીષકુસુમ-નિચય, બાલકુમુદ પત્ર રાશિ જેવો સ્પર્શ હોય શું ? ગૌતમ ! આ અર્થ યુક્ત નથી. તે મણી અને તૃણ આના કરતાં ઈષ્ટતક ચાવત્ સ્પર્શથી કહેલ છે. હવે ઉક્ત સૂત્રનો વ્યાખ્યાસર – મણિ અને તૃણોનો સ્પર્શ કેવો છે ? નિન - ચર્મ મય વસ્ત્ર, ટૂ-કપાસનું બનેલ, બૂર-વનસ્પતિ વિશેષ, નવનીત-માખણ, બાલ-તુરંતના ઉત્પન્ન જે કુમુદપત્રો, તેની રાશિ - ૪ - ભગવન્ ! તે મણી અને તૃણોને પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ ઉત્તરથી આવીને વાતો મંદ-મંદ પવન, તેના વડે એજિત, વેજિત, કંપિત, ચાલિત, સ્પંદિત, ઘટ્ઠિત, ક્ષોભિત, ઉદીરિત થતાં કેવાં શબ્દો કરે છે ? ગૌતમ ! જેમ કોઈ શિબિકા, સ્પંદમાનિકા કે રથના છત્ર-ધ્વજ-ઘંટા-પતાકા-શ્રેષ્ઠ તોરણ સહિત, [આ બધાંના તથા નંદીઘોષના, ઘંટિકા સહિત સુવર્ણની જાલ ચોતરફ હોય - ૪ - ૪ - ૪ - ૪ - મણિમય તલને ઘટ્ટિત થતાં જે ઉદાર, મનોજ્ઞ, કર્ણ અને મનને સુખકારક શબ્દો ચોતરફથી નીકળે છે, શું તે શબ્દો આવા હોય છે ? ના, આ અર્થ યુક્ત નથી. - આ સૂત્રનો વ્યાભ્યાસાર - - ૪ - પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તરથી આવતા મંદ-મંદ કંપિત તથા વિશેષ કંપિત થતાં, આ જ કથન પર્યાય શબ્દથી કહે છે – કંપિત અને ચાલિત-અહીં તહીં વિક્ષિપ્ત, આ જ કથન પર્યાયથી કહે છે - સ્પંદિત તથા ઘતિ-પરસ્પર ઘર્ષણયુક્ત, કઈ રીતે ઘટ્ટિત ? તે કહે છે – ક્ષોભિત અર્થાત્ સ્વસ્થાનથી ચાલિત, સ્વસ્થાનથી ચાલન છતાં પણ કઈ રીતે, તે કહે છે – ઉદીતિ એટલે પ્રબળતાથી-પ્રેસ્તિ થઈને કેવા પ્રકારના શબ્દો કહે છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! જેમ કોઈ શિબિકા, સ્પંદમાનકિા કે થના૰ શિબિકાજંપાન વિશેષરૂપ ઉપર આચ્છાદિત કોષ્ઠ આકાર, દીર્ધ જંપાન વિશેષ, પુરુષને સ્વપ્રમાણ તે સ્કંદમાનિકા. આના શબ્દો પુરુષ વડે ઉપાડતાં નાની હેમઘંટિકાદિના ચલન વશથી જાણવા. થ શબ્દથી અહીં રણ રથ લેવો, ક્રીડાય નહીં - ૪ - તેની ફલવેદિકા જે કાળમાં જે પુરુષો, તેની અપેક્ષાથી કટિ પ્રમાણ જાણવું. તે રચના વિશેષણો કહે છે – છત્ર, ધ્વજ અને ઘંટા સહિતના - બંને પડખે રહેલ મહા પ્રમાણ ઘંટાયુક્તના, પતાકા-લઘુધ્વજના, તોરણ-પ્રધાનતોરણયુક્ત, નંદીઘોષ-બાર પ્રકારના વાજિંત્રના નિનાદથી યુક્ત. આ બાર વાધો આ પ્રમાણે – ભંભા, મકુંદ, મર્દલ, કડબ, ઝાલર, હુડુક્ક, કંસાલ, કાહલ, તલિમા, વંસ, શંખ, પ્રણવ. તથા લઘુ ઘંટા વડે વર્તે છે, તે સિિકંણીક, જે હેમજાલ-સુવર્ણમય માળા સમૂહ, તેના વડે બહારના પ્રદેશોમાં વ્યાપ્ત, તેના. તથા હિમવંત પર્વત રહેલ વિત્રિ Page #32 -------------------------------------------------------------------------- ________________ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ મનોહારી તિનિશ વૃક્ષ સંબંધી કનક નિયુક્ત-અતિ કનકપર્દિકા સંવલિત. તેવા પ્રકારે દારુ-કાઠ જેનું છે તે. • x " તથા લોઢા વડે સુષુ-અતિશયથી કરેલ નેમબાહ્ય પરિધિના ચંગના ચાક ઉપર ફલ ચવાલનું કર્મ જેમાં તે કાલાયસ સુકૃ નેમિ યંગ કમ. આકીર્ણ-ગુણો વડે વ્યાપ્ત, જે પ્રધાન અશ્વો, અતિશયપણે સમ્યક પ્રયુક્ત જેમાં છે તે, સારથી કર્મમાં જે કુશળ નરો છે, તેમની મધ્યે અતિશય દક્ષ સારી, તેમના વડે સારી રીતે પરિગૃહીત, તથા જેમાં પ્રત્યેકમાં સો બાણો રહેલા છે, તે શરશત, તે બગીશ તૃણ, બાણ આશ્રયે રહેલ શરશત મીશqણ વડે મંડિત. અહીં શું કહેવા માંગે છે ? એ પ્રમાણે તે બગીશ શરત હૂણ રથની ચોતફ પર્યનો અવલંબિત, તે રણના ઉપકતિને અતીવ મંડનને માટે થાય છે. તથા કવચ અને શિરસ્ત્રાણ, તેની સાથે વર્તે છે તે તથા તેની, ચાપની સાથે જે શર અને જે કુંતાદિ પ્રહરણ અને ખેટકાદિ આવરણ, તેના વડે પૂર્ણ, તથા ચોધાના યુદ્ધ નિમિતે સજજ, તે યોધયુદ્ધસજ્જ. - તે આવા સ્વરૂપના રાજ આંગણ કે અંતઃપુમાં, રમ્ય એવા મણિબદ્ધ ભૂમિતળમાં, વારંવાર મણિકોટિંમતલ પ્રદેશ કે રાજ આંગણ આદિ પ્રદેશથી અભિઘટ્ટયમાન-વેગ વડે જતાં જે ઉદારમનોજ્ઞ, કર્ણ-મનને સુખકર, ચોતરફથી શબ્દો શ્રોતાને અભિમુખ નીકળે છે. શું તે મણિ અને તૃણોનો શબ્દો આવા સ્વરૂપના હોય છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! આ અર્ચયુક્ત નથી. ફરી ગૌતમે કહ્યું - જેમ કોઈ વૈતાલિક વીણાથી ઉત્તર મંદામૂર્ણિતાથી અંકમાં સુપ્રતિષ્ઠિત વડે કુશલ નર-નારિમાં સંપગ્રહિત ચંદનસાકોણ પરિઘષ્ટિતથી પ્રત્યકાળ સમયમાં મંદ મંદ એજિત-વેજિતાદિથી કાન અને મનને સુખકર ચોતરફથી શબ્દો નીસરે છે. તેવા શબ્દો શું હોય છે ? ના, એ અર્શયુક્ત નથી. આ સૂત્રનો વ્યાખ્યાસાર - જેમ કોઈ સવાર-સાંજ દેવતા આગળ, જે વાદના માટે ઉપરથાપિત છે, તે મંગલપાઠિકા, તાલના અભાવે વગાડે તે વિતાલ, તેથી થાય તે વૈતાલિકી, તે વૈતાલિકી વીણાની ‘ઉત્તરમંદામર્થિતાથી ઉત્તર મંદા નામે ગંધાર સ્વર અંતર્ગતુ વડે સાતમી મૂછના વડે મૂર્ષિત, અત્િર ગંધાર સ્વરની સાત મૂછના હોય છે. તે આ રીતે - નંદી, ક્ષદ્ધિમા, પૂરિમા, ચોથી શુદ્ધ ગંધારા, ઉત્તરગંધારા પણ પાંચમી મૂછી થાય છે, છઠ્ઠી નિયમથી સુઇતર-આયામા જાણવી અને ઉત્તરમંદા સાતમી મૂછ થાય છે. મૂછના કયા સ્વરૂપે છે ? ગાંધારાદિ સ્વર સ્વરૂપ ન છોડીને અતિમધુર ગાય છે, અચાન્ય સ્વર વિશેષથી જે કરતાં શ્રોતાને મૂર્ણિત કરે છે, પરંતુ સ્વયં પણ મૂર્ષિત સમાન તેને કરે છે અથવા સ્વયં પણ સાક્ષાત્ મૂછને કરે છે. • * * * * [25I4] ગાંધાર સ્વગત મૂઈનાની મધ્યે સાતમી ઉત્તરમંદા મૂઈના અતિ પ્રક પ્રાપ્ત થાય છે, તેથી તેનું ઉપાદાન કર્યું. તે મુખ્ય વૃત્તિથી વગાડીને મૂર્શિત થાય છે. પરમ ભેદોપચારથી વીણા પણ મૂર્ણિતા કહી છે. તે પણ જે અંકમાં સુપ્રતિષ્ઠિત હોતી નથી, તેને મઈના પ્રકઈને ધારણ કરતી નથી. તેથી કહે છે - સ્ત્રી કે પુરપના ઉસંગમાં સુપ્રતિષ્ઠિત હોય તથા કુશલ-વાદ નિપુણ નર કે નારી વડે સુ-અતિશયપણે સમ્યક પ્રગૃહીતના, તથા ચંદનનો સારૂગર્ભ, તેનાથી નિમપિત જે કોણ-વાદનદંડ, તેના વડે પરિઘતિ-સંઘક્રિતના, પ્રભાતકાળ સમયમાં, - - - : : : ‘કાળ' શબ્દનો વર્ણ અર્થ પણ થાય. તેથી કહે છે - ‘સમય’. ‘સમય’નો અર્થ ‘સંકેત” પણ થાય છે. તેથી કહે છે - કાલ. ધીમે ધીમે ચંદનસાર કોણ વડે કંઈક કંપિત તથા વિશેષ કંપિત, આને જ પર્યાય વડે કહે છે - ચાલિત, તથા ઘટિત - ઉર્વ અધો જતાં ચંદનસાર કોણચી ગાઢતર વીણાદંડ સાથે તંગી વડે પૃe. તથા સ્પંદિત નખના અગ્રભાગથી સ્વર વિશેષ ઉત્પાદનના અર્થના મીષથી ચાલિત, ક્ષોભિત-મૂછ પ્રાપિતા જે ઉદાર મનોહર મનોજ્ઞ કર્ણ અને મનને સુખકર, ચોતરફથી નીકળે છે. શું આવા સ્વરૂપનો તે મણી અને તૃણોનો શબ્દ છે ? ભગવંતે કહ્યું - આ અર્ચયુક્ત નથી. ફરી ગૌતમ કહે છે – જેમ કોઈ કિંમર, લિંપુરષ, મહોય કે ગંધર્વોના ભદ્રશાલવન, નંદનવન, સોમનસવન કે પંડકવનમાં ગયેલ હોય, મહાહિમવંત-મલય મંદર ગિરિની ગુફામાં ગયેલ હોય, એકલો કે સહિત સંમુખ ગયેલ હોય, સાથે બેઠા-ઉભા, પ્રમુદીત-કીડા કરતાં, ગીતરતિ, ગંધર્વ હર્ષિત મનથી ગેય, પદા, કલ્થ • x • x • આદિ સાત સ્વરયુક્ત, આઠ સ સંપ્રયુક્ત, અગિયાર અલંકાર, છ દોષ વિપમુક્ત, આઠ ગુણ વડે ઉપયુક્ત, રક્ત, ત્રણ સ્થાન કરણ શુદ્ધ કુહર સહ ગુંજતા વસતંતી આદિ યુક્ત મધુર-સમ-સુલલિત ઈત્યાદિ - X - ગેય હોય, એવા સ્વરૂપના તે શબ્દો હોય છે ? ગૌતમ! એવા રૂપે છે. ઉકતમૂત્ર વ્યાખ્યાસાર - તે કોઈ કિંમર આદિ હોય. આ કિંનર આદિ રત્નપ્રભાના ઉપરના હજાર યોજનમાં વ્યંતરનિકાય અટક મધ્યગત પાંચમાં, છઠ્ઠા, સાતમાં, આઠમાં નિકાયરૂપ વ્યંતર વિશેષ, તેમાં કેવા પ્રકારના ? તે કહે છે - ભદ્રશાલવનમાં ગયેલના ઈત્યાદિ. તેમાં મેરની ચોતરફ ભૂમિમાં ભદ્રશાલવન, પહેલી મેખલામાં નંદનવન, બીજી મેખલામાં સોમનસ વન, મસ્તકે ચૂલિકા, પડખામાં કરતું પંડકવન, ત્યાં ગયેલને, હેમવંત ક્ષેત્રની ઉતરે સીમાકારી વર્ષધર પર્વતના, ઉપલક્ષણથી બધાં વર્ષધર પર્વતના, મેરુગિરિની ગુફાને પ્રાપ્ત. આ સ્થાનોમાં નિરાદિ પ્રાયઃ પ્રમુદિત હોય છે. તેથી આ સ્થાનોનું ઉપાદાન કર્યું. એક સ્થાને, સમુદિત તથા પરસ્પર સંમુખ આવેલ - રહેલને અર્થાત્ કોઈને પણ પીંઠ દઈને રહેલ. કેમકે પીંઠ દેવાથી હર્ષમાં વિઘાતની ઉત્પત્તિ થાય, તથા પરસ્પર Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧/૬ ૫૧ અબાધારહિત સમુપવિષ્ટ - ૪ - પ્રમુદિત-હર્ષ પામેલ, ક્રીડા કરવાને આરંભેલ, તેમના, ગીતમાં રતિ જેમને છે, તે ગીતતિ, ગંધર્વ વડે કરાયેલ તે ગાંધર્વ-નાટ્યાદિ, તેમાં હર્ષિત મનવાળા. - x » X - ગધ આદિ ભેદથી આઠ ભેદે ગેય, ત્યાં ગધ-જેમાં સ્વર સંચાથી ગધ ગવાય છે. જે પધ-વૃત્તાદિ જે ગવાય છે, તે પધ, જેમાં કથિકાદિ ગવાય છે, તે કથ્ય, પદબદ્ધ જે એકાક્ષરાદિ તે પાદબદ્ધ-જે વૃત્તાદિ ચતુર્ભાગ માત્રમાં પાદમાં બદ્ધ, ઉક્ષિપ્તક પ્રથમથી સમારંભ કરાતા, પ્રવૃત્તક-પ્રથમ સમારંભથી ઉર્ધ્વ આક્ષેપપૂર્વક પ્રવર્તમાન. મંદાક-મધ્ય ભાગમાં સર્વ મૂર્ખનાદિ ગુણયુક્ત મંદ-મંદ સંચરતા, ધીમે-ધીમે પ્રક્ષેપ કરાતો સ્વર જે ગેયના અવસાને છે તે રોચિતાવસાન. સપ્તસ્વર-પડ્ત આદિ - ષડ્જ, ઋષભ, ગંધાર, મધ્યમ, પંચમ, ધૈવત, નેસ એ સાત સ્વરો છે. તે સાતે સ્વરો પુરુષ કે સ્ત્રીની નાભિથી ઉદ્ભવે છે. તથા આઠ રસ - શ્રૃંગારાદિ વડે પ્રકર્ષથી યુક્ત છે, તથા અગિયાર અલંકાર પૂર્વ અંતર્ગત્ સ્વર પ્રાભૂતમાં સારી રીતે અભિહિત છે. તે પૂર્વે હાલ વિચ્છેદ પામેલ છે. - x - તથા છ દોષ રહિત - તે છ દોષ આ પ્રમાણે છે – (૧) ભીત-ત્રાસ પામેલ, જો ત્રાસ પામેલ મન વડે ગવાય, ત્યારે ભીતપુરુષના નિબંધનત્વથી, તે ધર્માનુવૃત્તત્વથી ભીત કહેવાય છે. (૨) દ્વૈત-જે ત્વરિત ગવાય છે, ત્વરિત ગાવાથી રાગ-તાનાદિ પુષ્ટિ અક્ષર વ્યક્તિ થતી નથી. (૩) ઉપિચ્છ-શ્વાસ સંયુક્ત, (૪) ઉત્તાલ-પ્રાબલ્યથી અતિતાલ કે અસ્થાનતાલ, તાલ તે કંસિકાદિ સ્વર વિશેષ. કાકવરૂશ્લષ્ણાશ્રવ્ય સ્વર, અનુનાસ-નાસિકાથી નીકળતા. આઠ ગુણો વડે યુક્ત - તે આઠ ગુણો આ પ્રમાણે છે – (૧) પૂર્ણ-જે સ્વરકલા વડે પૂર્ણ ગવાય છે. (૨) ક્ત-ગેય રાગાનુક્તથી જે ગવાય છે તે. (૩) અલંકૃત્ - અન્યોન્ય ફ્રૂટ શુભ સ્વર વિશેષના કરણથી અલંકૃત્, (૪) વ્યક્ત - અક્ષર સ્વર સ્ફુટકરણથી, (૫) અવિધુષ્ટ - વિકોશની જેમ જે વિસ્વર ન થાય તે. (૬) મધુર - કોકિલાના શબ્દ સમાન, (૭) સમ-તાલવંશ સ્વરાદિ સમનુગત, (૮) સુલલિત-સ્વર ધોલના પ્રકારથી અતિશય લલન્ સમાન. - X - X - આ આઠ ગુણો ગેયના હોય છે. આના રહિત વિડંબના માત્ર છે. આ આઠ ગુણો મધ્યે કંઈક વિશેષ પ્રતિપાદનાર્થે કહે છે – રક્ત-પૂર્વોક્ત સ્વરૂપ, ત્રિસ્થાનકરણશુદ્ધ, ત્રણ સ્થાનો-ઉરસ્ વગેરે, તેમાં ક્રિયા વડે શુદ્ધ, તે – હૃદય શુદ્ધ, કંઠ શુદ્ધ, શિરોવિશુદ્ધ. તેમાં જે હૃદયમાં સ્વર વિશાલ હોય તો ઉરોવિશુદ્ધ, પણ જો તે કંઠમાં અસ્ફૂટિત વર્તતો હોય તો કંઠ વિશુદ્ધ, જો વળી મસ્તકે પ્રાપ્ત થઈ અનુનાસિક થાય તો શિરોવિશુદ્ધ અથવા ત્રણે સાથે વિશુદ્ધ હોય. સકુહર - સાછિદ્ર, ગુંજન-શબ્દ કરતો જે વંશ તે તંત્રી-તલ-તાલ-લય જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ગ્રહીને તેના વડે અતિશય સંપ્રયુક્ત વર્ષે અર્થાત્ કુહર સહિત વંશમાં ગુંજે અને તંત્રી વડે વગાડાતા, જે વંશ-તંત્રી સ્વર વડે અવિરુદ્ધ હોય તે સકુહરગુંજવંશતંત્રી સંપ્રયુક્ત છે. પરસ્પર આહત-હસ્તતાલ સ્વરાનુવર્તી જે ગીત, તે તાલમાં સંપયુક્ત. જે મુરજ-કંશિકા આદિ આતોધના આહતનો જે ધ્વનિ અને નર્તકી પાદોક્ષેપથી નર્તન કરે તે તાલસાંપ્રયુક્ત. - x - લયને અનુસરીને ગાવું તે લયયુક્ત. વંશ તંત્રી આદિ વડે સ્વર ગ્રહીને સમ સ્વરથી ગવાય તે ગ્રહસંપ્રયુક્ત - x - તેથી જ મનોહર છે. પર વળી તે કેવું છે, તે કહે છે – મૃદુ સ્વરથી યુક્ત, નિષ્ઠુર વડે નહીં. જેમાં સ્વર અક્ષર અને ઘોલના સ્વર વિશેષમાં સંચરતો રાગ અતિ ભારે તે પદસંચારને રિભિત કહે છે. ગેય નિબદ્ધમાં સંચાર જેમાં છે તે મૃદુરિભિત પદ સંચાર, શ્રોતાને જેમાં સારી રતિ થાય તે સુગતિ. જેના અવસાનમાં નમવાપણું છે તે સુનતિ. - ૪ - કયા સ્થાને ? તે કહે છે – દેવસંબંધી, નૃત્યવિધિમાં સજ્જ તે નાટ્ય સજ્જ ગીતવાધમાં, તેવી નાટ્યવિધિ પણ સુમનોહર થાય. ઉક્ત સ્વરૂપ ગેય, ગાવાને આરંભનારના જે શબ્દો અતિમનોહર હોય છે, શું તે એવા પ્રકારનો તે મણી અને તૃણોના શબ્દ છે ? દૃષ્ટાંત સર્વ સામ્ય અભાવથી હોય, તેથી તે પદનું ઉપાદન છે. આમ પૂછતાં ભગવંતે કહ્યું – ગૌતમ ! કંઈક એવા પ્રકારે શબ્દ હોય. હવે પુષ્કરિણી સૂત્ર – તે વનખંડના તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણી નાની-મોટી વાવો, પુષ્કરિણીઓ, દીáિકાઓ, ગુંજાલિકાઓ ઈત્યાદિ સ્વચ્છ, લક્ષ્ણ, રજતમય કીનારાવાળી, સમતીર, વજ્રમય પાષાણયુક્ત, તપનીયતળવાળી, સુવર્ણ શુભરજત વાલુકાઓ - ૪ • તથા વિવિધ મણિ તીર્થ સુબદ્ધ, ચતુષ્કોણ, અનુપૂર્વ સુજાત વપગંભીર શીતળ જળ, સંછન્નમાદિ, ઘણાં ઉત્પલ, કુમુદ ઈત્યાદિના કેસરાથી ઉપચિત, ષટ્ચદ પરિભોગ કરતાં કમળો, વિમલ સલિલપૂર્ણ, ભ્રમણ કરતાં મત્સ્ય, કાચબાદિ - ૪ - પ્રત્યેક પાવરવેદિકા પરિક્ષિપ્ત, પ્રત્યેક વનખંડ પરિક્ષિપ્ત, કેટલુંક આસવ ઉદક, કેટલુંક વારુણુદક, કેટલુંક ક્ષોદોદક આદિ ઉદકરસથી પ્રાસાદીયાદિ કહેલ છે. ઉક્તસૂત્રની વ્યાખ્યા – ઘણાં ક્ષુદ્ર અને લઘુ-ક્ષુલ્લિકા, વાપી-ચોરસ આકારે, પુષ્કરિણી-વૃત્તઆકારે, દીધિકા-સારણી, તે જ વક્રાગુંજાલિકા, ઘણાં પુષ્પો અવકીર્ણ હોય તે સરોવર, ઘણી સરની એક પંક્તિથી રહેવું તે સરપંક્તિ, ઘણી સરપંક્તિ તે સરસરપંક્તિ, બિલ-કૂવા, તેની પંક્તિ બિલપંક્તિ, આ બધાં કેવા પ્રકારે છે ? તે કહે છે – અખ્ખુ - સ્ફટિકવત્ બહારનો નિર્મળપ્રદેશ, લક્ષ્મ-પુદ્ગલ નિષ્પાદિત બાહ્ય પ્રદેશ, રજતમય કિનારા જેના છે તથા, સમ-ખાડા આદિનો સદ્ભાવ નથી, તીરવર્તી સ્થાનો જળ વડે પૂતિ છે, તે સમતીર, પાષાણ-વજ્રમય છે, હેમ વિશેષમય તળીયું Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧/૬ જેનું છે તે, સુવર્ણ અને રૂપ્ય વિશેષ રજતમય વાલુકાયુક્ત, તથા વૈડૂર્ય-મણિમય, સ્ફટિકરત્ન સંબંધી પટલમય, તટ સમીપવર્તી ઉન્નત પ્રદેશો જેના છે તે. તથા જળમાં સુખેથી અવતાર એટલે કે પ્રવેશન જેમાં છે તે સુ-અવતાર, સુખે જળમાંથી બહાર નિર્ગમન જેમાં છે તે સુખોતાર. નાના મણિ વડે સુબદ્ધ તીર્થો જેમાં છે તેવું તથા ચાર ખૂણાઓ જેમાં છે તે ચાતુષ્કોણ. આ વિશેષણ વાવ અને કૂવા પ્રતિ જાણવું, કેમકે તેમને જ ચતુષ્કોણ સંભવે છે, બીજાને નહીં. ૫૩ ક્રમથી નીચે, વધુ નીચે ભાવ રૂપથી અતિશય વડે જે જાત વપ-કેદાર જળસ્થાન, તેમાં ગંભીર-તળીયું દેખાતું નથી તે, જેમાં શીતળ જળ છે, તેવી. તથા જળ વડે અંતતિ પત્ર-બિશ-મૃણાલ જેમાં છે તે, આ બિશમૃણાલના સાહચર્યથી પત્રો પદ્મિની પત્રો જણાય છે. બિશ-કંદ, મૃણાલ-પાનાલ તથા ઘણાં ઉત્પલ, કુમુદ, નલીન, આદિના વિસ્વર કિંજલ્ક વડે ભરેલ. તથા ભ્રમર વડે પરિભોગ કરાતા કમળો અને ઉપલક્ષણ વડે કુમુદ આદિ જેમાં છે, તે તથા, સ્વરૂપથી સ્ફટિકવત્ શુદ્ધ, નિર્મળ અર્થાત્ આવનાર મેલથી રહિત એવા પાણી વડે પૂર્ણ, પહિત્યા - અતિ પ્રભૂત. - આ દેશી શબ્દ છે. - ૪ - ૪ - ત્યાં ઘણાં મત્સ્ય, કાચબાઓ ભ્રમણ કરે છે. અનેક પક્ષીયુગલના અહીં-તહીં ફરવાથી સર્વથા વ્યાપ્ત છે. આ વાપીથી સરસરપંક્તિ સુધી પ્રત્યેક - ૪ - પાવરવેદિકા વડે પરિક્ષિપ્ત છે અને પ્રત્યેક વનખંડથી પરિક્ષિપ્ત છે. - ૪ - કેટલીક વાપી આદિ ચંદ્રહાસાદિ પરમ આસવ માફક ઉદકવાળી છે. કોઈક વારણ સમુદ્રવત્ ઉદવાળી છે. કોઈક ક્ષીર સમાન ઉદકવાળી છે, કોઈ ઘી જેવા ઉદકવાળી છે. કોઈ ઈક્ષુરસ જેવા ઉદકવાળી છે. કોઈ અમૃતરસ જેવા ઉદકવાળી છે. કેટલીક સ્વાભાવિક જળયુક્ત છે. પ્રાસાદીય આદિ પૂર્વવત્. તે ક્ષુદ્રા-ક્ષુદ્રિકા વાપી ચાવત્ બિલપંક્તિ પ્રત્યેની ચારે દિશામાં ચાર ત્રિસોપાનક પ્રતિરૂપકા કહેલા છે. તે ત્રિસોપાન પ્રતિરૂપકનું વર્ણન આ પ્રકારે છે – વજ્રમય નેમા, રિષ્ઠમય પ્રતિષ્ઠાન, વૈડૂર્યમય સ્તંભ, સોના-રૂપના લકો, વજ્રમય સંધી, લોહિતાક્ષમય શૂચિ, વિવિધ મણિમય અવલંબન બાહાઓ પ્રાસાદીયાદિ છે. સૂત્રવ્યાખ્યા – તે ક્ષુદ્ર-મુદ્રિકા ચાવત્ બિલપંક્તિ પ્રત્યેક ચારે દિશામાં, ચારેએકૈક દિશામાં એક-એક એ રીતે ત્રિસોપાન પ્રતિરૂપક છે. તથા પ્રતિવિશિષ્ટ રૂપ જેનું છે, તે પ્રતિરૂપક, ત્રણ સોપાનોનો સમૂહ તે ત્રિસોપાન. • x - તે કહેલાં છે. તે ત્રિસોપાન પ્રતિરૂપકોનો આ કહેવાનાર વર્ણકનિવેશ છે – તે આ રીતે – વજ્રરત્નમય ભૂમિથી ઉર્ધ્વ નીકળતા પ્રદેશો, સ્ટિરત્નમય ત્રિસોપાનના મૂળ પાદ, વૈડૂર્યમય સ્તંભો, સોના-રૂપામય ફલકો, ત્રિસોપાનના અંગભૂત વજ્રરત્ન વડે પૂરેલી સંધિ-બે ફલકનો અપાંતરાલ પ્રદેશ, લોહિતાક્ષમયી સૂચિઓ - જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બે ફલક સંબંધી વિઘટન ન થાય તે માટે પાદુકાના સ્થાને છે વિવિધ મણિમય અવલંબન-ચડતા ઉતરતા અવલંબન હેતુભૂત, અવલંબન બાહા પણ વિવિધ મણિમય છે. અવલંબનબાહા એટલે બંને પડખે અવલંબન આશ્રયભૂત ભીંતો. પ્રાસાદીયાદિ ચાર પદો પૂર્વવત્ છે. તે ત્રિસોપાન પ્રતિરૂપકોની આગળ પ્રત્યેકમાં તોરણો કહેલાં છે. તે તોરણોનું વર્ણન આ પ્રમાણે કહેલ છે – તે તોરણો વિવિધ મણિમય સ્તંભો ઉપર ઉપનિવિષ્ટ-સંનિવિષ્ટ છે, વિવિધ ઉતંતરોપિત, વિવિધ તારારૂપોપિત, ઈહામૃગ-ઋષભ-અશ્વ-નગરાદિ ચિત્રોથી ચિત્રિત, સ્તંભોદ્ગત વજ્ર વેદિકા પગિત-અભિરામ, વિધાધર યમલ યુગલમંત્ર યુક્તવત્, અર્ચી સાહસમાલનીય, હજારો રૂપયુક્ત યાવત્ પ્રાસાદીય છે. તેની વ્યાખ્યા – તે ત્રિસોપાન પ્રતિરૂપકોની આગળ પ્રત્યેકે પ્રત્યેક તોરણો કહેલાં છે, તે તોરણોનું વર્ણન વિશેષ આ છે – તે તોરણો વિવિધ મણિમય, મળિ - ચંદ્રકાન્તાદિ, સ્તંભોમાં સામીપ્સથી રહેલ છે. તે કદાચ ચલિત કે અપદપતિત હોવાની શંકા થાય, તેથી કહે છે – નિશ્ચલતાથી અને અપદપરિહારથી નિવિષ્ટ છે. વિવિધ વિચ્છિતિયુક્ત મુક્તાફળ - x - અંતરા અંતરા આરોપિત જેમાં છે તે. વિવિધ તારારૂપે ઉપચિત, તોરણોમાં જ શોભાર્થે તાકો બંધાય છે, તે લોકમાં પ્રસિદ્ધ છે. ૫૪ ઈહામૃગ-વૃક, ઋષભ-બળદ, વ્યાલ-સર્પ, રુરુ, મૃગ વિશેષ, શરભ-અષ્ટાપદ, ચમર-અટવીની ગાય, વનલતા-અશોકલતા આદિ. પદ્મલતા-પદ્મિની આ બધાંના ચિતરેલાં ચિત્રો જેમાં છે તે. સ્તંભની ઉપવર્તી વજ્રરત્નમય વેદિકા વડે પરિકતિ છે, તે અતિરમણીય છે. વિધાધર - વિશિષ્ટ શક્તિવાળા પુરુષ વિશેષનું સમશ્રેણિક યુગલ, તેના વડે યંત્રથી સંચરતી બે પુરુષ પ્રતિમારૂપથી યુક્ત છે. અર્ચિ-મણિરત્નોની પ્રભાના હજારો પરિવારણીય હજારોરૂપ યુક્તથી સ્પષ્ટ દીપતી, અતિ દીપતી તથા ચક્ષુથી અવલોકતા, દર્શનીયતા અતિશયથી શ્લેષ પામે છે, તથા શુભ સ્પર્શ, શોભા સહિત રૂપક જેમાં છે તે. ‘પ્રાસાદીય' આદિ ચાર વિશેષણ પૂર્વવત્. તે તોરણોની ઉપર આઠ-આઠ મંગલો કહેલાં છે સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્તી, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય અને દર્પણ, આ બધાં રત્નમય, સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપ છે. સૂત્ર વ્યાખ્યા – ઈત્યાદિ ગ્રહણ કરવા. - સુગમ છે. વિશેષ આ - યાવત્ શબ્દથી ધૃષ્ટ, સૃષ્ટ, નીરજા તે તોરણોની ઉપર કૃષ્ણ ચામર ધ્વજ, નીલ ચામરધ્વજ, ક્ત ચામર ધ્વજ, પીળો ચામર ધ્વજ, સફેદ ચામર ધ્વજ, સ્વચ્છ-શ્લષ્ણ-રૂક્ષ્ય પટ્ટ - વજદંડ, જલયામલ ગંધિકા, પ્રાસાદીયાદિ છે. વ્યાખ્યા – તે તોરણોની ઉપર ઘણાં કૃષ્ણ ચામરયુક્ત ધ્વજો, એ પ્રમાણે Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧/૬ પ૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ નીલાદિ પણ જાણવા. આ બધાં કેવા પ્રકારે છે, તે કહે છે - સ્વચ્છાદિ સ્પષ્ટ છે. રૂપાનો વજમયના દંડની ઉપરનો પટ્ટ જેમાં છે તે, વજમય દંડ રૂપ્યપ મધ્યવર્તી જેમાં છે તે, જલજાનની માફક-પા માફક અમલ, કુદ્રવ્ય ગંધ સંમિશ્ર જે ગંધ, જેમાં વિદ્યમાન છે તે જલ જામલ ગંધિકા. તેથી જ સુરમ્ય છે. પ્રાસાદીય આદિ પૂર્વવતુ. તે તોરણોની ઉપર ઘણાં છત્રાતિ છત્રો, પતાકાતિ-પતાકા, ઘંટા યુગલ, ચામર યુગલ, ઉત્પલ હતકાદિ યાવતુ સહસપગ હસ્તક, બધાં સરિનમય યાવતુ પ્રતિરૂપ છે. સૂત્ર વ્યાખ્યા- તે તોરણોની ઉપર ઘણાં - છગથી લોકપ્રસિદ્ધ એક સંખ્યાકથી અતિશાયીની બે સંખ્યા કે ત્રણ સંખ્યા રૂપ છો, તે છત્રાહિચ્છત્ર, ઘણી પતાકાથી અતિશાયી દીધત્વથી વિસ્તાર વડે પતાકા તે પતાકાતિપતાકા. ઉત્પલહતકા-ઉત્પલ નામક જલજ કુસુમ સમૂહ વિશેષ, એ પ્રમાણે પડાહસ્તકાદિ કહેવા. આ છત્રાતિછત્ર આદિ બધાં પણ સર્વરનમય યાવતુ પ્રતિરૂપ છે. યાવત્ શબ્દ સ્વચ્છ, ગ્લણ, લટાદિ વિશેષણ લેવા. હવે પર્વતક સૂત્ર આ રીતે - તે ક્ષદ્રિા, વાપી યાવત્ બિલપંક્તિઓ તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં ઉત્પાત પર્વતો, નિયતિ પર્વતો, જગતી પર્વતો, દારુપતિ, દકમંડપ, દગમંચક, દકમાલક, દકપાસાદ, ક્ષુદ્રા, આંદોલક, પમમાંદોલક સર્વે રનમય યાવતુ પ્રતિરૂપ છે. સૂગની વ્યાખ્યા - તે શુલ્લિકા, વાપી યાવતું બિલપંકિત આદિ કહ્યા. તે-તે દેશમાં, તે દેશના ત્યાં-ત્યાં એકદેશમાં ઘણાં ઉત્પાત પર્વતો છે, જ્યાં આવીને ઘણાં વ્યંતર દેવો-દેવીઓ વિચિમકીડા નિમિતે વૈકિય શરીર રચે છે. નિયતિ - તૈયત્યથી પર્વતો અથવા નિયત-સદા ભોગ્યત્વથી અવસ્થિત પર્વતો. જ્યાં વ્યંતર દેવ-દેવીઓ ભવધારણીય વૈક્રિય શરીરથી પ્રાયઃ સદા રમણ કરે છે. જગતી પર્વત, દારુ નિમપિતા સમાન પર્વતો, સ્ફટિક મંડપ ઈત્યાદિ છે. આ ફટિક મંડપાદિમાં કોઈક ઉંચા, કોઈક લઘુ, કોઈક અતિલઘુ અને લાંબા તથા આંદોલક અને પક્ષ્યાંદોલક, ત્યાં આવીઆવીને મનુષ્યો પોતાને આંદોલિત કરે છે. જ્યાં પક્ષી આવી-આવીને પોતાને આંદોલિત કરે છે, તે પશ્ચંદોલક છે. તે વનખંડમાં તે-તે પ્રદેશમાં વ્યંતર દેવ-દેવી ક્રીડાયોગ્ય ઘણાં હોય છે. તે ઉત્પાતપર્વતાદિ કેવા સ્વરૂપના છે ? તે કહે છે – સર્વરનમય, સ્વચ્છ ઈત્યાદિ વિશેષણ પૂર્વવતુ. તે ઉત્પાતપર્વત યાવત્ પયંદોલકમાં ઘણાં હંસાસન, ઊંચાસન, ગરુડાસન, ઉન્નતાસન, પ્રણતાસન, દીપસિન, ભદ્રાસન, પક્ષાસન, મકરાસન, પદ્માસન, સીંહાસન, દિશા સૌવસ્તિકાસન સર્વ રનમય, સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપ છે. સૂત્રવ્યાખ્યા – તે ઉત્પાતુ પર્વતમાં ચાવત પર્યંદોલકમાં ચાવત કરણથી નિયત પર્વતાદિ પરિગ્રહ, ઘણાં હંસાસન, તેમાં જે આસનોના અધોભાગે હંસો રહેલા છે. જેમ સિંહાસનમાં સિંહો હોય તેમ હંસાસન. એ રીતે ઢીંચ-ગરુડાસન કહેવા. ઉન્નતાસન-ઉંચા આસન, પ્રણતાસન-નીચા આસન, દીઘસિન-શધ્યારૂછ્યું, શાસન-જેના અઘોભાણમાં પીઠિકાબંધ હોયપદ્માસન-જેના અઘોભાગમાં વિવિધ પક્ષીઓ હોય. - x - પઘાસન-પાકાર આસનો. દિકર્મોવસ્તિકાસન એટલે જેના ધોભાગમાં દિશાપ્રધાન સ્વસ્તિક આલેખેલા હોય. - X - X - આ બધાં આસનો રનમયાદિ છે. હવે ગૃહક સૂર – તે વનખંડના તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં આલિગૃહ, માલિગૃહ, કદલીગૃહ, અક્ષણગૃહ, પ્રેક્ષણગૃહ, મજ્જન ગૃહ, પ્રસાધનગૃહ, ગર્ભગૃહ, મોહનગૃહ, માલગૃહ, જાલગૃહ, કુસુમગૃહ, ચિત્રગૃહ, ગંધર્વગૃહ, આદર્શગૃહ છે. તે સર્વે રનમયાદિ છે. સૂગ વ્યાખ્યા - તે વનખંડની મધ્યમાં ત્યાં-ત્યાં પ્રદેશમાં પ્રદેશના તેનો એકદેશમાં ઘણાં આલિગૃહો, માત - વનસ્પતિ વિશેષ, તેનાથી યુક્ત ગૃહો. માલિપણ વનસ્પતિ વિશેષ છે. - X - અક્ષણ ગૃહ-અવસ્થાનગૃહ, જેમાં ગમે ત્યારે આવીને સુખાસિકથી રહે છે. પ્રેક્ષણકગૃહ-પેક્ષણક નિરખે છે. મજ્જનગૃહ • જ્યાં આવીને સ્વેચ્છાથી સ્નાન કરે છે. પ્રસાધનગૃહક-જ્યાં આવીને પોતે અને બીજા મંડન કરે છે. ગર્ભગૃહ-ગર્ભગૃહાકાર, મોહનગૃહ-મૈથુન સેવા પ્રધાન ગૃહો, શાલાગૃહ-પશાલા પ્રધાનગૃહ, જાલગૃહ-જાલયુક્ત ગૃહ, કુસુમગૃપુષ્પના ઢગલાંથી યુક્ત ગૃહ, યિગૃહચિત્રપ્રધાનગૃહ, ગંધર્વગૃહ-ગીત નૃત્યાભ્યાસ યોગ્ય ગૃહો - x • x • એ કેવા છે ? રનમયાદિ. તે આલિગૃહ યાવત્ આદર્શગૃહોમાં ઘણાં હંસાસન યાવતું દિશા સૌવસ્તિકાસન, સર્વે રત્નમય યાવત્ પ્રતિરૂપ છે. હવે મંડપસૂત્ર - તે વનખંડના તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં જાઈ મંડપ, જુહીમંડપ, મલ્લિકામંડપ, નોમાલિકા મંડપ, વાસંતી મંડપ, દધિવાસુકા મંડપ, સૂરિલિમંડપ, તંબોલીમંડપ, નાગલતા મંડપ, અતિમુક્ત મંડપ, આસ્ફોટામંડપ, માલુકામંડપ, સર્વે રત્નમય ચાવત્ નિત્ય કુસુમીત ચાવત્ પ્રતિરૂપ છે. સૂણ વ્યાખ્યા - નાઝુ - માલતી, તેનાથી યુક્ત મંડપ. એ રીતે આગળ પણ પદયોજના કરવી. * * * * * ચૂચિકાદિ પુષપ્રધાન વનસ્પતિ છે. દધિવાસુકા - વનસ્પતિ વિશેષ છે. તાંબૂલી-નાગવલ્લી, નાગ-વૃક્ષ વિશેષ. તે જ લતા-નાગલતા. જેની તીઈ તથાવિધ શાખા કે પ્રશાખા પ્રસરેલ હોય, તે લતા કહેવાય છે. અતિમુક્તક • પુષ પ્રધાન વનસ્પતિ, માલુકા - એકાસ્થિક ફળ, વૃક્ષ વિશેષથી યુક્ત મંડપ, તે માલુકામંડપ. આ બધાં રનમય ઈત્યાદિ છે. તે જાઈ મડપ ચાવતું માલુકામંડપમાં ઘણાં પૃથ્વીશિલા પકો કહેલાં છે. કેટલાંક હંસાસન સંસ્થિત, કેટલાંક કૌંચાસન સંસ્થિત યાવતુ કેટલાંક દિશા સૌવસ્તિકાસન સંસ્થિત, કેટલાંક બહુ શ્રેષ્ઠશયન આસન વિશિષ્ટ સંસ્થાન Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧/૬ સંસ્થિત કહેલા છે. તે આજિનક, ૩, બૂર, નવનીત, વૂલ સ્પર્શવત્ મૃદુ અને સર્વરત્નમયાદિ છે. - સૂચવ્યાખ્યા - તે જાતિમંડપ ચાવતું માલુકામંડપે • x • ઘણાં શિલાપકો કહેલા છે. એકૈક શિલાપકે હંસાસનવત્ સંસ્થિત છે. • x • બીજા પણ ઘણાં શિલાપટ્ટક, જે વિશિષ્ટ ચિલ અને વિશિષ્ટ નામો, પ્રધાન શયન-આસન છે, તેની માફક સંસ્થિત છે. ઘણાં શિલાપકો માંસલ-અકઠિન, સુધૃષ્ટ-અતિશય મકૃણ, વિશિષ્ટ સંસ્થાન સંસ્થિત છે. આજિનક ઈત્યાદિ સુગમ છે. સૂત્ર વ્યાખ્યા- તે આ ઉત્પાત પર્વતાદિગત હંસાસન આદિમાં ચાવતુ વિવિધરૂપ સંસ્થાન સંસ્થિત પૃથ્વીશાલિપકમાં, ઘણાં વનોના અંતરોમાં થાય તે વાણમંતર દેવોદેવીઓ સુખ પડે તેમ બેસે છે, આશ્રયણીય ખંભાદિ, સુએ છે - દીર્ઘકાય પ્રસારણથી વર્તે છે. પણ નિદ્રા કરતાં નથી. તેમને દેવયોતિકતાથી નિદ્રાનો અભાવ હોય. અહીં ઉપલક્ષણ થકી “રહે છે” ઈત્યાદિ પાઠ જીવાભિગમમાં કહેલ લખેલ છે – તિષ્ઠન્તિ - ઉદ્ધસ્થાનથી વર્તે છે. નિષદંતિ-બેસે છે, વJવર્તન કરે છે - ડાબુ પડખું બદલીને જમણાં પડખાં રહે છે કે જમણું પડખું બદલીને ડાબે પડખે રહે છે. લવંતિ-મનને ઈષ્ટ જેમ થાય તેમ વર્તે છે. ક્રીડક્તિ-સુખ ઉપજે તેમ અહીં-તહીં ગમન વિનોદથી, ગીત-નૃત્યાદિ વિનોદથી રહે છે. મોહન્તિ-મૈથુન સેવા કરે છે. એ પ્રમાણે - પૂર્વે - પૂર્વભવમાં, કરેલાં કર્મોનો, તેથી જ પૂર્વેના સુચરિતજનિત કર્મ. - x - તેનો આ ભાવાર્થ છે - વિશિષ્ટ તથાવિધ ધર્માનુષ્ઠાન વિષયમાં પ્રમોદ કરણ, ક્ષાંત્યાદિ સુચરિત, સુપરાકાંત જનિત કર્મો. - x • સર્વે સવ મૈત્રી સત્ય ભાષણ પદ્રવ્ય અપહાર ન કરવો, સુશીલ આદિ રૂપ સુપરાક્રમ જનિત. તેથી જ શુભફળોમાં અહીં કિંચિત્ શુભફળ પણ ઇન્દ્રિય મતિ વિષયતિથી શુભફળ માને છે. તેથી તાત્વિક શુભ ફળ પ્રતિપત્તિ અર્થે આના જ પર્યાયને કહે છે - કલ્યાણ અર્થાત્ તવવૃત્તિથી તથાવિધ વિશિષ્ટ ફળદાયી અથવા અનર્થોપશમકારી કે કલ્યાણરૂપ ફળ વિપાકને અનુભવતા વિચરે છે. એ પ્રમાણે પાવક્વેદિકાના બહાર સ્થિત વનખંડ વક્તવ્યતા કહી, હવે તેની પૂર્વે રહેલ વનખંડ વક્તવ્યતાને કહે છે – તે જગતી ઉપર પાવર વેદિકાની અંતર્મણે જે પ્રદેશ છે, તેમાં એક મોટું વનખંડ કહેલ છે, દેશોન બે યોજન વિઠંભથી પાવરવેદિકાના સમાન તુલ્ય પરિધિથી છે. • x • પાવર વેદિકાના બાહ્ય પ્રદેશથી અંદર ૫૦૦ ધનુષ જતાં જે પરિોપ ન્યૂનત્વ છે તેની વિવક્ષા અભાવને કારણે કરી નથી. - x • બહિર્વનખંડવત્ વિશેષણ હિત વનખંડ વણક લેવું. વિશેષ એ કે તૃણ વિહીન જાણવું. • x • ઉપલક્ષણત્વથી મણિલક્ષણ વિહીન પણ જાણવું. પાવર વેદિકાના અંતરિતપણાથી તથાવિધ વાયુના અભાવથી મણી અને તૃણના અચલનથી પરસ્પર સંઘર્ષના અભાવથી શબ્દનો અભાવ છે. • x - જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ હવે જંબૂદ્વીપની દ્વારા સંખ્યા પ્રરૂપણાર્થે કહે છે – • સૂત્ર-૭,૮ : [] ભગવન / જંબૂદ્વીપના કેટલાં દ્વારો કહેલા છે ? ગૌતમાં ચાર દ્વારો કહેલ છે, તે આ પ્રમાણે – વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. એ પ્રમાણે ચારે પણ દ્વારો સરાહનીય કહેa. [4] ભગવન્! ભૂદ્વીપ દ્વીપનું વિજય નામે દ્વાર ક્યાં કહેલ છે ? ગૌતમ જંબુદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વે ૪૫,ooo યોજન જઈને જંબૂદ્વીપ દ્વીપના પૂર્વ છેડાથી લવણસમુદ્રની પૂર્વથી પશ્ચિમમાં સીતા મહાનદીની ઉપર અહીં જંબુદ્વીપનું વિજય નામે દ્વાર કહેલ છે. તે આઠ યોજન ઉtd ઉરખ્યત્વથી, ચાર યોજન વિષ્ઠભથી, તેટલું જ પ્રવેશથી છે. તે શ્વેત શ્રેષ્ઠ સુવર્ણ સુપિકાથી ચાવત દ્વારનું વર્ણન ચાવતુ રાજધાની [કહેવું • વિવેચન-૭,૮ : સૂઝનો પ્રશ્ન અને ઉત્તર બંને પણ સુગમ છે. વિશેષ એ કે - પૂર્વથી પ્રાદક્ષિણા વડે વિજયાદિ દ્વારો જાણવા. દ્વારોના જ સ્થાન વિશેષ નિયમનને માટે કહે છે – ભkત! જંબૂડીપ દ્વીપનું વિજય નામે પ્રસિદ્ધ દ્વાર ક્યાં કહેલ છે ? ભગવંત કહ્યું - ગૌતમ! જંબુદ્વીપ દ્વીપમાં જે મેરગિરિ છે, તેની પૂર્વ દિશામાં ૪૫,૦૦૦ યોજના અતિક્રમીને જંબૂદ્વીપ દ્વીપમાં પૂર્વના અંતે અને લવણસમુદ્રના પૂર્વાર્ધના પાશ્ચાત્ય ભાગમાં શીતા મહાનદી ઉપર જે પ્રદેશ છે કે, આમાં જંબૂદ્વીપ દ્વીપના વિજય નામે દ્વાર કહેલ છે, તે આઠ યોજન ઉd ઉચ્ચત્વથી, ચાર યોજન વિસ્તારચી છે. આ દ્વાર વિઠંભનું પ્રમાણ સ્થળ ન્યૂન કહ્યું છે. સૂક્ષ્મતાથી વિભાવના કરતાં દ્વાર શાખાના બે વિકંભથી બે ક્રોશ ઉમેરતા સાર્ધયોજન થાય છે. તેની વિવક્ષા કરી નથી, ચાર યોજન ભીંતનું બાહરા છે. તે કેવા છે, તે કહે છે ? શ્વેત વર્ણયુક્ત, કેમકે બાહુલ્યથી કરતમયપણે છે. વર કનકમયી સ્તુપિકા જેવી છે તે. હવે શેષ દ્વાર વર્ણન રાજધાનીવર્ણનના અતિદેશથી કહે છે - દ્વારનું વર્ણન ચાવત્ રાજધાની વર્ણન, જે જીવાભિગમ ઉપાંગમાં કહેલ છે, તે સંપૂર્ણ કહેવું. તેમાં પહેલા દ્વારવર્ણક આ રીતે – ઈહામૃગ, ઋષભ, તુણ, નગર, મગર ઈત્યાદિના ચિત્રો આલેખેલ છે. સ્તંભ ઉપરની વેદિકામાં અભિરામ વિધાધર યમલયુગલ ચંગયુક્ત, અર્ચીસહસ માલનીય, હજારો રૂપયુક્ત દીપતા, વિશેષ દીપતા ચાલોચનલેશ, સુખસ્પર્શ, સશ્રીકરૂપ યુક્ત છે. દ્વારવર્ણનમાં - વજમય નેમા, પ્ટિમય પ્રતિષ્ઠાન, વૈડૂર્યના સ્તંભ, જાત્ય રૂપોપવિત, પંચવર્ણ મણિ-રન કુદ્ધિમતલ, હંસગર્ભમય લક, ગોમેજમય ઈન્દ્રનીલ, લોહિતાક્ષમય દ્વાચેટી, જ્યોતિસમય ઉતરંગ, વૈર્યમય કપાટ, વજમય સંધી, લોહિતાક્ષમય સૂચિ, વિવિધ મણિમય Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧/૩,૮ પ૯ સમુગક, વજમય અગલા-અગલ પ્રાસાદ, રજતમય આવઈન પીઠિકા, અંકોત૫ાશક નિરંતરિત ઘનકપાટ, ૫૬ મિકભિતિગુલિકા, ત્રણ ગોમાનસી, વિવિધ મણિ-રત્નવાલ રૂપક લીલાસ્થિત શાલભંજિકા વજમય કૂટ, રજતમય ઉન્મેધ, સર્વ તમીયમય ઉલ્લોક, વિવિધ મણિરત્ન જાલપંજર મણિdશક લોહિતાક્ષ પ્રતિવંશક રજત ભૌમ, અંકમય પણ, પક્ષબાહા, જ્યોતિષમય વંશા, વંશ કવેલુક, જતમયી પટ્ટિકા, જાત્યરૂ૫મયી અવઘાટની, વજમય ઉપરની પંછણી, બધું શેત, જતમય આચ્છાદન, કમય-કનક-કૂડ તપનીય સુપિકા, શ્વેત શંખતલ ઈત્યાદિ • x - પ્રાસાદીયાદિ છે. સણ વ્યાખ્યા - ઈહામૃગાદિ આદિ દશ વિશેષણ, પદાવર-વેદિકામત વાપીતોરણ અધિકારમાં વ્યાખ્યાત કરી છે. વિજય નામના દ્વારનું વર્ણન કહેવાયેલ છે, તે કહે છે - તે આ પ્રમાણે - વજમયનેમા આદિ, દ્વાસ્વર્ણન અધિકારમાં જ્યાં કેવળ વિશેષણ છે, સાક્ષાત્ દ્વારની વિશેષણતા, વિશેષ્ય સહિત તેના જાણવા. તે વિજયદ્વારના વજમાય નેમા - ભૂમિભાગથી ઉદd નીકળતાં પ્રદેશો, રિહરનમય મૂળપાદો, વૈડૂર્યરત્નમય રુચિર સ્તંભ, સુવર્ણ વડે યુક્ત પ્રવર પંચ વર્ણમણિ રત્ન વડે બદ્ધ ભૂમિતલ જેનું છે, તે તથા, આ વિજયદ્વારની હંસગર્ભનિમય દેહલી, ગોમેદ રનમય ઈન્દ્રનીલ - ગોપુર કપાટયુગ સંધિ નિવેશ સ્થાન, પદારાણ નામે રન, તેનાથી યુકત દ્વારશાખા, જ્યોતીરસમય દ્વારની ઉપર તીર્ણ રહેલ કાઠ, પૈડમય કપાટ, લોહિતાક્ષરનામિક સચિઓ, વજમય સંધિ-કલકોની સંધિમેલા. અહીં શું કહે છે? વજરત્ન વડે આપૂરિત ફલકોની સંધિઓ, વિવિધ મણિમય સમુગકચૂલિકાગૃહ, જેમાં રાખેલ કપાટ-બારણા નિશ્ચતપણે રહે છે, વજમય અર્ગલાપાસાદ, લા-આગળીયો, આગળીયાના ખૂંટા, જેમાં આગળીયાને અંકુશીત કરાય - ભરાવાય છે. રજતમયી આવતનપીઠિકા, આવનપીઠિકા જેમાં ઈન્દ્રનીલ હોય છે. કરનમય ઉત્તર પાર્થ જેના છે. નિરંતરિત ધન કપાટ - લઘુ અંતરરૂપ જે છે, તેવા ધનકપાટ જેના છે. - x - તે દ્વારના બંને પડખે ભીંતમાં જઈને ભિત્તિગુલિકા પીઠકસંસ્થાનીય-૧૬૮ [૫૬x3] ભિતિગુલિકા હોય છે. તથા ગોમાનસી-શય્યા, છપ્પનગિક પ્રમિત છે. વિવિધ મણિરત્નમય ફણિરૂપક, લીલા કરતી રહેલી પુતળીઓ, તથા તે દ્વારનો વજમય કૂટ-માઢ ભાગ, રજતમય ઉલ્લેધ, શિખર - અહીં શિખર માત્ર માઢ ભાગનો કહેવો, દ્વારનો નહીં. કેમકે તે પૂર્વે કહેલ છે. સર્વથા તપનીયમય ઉપરનો ભાગ, મણિમય વંશા જેના છે, તે મણિવંશક, લોહિતાક્ષમય પ્રતિવંશ જેમાં છે તે. તમયી ભૂમિ જેની છે તે. વિવિધ મણિરત્નમય જાલપંજરગવાક્ષ જે દ્વારમાં છે, તે. તથા અંકમય પક્ષ આદિ પદાવપેદિકાવતું કહેવા. જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કનકમય મોટું શિખર, તપનીયમય લઘુશિકર જેનું છે તે. આના વડે જે પૂર્વે સામાન્યથી કહ્યું - શ્વેત વરકનક સુપિકા, તે જ પ્રપંચથી કહેવું. હવે તે જ ક્ષેતવ ફરી દશવિ છે – શ્વેતત્વ જ ઉપમા વડે ફરી દઢ કરે છે – વિમળ જે શંખનો ઉપરનો ભાગ, જે નિર્મળ ઘનીભૂત દહીં, ગાયના દૂધના ફીણ, જતના ઢગલા જેવો પ્રકાશ જેનો છે તે. તિલકરન-પંડ્ર વિશેષ, તે અર્ધચંદ્રાકાર વડે સોપાન વિશેષથી ચિત્રકારી તિલકરત્નાદ્ધ ચંદ્ર ચિત્ર, તથા વિવિધ મણિમય માળા વડે અલંકૃત, અંદર અને બહાર ગ્લણ પુદ્ગલ સ્કંધ તિમપિત, તપનીયમયી વાલુકા-રેતી, તેનો પ્રસ્તાવ જેમાં છે તે. • x - વિજયદ્વારના બંને પડખે બે નિષાધિકામાં બબ્બે ચંદન કળશો કહેલાં છે, તે ચંદન કળશો શ્રેષ્ઠ કમલ ઉપર રહેલા છે. સુગંધી શ્રેષ્ઠ જળથી પ્રતિપૂર્ણ છે. ચંદનથી. ચર્ચાત, પાકમળથી ઢાંકેલ, સર્વ રનમય, સ્વચ્છ, ગ્લણ, ચાવત્ પ્રતિરૂપ છે. મોટામોટા મહેન્દ્ર કુંભ સમાન કહેલ છે. સૂર વ્યાખ્યા- વિજય દ્વારના બંને પડખે એક-એક નૈષેધિકીચી બે પ્રકારની નૈપેધિકા છે. ઔષધિકી એટલે નિસરણી. તેમાં પ્રત્યેકમાં બબ્બે વંદન કળશો-મંગલ ઘટ કહેલાં છે. તે વંદન-કળશો શ્રેષ્ઠ કમળના આધારે રહેલાં છે. ચંદનવૃત ઉપરાગવાળા, તેના કંઠમાં લાલ સુતરરૂપ પરોવેલ છે. ઈત્યાદિ • x • કુંભમાં ઈન્દ્ર એવો ઈન્દ્રકુંભ, જે અતિશય મહાનું છે તેવો મહાકળશ પ્રમાણ, અથવા મહેન્દ્ર-રાજ, તેના માટે કે તેના સંબંધી કુંભ-અભિષેક કળશ, તેની સમાન કહેલો છે. વિજયદ્વારના બંને પડખે બે નિષીવિકામાં બબ્બે ચંદન કળશો કહેલાં છે, તે ચંદન કળશો શ્રેષ્ઠ કમલ ઉપર રહેલા છે. સુગંધી શ્રેષ્ઠ જળથી અતિપૂર્ણ છે. ચંદનથી ચર્ચાત, પાકમળથી ઢાંકેલ, સર્વ રનમય, સ્વચ્છ, ગ્લણ, ચાવત પ્રતિરૂપ છે. મોટા મોટા મહેન્દ્ર કુંભ સમાન કહેલ છે. a વ્યાખ્યા- વિજય દ્વારના બંને પડખે એક-એક નૈપેધિકીથી બે પ્રકારની નૈધિકા છે. નૈધિક એટલે નિસરણી તેમાં પ્રત્યેકમાં બળે વંદનકળશ - મંગલઘટ કહેલાં ચે. તે વંદન-કળશો શ્રેષ્ઠ કમળના આધારે રહેલાં છે. ચંદનવૃત્ ઉપરાગવાળા, તેના કંઠમાં લાલ સુતરરૂપ પરોવેલ છે. ઈત્યાદિ • x • કુંભમાં ઈન્દ્ર એવો ઈન્દ્રકુંભ, જે અતિશય મહાન છે તેવો મહાકળશ પ્રમાણ, અથવા મહેન્દ્ર-રાજા, તેના માટે કે તેના સંબંધી કુંભ-અભિષેક કળશ, તેની સમાન કહેલો છે. | વિજયદ્વારના બંને પડખે બે નિષધિયામાં બબ્બે નાગદંતકો કહેલ છે. તે નાગદંતકો મુક્તાજાલાંતર ઉશ્રિત હેમ જાલકૃવાજાલ, લઘુ ઘંટિકા, છંટાજાલથી પરિક્ષિપ્ત છે, તે અભ્યર્ગત, અભિનિવિષ્ટ, તીખું સુસંપગ્રહિત, અધો પગાદ્ધરૂપ, પગાદ્ધ સંસ્થાન સંસ્થિત, સર્વ વજમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે મોટા-મોટા ગજદંત સમાન કહેલ છે. - x • Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧/,૮ ૬૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બળે નાગદંતક - નર્કટિક કટિકા કહેલ છે. તે નાગ દંતકો, મુક્તાજાલના તરોમાં જે ઉદ્ભૂિત-લંબાયેલ હેમમય માળાસમૂહ, જે ગવાક્ષજાલ-ગવાક્ષ આકૃતિ રન વિશેષ દામસમૂહ, જે કિંકિણી ઘંટાજાલ - શુદ્રઘંટા સમૂહ, તેના વડે પરિક્ષિતસર્વથા વ્યાપ્ત, અભિમુખ ઉદ્ગત, અભ્યર્ગત-અગ્રિમભાગમાં કંઈક ઉન્નત, તેમાં ફૂલની માળા સુસ્થિત છે. અભિમુખ-બહારના ભાગમાં અભિમુખ, નિતઅભિનિસૃષ્ટ, તીછ-ભિત્તિપ્રદેશથી અતિશયપણે કંઈક પણ ન ચલીત થઈને પરિગૃહીત છે. અધતન-નીચે જે પzગ-સાપનો અર્ધભાગ, તેના જેવો આકાર જેનો છે તે તથા, અપિગવત્ અતિ સરળ અને દીર્ધતેની જ વ્યાખ્યા કરે છે - અર્ધ પગ જેવા સંસ્થાનથી સંસ્થિત સર્વથા વજમય, સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવત્ છે. અતિશય મહાનું - ગજદંત સમાન કહેલ છે. તે નાગદંતકોમાં ઘણાં કૃષ્ણસૂત્ર બદ્ધ વગ્ધારિત મારચંદામ યુક્ત એ પ્રમાણે નીલ, લોહિત, હાલિદ્ર, શુક્લ સૂત્રબદ્ધ વગ્ધારિત ફૂલની માળા યુક્ત છે. તે માળા તપનીય લંબૂશક મય, સુવર્ણ પ્રતરક મંડિત, વિવિધ મણિરદન, વિવિધ હા-અર્બહાર ઉપશોભિત સમુદય યાવતું શ્રી વડે અતીવ ઉપશોભિત કરતાં-કરતાં રહે છે - હવે સૂર વ્યાખ્યા - તે નાગદંતકમાં ઘણાં કાળા દોરાથી બાંધેલા, થાઈરસ - અવલંબિત પુષ્પમાળાનો સમૂહ છે. એ પ્રમાણે નીલ, લાલ, પીળા અને સફેદ દોરાથી, બાંધેલ પણ પુષ્પમાળા સમૂહો કહેવા. તે માળાઓ તપનીય સુવર્ણમય લંબૂશક-માળાના અગ્રભાગમાં પ્રાણમાં લટકતાં મંડન વિશેષ ગોલક આકૃતિ જેમાં છે તે તપનીય લંબૂસક તથા પડખાથી - સમસ્તપણે સુવર્ણ પ્રતકથી સોનાના પતરાથી મંડિત, તેવા વિવિધરૂપ મણી અને રનોના જે વિવિધ વિચિત્ર વર્ણના હાર-અઢાસણ, તેના વડે શોભિત સમુદાય જેમાં છે તે યાવતુ શ્રી વડે અતીવ શોભતા રહેલ છે. અહીં યાવત કરણથી એ પ્રમાણે પરિપૂર્ણ પાઠ જાણવો. કંઈક અન્યોન્ય જોડાયેલ પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તરથી આવતો મંદ-મંદ પવન, તેનાથી કંપતા, લંબાયેલા, એવા ઉદાર મનોજ્ઞ મનહર કર્ણ-મનને સુખકર શબ્દો વડે તે પ્રદેશ ચોતરફથી આપૂરિત કરતાં-કરતાં શ્રી વડે અતી શોભિત થયેલ રહે છે. ઉક્ત સૂત્રની વ્યાખ્યા પૂર્વે પડાવસ્વેદિકા વર્ણનમાં વ્યાખ્યાત છે, તેથી તેની ફરી વ્યાખ્યા કરતા નથી. તે નાગદેતકોની ઉપર બળે નાગદંતકો કહેલાં છે. તે નાગદંતકો મુક્તાજાલંતર ઉશ્રિત આદિ પૂર્વવત્ ચાવતે હે આયુષ્યમાન્ શ્રમણ ! તે નાગદંતકોમાં ઘણાં જતમય સિક્કા કહેલા છે. તે સિક્કામાં ઘણી વૈડૂર્યમયી ધૂપઘટી કહેલી છે. તે ધૂપઘટી કાલાણ, પ્રવર કંદરક, તુરકની ધૂપથી મઘમઘતા, ગંઘોસ્તૃતથી અભિરામ, સુગંધ વગંધિકા, ગંધવર્તીભૂત, ઉદાર મનોજ્ઞ ધાણ-મનને સુખકર ગંધ વડે તે પ્રદેશને ચોતરફથી આપૂરિત કરતાં શ્રી વડે અતીવ શોભતા રહે છે. સૂત્ર વ્યાખ્યા - તે નાગદતકો ઉપર બીજા બળે નાગદંતકો છે. તે નાગર્દક ઈત્યાદિ પૂર્વોક્ત બધું કહેવું સાવત્ ગજદંત સમાન કહેલ છે. તે નાગદંતકોમાં ઘણાં રજતમય સિક્કા કહેલા છે, તે સિક્કામાં ઘણી વૈડૂર્યમય ધૂપઘટિકાઓ છે. તે ધૂપઘટિકા કાળો અગરુ, ચીડા નામક ગંધદ્રવ્ય વિશેષ, સિલક, દશાગાંદિ ગંધ દ્રવ્ય સંયોગજન્ય, તેના સંબંધી જે મઘમઘાયમાન અતિશયવાન અહીં-તહીં પ્રસરતી ગંધ વડે અભિરામ છે. તે શોભનગંધયુક્ત છે. • x• પ્રધાનવાસયુક્ત તેની ગંધ છે. તેથી સુગંધવરગંધ ગંધિકા કહ્યું. સૌરખ્ય અતિશયથી ગંધદ્રવ્ય ગુટિકા સમાન ઉદાર-ફાર-મનો વડે મનોનૂકૂલ. મનોનુકૂલવણી તે કહે છે - પ્રાણ-મન સુખકર ગંધ વડે નીકટના પ્રદેશને આપૂરિત કરતાં-કરતાં શ્રી વડે અતીવ શોભતા રહેલ છે. વિજયદ્વારની બંને પડખે બે નિષીપિકામાં બબ્બે શાલભંજિકા કહી છે. તે શાલભંજિકાઓ લીલાસ્થિત, સુપ્રતિષ્ઠિત, સુઅલંકૃત, વિવિધ રંગી વસ્ત્રો, રક્ત અંગ, કાળાવાળવાળી મૃદુ વિષય પ્રશસ્ત લક્ષણ ઈત્યાદિ યુક્ત - X - X - કંઈક અશોક વર પાદપ સમુસ્થિd, ડાબા હાથમાં ગ્રહણ કરેલ શાખા ઈત્યાદિ • * * * • પૃથ્વી પરિણામ, શાશ્વત ભાવને પામેલ, ચંદ્રાનના, ચંદ્ર વિલાસીની, ચંદ્રાદ્ધસમ નીડાલ, ચંદ્રાધિક સૌમ્ય દર્શનવાળી, ઉલ્કાની માફક ઉધોતીત, * * * * * શૃંગારાકાર ચારુ વેશવાળી, પ્રાસાદીય, તેજ વડે અતીવ-અતીવ ઉપશોભિત થઈ રહે છે. સુણ વ્યાખ્યા - વિજયદ્વારની બંને બાજુના પડખામાં એકૈક નૈષેધિકી ભાવથી બે પ્રકારની નૈષેધિકીમાં બન્ને શાલભંજિકા કહેલી છે. તે શાલભંજિકા લલિતાંગ નિવેશરૂ૫ વડે સ્થિત છે. તે મનોજ્ઞપણે પ્રતિષ્ઠિત છે. તે અતિશય રમણીયપણે અલંકૃત તે સ્વલંકૃત, તથા વિવિધ પ્રકારના રંગથી રંગાયેલાં વો સંવૃતપણે જેમાં છે. જેના આંખના ખૂણા લાલ છે, કાળા વાળ છે, કોમળ-નિર્મળ-પ્રશસ્ત શોભન, અટિતાગ્રત્વ વગેરે લક્ષણો જેના છે, તે પ્રશસ્ત લક્ષણો. • • • - - - સંવેલ્લિત-સંવૃત કંઈક આકુંચિત અગ્ર જેનું શેખર કરણથી છે, તે સંવેલ્લિતામ્ર શિરોજ-વાળ, - x • વિવિધ રૂપના પુષ્પોને યથોચિત સ્થાને ધારણ કરેલા - સ્થાપિત કરેલા છે. • x- મુષ્ટિગ્રાહ્ય તનુતરત્વથી સુંદર મધ્યભાગ જેનો છે. તેવી, કાપડ - શેખક, તેના સમશ્રેણિક બે યુગલ, તેની માફક વર્તિત-બદ્ધ સ્વભાવ ઉપચિત કઠિન ભાવ. તેથી જ તુંગઅબ્યુન્નત, પીનરતિદ સંસ્થિત-પીવર સુખદ સંસ્થાન એવા પયોધ-બંને સ્તનો જેણીના છે તેવી. તથા કંઈક શ્રેષ્ઠ અશોકવૃક્ષમાં સમવસ્થિત-આશ્રિત તથા ડાબા હાથે ગ્રહણ કરેલ આગ્ર શાખાવાળી. કંઈક તીર્થો વળેલી, ચક્ષુ-જેમાં કટાક્ષરૂપ ચેષ્ટિતમાં શૃંગાર આવિર્ભાવક-ક્રિયા વિશેષમાં, - x · પરસ્પર આંખોના અવલોકન વડે સંશ્લેષ, તેના વડે ખિધમાન સમાન અર્થાત્ એવા પ્રકારના તે તીવલિત કટાક્ષો વડે પરસાર Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧/૩,૮ અવલોકતી રહેલી છે. જેમ પરસ્પરના સૌભાગ્યને ન સહન કરતી તીછ વસિત કટાક્ષ વડે પરસ્પર ખીજાતી હોય તેવી. તથા પૃથ્વી પરિણામરૂપ શાશ્વતભાવને વિજયદ્વારની જેમ પામેલ, ચંદ્રાનનાચંદ્રમુખી, ચંદ્રવત્ મનોહર વિલાસ કરતી એવા સ્વભાવવાળી તે ચંદ્ર વિલાસીની, ચંદ્રાદ્ધ-આઠમના ચંદ્રની સમાન જેનું લલાટ છે, તે ચંદ્રાદ્ધ સમ લલાટવાળા. ચંદ્રથી પણ અધિક સુભગ કાંતિવાળા આકાર જેનો છે, તે તથા. ઉકા માફક - ગગનના અગ્નિની જુવાલા માફક ઉધોત કરતાં, વિધુતમેઘવહિન, તેના ઘન-નિબિડ કીરણો, તેનાથી જે સૂર્યના દીપ્યમાન, ધનાદિ અનાવૃત્ત તેજ, તેનાથી અધિકતર પ્રકાશ જેનો છે તે તથા, શૃંગાર-મંડન ભૂષણ આટોપ, તેનાથી પ્રધાન આકાર જેના છે તે. ચારુષ - મનોહરવઆદિ અથવા શૃંગાર પહેલા રસના ગૃહ સમાન સુંદર વેશ જેનો છે તે તથા પ્રાસાદીય, ઈત્યાદિ ચાર પદો પૂર્વવત્. વિજયદ્વારની બંને પડખે બે નિષિધિયામાં બન્ને જાલકટક કહેલાં છે. તે જાલકટકો સવરત્નમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. વિજયના ઈત્યાદિ પૂર્વ બળે જાલકટક - જાલક આકીર્ણ રમ્ય સંસ્થાના પ્રદેશ વિશેષ કહેલ છે. તે જાલકટકો સર્વરત્નમય, સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવત્ છે. વિજયદ્વારના બંને પડખે બળે તિષીધિકામાં બબ્બે ઘંટાઓ કહેલી છે. તે ઘંટાનું વર્ણન આવા સ્વરૂપે કહેલ છે - તે આ પ્રમાણે - જાંબૂનદમયી ઘંટા, વજમયી લાલા, વિવિધ મણિમય ઘંટાપાશક, તપનીયમયી સાંકળ, તમયી ક્યુ છે - તે ઘેટા ઓઘસ્વરા, મેઘસ્વરા, હંસસ્વરા, ઊંચસ્વર, સીંહસ્વરા, દુભિસ્વરા, નંદિસ્વરા, નંદિઘોષા, મંજુઘોષા, સુસ્વરા, સુસ્વર ઘોષા, ઉદાર-મનોજ્ઞમનહર કર્ણ-મનને સુખકર શબ્દોથી ચાવત રહે છે. -- અક્ષરગમનિકા પૂર્વવતું. બળે ઘંટા કહેલ છે. તે ઘંટાનું આવા સ્વરૂપનું વર્ણન છે - જાંબૂનદમય ઘંટા, વજમયી લાલા, વિવિધ મણિમય ઘંટાનો એકદેશ વિશેષ, તપનીયમય સાંકળ જેમાં છે તે અવલંબીને રહેલ છે. તમય રજુ છે. તે ઘંટા મા - પ્રવાહી સ્વર જેનો છે તે, મેઘની જેમ અતિ દીર્ધ સ્વર જેનો છે તે મેઘસ્વરા, એ પ્રમાણે – હંસની જેવા મધુર સ્વરવાળી, કૌંચ જેવા સ્વરવાળી, સીંહની જેમ પ્રભૂતદેશ વ્યાપીર સ્વરવાળી, એ રીતે દુંદુભિ સ્વર, સુખદાયી સ્વર જેનો છે તે, નંદી - બાર વાજિંત્રોના સંઘાત જેવો સ્વર જેનો છે તે. નંદિવ ઘોષ - નિનાદ જેનો છે તે. મંજુ-પ્રિય, કાન અને મનને સુખદાયી સ્વર જેનો છે તે, એ રીતે મંજુઘોષ, વધું કેટલું કહીએ – સુસ્વરા, સુસ્વર ઘોષા અથવા સુથું જે સ્વકીય અનંતરોક્ત વર્ણ-શૃંખલા આદિ, તેના વડે રાજે-શોભે તે સુસ્વા. શોભન સ્વરઘોષ જેનો છે, તે ઈત્યાદિ - ૪ - વિજયદ્વારને બંને પડખે બંને નિષાધિકાએ બળે વનમાલાઓ કહી છે. તે ६४ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વનમાલા વિવિધ દ્રમલતા કિસલય પલ્લવરી સમાકુલ, ભમરા વડે પરિભોગ્યમાન, શોભંત, સશ્રીક અને પ્રાસાદીયાદિ છે. સૂગ વ્યાખ્યા - પદ યોજના પૂર્વવતું. બન્ને વનમાલા કહી છે. તે વનમાલા, વક્ષો અને વિવિધ લતાનાં જે કિશલયરૂપ અતિકોમળ પલવો વડે સમાકુલ, ભમરો વડે પરિભોગ કરાતા હોવાથી શોભતા. તેથી જ સશ્રીક. પ્રાસાદીય ઈત્યાદિ પૂર્વવત્ છે. | વિજયદ્વારની બંને પડખે, બંને નિષાધિકામાં બન્ને પ્રકંઠકો કહેલા છે. તે પ્રકંઠકો ચાર યોજન આયામ-વિકંભથી, બે યોજના બાહલ્ય થકી, સર્વ વજમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. સણ વ્યાખ્યા - પદ યોજના પૂર્વવતુ. બબ્બે પ્રકંઠકો કહેલ છે, પ્રકંઠક એટલે પીઠ વિશેષ અથવા અવનત પ્રદેશ પીઠ તે પ્રકંઠક. તે પ્રકંઠકો ચાર યોજન આયામવિકંભ વડે બે યોજન બાહલ્યથી છે, તે સવમિના વજમય તે પ્રકંઠકો છે. તે પ્રકંઠકોની ઉપર પ્રત્યેક-પ્રત્યેક પ્રાસાદાવતુંસક કહેલ છે. તે પ્રાસાદાવતંક ચાર યોજન ઉદ્ઘ ઉચ્ચત્વથી, બે ચોજન આયામ વિકંભથી, અભ્યર્ગત ઉશ્રિત પ્રહસિત, વિવિધ મણિરત્નથી ચિત્રિત, વાયુ વડે ઉડતી વિજય-વૈજયંતી પતાકા, છત્રાતિછગથી યુકત, ઉંચે, ગગનતલમાં સ્પર્શતા શિખરો, જાલંતર રન પંજર ઉમ્મિલિત સમાન મણિ-કનક-સ્કૂપિકા, વિકસિત શતપ-પૌંડરીક, તિલકરત્ન અદ્ધ ચંદ્રચિત, અંદર અને બહાર ગ્લણ તપનીય વાલુકા પ્રસ્તા, સુખસ્પર્શવાળા, સશ્રીકરૂપ પ્રાસાદીયાદિ છે. સૂત્ર વ્યાખ્યા - તે પ્રકંઠકોની ઉપર પ્રત્યેક પ્રાસાદાવતુંસક કહેલ છે, પ્રાસાદાવતંસક નામ પ્રાસાદ વિશેષ વ્યુત્પત્તિ આ રીતે પ્રાસાદોના અવતંસક સમાનશેખરક સમાન તે પ્રાસાદાવતંસક. તે પ્રત્યેક ચાર યોજન ઉtd-ઉચ્ચવથી છે, બે યોજન આયામ-વિલકંભરી છે. અન્યૂગત- આભિમુખ્યતાથી ચોતરફથી વિનિર્ગત, ઉનૃત-પ્રબળતાથી બધી દિશામાં પ્રસરેલ જે પ્રભા વડે બદ્ધની માફક રહે છે, અન્યથા કઈ રીતે તે અતિ ઉંચે આલંબન સહિત રહે છે. તથા વિવિધ મણિન, વિવિધ-અનેક પ્રકારના જે મણિ-ચંદ્રકાંતાદિ, રનોકäતનાદિ, તેના ચિત્રો કે આશ્ચર્યવાળા આલેખો. • x • તથા વાયુ વડે કંપિત, અભ્યદયને સંસૂચિકા વૈજયંતી નામની જે પતાકા અથવા વિજયા એ વૈજયંતીની પાર્ણકર્ણિકા કહે છે. તેથી પ્રધાન વૈજયંતી તે વિજયવૈજયંતી-પતાકા, તે જ વિજય વર્જિતા વૈજયંતી. છત્રાતિછત્ર-ઉપર ઉપર રહેલ મતપત્ર, તેનાથી યુક્ત ઉચ્યત્વથી ચાર યોજન પ્રમાણવથી તુંગ કહે છે. તેથી જ આકાશને ઉલંઘતા શિખરો જેના છે તે. તથા નાત - જાલક, ઘરની ભીંતની જાળી, તેના અંતરમાં વિશિષ્ટ શોભા નિમિતે રત્નો જેમાં છે તે. પંજરથી ઉત્મિસિત સમાનબહિષ્કૃત માફક. જેમ કોઈપણ વસ્તુ વંશાદિમય પ્રચ્છાદન વિશેષથી બહિસ્કૃત અત્યંત અવિનષ્ટ છાયાવાળી થાય છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧/૭,૮ ૬૫ એ પ્રમાણે તે પ્રાસાદઅવતંસકો પણ જાણવા. અથવા જાલાંતરમાં રહેલ રત્ન સમુદાય વિશેષથી ઉન્મીલિતની માફક ઉન્મિષિત લોચન જેવા છે. વિકસ્વર શતપત્રો અને પુંડરીક-કમલ વિશેષ, દ્વાર આદિમાં પ્રતિકૃતિત્વપણે સ્થિત તિલકરત્ન અને અર્ધચંદ્ર, તેના વડે વિવિધરૂપના કે આશ્ચર્યભૂત. અંદરબહારથી મસૃણ તપનીયલાલ સુવર્ણની રેતીનો પ્રસન્ટ, જેના પ્રાંગણામાં છે તે. બાકી પૂર્વવત્. તે પ્રાસાદાવાંસકના ઉલ્લોક પાલતા, અશોકલતાં, ચંપકલા, ચૂતલતા, વનલતા, વાસંતિલતાથી ચિત્રિત છે. તે બધાં તપનીયમય ચાવત્ પ્રતિરૂપ છે. વ્યાખ્યા - તે પ્રાસાદાવાંસકનો ઉલ્લોક-ઉપરનો ભાગ પાલતાદિના ચિત્રોથી યુક્ત છે, સ્વચ્છ, શ્વણાદિ વિશેષણ પૂર્વવત્. તે પ્રાસાદાવતંસકમાં બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુષ્કર યાવત્ મણી વડે ઉપશોભિત છે. મણીનો વર્ણ, ગંધ, સ્પર્શાદ (પૂર્વવત્) જાણવો. વ્યાખ્યા – પ્રાસાદાવતંસકનું વર્ણન - x • સમભૂમિ વર્ણન, વર્ણપંચક, સુરભિગંધ, શુભ સ્પર્શ વર્ણન પૂર્વવત્ જાણવું. તે બહુ સમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશભાગમાં પ્રત્યેક સીંહાસન છે, તેનું આવા સ્વરૂપનું વર્ણન કહેલ છે. રજતમય સીંહ, સુવર્ણના પાયા, તપનીયમય ચકલા, વિવિધમણિમય, પાદશીર્ષક, જાંબૂનદમય પતરા વજ્રમય સંધી વિવિધ મણિમય છે તે સીંહાસન ઈહામૃગ, વૃષભ ચાવત્ પાલતાના ચિત્રોથી યુક્ત છે. સંસારસાર ઉપચિત વિવિધ મણિરત્નના પાદપીઠ છે. આસ્તક મૃદુ મસૂરક, નવી ત્વચા કુશાંત કોમળ કેસરથી આચ્છાદિત હોવાથી રમણીય છે. આજિનક-ટૂ-નવનીત તુલ્ય સ્પર્શ છે. સુવિરચિત રજસ્ત્રાણ ઈત્યાદિ - ૪ - સુરમ્ય, પ્રાસાદીયાદિ છે. સૂત્ર વ્યાખ્યા – તે પ્રાસાદાવાંસકોની અંદરનો બહુસમરમણીય ભૂમિભાગ, તેના બહુમધ્યદેશ ભાગમાં પ્રત્યેક સીંહાસન છે. તે સીંહાસનનું વર્ણન – રજતમય સીંહ, તેના વડે ઉપશોભિત સીંહાસન, સુવર્ણમય પાદ છે, તપનીયમય ચક્કલાપાયાનો અધોપ્રદેશ હોય છે. મુક્તાવિવિધ મણિમય પાદશિર્ષકપાયાનો ઉપરિતન અવયવ વિશેષ છે. જાંબૂનદમય ઈષાદિ છે, વજ્રરત્નથી પૂતિ અવયવોનો સંધિમેલ છે. - x તે સીંહાસન ઈહામૃગ, ઋષભ, તુરંગ, નર, મકર, સર્પ, કિન્નર, ઋઋ, શરભ આદિના ચિત્રો છે. સારસાર-પ્રધાન એવા વિવિધ મણિ રત્નોથી ઉપચિત પાદપીઠ સહ છે. આસ્તક-આચ્છાદન મૃદુ - x - છે. જેની નવી ત્વચા છે, પ્રત્યગ્રત્વચાર દર્ભ પર્યન્તરૂપ કોમળ છે, કેસરા નમશીલ છે. ક્યાંક સિંહકેસરા એવો પાઠ છે. - ૪ - - x - આચ્છાદિત હોવાથી અભિરામ છે. ઞાનિન - ચર્મમય વસ્ત્ર, તે સ્વભાવથી અતિ કોમળ હોય છે. દૂત - 25/5 જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કપાસનું પદ્મ, ઘૂર - વનસ્પતિ વિશેષ, નવનીત-માખણ, તૂલ-અર્કટૂલ, તે બધાં જેવો સ્પર્શ જેનો છે તે, જેમાં પ્રત્યેકની ઉપર સુવિરચિત જસ્ત્રાણ છે. પરિકર્મિત જે કૂલ-કપાસનું વસ્ત્ર, તે રજસ્ત્રાણ ઉપર બીજું આચ્છાદન છે. તે અતિરમણીય વસ્ત્રથી સંવૃત્ત-આચ્છાદિત છે, તેથી જ સુરમ્ય છે. પ્રાસાદીય ઈત્યાદિ ચાર પદ પૂર્વવત્ છે. ૬૬ તે સીંહાસન ઉપર વિજય દૃષ્ય કહેલ છે. તે વિજય દૃષ્ય શંખ, કુંદ, દકરજ, મથિત ફીણવુંજ સર્દેશ સર્વમય છે. વ્યાખ્યા – સિંહાસનની ઉપર પ્રતિ સીંહાસનમાં એક-એક વિજયષ્ય-ઢાંકવાનું વસ્ત્ર વિશેષ છે. તે વિજયદૂષ્ય શંખાદિ સમાન શ્વેત છે. તેમાં કુંદ-કુંદકુસુમ દકરજપાણીના કણીયા, અમૃત-ક્ષીરોદધિનું જળ, મંથન કરેલ દૂધના ફીણ - ૪ - તેની સમાન પ્રભા જેવી છે તે. સર્વ રત્નમય છે. તે વિજ્રદૂષ્યના બહુ મધ્યદેશ ભાગમાં પ્રત્યેકમાં વજ્રમય અંકુશ કહેલ છે. તે વજ્રમય અંકુશમાં પ્રત્યેકમાં કુંબિકા મુક્તાદામ કહેલા છે, તે કુંભિકા મુક્યાદામ બીજા ચાર, તેનાથી અર્ધ ઉચ્ચત્વ પ્રમાણ માત્રથી અર્ધકુભિકા મુક્તાદામથી, ચોતરફથી ઘેરાયેલ છે, તે દામ તપનીયલંબૂશક સુવર્ણ પ્રતકથી મંડિત છે યાવત્ - રહેલ છે. સૂત્ર વ્યાખ્યા – તે સીંહાસનની ઉપર રહેલ પ્રત્યેક વિજયષ્યના બહુમધ્ય દેશભાગમાં અંકુશ આકાર મુક્તાદામના અવલંબન આશ્રયભૂત કહેલ છે. તે વજ્રમય અંકુશમાં પ્રત્યેકમાં કુંભ પરિમામ મુક્તામય મુક્તાદામ કહેલ છે. - X - કુંભ માન આગળ ચર્મરત્ન છત્રરત્ન સમુદ્ગક સ્થિત, ચક્રવર્તીના ગૃહપતિરન્ત વડે ધાન્યરાશિ સમર્પણ અધિકારમાં કહેવાશે. તે પ્રત્યેક મુક્તાદામ બીજા ચાર મુક્તાદામથી ઘેરાયેલ છે. - ૪ - ૪ - અહીં કેટલીક સૂત્ર પ્રતિમાં - “તે પ્રાસાદાવાંસકોની ઉપર આઠ અષ્ટમંગલ કહેલા છે. સ્વસ્તિક, સીંહાસન યાવત્ છાતિછત્ર.' એવું સૂત્ર દેખાય છે, તેનું વ્યાખ્યાન વ્યક્ત છે. વિજયદ્વારના બંને પડખે બંને નીસરણીમાં બબ્બે તોરણો કહ્યું છે, તે તોરણો વિવિધ મણિમયાદિ પૂર્વવત્ આઠ અષ્ટમંગલ, ધ્વજ, છત્રાતિછત્ર છે. તે તોરણોની આગળ બબ્બે શાલભંજિકા કહી છે, પહેલાં સૂત્રોમાં કહ્યું, તેમ અહીં કહેવું. તે તોરણોની આગળ બબ્બે નાગદંતકો કહેલાં છે. તે નાગદંતકો મુક્તાજાલંતર ઉશ્રિતાદિ પૂર્વવત્ છે. તે નાગદંતકોમાં ઘણાં કૃષ્ણ સૂત્ર બદ્ધ વગ્ધારિત માલ્યદામયુક્ત યાત્ રહે છે. સૂત્ર વ્યાખ્યા પૂર્વવત્ જાણવી. વિશેષ એ કે – નાગદંતક સૂત્રમાં ઉપરના નાગદંતકો ન કહેવા. તે તોરણોની પૂર્વે બબ્બે અશ્વસંઘાટક યાવત્ વૃષભ સંઘાટક સર્વવ્નમય, સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપ છે. એ પ્રમાણે પંક્તિ, વિથિ, મિથુનકો જાણવા. તે તોરણોની Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧/,૮ ૬૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ આગળ બબ્બે પડાલતા યાવતુ શ્યામલતા નિત્ય કુસુમિત યાવતુ સર્વરનમય યાવતું પ્રતિરૂપ છે - તેની વ્યાખ્યા - તે તોરણોની આગળ બળે અશ્વસંઘાટક, બબ્બે ગજ સંઘાટક, એ રીતે મનુષ્ય, કિં.રષ, મહોર, ગંધર્વ અને વૃષભ સંઘાટકો છે. તે કેવા છે ? બધાં રત્નમય સ્વચ્છ, ગ્લણ ઈત્યાદિ પૂર્વવત્. એ પ્રમાણે પંક્તિ, વીવી, મિથુનક એ પ્રત્યેકને કહેવા. તે તોરણોની આગળ બળે પદાલતા છે. યાવતું શબ્દથી બબ્બે-બળે નાગલતા, અશોકલતા, ચંપકલતા, ચૂતલતા, વાસંતી લતા, કુંદલતા, અતિમુકતલતા પણ ગ્રહણ કરવી. બળે શ્યામલતા છે. આ લતાઓ કેવી છે ? નિત્યકુસુમિત છે ચાવતું શબ્દથી તે બધી નિત્ય મુકુલિત, લવયિત, સ્તબકિત, ગુલયિત, ગુચ્છિક ચમલિત, યુગલિક, વિનમિત, પ્રણમિત, સુવિભક્ત પ્રતિમંજરી અવતંસકધરી અને નિત્ય કુસુમિતાદિ સર્વે વિશેષણયુક્ત લેવી. તેની વ્યાખ્યા પૂર્વવત કહેવી. વળી કેવી છે ? સર્વ રત્નમય ચાવત્ પ્રતિરૂપ - ૪ - તે તોરણોની આગળ બળે વંદન કળશો કહ્યા છે. તે વંદન કળશો શ્રેષ્ઠ કમળ ઉપર રહેલા છે, ઈત્યાદિ પૂર્વવતું. તે સર્વે રનમય યાવતુ પ્રતિરૂપ છે. વર્ષના પૂર્વવતું. તે તોરણોની આગળ બળે મૂંગાક કહેલા છે. શ્રેષ્ઠ કમળ ઉપર રહેલા આદિ પૂર્વવતુ. સર્વે રનમય યાવત્ પ્રતિરૂપ છે. મત્ત હાથીના મહામુખની આકૃતિ સમાન કહેલા છે. વ્યાખ્યા તે તોરણોની આગળ બબ્બે ભંગારકો - x • માફક વંદન કળશોની માફક વર્ણન કહેવું. વિશેષ એ કે- છેલ્લે કહ્યું કે - ઉન્મત્ત એવા હાથીનું જે અતિ વિશાળ મુખ, તેના આકાર જેવા કહેવા. તે તોરણોની આગળ બળે આદર્શ કહેલાં છે, તેનું વર્ણન આવા સ્વરૂપે છે - તપનીયમય પ્રકંઠક, વૈડૂર્યમય સરુ, વજમય વાક, વિવિધ મણિમય વલાણા, કમય મંડલ, અનોઘર્ષિત નિર્મળ છાયાથી બધાં સમનુબદ્ધ ચંદ્ર મંડલ પ્રતિનિકાસ મહતું અધૂકાય સમાન કહેલા છે. વ્યાખ્યા - તે તોરણોની આગળ બળે દર્પણો કહેલાં છે, તે દર્પણનું વર્ણન આવું છે - તપનીયકાય પીઠ વિશેષ, વૈર્યમય-દર્પણનો ગંડ પ્રતિબદ્ધ પ્રદેશ અર્થાત્ દર્પણનો મુઠ્ઠીમાં ગ્રહણ યોગ્ય પ્રદેશ છે. વજમય વારક-ગંડ છે. વિવિધ મણિમય વલક્ષ અર્થાત્ સાંકળરૂપ અવલંબન, જેમાં બંધાઈને દર્પણ સુસ્થિર રહે છે. તથા કરનમય મંડલ, જેમાં પ્રતિબિંબ પડે છે. અdઘર્ષણ-રાખ વડે નિમજિન કરવું, તે અવૉર્પિત. તેનો અભાવ તે અનવઘર્ષિત, તેના વડે નિર્મળ, તેવી કાંતિ વડે યુકત. તથા ચંદ્રમંડલની સમાન. અતિશય મોટા એટલે કે અર્ધકામ સમાન-આલોકતાર વ્યંતર આદિની કાયાના અડધાં પ્રમાણ જેટલાં છે. તે તોરણોની આગળ બબ્બે વજનાભ ચાળા કહેલા છે. તે નિર્મળ, બિછડિત શાલિ ચોખા નખસંદેટ પ્રતિપૂર્ણ સમાન રહેલા છે, સર્વ જાંબુનદમય, સ્વચ્છ ચાવતું પ્રતિરૂપ છે અને અતિ મોટા થયક સમાન કહેલા છે. વ્યાખ્યા - તે તોરણોની આગળ બળે વજમય મધ્યભાગ જેનો છે તેવા થાળા કહ્યા છે - થાળા રહેલા છે તે નિર્મળ શુદ્ધ ફટિકવતુ, ત્રણ વખત છડેલા, તેથી જ નખનખિકા, સંદષ્ટ-મુશળ આદિ વડે ચુંબિત છે. • x • નિર્મળ બિછડિત, શાલિ ચોખા નખસંદેટ વડે પરિપૂર્ણ એવા છે. • x • તે પૃથ્વી પરિણામરૂપ છે, તે રીતે રહેલા એ કેવળ આકારની ઉપમા છે, તેથી કહે છે સંપૂર્ણ જાંબુનદમય છે. - x - અતિશય મહાનું રહ્યુના ચક્ર સમાન કહેલા છે. તે તોરણોની આગળ બળે પામીઓ કહેલી છે. તે પાત્રીઓ નિર્મળ જળથી પરિપૂર્ણ છે, વિવિધ પ્રકારના હરિત ફળો વડે બહુ પ્રતિપૂર્ણ હોય તેમ રહેલી છે. બધી જ રનમય યાવત્ પ્રતિરૂપ છે, અતિ મોટા ગોકલિંજ ચક્ર સમાન હૈ આયુષ્યમાનું ! કહેલી છે. વ્યાખ્યા - તે તોરણોની આગળ બબ્બે પાત્રીઓ કહેલી છે, તે પાણી સ્વચ્છ પાણી વડે પડદલ્થ - પરિપૂર્ણ છે. વિવિધ પ્રકારના લીલા ફળો વડે પ્રભૃત પ્રતિપૂર્ણ એવી રહેલી છે, નિશે તે ફળો કે જળ નથી, પરંતુ તેવા પ્રકારે શાશ્વત ભાવને પામેલ પૃથ્વી પરિણામી છે, તે ઉપમા માત્ર છે. સર્વરત્તમય આદિ પૂર્વવત્. અતિશય મોટા ગાયના ચરવાને માટે જે વાંસના દળયુક્ત મોટું ભાજન અર્થાત્ ડાલો, તે ગોકલિંજ, તે જ વૃત આકારત્વથી ચક કહ્યું, તેના સમાન કહેલ છે. તે તોરણોની આગળ બળે સુપતિષ્ઠક કહ્યાં છે, તે સુપતિઠક સુસવૈષધિથી પ્રતિપૂર્ણ, વિવિધ પ્રસાધક ભાંડથી ઘણાં પ્રતિપૂર્ણ સમાન રહેલ છે. સર્વ રનમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. વ્યાખ્યા- તે તોરણોની આગળ બળે સુપતિઠક-આધાર વિશેષ કહેલાં છે, તે સવૌષધિથી ભરેલા છે અને વિવિધ, પંચવર્ણના પ્રસાધન ભાંડ વડે ઘણાં ભરેલાં હોય તે રીતે રહેલાં છે. • x • ઉપમાન ભાવના પૂર્વવતુ. સર્વે રત્નમય ઈત્યાદિ પૂર્વવત્ છે. તે તોરણોથી આગળ બબ્બે મનોગુલિકાઓ કહેલી છે, તે મનોગુલિકા સર્વે પૈડર્યમય યાવતુ પ્રતિરૂપ છે. તે મનોલિકામાં ઘણાં સોના-રૂપાના ફલકો કહેલા છે. તે સોના રૂપાના ફલકોમાં ઘણાં વજમય નાગદંતક કહેલાં છે. તે નાગદંતકોમાં જતમય સિક્કા કહેલાં છે. આ આખા સૂરની પૂર્વે વ્યાખ્યા કરી છે. વિશેષ આ • મનોમુલિકા એટલે પીઠિકા. તે રજતમય સિક્કામાં ઘણાં વાતકરકો કહ્યા છે. તે વાતકરકો કાળા સુમના સિક્કગ-ગવતિ છે, ચાવતું મોત સૂત્રના સિક્કગણવસ્થિત છે, સર્વ વૈર્યમય યાવત્ પ્રતિરૂપ છે. વ્યાખ્યા - તે તમય શિક્કામાં વાતકક અર્થાત્ જળ શૂન્ય કરક કહેલાં Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧/૭,૮ એ છે. તે વાત કરકો કાળા દોરાના ગવચ્છ-આચ્છાદન, તેનાથી યુક્ત છે. - ૪ - પ્રમાણે નીલસૂત્ર, ઈત્યાદિ પણ કહેવા. તે સંપૂર્ણ વૈર્યમય છે. તે તોરણોની આગળ બબ્બે ચિત્ર ત્નકરંકો કહેલા છે, જેમ કોઈ ચાતુરંત ચક્રવર્તી રાજાના ચિત્ર રત્નકરંડક વૈસૂર્ય મણી, સ્ફાટિક પટલથી આચ્છાદિત સ્વ પ્રભા વડે તે પ્રદેશને ચોતરફથી અવભાસિત, ઉધોતીત, તાપિત, પ્રભાસિત કરે છે, એ પ્રમાણે તે ચિત્ર સ્નૂકરેંડક યાવત્ પ્રભાસે છે. ૬૯ વ્યાખ્યા – તે તોરણોની આગળ બબ્બે ચિત્રવર્ણ યુક્ત, આશ્ચર્યકારી રત્નકડક કહેલ છે. આજ વાત દૃષ્ટાંત વડે કહે છે – જેમ કોઈ ચાતુરંગ ચક્રવર્તી – દક્ષિણ, ઉત્તર, પૂર્વ, પશ્ચિમરૂપ ચારે પૃથ્વીના અંત સુધી ચક્ર વડે વર્તવાના શીલવાળો છે, તે ચાતુરંત ચક્રવર્તી, તેના આશ્ચર્યભૂત વિવિધ વર્ણી મણિમયત્વથી અથવા બાહુલ્યથી વૈસૂર્યમણિમય તથા સ્ફાટિક પટલમય આચ્છાદન સ્વકીયા પ્રભા વડે તેમાં પ્રવેશીને બધી દિશામાં સામસ્ત્યથી અવભાસે છે, આ જ વાત ત્રણ પર્યાય વડે કહે છે - ઉધોતીત, તાપિત, પ્રભાસિત કરે છે. તે તોરણોની આગળ બબ્બે અશ્વકંઠ યાવત્ વૃષભકંઠ કહેલ છે. તે સર્વે રત્નમય યાવત્ પ્રતિરૂપ છે. વ્યાખ્યા – • તે તોરણોની આગળ બબ્બે હયકંઠ પ્રમાણ રત્નવિશેષ કહેલાં છે. એ પ્રમાણે હાથી, મનુષ્ય, કિંનર, કિંપુરુષ, મહોગ, ગાંધર્વ, વૃષભકંઠ પણ કહેવા. બધાં રત્નવિશેષ રૂપ, સ્વચ્છ આદિ પૂર્વવત્ છે. તે તોરણની આગળ બબ્બે પુષ્પ હંગેરીઓ કહી છે. એ પ્રમાણે માલ્યચૂર્ણ, ગંધ, વસ્ત્ર, આભરણ, સિદ્ધાર્થક, લોમહસ્તક, ચંગેરી કહેવા. તે સર્વ રત્નમય યાવત્ પ્રતિરૂપ છે. વૃત્તિકૃત્ વ્યાખ્યામાં માત્ર અનુવાદ છે. - X - તે તોરણોની આગળ બબ્બે પુષ્પપટલક યાવત્ રોમહસ્તક પટલક છે, તે સર્વે રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. એ પ્રમાણે પુષ્પાદિ સંગેરીવત્ પુષ્પાદિ આઠેના પટલ બબ્બે સંખ્યામાં કહેવા. તે તોરણોની આગળ બબ્બે સીંહાસનો કહેલાં છે. તે સીંહાસનનું વર્ણન આ પ્રમાણે છે – પૂર્વવત્ જાણવું. - x - તે તોરણોની આગળ બબ્બે રૂય આચ્છાદન છત્ર કહેલા છે, તે છત્રો વૈડૂર્ય વિમલદંડવાળા, જાંબૂનદ કર્ણિકા, વજ્રસંધી, મુક્તાજાલ પરિંગત, ૮૦૦૦ શ્રેષ્ઠ સુવર્ણશલાકા, દર્દર મલય સુગંધી સર્વઋતુક સુરભી શીતલછાયા, મંગલ ભત્તિચિત્રયુક્ત ચંદ્રાકાર ઉપમાવાળા છે. વ્યાખ્યા – તે તોરણોની આગળ બબ્બે રજતમય આચ્છાદન છત્ર છે, તે છત્ર ધૈર્યરત્નમય વિમલડયુક્ત, સુવર્ણથી યુક્ત જેની કણિકા છે, તે જાંબૂનદ કર્ણિકા, વજ્રરત્ન વડે પૂરિત દંડશલાકા સંધિવાળું, મુક્તાજાલ પરિંગત ૮૦૦૦ શ્રેષ્ઠ સુવર્ણમય શલાકા જેમાં છે તેવું, તથા દર્દ-વસ્ત્ર ઢાંકીને કુંડિકાદિ ભાજનમાં ગાળેલ, અથવા તેમાં પકાવેલ, મલય - મલય પર્વત થયેલ શ્રીખંડ-ચંદન, તેના સંબંધી જે સુગંધી જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ગંધવાસ, તેની માફક બધી ઋતુમાં સુરભિ શીતલ છાયા જેની છે તે તથા મંન સ્વસ્તિકાદિ આઠના દોરેલા આલેખો જેમાં છે તે. ચંદ્રાકાર - જેની ચંદ્ર આકૃતિની ઉપમા છે તે. અર્થાત્ ચંદ્રમંડલ સમાન વૃત્ત. તે તોરણોની આગળ બબ્બે ચામરો કહી છે, તે ચામરો ચંદ્રપ્રભ વજ્ર ધૈર્ય વિવિધિમણિરત્ન ખચિત વિચિત્ર દંડો છે. સૂક્ષ્મ રજત દીર્ઘ વાળ છે. શંખ-કુંદદક્રજ-અમૃત મશિત ફણના પુંજ સદેશ છે, તે સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપ છે. વ્યાખ્યા – તે તોરણોની આગળ બે-બે ચામરો છે. તે ચામરો છે. તે ચામરો ચંદ્રપ્રભાદિ ચંદ્રપ્રભ-ચંદ્રકાંત, - ૪ - સૂત્રાર્થ મુજબના વિવિધ આકારનો દંડ જે ચામરોનો છે, તે. - ૪ - ૪ - અં - રત્ન વિશેષ, કુંદ-કુંદપુષ્પ, દકરજ-જળનાકણીયા, ક્ષીરોદના જળનું મથન કરવાથી ઉત્પન્ન ફીણનો પુંજ, તેના જેવી પ્રભા જેની છે તે - X - 90 તે તોરણોની આગળ બબ્બે તેલ સમુદ્ગક કહેલા છે. એ રીતે કોષ્ઠસમુદ્ગક, પત્ર સમુદ્ગક, ચોય સમુદ્ગક, તગર સમુદ્ગક, એલા સમુદ્ગક, હરિતાલ સમુદ્ગક, હિંગલોક સમુદ્ગક, મનઃશીલ સમુદ્ગક, જન સમુદ્ગક છે એ બધાં સર્વરત્નમય ચાવત્ પ્રતિરૂપ છે. વ્યાખ્યા – તે તોરણોની આગળ બબ્બે તેલસમુદ્ગક સુગંધી તેલના આધાર વિશેષ છે. એ રીતે - ૪ - કોષ્ઠ-ગંધદ્રવ્યવિશેષ, પત્ર-તમાલપત્રાદિ. ચોય-ત્વમ્ નામક ગંધદ્રવ્ય, અંજન-સૌવીરાંજન. અહીં સંગ્રહણી ગાથા પણ આપી છે. - ૪ - આ બધાં સમુદ્ગક સર્વે રત્નમય છે, ઈત્યાદિ પૂર્વવત્. વિજયદ્વારમાં ૧૦૮ ચક્રધ્વજ, ૧૦૮ મૃગધ્વજ, ૧૦૮ ગરુડ ધ્વજ, ૧૦૮-નૃગધ્વજ, ૧૦૮-છત્ર ધ્વજ, ૧૦૮-પિચ્છધ્વજ, ૧૦૮-શકુની ધ્વજ, ૧૦૮-સિંહધ્વજ, ૧૦૮વૃષભધ્વજ, ૧૦૮ શ્વેત ચતુર્વિશાણ શ્રેષ્ઠ હાથી ધ્વજ. એ પ્રમાણે બધાં મળીને વિજય દ્વારમાં - ૧૦૮૦ ધ્વજો હોય છે, એમ કહેલ છે. વ્યાખ્યા – • તે વિજયદ્વારમાં ૧૦૮ ચંદ્રધ્વજ - ચક્રાલેખરૂપ ચિહયુક્ત ધ્વજ છે. એ પ્રમાણે મૃગ, ગરુડ, વૃક આદિ બધાં ૧૦૮-૧૦૮ કહેવા. એ પ્રમાણે પૂર્વાપર બધાં મળીને ૧૦૮૦ ધ્વજો વિજયદ્વારે હોય છે, તેમ મેં તથા અન્ય તીર્થંકરોએ કહેલ છે. વિજયદ્વારની આગળ નવ ભૌમ કહેલા છે. તે ભૌમ અંદર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે, ચાવત્ મણીના સ્પર્શ, તે ભૌમની ઉપર ઉલ્લોક, પાલતા ચાવત્ શ્યામલતાના ચિત્રો ચીતરેલ છે, યાવત્ સર્વ તપનીયમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે ભૌમની બહુમધ્યદેશ ભાગમાં જે તે પાંચમું ભૌમ, તે ભૌમના બહુમધ્યદેશભાગમાં એક મોટું સીંહાસન કહેલ છે, સીંહાસન વર્ણક. વિજયષ્ય યાવત્ અંકુશ ચાવત્ દામો રહેલાં છે. સૂત્ર વ્યાખ્યા – વિજય દ્વારની આગળ નવ ભૌમ-વિશિષ્ટ સ્થાનો કહેલા છે. ચોથા અંગમાં – “વિજયદ્વારની એક એક બાહામાં નવ ભૌમ કહેલ છે.’’ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧/૩,૮ e સંખ્યા શબ્દની આગળ વીસા વચનથી ઉભય બાહાના મળવાથી ભૌમની ૧૮ સંખ્યા સંભવે છે. તવ સાતિશયી લોકો જાણે. - x - તે ભૌમના બહુમધ્યદેશ ભાગમાં જે પાંચમું ભૌમ છે, તેના બહુમધ્યદેશ ભાગમાં વિજય દ્વારના અધિપતિ વિજયદેવ ચોગ્ય સીંહાસન કહેલ છે. તે સીંહાસન વર્ણન વિજયદૂષ્ય કુંભાગ્ય મુક્તાદામ વર્ણન પૂર્વવતું. ઉત્તરપૂર્વમાં આ વિજયદેવના ૪ooo સામાનિકોના ૪૦૦૦ ભદ્રાસનો કહેલાં છે. તે સીંહાસનની પૂર્વે વિજયદેવની સપરિવાર ચાર અગ્રમહિષીના ૪૦oo ભદ્રાસનો કહેલાં છે. તે સીંહાસનની દક્ષિણ પશ્ચિમે વિજયદેવની અત્યંતર પપૈદાની દooo દેવના ૮૦૦૦ ભદ્રાસનો કહેલા છે. તે સીંહાસનની દક્ષિણે આ વિજયદેવની મધ્યમ પર્ષદાના ૧૦,ooo દેવોના ૧૦,ooo ભદ્રાસનો કહેલાં છે. તે સીંહાસનની દક્ષિણપશ્ચિમે આ વિજયદેવની બાહ્ય પર્ષદાના ૧૨,ooo દેવોના ૧૨,ooo ભદ્રાસનો કહેલાં છે. તે સીંહાસનની પશ્ચિમે આ વિજયદેવના સાત સૈન્યાધિપતિના સાત ભદ્રાસનો કહેલાં છે, તે સીંહાસનની પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તરથી અહીં વિજયદેવના ૧૬,ooo આત્મરક્ષક દેવોના ૧૬,૦૦૦ ભદ્રાસનો કહેલાં છે. તે આ પ્રમાણે - પૂર્વમાં ૪૦eo, એ પ્રમાણે ચારે દિશામાં ચાવતુ ઉત્તરમાં ૪૦૦૦. બાકીના ભૌમમાં પ્રત્યેકના સીંહાસન સપરિવાર કહેલ છે – સૂગ વ્યાખ્યા - તે સીંહાસનની પશ્ચિમ-ઉત્તરમાં અથ િવાયવ્ય ખૂણામાં છે. ઉત્તર દિશામાં અને ઉત્તરપૂર્વ-ઈશાન ખૂણામાં સર્વ સંકલનાથી ત્રણે દિશામાં અહીં વિજય દેવના ચાર સમાનમાં - વિજય દેવ સદેશ આયુ, ધતિ, વૈભવાદિમાં હોય તે સામાનિકો - x - તેના ૪ooo ભદ્રાસનો કહેલા છે. તે સિંહાસનની પૂર્વમાં અહીં વિજયદેવની ચાર અગ્રમહિપીના - અહીં અભિષેક કરાયેલ દેવી મહિષી કહેવાય છે. તે પરિવારની બધી દેવીઓમાં અગ્ર-પ્રધાન હોય છે માટે અગમહિષી કહેવાય. તે પ્રત્યેકના હજાર દેવી પરિવાર સહિતના ૪ooo ભદ્રાસનો કહેલાં છે. તે સિંહાસનની દક્ષિણ પૂર્વે અર્થાત અગ્નિ કોણમાં વિજયદેવની અત્યંતર પર્ષદાના ૮૦૦૦ દેવોને યોગ્ય ૮૦૦૦ ભદ્રાસનો કહેલાં છે, તે સિંહાસનની દક્ષિણ દિશામાં વિજયદેવની મધ્યમા પાર્ષદાના ૧૦,૦૦૦ દેવોના ૧૦,ooo ભદ્રાસનો ઈત્યાદિ - X - છે. અત્યંતર, મધ્ય, બાહ્ય પર્ષદાના દેવો કોણ છે? જેના વડે અત્યંતર પર્ષદાદિ વ્યવહાર થાય છે? અત્યંતર પર્ષદાના દેવો બોલાવે તો જ સ્વામી પાસે આવે છે, વણ બોલાવ્યા નહીં, કેમકે તેઓ પરમ ગૌસ્વપામવ છે, મધ્યમપર્મદાના દેવો બોલાવ્યા કે વણ બોલાવ્યા પણ સ્વામી પાસે આવે છે. કેમકે મધ્યમ પ્રતિપત્તિ વિષયવાળા છે. બાહ્ય પર્ષદાવાળા વણ બોલાવ્યા સ્વામી પાસે આવે છે, કેમકે તેમને અકારણ લક્ષણ ગૌરવનું યોગ્યપણું છે અથવા જેની ઉત્તમ મતિવથી વિચારીને વિજયદેવ કાર્ય કરે છે, તે ગૌરવ પર્યાલોચનામાં અત્યંત અત્યંતર છે તે આત્યંતરિકા, જેની આગળ અત્યંતર પર્વદા સહ પલાયન કરીને દેઢીકૃત પદ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ગુણદોષના કથનથી પ્રપંચે છે, તે ગૌરવ પર્યાલોચનામાં મધ્યમ ભાવે હોય તે માધ્યમિકા, જેની આગળ પહેલી પર્ષદા સહ પર્યાલોચિત હોય, બીજી પર્ષદા સાથે પ્રાંચિત પદ આજ્ઞાપ્રધાન થઈ આ કરવું કે ન કરવું તેમ પ્રરૂપે છે, તે ગૌરવ અને પર્યાલોચનથી બહારના ભાવે છે, તે બાહ્યા. તે સિંહાસનની પશ્ચિમ દિશામાં અહીં વિજયદેવના સાત અનીકાધિપતિના સાત ભદ્રાસનો કહેલાં છે, હવે પરિક્ષેપાંતર કહે છે – તે સીંહાસનની પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર એ ચારે દિશામાં અહીં વિજયદેવના ૧૬,ooo આત્મરક્ષક દેવોને યોગ્ય ૧૬,૦૦૦ ભદ્રાસનો કહેલાં છે. તે આ રીતે – પૂર્વમાં ૪ooo ઈત્યાદિ • * * સૂગ વ્યાખ્યા - વૃત્તિમાં તો તે સિંહાસનની બધી દિશામાં સામાન્યથી ઈત્યાદિ વ્યાખ્યાન છે. તે પાઠાંતર અપેક્ષાથી સંભવે છે. બાકીના ભૌમોમાં પૂર્વ-પર મળીને આઠ સંખ્યકમાં પ્રત્યેક-પ્રત્યેક સિંહાસન સપરિવાર સામાનિકાદિ દેવ યોગ્ય ભદ્રાસનરૂપ પરિવાર સહિત કહેલ છે. | વિજયદ્વારના ઉપરના આકારમાં ૧૬ ભેદે રનો ઉપશોભિત છે. તે આ પ્રમાણે - રત્ન, વજ, વૈડૂર્ય, લોહિતાક્ષ, મસાગલ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતિરસ, અંક, અંજન, જત, જાત્યરૂપ, અંજન પુલક, સ્ફટિક અને ટિ. તેની વ્યાખ્યા વિજયદ્વારનો ઉપરનો આકાર - ઉતરંગાદિરૂ૫, સોળ ભેદે રનો વડે શોભે છે. રન આદિ. તેમાં રન-કર્કીતનાદિ, વજાદિ રત્ન વિશેષ પ્રસિદ્ધ છે. વિશેષ એ કે – સનત - ૫, જાત્યરૂપ-સોનું, આ બંને પણ રન જ છે. | વિજયદ્વારની ઉપર આઠ અષ્ટમંગલ કહેલા છે. તે આ - સ્વસ્તિક, શ્રીવત્સા ચાવતું દર્પણ, સર્વે રનમય ચાવતુ પ્રતિરૂપ છે. વ્યાખ્યા - X - સુગમ છે. વિજયદ્વારની ઉપર ઘણાં કાળાસામરધ્વજ છે યાવતુ તે બધાં રનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. વિજયદ્વારની ઉપર ઘણાં છત્રાતિછત્ર છે તે પૂર્વવતું. વ્યાખ્યા પૂર્વવતુ - X - X - ભગવદ્ ! તે વિજયદ્વારને “વિજયદ્વાર" કેમ કહે છે ? ગૌતમ ! વિજયદ્વારે વિજય નામે મહદ્ધિક, મહાધુતિક, મહાબલ, મહાયશા, મહાસખ્યા, પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે ત્યાં ૪૦૦૦ સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષી, ત્રણ પર્ષદા, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિઓ, ૧૬,ooo આત્મરક્ષક દેવો, વિજયદ્વાર અને વિજયા રાજધાનીના બીજા ઘણાં વિજયરાજધાની વાસ્તભા દેવો અને દેવીનું આધિપત્ય, પરોપત્ય, સ્વામીત્વ, ભતૃવ, મહતરકાવ, આજ્ઞા-શર્ય સેનાપત્ય કરતો, પાલન કરતો, મહા આહત-નૃત્ય-ગીત આદિના સ્વ વડે દિવ્ય ભોગોપભોગને ભોગવતો રહે છે. તેથી તે વિજયદ્વારને વિજયદ્વાર કહે છે. સૂગ વ્યાખ્યા - ભગવંત! કયા હેતુથી વિજયદ્વારને વિજયદ્વાર કહે છે. ભગવંતે કહ્યું – વિજયદ્વારમાં વિજય નામે અનાદિકાળના પ્રવાહથી વિજય એ નામનો મહાકદ્ધિ-ભવન, પરિવારાદિ જેને છે તેવો, મહાધુતિક-જેને શરીરગત અને આભરણગત મોટી યુતિ છે તે. મહાબલ-શારીરના પ્રાણ, મહાયશ-વ્યાતિ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧/૩,૮ જેને છે તે, મહા ઈશ નામે પ્રસિદ્ધિ જેને છે તે મહેશાષ્ય. અથવા ઈશ-ઐશ્વર્યપોતાની ખ્યાતિ, તે ઈશાખ્ય. મહાન એવો તે ઈશાખ્ય, તે મહેસાખ્ય અથવા ક્યાંક મહાસૌખ્ય પાઠ છે - પ્રભૂત સત્ વેધ ઉદયને વશ છે તે. પલ્યોપમ સ્થિતિક વસે છે. તેમાં ૪ooo સામાનિક, સપરિવાર ચાર અગ્રમહિષી છે, તે પ્રત્યેક એક-એક હજાર સંખ્યક પરિવાર સહિત છે. ત્રણે પર્ષદામાં અનુક્રમે આઠ, દશ, બાર હજાર સંખ્યક દેવો છે. સાત સૈન્ય-આa, હાથી, થ, પદાતિ, મહિષ, ગંધર્વ, નાટ્યરૂપ છે. તે સામેના અધિપતિના અને ૧૬,૦૦૦ આત્મરક્ષકો, વિજયદ્વારનું, વિજયા રાજધાનીનું ત્યાં વસતા બીજા અનેક દેવ-દેવીઓનું અધિપતિકર્મ-રક્ષા કરતો, તે રક્ષા સામાન્યથી આત્મરક્ષકો વડે કરાય છે, તેથી કહે છે – પુનો પતિ તે પુરપતિ, તેનું કર્મ તે પૌપત્ય અર્થાત્ બધામાં અગ્રેસરત્વ, તે અગ્રેસરવ નાયકવ સિવાય પણ ચાય, સ્વનાયક નિયુક્ત તથાવિધ ગૃહચિંતક સામાન્ય પુરુષની માફક, તેથી નાયકત્વના સ્વીકારને માટે કહે છે – સ્વામી, તેનો ભાવ તે સ્વામીત્વ અર્થાત્ નાયકવું. તે નાયકવ પોષકત્વ સિવાય પણ થાય છે, જેમ-મૃગ ચૂંથાધિપતિ મૃગ. તેથી કહે છે – ભર્તૃત્વ-પોષકત્વ, તેથી જ મહતરકવ, એ મહત્તરકત્વ કોઈ આજ્ઞારહિતને પણ થાય, જેમ કોઈ વણિકનું સ્વ દાસ-દાસી વર્ગ પ્રતિ હોય. તેથી કહે છે – આજ્ઞા વડે ઈશ્વર તે આડોશર, સેનાનો પતિ સેનાપતિ, આફોશર એવો આ સેનાપતિ, તેનું કર્મ આશ્ચર સેનાપત્ય સ્વસૈન્ય પ્રતિ અભૂત આજ્ઞાપાધાન્ય, અન્ય નિયુકત પુરુષ વડે પાલન કરાવતા. મોટા અવાજ સાથેઆખ્યાનક પ્રતિબદ્ધ અથવા અવ્યાહત, નિત્ય અનુબંધ, જે નાટ્યગીત-નૃત્યગાન, જે વાદિત તંગીતલ-તાલ-ત્રુટિત, તંત્રી-વીણા, તલ-હસ્તતલ, તાલ-કંશિકા, ગુટિત-બાકીના વાધો તથા જે ઘનમૃદંગ-મેઘ સમાન ધ્વનિ-મુરજ, પટુ પુરુષ વડે પ્રવાદિત. આ બધાંનો જે નાદ, તેના વડે સહકારીભૂત, સ્વર્ગમાં થનાર તે દિવ્ય-અતિપ્રધાન, ભોગાઈબન-શબ્દાદિ ભોગ ભોગો અથવા ભોગ વડે - દારિકકાય ભાવથી અતિશય ભોગ તે ભોગ ભોગ, તેને ભોગવતો - અનુભવતા વિચારે છે - રહે છે. આ કારણે ગૌતમાં એમ કહે છે – વિજયદ્વાર એ વિજયદ્વાર છે. વિજય નામે તેનો સ્વામી દેવ છે. • x - ૪ - | વિજયદેવની સ્થિતિ પ્રતિપાદકકલા પુસ્તકમાં વિજયને વિજય નામથી બોલાવેલ છે અથવા ગૌતમ! વિજયદ્વારનું શાશ્વત નામ છે. તે હંમેશા હતું - છે અને રહેશે. અથવા વિજય એ અનાદિપ્રસિદ્ધ નામ છે, બાકી સુગમ છે. * * * * * વિજયદ્વાર વર્ણન કર્યું. ધે રાજધાની વર્ણન કહે છે. જેમકે – હે ભગવન્ ! વિજય દેવની વિજયા નામે રાજધાની કયાં આવેલી છે ? ગૌતમ ! વિજય દ્વારની પૂર્વે તીછ અસંખ્ય દ્વીપસમુદ્ર ગયા પછી બીજા જંબૂદ્વીપ દ્વીપમાં ૧૨,000 યોજન અવગાહ્ય પછી, આ ૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિજયદેવની વિજયા નામે રાજધાની કહી છે. અહીંથી આરંભીને વિજય દેવ ત્યાં સુધીના સૂત્રને જાણવું. પ્રશ્નસૂન સુગમ છે. ઉત્તર સૂત્રમાં વિજયદ્વારની પૂર્વ દિશામાં તીછ અસંખ્યાત દ્વીપસમુદ્રો અતિક્રમીને આ અંતરમાં જે બીજો જંબૂદ્વીપ અધિકૃત દ્વીપતુચ નામે. આના દ્વારા જંબૂદ્વીપોનું અસંખ્યયત્વ સૂચવે છે. તેમાં ૧૨,૦૦૦ યોજન અવગાહીને ત્યાં વિજયદેવની વિજયા નામે રાજધાની મેં તથા અન્ય તીર્થંકર વડે કહેવાયેલ છે. તે નિર્ગમન સૂઝ સુધી કહેવું. * હવે શેષ દ્વારાદિના સ્વરૂપ કથન માટે અતિદેશ - એ પ્રમાણે વિજયના દ્વારના પ્રકારથી ચારે પણ જંબૂદ્વીપના દ્વારા રાજધાની સહિત કહેવા. [શંકા] વિજય દ્વારના વર્ણિતપણાની સૂત્રમાં કઈ રીતે ચતુરિ વિષયક અતિદેશ સમસૂત્રિ છે ? અતિદેશથી અતિદેશ પ્રતિયોગીના અત્યંત તુલ્ય વકત્વના પ્રતિપાદનાર્થે છે. તેથી જે રીતે વિજયદ્વારનું વર્ણક છે, તે રીતે વૈજયંત, જયંત, અપરાજિત દ્વારોનું પણ છે. જે રીતે આ ત્રણે દ્વારો છે, તે રીતે વિજયદ્વાર પણ છે. જેમ વિજયરાજધાનીનું વર્ણક છે, તે રીતે વૈજયંતા, જયંતા, અપરાજિતા રાજધાનીનું પણ છે. જે રીતે તે ત્રણેનું છે, તે રીતે વિજયા રાજધાનીનું પણ છે. આ દ્વારો પૂર્વ દિશાથી પ્રદક્ષિણા વડે નામથી જાણવા. તે આ રીતે - પૂર્વમાં વિજય, દક્ષિણમાં વૈજયંત, પશ્ચિમમાં જયંત અને ઉત્તરમાં અપરાજિત છે. અહીં વૈજયંતાદિ દ્વારો પણ જીવાભિગમથી જ પ્રશ્ન અને ઉત્તરરૂપે આલાપકો જાણવા. તે આ રીતે - ભગવદ્ ! જંબૂદ્વીપ દ્વીપનું વૈજયંત નામે દ્વાર ક્યાં કહેલ છે ? ગૌતમ! જંબૂલીપ દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે ૪૫,ooo અબાધાથી જંબૂદ્વીપ દ્વીપના દક્ષિણાંતથી લવણ સમુદ્ર દક્ષિણાદ્ધના ઉત્તરથી અહીં જંબૂદ્વીપ હીપનું વૈજયંત નામે દ્વાર કહેલ છે. આઠ યોજન ઉM ઉચ્ચત્વથી આદિ બધી વક્તવ્યતા યાવતું નિત્ય છે. રાજધાની, તે દક્ષિણની યાવત વૈજયંત દેવ. ભગવદ્ ! જંબૂદ્વીપ દ્વીપનું જયંત નામે દ્વાર ક્યાં કહેલ છે ? ગૌતમ! જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની પશ્ચિમે ૪૫,૦૦૦ અબાધાથી જંબૂદ્વીપના પશ્ચિમાંતથી લવણ સમુદ્રના પશ્ચિમાદ્ધના પૂર્વથી સીસોદા મહાનદીની ઉપર આ જંબૂદ્વીપનું જયંત નામે દ્વાર કહેલ છે, પ્રમાણ પૂર્વવત, જયંતદેવ, પશ્ચિમથી તે રાજધાની ચાવત્ જયંતદેવ છે. ભગવન્! જંબૂવીપનું અપરાજિત નામે દ્વાર ક્યાં કહેલ છે ? ગૌતમ મેરુની ઉત્તરમાં ૪૫,૦૦૦ યોજન અબાધાથી જંબૂદ્વીપ દ્વીપના ઉત્તાંતથી લવણસમુદ્રમાં ઉત્તરની દક્ષિણથી અહીં જંબુદ્વીપ દ્વીપનું અપરાજિત નામે દ્વાર કહેલ છે, પ્રમાણ પૂર્વવત રાજધાની, ઉત્તી યાવત અપરાજિત દેવ છે. ચારે અન્ય જંબૂદ્વીપમાં છે. હવે વ્યાખ્યા - ભગવદ્ ! જંબૂદ્વીપનું વૈજયંત નામે દ્વાર કયાં આવેલ છે ? ગૌતમ ! મેરની દક્ષિણ દિશામાં ૪૫,૦૦૦ યોજન અબાધાથી, બાધા-આકમણ, ન Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧/૩,૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ હવે ચોથો પ્રશ્ન જ આકાર ભાવ પ્રત્યવારરૂપમાં ભરોગનું સ્વરૂપ જિજ્ઞાસુ પૂછે છે – • સૂત્ર-૧૧ - ભગવન જંબુદ્વીપ દ્વીપમાં ભરત નામે હોમ કર્યા કરે છે ? ગૌતમ ! લધુ હિમવત વર્ષધર પર્વતની દક્ષિણેથી દક્ષિણ લવણસમુદ્રની ઉત્તરેથી પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમથી પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે અહીં જંબૂદ્વીપ હીપમાં ભરત નામે ક્ષેત્ર કહેલ છે. આ ભરતelઝમાં સ્થાણુ, કંટક, વિષમ, દુર્ગ, પવન, પવાદ, ઉંઝર, રિ , ખાડી, દરિ, નદી, કહ, વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વેલ, અટવી, શાપદ, તૃણ, તસ્કર ડિંભ, ડમર, દુભિક્ષ, દુકાળ, પાખંડ, કૃપણ, વનીક, ઈતિ, મારિ, કુવૃષ્ટિ, અનાવૃષ્ટિ, રાજા, રોગ, સંક્લેશ, વારંવારનો સંક્ષોન [આ બધl]ની બહુલા છે. બાધા તે બાધા. દૂરવર્તીત્વથી અનાક્રમણ-અપાંતરાલ. અપાંતરાલને છોડીને. જંબૂઢીપ દ્વીપના દક્ષિણ છેડાથી, લવણ સમુદ્રના દક્ષિણાદ્ધના ઉત્તરથી જંબૂદ્વીપ દ્વીપનું વૈજયંત નામે દ્વાર છે. આઠ યોજન ઉtઈ ઉચ્ચવથી ઈત્યાદિ, વિજયદ્વાર સંબંધી બધી વક્તવ્યતા યાવત્ નિત્ય. વૈજયંત દેવની વૈજયંતી નામે રાજધાની ઈત્યાદિ બધું પૂર્વવતું. વૈજયંત દેવ. એ પ્રમાણે જયંત, અપરાજિત દ્વાર વક્તવ્યતા પણ કહેવી. માત્ર દિશાનો ફેર છે. - ૪ - હવે વિજયાદિ દ્વારનું પરસ્પર અંતર બતાવે છે – • સૂત્ર-૯,૧૦ : 6] ભગવન! જંબૂદ્વીપ હીપના એક દ્વારથી બીજા દ્વારનું અબાધા અંતર કેટલું કહ્યું છે ? ગૌતમ! 9૯,૦૫ર યોજન અને કંઈક ન્યૂન અર્ધ યોજન એક દ્વારથી બીજા દ્વારનું અબાધા અંતર કહેલ છે. [૧૦] જંબૂદ્વીપનું દ્વારાંતર કંઈક જૂન ૯,૦૫ર યોજનાનું છે. • વિવેચન-૯,૧૦ : ભદંત! જંબૂદ્વીપ દ્વીપ સંબંધી દ્વારથી દ્વારનું કેટલા પ્રમાણમાં અબાધા અંતર છે? વાધા - પરસ્પર સંશ્લેષથી પીડવું તે. બાધા નહીં તે બાધા. તે અબાધા વડે જે અંતર અર્થાત્ વ્યવધાન. અહીં અંતર શબ્દ મધ્ય વિશેષાદિ અથમાં વતતું જાણવું. તેથી તેના વ્યવચ્છેદથી વ્યવધાન અર્થ પરિગ્રહણ કરવા માટે ‘અબાધા' શબ્દ લીધો છે. અહીં ઉત્તરમાં ભગવંત કહે છે – ગૌતમ! ૭૯,૦૫ર યોજન અને દેશોના અડધું યોજન દ્વારથી દ્વારનું અબાધા અંતર કહેલું છે. તે આ રીતે – જંબૂદ્વીપ પરિધિ પૂર્વે નિર્દેશ કર્યા મુજબ - 3,૧૬,૨૨૭ યોજન, ૩-કોશ, ૧૨૮-ધનુષ, ૧૩/l. અંગુલ છે. અહીંથી દ્વારા ચતુકનો વિસ્તાર ૧૮ યોજન બાદ કરવો. જેથી એકૈક દ્વારનો વિસ્તાર ચાર યોજન પ્રતિ દ્વાર અને બે દ્વાર શાખાનો વિસ્તાર બે કોશ છે. આ હાર અને શાખાના પરિમાણને ચાર વડે ગુણતાં ૧૮ યોજન આવશે. તેને બાદ કરતાં શેષ પરિધિ ગણતાં 3,૧૬,૨૦૯ યોજનરૂપને ચતુર્ભાગમાં પ્રાપ્ત યોજના ૩૯,૦૫ર યોજન, એક કોશ તથા પરિધિના ત્રણ કોશના ધનુષ્ય કરતાં ૬૦૦૦ ધન થાય. તેમાં પરિધિમાં રહેલ ૧૨૮ ધન ઉમેરતાં ૬૧૨૮ ધનુષ થાય છે, તેને પણ ચાર વડે ભાંગતા 3-સંગલ આવે, શેષ એક જંગલમાં આઠ યવ છે, તેમાં પરિધિના પાંચ યવ ઉમેરતાં ૧૩-ચવો થશે. તેને પણ ચાર વડે ભાંગતા ત્રણ ચવ આવશે. પછી એક ચવ રહેશે. તેના આઠ યુકા થશે. તેમાં પરિધિના એક ચુકાને ઉમેરતાં નવ ચૂકા થાય. તેને ચાર વડે ભાંગની બે ચૂકા આવે. શેષની અલાપણાથી, વિવક્ષા કરી નથી. અને આ બધું દેશોન એક ગાઉ થાય છે, પૂર્વ પ્રાપ્ત ગાઉની સાથે દેશોના અર્ધયોજન થાય. આ જ અર્થને લાઘવતાને માટે ગાયા વડે કહેલ છે. આ ભરતક્ષેત્ર પૂર્વ-પશ્ચિમ લાંબુ, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ, ઉત્તરથી પડ્યુંક સંસ્થાન સંસ્થિત, દક્ષિણથી ધનુપૃષ્ઠ સંસ્થિત છે, ત્રણ તરફથી લવણસમુદ્રને સ્પર્શિત, ગંગા-સિંધુ મહાનદી વડે અને વૈતાદ્ય પર્વતથી છ ભાગમાં વિભકત છે. જંબૂઢીપદ્વીપના ૧૯૦ ભાગ કરતાં, પર૬-યોજન અને એક યોજના ૬/૧૯ ભાગ વિષંભથી છે. ભરતક્ષેત્રના બહુમધ્યદેશ ભાગમાં વૈતાઢ્ય નામે પર્વત કહેલ છે. જે ભરતોને બે ભાગમાં વિભાગ કરતો રહેલ છે, તે આ પ્રમાણે - દક્ષિણહિર્વભરd અને ઉત્તરાર્ધ ભરત. • વિવેચન-૧૧ - પૂછનારની અપેક્ષાથી નીકટપણાથી પહેલા ભરતનું જ પ્રશ્ન સૂઝ છે. ભગવન! જંબૂદ્વીપમાં ભરત નામે વર્ષોત્ર ક્યાં કહ્યું છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! ચૂળ શબ્દ દેશી છે, ક્ષલ્લ તેનો પયિ છે. મહાહિમવતની અપેક્ષાથી લઘુ, જે હિમવાનુ વર્ષધર પર્વત-ફોગ મર્યાદા કરનાર પર્વત વિશેષ, તેના દક્ષિણથી, દક્ષિણ દિશામાં દાક્ષિણાત્ય લવણ સમુદ્રની ઉત્તરમાં પૂર્વી લવણ સમુદ્રની પશ્ચિમે પાશ્ચાત્ય લવણસમુદ્રની પૂર્વ દિશામાં જે અવકાશ છે, ત્યાં ભરતક્ષેત્ર છે. તેમાં શું વિશેષ છે ? સ્થાણુ-કીલક, જે છેદાયેલ વનસ્પતિના શુક અવયવરૂપે છે, લોકમાં ઠુંઠું કહે છે. તે પ્રચુર વ્યાપ્ત છે. અથવા જ્યાં ઘણાં ઠુંઠા છે તે. એમ બધે પદ યોજના કરવી. કંટક-બોરના કાંટા, વિષમ-ઉંચાનીચા સ્થાન. દુર્ગ-દુર્ગમ સ્થાન, પર્વત-નાના ગિરિ, પ્રપાત-જયાં મરવાની ઈચ્છાવાળા લોકો કંપ કરે છે અથવા પ્રપાત-રાગિઘાટી, અવઝરપર્વતના તટથી જળનું અધ:પતન, તે સદા અવસ્થાયી હોય તો નિર્ઝર. ગd-ખાડો. દરિ-ગુફા. વૃક્ષ-સહકાર આદિ, ગુચ્છ-વંતાકી આદિ, શુભ-નવમાલિકાદિ. લતા-પદાલતાદિ, વલી-કૂમાંડી આદિ, અહીં નદી, દ્રહ, વૃક્ષાદિનું અશુભ ભાવજનિત Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૧ ૩૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બાહુલ્ય જાણવું, પણ તેવા પ્રકારના શુભ ભાવજનિત હોવાથી એકાંત સુષમાદિ કાળમાં તેમ ન હોય. - X - અટવી-જનનિવાસ સ્થાનથી ઘણી દૂર ભૂમિ, શ્વાપદ-હિંસક જીવ, સ્તન-ચોર, તક-સર્વદા ચોરી કરનાર, ડિંબ-સ્વદેશમાં થતો વિપ્લવ. ડમર-પરાજાગૃત ઉપદ્રવ, દુર્મિક્ષ-ભિક્ષાચરોને ભિક્ષાની દુર્લભતા, દુકાળ-ધાન્યનું મોંઘાપણું આદિ દુષ્ટકાળ. પાખંડ-પાખંડી જન વડે સ્થાપિત મિથ્યાવાદ, વનીપકચાચક, ઇતિ-ધાન્યાદિ ઉપદ્રવકારી શલભ-મૂષકાદિ. મારિ-મરકી, કુવૃષ્ટિ-કૃસિત વૃષ્ટિ, ખેડૂત લોકોને ન ગમે તેવો વરસાદ. અનાવૃષ્ટિ-વર્ષાનો અભાવ, સજા-આધિપત્ય કરનાર, જે પ્રજાને પીડાકારી હોય. સંક્ષોભ-ચિત્તની અનવસ્થિતતા - ૪ - આ બધાં વિશેષણ ભરતના છે તે પ્રજ્ઞાપકની અપેક્ષાથી મધ્યકાલીન અનુભાવ જ વર્ણવેલ છે. તેના વડે ઉતરસંગમાં એકાંત સુષમાદિમાં બહુસમરમણીયત્વ અતિનિગ્ધત્વ આદિ છે એકાંત દુઃશ્વમાદિમાં નિવનસ્પતિકવ, અરાજવાદિ છે, તેથી હવે કહેવાનાર (કથન) વિરોધી નથી. દિશા વિવક્ષામાં પ્રાચીન એટલે પૂર્વ - x • પૂર્વ પશ્ચિમ લાંબુ. ઉત્તર-દક્ષિણા પહોળું. • x • હવે તે જ સંસ્થાનચી વિશેષિત કરે છે. ઉત્તર દિશામાં પથંક માફક સંસ્થાન જેનું છે કે, દક્ષિણ દિશામાં આરોપિત-જાના ધનુષ - કોદંડના પૃષ્ઠપાશ્ચાત્ય ભાગ, તેની જેમ સંસ્થાન જેનું છે તે. તેથી આ ધનુપૃષ્ઠ શરજીવા બાહાનો સંભવ છે. આનું સ્વરૂપ સ્વ-સ્વ અવસરે નિરૂપિત કરાશે. વિધા-પૂર્વ કોટિ ધનુ:પૃષ્ઠ પર કોટિ વડે લવણસમુદ્ર • ક્રમથી પૂર્વ-દક્ષિણ-અપર લવણસમુદ્ધ અવયવને સ્પર્શે છે • x • અથતિ પૂર્વકોટિ વડે પૂર્વ લવણસમુદ્ર ધનુપૃષ્ઠથી દક્ષિણલવણસમુદ્રને અપસ્કોટિ વડે પશ્ચિમ લવણસમુદ્રને સ્પર્શીને રહેલ છે. હવે આને છ ખંડ વિભાજન દ્વારા વિશેષિત કરે છે - ગંગા, સિંધુ મહાનદી વડે અને વૈતાઢ્ય પર્વત વડે જ સંખ્યા ભાગ થાય અથ અનંતરોક્ત ત્રણ વડે દક્ષિણ-ઉત્તરના પ્રત્યેકના ત્રણ ખંડ કરવાથી ભરતના છ ખંડ કરેલાં છે. ધે જ જંબૂદ્વીપના એકદેશભૂત ભરત છે, તો વિભથી કેટલામાં ભાગે તે કહેવાય ? જંબૂદ્વીપ દ્વીપના વિર્કમનો ૨૯૦મો જે ભાગ, તેમાં છે. હવે ૧૯૦માં ભાગમાં કેટલાં યોજનો છે તે કહે છે . પ૨૬ યોજન અને એક યોજનનો ૬/ર૧ ભાગ. શું અર્થ છે ? જેવો ૧લ્માં ભાગ સમુદિત વડે યોજન થાય, તેવા છ ભાગો. • x • અહીં એક સ્થાપના - પ૨૬૬/૧૯ તેનો ભાવ આ પ્રમાણે - જંબૂદ્વીપના વિસ્તારના લાખ યોજન રૂપના ૧૯૦ ભાગથી પ્રાપ્ત. ૧૨૬/૬/૧૯ યોજન. આટલો જ ભરતક્ષેત્રનો વિસ્તાર છે. (શંકા) ભાજઠરાશિ ૧૦ રૂ૫ છે. છ ભાગ યોજન વડે ૧૯ કળારૂપ છે. તે વિદેશ સમાન લાગે છે. [સમાધાન ગણિતનિપુણને બધું સુજ્ઞાન જ છે. તે આ રીતે - જંબદ્વીપનો વ્યાસ લાખ યોજન છે. તેને ૧૯૦ વડે ભાગ દેતાં શેષ-૬0-વધે છે. ૬૦ને ૧૯0 વડે ભાંગી ન શકાય, તેથી ભાજય-ભાજક સશિ ૬/૧૯૦ને ૧૦ વડે છેદ કરતાં ૬/૧ ભાજ્ય સશિ-૬, ભાજક સશિ-૧૯ આવે છે. (શંકા) ૧૯૦ રૂ૫ ભાજક અંકની ઉત્પત્તિમાં બીજ શું છે ? ઉત્તરએક ભાગ ભરતનો, બે ભાગ હિમવતના-કેમકે પૂર્વક્ષેત્રથી બમણું છે. ચાર હૈમવંત ફોનના - કેમકે પૂર્વ વર્ષધરથી બમણાં છે, આઠ મહાહિમવંતના, ૧૬-હરિવર્ષના, ૩ર-નિષધના એ બધાં મળીને ૬૩-ભાણ થયા. આ મેરથી દક્ષિણે થયા. એ રીતે ઉત્તર તરફ પણ ૬૩ ભાગ થશે અને વિદેહ ક્ષેત્રના ૬૪-ભાગ થાય. તેથી ૬3+૬૪+૬૩=૧૯૦ થશે. સર્વ પ્રમાણથી આટલા ભાગો વડે દક્ષિણથી-ઉત્તરથી જંબૂદ્વીપ લાખ યોજનથી પૂરિત થાય છે. તેથી ૧૯૦ વડે ભાગ દીધો. હવે જે કહ્યું કે – ગંગા, સિંધ, વૈતાઢ્યથી છ ભાગ થાય છે. તે પૈતાના સ્વરૂપની પ્રરૂપણા કરવા કહે છે - ભરતના બહુમધ્ય દેશ ભાગમાં વૈજયંતદ્વારથી ત્રણ કળા અધિક ૨૩૮ યોજન અતિકમી ૫૦-યોજન ખંડમાં વૈતાઢ્ય નામે પર્વત કહેલ છે. તે ભરતક્ષેત્રને બે ભાગમાં વિભક્ત કરે છે. * * * * * તેમાં આદિમાં નીકટપણાથી દક્ષિણાદ્ધ ભરતનો પ્રશ્ન - • સૂત્ર-૧૨ : ભગવાન ! જંબુદ્વીપ દ્વીપમાં દક્ષિણપદ્ધ ભરત નામે ક્ષેત્ર ક્યાં કહેલ છે ? ગૌતમ વૈતાઢય પર્વતની દક્ષિણથી દક્ષિણી લવણ સમુદ્રની ઉત્તરથી પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમથી, પશ્ચિમ લવણ સમુદ્રની પૂવથી આ જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણદ્ધિ ભરત નામે વક્ષેત્ર કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબુ, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે, આધચંદ્ર સંસિયાન સંસ્થિત છે. ત્રણ સ્થાને લવણસમુદ્રને ઋષ્ટ છે. ગંગા અને સિંધુ મહાનદી ત: ત્રણ ભાગમાં વિભકત છે. દક્ષિણદ્ધ ભરત ક્ષેત્ર ૩૮ યોજન અને એક યોજનના ૧૯ ભાગ વિષ્ઠભણી છે. તેની જીવા ઉત્તરથી પૂર્વ-પશ્ચિમ લાંબી લવણસમદ્રને બે સ્થાને સ્પષ્ટ છે, પૂર્વ કોટિણી પૂર્વના લવણ સમુદ્રને ઋષ્ટ છે, પશ્ચિમ કોડીથી પશ્ચિમના લવણસમુદ્રને પૃષ્ટ છે. - દક્ષિણદ્ધ ભરતોત્ર-૯૭૪૮-વ્યોજન અને એક યોજનના ૧૨/૧૯ ભાગ લભાઈથી તેનું દાનુપૃષ્ઠ, દક્ષિણથી ૯૭૬૬ યોજના અને એક યોજનનો "/૧૯ ભાગથી કંઈક વિશેષાધિક પરિક્ષેપથી કહેલ છે. ભગવદ્ ! દક્ષિણદ્ધિ ભરતક્ષેત્રના કેવા પ્રકારે આકાર-ભાવ પ્રત્યવતાર કહેલ છે ? ગૌતમ બહુરામરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુર યાવ4 વિવિધ પંચવણ મણી અને તૃણ વડે ઉપશોભિત છે. તે આ રીતે કૃત્રિમ અને અકૃત્રિમ વડે. ભગવન / દાક્ષિણાદ્ધ ભરતક્ષેત્રના મનુષ્યોના કેવા આકાર ભાવ પ્રત્યાવતાર કહેલ છે ? ગૌતમ ! તે મનુષ્યોના સંઘયણ, સંસ્થાન, ઉરચવાયયિ અને આયુ પયયિો ઘણાં પ્રકારે છે. ઘણાં વર્ષો આયુને પાને છે, પાળીને કેટલાંક મનુષ્પો Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૨ ૦૯ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ નરગામી, કેટલાંક તિર્યંચગામી, કેટલાંક મનુષગામી, કેટલાંક દેવગામી થાય છે. કેટલાંક સિદ્ધ-બુદ્ધ-મુકત થઈ પરિનિર્વાણ પામી, સર્વ દુઃખોનો અંત કરે છે. વિવેચન-૧૨ : આ સૂત્ર પૂર્વસૂગથી સમાન આવવાપણે વિવૃત પ્રાય છે. વિશેષ એ - અદ્ધ ચંદ્ર સંસ્થાન સંસ્થિત, દક્ષિણભરતાદ્ધના જંબૂદ્વીપ પ આદિમાં આલેખ દર્શનથી વ્યક્ત જ છે. તથા ત્રણ સંખ્યા ભાગ તે ત્રિભાગ, તેના વડે વિભક્ત છે. તેનો પૂર્વ ભાગ ગંગા વડે પૂર્વ સમુદ્રના મીલનચી કરેલ છે. પાશ્ચાત્ય ભાગ સિંધુ વડે પશ્ચિમ સમુદ્રને મળવાથી કરેલ છે. મધ્યભાગ ગંગા-સિંધુ વડે કૃત છે. ૨૩૮ યોજન અને યોજનના 3 ભાગ વિકુંભચી છે અહીં શું કહે છે? ૫૨૬/૬/૧૯ યોજના ભરત વિસ્તારથી, વૈતાઢ્ય વિસ્તારમાં ૫૦ યોજન શોધિત કરતાં બાકી રહેલ ૪૭૬ યોજન અને ૬-કળા એટલે કે ૪૭૬/૬/૧૯ થાય. તેનું અડધું એટલે ૨૩૮ યોજન અને ૩-કળા = ૨૩૮ ૧૯ થશે. એ રીતે યથોક્ત પ્રમાણ થાય છે. આના દ્વારા શપ્રરૂપણા કરી, કેમકે શર, વિકંભ અભેદ છે. Q જીવા સૂત્ર કહે છે - તે દક્ષિણાદ્ધ ભરતની જીવા સમાન જીવા - કડવી સવનિમ પ્રદેશ પંક્તિ છે. મેર દિશાની ઉત્તરમાં, પૂર્વમાં પ્રતીચીન-પશ્ચિમમાં લંબાઈ વાળી, બે તરફ લવણસમુદ્રને સૃષ્ટ, આ જ અર્થને પ્રગટ કરે છે - પૂર્વ કોટિ-ગ્રભાગથી પૂર્વી લવણસમુદ્ર અવયવને સ્પર્શીને પાશ્ચાત્ય કોટિ વડે લવણસમુદ્ર અવયવને ઋષ્ટ છે. ૯9૪૮ યોજન અને એક યોજનના ૧૨૯ ભાગ લંબાઈથી છે. જે સમવાયાંગ સૂઝમાંદક્ષિણાદ્ધ ભરતની જીવા પૂર્વ-પશ્ચિમ લાંબી છે, તે બંને બાજુ લવણસમુદ્રને ધૃષ્ટ છે. ૯૦૦૦ યોજન આયામથી કહ્યું, તે સૂચના માકપણે છે, સુગની શેષ વિવક્ષા કરેલા નથી. વૃત્તિકારે આ અવશિષ્ટ રાશિરૂપ વિશેષ ગૃહીત છે. અહીં સૂત્રમાં અનુક્ત છતાં જીવા લાવવા માટે કરણભાવના દશવિ છે. તે આ રીતે - વિક્ષિત ક્ષેત્રમાં જંબૂદ્વીપના વ્યાસથી શોધાય છે. તેથી જ આવે, તેને ઈy વડે ગુણાય છે. પછી ફરી ચાર વડે ગુણાય છે. અહીં સ-સંકાર સશિ વિવક્ષિત ક્ષેત્રનો જીવાવર્ગ કહેવાય છે. આના મૂળને ગ્રહણ કરતાં જે પ્રાપ્ત થાય, તે જીવાની કલાનું પ્રમાણ છે. તેની ૧૯ ભાગમાં યોજનરાશિ અને શેષ કલારાશિ. તેમાં જીવાદિ પરિજ્ઞાન ઈષ પરિમાણ પરિજ્ઞાન વિના ગણેલ છે. તે પરિપૂર્ણ જનસંખ્યાંક નથી, પણ કલા વડે આતિરેક કરીને વિવક્ષિત ક્ષેત્રાદિથી ઈપુના સવર્ણનાર્થે કલા કરાય છે. તે કલીકૃતથી જ જંબૂદ્વીપ વ્યાસ વડે સુખે શોધનીય છે. એ પ્રમાણે મંડલગ વ્યાસ પણ ૧, શૂન્ય-૫-૩૫ કલીકરણને માટે ૧૯ વડે ગુમતાં થશે-૧૯, શૂન્ય-૫. પછી દક્ષિણ ભરતાર્ધતી ઈષના ૩૮ યોજન માત્ર કલિકૃતના પ્રક્ષિપ્ત ઉપરની કલા મિકના ૪૫૨૫-રૂપથી ગુણીએ, આવશે ૮,૫૩,૭૦,૨૪,39પ આ ચતુર્ગુણ ૩૪,૩૦,૮૦,૯૭,૫૦૦, આ દક્ષિણાદ્ધ ભરતનો જીવાવર્ગ. તેનું વર્ગમૂળ કરવાથી આવે ૧,૮૫,૨૨૪ કળા. શેષ લાંશ ૧૬૭,૩૨૪ અને નીચે છેદરાશિ 3,૩૦,૪૪૮. પ્રાપ્ત કલાના ૧૯ ભાગમાં યોજન-૯૩૪ અને કળા-૧૨. આ દક્ષિણાદ્ધ ભરતની જીવા છે. એ પ્રમાણે વૈતાઢ્યાદિ જીવામાં પણ કહેવું. જ્યાં સુધી દક્ષિણ તરફની વિદેહાદ્ધ જીવા છે, એ પ્રમાણે ઉત્તરાર્ધ ઐરાવત જીવા, ચાવતુ ઉત્તરાદ્ધ વિદેહ જીવા પણ કહેવી. હવે દક્ષિણ ભરતાદ્ધના ધનુપૃષ્ઠનું નિરૂપણ કરે છે – અનંતરોક્ત જીવાથી દક્ષિણની દિશા-લવણ દિશા. ધનુપૃષ્ઠ અધિકારથી દક્ષિણ ભરતાદ્ધનું કહેવું-વ્યાખ્યા કરવી. ૯૭૬૬ યોજન અને એક યોજનાના ૧૧૯ ભાગથી કંઈક વિશેષાધિક પરિધિથી કહેલ છે. - અહીં કરણભાવના જે રીતે વિવક્ષિત છે, આ વિવક્ષિત ગુણોમાં પુનઃ છ-ગુણ વિવક્ષિત જીવા વયુક્ત જે રાશિ છે તે ધનુષ્ઠ વર્ગ એ રીતે ઓળખાવાય છે. તેના વર્ગમૂળમાં પ્રાપ્ત કળાના ૧૯ ભાગમાં યોજન પ્રાપ્ત થાય છે-અવશિષ્ટ કળા છે. તેથી કહે છે - દક્ષિણ ભરતાદ્ધમાં કળા-૪૫૨૫. આનો વર્ગ ૨,૦૪,૩૫,૬૨૫, આના છ ગુણ-૧૨,૨૮,૫૩,૭૫૦ થાય. હવે દક્ષિણાદ્ધ ભરતનો જીવાવર્ગ થશે - ૩૪,૩૦,૮૦,૯૭,૫oo, આની યુતિ ૩૪,૪૩,૦૯,૫૧,૨૫૦ થાય. આ ધનુપૃષ્ઠ વર્ગ છે. આના વર્ગમૂળમાં પ્રાપ્ત કળા - ૧,૮૫,પપપ છે અને બાકી કક્ષાંશ ૨,૯૩,૨૨૫ થાય. છેદકરાશિ નીચેથી - 3,૩૧,૨૧૦, કળાના ૧૯ ભાગમાં, યોજન - ૯૭૬૬ અને કળા૧ અને જે વર્ગમૂળ અવશિષ્ટ કલાંશા છે, તે વિવક્ષાથી અને સૂકારે કલાથી વિશેષ અધિકપણાથી કહેલ છે. કહે છે - એ પ્રમાણે જીવાકરણમાં પણ વર્ગમૂલ અવશિષ્ટ કલાંશના સદભાવથી, ત્યાં પણ ઉક્ત કળાનું સાધિકવ પ્રતિપાદન ન્યાયપ્રાપ્ત છે, તો પણ કેમ ન કર્યું ? • ઉત્તરમાં કહે છે - સૂરગતિના વૈચિરાગ્યથી અવિવેક્ષીત હોવાથી નથી કહ્યું. * * * વૈતાઢ્યાદિ ધનુપૃષ્ઠોમાં પણ એ પ્રમાણે કહેવું. દાક્ષિણાત્ય વિદેહાદ્ધ ઘનુપૃષ્ઠ જે પ્રમાણે છે, તે પ્રમાણે ઉત્તર ભૈરવતાદ્ધનું ધનુપૃષ્ઠ છે, એ પ્રમાણે ઉત્તરાદ્ધવિદેહનું પણ ધનુપૃષ્ઠ છે. અહીં દક્ષિણાદ્ધ ભરતમાં બાહા અસંભવ છે. હવે દક્ષિણાદ્ધ ભરતનું સ્વરૂપ પૂછતાં આ કહે છે – ભગવત્ ! દક્ષિણાદ્ધ ભરતનો કેવો આકાર-સ્વરૂપનો ભાવ-પર્યાય છે, તેનો પ્રત્યવતા-પ્રાદુર્ભાવ કેવો છે ? અર્થાત્ પ્રસ્તુત ક્ષેત્રનું સ્વરૂપ વિશેષ કેવું છે ? - ભગવંતે કહ્યું - ગૌતમ ! ભરતનો બહુસમરમણીય ભૂમિભાગ કહેલો છે ? “જેમ કોઈ આલિંગપુકર ઈત્યાદિ બહુ સમત્વવર્ણક, બધું જ ગ્રહણ કર્યું ચાવતુ વિવિધ પંચવથી મણિ અને તૃણ વડે ઉપશોભિત છે. તે મણિ અને તૃણમાં શું વિશિષ્ટ છે ? કૃત્રિમ-ક્રમથી શિલ્પી અને કર્મકાદિના પ્રયોગ વડે નિષ્પન છે. કૃત્રિમકમથી રતનની ખાણમાંથી ઉપજેલ આદિથી શોભતો દક્ષિણાદ્ધ ભરતનો ભૂમિભાગ છે. આના વડે તેનું કર્મભૂમિવ કહ્યું, અન્યથા હૈમવતાદિ કર્મભૂમિમાં પણ આ વિશેષણ કહ્યું હોત. - x - (શંકા) આ સૂત્ર વડે કહેવાનાર ઉત્તરાદ્ધ ભરત વર્ણાક સૂઝથી સાથે “ઠુંઠા Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૨ ૧ વિષમતા-કંટકની બહુલતા છે' ઈત્યાદિ સામાન્ય ભરતવર્ણકસૂત્ર વિરોધ છે. આ સૂત્ર આરા વિશેષની અપેક્ષાથી નથી, સામાન્ય ભરતસૂત્ર પ્રજ્ઞાપકના કાળની અપેક્ષાથી છે, તેથી તેમાં વિરોધ ન કહેવો. કેમકે મણી અને તૃણના કૃત્રિમ અને અકૃત્રિમપણાંને કહેવાથી પ્રજ્ઞાપક કાલીનત્વનું ઔચિત્ય છે. ત્યાં પણ કૃત્રિમ મણી અને તૃણોનો સંભવ છે. પ્રજ્ઞાપકનો કાલ અવસર્પિણીના ત્રીજા આરકના અંતથી આરંભીને સૌ વર્ષ જૂનાં દુધમા આરા સુધી કહેલ છે. (સમાધાન) અહીં “ઠુઠાની બહુલતા, વિષમતા આદિ સૂત્રના બાહુલ્યની અપેક્ષાથી કહેવાયેલ છે, કોઈ દેશ વિશેષમાં પુરુષ વિશેષના પુન્યફળ ભોગાર્થે ઉપસંપદ્ ભૂમિના બહુસમ રમણીયત્વ આદિમાં વિરોધ નથી. કેમકે ભોજકની વિચિત્રતામાં ભોગ્ય વૈચિત્ર્યની નિયતતા છે. આના દ્વારા તેના એકાંત શુભ, એકાંત અશુભ મિશ્રલક્ષણ ત્રણ કાળનું આધારત્વ દેખાડ્યું. એકાંત શુભ કાળમાં સર્વ ક્ષેત્ર ભાવશુભ અને એકાંત અશુભમાં બધાં અશુભ જ હોય, મિશ્રમાં ક્યાંક શુભ, ક્યાંક અશુભ છે. તેથી જ પાંચમાં આરાથી યાવત્ ભૂમિ ભાગ વર્ણક બહુસમ રમણીયાદિ જ સૂત્રકારે કહ્યું, પણ છટ્ઠા આરામાં તો એકાંત અશુભ છે, તે રીતે બધું સુસ્થાયી નથી. હવે તેમાં જ મનુષ્ય સ્વરૂપને પૂછે છે - પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તરસૂત્રમાં ભગવંતે કહ્યું – ગૌતમ ! જે સ્વરૂપની તમે જિજ્ઞાસા કરી છે, તે મનુષ્યો ઘણાંવજ્રઋષભનારાય આદિ સંઘયણો - ૪ - છે. ઘણાં-સમયતુસ્રાદિ સંસ્થાનો છે - x - ઘણાં-વિવિધ પ્રકારે શરીરની ઉંચાઈ છે, પર્યાય-૫૦૦ ધનુષ્યી સાત હાથ આદિ વિશેષ છે. આયુ-પૂર્વકોટિથી ૧૦૦ વર્ષ આદિ છે. ઘણાં વર્ષોનું આયુ પાળીને કોઈ નરકગતિમાં, કોઈક તિર્યંચગતિમાં, કોઈ મનુષ્યગતિમાં, કોઈ દેવગતિમાં જાય છે. કોઈ બધાં કર્મોનો ક્ષય કરીને નિષ્ઠીતાર્થી થાય છે. કેવળ જ્ઞાનથી વસ્તુતત્વને જાણે છે, ભવોપગ્રાહી કર્માંશોથી મૂકાય છે, કર્મકૃત્ તાપના વિરહથી શાંત થાય છે, સર્વ દુઃખોનો અંત કરે છે. - x - હવે તેનો સીમાકારી પૈતાઢ્ય ક્યાં છે ? તે પૂછે છે. - સૂત્ર-૧૩ : જંબુદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય નામે પર્વત ક્યાં કહેલો છે ? ગૌતમ ! ઉત્તરાઈ ભરતક્ષેત્રની દક્ષિણે દક્ષિણ અદ્ધ ભરતક્ષેત્રની ઉત્તરે, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે, આ જંબૂદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય નામનો પર્વત કહેલો છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. બંને બાજુ લવણ સમુદ્રને પૃષ્ટ છે. પૂર્વની કોટીથી પૂર્વના લવણસમુદ્રને દૃષ્ટ છે, પશ્ચિમની કોટીથી પશ્ચિમના લવણ સમુદ્રને સ્પષ્ટ છે. આ વૈતાઢ્ય પર્વત ૨૫-યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, સવા છ યોજન ઉદ્વેધથી, ૫૦ યોજન વિષ્ણુભથી છે. તેની બાહા પૂર્વ-પશ્ચિમ ૪૮૮ યોજન અને એક યોજનના ૧૬/૧૯ ભાગ છે. તથા અર્ધયોજન લંબાઈથી કહી છે. 25/6 જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તેની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ લાંબી, બંને બાજુ લવણસમુદ્રને સૃષ્ટ, પૂર્વની કોટિથી પૂર્વી લવણસમુદ્રને પૃષ્ટ, પશ્ચિમની કોટિથી પશ્ચિમી લવણસમુદ્રને પૃષ્ટ ૧૦,૩૨૦ યોજન અને યોજનના ૧૨/૧૯ ભાગ આયામથી છે. તેનું ધનુપૃષ્ઠ દક્ષિણથી ૧૦,૭૪૩ યોજન અને યોજનના ૧૫/૧૯ ભાગ પરિધિ છે. તે વૈતાઢ્ય પર્વત સૂચક સંસ્થાન સંસ્થિત, સરજતમય, સ્વચ્છ, લક્ષ્ણ, લષ્ટ, ધૃષ્ટ, સૃષ્ટ, નીરજ, નિર્મળ, નિષ્પક, નિર્કેટક છાયા, પ્રભા-કીરણ સહિત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે. ર તેની બંને બાજુ બે પાવરવેદિકા, બે વનખંડ ચોતરફથી વીંટાયેલ છે. તે પાવરવેદિકા અર્ધયોજન ઉર્ધ્વ ઉચ્ચત્તથી, ૫૦૦ ધનુર્ વિખંભથી, પર્વતામાન આયામથી છે. વર્ણન કહેવું. તે વનખંડ દેશોન બે યોજન વિકભથી, પાવર વેદિકા સમાન આયમથી, કૃષ્ણ-કૃષ્ણાવભાસ યાવત્ વર્ણન કરવું. વૈતાઢ્ય પર્વતની પૂર્વ-પશ્ચિમમાં બે ગુફા કહેલ છે. ઉત્તર-દક્ષિણ પૂર્વ પશ્ચિમ વિસ્તીર્ણ, ૫૦ યોજન આયમથી, ૧૨-યોજન વિધ્યુંભથી, આઠ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, વજ્રમય કપાટ-અવઘાટીનીથી, યમલ યુગલ ઘનકપાટથી વૈશ્ય, નિત્યાંધકારથી તમિસ, ગ્રહ-ચંદ્ર-સૂર્ય-નક્ષત્ર અને જ્યોતિષ પ્રભાથી રહિત યાવત્ પ્રતિરૂપ છે. તે બે ગુફા આ પ્રમાણે - તમિસગુફા અને ખંડપપાતગુફા. તે ગુફામાં બે મહદ્ધિક, મહાધુતિક, મહાબલી, મહાયશવી, મહાસૌખ્ય, મહાનુભાવ અને પલ્યોપમ સ્થિતિક દેવો વસે છે. તે આ રીતે – કૃતમાલ અને નૃત્યમાલ, તે વનખંડના બહુસમરમણીય ભૂમિભાગથી વૈતાઢ્ય પર્વતની બંને બાજુ દશ-દશ યોજન ઉર્ધ્વ જઈને અહીં બે વિધાધરશ્રેણી કહેલી છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબી, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ, દશ-દશ યોજન વિષ્ફભથી છે, પર્વત સમાન આસામથી બંને પડખે બે પાવરવેદિકા વડે બે વનખંડથી પરિવૃત્ત છે. તે પાવરવેદિકા અર્ધયોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, ૫૦૦ ધનુર્ વિકભક્ષી, પર્વત સમાન આયામથી છે. વર્ણન જાણવું. વનખંડો પણ પાવરવેદિકા સમાન આયામથી છે. વર્ણન કરવું. ભગવન્ ! વિધાધર શ્રેણી ભૂમિના કેવા આકાર-ભાવાદિ કહેલ છે ? ગૌતમ ! બહુામરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુષ્કર યાવત્ વિવિધ પંચવર્ણી મણી અને તૃણ વડે શોભિત છે. તે આ પ્રમાણે – કૃત્રિમ અને કૃત્રિમ વડે. તેમાં દક્ષિણની વિધાધરશ્રેણી ગગનવલ્લભ પ્રમુખ-૫૦ વિધાધર નગરાવારા કહેલ છે. ઉત્તરની વિધાધરશ્રેણીમાં રથ-નેપુર-ચક્રવાલ પ્રમુખ-૬૦-વિધાધર નગરાવાસ કહેલ છે. એ પ્રમાણે બધાં મળીને દક્ષિણ અને ઉત્તરની વિધાધર શ્રેણીમાં ૧૧૦ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૩ ૮૩ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિઘાદાર નગરાવાસ છે, તેમ કહેલ છે. તે વિધાધરનગરો શ્રદ્ધ-સિમિત-ન્સમૃદ્ધ પ્રમુદિત જન-જાનપદ યાવતુ પ્રતિરૂપ છે. તે વિધાધર નગરમાં વિધાધર રાજ વસે છે. તે મહા હિમાંત, મલય-મંદ-મહેન્દ્રસાર આદિ રાજાનું વર્ણન કહેવું. ભગવદ્ ! વિધાધર શ્રેણીના મનુષ્યોનો કેવો આકાર-ભાવાદિ કહેલ છે? ગૌતમ ! તે મનુષ્યો ઘણાં સંઘયણ-સંસ્થાન-ઉચ્ચત્વપયરયવાળા અને ઉત્તમ આયુપયયિવાળા છે યાવત્ સર્વ દુઃખનો અંત કરે છે. તે વિધાધર શ્રેણીના બહુસમરમણીય ભૂમિ ભાગથી વૈતાદ્ય પર્વતના બંને પડખે દશ-દશ યોજન ઉd જઈને અહીં બે અભિયોગ-શ્રેણી કહેલ છે. પૂર્વ-પશ્ચિમ લાંબી, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ, ૧૦-૧૦ યોજન વિÉભથી પર્વત સમાન આયામથી બંને પડખે બે પાવર વેદિકા અને બે વનખંડોથી પરિવૃત્ત છે. બંને પર્વત સમાન આયામથી છે. ભગવાન ! અભિયોગશ્રેણીનો કેવો આકાર ભાવ પ્રત્યવતાર કહેલ છે ? ગૌતમ બહુરામરમણીય ભૂમિભાગ કહેલ છે. ચાવત તૃણ વડે શોભિત છે. વર્ષ રાવત તૃણ શબ્દ. તે અભિયોગ શ્રેણીના તે-તે દેશમાં ત્યાં-ત્યાં યાવતુ સંતર દેવો અને દેવીઓ બેસે છે, સુવે છે યાવત્ ફળ વૃત્તિ વિશેષને અનુભવતા વિચરે છે. તે અભિયોગ શ્રેણીમાં દેવેન્દ્ર દેવરાજ શકના સોમ-યમ-વરુણ-વૈશ્રમણ કાયિક અભિયોગ દેવોના ઘણાં ભવનો કહેલાં છે. તે ભવનો બહારથી વૃd, અંદરથી ચતુરઢ વન યાવત અસર ધનસંઘ વિકિર્ણ યાવતુ પ્રતિરૂપ છે. ત્યાં દેવેન્દ્ર દેવરાજ શકના સોમ, યમ, વરુણ, વૈશ્રમણકાયિક ઘણાં અભિયોગિક દેવો કે જે મહહિક, મહાધુતિક, ચાવતું મહાસભ્ય અને પલ્યોપમસ્થિતિક દેવો વસે છે. તે અભિયોગિક શ્રેણીનો બહુરામ રમણીય ભૂમિભાગથી વૈતાદ્ય પર્વતની બંને બાજુ પાંચ-પાંચ યોજન ઉધ્ધ જઈને, અહીં વૈતાદ્ય પર્વતનું શિખરતલ કહેલ છે તે પૂર્વ-પશ્ચિમ લાંબુ, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ. ૧૦ યોજન વિÉભથી પર્વત સમાન આયામથી છે. તે એક પાવરવેદિકા અને એક વનખંડથી ચોતરફથી પરિવૃત્ત છે. બંનેનું વર્ણન પૂર્વવતું. ભગવાન ! વૈતાદ્ય પર્વતના શિખરdલનો કેવો આકાર ભાવ પ્રત્યવતાર કહેલ છે ? ગૌતમ ! બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે, જેમ કોઈ આલિંગપુર ચાવત વિવિધ પંચવણ મણીથી શોભિત ચાવત વાવ, પુષ્કરિણી યાવત વ્યંતર દેવો અને દેવીઓ બેસે છે, ચાવત ભોગવતાં વિચરે છે. ભગવત્ / જંબૂદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં વૈતાદ્ય પર્વત કેટલાં કૂટો કહેલા છે ? ગૌતમાં નવ કૂટો કહેલા છે - સિદ્ધાયતનકૂટ દાક્ષિણાર્વભરતકૂટ, ખંડuપાતગુફા કૂટ, માણિભદ્રકૂટ, વૈતાકૂટ, પૂમિદ્રકૂટ, તમિયગુફાકૂટ, ઉત્તરાર્વભરતકૂટ, વૈશ્રમણકૂટ. • વિવેચન-૧૩ : પૂર્વસૂત્ર સમાન આ સૂગ છે. વિશેષ આ - ઉત્તરાર્ધભરતથી દક્ષિણમાં આદિ દિશા સ્વરૂપ જંબૂદ્વીપ પટ્ટાદિથી જાણવું. ૫-યોજન ઉર્વ ઉચ્ચત્વથી, સવા છ-યોજન ઉદ્ધઘ-ભૂમિમાં છે કેમકે મેરુ સિવાયના સમય-ફોટવર્તીગિરિ પોત-પોતાના ઉસેધચતુથશથી ભમિ અવગાહ કહ્યો છે. તેથી ૫-યોજનના ચતુથાશ આ પ્રમાણે થાય. અહીં પ્રસ્તાવથી “શર” જણાવે છે તે ૨૮૮ યોજન અને 3-કળા છે. તેનું કરણ-દક્ષિણ ભરતાદ્ધ શર-૨૩૮ ૧૯ છે. એ પ્રમાણે વૈતાઢ્ય પૃયુવમાં પ૦-યોજનરૂપ ઉમેરતા યથોક્ત પ્રમાણ થાય છે. - x • ખંડ મંડલ ક્ષેત્રમાં આરોપિતયે ઘનુષ આકૃતિ થાય છે. તેમાં આયામને જાણવાને જીવા પરિક્ષેપ પ્રકર્ષ પરિજ્ઞાનને માટે ધનુ:પૃષ્ઠ વ્યાસ પ્રકર્ષ પરિજ્ઞાનને માટે શર, તે ધનુપૃષ્ઠ મધ્યમ જ થાય છે. પ્રસ્તુત ગિરિના કેવળ ધનુષ આકૃતિના અભાવથી ધનુષ પૃષ્ઠનો પણ અભાવ થવાથી શર પણ સંભવતો નથી. તેથી દક્ષિણ ધનુષ પૃષ્ઠની સાથે આનુ ધનુષ પૃષ્ઠrg છે. પ્રાચ્ય શર મિશ્રિત જ આનો વિકંભ શર થાય છે. અન્યથા શર વ્યતિરિક્ત સ્થાનમાં ન્યૂન-અધિકત્વથી પ્રકૃષ્ટ વ્યાસ પ્રાપ્તિની જ અનુપપતિ થાય. આ શર કરણ દક્ષિણાદ્ધ વિદેહ સુધી જાણવું. એ પ્રમાણે ઉત્તરમાં પણ ઐરાવતના વૈતાઢ્યથી આરંભીને ઉત્તરાર્ધ વિદેહ સુધી છે. હવે તેની બાહા - વૈતાદ્યની બાહા દક્ષિણ-ઉત્તર લાંબી વક્ર આકાશ પ્રદેશ પંક્તિ છે. પૂર્વ-પશ્ચિમની એકૈકની ૪૮૮ યોજન અને યોજના ૧૬/૧૯ ભાગની અર્ધકલા અર્થાત યોજનના 3૮ ભાગ, આયામથી કહેલ છે. ઋજુબાહા પર્વતમધ્યવર્તીની પૂર્વ-પશ્ચિમ આયતપ્રમાણથી ક્ષેત્ર વિચારાદિથી જાણવી. અહીં કરણ - જેમકે ગુરધનુપૃષ્ઠથી લઘુ ઘનુ પૃષ્ઠ શોધીને શેષને અડધી કરતાં બાહા આવે. જેમકે ગુરુ ધનુપૃષ્ઠ વૈતાદ્ય, કલા રૂપ-૨,૦૪,૧૩ર છે. તેમાંથી લઘુ ઘનુપૃષ્ઠ કલારૂપ - ૧,૮૬,૫૫૫ શોધિત કરતાં આવે - ૧૮,૫૭, તેને અડઘાં કરતાં કલા - ૯૨૮૮ થશે. તેના ૧૯ ભાગે ચોજન - ૪૮૮ અને ૧૬ કલાદ્ધ થશે. ઈત્યાદિ - ૪ - હવે તેની જીવા કહે છે - વૈતાદ્યની જીવા પૂર્વવતું. વિશેષ એ - ૧૦,૭૨૦ યોજન અને ૧૧૯ ભાગ. અહીં કરણભાવના - પૂર્વોક્તકરણ ક્રમથી જંબૂદ્વીપવ્યાસ કલારૂપ-૧૯, શૂન્ય-૫. તેમાંથી વૈતાઢ્ય શર કક્ષાના પ૪૭૫ શોધિત કરાતં ૧૮,૯૪,૫૨૫ થશે. આ વૈતાઢય શર - પ૪૩૫ વડે ગુણતાં - ૧૦,૩૩,૫,૨૪,39પ ચાય, તેના ચારણગુણા કરતાં - ૪૧,૪૯,૦૦,૯૭,૫oo, આ વૈતાદ્ય જીવા વર્ગ છે. આનું મૂળ કરતાં છેદાશિ - ૪,૦૭,૩૮૨ છે. પ્રાપ્ત કળા છે - ૨,૦૩,૬૯૧ ચાય. શેષ કલાંશ રહેશે - 9૪,૦૧૯. પ્રાપ્ત કળાને ૧૯ ભાગથી પ્રાપ્ત યોજન - ૧૦,૭૨૦ અને કળા૧૧ થશે. શેષ કલાંશ અર્ધ અધિક થવાથી છે. એ અર્ધને અધિક કરતાં ૧૨ કળા થશે. હવે તેનું ધનુપૃષ્ઠ કહે છે – તેમાં વિશેષ એ – ૧૦,૩૪૪ યોજન અને Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૩ ૮૬ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧૫૧ ભાગ. અહીં કરણ જે રીતે વૈતાદ્યમાં ક્લારૂપ-પ૪પ તેનો વર્ગ-૨,૯૯,૩૫,૬૨૫, તેના છ ગણાં-૧૦,૯૮,૫૩,૫૦, વૈતાઢ્ય જીવા વર્ગ-૪૧,૪૯,૦૦,૯૭,૫૦૦ છે. બંનેના મળવાથી થાય-૪૧,૬૬,૯,૫૧,૨૫o આ વૈતાદ્ય ધનઃપૃષ્ઠ વર્ગ. મૂલ છેદરાશિ - ૪,૦૮,૨૬૪. પ્રાપ્ત કળા થાય ૨,૦૪,૧૩૨, શેષ કલાંશ - 99,૮૨૬. પ્રાપ્ત કળાને ૧થી ભાગ દેતાં ૧૦,૩૪૩|“I૧૯ થાય. હવે આ વૈતાદ્ય કેવો વિશિષ્ટ છે, તે કહે છે – રચક એટલે ગળાનું એક આભરણ, તે સંસ્થાનથી સંસ્થિત, સર્વથા જતમય છે. બંને પડખે બે પદાવપેદિકા, બે વનખંડ વડે ચોતરફથી પરિવૃત છે. અહીં બે પાવરવેદિકા તેને પૂર્વ-પશ્ચિમ જગતીથી રુદ્ધ થવાથી નિરવકાશવથી એકીભવન અસંભવ છે. • X - X - હવે તેમાં રહેલ બે ગુફાની પ્રરૂપણા કહે છે – વૈતાઢ્ય પર્વતની પૂર્વપશ્ચિમથી, અહીં પૂર્વ દિશા માટે પુરઝમ શબ્દને પૂર્વે નિપાત છતાં પશ્ચિમમાં પૂર્વની વ્યાખ્યા કરવી. ગ્રન્યાંતરમાં પશ્ચિમમાં તમિત્ર ગુફા અને પૂર્વમાં ખંડપ્રપાતગુફા નામ છે. ઉત્તર-દક્ષિણ લાંબી, આટલો જ વૈતાદ્યનો વિકુંભ, તે જ આની લંબાઈ છે. પૂર્વપશ્ચિમ વિસ્તીર્ણ, તે આધ અર્થશી વ્યક્ત છે. • X - X - વજમય કપાટ વડે આચ્છાદિત છે. આ બંને દ્વાર, ચકવર્તીના કાળને વજીને દક્ષિણ અને ઉત્તપાશ્વમાં પ્રત્યેક સદા સંમીલિત વજમય કપાટ યુગલ છે. તેથી જ સમસ્થિત છે. બે રૂપ છે, નિશ્ચિદ્ર છે, તેથી દુપ્રવેશ છે. નિત્ય અંધકારવાળી છે. - X - વિશેષણ દ્વારા અત્ર અર્થે હેતુ કહે છે – ગ્રહ, ચંદ્રાદિની જયોતિ ચાલી ગયેલ છે, એવો માર્ગ જેમાં છે તે. અથવા ચાલી ગઈ છે. ગ્રહાદીની પ્રભા જેમાંથી તે વાવ પ્રતિરૂપ છે. -x-x- ઉક્ત ગુફા નામથી દશવિ છે - તમિસાગુફા અને ખંડ પ્રપાતાગુફા. વૈવ શબ્દ બંનેની તુચકાતા બતાવે છે. તેના વડે આ બંને સમસ્વરૂપમાં જાણવી. આ બધી વિજયદેવ સમાન આલાવામાં પ્રાયઃ વ્યાખ્યા કરી છે. વિશેષ એ કે - તમિ સાધિપતિ કૃતમાલક, ખંડuપાતાધિપતિ નૃતમાલક છે. - હવે અહીં શ્રેણિ પ્રરૂપણા માટે કહે છે - તે વૈતાઢ્યના ઉભય પાવર્તી ભૂમિગત વનખંડનો બહસમ મણીય ભૂમિભાગથી ઉdવૈતાઢ્યગિરિના બંને પડખે દશ યોજન થઈને અહીં બે વિધાધરને આશ્રયભૂત શ્રેણી કહે છે - એક દક્ષિણમાં, એક ઉત્તરમાં છે. • x - ઉભય વિકંભથી દશ-દશ યોજન, તેથી પહેલી મેખલામાં વૈતાઢય વિલંભ ૩૦-યોજન છે. પર્વત સમિપ આયામથી છે. વૈતાદ્યવતુ આ પણ પૂર્વ-પશ્ચિમ સમદ્રને સ્પર્શે છે. તથા પ્રત્યેક બંને પડખે બે પાવર વેદિકા વડે અને બે વનખંડ વડે પરિવૃત છે. એ પ્રમાણે એકૈક શ્રેણીમાં બે પાવર વેદિકા અને બે વનખંડ છે, તેથી બંને શ્રેણીની ચાર પાવર વેદિકા અને ચાર વનખંડ જાણવા. - X - ૪ - હવે તે શ્રેણીનું સ્વરૂપ પૂછે છે – વિધાધર આદિ અર્થ કહેલો છે. વિશેષ એ કે વિવિધ મણી-પંચવર્ણમણી વડે આ પાઠ ઘણી પ્રતોમાં દેખાતો નથી, પણ રાજuMીયની વૃત્તિમાં દેખાય છે અને સંગત હોવાથી, અહીં તે પાઠ લખેલો છે, તેમ જાણવું. હવે ઉભય શ્રેણીના નગરોની સંખ્યા કહે છે - દક્ષિણ વિધાધરશ્રેણીમાં ગગનવલભાદિ-૫૦-વિધાધર નગરાવાસ કહ્યા છે. -x• તેનગરાવાસો રાજધાનીરૂપ જાણવા. * * * * * ઉત્તર વિધાધર શ્રેણીમાં રથનુપુર ચક્રવાલ આદિ-૬૦-વિધાધર નગરાવાસો કહેલાં છે. કેમકે દક્ષિણ શ્રેણીથી આ શ્રેણી અધિક દીર્ધપણે છે. ઋષભ ચાિમાં દક્ષિણ શ્રેણીમાં રથ-નુપૂર ચક્રવાલ, ઉત્તર શ્રેણીમાં ગગનવલ્લભ કહેલ છે, તવ સાતિશય શ્રતધર જાણે. - x - બંને શ્રેણી મળીને ૧૧૦ વિધાધર નગરાવાસ છે, તેમ મેં અને અન્ય તીર્થંકરે કહેલ છે. આ ૧૧૦ નગરોના નામો હેમાચાર્યકૃત ઋષભ રાત્રિથી જાણવા. તે વિધાધર નગરો ભવનાદિ વડે વૃદ્ધિને પામેલ, નિર્ભયત્વથી સ્થિર, ધનધાન્યાદિથી સમૃદ્ધ છે. પ્રમોદ વસ્તુના સભાવથી-પ્રમુદિત, નન - નગરીમાં રહેતા લોકો, નાનપ૬ - જનપદમાં થયેલ કે તેમાં આવેલ. ચાવતું શબ્દથી બધું ચંપાનગરીનું વર્ણન પહેલા ઉપાંગથી જાણવું. તે પ્રતિરૂપ સુધી જામવું. વિધાધર નગરોમાં વિધાધર રાજા વસે છે. • x - તે કેવા છે ? મહાહિમવાનુહૈમવત ફોગના ઉત્તરે સીમાકારી વર્ષધર પર્વત, મલય-પર્વત વિશેષ, મંદર-મેરુ, માહેન્દ્રપર્વત વિશેષ. તેની જેમ પ્રધાન. રાજાનું વર્ણન પહેલાં ઉપાંગથી જાણવું. હવે અહીં જ વર્તતી આભિયોગશ્રેણીને નિરૂપે છે - તે વિધાધર શ્રેમીના બહુસમ રમણીય ભૂમિ ભાગથી વૈતાઢ્ય પર્વતના બંને પડખે દશ યોજન ઉદર્વ જઈને અહીં બે આભિયોગ્ય - અભિ મુક્યતાથી પ્રેણકર્મમાં પ્રયોજાય છે તે. • શકના લોકપાલના પ્રેય કર્મકારી વ્યંતર વિશેષ, તેના આવાસ ભૂત શ્રેણી. બંને જાતિ અપેક્ષાથી પાવર વેદિકા વનખંડનું વર્ણક કહેવું. પર્વત સમિક ચારે પણ પાવરવેદિકા દીધતાવી છે. અહીં તેના સંબંધી વનખંડો પણ પર્વત સમાન આયામથી છે. પૂર્વે નીચેના જગતી પાવરપેદિકા સમભૂ ભાગ મણિ-તૃણ વણદિ અને યંતર દેવ-દેવી ક્રીડાદિ, જે ગમ વડે વર્ણવ્યા તે જ ગમ છે, તેથી ફરી વ્યાખ્યા કરી નથી. તે આભિયોગ્ય શ્રેણિમાં શકના - આસન વિશેષન અધિષ્ઠાતા શક, તેના દક્ષિણાદ્ધ લોકાધિપતિ, દેવો મળે પરમ ઐશ્વર્યયુક્ત તે દેવેન્દ્ર, દેવોમાં કાંતિ આદિ ગણોથી અધિક રાજમાન-શોભતા તે દેવરાજાના સોમ-પૂર્વ દિશામાલ, ચમ-દક્ષિણા દિકપાલ, વરુણ-પશ્ચિમ દિકપાલ, વૈશ્રમણ - ઉત્તર દિક્ષાલ, તેની નિકાય. - X • શક સંબંધી સોમાદિ દિક્વાલ પરિવારભૂત. આભિયોગ્ય દેવોના ઘણાં ભવનો કહેલ છે. તે ભવનો બહારથી વૃતાકાર, અંદરથી સમચતુરસ છે. અહીં ભવનોનું વર્ણન કહેવું. • x • તે પ્રજ્ઞાપનાના સ્થાન Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૩ નામે બીજા પદમાં કહેલ છે. જેમકે નીચે પુષ્કર કર્ણિકા સંસ્થાન સંસ્થિત, વિપુલ ગંભીર ખાત વરિખા, પ્રાકાર - અટ્ટાલક-કપાટ-તોરણ-પ્રતિદ્વાર દેશભાગ, યંત્ર-શતનિમુસલ-મુસુંઢી પરિવારિક ઇત્યાદિ - ૪ - ૪ - ૪ - ૪ - X - હવે ઉક્ત સૂત્રની વ્યાખ્યા કહે છે – નીચેના બાગમાં પુષ્કર કર્ણિકા સંસ્થાન સંસ્થિત છે, ઉત્કીર્ણ એટલે અતિ વ્યક્ત. જે ખાત-પરીખાનું અંતર ઉત્કીર્ણ છે તે. અર્થાત્ ખાત અને પરીખાનું સ્પષ્ટ, વૈવિકવ્યના મીલન અર્થે અપાંતરાલમાં મોટી પાળી સમ છે. વિપુલ - વિસ્તીર્ણ, ગંભીર - મધ્યભાગ પ્રાપ્ત નથી તે. ખાત-પરિખામાં આ ભેદ છે – પરિખા, ઉપર વિશાળ છે, નીચે સંકુચિત છે. ખાત-બંને સ્થાને સમ છે. પ્રાકાર - વપ્રમાં પ્રતિભવન અટ્ટાલકા-પાતરની ઉપરવર્તી આશ્રય વિશેષ. કપાટ-પ્રતાલીદ્વાર, આના વડે પ્રતોલી સર્વત્ર સૂચિત છે. અન્યથા કપાટ જ અસંભવ થશે. તોરણ - પ્રતોલી દ્વારમાં હોય છે. પ્રતિદ્વાર - મૂળદ્વારના અપાંતરાલમાં રહેલ લઘુદ્વાર. એ રૂપ દેશવિશેષ જેમાં છે તે. યંત્ર - વિવિધ પ્રકારે, શતઘ્નિ - મહાયષ્ટિ કે મહાશિલા. જે ઉપરથી ફેંકવામાં આવતા, સો પુરુષોને હણે છે. મુહંઢી - શસ્ત્ર વિશેષ, તેના વડે પરિવારિત - ચોતરફથી વેષ્ટિત. તેથી જ બીજા વડે યુદ્ધ કરવાનું અશક્ય છે. અયોધ્યત્વથી જ સર્વકાળ જય જેમાં છે તે સદા જય અર્થાત્ સર્વકાળ જયંવતી. કેમકે સર્વકાળ ગુપ્ત પ્રહરણ અને પુરુષ વડે યોદ્ધા વડે સર્વથા નિરંતર પરિવાસ્તિપણે બીજાને સહન ન કરતાં થોડો પણ પ્રવેશ અસંભવ છે. - ૪ - કોષ્ઠક - અપવરક, રચિત - સ્વયં જ રચનાને પ્રાપ્ત જેમાં છે તે. - ૪ - x - જેમાં વનમાલાદિના ચિત્રો છે તે. બીજા કહે છે - અક્રવાત એ દેશી શબ્દ ચે. તે પ્રશંસાવાચી છે. તેથી આવો અર્થ નીકળે કે – પ્રશસ્ત કોષ્ઠક રચિત, પ્રશસ્ત વનમાલાપૃ. ક્ષેમ - પત્ ઉપદ્રવ રહિત, શિવ સદા મંગલયુક્ત, કિંકર - નોકરરૂપ દેવ - ૪ - લાઈઅ-છાણ આદિ વડે ભૂમિનું ઉપલેપન કરવું. ઉલ્લાઈ - ચુના આદિ વડે ભીંત આદિને ધોળવું વગેરે, તે દ્વારા પૂજિત. ગોશીર્ષ-ચંદન વિશેષ. સરસ-ક્તચંદન, દર્દર - દર્દર નામક ચંદન, તેના વડે પંચાંગુણી થાપા દેવાયેલ છે તે. ઉપચિત-નિવેશત, મુકેલા વંદનાકળશ - માંગલ્ય ઘટ, વંદનઘટ - માંગલ્ય કળશ, તેના વડે શોભતા, જે તોરણો તેને પ્રતિદ્વારના દેશ ભાગમાં મૂકેલા છે. આસક્ત-ભૂમિમાં લાગેલા, ઉત્સત-ઉપર લાગેલા, વિપુલ-અતિ વિસ્તીર્ણ, વૃત્ત-વર્તુળ. વગ્ધારિય - લટકાવેલી, માલ્ટદામ કલાપ-પુષ્પમાળાનો સમૂહ. - X + X - ઉપચાર-પૂજા, અપસરગણનો સંઘ-સમુદાય, તેના વડે સમ્યક્ - રમણીયપણે વિકીર્ણવ્યાપ્ત. દિવ્ય શ્રુતિ-આતોધના જે શબ્દો, તેના વડે સમ્યક્ - કાનને મનોહારીપણે પ્રકર્ષથી - સર્વકાળ, નતિ-શબ્દ કરે છે. - X + X - બંને આભિયોગ્ય શ્રેણીના હવે વૈતાઢ્યના શિખરતલને કહે છે બહુસમરમણીય ભૂમિભાગથી વૈતાઢ્ય પર્વતની બંને બાજુ પાંચ-પાંચ યોજન ઉર્ધ્વ જઈને, આ અંતરમાં વૈતાઢ્ય પર્વતનું શિખતલ કહેલ છે. અને તે શિખતલ એક - - ૩ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પદ્મવવેદિકાથી તેને વીંટળાયેલ એક વનખંડ વડે ચોતરફથી પવૃિત્ત છે. અર્થાત્ જેમ જગતીના મધ્યભાગમાં પાવરવેદિકા એકૈક જગતીને દિશા-વિદિશામાં વીંટાઈને રહેલ છે, તેમ આ સર્વથા શિખતલ પર્યન્ત વીંટીને રહેલ છે. પરંતુ આ લાંબુ, ચાર ખૂણાવાળું શિખરતલ સંસ્થિત હોવાથી આયત ચતુરસ જાણવું. તેથી એક એક સંખ્યાવાળું કહ્યું, તેથી આગળ બહિવર્તી વનખંડ પણ એક જ છે, પરંતુ વૈતાઢ્ય મૂલગત પાવર વેદિકાવનની માફક દક્ષિણ-ઉત્તર વિભાગવત્ બે રૂપે નથી. ક્ષેત્ર વિચાર બૃહવૃત્તિમાં આમ કહ્યું છે. પ્રમાણ - વિધ્યુંભ, આચામવિષયક. પદ્મવસ્વેદિકા અને વનખંડનું વર્ણન પૂર્વવત્ જાણવું. હવે શિખરતલનું સ્વરૂપ પૂછે છે – આ બધું જગતીની પદ્મવવેદિકાના વનખંડ ભૂમિ ભાગવત્ વ્યાખ્યા કરવી. હવે તેની કૂટ વક્તવ્યતા પૂછે છે – ભગવન્ ! જંબૂદ્વીપદ્વીપમાં ભરતઙેત્રમાં વૈતાઢ્ય પર્વત ઉપર કેટલા કૂટો કહેલા છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! નવ કૂટો કહ્યા છે. તે આ પ્રમાણે t - સિદ્ધ-શાશ્વત કે સિદ્ધ, શાશ્વતી અર્હત્ પ્રતિમાનું સ્થાન તે સિદ્ધાયતન, તેનો આધારભૂત કૂટ તે સિદ્ધાયતન કૂટ. દક્ષિણાદ્ધે ભરત નામે નિવાસભૂત કૂટ તે દક્ષિણાદ્ધ ભરતકૂટ. ખંડ ગુફાધિપતિ દેવનો નિવાસભૂત કૂટ તે ખંડ પ્રપાતકૂટ. મણિભદ્ર નો દેવનો નિવાસભૂત કૂટ તે માણિભદ્રકૂટ. વૈતાઢ્ય નામક દેવના નિવાસભૂત કૂટ તે વૈતાઢ્યકૂટ. પૂર્ણભદ્ર દેવનો નિવાસભૂત કૂટ તે પૂર્ણભદ્રકૂટ. એ પ્રમાણે તમિસગુફાધિપતિ દેવનો કૂટ તે તમસ ગુફાકૂટ, ઉત્તરાદ્ધ ભતકૂટ. વૈશ્રમણકૂટ પણ જાણવા. હવે તેમાં પહેલું સિદ્ધાયતનકૂટ સ્થાનનો પ્રશ્ન – • સૂત્ર-૧૪ : ભગવન્! જંબૂદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રના વૈતાઢ્ય પર્વત સિદ્ધાયતનકૂટ નામે ફૂટ ક્યાં કહેલો છે? ગૌતમ! પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમથી દાક્ષિણાઈ ભરતકૂટના પૂર્વમાં આ જંબૂદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વત ઉપર સિદ્ધાયતન ફૂટ નામે ફૂટ કહેલ છે. તે છ યોજન એક કોશ ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે તે મૂલમાં છ યોજન - એક કોશ વિષ્ફભથી, મધ્યમાં દેશોન પાંચ યોજન વિખંભથી, ઉપર સાતિરેક ત્રણ યોજન વિશ્કેભતી છે. મૂલમાં દેશોન રર-યોજન પરિધિથી, મધ્યમાં દેશોન પંદર યોજન પરિધિથી, ઉપર સાતિરેક નવ યોજન પરિધિથી છે. તે મૂલમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપર પાતળી, ગોપુચ્છ સંસ્થાનથી સંસ્થિત છે. તે સર્વ રત્નમય, સ્વચ્છ, લક્ષણ યાવત્ પ્રતિરૂપ છે. તે એક પાવરવેદિકાથી અને એક વનખંડથી ચારે દિશા-વિદિશાથી સંપરિવૃત્ત છે. પ્રમાણાદિ પૂર્વવત્. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૪ CE સિદ્ધાયતન ફૂટની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુષ્કર યાવ-વ્યંતર દેવ-દેવીઓ યાવત્ વિચરે છે રહે છે. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મહાત્ સિદ્ધાયતન કહેલ છે. તે એક કોશ આયામથી, અર્ધકોશ વિષ્ફભથી, દેશોન કોશ ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે. તે અનેક શત સ્તંભ સંનિર્વિષ્ટ છે. તે અશ્રુન્નત, સુરચિત વૈદિકા, તોરણો તથા સુંદર પુતળીઓથી સુશોભિત છે. તેના ઉજ્જવળ સ્તંભ ચીકણા, વિશિષ્ટ, સુંદર આકારયુક્ત ઉત્તમ વૈસૂર્ય મણીથી નિર્મિત છે. તેનો ભૂમિભાગ વિવિધ પ્રકારના મણી અને રત્નોથી ખચિત, ઉજ્વલ, અત્યંત સમતલ અને સુવિભકત છે. તેમાં ઈહામૃગ, વૃષભ, ઘોડા, મગર, મનુષ્ય, પક્ષી, સર્પ, કિન્નર, મૃગ, શરભ, ચામર, હાથી, વનલતા યાવત્ પાલતાના ચિત્રોથી અંકિત છે. - તેની રૂપિકા સુવર્ણ, મણિ અને રત્નોથી નિર્મિત છે તે સિદ્ધાયતન અનેક પ્રકારના પંચરંગી મણીઓથી વિભૂષિત છે. તેના શિખરો ઉપર અનેક પ્રકારની પંચરંગી ધ્વજા અને ઘંટ લાગેલા છે. તે શ્વેતવર્ણી, મરીચી કવચ છોડતો, લાઉલ્લોઈત મહિત છે. તે સિદ્ધાયતનની ત્રણ દિશામાં ત્રણ દ્વાર કહેલા છે, તે દ્વારો ૫૦૦ ધનુપ્ ઉર્ધ્વ ઉચ્ચત્વથી, ૨૫૦ ધનુર્ વિશ્વભથી, તેટલાં જ પ્રવેશથી, શ્વેત ઉત્તમ સુવર્ણ નિર્મિત રૂપિકાઓ છે. દ્વાર વર્ણન યાવત્ વનમાલા [અન્યત્ર છે.] તે સિદ્ધાયતનની અંદર બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે, તે જેમ કોઈ આલિંગ પુષ્કર યાવત્ તે સિદ્ધાયતનના બહુામ રમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગમાં અહીં ૧૦૮ જિનપતિમા જિન ઉત્સેધ પ્રમાણ માત્ર રહેલી છે. એ પ્રમાણે ધૂપકડછાં સુધી કહેવું. • વિવેચન-૧૪ : સૂત્ર સરળ છે. વિશેષ એ કે – દક્ષિણાદ્ધ ભરતકૂટ જ આની પશ્ચિમ દિશામાં રહેલ છે. તેથી પૂર્વથી. તેના ઉચ્ચત્પાદિનું પ્રમાણ કેટલું છે ? છ યોજન અને એક કોશ, ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે. મૂળમાં છ યોજન એક ક્રોશ ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ કહેવું. હવે આના શિખરથી નીચે જવાથી વિવક્ષિત સ્થાનમાં પૃથુત્વ જાણવાને માટે કરણ કહે છે – શિખરથી ઉતરીને યોજનાદિ સુધી જઈને તેટલાં પ્રમાણમાં યોજનાદિ બે વડે ભાંગતા કૂટના ઉત્સેધથી અદ્વંયુક્ત જે થાય, તે ઈષ્ટસ્થાને વિખુંભ. તેથી કહે છે – શિખરથી ત્રણ યોજન અને અર્ધક્રોશ ઉતરીને, ત્યાંથી ત્રણ યોજન કોશાદ્ધધિકનો બે ભાગ કરી પ્રાપ્ત છ ક્રોશ અને ક્રોશનો પાદ, કૂટોત્સેધ સક્રોશ-છ યોજન, આના અદ્ધ યોજનત્રયી તે ક્રોશાદ્ધધિક. આમાં પૂર્વ રાશિ ઉમેરતા થસે સપાદક્રોશ ન્યૂન પાંચ યોજન. આ મધ્યદેશમાં વિખુંભ છે - x - મૂળથી ઉર્ધવગમનમાં ઈષ્ટ સ્થાનમાં વિકુંભપરિજ્ઞાન માટે આ કરણ છે - મૂળથી અતિક્રાંત યોજનાદિ બે વડે ભાંગતા પ્રાપ્ત મૂળ વ્યાસથી શોધિત કરતાં જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અવશિષ્ટ ઈષ્ટ સ્થાનમાં વિખુંભ છે. તે આ રીતે – મૂળથી ત્રણ યોજન અને અર્ધક્રોશ ઉર્ધ્વ જઈને, બે વડે પ્રાપ્ત ભાગ છ ક્રોશ અને ક્રોશનો પાદ આટલા માપ વડે મૂળવ્યાસથી શોધિત થાય છે. શેષ પાંચ યોજનમાં સપાદ ક્રોશ ન્યૂન છે. આ મધ્યભાગ વિખંભ છે. - ૪ - EO આ આરોહ-અવરોહ કરણમાં બાકીના વૈતાઢ્યકૂટોમાં પાંચ શતિમાં, હિમવદાદિ કૂટોમાં સહસ્ર અંકમાં અને હરિસ્સહાદિ કૂટમાં આઠ યોજનિકમાં, ઋષભકૂટોમાં અવતારણીય છે. વાંચનાંતર પ્રમાણ અપેક્ષાથી ઋષભકૂટોમાં કરણ જગતીવત્ છે. આની પદ્મવવેદિકાદિનું વર્ણન કહે છે – તે સ્પષ્ટ છે. હવે જિનગૃહ વર્ણન કહે છે બહુરામરમણીય ભૂમિ ભાગના બહુમધ્ય દેશબાગમાં અહીં એક મોટું સિદ્ધોનું શાશ્વતી અર્હત્ પ્રતિમાનું આયનતન-સ્થાન અર્થાત્ ચૈત્ય છે. તે એક ક્રોશ લાંબુ, અર્ધક્રોશ વિખંભથી, દેશોન ક્રોશ ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે. અહીં દેશ ૫૬૦ ધનુરૂપ છે. - ૪ - ૪ - તે વૈતાઢ્યકૂટની ઉપર ચૈત્યગૃહ, દ્રહદેવી ભવન તુલ્ય પરિમાણથી છે. જેમ શ્રીગૃહ એક ક્રોશ લાંબુ અડધો ક્રોશ પહોળું, ૧૪૪૦ ધનુષુ ઉચ્ચ છે. તથા અનેકશત સ્તંભોમાં સંનિવિષ્ટ છે. અર્થાત્ તેના આધારે રહેલ છે. સ્તંભમાં રહેલ સુકૃત્ નિપુણ શિલ્પીરચિત. તેવા પ્રકારની દ્વાર શુંડિકા ઉપર વજ્રરત્નમચી વેદિકા અને તોરણ છે. તથા પ્રધાન નયન-મનઃસુખકારિણી શાલભંજિકા તેમાં છે. તથા સંબદ્ધ પ્રધાન મનોજ્ઞ સંસ્થાન જેનું છે તે. તથા તેવા પ્રકારે પ્રશંસાસ્પદીભૂત ધૈર્ય વિમલ સ્તંભ જેમાં છે તે. વિવિધ મણિરત્નોથી ખચિત છે તે. - x - - તેવા પ્રકારે ઉજ્જવલ, અત્યંત સમ, સુવિભક્ત ભૂમિ ભાગ જેમાં છે તે. ઈહામૃગ આદિ પૂર્વવત્ વ્યાખ્યા કરવી. વિશેષ એ કે – મરીચી ક્વચ એટલે કિરણજાણને છોડતા તથા નામ અર્થાત્ જે ભૂમિનું છાણ આદિથી ઉપતંપન. ઉલ્લોક્તિ - ભીંતો અને માળનું સુના વડે સંમૃષ્ટિકરણ. આ લાઉલ્લોઈય વડે પૂજિત. જેમકે છાણ આદિ વડે ઉપલિપ્ત, ચૂના વડે ધવલ કરાયેલ જેથી ગૃહાદિ સશ્રીક થાય છે. તેમ આ જે પણ થાય. યાવત્ ધ્વજ. અહીં ચાવત્ કરણથી કહેવાનાર ામિકા રાજધાની પ્રકરણમાં સિદ્ધાયતન વર્ણમાં અતિર્દિષ્ટ સુધર્મા સમ ગમ કહેવો યાવત્ સિદ્ધાયતન ઉપર ધ્વજા ઉપવર્ણિત છે. જો કે અહીં યાવત્ પદમાં ગ્રાહ્ય દ્વારવર્ણક, પ્રતિમાવર્ણક, ધૂપકડછાં આદિ બધું અંદર આવે છે. તો પણ સ્થાન અશુન્યતાર્થે કંઈક સૂત્રમાં દર્શાવે છે – સિદ્ધાયતનની ત્રણે દિશા તે ત્રિદિક્, તેમાં. પૂર્વ-દક્ષિણ-ઉત્તર વિભાગમાં ત્રણ દ્વારો કહેલા છે. તે દ્વારો ૫૦૦ ધનુમ્ ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે, ૨૫૦ ધનુષુ વિધ્યુંભથી છે. તેટલાં જ માત્ર પ્રવેશતી છે. “શ્વેત શ્રેષ્ઠ સુવર્ણ ભૂમિભાગ''થી દ્વારવર્ણક મંતવ્ય વિજયદ્વારવત્ યાવત્ વનમાલા વર્ણન કહેવું. તેના બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મહાન્ દેવછંદક - દેવને બેસવાનું સ્થાન કહ્યું. અહીં ન કહેલ હોવા છતાં લંબાઈ-પહોડાઈ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૪ ૯૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વડે દેવછંદક સમાન ઉચ્ચત્વથી અને તેનું અડધું પ્રમાણ તે મણિપીઠિકા સંભવે છે. • x• x • તે સિદ્ધાયતનના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટી મણિપીઠિકા કહી છે. તે ૧૬-યોજન આયામ-વિકુંભથી છે, આઠ યોજન ઉચ્ચત્વથી છે. • x - તે સિદ્ધાયતનના બહુમધ્યદેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે, તે બે યોજન આયામ-વિકંભરી, એક યોજન બાહલ્યથી સર્વ મણિમયી, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે અને તે દેવ છંદક ૫૦૦ ધનુષ આયામ-વિકુંભથી, સાતિરેક સાધિક ૫૦૦ ધનુ ઉદર્વ-ઉચ્ચત્વથી છે. તે સર્વથા રનમય છે. તે દેવછંદકમાં ૧૦૮ જિનપતિમાં, જિનોસેધ પ્રમાણ માત્ર - એટલે તીર્થકર શરીરનું ઉચ્ચત્વ. તે પ્રમાણ ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ અને જઘન્યતી સાત હાથ પ્રમાણ છે. અહીં પoo ધનુષ જ ગ્રહણ કરાય છે. અહીં હીરસૂરિજીની વૃત્તિનો હવાલો આપેલ છે - અહીં તીછલોકવતત્વથી ૫oo ધનુષ અર્થ લેવો. તે ઉસેધાંગુલચી સાત હાથ ઉર્વલોક અને અઘોલોકમાં છે, તીલોકમાં ૫૦૦ ધનુ પ્રમાણ શાશ્વત પ્રતિમાને હું વંદુ છું. - X - X - દેવછંદકની ચારે દિશામાં પ્રત્યેક ૨૩-ભાવે રહેલ છે. [શંકા પડાવરવેદિકા માફક સાગતભાવરૂપ જિનપતિમાં હોય છે, પણ પ્રતિષ્ઠિતત્વ અભાવથી તેનું આરાધ્યવ કઈ રીતે છે ? (સમાઘાન] શાશ્વત ભાવની માફક શાશ્વત ભાવધર્મ પણ સહજસિદ્ધ જ હોય છે, તેથી શાશ્વતપ્રતિમાવતું શાશ્વત પ્રતિમા ધર્મ પણ પ્રતિષ્ઠિતત્વ આરાધ્યપણું આદિ સહજ સિદ્ધ જ છે. તો પ્રતિષ્ઠાપના સિવાયના વિચારથી શું? તેથી શાશ્વત પ્રતિમામાં સહજસિદ્ધ આરાધ્યત્વ છે. - X - અહીં પ્રતિમાસૂત્ર વર્ણન જીવાભિગમાદિમાં કહેલ છે, તે આ રીતે - તે જિનપ્રતિમાઓ - તપનીયમય હસ્તતલ અને પાદતલ, અંકમય નખો, અંતે લોહિતાક્ષ પ્રતિશેક, કનકમય પાદ, કનકમય ગુફ, કનકમય જંઘા, કનકમય જાનુ, કનકમય ઉર, કનકમય ગાગલષ્ટિ, રિઠમય મંસ, તપનીયમય નાભિ, રિઠમય રોમરાજી, તપનીયમય સુચ્ચક, તપનીયમય શ્રીવન્સ, કનકમય બાહો, કનકમયગ્રીવા, શિલપ્રવાલમય હોઠ, સ્ફટિકમય દાંત, તપનીયમય જીભ, તપનીયમય તાલુ, કનકમય નાસિકા, અંતે લોહિતાક્ષ પ્રતિસેક, અંકમય આંખ અંતે લોહિતાક્ષ પ્રતિરેક, પુલકમયી દષ્ટિ, ઠિમય તારક - અક્ષીપત્ર અને ભ્રમર, કનકમય કપોલ-શ્રવણનિડાલપટ્ટિકા, વજમય શીર્ષઘંટિકા, તપનીયમય કેશાંતકેશ ભૂમિ, રિટમય ઉપરના વાળ છે. તે જિનપ્રતિમાની પ્રત્યેકની પાછળ છત્રધાર પ્રતિમા કહી છે. તે છત્રધારપ્રતિમા હિમ-રજત-કુંદ-ઇંદુ સમાન, સકોરંટ માલ્યદામયુક્ત ધવલ આતપત્ર, લીલાસહિત ધારણ કરીને રહી છે. તે જિનપતિમાની બંને પડખે પ્રત્યેકમાં બબ્બે ચામરધારી પ્રતિમાઓ છે. તે ચામરપર પ્રતિમા ચંદ્રપ્રભ વજ વૈર્ય વિવિધ મણિ કનકરને ખચિત મહાર્ડ તપનીય ઉજ્વલ વિચિત્ર દડો સિલિકાઓ, શંખ-કકુંદ-દફરજમય મયિત ફીણપુંજ સમાન, સૂમ જતના દીર્ધવાળયુક્ત, શ્વેત ચામર લીલાસહિત ધારણ કરીને રહી છે. તે જિનપ્રતિમાની આગળ બળે નાગપ્રતિમા, બબ્બે યક્ષપ્રતિમા બન્ને ભૂતપતિમાં, બબ્બે કુંડધાર પ્રતિમા વિનયથી નમેલી પગે પડતી, અંજલિ જોડેલી એવી રહેલી છે. તે બધી જ રનમય, સ્વચ્છ, શ્લષ્ણ, લષ્ટ, ધૃષ્ટ, મૃષ્ટ, નીરજ, નીujક ચાવતુ પ્રતિરૂપ છે. તે જિનપ્રતિમાની આગળ એકસો આઠ - એકસો આઠ ઘંટા, વંદનકળશ, શૃંગાર આદર્શક, શાળા, પાત્રી, સુપતિષ્ઠક, મનોગુલિકા, વાતકક, ચિગ રતનકરંડક, અઘકંઠક યાવત્ વૃષભકંઠક, પુષ્પગંગેરી ચાવતું લોમહસ્ત ચંગેરી, પુષ્પપટલક ચાવતું લોમહસ્ત પટલક છે.. સૂpણ વ્યાખ્યા - [વૃત્તિકારશ્રીએ પ્રાકૃત પાઠનું સંસ્કૃતમાં રૂપાંતર જ કરેલ હોવાથી અમે અહીં માત્ર વિશિષ્ટ શબ્દાદિ જ લીધાં છે . તે જિનપ્રતિમાનો આ આવા સ્વરૂપનો વર્ણ વ્યાસ કહેલ છે. તે આ પ્રમાણે - સંવમય • અંકરનમય, લોહિતાક્ષ-આ નામનું એક રન, રિઠમય-ટિરનમય, ચુચુક-સ્તનની ડીંટડી, શિલપ્રવાલ મય - વિદ્રુમમય, •x • x • પ્રતિસેવક-ખૂણા કે ધાર, રિટરનની બનેલી આંખની મધ્યે રહેલ કીકી, રિટરનમય અક્ષિpl-નેત્રરોમ, * * * * * તપનીયમય વાળની અંતભૂમિ - કેશભૂમિ અર્થાત્ ટાલકુ રિહરનમય ઉપરના મૂર્ધજ - વાળ છે. [શંકા કેશરહિત મસ્તક-મુખયુક્ત ભાવજિનોની પ્રતિકૃતિની સદ્ભાવ સ્થાપના હોય છે, તો જિનોને કેશ-કૂર્યાદિનો સંભવ કઈ રીતે હોય? [સમાધાન] ભાવજિનોને પણ અવસ્થિત કેશાદિનું પ્રતિપાદન સિદ્ધાંતથી સિદ્ધ છે. જેમ - સમવાયાંગમાં અતિશયના અધિકારમાં “અવસ્થિત કેશ-શ્મશ્ન-રોમ-નખ” કહેલ છે. અવસ્થિતત્વ દેવ માહાભ્યથી છે, પૂર્વોત્પન્ન કેશાદિનું તે પ્રમાણે અવસ્થાન છે, પણ સર્વથા ભાવત્વ નથી. આ જ શોભાતિરેક દર્શન અને પરમ પ્રતિપત્તિ છે. તેથી પ્રસ્તુતમાં તેની પ્રતિરૂપતામાં વ્યાઘાત નથી. (શંકા) જો એમ છે તો અર્ચનક વડે, શું આલંબન કરીને તેની શ્રામસ્યવસ્થાને ભાવવી ? [સમાધાન] પરિકર્મિત રિઠમણિમય તથાવિધ અા કેશાદિ રમણીય મુખાદિ સ્વરૂપ. જે શ્રી ધર્મઘોષસૂરિજીએ ભાષ્યવૃત્તિમાં ભગવંતને ચાલીગયેલ રિહિત કેશવાળા મસ્તક-મુખ નિરીક્ષણથી શ્રામસ્યાવસ્થા સુજ્ઞાન જ કહેલ છે. તે ન વધતા અને અાપણાથી અભાવની વિવામાં શ્રામસ્યાવસ્થાના પ્રતિબંધકવથી કહ્યું, તેમાં કશું અયુક્ત નથી. તે જિનપ્રતિમાની પાછળ એક-એક છત્રધાર પ્રતિમા કહી છે તે છત્રધાર પ્રતિમા આદિ સૂસાર્થવત્ આતપત્ર-છત્ર. તે જિનપ્રતિમાની બંને પડખે પ્રત્યેકમાં બળે ચામરધાર પ્રતિમા કહી છે. તે પ્રતિમા ચંદ્રપ્રભ-ચંદ્રકાંત, વજ-હીરકમણિ ઈત્યાદિથી ખચિત જે દંડોમાં છે તે. એવા સ્વરૂપના મહાઈ, તપનીય ઉજ્જવલ દંડ જેમાં છે તે. • x • લીલાસહિત ધારણ કરે છે - વીંઝે છે, વીંઝતા રહેલ છે. તે જિનપતિમાની Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૪ આગળ બબ્બે-બળે નાગ, યક્ષ, ભૂત, કુંડધાર પ્રતિમાં છે. તે દેવછંદકમાં જિનપ્રતિમાની આગળ ૧૦૮-૧૦૮ ઘંટા, વંદનકળશ-માંગલ્યઘટ, ઈત્યાદિ બધું સમાર્ચવતુ જાણવું. વિશેષ આ- મનોલિકા-પીઠિકા વિશેષરૂપ, અકંઠ હસ્તિકંટ-નર્કંઠ-ક્લિન્કંઠ-લિંપુરપકંઠ - મહોગ કંઠ • ગંધર્વકંઠ - વૃષભકંઠ તથા પુષ્પગંગેરી, એ રીતે માત્ર • ચૂર્ણ - ગંધ-વસ્ત્ર-આભરણ-સિદ્ધાર્થક-રોમહસ્ત આ બધાંની ચંગેરી, તેમાં રોમહસ્ત - મોરપીંછની પૂંજણી, પુષ્પ પટલ, માલ્ય પટલ, મુકલ, પુષ, ગ્રથિતમાળા, ચૂર્ણ પટલ, ગંધ-વસ્ત્રાદિ બધાંના પટલક, એ બધાં ૧૦૮-૧૦૮ જાણવા ૧૦૮-૧૦૮ સિંહાસન, છત્ર, ચામર, તૈલસમુદ્ગક, કોઠ સમુદ્ગક, ચોપગસમુદ્ગક, તગર સમુક, મેલાસમુગક, હરિતાલ આદિ સમુદ્ગક આ બધાં જ તેલાદિ પરમ સુરભિગંધયુક્ત જાણવા. ૧૦૮ વજા છે. * * * * * સિદ્ધાયતનકૂટ વક્તવતા કહી, હવે દક્ષિણાદ્ધ ભરતકૂટ - • સૂગ-૧૫ થી ૧૮ : [૧૫] ભગવદ્ ! વૈતાદ્ય પર્વતમાં દાક્ષિણાહર્ત ભરતકૂટ નામક કૂટ કયાં કહ્યો છે ? ગૌતમ ખંડપાત ફૂટની પૂર્વમાં, સિદ્ધાયતન કૂટની પશ્ચિમે, અહીં વૈતાદ્ય પદ્ધતિનો દાક્ષિણાદ્ધ ભરતકૂટ નામનો કૂટ કહેલ છે. સિદ્ધાયતન ફૂટ પ્રમાણ સર્દેશ યાવતું તે બહુરામરમણીય ભૂમિભાગની બહુમદેશ ભાગમાં અહીં એક મોટો પ્રાસાદાવતુંસક કહેલ છે. તે એક ક્રોશ ઉd ઉચ્ચત્વરી, અર્ધકોશ વિર્કભથી અભ્યગત ઉચિત પ્રહસિત ચાવ4 પ્રાસાદીયાદિ છે. તે પ્રાસાદાવર્તસકના બહુમધ્યદેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે, તે ૫૦૦ ધનુષ આયામ-વિછંભથી, ૫o-ધનુષ બાહલ્યથી, સર્વમણીમયી, મણિપીઠિકાની ઉપર સીંહાસન કહેલ છે, તે સપરિવાર કહેવું. ભગવતુ તેને દક્ષિણાદ્ધ ભરતકૂટ કેમ કહે છે ? ગૌતમ ! દાક્ષિણદ્ધિ ભરત નામક મહદ્ધિક યાવન પલ્યોપમ સ્થિતિક દેવ અહીં વસે છે. તે ત્યાં ooo સામાનિક, સપરિવાર ચાર અગ્રમહિણી, ત્રણ દિા, સાત અનિકો, સાત અનિકાધિપતિ, ૧૬,ooo આત્મરક્ષકદેવ, દાક્ષિણાદ્ધ ભરતકૂટ, દાક્ષિણદ્ધિ રાજધાની, બીજ ઘણાં દેવો અને દેવીનું આધિપત્યાદિ કરતાં ચાવત વિચરે છે. ઘક્ષિાદ્ધ ભરતકૂટ દેવની દાક્ષિણાદ્ધાં રાજધાની ક્યાં કહી છે? ગૌતમ! મેર પર્વતની દક્ષિણમાં તિછમાં અસંખ્યાત દ્વીપસમુદ્ર અતિક્રમીને આ જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણમાં ૧૨,ooo યોજન જઈને, અહીં દાક્ષિણાદ્ધ ભરતકુટ દેવની દાક્ષિણદ્ધિાં નામે રાજધાની કહેવી. જે રીતે વિજયદેવની કહી છે. એ પ્રમાણે સર્વે કૂટો ગણવા યાવત્ ઐશ્રમણકૂટ. તે પરસ્પર પૂર્વથી પશ્ચિમ છે. આ વણવાસ ગાથા - [૧૬] વૈતાદ્ય પર્વતના મધ્યમાં ત્રણ ફૂટ રવમય છે. બાકીના બધાં ફૂટો રનમય છે. [૧] જે નામના કૂટ છે, તે નામના દેવો હોય છે, તે પ્રત્યકે પ્રત્યેકની જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પલ્યોપમની સ્થિતિ હોય છે. [૧૮] માણિભદ્રકૂટ, વૈતાઢકૂટ, પૂર્ણભદ્રકૂટ. આ ત્રણ કૂટો સુવર્ણમિય છે, બાકીના છ રનમય છે. બે વિસદેશ નામવાળા દેવ છે - તમાલક અને નૃત્યમાલક. બાકીના છ સદેશ નામવાળા છે. રાજધાનીઓ જંબૂઢીપદ્વીપના મેરુ પર્વતની દક્ષિણમાં તીછમાં અસંખ્યાત દ્વીપસમુદ્ર અતિક્રમીને બીજા જંબૂદ્વીપમાં ૧૨,૦૦૦ યોજન જઈને, અહીં રાજધાની કહેવી, તે વિજય રાધાની સર્દેશ છે. • વિવેચન-૧૫ થી ૧૮ : અહીં બધે પદયોજના સુગમ છે. વિશેષ - પ્રાસાદાવતુંસક એક કોશ ઉd ઉચ્ચત્વથી, અદ્ધ ક્રોશ વિઠંભથી, અદ્ધ ક્રોશ આયામથી પણ જાણવું. * * * એ પ્રમાણે સોમતિલકસૂરિકૃત શ્રીનિલય એ ક્ષેત્ર વિચાના વચનથી જાણવું. ઉમાસ્વાતિકૃત જંબૂદ્વીપ સમાસમાં પણ પ્રાસાદાવતુંસક આવા પ્રકારના પ્રમાણથી કહેલ છે. - X - X - તH i આદિ સુગમ છે. વિશેષ એ - સપરિવાર - દક્ષિણાદ્ધ ભરતકૂટાધિપ સામાનિકાદિ દેવ યોગ્ય ભદ્રાસન સહિત. - હવે પ્રસ્તુત કૂટોના અવર્ય પૂછે છે – આ આખું સૂત્ર વિજયદ્વાર નામક અવર્થ સૂચક સૂત્રવત્ કહેવું. વિશેષ આ • x • દક્ષિણાદ્ધ ભરતની રાજધાની. અહીં નથી છતાં તેnvi૦ સ્વયં જાણવું. તથા દક્ષિણાદ્ધ ભરતકૂટ નામે દેવ, સ્વામીત્વથી, આનો છે. હવે તેની રાજધાની ક્યાં છે ? તેમ પૂછે છે - તે સ્પષ્ટ છે. હવે અપર કૂટ વક્તવ્યતાને દક્ષિણાદ્ધ ભરતકૂટના અતિદેશથી કહે છે – એ પ્રમાણે દક્ષિણાદ્ધ ભરતકૂટ ન્યાયથી બધાં કૂટો-ત્રીજા ખંડ પ્રપાતા કૂટાદિ બુદ્ધિપથથી પ્રાપ્ત કરવા. તે નવમાં વૈશ્રમણકૂટ સુધી જાણવું. તે પરસ્પર-પૂર્વાપચી, આ અર્થ છે – પૂર્વમાં પૂર્વપૂર્વ, પશ્ચિમમાં ઉત્તર-ઉત્તર, પૂર્વાપર વિભાગની આપેક્ષિકત્વથી કહ્યું. આ કૂટોના વર્ણક વિસ્તારમાં આ વર્ડ્સમાણ ગાથા છે. પણ મેં તે કૂટોના વણવાસમાં આ ગાથા યોજનીય છે - મો મHe • x • તેનાથી વૈતાઢ્ય મળે ચોથું-પાંચમું-છઠું રૂ૫ ત્રણ કૂટો કનકમય હોય છે. • x • બાકીના પર્વત કૂટો વૈતાદ્ય વર્ષધર મેટુ આદિ ગિરિકૂટો - X • હરિસ્સહ, હરિકૂટ, બલકૂટ વર્જિત બધાં રનમય જાણવા. જે આ વૈતાદ્ય પ્રકરણમાં બધાં પર્વતમાં રહેલ કૂટતું જાણપણું છે. તે બધું એક વણકવથી લાઘવાર્થે છે. વૈતાઢ્ય શબ્દ અહીં જાતિ અપેક્ષાએ છે, તેથી ભરત, ઐરવત, મહાવિદેહ વિજયમાં રહેલ વૈતાદ્યના નવે કૂટોમાં સર્વમધ્યમ ત્રણત્રણ કુટો સુવર્ણના જાણવા. આ જ કથન વેતાર્યમાં વ્યક્તપણે દશવિ છે - માણિભદ્ર ઈત્યાદિ. બે કુટનો વિદેશ નામક દેવો છે – કૃતમાલ, નૃત્યમાલ. બાકીના છ કૂટોના સર્દેશ નામના દેવો છે. જેમકે દક્ષિણાદ્ધ ભરત કૂટનો સ્વામી Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૫ થી ૧૮ દક્ષિણાદ્ધ ભરતકૂટ દેવ છે. આ જ અર્થને વ્યક્ત કરતી ગાથા કહેલ છે – જ નામના કૂટો છે, તે નામના દેવો પલ્યોપમ સ્થિતિક નિશ્ચે હોય છે અને તે પ્રત્યેક કૂટના જાણવા. આના દ્વારા આઠ ફૂટોના સ્વામી કહ્યા. સિદ્ધાયતન ફૂટમાં સિદ્ધાયતનના જ મુખ્યપણાથી તેના સ્વામી દેવનું નામ જણાવેલ નથી. Еч (શંકા) દક્ષિણાદ્ધ ભરત કૂટોના સન્દેશ નામ દેવ આશ્રય ભૂતત્વથી નામો અન્વર્ય થાય છે. જેમકે દક્ષિણાદ્ધ ભરત નામના દેવ સ્વામીત્વથી ઉપચારથી - ૪ - દક્ષિણાદ્ધ ભરત એવું નામ છે. એમ બીજામાં પણ છે. પરંતુ ખંડપ્રપાત ગુફાકૂટ અને તમિસ ગુફા કૂટમાં તે કઈ રીતે છે ? તેના સ્વામી નૃતમાલ, કૃતમાલ વિસર્દેશ નામપણે છે. ખંડપ્રપાત ગુફાના ઉપરવર્તીકૂટ ખંડપ્રપાત ગુફાકૂટ ઈત્યાદિ જ અન્વર્થ થતો નથી. આ સૂત્રમાં દક્ષિણા ભરતકૂટ સમાન, બીજા કૂટના અતિદેશથી બૃહક્ષેત્ર સમાસવૃત્તિમાં “એ પ્રમાણે શેષ છૂટો પણ સ્વ-સ્વ અધિપતિ યોગથી પ્રવૃત્ત છે, તેમ જાણવું. ખંડપ્રપાતગુફાધિપતિનો ફૂટ ખંડપ્રપાતકૂટ એ યૌગિક નામાંતર અપેક્ષાથી અહીં પણ અન્વર્થ ઘટે છે જ. તેથી જ કહે છે કે – ત્રીજા કૂટમાં ખંડપ્રપાતગુફાધિપતિ દેવ આધિપત્યાદિ કરે છે, તેથી તે ખંડપ્રપાતગુફાકૂટ કહેવાય છે. ત્યારપછી રાજદાની વિષયક સૂત્ર છે. તે સરળ છે - ૪ - રાજધાની ખંડપ્રપાતગુફા નામે છે, માણિભદ્ર દેવ છે. - x - • સૂત્ર-૧૯,૨૦ : [૧૯] ભગવન્ ! વૈતાઢ્ય પર્વતને વૈતાઢ્ય પર્વત કેમ કહે છે ? ગૌતમ ! વૈતાઢ્ય પર્વત ભરતક્ષેત્રને બે ભાગમાં વિભક્ત કરતો રહેલ છે. તે આ પ્રમાણે – દાક્ષિણા ભરત, ઉત્તરાઈ ભરત. અહીં મહદ્ધિક યાવત્ પલ્યોપમસ્થિતિક વૈતાઢ્યકુમાર દેવ વસે છે. તેથી હે ગૌતમ ! એમ કહેવાય છે - વૈતાઢ્ય પર્વત એ વૈતાઢ્ય પર્વત કહેવાય છે. અથવા હે ગૌતમ ! વૈતાઢ્ય પર્વત એ શાશ્વત નામ કહેલ છે, જે કદી નાં હતું તેમ નહીં, કદી નથી તેમ નહીં, કદી નહીં હશે એમ પણ નથી, હતું • છે અને રહેશે. તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્વ છે. [૨] ભગવન્ ! જંબુદ્વીપમાં ઉત્તરાઈ ભરતક્ષેત્ર કયાં આવેલ છે ? ગૌતમ ! લઘુહિમવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં વૈતાઢ્ય પર્વતની ઉત્તરમાં પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે, અહીં બૂદ્વીપ દ્વીપમાં ઉત્તરાઈ ભરત નામે વાસ ક્ષેત્ર કહેલ છે. આ ક્ષેત્ર પૂર્વ-પશ્ચિમ લાંબુ, ઉત્તર-દક્ષિણ પહોળું પલ્યક સંસ્થાને રહેલ, બે તરફ લવણ સમુદ્રને સૃષ્ટ, પૂર્વ કોટિથી પૂર્વ લવણ સમુદ્રને સ્પષ્ટ અને પશ્ચિમ કોટિથી યાવત્ સૃષ્ટ છે. ગંગા-સિંધુ મહાનદી વડે ત્રણ ભાગમાં વિભક્ત, ૨૩૮ યોજન અને એક યોજનના ૩/૧૯ ભાગ વિકભક્ષી છે. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તેની બાહા પૂર્વ-પશ્ચિમથી ૧૮૯૨ યોજન અને એક યોજનના (૧૯ ભાગ અને અર્ધભાગ લંબાઈથી છે. તેની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ લાંબી, લવણસમુદ્રને બે બાજુ સૃષ્ટ છે યાવત્ ૧૪,૪૭૧ યોજન અને ૬/૧૯ ભાગથી કંઈક વિશેષ ન્યૂન આયામથી કહેલ છે. તેનું ધનુપૃષ્ઠ દક્ષિણથી ૧૪,૫૨૮ યોજન અને યોજનના ૧૧/૧૯ ભાગ પરિક્ષેપથી છે. Εξ ભગવન્ ! ઉત્તરાદ્ધ ભરતક્ષેત્રનો કેવો આકાર પ્રત્યવતાર કહેલ છે? ગૌતમ ! બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુષ્કર યાવત્ કૃત્રિમ અને કૃત્રિમ વડે છે. ભગવન્ ! ઉત્તરાઈ ભરતના મનુષ્યના કેવા આકારભાવ પ્રત્યવતાર કહેલ છે? તે મનુષ્યો ઘણાં સંઘયણી યાવત્ કેટલાંક સિદ્ધ થાય છે, યાવત્ સર્વે દુઃખોનો અંત કરે છે. • વિવેચન-૧૯,૨૦ : હવે વૈતાઢ્ય નામની નિરુક્તિ પૂછે છે ઉત્તરમાં કહે છે - ભરતક્ષેત્રને બે ભાગમાં વિભાગ કરીને રહેલ છે. તેથી જે ભરત ક્ષેત્રના બે અડધા કરે છે, તેથી વૈતાઢ્ય કહ્યો. હવે બીજા પ્રકારે નામનો અન્યર્થ કહે છે – અહીં વૈતાઢ્યગિકુિમાર દેવ મહદ્ધિક, મહાધુતિકાદિ છે. પલ્યોપમસ્થિતિક દેવ અહીં વસે છે. તેનાથી વૈતાઢ્યનો નામાત્વર્થ વિજયદ્વારવત્ જાણવો. કેમકે સર્દેશ નામના સ્વામી છે. અનુત્તર ઈત્યાદિ પૂર્વવત્ છે. - હવે ઉત્તરાર્ધ્વભરતક્ષેત્ર ક્યાં છે ? એ પ્રશ્નસૂત્ર કહે છે. દક્ષિણાદ્ધ ભરતના સમાન ગમત્વથી વ્યક્ત છે. વિશેષ એ કે – પણૂંકવત્ સંસ્થાન જેનું છે તે. તે ૨૩૮/૩/૧૯ યોજન વિધ્યુંભ છે. આનો શર પણ પ્રાચ્યશર સહિત સ્વક્ષેત્ર વિસ્તારથી ૫૨૬ યોજન અને ૬-કળા છે. હવે તેની બાહા – ઉત્તરાદ્ધ ભરતની બાહા - પૂર્વોક્ત સ્વરૂપ પૂર્વાપર દિશામાં એકૈક ૧૮૯૨|/૧૯ ભાગ અને યોજનનો અર્ધભાગ પણ ૧૯માં ભાગનો છે અર્થાત્ યોજનનો ૩૮મો ભાગ છે. આનું કરણ – ગુરુધનુ પૃષ્ઠ કલારૂપ ૨,૭૬,૦૪૨. તેમાંથી ૨,૦૪,૧૩૧ કળારૂપ લઘુ ધનુઃપૃષ્ઠ શોધિત કરતાં થશે - ૭૧,૯૧૧. તેને અડધું કરતાં ૩૫,૯૫૫ કલાદ્ધ થાય છે. તેના યોજનો ૧૮૯૨ અને ૭-કલાદ્ધ થશે. આ એક પડખાંની બાહાની લંબાઈ છે. હવે તેની જીવા કહે છે – તેની જીવા-પૂર્વોક્ત સ્વરૂપા ઉત્તરમાં લઘુહિમવંતગિરિની દિશામાં પૂર્વ-પશ્ચિમ લાંબી બંને બાજુ લવણસમુદ્રને સ્પષ્ટ, દક્ષિણાદ્ધ ભરત જીવા સૂત્રવત્ જ જાણવી. - ૪ - ૧૪,૪૭૧ - ૬/૧૯ ભાગથી કિંચિત્ વિશેષ ન્યૂન લંબાઈથી છે. આના કરણ આ રીતે – કલીકૃત્ જંબુદ્વીપ વ્યાસ ૧૯ શૂન્ય-૫, ઈયૂનિત ૧૮૯ શૂન્ય-૪, ઈષુગુણ-૧૮૯, શૂન્ય-૮, ચાર ગણું કરતાં-૭૫૬, શૂન્ય-૮. આ ઉત્તરાર્ધ્વ ભરતનો જીવાવર્ગ છે. આનું વર્ગમૂળ કરતાં પ્રાપ્ત કળા છે ૨,૩૪,૯૫૪, શેષ - Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૯,૨૦ 9 કલાંશ-૨,૯૭,૮૮૪ અને છંદ-૫,૪૯,૯૦૮ થાય. પ્રાપ્ત કળાના-૧૯ ભાગે યોજન કરતાં ૧૪,૪૭૧ - ૫/૧૯ ઉદ્ધર્યા પછી શેષ કલાંશમાં ઉમેરતાં કંઇક વિશેષ ન્યૂન ૬૦ કળા વિવક્ષિત છે. હવે આનું ધનુ:પૃષ્ટ કહે છે – તે ઉત્તરાર્ધ્વ ભરત જીવાના દક્ષિણ પાર્શ્વમાં ધનુ:પૃષ્ઠ અર્થાત્ ઉત્તરાદ્ધભરતના ૧૪,૫૨૮ ૧૧/૧૯ યોજન પરિધિચી કહેલ છે. અહીં કરણ - ઉત્તરાર્ધ્વ ભરતના કલીકૃત્ ઈયુ ૧૦,૦૦૦, આનો વર્ગ-૧, શૂન્ય-૮, તેને છ વડે ગુણતા ૬-શૂન્ય-૮. તે પણ ઉત્તરાદ્ધ ભરત જીવા વર્ગથી ૭૫,૬૦,૦૦,૦૦,૦૦૦ એ સ્વરૂપે મિશ્રિત થતાં ૭૬૨ અને શૂન્ય-૮. આ ઉત્તરાદ્ધ ભરતનો જીવા વર્ગ, તેના મૂલથી પ્રાપ્ત કળા ૨,૭૬,૦૪૩, શેષ કલાંશ-૨,૬૨,૧૫૧ અને છંદ રાશિ-૫,૫૨,૦૨૬, કળાના ૧૯મા ભાગે ૧૪,૫૨૮ ૧૧/૧૯. અહીં શેષાંશોના અવિવક્ષિતત્વથી ૧૧-કળાનું સાધિકત્વ સૂચવ્યું. અહીં દક્ષિણાદ્ધ ભરતાદિ ક્ષેત્ર સંબંધી શરાદિ ચતુષ્ક સુખેથી પરિજ્ઞાનને માટે વૃત્તિકારશ્રીએ કોષ્ટક આપેલ છે. શર ૨૩૮/૩ જીવા ધનુ:પૃષ્ઠ ૯૭૩૮/૧૨ ૯૭૬૬/૧ ક્ષેત્ર દક્ષિણભરતાદ્ધ વૈતાઢ્ય પર્વત ૪૮૮/૬॥ | ૧૦૭૨૦/૧૨ ૧૦૭૪૩/૧૫ ઉત્તર ભરતાદ્ધ ૫૨૬/૬ | ૧૮૯૨/૩ના | ૧૪૪૭૧/૫ | ૧૫૫૨૮/૧૧ ૨૮૮/૩ બાહા - આ શર આદિ કરણવિધિ પ્રસંગથી અહીં દર્શાવલ છે. અહીંથી આગળ ઉત્તરમાં લઘુહિમવતાદિ સૂત્રમાં તે દર્શાવેલ નથી. તે ક્ષેત્રવિયાર વૃત્તિથી જાણવું. હવે ઉત્તરાદ્ધ ભરતનું સ્વરૂપ પૂછે છે. તે સ્પષ્ટ છે. અહીં જ મનુષ્યનું સ્વરૂપ પૂછે છે – તે પણ પૂર્વવત્. ચાવત્ કોઈ સર્વ દુઃખોનો અંત કરે છે. (શંકા) અહીં મનુષ્યોમાં અરહંતાદિના અભાવથી મુક્તિ અંગભૂત ધર્મશ્રવણાદિના અભાવથી કઈ રીતે મુક્તિ પ્રાપ્તિના સૂત્રના ઔચિત્યને કહે છે ? તે કહે છે. ચક્રવર્તી કાળમાં ખુલ્લી બંને ગુફાના અવસ્થાનથી જતા-આવતાં દક્ષિણા ભરતવાસી સાધુ આદિથી કે અન્યદા પણ વિધાધર-શ્રમણાદિથી કે જાતિ સ્મરણાદિથી મુક્તિ પ્રાપ્તિ સૂત્ર ઉચિત છે. [અહીં હીરસૂરિજીની વૃત્તિનો સંદર્ભ છે – જો કે ઉત્તરાઈ ભરતક્ષેત્રમાં તીર્થંકરાદિના અભાવથી અનાદિશોત્પન્નત્વથી ત્યાંના મનુષ્યોને ધર્મપ્રાપ્તિ સામગ્રી અભાવ છે, તો પણ ચૈત્ય નમસ્કારાદિ પ્રયોજન વશ તગત વિધાધરાદિ સાધુ અને જિનપ્રતિમાના દર્શનથી કર્મના ક્ષોપશમના વૈચિત્ર્યથી આર્દ્રકુમારાવિત્ત જાતિસ્મરણ થાય.] - હવે આ ક્ષેત્રવર્તી ઋષભકૂટ ક્યાં છે, તે પૂછે છે - • સૂત્ર-૨૧ : ભગવન્ ! જંબુદ્વીપદ્વીપમાં ઉત્તરાઈ ભરતક્ષેત્રમાં ઋષભ ફૂટ નામક પર્વત કહેલ છે ? ગૌતમ ! ગંગાકૂટની પશ્ચિમે, સિંધુ ફૂટની પૂર્વે લઘુહિમવંત વર્ષધર પર્વતના દક્ષિણી નિતંબમાં, અહીં જંબૂદ્વીપ દ્વીપમાં ઉત્તરાર્ધ્વ ભરતક્ષેત્રમાં ઋષભકૂટ 25/7 જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ નામે પર્વત કહેલ છે. તથા - આ ઋષભકૂટ આઠ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, બે યોજન ઉદ્વેધથી, મૂળમાં આઠ યોજન, મધ્યમાં છ યોજન, ઉપર ચાર યોજન વિખંભથી કહેલ છે. મૂળમાં સાતિરેક ૨૫-યોજન, મધ્યમાં સાતિરેક ૧૮-યોજન, ઉપર સાતિરેક ૧૨ યોજન પરિધિ છે. ૯. પાઠાંતરથી - મૂળમાં બાર યોજન, મધ્યમાં આઠ યોજન, ઉપર ચાર યોજન વિકભથી, મૂળમાં સાતિરેક ૩૭-યોજન, મધ્યે સાતિરેક ૨૫-યોજન, ઉપર સાતિરેક ૧૨-યોજન પરિધિથી ઋષભકૂટ કહેલ છે. તે મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપર તનુ. ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત, સર્વ જાંબૂનદમય, સ્વચ્છ-શ્લઙ્ગ-યાવત્ પ્રતિરૂપ છે. તે એક પદ્મવવેદિકાથી પૂર્વવત્ યાવત્ ભવન કોશ લંબાઈથી, દ્ધક્રોશ પહોળાઈથી, દેશોન ક્રોશ ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે, અર્થ પૂર્વવત્. ઉત્પલો, પા યાવત્ ઋષભ, અહીં મહદ્ધિક દેવ યાવત્ દક્ષિણથી રાજધાની પૂર્વવત્ મેરુ પર્વતના, જેમ વિજયની છે તેમ કહેવી. • વિવેચન-૨૧ : ભગવન્ ! જંબુદ્વીપદ્વીપમાં ઉત્તરાર્ધ્વ ભરતમાં ઋષભકૂટ પર્વત ક્યાં છે? ગૌતમ ! જ્યાં હિમવથી ગંગા નીકળે છે, તે ગંગા કૂટ તેની પશ્ચિમે, એ રીતે સિંધૂકુડની પૂર્વમાં, લઘુ હિમવત વર્ષધરના દક્ષિણી નિતંબમાં છે. આ પ્રદેશમાં જંબુદ્વીપ દ્વીપમાં ઋષભ કૂટ નામે પર્વત કહેલ છે. તે આઠ યોજન ઉંચો આદિ બધું સૂત્રાર્થવત્ જાણવું. ઉદ્વેધ-ભૂમિમાં રહેલો છે. વિખુંભ-વિસ્તાર, ઉપલક્ષણથી આયામ પણ છે. પરિક્ષેપ-પરિધિ. - X » X - અહીં કહે છે – એક વસ્તુના વિખંભાદિ પરિમાણમાં બે રૂપ અસંભવ હોવાથી આ ગ્રંથના સાતિશય સ્થવિર પ્રણીતપણામાં કોઈ એક નિર્ણય કેમ નથી ? - X - સત્ય છે. જિનેશ્વરો બધાં ક્ષાયિક જ્ઞાની હોવાથી મૂળથી એક જ મત હોય. પાછળથી કાલાંતથી વિસ્મૃતિ આદિ વડે આ વાચના ભેદ છે. જ્યોતિકરંક વૃત્તિમાં કહેલ છે કે – દુઃખમાનુભાવથી દુર્ભિક્ષપ્રવૃત્તિથી સાધુ વડે પઠન-ગુણનાદિમાં મુશ્કેલી થઈ. સુભિક્ષકાળ થતાં બંને સંઘનો મેલાપક થયો. એક વલ્લભીમાં, એક મથુરામાં. ત્યાં સૂત્રાર્થ સંઘટનમાં પરસ્પર વાચના ભેદ થયો. - ૪ - તેમ અહીં પણ કોઈ એક નિર્ણય હતો. દુષ્કર - ૪ - ૪ - ઈત્યાદિ. પરંતુ સિદ્ધાંત શિરોમણી પૂજ્યશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પ્રણીત ક્ષેત્ર સમાસ સૂત્રમાં ઉત્તરમત જ દર્શાવેલ છે. જેમકે – બધાં જ ઋષભકૂટ ઉર્ધ્વ આઠ યોજન હોય છે, બાર, આઠ અને ચાર, મૂળમાં-મધ્યમાં-ઉપર વિસ્તીર્ણ છે. હવે એની પાવર વેદિકાદિ કહે છે – સિદ્ધાયતન કૂટમાં પૂર્વે કહ્યું તેમ અહીં પણ વક્તવ્યતા કહેવી. તે ઋષભ નામના દેવના સ્થાન-ભવન સુધી કહેવું. તે આ – એક વનખંડથી ચોતરફથી પવૃિત્ત છે. ઋષભકૂટ ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ Page #57 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧/૧ કક્ષ છે, •x• ચાવતું ત્યાં વ્યંતરો વિચરે છે. તે બહુમરમણીય ભૂમિભાગતા બહુ મધ્યદેશ ભાગમાં એક મોટું ભવત કહેલ છે. આની વ્યાખ્યા પૂર્વવતું. ભવનનું પ્રમાણ સૂત્રમાં સાક્ષાત્ જ દશર્વિલ છે. • x • જો કે ભવનના આયામની અપેક્ષાથી કંઈક જૂન ઉંચાઈ પ્રમાણ છે, પ્રાસાદ આયામચી બે ગણો ઉંચો છે. જ્ઞાતાધર્મકથાની વૃત્તિમાં ભવન અને પ્રાસાદમાં શું ભેદ ? તેવા પ્રશ્નના ઉત્તરમાં કહ્યું, તેનું અહીં એકાર્યવ જાણવું. ક્ષેત્ર સમાસવૃત્તિમાં પણ ભવનનું પ્રમાણ કક્ષ છે. નામનો વર્ગ બાષભકૂટનો તે જ પ્રમાણે, જેમ જીવાભિગમ આદિમાં ચમકાદિ પર્વતોનો કહ્યાં છે. તે રીતે અહીં પણ ઔચિત્યથી કહેવો. તે આ રીતે - ભગવનું ! તેને ઋષભકૂટ પર્વત કેમ કહે છે ? ગૌતમ ! ઋષભપર્વતમાં દ્રા, ક્ષદ્રિકા, વાપી, પુષ્કરિણી આદિમાં ઘણાં ઉત્પલ, પા આદિ ઋષભકૂટપ્રભા, કષભકૂટ વણભા છે, અથd wભકૂટ આકારના છે • x • તેથી તેના આકારપણું અને વર્ણપણાથી તáણ સાદેશ્યથી ઋષભકૂટ પ્રસિદ્ધ છે. તેના યોગથી આ પર્વત પણ sષભકૂટ છે. અાવા અનાદિકાળ પ્રસિદ્ધ નામ હોવાથી આ પ્રવૃત્તિ છે. * * * પ્રકાાંતરથી પણ નામ નિમિત કહે છે - ઋષભ એ અહીંનો મહર્તિક દેવ છે, યાવતુ શબદથી મહાઘતિક ચાવત ઋષભકૂટ અને ઋષભા રાજઘાની આદિનું આધિપત્યાદિ કરતો યાવતું વિચારે છે. તેથી તે બાષભકૂટ કહેવાય છે. ઋષભદેવની બાપુભા નામે રાજધાની મેર પર્વતની દક્ષિણથી તેમજ કહેવી, જેમ વિજયદેવની પૂર્વે કહી. આ વિજયા રાજધાનીનું નામથી અંતર છે, વર્ણનમાં કોઈ અંતર નથી. $ વક્ષસ્કાર-૨-“કાળ” છે - X - X - X -x - • સૂઝ-૨૨ થી ૨૬ : [૨] ભગવન! જંબૂદ્વીપ દ્વીપમાં ભરતોમાં કેટલ કાળ કહે છે? ગૌતમ બે ભેદ કાળ કહે છે, તે આ - અવસર્પિણીકાળ અને ઉત્સર્પિણીકાળ. ભગવન્! અવસર્પિણીકાળ કેટલા ભેદે કહેલ છે ? ગૌતમા ભેદે કહેલ છે, તે આ - સુયસુષમકાળ, સુષમકાળ, સુકમ જમાકાળ, યમ સુષમાકાળ, દુઃામાકાળ, દુઃષમ દુઃધમાકાળ. ભગવના ઉત્સર્પિણીકાળ કેટલા ભેટે કહેલ છે ગૌતમ છ મેટે કહેલ છે. તે – દુઃષમદુઃધમાકાળ યાવત મુવમસુધમાકાળ. ભગવન્! એક-એક મુહૂર્તના કેટલા ઉચ્છવાસકાળ કહેલ છે ગૌતમ ! અસંખ્યાત સમયના સમુદાય સમિતિ સમાગમથી તે એક અવલિકા કહી છે, સંખ્યાત વિલિકાનો ઉચ્છવાસ અને સંખ્યાલ આવલિકાનો એક નિઃશાસ થાય છે. [] હષ્ટપુષ્ટ, અપ્લાન, નીરોગ મનુષ્યનો એક ઉચ્છવાસ-નિઃશ્વાસ પ્રાણ કહેવાય છે. [૨૪] સાત પ્રાણોનો એક સ્તોક, સાત સ્તોકનો એક લવ અને હવનું એક મુહૂર્ત કહેલ છે. [૫] 1993 ઉચ્છવાસનું મુહૂર્ત અનંતજ્ઞાનીએ કહેલ છે. [] આ મુહૂર્ત પ્રમાણથી ૩૦-મુહૂર્તનો અહોરમ, પંદર હોરમનો પક્ષ, બે પક્ષનો માસ, બે માસની ઋતુ, ત્રણ ઋતુનું એક અયન, બે અયનનું સંવત્સર, પાંચ સંવત્સરનો યુગ, વીસ યુગના સો વર્ષ, દશ શતવના હાર વર્ષ સો હાવર્ષના એક લાખ વર્ષ, ૮૪ લાખ વર્ષનું એક પૂનમ, ૮૪ લાખ પુગનું એક પૂર્વ એ પ્રમાણે દ્વિગુણ-દ્વિગુણ જાણવું. કુટિતાંગ-બુટિd, અડડાંગઅડડ, અવવાંગ-અવત, હહુકાંગ-હહક, ઉત્પલાંગ-ઉપલ, vui-vu, નલિનાંગનલિન, અનિપુરાંગ-આર્ય નિપુર, અયુતાંગ-આયુd, નયુતાંગનચુત, પ્રયુતસંગપ્રયુત સૂતિકાર-મૂહિકા, etપહેલિકાંગ-શીપહેલિકોંગ-ellfuહેવિકા, યાવતું • x • આટલે સુધી ગતિ છે, આટલો ગણિતનો વિષય છે, તેથી આગળ ઉપમાકાળ છે. • વિવેચન-૨૨ થી ૨૬ : ફોકો અવસ્થિત અને અનવસ્થિત કાળ ભેદથી બે પ્રકારે જાણવા છતાં અહીં સાા ઘટતાં શુભ ભાવોને જોઈને પારિશેપ્યથી સંભવતા અનવસ્થિતકાળને હૃદયમાં ધારીને પૂછે છે - જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં કેટલો કાળ કહેલ છે? ભગવંતે કહ્યું – ગૌતમાં બે પ્રકારે કાળ કહેલ છે. તે જ રીતે - ઘટતા આપણાથી અવસર્ષે | મુનિ દીપરત્નસાગરે કરેલ વક્ષસ્કાર-૧-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨/૨૨ થી ૨૬ ૧૦૧ છે અથવા ક્રમથી આયુ, શરીરાદિ ભાવો ઘટાડે છે, તેથી તે અવસર્પિણી એવો આ કાળ છે. પ્રજ્ઞાપક અપેક્ષાથી તે પહેલા કહ્યો છે. ઉત્સર્પતિ-આરાની અપેક્ષાથી વધે છે, અથવા ક્રમથી આયુ આદિ ભાવો વધે છે, તે ઉત્સર્પિણીકાળ છે. ૨ કાર બંને આરાની સમાનતા, સમાન પરિણામતા આદિને જણાવે છે. તેથી પ્રશ્ન કરે છે - અવસર્પિણી કાળ કેટલા ભેદે છે ? છ ભેદે. (૧) શોભન વર્ષો જેમાં છે, તે સુષમા, સુષમા એવો આ સુષમા તે સુષમાસુષમા. - બંને સામાનાઈ છે, પ્રકૃષ્ણાર્થ વાચકવથી અત્યંત સુષમાં, એકાંત સુખરૂપ આ જ પહેલો આરો છે. તેવો આ કાળ, તે સુષમા સુષમા કાળ. બીજો સુષમાકાળ, ત્રીજો સુષમદુપમા • દુષ્ટ વપ જેમાં છે તે દુઃ૫મા, સુષમ એવો આ દુષમા તે સુષમદુષમા અર્થાત્ સુષમાનુંભાવની બહુલતા ચાને દુષમાભાવની અપતા. ચોથો દુષમ સુષમા અર્થાત્ દુષમ ભાવની બહુલતા, સુષમભાવની અલાતા. પાંચમો દુષમા, છઠો દુષમદુષમકાળ. એ પ્રમાણે ઉત્સર્પિણી સૂત્રો પણ કહેવા. પરંતુ છ એ કાળો વિપરીત ક્રમે કહેવા. દુષમદુષમારી સુષમસુષમાં કાળ. કાળને વિશેષથી જાણવા પૂછે છે - ભગવન્! એકૈક મુહૂર્તનો કેટલો ઉશ્વાસ પ્રમિત કાળ વિશેષ કહ્યો છે ? એક મુહમાં કેટલાં ઉગવાસ થાય છે ? ઉશ્વાસ શબ્દથી અહીં ઉપલક્ષણથી ઉચ્છવાસ-નિ:શ્વાસ સાથે જ લેવા. તેનો ઉત્તર- અસંખ્યાત સમય પ્રસિદ્ધ પટ-જ્ઞાટિકા ફાળવાના દષ્ટાંત બોલનારના સ્વરૂપનો પરમનિકૃષ્ટ કાળ વિશેષ સમયોનું વૃંદ, તેમનું જે મીલન, તેનો સમાગમ-એક થવાથી જે કાળમાન થાય છે, તે એક જઘન્યયુક્ત અસંખ્યાતસમય પ્રમાણની “આવલિકા” એવી સંજ્ઞાથી જિનેશ્વરે કહેલ છે. - X - X - X - X - X - X - X - X - X - X - સંખ્યાત આવલિકાનો ઉચ્છવાસ-અંતર્મુખ પવન, સંખ્યાત આવલિકાનો નિઃશ્વાસ-બહિર્મુખ પવન થાય. સંખ્યયત્વની ઉપપત્તિ આ પ્રમાણે – ૫૬ આવલિકાનો એક ક્ષલ્લક ભવ ગ્રહણ થાય, સાતિરેક ૧૭ ક્ષુલ્લકભવ, તે એક ઉવાસ - નિઃશ્વાસકાળ થાય. જેવા પ્રકારના ઉચ્છવાસ વડે મુહૂર્તમાન થાય, તે કહે છે – પુષ્ટ ધાતુવાળો, જરાયી ના હારેલ, વ્યાધિ વડે પૂર્વે કે હાલ અભિભૂતન થયેલ એવા મનુષ્યાદિના એક ઉચ્છવાસથી યુક્ત નિઃશ્વાસ, ઉચ્છવાસનિ:શ્વાસ, તે પ્રાણ કહેવાય છે. ધાતુહાનિ-જરાદિ વડે અસ્વસ્થ પ્રાણીના ઉચ્છવાસનિ:શ્વાસ વરિતાદિ સ્વરૂપપણે હોય, સ્વભાવસ્થ નહીં, તેથી હૃષ્ટાદિ વિશેષણ ગ્રહણ કર્યું. સાત પ્રાણ - ઉચ્છવાસ નિઃશ્વાસનો સ્તોક, સાત સ્તોકે લવ, ૩૩ લવોનો આ અધિકૃત જિજ્ઞાસા - પ્રશ્ન છે, તે મુહૂર્ત કહે છે. હવે ૩૭ લવના પ્રમાણથી સામાન્યથી નિરૂપિત મુહર્ત જ ઉચ્છવાસ સંખ્યા વડે વિશેષથી નિરૂપણ કરવા કહે છે - તેનો આ ભાવાર્ય છે - સાત ઉવાસથી તોક, સાત સ્તોકે લવ, તેથી x 9 = 8૯. અને 99 લવનો એક મુહd. ૪૯ x = ૩૩૩૩ થશે. તેથી 1993 ઉચશ્વાસે એક મુહૂd. ૧૦૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બધાં અનંતજ્ઞાની વડે” એમ કહીને બધાં જિનોની એક વાક્યતા જ્ઞાપનથી સદેશ જ્ઞાનિત્વ સૂચવ્યું છે. - x - ૪ - હવે જે હેતુથી મુહાદિ પ્રશ્ન છે, તે માનવિશેષને કહી, દ્વિવિધ કાળ પરિમાણ જ્ઞાપન માટે ઉપક્રમ કહે છે - Uામુ ઈત્યાદિ. અનંતર કહેલ મુહd પ્રમાણથી ૩૦-મુહૂર્તનો અહોરx. ૧૫-અહોરમનો પક્ષ, બે પક્ષનો માસ ઈત્યાદિ સૂત્રાર્થવતુ જાણવું. છેલ્લે ૮૪ લાખ વર્ષનો એક પૂવગ કહ્યો. પછી ૮૪ લાખ પૂવગે • એક પૂ. પૂર્વનું પરિમાણ આ પ્રમાણે - ૭,૦૫,૬૦,૦૦,૦૦,૦૦,૦૦૦, આ પ્રમાણે પૂવગ-પૂર્વ ન્યાયથી સંખ્યા સ્થાન ઉત્તરોત્તર ગુટિતાંગ-ત્રુટિત ઈત્યાદિ - X• [અહીં હીરસૂરિજીની વૃત્તિનો સંદર્ભ છે .•* - વગિની અપેક્ષાએ પૂull છે, પૂર્વની અપેક્ષાથી ત્રુટિતાંગ પ્રધાન છે, તેની અપેક્ષાથી ગુટિંd, ઈત્યાદિ ચાવતું શીર્ષ પ્રહેલિકા સર્વ પ્રkalણ છે. કેમકે બકુતર પદાર્થ વિષયવંશી છે ઈત્યાદિ - X-] સૂરમાં એકથી નિર્દેશ કરાતા-૧૩-સંખ્યા સ્થાનો છે, લાઘવપધાન સુઝથી આ કહ્યું. પરંતુ આ મને બે ગુણાકાર ભ્રમજનક ન નાખવું. કેમકે ૮૪ ગુણકાને અનંતર જ કહેલ છે. તેથી આ શબ્દ સંસ્કાર માત્ર છે. ગુટિતાંગ-ત્રુટિત, અડડાંગ-વડ, ઈત્યાદિ સૂત્રાર્થવ જાણવું ચાવત્ ૮૪ લાખ શીર્ષ પ્રહેલિકાંગે એક શીર્ષપ્રહેલિકા થાય. તેની સ્થાપના આ પ્રમાણે છે – p૫,૮૨૬૩,૫30,930૧,૦૨૪૧,૧૫૯,૩૩૫૬.૯૯૫,૬૬૬૮,૯૬૧,૮૯૬૬,૮૪૮૦, ૮૦૧૮,૩૨૯૬. એ રીતે ૫૪ અંકો અને આગળ ૪૦ શૂન્ય આવે, એ પ્રમાણે શીર્ષપ્રહેલિકમાં આ બધાં ૧૯૪ સંખ્યાના અંક સ્થાનો થાય છે. આ માધુરી વાચના મુજબ અને અનુયોગદ્વારાદિ સંવાદિ સંખ્યાસ્થાન કહ્યા. - આ મારી વાચનાગત અને અનુયોગદ્વાણદિ સંવાદી સંખ્યા સ્થાનનું પ્રતિપાદન કર્યું. જ્યોતિકરંડક પ્રકીર્ણક સાથે વિસંવાદ છે. પરંતુ તેમાં વિચિકિત્સા ન કરવી. (હીરસુરીશ્વરજીની વૃત્તિનો સંદર્ભ-વલ્લભી વાયાની અને જ્યોતિષ દંડક બંનેમાં આ સંખ્યા ગણિત જુદી રીતે છે - પૂવગ-પૂર્વ, લતાંગ-લતા, મહાલતાં-મહલતા, etતિetiમતિte, મહલિનાંગ-માલિd, મહાકુમુદાંગમાકુમુદ, કુટિતાંગ-બુટિત, મહીં ગુટિતાંગ-મહાગુતિ, અટટાંગ-ટટ, મહા અટટાંગ-મધ અટટ ઊlહાંગ-હ, મોહાં-મહોહ, શીર્ષuહેલિકૉંગશીર્ષuહેલિકા - અહીં સંમોહ ન કરવો. દુર્ભિક્ષા દોષતી શ્રુતહાની થતાં જેને જેવી સ્મૃતિ હતી, તેને તેવી સંમતિ કરીને લખ્યું. એક મથુરા અને બીજીએ વલભી લખ્યું ઈત્યાદિ] - વલ્લભી વાચનામાં ઉd સંખ્યા ભેદથી તેની શીર્ષપ્રહેલિકા અંક સ્થાપના આવી જાણવી- ૧૮,૫૫, ૧૩,૫૫, ૦૧,૧૫, ૫૪૧૯, 00૯૬૯, ૯૮૧3૪, ૩૯૬so, ૩૯૩૪૬,૫૪૯૪૨, ૬૧૯૬૭, ૩૩૩૪૩, ૬૫૩૫, ૩૩૪૫૩, ૧૮૬૮૧, ૬. એ ૩૦ [૧] અંકો અને આગળ ૧૮૦ શૂન્ય થશે. જ્યોતિકરંડકમાં કહેલ શીર્ષ પ્રહેલિકામાં ૫૦ સંખ્યક અંક સ્થાનો થાય. અહીં સત્ય શું ? તે કેવલી જાણે. આટલા કાળમાનથી કેટલાંક રત્નપ્રભા નાક, ભવનપતિ, વ્યંતર, સુષમદુષમઆરના મનુષ્ય, તિર્યયોનું યથાસંભવ આયૂ માપે છે. આટલું માત્ર સમયથી શીર્ષ પ્રહેલિકા સુધી કાળ ગણિતસંખ્યા સ્થાન છે. આટલો શીર્ષ પ્રહેલિકા પ્રમેય સશિ પરિમાણ ગણિતનો વિષય - Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨/૨૨ થી ૨૬ ૧૦૩ આયુ સ્થિત્યાદિ કાળ છે. તેનાથી આગળ ઉપમા વડે નિવૃત ઔપમિક કાળ છે. ઉપમા -x- કાળ વિશે પ્રશ્ન કરે છે - • સૂત્ર-૨૭ થી ૩૧ : [૨] તે ઔપમિકકાળ શું છે ? બે ભેદે છે – પલ્યોપમ અને સાગરોપમ. તે પલ્યોપમ શું છે? પલ્યોપમની પ્રરૂપણા કરીશ. પરમાણુ બે ભેદે કહેલ છે. તે આ રીતે - સૂક્ષ્મ અને વ્યવહારિક. અનંત સુખપરમાણ પગલોના સમુદાય સમિતિ સમાગમથી વ્યવહારિક પરમાણુ નિપજે છે, તેને શસ્ત્રો કાપી ન શકે. [૨૮] સુતિણ શસ્ત્ર વડે જેનું છેદન-ભેદન કરવું શક્ય નથી, તે પ્રમાણુ એમ સિદ્ધો કહે છે, તે પ્રમાણોની આદિ છે. (રવ્યવહારિક પરમાણુના સમુદય સમિતિ સમાગમથી તે એક ઉdલ્લા -લક્ષિકા થાય છે, શ્લષ્ણ શ્વણિકા-જાવત્ ઉોધાંગુલ જણવું. તિ આ રી- આઠ ઉdGણ-શ્લેક્સિકાની એક Gણ શ્વર્ણિકા, આઠ Gણ-ક્ષણિકાનો એક ઉદAરિણ, આઠ ઉદ્ધરણનો એક પ્રસરેણુ, આઠ બસરેણુનો એક રથરેણુ, આઠ રથરેણુના એક દેવકૂરુ-ઉત્તરકુરના મનુષ્યનો વાલા, આઠ દેવકર-ઉત્તર કુરના મનુષ્યના વાતાગ્રનો એક હરિવર્ષ-રમ્યફવર્ષના મનુષ્યનો વાલાણ, એ પ્રમાણે હેમવંત-èરણ્યવંતના મનુષ્યોનો, પૂર્વ-પશ્ચિમ વિદેહના મનુષ્યનો, તેના આઠ વાલાની એક લિંક્ષા, આઠ લીંખની એક જ આઠ જૂનો એક જવમધ્ય, આઠ જયમદાનો એક અંગુલ. આ ગુલ પ્રમાણથી છ અંગુલનો એક પાદ, ભાર મુકની એક વેત, ૨૪- ગુલની એક રની, ૪૮-અંગુલની કુક્ષી, ૯૬ ગુલનો એક અક્ષ, • દંડ, , યુગ, મુસલ, નાલિકા એમ ગણતાં ૨૦૦૦ ધનુષનો એક ગાઉ, ચાર ગાઉનો એક યોજન થાય. આ યોજનામાણનો જે પચ, આયામ-વિકંભથી એક યોજન હોય, ઉd ઉચ્ચત્વથી એક યોજન હોય, તેનાથી સાધિક ત્રણગણી પરિધિ હોય, તે પરાને એક, બે, ત્રણ યાવતું ઉત્કૃષ્ટ સાત અહોરાત્રના જન્મેલ યૌગલિકના વધેલા વાલાયોથી સઘન, નિચિત, નિબિડ પે ભરવામાં આવે. તે વાલાય ના ખરાબ થાય, ન વિવસ્ત થાય, ન અનિ બાળે, ન વાયુ હરે, સડી જાય. ત્યારપછી સો-સો વર્ષે એક-એક લાશને બહાર કાઢતા જેટલા કાળે તે પત્ર ક્ષીણ, નીરજ, નિર્લેપ, નિષ્ઠિત થાય છે, તે પલ્યોપમ. [] આવા કોડાકોડી પલ્યોપમને દશગણાં કરવાથી એક સાગરોપમનું પરિમાણ થાય છે. [31] સાગરોપમ પ્રમાણથી (૧) ચાર કોડાકોડી સાગરોપમ કાળ તે સુષમસુષમા. () સાગરોપમ કોડાકોડી કાળ તે સુષમા. ૩) બે સાગરોપમ ૧૦૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કોડાકોડી કાળ કે સુષમદુષમા, (૪) એક સાગરોપમ કોડાકોડીમાં ૨,૦૦૦ વર્ષ જૂન કાળ ને દુષમસુષમા, (૫) ૨૧,૦૦૦ વર્ષનો કાળ તે દુષમા (૬) ૨૧,૦૦૦નો કાળ તે દુષમgષમા. ફરી ઉત્સર્પિણીમાં ૧,૦૦૦ વર્ષનો કાળ તે દુષમદુષમા, એ પ્રમાણે ઉલટાકમથી જાણવું યાવતુ ચાર સાગરોપમ કોડાકોડી કાળ સુષમસુષમા. એમ દશ સાગરોપમ કોડાકોડી કાળ અવસર્પિણીનો છે, દશ સાગરોપમ કોડાકોડી કાળ ઉત્સર્પિણીનો છે. એમ વીશ સાગરોપમ કોડાકોડી કાળ અવસર્પિણી-ઉત્સર્પિણીનો છે. • વિવેચન-૨૭ થી ૩૧ - તે પમિક શું છે ? બે ભેદે છે - પલ્સ વડે કહેવાનાર સ્વરૂપથી ઉપમા જેની છે, તે તથા દુર્લભ પારપણથી સમુદ્ર વડે જેની ઉપમા છે તે. ‘' કાર બંનેની તુચકક્ષતા જણાવે છે. જે તુચ કક્ષતા બંનેના અસંખ્યાતકાળને સૂચવે છે. - તે પલ્યોપમ શું છે ? તે હું કરીશ. આના દ્વારા કિયારંભ સૂચક વચનથી શિષ્યને મનની પ્રસક્તિ કરાવી. અન્યથા “પરમાણુ બે ભેદે છે" એ દૂરસાધ્ય પલ્યોપમ પ્રરૂપણાં પ્રતિ સંદેહવાળો થઈ શિષ્ય આદરવાળો ન થાય. શિષ્યને વાચના દાનમાં આ વિધિ છે. અતિ સુંદર ધર્મમય ઉપનીત કારણ ગુણો વડે શિષ્યના મનને પ્રહલાદ કરતાં આચાર્ય બોલે. પરમાણુ બે ભેદે - સૂક્ષ્મ અને વ્યવહારિક - તેમાં સૂક્ષ્મના “કારણ જ અન્ય સૂમ અને નિત્ય એક - રસ, વર્ણ, ગંધ અને બે સ્પર્શ તથા કાર્યલિંગ પરમાણુ હોય છે ઈત્યાદિ લક્ષણ લક્ષિત અત્યંત પરમ નિકૃષ્ટતા લક્ષણ કહ્યું, વૈશેષિક રૂપનું પ્રતિપાદન કરેલ નથી. તેની સ્થાપના કરી વ્યવહારનું સ્વરૂપ કહે છે - અનંતા સૂમ પરમાણુરૂપ પુદ્ગલો સંબંધી જે સમુદાય - ત્રણ, ચાર દિનો સંયોગ, તેની જે સમિતિ - ઘણું મીલન, તેમના સંયોગથી - એકી ભાવથી, એક વ્યવહારિક પરમાણું થાય છે. અર્થાત નિશ્ચયનય જ નિર્વિભાગ સૂમ પુદ્ગલ પરમાણુને ઈચ્છે છે, જ્યારે વ્યવહાર પરમાણુ અનેક વડે હોવાથી સ્કંધ જ કહેવાય છે. વ્યવહાર નય, તે અનેક સંઘાત નિષ્પન્ન હોવા છતાં પણ જે શસ્ત્રછેદ, અગ્નિદાહ આદિનો વિષય ન હોય, તે હજી પણ તથાવિધ સ્કૂલ ભાવ ન પામ્યા હોવાથી પરમાણપણે વ્યવહાર કરે છે. તેથી આ નિશ્ચયથી સ્કંધ હોવા છતાં પણ વ્યવહારનયના મતથી વ્યવહારિક પરમાણુ કહ્યો. - X - X - અનંત પરમાણુ વડે નિષ્પન્ન કાષ્ઠાદિ શસ્ત્ર છેદાદિ વિષય દેટ, તો પણ અનંતના અનંત ભેદવથી તેટલાં પ્રમાણમાં નિષ્પન્ન હજી પણ સમત્વથી શસ્ત્ર છેદાદિ વિષયતાને પામતો નથી. આને અગ્નિ વડે બાળવું, જળથી ભીંજાવું, ઈત્યાદિ બધાને નિરસ્ત કરેલ છે. આ અર્થ માટે પ્રમાણ કહે છે - સુતીક્ષ્ણ શસ્ત્ર વડે પણ ખગ આદિથી બે ભેદ કરવા, અનેક પ્રકારે વિદારવા, સોય વડે વસ્ત્રાદિ માફક છિદ્ર સહિત કરવાનું જે પુદ્ગલાદિ વિશેષ નિશ્ચયથી સમર્થ નથી, તે વ્યવહારિક પરમાણુ સિદ્ધ છે. તેમ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨/૧૭ થી ૩૧ ૧૦૫ અરહંત ભગવંતે ઉત્પન્ન કેવળજ્ઞાનથી, સિદ્ધિમાં ગયેલ નહીં, કહેલ છે ઈત્યાદિ - X - X - X - (શંકા) તે સૂક્ષ્મતત્વથી ચક્ષુ આદિ ગમ્ય નથી, પણ જે અનંત સૂક્ષ્મ પરમાણુ વડે એક વ્યવહારિક પરમાણુ આરંભ થાય, તે ચક્ષુ આદિ અગોચર, શા છેદાદિ ગોચર છે, તે મંદ છે. [કહે છે] પુદ્ગલપરિણામ બે ભેદે છે - સૂમ અને બાદર, • x • આગમમાં પણ પુદ્ગલોના સૂક્ષ્મત્વ-અસૂમત્વ પરિણામ કહેલા છે. જેમકે દ્વિપદેશી ઢંધ એક જ નભપ્રદેશમાં સમાય છે. તે જ બંને પણ સમાય છે, તે સંકોચવિકાસકૃત ભેદ છે. લોકમાં પણ દેખાય છે. પિજેલ ટુ અને લોહીપિંડના પરિમાણમાં ભેદ છે. તેથી વિસ્તાર કરતાં નથી. ધે પ્રમાણમાંતર લક્ષણાર્થે કહે છે – અનંત વ્યવહારિક પરમાણુના સમુદાય સમિતિ સમાગમથી જે પરિમાણ માત્ર છે, તે એક અતિશય ગ્લણ છે. • x • ઉત્પ્રાબલ્યથી ગ્લણશ્લક્ષિકા તે ઉત્ક્ષણશ્લર્ણિકા, - x• આ ગ્લણશ્લણિકાદિથી ગુલ સુધી પ્રમાણ ભેદો ઉત્તર ક્રમે અષ્ટ ગુણો હોવા છતાં પ્રત્યેક અનંત પરમાણુવ છોડતાં નથી. તેથી નિર્વિશેષિત પણ કહેલ છે. પૂવોક્ત પ્રમાણ અપેક્ષાથી અષ્ટગુણત્વથી સ્થૂળતાથી ઉર્વ રેણુ અપેક્ષાથી અષ્ટભાગ પ્રમાણવથી ગ્લણશ્લણિકા કહેવાય છે. સ્વથી કે પરથી ઉtdઅઘો-તિછ ચલન ધર્મ જાલપ્રવિષ્ટ સૂર્યપ્રભા અભિવ્યંગ્ય રેણુ તે ઉરિણ, પૂવિિદ વાયુ પ્રેરિત જે જાય છે, તે રેણુને ત્રસરેણુ છે. રથના ગમનથી જે રેણુ તે રથરેણુ છે. દેવકર આદિ નિવાસી માનવોના વાળ સ્થૂળતાના ક્રમથી ક્ષેત્ર શુભાનુભાવ હાનિ કહેવી ચાવતુ વિદેહ આશ્રયીમનુષ્યોના આઠ વાલાણની એક લિા, આઠ શિક્ષાની એક ચૂકા, આઠ ચૂકાના એક યવમધ્ય, આઠ યવમધ્યનો એક અંગુલ. આ ગુલ પ્રમાણથી જ કહે છે - છ અંગુલનો પાદ - પગનો મધ્યતલપદેશ અથવા પાદહાથનો ચોથો ભાગ, બાર અંગુલની એક વેંત • x • x • એ પ્રમાણે આગળ પણ ૨૪-અંગુલની એક નિ, એ સામયિકી પરિભાષા છે. નામ કોશાદિમાં “બદ્ધમુષ્ટિવાળોની હાથ તે નિ” એમ કહ્યું છે. ૪૮-અંગુલની કુક્ષિ, ૯૬ અંગુલનો એક અક્ષ-ગાડાનો અવયવ વિશેષ - x - દૃઢ સ્કંધ કાષ્ઠ તે મુસલ અને નાલિકા-તે યષ્ટિ વિશેષ છે. - X - X • ધનુ પ્રમાણથી ધનુષનો એક ગાઉ, ચાર ગાઉનો એક યોજન, આ યોજન પ્રમાણ વડે જે પચ-ધાન્યાશ્રય વિશેષ, બધે સમપણે હોવાથી, તેની જેમ કહ્યું. ઉપમા શબ્દનો લોપ થયો છે. યોજન આયામ અને વિકુંભ વડે સમવૃતત્વ હોવાથી પ્રત્યેક ઉત્સધ અંગુલ નિપજ્ઞ યોજન, યોજન ઉd ઉચ્ચત્વથી છે. તે યોજના પરિધિથી સાધિક ગણગુણો છે. વૃત્ત પરિધિથી કંઈક જૂન છ ભાગ અધિક ત્રિગુણત્વથી છે. ઉક્ત પ્રમાણવાળો પલ્ય, એક-બે કે ત્રણ ઉત્કૃષ્ટથી સાત દિવસના ઉગેલા ૧૦૬ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સધીના વાલાણકોટીથી ભરેલ. તેમાં મુંડિત મસ્તકના એક, બે, ત્રણ દિવસના પૂરેલ, પ્રચય વિશેષથી નિબિડીકૃત, વાળની અગ્ર કોટી-પ્રકૃષ્ટ વિભાગ. અથવા વાલાણ કોટિ એટલે વિદેહ ક્ષેત્રના મનુષ્યની અપેક્ષાથી સૂક્ષ્મવાદિ લક્ષણ યુકતપણાથી શ્રેષ્ઠ વાલાણ, કુરના મનુષ્યના રોમ, તેની કોટિ, કોટાકોટી પ્રમુખ સંખ્યા. • x - જેમ અડદ આદિથી ભરેલ કોઠી હોય તેમ વાલાણકોટીથી ભરેલ. વાલાણની સંખ્યા લાવવાનો ઉપાય આ છે – દેવકુ, ઉતકુ? મનુષ્યના વાલાણથી આઠગણાં હરિવર્ષ-રમ્યક વર્ષના મનુષ્યના વાલાણ છે. જ્યાં એક હરિવર્ષરમ્ય વર્ષના મનુષ્યનો વાલાણ છે, ત્યાં કુરુક્ષેત્રના મનુષ્યના આઠ વાલાણ હોય છે. જ્યાં એક હૈમવત-ભૈરણ્યવત મનુષ્યના વાલાણ છે. ત્યાં કુરુક્ષેત્રના ૬૪-વાલાણ છે. એ પ્રમાણે વિદેહના મનુષ્યના ૫૧૨ વાલાણ, લિક્ષા-૪૦૯૬, ચૂકા-૨,૬૮, વયમધ્ય ૨,૬૨,૧૪૪, અંકુલ સંખ્યા ૨૦,૯૭,૧૫૨, અહીં અંગુલથી ઉત્સધાંગુલ લેવા. કેમકે આમાંગુલ અનિયત છે અને પ્રમાણાંગુલ અતિમાનાથી છે. અહીં બધે પૂર્વ પ્રમાણની અપેક્ષાથી ઉત્તર-ઉત્તર પ્રમાણથી આઠ ગણાથી આ સંખ્યા થાય છે. આ સશિને ૨૪-ગણી કરીએ, તેથી ૫,૦૩,૩૧,૬૪૮ થશે, કેમકે હાથ-૨૪ ગુલ પ્રમાણ છે. આ રાશિના ચામણાં કરીએ. ચાર હાથથી ધનુષ થાય. તેથી પ્રાપ્ત સંખ્યા થસે - ૨૦,૧૩,૨૬,૫૯૨. આ ૨૦eo ગણું કરીએ. ૨ooo પ્રમાણથી એક કોશ થાય. તેથી સંખ્યા થશે - ૪,૦૨,૬૫,૩૧,૮૪,000 થશે. પછી આ સશિને ચાર ગણા કરીએ, કેમકે યોજનમાં ચાર ક્રોશ પ્રમાણ થાય છે. તેથી સંખ્યા આવે - ૧૬,૧૦,૬૧,૨૩,૩૬,000. શૂચિ ગણનાથી આ જ ગામિત જાણવું. આ શુચિરાશિ છે, આના વડે જ ગુણિત પ્રતર સમચતુરસ યોજનમાં છે. કેમકે સૂચિ વડે શૂચિ ગુણિતથી જ પ્રતાપણું છે. સંખ્યાથી - ૨,૫૯,૪૦,૩૩,૩૮,૫૩,૬૫,૪૦,૫૬,૯૬,૦૦,૦૦૦. આ રાશિ વળી પૂર્વ સશિ વડે ગુણિત ધનરૂપ રોમરાશિ થાય છે. તે આ રીતે - ૪,૧૮૦, ૪૬૩, ૫૮૮, ૧૫૮૪, ૨૩૩૮, ૪૫૪૪, ૫૬૦, oooo, oooo થશે. ઉક્ત સશિ સમચતુસ્ત્ર ધન યોજન પ્રમિત પરાગત છે. સમવૃત્ત ધનયોજન પ્રમિત પલ્યગત શશિની અપેક્ષાથી કેટલા ભાગથી અધિક છે, તેના વડે અધિક ભાગ પાતન અર્થે સુકુમારના વડે પૂલ ઉપાય કહે છે - અનંતરોક્ત શશિને ૨૪ ભાગ વડે ઘટાડતાં પ્રાપ્ત થાય છે - ૧૩૪૦, ૮૫૩૧, ૮૦૨૪, ૫૦૬૬, ૦૧૧૫, ૭૬૮૯, 3૪૪૦, 0000, 0000. ઉક્ત શશિને ૧૯ વડે ગુણવા. તેથી સમવૃત ધનયોજન પરાગત શશિ થાય છે. તે સંખ્યાથી આ પ્રમાણે થશે - 33, 3૦૩૫, ૫૦૪, ૨૪૫૫, ૫૫૪, ૧૯૯, ૫૦૯૧, ૫૩૫૦, ૦૦૦૦0000. તેનો અર્થ આ છે - જેવા ૨૪ ભાગોથી સમચતુસ્ત્ર ધન યોજન પ્રમિત પરાગત રોમરાશિ થાય છે. તેટલા ૧૯ ભાગો વડે સમવૃત્ત ધન યોજન અમિત પરાગત શશિ થાય છે.. (શંકા) ચોવીશ વડે ભાગ દઈને ૧૯ વડે ગુણવાનો શું અર્થ છે ? (સમાધાન) Page #61 -------------------------------------------------------------------------- ________________ ર૨૭ થી ૩૧ ૧૦૩ એક યોજન પ્રમાણ વૃત ક્ષેત્રના કરણરીતિથી આવેલ ત્રણ યોજન અને યોજનાનો છઠો ભાગ - ૩/૧/૬. સવર્ણથી થશે ૧૯/૬ અને વૃત્તપત્ર પરિધિ ક્ષેત્ર, આના વડે સમચતુરસ પથ પરિધિ ક્ષેત્ર ચાર યોજન રૂપ ગુણીએ. સ્થાપના આ રીતે - ૧૬ * * આ ૧૬, સમછેદમાં ૨૪ લાઘવ માટે બંનેનો છેદ કરતાં થશે. ૧૯-૨૪. અર્થાત્ - સમચતુસ્ત્ર પરિધિ ક્ષેત્રથી વૃત પરિધિ હોમથી શૂળ વૃત્તિથી પાંચ ભાગ ન્યૂન છે. તેના કરણ માટે આ ઉપક્રમ છે અને સ્થૂળ વૃત્તિ યોજનના છ ભાગની કંઈક અધિકતાની વિવક્ષા કરી નથી. તે વાલાણો પ્રચયના વિશેષથી પોલાણ અભાવે અને વાયુના અસંભવથી અસારતાં થતી નથી. તેથી પરિવિવંસ પામતા નથી. કંઈક પરિસડન આશ્રીને વિનંસા પામતા નથી. તેને અગ્નિ બાળે નહીં, વાયુ હરે નહીં. કેમકે અતિ ઘન હોવાથી અગ્નિ કે વાયુ તેને અતિક્રમે નહીં. તે કદી પૂતિભાવ ન પામે - અર્થ કદી દુર્ગધીવ ન પામે. તે વાલાથી અથવા તે પ્રકારે પચ ભર્યા પછી સો-સો વર્ષે એકૈક વાલાણને હરતા કાળ માપવો. તેથી જેટલા કાળ વડે તે પચ ક્ષીણ થાય - વાલાગ્ર કાઢી લેતા ખાલી થાય. તથા નરન - જ હિત સમાન સૂક્ષ્મ વાલાઝ. • x - નિર્લેપ - અત્યંત સંશ્લેષથી તન્મયતામત વાલાણના લેપના અપહારથી. દ્રવ્યના અપનયને આશ્રીને નિષ્ઠાને પામેલ તે નિષ્ઠિત. અથવા આ એકાર્ચિક શબ્દો છે અથવા આ શબ્દો અતિ વિશુદ્ધિ પ્રતિપાદનપર છે. • x - તે આ પલ્યોપમ છે. આ પરાગત વાલાણોના સંખ્યાત વર્ષથી ઉપહારના સંભવથી સંખ્યાત વર્ષ કોટાકોટી માનથી બાદર પલ્યોપમ જાણવું. આના વડે કહેવાનાર સુષમસુષમાદિ કાળમાનાદિ અધિકાર ન જાણવો. પણ સૂક્ષ્મ પલ્યોપમ સ્વરૂપને સરળતાથી સમજવાને પ્રરેપણા કરેલી છે, તેમ જાણવું. તેથી પૂર્વકોત એકૈક વાલાણના અસંખ્યાત ખંડ કરીને ભરેલ ઉોધ અંગુલ યોજન પ્રમાણ આયામ, વિઠંભ અવગાહ પલ્યને સોસો વર્ષે એકૈક વાલાણ અપહારથી સર્વ વાલાણખંડ નિર્લેપના કાળરૂપ અસંખ્યાત વર્ષ કોટાકોટી પ્રમાણ સૂક્ષ્મ પલ્યોપમ છે. - X - X - એ પ્રમાણે આગળ સાગરોપમમાં પણ જાણવું. હવે સાગરોપમ સ્વરૂપ પદ્ય ગાયા વડે જાણવું – અનંતરોત પલ્યોપમને દશ વડે ગુણેલ કોડાકોડી તે સાગરોપમ થાય છે. તે બધું સરળ છે. વિશેષ એ કે આ સાગરોપમ પ્રમાણથી જૂનાધિક નહીં એવા ચાર કોડાકોડી સાગરોપમ કાળ, તે સુષમ સુષમા - ચાર સાગરોપમ કોડાકોડી લક્ષણકાળા તે પહેલો આરો કહેવાય છે. જે કાળમાં ૪૨,૦૦૦ વર્ષ જૂન છે. તે ચોથો આરો કહેવાય છે. તે ૨૧,૦૦૦ વર્ષના દુઃષમ કાળ અને ૧,000 વર્ષના દુઃષમ દુ:ષમાં રૂપ છે, તેના વડે પૂર્ણ એક કોડાકોડી થાય છે. અવસર્પિણીકાળ દશ સાગરોપમ કોડાકોડીથી ૧૦૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પૂર્ણ થાય. એ પ્રમાણે પદ્યાનુપૂર્વીથી ઉત્સર્પિણી કહેવી. અવસર્પિણી-ઉત્સર્પિણીથી કાળચક્ર થાય. ભરતમાં કાળનું સ્વરૂપ કહ્યું, હવે કાળમાં ભરતનું સ્વરૂપ પૂછતાં કહે છે - તેમાં અવસર્પિણીના વર્તમાનપણાથી સુષમ સુષમાનો પ્રશ્ન કહે છે - • સૂત્ર-૩૨ - ભગવન / જંબૂદ્વીપ હીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સુષમ સુષમાં નામે પહેલાં આરામાં ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ભરતમના કેવા સ્વરૂપે આચાર-ભાવપ્રત્યવતાર છે? - ગૌતમાં બહુસમરમણીય ભૂમિભાગ છે. જેમ કોઈ આલિંગપુષ્કર યાવતું વિવિધ પંચવણ મણિ વડે અને તૃણ-મણિથી ઉપશોભિત છે. જેમકે – કૃષ્ણ યાવત શુકલ. એ પ્રમાણે વર્ણ, ગંધ અને શબ્દશી વ્રણ અને મણિ કહેવા યાવત ત્યાં ઘણાં મનુષ્યો અને માનુષીઓ ત્યાં બેસે છે, સુવે છે, રહે છે, નિષધા કરે છે, વણ વર્તન કરે છે, હસે છે, રમે છે, ક્રીડા કરે છે. તે સમયમાં ભd વર્ષમાં ઘણાં ઉદ્દાલ, કુદ્દાલ, મુદ્દાહ, કૃમાલ, નૃતમાલ, દંતમાલ, નાગાલ, ગૃગમાલ, શંખમાલ, શેતમાલ નામક વૃ1 સમૂહો હતા. તે કુશ-વિકુશ રહિત મૂળવાળા હતા, તે મૂળમંત, કંદમંત ચાવતુ બીજમંત, xપુષ્પ અને ફળ વડે ઢંકાયેલા રહેતા હતા. શ્રી વડે અતીવ-અતીવ શોભતા રહેલા હતા. તે સમયગાળામાં ભરતક્ષેત્રમાં ત્યાં-ત્યાં ઘણાં ભેટતાલ, હેરતાલ, મેરતાલ, પ્રભતાલ, શાલ, સરલ, સપ્તપર્ણ, પૂગફલી, ખજૂરી, નાળિયેર એ બધાંના વનો હતા. જે કુશાવિકુશ રહિત મૂળવાળા વૃક્ષ હતા યાવત્ રહેલા હતા. તે આરામાં ભરતક્ષેત્રમાં ત્યાં-ત્યાં ઘણાં સેરિકા, નોમાલિકા, કોરંટક, બંજીવક, મનોજ બીજ બાણ, કણેર, કુજાય, સિંદુવાર, મોગર, જુહિકા, મલ્લિકા, વાસંતિકા, વસુલ, ખુલ, સેવાલ, અગસ્તિ, મગદંતિકા, ચંપક, જાતિ, નવનીતિકા, કુંદ, મહાજાતિ એ બધાંના ગુલ્મો હતા. તે બધાં રમ્ય, મહામેપ નિરંભભૂત, પંચવણ પુષ્પોથી કુસુમિત હતા. તે ભરતોત્રના બહુસમરણીય ભૂમિભાગને વાયુ વડે કંપિત અJશાખાથી ફૂલને પાડીને પુણના પંજોપચારયુક્ત કરતા હતા. તે આરામાં ભરતક્ષેત્રમાં ત્યાં-ત્યાં, ત્યારે ત્યારે ઘણી વનરાજીઓ કહેલી હતી. જે કૃષ્ણ-સ્કૃણાવભાસ યાવત મનોહર હતી. પુષ્પ પરાગની સૌરભથી મત્ત, ભ્રમર, કોક, ભંગાસ્ક, કુંડલક, ચકોર, નંદીમુખ, કપિલ, પિંગલાક્ષક, કરંડક, ચકવાક, બતક, હંસ આદિ અનેક પક્ષીના યુગલો ત્યાં વિચરતા હતા. તે વનરાજીઓ પક્ષીઓના મધુર શબ્દોથી સદા પ્રતિધ્વનિત રહેતી હતી. તે વનરાજીના પ્રદેશ યુપોના આસવ પીવામાં ઉત્સુક, મધુર ગુંજન કરતા ભમરીના સમૂહથી પરિવૃત્ત, દd, મત ભ્રમરોના મધુર ધ્વનિથી મુખરિત હતા. તે વનરાજીઓ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ૧૦૯ ૧૧૦ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અંદરની બાજુ ફળોથી અને બહારની બાજુ પુષ્પોથી આચ્છાદિત હતી. ત્યાંના ફળો સ્વાદિષ્ટ હતા, વાતાવરણ નીરોગ હતું. તે કાંટાથી રહિત હતી. વિવિધ પ્રકારના ફુલોના ગુચ્છો, લdીના ગુલ્મો તથા મંડળોથી શોભિત હતી. વાવ-પુષ્કરિણી-દીક્વિંકા હતી. તે બધાં ઉપર લગૃહ હતા. ઈત્યાદિ - ૪ - તે સર્વત્રતુક પુષ્પષ્ફળથી સમૃદ્ધ હતી યાવતું પ્રાસાદીય હતી. • વિવેચન-૩૨ - ભગવન! જંબદ્વીપદ્વીપમાં ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં વર્તમાનમાં, સુષમાસુષમા નામના પNT - કાળ વિભાગ લક્ષણ-આસમાં. તે કેવો છે ? પ્રકૃષ્ટ અવસ્થાને પ્રાપ્ત, પાઠાંતરથી ત:કાળ અપેક્ષાથી ઉત્કૃષ્ટ વણદિને પ્રાપ્ત - તેના ઉતમાર્યને પ્રાપ્ત, ભરતક્ષેત્રનો કેવા આકારાદિ હતા ? બધાંની પર્વે વ્યાખ્યા કરી છે. વિશેષ એ કે અહીં મનુષ્યોપભોગ અધિકારમાં નિદ્રા સહિત અને હિતવના ભેદથી શયનમાં બંને રીતે જાય છે. હવે સવિશેષ મનુષ્ય જિજ્ઞાસામાં ન પૂછવા છતાં ગુરુ વડે શિષ્યને માટે ઉપદેશ છે. પ્રશ્ન પદ્ધતિ રહિત પહેલા આરાના અનુભાવ જનિત ભરતભૂમિ સૌભાગ્ય સૂચક ચાર સૂત્ર કહે છે - તે આરામાં ભરત વર્ષમાં ઘણાં ઉદ્દાલ, કુદ્દાલાદિ નામક કુમજાતિ વિશેષ સમૂહ તીર્થકર અને ગણધરે કહેલ છે. તે કેવા છે ? તે કહે છે - મુળ • દર્ભ, વિશ • બલ્વમદિ તૃણ વિશેષ વડે વિશુદ્ધ - હિત, વૃક્ષમૂલ - તેનો અધોભાગ છે. અહીં મૂળ, શાખાદિ પણ આદિ ભાગ લક્ષણથી કહે છે, જેમકે શાખા-મૂળ ઈત્યાદિ, પછી સર્વ વૃક્ષના મૂળની પ્રતિપત્તિ માટે વૃક્ષનું ગ્રહણ છે. મૂળમંત, કંદમંત એ બે પદ ચાવતુ પદ સંગ્રાહ્ય જગતી વનના તરુગણ માફક વ્યાખ્યા કરવી. • X - X - તે આરામાં ઘણાં ભેરતાલાદિ વૃક્ષ વિશેષ છે. ક્યાંક પ્રભવાલવન પાઠ છે. તેમાં પ્રભવાલ એ વૃક્ષ વિશેષ છે. શાલસજ્જ, સરસ્વ-દેવદાર, તે બધાંના વન, પૂગલી-કમુકવૃક્ષ. ખજૂરી આદિ પ્રસિદ્ધ છે, તેના વન, બીજું પૂર્વવતું. તે આરામાં ઘણાં શેરિકા, નવમાલિકા આદિના ગુલ્યો છેતેમાં બધું જીવક ગુભો, જેના પુષ્પો મધ્યાહૈ વિકસે છે સિંદુવાર ગુભ-જાતિગુભ, અગત્સ્યગુભમગદંતિકાબુભ, શુભ એટલે નાનો સ્કંધ, બહુકાંડ, પગ-પુષ-સ્કૂળ યુક્ત. આમાંના કેટલાંક જાણીતા છે, કેટલાંક દેશ વિશેષથી જાણવા. દશાદ્ધ વર્ણ : પંચવણ, કુસુમ-જાતિ એકવચન છે તેથી કુસુમ સમૂહ અર્થ થશે. • x - ભરત વર્ષનો બહસમરમણીય ભૂમિભાગ, વાયુ વડે કંપિત અગ્રશાલા, તેના વડે છોડાયેલ જે પુષ્પકુંજ, તે જ ઉપચાર-પૂજા તેના વડે કલિત-યુક્ત કરે છે. ધે આ જ વનશ્રેણીના વર્ણનને માટે કહે છે - તે તે દેશમાં, તે તે દેશના ત્યાં-ત્યાં પ્રદેશમાં ઘણી વનરાજી કહી છે. અહીં એક-અનેક પ્રકારના વૃક્ષોની પંક્તિ છે, તે વનરાજી છે. શેષ કથન પૂર્વ સૂત્રવત્ છે, તેથી ફરી કહેલ નથી. કૃષ્ણકણાભાસ પછી ચાવતું શબ્દથી નીલ-નીલાવભાસ, હરિત-હરિતાવભાસ, શીતશીતાવભાસ, સ્નિગ્ધ-સ્તિષ્પાવભાસ, હરિત-હરિતાવભાસ, શીત-શીતાવભાસ, નિષ્પસ્નિગ્ધાવભાસ, તીવ-તીવાવભાસ, કૃષ્ણ-કૃષ્ણચ્છાય, નીલ-નીલચ્છાય, હરિતહતિશ્યાય શીત-શીતછાય, નિષ્પ-નિધછાય, તીd-તીdછાય, ધનકડિત છાયા, વાયનાંતરથી ઘનકડિત છાયા, મહામેઘનિકુબ ભૂત, રમ્ય. આ સૂત્ર પૂર્વે પાવર વેદિકાવન વર્ણન અધિકારમાં લખેલ છે, જે ફરી લખેલ છે, તે અતિદેશદર્શિત સૂરમાં સાક્ષાત્ દશવિલ છે. - X - X - સૂત્રમાં કંઈક એક દેશ ગ્રહણશી છે, કંઈક સર્વ ગ્રહણ વડે છે. કંઈક કમથી છે, કંઈક ઉત્ક્રમચી સાક્ષાત્ લખેલ છે. તે કારણે વાચકને વ્યામોહ ન થાય, તે માટે સમ્યક્રપાઠને જણાવવા વૃતિમાં ફરી લખીએ છીએ - 17 છપ્પયર ઈત્યાદિ. * * * * * . તેમાં સંffમ - સંપિંડિત દૈત ભ્રમર-મધુકર-પથકર ઈત્યાદિ છે - * - નાનાવિહગુચ્છ - વિવિધ ગુચ્છ, ગુભ, મંડપથી શોભિત, વાવ આદિ સુણિતિ - વાવ, પુષ્કરિણી, દીધિંકામાં સારી રીતે નિવેશિત રમ્ય જાલગૃહો છે. વિવિર - વિચિત્ર શુભ ધ્વજાભૂત, મમિત્ત - અત્યંતર પુષ્પ, ફળ. બહાર પત્રથી આચ્છાદિત. સ૩ - સ્વાદુ ફળ, નિરોવર - નીરોગતા, fiftત્ત • પિંડમ નિહારિમ સુગંધી. • x - - ઉક્ત સૂત્રની વ્યાખ્યા પૂર્વવત્ છે. વિશેષ એ કે - રમત - સુરત ઉન્માદી જે ભ્રમર આદિ જીવો, ઈત્યાદિ. એ પ્રમાણે જ સૂત્રકારે - x • અતિદેશ કરેલ છે. સૂત્રમાં લાઘવતા દશવિ છે, જેમ નિશીથભાષ્યમાં સોળમાં ઉદ્દેશામાં કહેલ છે - ક્યાંક દેશ ગ્રહણ છે, ક્યાંક સંપૂર્ણ ભણેલ છે, ઈત્યાદિ - ૪ - હવે અહીં વૃક્ષના અધિકારથી કલ્પવૃક્ષ સ્વરૂપ બતાવે છે— • સત્ર-13 : તે આરામાં ભરતક્ષેત્રમાં ત્યાં ત્યાં, ત્યારે ત્યારે, મત્તાંગ નામે વૃક્ષગણ કહેલ છે. જેમ તે ચંદ્રપ્રભા યાવત છgtપતિચ્છન્ન રહેલ છે, એ પ્રમાણે યાવતું નન નામક વૃક્ષગણ કહેલ છે. • વિવેચન-33 - તે આરામાં ભરતવર્ષમાં તે-તે દેશમાં, તે-તે પ્રદેશમાં મત-મદના અંગ-કારણ, તે મદિરારૂપ, જેમાં છે - તે મત્તાંગ નામે વૃક્ષગણ કહેલ છે. તે કેવા છે ? તે કહે છે - જેમ તે ચંદ્રપ્રભા આદિ મધ વિધિ ઘણાં પ્રકારે છે સાવ છ-પ્રતિષ્કૃત્ત રહેલ છે. -x• અહીં બધાં ચાવત્ શબ્દો વડે સૂચિત મત્તાંગ આદિ વૃક્ષ વર્ણન જીવાભિગમ ઉપાંગ મુજબ કહેવું. તે આ પ્રમાણે - જેમ તે ચંદ્રપ્રભા, મનશીલા, વર સીધુ, વર વાણી, સુજાત પત્ર-પુષષ્ફળ-ચોયણિwાસ સારબહુ દ્રવ્ય યુક્તિ સંભાર કાળ સંધિ આસવ, મધુમરણ-રિટાભ-દુદ્ધજાતિ પ્રસન્ન તલ્લગ આદિ સુરા [મદિસ વર્ણ-ગંધ-રસ-પર્શયુક્ત, Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ૧૧૧ બલ-વીર્ય પરિણામવાળા, ઘણાં પ્રકારની મધવિધિ હોય, તે પ્રમાણે તે મતગાદિ દ્રુમાણ અનેક બહુ વિવિધ વિસસા પરિણત, મધવિધિ યુક્ત ફળ વડે પૂર્ણ બીસદંતિ, કસ-વિકસ રહિત વૃક્ષામૂળ ચાવત છcપતિયજ્ઞ, શ્રી વડે અતિ શોભિતઅતિશોભિત રહેલ છે. સૂગ વ્યાખ્યા - આ સંકેત વાક્ય છે. બીજે સ્થાને પણ વ્યાખ્યા કરાયેલ કલ્પદ્રુમસૂમોથી જાણવું. ચંદ્રપ્રભા - ચંદ્રના જેવી પ્રભા જેની છે તે. મણિશિલા, શ્રેષ્ઠ એવી તે સીધુ-વરસીધુ, શ્રેષ્ઠ એવી તે વારુણી-વરવારુણી, સુજાતસુપરિપાકગત પુષ્પો, ફળો, ગંધ દ્રવ્યોનો જે સ, તેના વડે સાર તથા ઘણાં દ્રવ્યોના ઉપવૃંહણકોનો સંયોગ. તેનું પ્રભુત્વ જેમાં છે તે. તથા સ્વસ્વને ઉચિત સંધિત અંગભૂત દ્રવ્યોનું સંધાન યોજવું. તેમાંથી ઉત્પન્ન થાય તે કાલ સંધિજા. આવા પ્રકારે તે આસવ છે. અહીં શું કહે છે ? પત્રાદિ વાસક દ્રવ્ય ભેદથી અનેક પ્રકારનો સંવ તે પત્રાસવ. * ** મધ વિશેષ રિષ્ઠરન વર્ણની આભા, જે શાસ્માંતરમાં “જંબૂકલકલિકા” નામે પ્રસિદ્ધ છે. દુગ્ધજાતિ - આસ્વાદથી દુધ જેવી. પ્રસન્ન - સુરા વિશેષ, તલકસુરાવિશેષ, શતાયુ - જે સો વખત શોધિત છતાં સ્વ-રૂપને છોડતી નથી. “સાર” શબ્દ બધાં સાથે જોડતાં ખજૂરસારથી બનેલ આસવ વિશેષ તે ખજૂસાર, મૃદ્ધિકાદ્રાક્ષ, તેના સારથી નિપજ્ઞ આસવ તે મૃઢીકાસાર, કપિલાયન - મધ વિશેષ, સુપર્વપરિપાક પામેલ, જે ક્ષોદરસ-શેરડીનો રસ તેમાંથી નિષ્પન્ન ઉત્તમ સુસ. આ બધાં મધ વિશેષ છે. ઉક્ત મધ લોકપ્રસિદ્ધ છે, આ પણ બીજા શાઓથી કે લોકથી યથા સ્વરૂપ જાણવું. આ મધ વિશેષ કેવું છે ? વર્ણના પ્રસ્તાવથી અતિશાયી, એ પ્રમાણે ગંધ-રસસ્પર્શથી સહિત, બળહેતુક વીર્ય પરિણામ જેમાં છે, તે તથા ઘણાં પ્રકારના જાતિભેદયુક્ત એ ભિન્ન ક્રમથી યોજવું. તેવા સ્વરૂપથી, પરંતુ અન્ય પ્રકારની નહીં તેવી મધ વિધિ વડે યુક્ત તે મતાંગ હૃમગણ છે. અન્યથા દષ્ટાંત યોજના સભ્ય ન થાય. કેવી વિશિષ્ટ મધવિધિ? તે કહે છે – નવક્ર - વ્યક્તિ ભેદથી, વઘુ • પ્રભૂત, વિયસા-સ્વભાવથી, તેવા પ્રકારની ક્ષેત્ર વિશેષ સામગ્રીથી જનિત-પરિણત, પણ ઈશ્વરાદિ વડે નિપાદિત નહીં, તે મધવિધિ વડે યુક્ત, તાલાદિ વૃક્ષની માફક સંકુરાદિમાં નહીં, પણ ફલાદિમાં, તેથી કહે છે - ફળોમાં પૂર્ણ મધવિધિ વડે. સામર્થ્યથી તે જ અનંતરોક્ત મધવિધિ વડે શ્રવે છે. ક્યાંક વિસકૃત પાઠ છે. તેમાં “વિકસે છે” એમ વ્યાખ્યા કરવી. અર્થાત્ તે ફળો પરિપાકગત મધ વિધિ વડે પૂર્ણ ફૂટ થઈ-થઈને તે મધવિધિને છોડે છે. -x હવે બીજા કલ્પવૃક્ષના જાતિ સ્વરૂપને કહે છે - તે આરામાં ત્યાં-ત્યાં, ત્યારે ત્યારે ઘણાં “મૃગાંગ’ નામે વૃક્ષ ગણ કહેલા છે. જેમ કે વાસ્ક, ઘટક, લશક, કરક, કર્કરી, પાયંચણિ, ઉદંકવદ્ધની, સુપતિષ્ઠક, વિષ્ટપારી, ચસક શ્રૃંગાર ઈત્યાદિ - X ૧૧૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ • વિચિત્ર વ્રત - x- સવર્ણ, મણિ, રન આદિથી ચિકિત ભાજન વિધિ-ઘણાં પ્રકારે હોય. તે પ્રમાણે તે ભૃગાગ વૃક્ષો અનેક બહુવિધ વિસસા પરિણત ભાજન વિધિથી ઉપયુક્ત ફળો વડે પૂર્ણવત્ રહેલાં છે. સૂગ વ્યાખ્યા - છત - ભરવું, પૂરતું છે. અંગ-કારણ. ભરણ ક્રિયા, ભરવાના ભાજન વિના થતી નથી. તેના સંપાદકપણાથી વૃક્ષો પણ મૃતાંગ છે. જેમ કે વારકમરદેવ પ્રસિદ્ધ માંગલ્યઘટ, ઘટક-નાનો ઘડો, કળશ-મોટો ઘડો, કક-પ્રસિદ્ધ છે, કર્કરી-તે જ વિશેષથી, પાદકાંચનિકા - પગ ધોવા માટેની સોનાની પાત્રી, ઉદંક-જેના વડે પાણી છોડાય છે, વાદ્ધની-ગલંતિકા, જો કે નામકોશમાં કરક, કર્કરી, વાદ્ધનીમાં કંઈ જ ભેદ નથી, તો પણ અહીં સંસ્થાનાદિ કૃત ભેદ લોકથી જાણવો. સુપતિઠકપુષ્પ પત્ર વિશેષ, પારી-તેલાદિનું વાસણ, ચષક-સુરાપાનનું પાત્ર, ભંગાર-કનકાલુપ, સક-મદિરાપાત્ર, દકવાક-પાણીનો ઘડો, વિચિત્ર-વિવિધ વિચિત્રયુક્ત, વૃતક-ભોજન ક્ષણે ઉપયોગી ઘી આદિના પાત્ર. તે જ મણિપ્રધાન વૃતક તે મણિવૃત્તક, શુક્તિચંદનાદિના આધારભૂત, બાકીના વિન્ટર કરોડી, તલ્લક, ચપવિતાદિ લોકથી કે સંપ્રદાયથી જાણવા, સુવર્ણ અને મણિ રત્નોના ચિત્રો વડે ચિત્રિત ભાજનના પ્રકારો ઘણાં પ્રકારે છે અર્થાત્ એક એકમાં અનંતર અનેકભેદ છે. મૃતાંગ પણ વૃક્ષગણ છે. ભાજનપ્રકારથી યુક્ત, ફળો વડે પૂર્ણ હોય તેમ વિકસે છે. તેનો આ અર્થ છે - તેના ભાજન પ્રકારો ફળોની જેમ શોભે છે. અથવા ‘ઢ' શબ્દની ભિન્ન ક્રમથી યોજના કરવી, તેથી ફળો વડે પૂર્ણ ભાજન વિધિથી યુક્ત છે. હવે ત્રીજા કલ્પવૃક્ષનું સ્વરૂપ - તે આરામાં તે-તે દેશમાં ઘણાં બુટિતાંગ નામે વૃક્ષ સમૂહો કહેલા છે. જેમ તે આલિંગ-મૃદંગ-પ્રણવ-પટક-દર્દક-ડિડિમ-કરડીભંભા-હોરંભ-કણિય-ખરમુખી-મુકુંદ-શંખિસ-પિરલી-વંસ-વેણુઘોષ-વિપરી-મહતિકચ્છભી-તલતાલ-કાંસ્યતાલથી સુસંપયુક્ત આતોધવિધિ, નિપુણ ગંધર્વ શા કુશલ વડે પંદિત પ્રિસ્થાન કરણ શુદ્ધ હોય, તે પ્રમાણે તે વૃક્ષગણ પણ અનેક બહુવિધ વિરસા પરિણત તત-વિતત-ધન-ઝુસિર આતોધવિધિથી ઉપયુકત ફળથી પૂર્ણવતું રહે છે. • x - સૂગ વ્યાખ્યા - જેમ તે આલિંગ નામક જે વાદક વડે મુજ આલિંગ વગાડાય છે. અર્થાત્ હૃદયે ધારણ કરીને વગાડાય છે. મૃદંગ-નાનું મર્દલ. પ્રણવભાંડ, પટહ-લઘુપટહ, દર્દરિક-જેના ચાર ચરણ વડે સ્થિત ગાયના ચર્મ વડે અવનદ્ધ વાધ વિશેષ. ડિડમ-પહેલા પ્રસ્તાવનું સૂચક પ્રણવ વિશેષ, ભંભા-ઢક્કા-X • હોરંભમોટી ઢક્કા, વણિતા-કોઈક વીણા, ખરમુખી - કાહલ, મુકુંદ-મુરજ વિશેષ, શંખિકાનાના શંખરૂ૫, તેનો સ્વર કંઈક તીક્ષ્ણ હોય છે, પણ શંખ જેવો અતિ ગંભીર નહીં, પિરલી અને વર્ચક-તૃણરૂપ વાધ વિશેષ છે. પરિવાદની-સાત તારી વીણા, વેણુ-વંશ વિશેષ, સુઘોષા-વીણા વિશેષ, વિપંચી-તંત્રી, વીણા-મોટી શતતંગિકા, કચ્છપી-ભારતી વીણા, રિગિસિગિકા - ઘર્ણમાણ વાજિંત્ર વિશેષ. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ૧૧૩ આ વાજિંત્રો કેવા પ્રકારના છે? તલ - હાથની તાળી, તાલ આદિથી સંપ્રયુક્ત-સુષ્ક અતિશયથી સમ્યગુચવોક્ત રીતે, પ્રયુકત-સંબદ્ધ, જો કે હસ્તપુટ એ કોઈ વાધ વિશેષ નથી, તો પણ તેનાથી થતો શબ્દ પડઘાતા શદને લક્ષીને છે. આવા પ્રકારે આતોધવિધિ - સૂર્ય પ્રકારજે રીતે નિપુણ હોય, એ પ્રમાણે ગંધર્વ-નાટ્ય શાસ્ત્રમાં કુશળ, તેના વડે પંદિત. વળી શું વિશિષ્ટ તે કહે છે – આદિ, મધ્ય, અંત્ય સ્થાનોમાં કરણ વડે - કિયા વડે યથોક્ત વાદન ક્રિયા વડે શુદ્ધ - અવદાત, પણ અસ્થાન સ્પંદન વડે લેશ દોષથી પણ કલંકિત નહીં તે, ગુટિતાંગ વૃક્ષગણ પણ તેવા પ્રકારે જ છે, બીજા પ્રકારે નહીં. તત-વીણાદિ, વિતત-પટહ આદિ, ધન-કાંસ્યતાલાદિ, શુષિર-વંશાદિ. આવા સ્વરૂપે સામાન્યથી ચાર પ્રકારની આતોધ વિધિથી યુક્ત છે. બાકી પૂર્વવતું. હવે ચોથા કલાવૃક્ષનું સ્વરૂપ કહે છે - તે આરામાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં દીપ શીખા નામક વૃક્ષગણો કહેલા છે, જેમ કે સંધ્યા વિરાર સમયમાં નવનિધિ પતિ, હીપિકા ચક્રવાલ છંદ, પ્રભૂત વૃત્તિપલિત સ્નેહ, ઉજ્જવલિત, તિમિરમર્દક, કનક નિકકુસુમિત-પાલિઆતગવત પ્રકાશ, કંચન-મણિ-રન-વિમલ-મહાઈ-તપનીય-ઉજવલ વિચિત્ર દંડ વડે હીપિકાથી સહસા પ્રજવાલિત - x • x - ઈત્યાદિથી શોભતા, તે પ્રમાણે જ દીપશિખા વૃક્ષગણ પણ અનેક બહુવિધ વિસા પરિણત ઉધોતવિધિથી યુક્ત ફળોથી પૂર્ણવત્ કુસ-વિક્સ રહિત ચાવતુ રહે છે. સૂગ વ્યાખ્યા - તે આરામાં દીપશિખા સમાન દીપશિખા તેના કાર્યકારીત્વથી છે, અન્યથા વ્યાઘાતકાળવથી, તેમાં અગ્નિના અભાવથી દીપશિખાનો પણ અસંભવ થાય. - ૪ - જેમ તે સંધ્યારૂપ ઉપરમ સમય વર્તિત્વથી મંદ રાગ છે, તે અવસરે નવનિધિપતિ ચક્રવર્તી માફક હસ્વ દીપા દીપિકા, તેનો ચકવાલ - સર્વ તરફથી પરિમંડલરૂપ છંદ કેવું હોય તે કહે છે - ત - ચૂર, વર્તય-દશા જેની છે તે તથા, પયતિ-પરિપૂર્ણ સ્નેહ - તૈલાદિ રૂપ, ઘન-અત્યર્થ ઉજ્જવલિત, તેથી જ તિમિરમર્દક, વળી શું વિશિષ્ટ છે. તે કહે છે - કનકનિકર- સવર્ણરાશિ, કુસુમિત એવું પારિજાતકવન-પુષિત સુરત વિશેષ વન. તેની જેમ પ્રકાશ-પ્રભા, આકાર જેનો છે તે તથા. આટલા સમુદાય વિશેષણ કહ્યા, હવે સમુદાય અને સમુદાયીના કંઈક ભેદ છે, તે જણાવવા સમુદાય વિશેષણની જ વિવક્ષાથી સમુદાયી વિશેષણો કહે છે -x - વવા ઈત્યાદિ. દીપિકા વડે શોભતો. કેવા પ્રકારની દીપિકા વડે ? તે કહે છે - સુવર્ણ મણિરત્નમય, વિમલ-સ્વાભાવિક આગંતુક મલ રહિત, મહાઈમહોત્સવાઈ, તપનીય-સુવર્ણ વિશેષ, તેનાથી ઉજ્જવલ-દીપ્ત, વિચિત્ર-વિચિત્રવર્તી દંડ, જેનો છે, તે તથા તેના વડે સહસા-એક કાળ પ્રજવાલિત અને ઉત્સર્પિતા વર્તી ઉત્સર્ષણથી તથા સ્નિગ્ધ-મનોહર તેજ જેમાં છે તે. દીપ્યમાન-રાત્રિના દેખાતા, વિમલ2િ5/8]. ૧૧૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ધૂળ આદિના અભાવે, ગ્રહસમૂહ જેવી પ્રભા જેવી છે તે. વિતિમિરકર-નિરંધકાકાસ કિરણ, તેવો આ સૂર, તેની જેમ જે પ્રસરેલ ઉધોત-પ્રભા સમૂહ, તેના વડે દીપ્યમાન, જાલાવત્ ઉજ્જવલ, પ્રહસિત-હાસ્ય, તેના વડે અભિરામ-રમણીય, તેથી જ શોભાયમાન. તેની જેમજ દીપશિખા વૃક્ષગણ પણ અનેક-બહુવિધ વિસસા પરિણત ઉધોત વિધિ વડે યક્ત, જેમ દીપશિખા રાશિમાં ઘરની અંદર ઉધોત કરે છે, દીવસે પણ ઘર આદિમાં તેની જેમ આ વૃક્ષો છે, તેવું કહેવાનો આશય છે. એ પ્રમાણે હવે કહેવાનાર જયોતિપિકા નામે વૃક્ષથી વિશેષ છે. બાકી પૂર્વવતું. હવે પાંચમાં કલ્પવૃક્ષનું સ્વરૂપ કહે છે - તે આરામાં ત્યાં-ત્યાં ઘણાં જ્યોતિપિકા નામે વૃક્ષગણ કહેલા છે. જેમ તે તુરંતનો ઉગેલો શરદ સૂર્યમંડલ, પડતી ઉલ્કા, હજારો દીપતી વિધુતુ, ઉજ્જવલ હુતાવહ, નિધૂમ જલિત-નિદ્ધત-ઘૌત-id-cપનીય કિશુંક, જાસુવન કુસુમ, વિમુકુલિતપુંજ મણિ-રન કિરણ, જાત્ય હિંગલોકનો ઢગલો, અતિરેક રૂ૫. તેની જેમ જ્યોતિપિકા વૃક્ષગણ અનેક બહુવિધ વિસસા પરિણત, ઉધોત વિધિથીયુક્ત, શુભલેશ્યા, મંગલેશ્યા, મંદાત લેશ્યા, કૂડા માફક સ્થાનસ્થિત, અન્યોન્ય સમવગાઢ લેશ્યા વડે સ્વ પ્રભાથી તે પ્રદેશને ચોતરફથી અવભાસિત, ઉધોતીત, પ્રભાસીત યાવત્ રહેલ છે. સૂત્ર વ્યાખ્યા - તે આરામાં જ્યોતિષિકા નામે વૃક્ષગણો કહેલ છે. અન્વર્થ આ પ્રમાણે - જ્યોતિક દેવો, તે જ જ્યોતિષિક. - X - X • જીવાભિગમ વૃત્તિમાં જ્યોતિપિકા કહેલ છે. તેથી અહીં જ્યોતિષિક શબ્દથી સૂર્ય ગ્રહણ થાય છે, તેની સમાન પ્રકાશકારીત્વથી વૃક્ષો પણ જ્યોતિર્ષિક કહ્યા છે. જ્યોતિ શબ્દ સૂર્ય કે વલિ વાચક છે. તે કેવા સ્વરૂપે છે, તે કહે છે – જેમ તે તુરંતનું ઉગેલ શરતું સૂર્યમંડલ, અથવા પડતી એવી હજારો ઉલ્કા, દીપતી એવી વિધત, ઉદગત એવી જવાલા જેવી છે તે, ધૂમરહિત દીપ્ત દહન-અગ્નિ. આ સેવા સ્વરૂપે છે તે કહે છે - નિમતિ-હંમેશાં અગ્નિ સંયોગથી શોધિત મલ, ૌત-શોધિત તપ્ત અને તપનીય, જે કિંશુક-અશોક-જપાકુસુમ, વિમુકુલિત-વિકસિત પંજ, જે મણિ-રનકિરણો, જાત્ય હિંગલોકનો સમૂહ, તે સ્વરૂપથી અતિશય યથાયોગ વર્ષથી પ્રભા વડે સ્વરૂપ જેનું છે તે. તેની જેમ જ્યોતિપિકા વૃક્ષગણ પણ અનેક બહુવિધ વિસસા પરિણતથી ઉધોતવિધિ વડે યુક્ત જ્યાં સુધી છે તે સંટક, (શંકા) જો સૂર્યમંડલાદિવ પ્રકાશક છે, તો દુર્નિરીક્ષ્યત્વ, તીવ્રત્વ, જંગમવાદિ ધર્મયુક્ત પણ હોય છે, તેથી કહે છે – સુખકારિણી લેશ્યાતેજ જેનું છે તે, તેથી જ મંગલેશ્યા, મંદાતપ લેશ્યા, જેની છે તે તથા સૂર્ય-અનલાદિ આતપનું તેજ, જેમ દુસ્સહ છે, તેમાં તેમ નથી. તથા પર્વતાદિના શૃંગની માફક સ્થિર. સમયક્ષેત્રની બહાર વર્તતા જયોતિકોની માફક તે અવભાસે છે. તથા પરસ્પર સમવગાઢ લેચા સહિત અયત્િ જેમાં વિવક્ષિત જ્યોતિષિયા નામક તરલેશ્યા અવગાઢ છે, ત્યાં બીજાની વેશ્યા પણ અવગાઢ છે, Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ૧૧૫ જ્યાં બીજા તરની લેશ્યા અવગાઢ છે, ત્યાં વિવક્ષિત તરલેશ્યા અવગાઢ છે. પ્રભાતિ એ તસત્ર વિજયદ્વાર તોરણ સંબંધી કરંડક વર્ણનમો વ્યાખ્યાયિત કરેલ છે. આ તો બહવ્યાપી દીપશિખાવૃક્ષના પ્રકાશની અપેક્ષાથી તીવ્ર પ્રકાશ હોય છે, એટલું પહેલાંથી વિશેષ છે. ધે છઠા કલાવૃક્ષનું સ્વરૂપ કહે છે - તે આરામાં ત્યાં-ત્યાં ઘણાં ચિત્રાંગ નામે વૃક્ષગણ કહેલ છે. જેમ તે પ્રેક્ષાગૃહ વિચિત્ર રમ્ય શ્રેષ્ઠ કુસુમદામમાળાથી ઉજ્જવલ, પ્રકાશતા મુક્ત પુujજોપચાર વડે યુકત, વરલિય વિચિત્ર માલ્ય શ્રી સમુદય પ્રગર્ભ ગ્રંથિમ-વેષ્ટિમ - પૂરિમ-સંઘાતિમ માલ્યથી છેક શિલ્પી વિભાગ રચિતથી સર્વ તરફથી સમનુબદ્ધ પ્રવિરલ-લંબાતા-વિપકૃષ્ટ-પંચવણ કુસુમદામથી શોભતા વનમાળા કચJય માફક દીપતા. તેની માફક ચિત્રાંત વૃક્ષગણ પણ છે. તે અનેક બહુવિધ વિસસા પરિણતા મારાવિધિથી યુક્ત યાવત્ રહેલ છે. સૂર વ્યાખ્યા - તે આરામાં, ઈત્યાદિ પૂર્વવત, અનેક પ્રકારના ચિમના વિવક્ષા પ્રાધાન્યથી માલ્યના અંગ-કારણ, તેના સંપાદકત્વથી વૃક્ષો પણ ચિમાંગ છે. જેમકે - તે પ્રેક્ષાગૃહ, વિવિધ ચિત્રયુક્ત, તેથી જ રમ્ય - જોનારને મનને આનંદ આપે છે. તેમાં શું વિશિષ્ટ છે તે કહે છે - શ્રેષ્ઠ કુસુમની માળા, શ્રેણીઓ, તેના વડે ઉજ્જવલ, દેદીપ્યમાનપણાથી કહ્યું છે. ભાસ્વાન્ - વિકસિતપણે અને મનોહરપણે દીપતા, મુક્ત જે પુપોપચાર પુંજ, તેના વડે યુક્ત, વિરલિત-વિરલીકૃત વિચિત્ર જે માલ્ય-ગ્રચિત પુષ્પમાળા, તેનો જે શોભા પ્રકર્ષ, તેના વડે અતિ પરિપુષ્ટ, ગ્રંથિમ-જે સૂત્ર વડે ગ્રથિત, વેષ્ટિમ-જે પુષ્પમુગટ સમાન ઉપરના શિખર આકૃતિ વડે માળા સ્થાપન. પૂરિમ-જે લઘુ છિદ્રોમાં પુષ્પો મૂકીને પૂરાય છે. સંઘાતિમ - જે પુષ્પ પુષ્પ વડે પરસ્પર નાલ પ્રવેશથી સંયોજાય છે. આ પ્રકારે મારા વડે પરમદક્ષિણકળાવાન દ્વારા વિભકિતાપૂર્વક જે અહીં યોગ્ય ગ્રંથિમાદિ. તેના વડે બધી દિશામાં સારી રીતે બદ્ધ, પ્રવિરલd-થોડાં પણ અસંહતવ મબચી થાય છે. તેથી વિપકટવ પ્રતિપાદના કહે છે - બૃહદ્ અંતરાલથી પંચવર્ણી કુસુમદામ વડે શોભતા. વંદન માળા અગ્રભાગમાં કરેલ છે જેને તે, તે સ્વરૂપે દીપતા, તેની જેમ ચિત્રાંગ વૃક્ષગણો પણ અનેક બહુવિધ વિસસા પરિણથી માથવિધિ વડે યુક્ત. - ૪ - હવે સાતમાં કલાવૃક્ષનું સ્વરૂપ કહે છે - તે આરામાં ત્યાં-ત્યાં ઘણાં ચિકરસ નામે વૃક્ષગણ કહેલાં છે. જેમ કે સુગંધી શ્રેષ્ઠ કમળ, શાલિ નંદલ, વિશિષ્ટ નિરુપહdદુર્બરાદ્ધ શારદ ઘી ગોળ ખાંડ મધુમેલિત, અતિરસ પરમાત્ત હોય, ઉત્તમવર્ણ-ગંધયુક્ત હોય અથવા ચક્રવર્તી રાજાના નિપુણ રસોયાએ નિર્મિત કરેલ હોય, • x • અથવા પ્રતિપૂર્ણ દ્રવ્યથી ઉપસ્કૃત હોય, વર્ણગંધ-રસ-પર્શયુક્ત બલ-વીર્ય પરિણામવાળા હોય, ઈન્દ્રિય-બલ-પુષ્ટિની વૃદ્ધિ કરનાર, ભુખ-તરસને હણનાર, ઈત્યાદિ હોય - - - તે પ્રમાણે તે ચિત્રરસ વૃક્ષગણ પણ અનેક બહુવિધ વિસસા પરિણત ભોજન ૧૧૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિધિથી યુક્ત અને કુશ-વિકુશ રહિત ચાવતું રહે છે. સૂત્ર વ્યાખ્યા - તેનો આરામાં ઈત્યાદિ પૂર્વવતું. વિશેષ એ કે fuત્ર - મધુરાદિ ભેદ ભિન્નત્વથી અનેક પ્રકાર અને ખાનારને આશ્ચર્યકારી સ જેમાં છે તે. જેમ પરમાણ-ખીર હોય છે, તેમ. બીજું શું વિશેષ છે? પ્રવગંધયુક્ત • x - પ્રધાન, દોષરહિત હોગકાલાદિ સામગ્રી સંપાદિત આત્મ લાભ. કલમશાલિ- ચોખા વિશેષ, નંદલ-અયિતકણ, ભાત, વિશિષ્ટ ગાય આદિ સંબંધી, પાકાદિ વડે અવિનાશિત દુધ તેના વડે પકાવેલ અર્થાત્ પરમ કલમ શાલિ વડે અને પરમ દુધ વડે યથોચિત માત્ર પાકથી નિષ્પાદિત. તથા શરદઋતુનો ઘી, ગોળ કે મધ, શર્કરાનો અપર પર્યાય મેલિત જેમાં છે તે. જોતાં જ સુખ ઉપજે તેવું. તેથી જ અતિરસ-ઉત્તમ વર્ણ ગંધવ - જેમ ચક્રવર્તી રાજાના ઓદનવતું હોય છે. નિપૂણ એવા રસોઈયાએ નિપાદિત • x • રસવતી શાસ્ત્રના જ્ઞાતા જ ઓદનના વિષયમાં સુકુમારતા લાવવાને માટે એક વિષયમાં ચતુર કલ્પોને ધારણ કરે છે. તે ઓદનમાં શું વિશિષ્ટ છે ? કલમશાલિ વડે યુક્ત છે, વિશિષ્ટ પરિપાકગત છે, બાપને છોડતા, કોમળ ચતુકલા સેકાદિ વડે પરિકર્મિત હોવાથી વિશ, સર્વથા તુષાદિ મલથી રહિત, પૂર્ણ સિકથ જેમાં છે તે. અનેક પુષ્પ-ફળ આદિ પ્રસિદ્ધ, તેના વડે યુક્ત છે. અથવા લાડવા જેવા હોય છે. શું વિશિષ્ટ છે ? તે કહે છે - પરિપૂર્ણ, એલચી આદિથી સંસ્કારેલ x • યશોક્ત માત્રામાં અગ્નિ પરિતાપ આદિ વડે પરમ સંસ્કારને પામેલ, વર્ણ-ગંધ-રસ અને સ્પર્શના સામર્થ્યથી અતિ શયવાળા, બલ-વીર્ય હેતુ પરિણામી હોય. • x• તેમાં વસ્ત્ર - શારીરિક, વીર્ય-અંતરનો ઉત્સાહ તથા ઈન્દ્રિયોનાચા આદિના, સ્વસ્વ વિષય ગ્રહણની પટુતા, તેની પુષ્ટિ, તેમાં વૃદ્ધિ કરે છે. ભુખતરસને હણે છે તથા પ્રધાન વણિત-નિષદ્ધ ગોળ કે તેવી ખાંડ, તેવી ખાંડેલી સાકર-મીશ્રી, તેવું ઘી, તેના વડે યોજિત છે. તથા સૂક્ષમ એવા ત્રણ વસ્ત્ર વડે ગાળવાથી સમિત-ઘઉંનું ચૂર્ણ, તેનો ગર્ભતેના મૂળદળથી નિષ્પન્ન. અત્યંત વલ્લભ, તદુપયોગી દ્રવ્ય વડે સંયુક્ત. તેના જેવા તે ચિત્રસ વૃક્ષો પણ અનેક બહુવિધ વિસસા પરિણત ભોજન વિધિથી યુક્ત ઈત્યાદિ પૂર્વવતું. હવે આઠમાં કલ્પવૃક્ષનું સ્વરૂપ કહે ચે - તે આરામાં ત્યાં ત્યાં ઘણાં મર્ચંગ નામે વૃક્ષગણ કહેલા છે. જેમ તે હાર, અર્ધ હાર, વેઢનક, મુગટ, કુંડલ, વામોત્તક, હમજાલ, મણિજાલ, સૂત્રક, ગડુચી, અક્ષાક, ક્ષુદ્રક, એકાવલિ, કંઠસૂત્ર, મકરી, નૈવેયક, શ્રોણિસૂત્ર, ચૂડામણિ, કનકતિલક, સિદ્ધાર્થક, કર્ણવાલિ ચંદ્ર-સૂર્ય-વૃષભચકાગ, તલભંજક, ત્રુટિત, હસ્ત માલક, હરિસય, કેઉર વલય, પ્રાલંબ, અંગુલિજ્જક, વલાક્ષ દીનારમાલિકા, કંચિમેહલ, કલાવ, પ્રતરક, પાદજાલ, ઘંટિકા, બિંખિણી, રનો જાલ, નેપુર, ચલણ માલિકા, ઈત્યાદિ • x • કંચન, મણિ, રતન વડે ચિકિત. તે પ્રમાણે માસ્ટંગ વૃક્ષગણો અનેક યાવત્ ભૂષણ વિધિથી યુકત છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ - સૂત્ર વ્યાખ્યા – તે આરામાં ઈત્યાદિ પૂર્વવત્. વિશેષ એ કે મણિમય આભરણ, અધેયમાં આધારના ઉપચારથી મણી માફક અંગો - અવયવો જેના છે, તે મહ્યંગ અર્થાત્ આભૂષણના સંપાદક. જેમકે તે હાર-અઢારસરો, અદ્ધહાર-નવસરો, વેષ્ટનક-કાનનું આભરણ, વામોતકહેમજાલ - છિદ્રવાળા સુવર્ણાલંકાર વિશેષ, એ પ્રમાણે મણિકનકજાલ પણ જાણવું. સૂત્રક - વૈકક્ષકકૃત્ સુવર્ણ સૂત્ર, ઉચિતકટક - યોગ્ય વલય, ક્ષુદ્રક-અંગુલીયક વિશેષ, એકાવલી - વિચિત્ર મણિની કૃત્ એકસરિકા, કંઠસૂત્ર-પ્રસિદ્ધ છે. મકરિકામકરાકાર આભરણ ઉરસ્થ-હૃદયાભરણ, ત્રૈવેય-ગળાનું આભરણ. ૨/૩૩ અહીં સામાન્ય વિવક્ષાથી ત્રૈવેય, એ જીવાભિગમ વૃત્તિ અનુસાર કહ્યું, અન્યથા હૈમવ્યાકરણાદિમાં અલંકાર વિવક્ષામાં ત્રૈવેયક કહેલ છે. એ પ્રમાણે બીજે પણ તેતે વૃત્તિ અનુસાર જાણવું. થ્રોણિસૂત્ર - કટિસૂત્ર, ચૂડામણિ નામે સર્વરૃપરત્નસાર, ન-અમરેન્દ્ર મગટમાં સ્થાયી અમંગલમય પ્રમુખ દોષને હરનાર અને પરમ મંગલભૂત આભરણ વિશેષ. કનકતિલક-લલાટાભરણ, પુષ્પાકૃતિ લલાટાભરણ, સિદ્ધાર્થક-સર્પપપ્રમાણ સ્વર્ણકણ રચિત સુવર્ણ-મણિમય કર્ણવાલી-કાનના ઉપરના ભાગનું ભૂષણ. શશિ-સૂર્ય-વૃષભ સ્વર્ણમય ચંદ્રકાદિરૂપ આભરણ વિશેષ. ચક્રાકાર શિરોભૂષણ વિશેષ, ત્રુટિક-બાહાનું આભરણ. - ૪ - કેયૂર-અંગદ, વલય-કંકણ, પ્રાતંબ-મુંબનક, અંગુલીયક-મુદ્રિકા, વલક્ષ-રૂઢિથી જાણવું. દીનારમાલિકી આદિ - દીનારાદિ આકૃતિ મણિમાળા. કાંચી મેખલા કલાપ - સ્ત્રીનું કટી આભરણવિશેષ. પ્રતરક - વૃત્તપાલ આભરણ વિશેષ, પારિહાર્ય-વલય વિશેષ પગમાં જાલાકૃતિ, ઘંટિકા-ઘસ્કિા, કિંકિણીક્ષુદ્ર ઘંટિકા, રત્નોરુ જાલ-રત્નમય એવું જાંઘનું લટકતું સંકલક સંભવે છે. ચરણ માલિકા-સંસ્થાન વિશેષકૃત્ પગનું આભરણ, કનક નિગડ-બેડી આકારનું આભરણ વિશેષ, જે સુવર્ણનું સંભવે છે. લોકમાં તે કડલાં નામે પ્રસિદ્ધ છે. એ બધાંની શ્રેણિ - X - આ અને આવી ભૂષણવિધિ - આભૂષણ પ્રકારો છે. તે અવાંતર ભેદથી ઘણાં પ્રકારે છે. તેમાં શું વિશેષ છે ? કંચન-મણિ-રત્નના ચિત્રોથી ચિત્રિત. તે પ્રમાણે આભૂષણ વિધિથી યુક્ત છે, તે મહ્યંગ, એવો તાત્પર્યાર્થ છે. બાકી પૂર્વવત્. હવે નવમાં કલાવૃક્ષને કહે છે – તે આરામાં ત્યાં ત્યાં ઘણાં ગૃહાકાર નામના વૃક્ષમણો કહેલા છે. જેમ તે પ્રાકાર, અટ્ટાલક, ચરિકા, દ્વાર, ગોપુર, પ્રાસાદ, આકાશતલ, મંડપ, એક શાલક, બે શાલક, ત્રિશાલક, ચતુઃશાલક, ગર્ભગૃહ, મોહનગૃહ, વલ્લભી, માલી ગૃહ, ભક્તિગૃહ, વૃત્ત-યંસ, ચતુરા, બંધાવર્ત સંસ્થિત, પંડુરતલ-મુંડમાલહર્મિત, ધવલહર-અર્ધમાગધ વિભ્રમ, શૈલઅર્ધશૈલથી સંસ્થિત, કૂડાગાર સુવિહિત કોષ્ઠક અનેક ઘર - સરણ-લયનઆપણ વિડંગ જાલ વૃંદ નિયૂહ અપવહરક ચંદ શાલિકારૂપ વિભક્તિ કલિત ભવનવિધિ, બહુ વિકલ્પા છે. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તે પ્રમાણે તે ગેહાકાર વૃક્ષગણો પણ અનેક-બહુવિધ-વિવિધ વિસસા પરિણત, સુખારોહણ, સુખોતારણ, સુખનિષ્ક્રમણ-પ્રવેશ, દર્દર સોપાન પંક્તિ યુક્ત, શુભવિહારથી, મનોનુકૂળ, ભવનવિધિ વડે ઉપયુક્ત યાવત્ રહેલ છે. સૂત્ર વ્યાખ્યા – ગેહાકાર નામે વૃક્ષગણો કહેલાં છે, જે રીતે તે પ્રાકાર-વપ્ર, અટ્ટાલક-પ્રાકાર ઉપર રહેલ આશ્રય વિશેષ, ચરિકા-નગરના પ્રાકારના અંતરાલમાં ૧૧૪ આઠ હાથ પ્રમાણ માર્ગ, દ્વાર, ગોપુર-પુરદ્વાર, પ્રાસાદ-નરેન્દ્રનો આશ્રય, આકાશતલકટ આદિથી ઢાંકેલ કુટ્ટિમ, મંડપ-છાયાદિ માટે પટાદિમય આશ્રય વિશેષ. એકશાલક, બે શાલક આદિ ભવનો છે. વિશેષ એ કે – ગર્ભ ગૃહ એ અત્યંતગૃહ છે. અન્યથા કહેવાનાર અપવકથી પુનરુક્તિ થાય. મોહનગૃહકતિક્રીડાગૃહ, વલ્લભી-છદિ આધારપ્રધાનગૃહ, ચિત્રશાલ ગૃહ - ચિત્રકર્મવત્ ગૃહ, માલકગૃહ-બીજી ભૂમિકાદિની ઉપરવર્તી ગૃહ, ચિત્રાદિ આલેખ પ્રધાન ગૃહ, વૃત્તવર્તુલાકાર, ત્ર્યસ-ત્રિકોણ, ચતુરસ-ચતુષ્કોણ, ગંધાવર્ત્ત-પ્રાસાદવિશેષની જેમ સંસ્થાનગૃહ. પાંડુરતલ-સુધામયતલ, મુંડમાલહર્મ્સ-ઉપરી અનાચ્છાદિત શિખરાદિ ભાગરહિત હર્મ્સ, ધવલગૃહ-સૌધ, અર્ધમાગધવિભ્રમ-ગૃહવિશેષ શૈલ સંસ્થિત-પર્વતાકાર ગૃહ, અર્ધશૈલ સંસ્થિત-તેમજ છે. કૂટાકા-શિખરાકૃતિ આઢ્ય, સુવિધિકોષ્ઠક-સુસૂત્રણાપૂર્વ કરચિતનો ઉપરનો ભાગ વિશેષ, અનેક ગૃહો, સામાન્યથી શરણ-તૃણમય, લયનપર્વત નિકુતિ ગૃહ, આપણ-હાટ ઈત્યાદિ ભવનવિધિ-વાપ્રકાર ઘણાં વિકલ્પે છે. તે કેવા છે ? વિટંક-કપોતપાલી, જાલવૃંદ-ગવાક્ષસમૂહ, નિર્વ્યૂહ-દ્વારના ઉપરના પડખે નીકળેલ લાકડું, ચંદ્રશાલિકા-શિરોગૃહ, એવા પ્રકારના વિભાગોથી યુક્ત તે પ્રમાણે ભવનવિધિ વડે યુક્ત a ગૃહાકાર વૃક્ષો પણ રહેલાં છે. કઈ વિશિષ્ટ વિધિથી રહેલા છે ? સુખથી આરોહણ-ઉર્ધ્વગમન, સુખેનાવતાર - નીચે ઉતરવું તે, સુખથી નિષ્ક્રમણનિર્ગમ અને પ્રવેશ જેમાં ચે તે તથા, કઈ રીતે ઉક્ત સ્વરૂપ કહેલ છે ? - દર્દર સોપાન પંક્તિયુક્ત, એકાંતે સુખ વિહાર, અવસ્થાન, શયનાદિ રૂપ જેમાં છે તે. જેમાં છે તે, તથા મનોનુકૂલ છે, તે વ્યક્ત છે. બાકી પૂર્વવત્. - તે સમય આરામાં ત્યાં ત્યાં ઘણાં અનગ્ન નામે હવે દશમું કલ્પવૃક્ષ વૃક્ષગણ કહેલ છે. જેમ તે આજિનક, ક્ષૌમ તનુલ, કંબલ, દુકૂલ, કોશય, કાલમૃગપટ્ટ અંશુક-ચિનાંશુક ૫ટ્ટ, આભરણ-ચિત્ર-શ્લક્ષણ-કલ્યાણક, શૃંગનીલ, કાજળ બહુવર્મી રક્ત-પીત-શુક્લ ઈત્યાદિ - ૪ - ના ભત્તિચિત્રો યુક્ત બહુ પ્રકારે વસ્ત્રવિધિથી પ્રવર પટ્ટનુગત વર્ણરાગયુક્ત છે. તે પ્રમાણે અનગ્ન વૃક્ષ પણ કહેલ છે. તે અનેક, બહુવિધ, વિવિધ, વિજ્રસા પરિણત વસ્ત્રવિધિથી યુક્ત ચાવત્ રહેલ છે. સૂત્ર વ્યાખ્યા – નામાર્થ છે - વિચિત્ર વસ્ત્રદાયીપણાથી તત્કાલીન લોકોને નગ્નતા જેનાથી રહેતી નથી, તે અનગ્ન. - ૪ - ૪ - બિન - ચર્મમય વસ્ત્ર, Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૩ ૧૧૯ ક્ષૌમ-સામાન્યથી કપાસનું બનેલ, બીજાના મતે અતસીનું બનેલ. તનુ-શરીરને સુખસ્પર્શપણે લાતિ-અનુગ્રહણ કરે છે, તે તનુલ-તનુસુખાદિ, કંબલ, તનુકકંબલ એ પાઠ મુજબ-તંતુક-સૂક્ષ્મ ઉનનું કંબલ, દુકૂલ-ગૌડ દેશનું વિશિષ્ટ કાર્યાસિક અથવા કૂલ-વૃક્ષ વિશેષ, તેનું વલ્ક લઈને ઉદૂષલ જળ વડે કુટીને વણાય છે તે. કૌશેયત્રસરિતંતુથી નિષ્પન્ન કાલમૃગપટ્ટ - કાળમૃગચર્મ, અંશુકચિનાંશુક એ વિવિધ દેશમાં પ્રસિદ્ધ દુકૂલવિશેષરૂપ છે. અથવા પૂર્વોક્ત વર્કની જે અત્યંતર હીરિ વડે નિષ્પાદિત થાય, સૂક્ષ્માંતર હોય તે ચીનાંશુક પટ્ટ-પટ્ટસૂત્ર નિષ્પન્ન, આભરણ વિચિત્ર. લક્ષ્ણસૂક્ષ્મતંતુ નિષ્પન્ન, કલ્યાણક-પરમવસ્ત્ર લક્ષણયુક્ત. ભૃગ-કીટ વિશેષ, તેની જેમ નીલ, કલવર્ણ બહુવર્ણ-વિચિત્રવર્ણ, લાલપીળું-સફેદ, સંસ્કૃત-પકિર્મિત, જે ભૃગરોમ અને હેમ, તે રૂપ કનકરાચ્છુસ્તિત્વાદિ ધર્મયોગથી. સ્લક-કંબલ વિશેષ જીન આદિ. આ કેવા પ્રકારે છે ? તે કહે છે – પશ્ચિમ દેશ, ઉત્તરદેશ, સિંધુદેશ, ઉસભત્તિ-સંપ્રદાયથી જાણવું, દ્રવિડ-બંગ-કલિંગ દેશો છે. ઉક્ત દેશોમાં ઉત્પન્નપણાથી જે છે તે. નલિનતંતુ - સૂક્ષ્મતંતુ મય જે વિશિષ્ટ રચના, તેને વડે ચિત્રિત, ઈત્યાદિ, વસ્ત્ર વિધિ ઘણાં પ્રકારે હોય છે. વપત્તન-તેતે પ્રસિદ્ધ પતન, તેમાંથી નીકળેલ. વિવિદ મંજિષ્ઠારાગાદિ વડે યુક્ત, તે પ્રમાણે અનગ્નક વૃક્ષગણ પણ અનેક બહુવિધ વિવિધ વિસસા પરિણત વસ્ત્રવિધિ વડે યુક્ત ઈત્યાદિ. જીવાભિગમની પ્રતિમાં ક્યાંક ક્યાંક કંઈક અધિક પદ પણ દેખાય છે, તે વૃત્તિમાં વ્યાખ્યાયિત કરેલ નથી. તેથી અમે પણ અર્થપદ લખેલ નથી. તે સંપ્રદાયથી જાણવું. » X - સુષમસુષમામાં કલ્પવૃક્ષનું સ્વરૂપ કહ્યું. હવે તે કાળના મનુષ્યનું સ્વરૂપને પૂછતા કહે છે – - સૂત્ર-૩૪ : ભગવન્ ! તે આરામાં-સમયગાળામાં ભરતક્ષેત્રમાં મનુષ્યના કેવા રવરૂપના આકાર ભાવ પ્રત્યવતાર કહેલ છે ? ગૌતમ ! તે મનુષ્યો સુપ્રતિષ્ઠિત કૂર્મ ચારુ ચરણવાળા વત્ લક્ષણવ્યંજન-ગુણયુક્ત, સુજાત સુવિભક્તસંગત અંગવાળા પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ છે. ભગવન્ ! તે આરામાં-સમયગાળામાં ભરતક્ષેત્રમાં માનુષીના કેવા સ્વરૂપના આકાર ભાવપત્યવતાર કહેલ છે? ગૌતમ! તે માનુષીઓ સુજાત સર્વાંગસુંદરી, પ્રધાનમહિલા ગુણો વડે યુક્ત, અતિક્રાંત વિસર્પમાન મૃદુતા, સુકુમાલ કૂર્મ સંસ્થિત વિશિષ્ટ ચરણો, ઋજુ મૃદુ પીવર સુસાધક અંગુલી, અબ્યુન્નત રચિત તલિન તામશૂચિ સ્નિગ્ધ નખો, રોમરહિત, વૃત્ત-લષ્ટ-સંસ્થિત, અજઘન્ય પ્રશસ્ત લક્ષણ, અકકોપ્પ જાંઘયુગલ, સુનિર્મિત સુગૂઢ સુજ્જુ મંડલ સંબદ્ધસંધી, કદલી સ્તંભાતિરેક સંસ્થિત નિર્દેશ સુકુમાલ મૃદુ માંસલ અવિરલ સમ સંહિત સુજાત વૃત્ત પીવર નિરંતર ઉરુ અષ્ટાપદ વીતિકસૃષ્ટ સંસ્થિત પ્રશસ્ત વિછિન્ન, જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ થુલ શ્રેણી - - - વંદન આયામ પ્રમાણથી બમણી વિશાળ માંસલ સુબદ્ધ, શ્રેષ્ઠ જઘન ધારિણી, વજ્ર વિરાજિત પ્રશસ્ત લક્ષણ નિરોદર, ત્રિવલીક વલિ, તનુનક મધ્યભાગ, ઋજુ રામ સહિત જાત્યતનુ કૃન સ્નિગ્ધ આદેય લડહ સુજાત સુવિભક્ત કાંત શોભંત રુચિર રમણીય રોમરાજી ગંગાવત પ્રદક્ષિણાવર્ત તરંગ ભંગુર રવિકિરણ તરુણ બોધિત ક્રોશાયંત, પદ્મ ગંભીર વિવૃત નાભિ, અનુગ્ભટ પ્રશસ્ત પીનકુક્ષી, સન્નત પાર્શ્વ, સંગત પાર્શ્વ, મૃદુ-માસીક પીન રચિત પાર્શ્વ, અકડુક કનક ચક નિર્મળ સુજાત નિરુપહત ગાત્રયષ્ટિ, કંચન કળશ પ્રમાણ સમ સહિત લષ્ટ યુયુક આમેલક સમલયુગલ વર્તિક અભ્યુન્નત પીન રચિત પીવર પયોધરા, ભુયંગ અનુપૂર્વ તનુક ગોપુચ્છ વૃત્ત સંહિત નમિત. આદેય સુલભિત બાહુઓ, તામનખ, ૧૨૦ - માંસલ ગ્રહસ્ત . - - પીવર કોમળ શ્રેષ્ઠ અંગુલી, સ્નિગ્ધ હસ્તરેખા, રવિ-શશિ-શંખચક્ર-સ્વસ્તિકથી સુવિભક્ત સુવ્વિરચિત હાથની રેખાઓ, પીન-ઉન્નત હાથકક્ષા-બસ્તિપદેશ, પ્રતિપૂર્ણ ગાળ-કપોલ, ચતુરંગુલ સુપ્રમાણ કંબુંવર સર્દેશ ગ્રીવા, માંસલ સંસ્થિત પ્રશસ્ત હનુક, દાડમપુષ્પ સમાન પીવર પ્રલંબ કુચિત વર અધર, સુંદર ઉત્તરોષ્ઠ, દહીં દકરક ચંદ કુદ વાસંતિ મુકુલ ધવલ છિદ્ર વિમલ દાંત, રક્ત ઉત્પલપત્ર મૃદુ સુકુમાલ તાલુ અને જીભ, કણેર મુકુલ કુટિલ અભ્યુદ્ગત ઋજુ તુંગ નીક, શારદ નવ કમલ કુમુદ કુવલય વિમલદલ નિકર સર્દેશ લક્ષણ પ્રશસ્ત અજિન્હ કાંત નયનો, પ્રતલ ધવલ આયત આતામ્રલોચન, નામિત ચાપ રુચિર કૃષ્ણાભરાજિ સંગત સુજાત ભ્રમર, આલીન પ્રમાણયુક્ત કાન, પીન દૃષ્ટ ગંડ લેખા, ચતુરસ પ્રશસ્ત સમ નિડાલ, કૌમુદી રજનીકર વિમળ પ્રતિપૂર્ણ સૌમ્ય વદના, છત્રૌન્નત ઉત્તમાંગ, અકપિલ સુસ્નિગ્ધ સુગંધ દીર્ઘવાળ - - - - ૭, વજ, સૂપ, શુભ, દામનિ, કમંડલુ, કળશ, વાપી, સ્વસ્તિક, પતાકા, મૃત, મત્સ્ય, કુંભ, શ્રેષ્ઠરથ, મગરધ્વજ, અંક, થાળ, અંકુશ, અષ્ટાપદ, સુપ્રતિષ્ઠક, મયૂર, શ્રી-અભિષેક, તોરણ, મેદિની, ઉદધિ, શ્રેષ્ઠ ભવન, ગિરિ, શ્રેષ્ઠ આદર્શ, સલીલગત, વૃષભ, સીંહ અને ચામર એ ઉત્તમ પ્રશસ્ત બત્રીશ લક્ષણધારી - હંસ સĒશગતિકા, કોયલ મધુર ગિર સુરવરા, કાંતા, બધાંને અનુમતા, ચાલી ગયેલ વળીઆ - પળીઆ - વ્યંગ - દુર્વણ, વ્યાધિ, દોભગ્યિ, શોકાદિ. જે ઉચ્ચત્વ મનુષ્યોનું છે, તેનાથી કંઈક ન્યૂન ઉંચાઈવાળી, સ્વભાવથી શ્રૃંગાર-ચારુ વેશવાળી, સંગત ગત હસિત ભણિત ચેષ્ટિત વિલાસ સંતાપ નિપુણયુક્તોપચાર કુશલા, સુંદર સ્તન જઘન વદન હાથપગ નયન લાવણ્ય રૂપ યૌવન વિલાસયુકત છે. - - [તે માનુષી સ્ત્રીઓ] નંદનવન વિવર ચારિણી અપ્સરા જેવી, જાણે Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ૧ર૧ ૧૨૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ભરતોની માનુષી અસરાઓ છે, તે આશ્ચર્યકારી, પેક્ષણીય, પ્રાસાદીયા યાવતું પ્રતિજ્ઞા છે. તે મનુષ્યો ઓઘસ્વર, હંસવર, કૌચસ્વર, નંદીવર, નંદીઘોષ, સહસ્વર, સlઘોષ, સુવર, સુવરનિઘોષ, છાયાઆતા-ઉધોત-અંગ અંગવાળા છે - - - - - વજાભ નારાય સંઘયણી, સમયસ સંસ્થાન. આતંક હિતા શરીર, અનુલોમ વાયુવેગ, કંકગ્રહણી, કપોતપરિક્ષામા, શકુની-પોષ-પિતરઉરુ પરિણત, ૬ooo દીનુ ઉંચા છે. તે મનુષ્યોને ૫૬ પિઠ કરંડકો છે. આયુષ્યમાન શ્રમણ ! કહેલી છે. તેઓ પા ઉત્પલ ગંધ સશની:શ્વાસયુક્ત સુરભિવદન વાળા છે. તે મનુષ્યો પ્રકૃતિથી ઉપશાંત, પ્રકૃતિથી પતલા ક્રોધ-માન-માયા-લોભવાળા, મૃદુમાર્દવતા સંvw, આલીન ભદ્રક, વિનીત, અલ્ય ઈચ્છાવાળા, અસંનિધિસંચય, વિડિમંતર પરિશ્વસન, ઈચ્છાનુસાર કામભોગ ભોગવનારા હતા. • વિવેચન-૩૪ : ભગવદ્ ! તે સમય-આરામાં ભરતવર્ષમાં મનુષ્યોના ક્રમથી યુગલોના કેવા આકાર-ભાવ-પ્રત્યવતાર કહેલાં છે. ભગવંતે કહ્યું - ગૌતમ ! તે મનુષ્યો સંતપ્રતિષ્ઠાનવાળા અર્થાત સંગતનિવેશા છે. કાચબા જેવા ઉન્નતપણાથી ચારવંતુ ચરણ જેમનાં છે. તે તથા. (શંકા) - x • મનુષ્ય યુગ્મના પગથી આરંભીને વન કઈ રીતે દેવવતુ યુકત છે? (સમાધાન) વરેચ પુચ પ્રકૃતિ વડે તેઓ દેવપણે અભિમત છે. અહીં ચાવતું શબ્દ સંગ્રાહ્ય “મૂMશિરયા' સુધી છે. જીવાભિગમાદિ પ્રસિદ્ધ સૂત્ર આ છે – રક્ત ઉત્પલપત્ર, મૃદુ સુકુમાલ કોમળતલ, નગ-નગર-મગર-સાગર-ચકાંકહરાંક લક્ષણાંકિત ચરણ, અનુક્રમે સુસાહત અંગુલી, ઉન્નત તનુ નામ સ્નિગ્ધ નાખો, સંસ્થિત સુશ્લિષ્ટ ગૂઢ ગુંફ, એણી કુરૂવિંદાવર્ત વૃત્ત અનુપૂર્વ જાંઘો, સમુદ્ગ નિમગ્ન ગૂઢ જાતુ, ગજ-શશન સુજાત સંનિભ ઉ વરવારણમત તુચ વિક્રમ વિલાસી ગતિ, પ્રમુદિત શ્રેષ્ઠ અa-સીંહ-વર વર્તીત કટી, શ્રેષ્ઠ અશ્વ સુજાત ગુહ્ય દેશ, કીર્ણહય સમાન નિર૫લેપ, સાહય સોગંદ મુસલ દર્પણ નિકરી અવર કનક સર સર્દેશ શ્રેષ્ઠ વલિત મધ્યભાગ, ઝસવિહગ સુજાત પીન કુક્ષી, ઝસોદર, ગંગાવતું પ્રદક્ષિણાવત તરંગ ભંગુર રવિ કિરણ તરુણ બોધિત આક્રોશાયંત પા ગંભીર વિકટ નાભિ, બાજુ સમ સંહિત જાત્ય તનુ કૃન સ્નિગ્ધ આદેય લડહ સુકુમાલ મૃદુ રમણીય રોમરાજી, સંનત-સંગત-સુંદર સુજાત પડખાં - - - • • • કરંડુક કનક રુચક નિર્મળ સુજાત નિરુપત દેહધારી, પ્રશસ્ત બત્રીસ લક્ષણધર, કનકશિલાતલ ઉજ્જવલ પ્રશસ્ત સમતલ ઉપચિત, વિસ્તીર્ણ પૃથુલ છાતીવાળા, શ્રીવત્સઅંકિતવત્સા, યુપસંનિભ પીન રચિત પીવર પ્રકૃષ્ટ સંસ્થિત સુશ્લિષ્ટ વિશિષ્ટ ધન સ્થિર સુબદ્ધ સંધિ પુરવર શ્રેષ્ઠ ફલિત વર્તિકભુજા, ભુજગેશ્વર વિપુલ ભોગ આયાણ ફલિત ઉછૂઢ દીર્ધ બાહુ, રક્ત તલોપવિત મૃદુ માંસલ સુજાત પ્રશસ્ત લક્ષણ અછિદ્ર જાલપાણી, પીવર કોમલ અંગુલી, રુચિર સ્નિગ્ધ નાખો, ચંદ્રપામિ રેખા, સુર્યપાણિરેખા, શંખપાણિરેખા, ચક્રપાણિરેખા, દિશા સૌવસ્તિક પાણિરેખા, ચંદ્ર-સૂયદિપાણિરેખા, અનેક શ્રેષ્ઠ લક્ષણ ઉત્તમ પ્રશસ્ત સુચિર હસ્તરેખા ... . . . શ્રેષ્ઠ મહિષ-વાહ-સીંહ-શાર્દૂલ-વૃષભ-નગવર-પ્રતિપૂર્ણ વિપુલ સ્કંધ, ચતુરંગુલ સુપમાણ કંબુવર સર્દેશ ગ્રીવા, માંસલ, સંસ્થિત પ્રશસ્ત શાર્દુલ વિપુલ હનુક, અવસ્થિત સુવિભક્ત ચિત્રગ્મશ્ર, શિલપ્રવાલ બિંબફળ જેવા અઘરોષ્ઠ, પંડુરશશિ-વિમલ નિર્મળ શંખ ગોક્ષીર ફેણી કુંદ જળકણ જેવી દંત શ્રેણી, રાખંડઅસ્કૃતિ-સુજાત-અવિલ દાંત, એક દંત શ્રેણીવત્ અનેક દાંત, હુતાવહ નિદ્ધત વૌત તપ્ત તપનીય કd તાલુ-જિહા, ગરૂડ જેવું લાંબુ તુંગ નાક, વિકસિત કમળ જેવા નયનો, ધવલ પ્રતલ અક્ષી, કૃષ્ણભરાજી સંસ્થિત સંગત લાંબી સુજાત તનુ સ્નિગ્ધ ભ્રમર, આલીન પ્રમાણયુક્ત કાન, પીન માંસલ કપોલ દેશમાગ ઈત્યાદિ બધું જીવાભિગમ સૂત્રવત્ જાણવું. સૂગની વ્યાખ્યા - વત્ત - લાલ કમળ ત્રવતુ, મૃદુક-માદેવ ગુણયુકત, તે સુકુમાર પણ સંભવે છે, જેમ પાષાણ પ્રતિમા, તેથી કહે છે - સુકમાલ શિરીષકુસુમાદિ કરતા પણ કોમળ તલ-પગના તળીયા જેના છે તે, નગ-પર્વત, અંકધર-ચંદ્ર, માંકતેના જેવું લાંછને, જે લોકમાં હરણ કહેવાય છે. એવા સ્વરૂપે ઉકત આકાર પરિણત રેખાથી અંકિત પણ જેના છે તે. • x • ક્રમથી વઘતા કે ઘટતા નખો, સુસંહત અવિરત, અંગુલી-પગના અગ્ર અવયવો જેના છે તે. અહીં ક્રમથી પગની આંગુલી લેવી - x - ઉન્નત-મધ્યમાં તુંગ, તનુ-પતલ, તામ-લાલ, સ્નિગ્ધ-નિગ્ધ કાંતિવાળા નખો • x - સંસ્થિત-સમ્યક્ સ્વપમાણપણે સ્થિત, સુશ્લિષ્ટ-સુઘન કે સુસ્થિર, ગૂઢ-ગુપ્ત, માંસલવથી ન દેખાતા, ગુલ્ફ-ઘુંટણ, એણી-હરિણી, તેની અહીં જંઘા લેવી, કુરુવિંદવૃણ વિશેષ, વૃત-વર્તુળ, ક્રમથી ઉર્વ સ્થૂળ-સ્થૂળતર, જંઘા જેવી છે તે. * * * કુરૂવિંદ-કુટિલક નામક રોગ વિશેષ તેને પણ ત્યજેલ, સમુદ્ગ-સમસુદ્ગક નામે ભાજન વિશેષ, તેને ઢાંક્વા વડે, સંધિ માફક નિમગ્ન, ગૂઢ-માંસલ પણાથી અનુપલક્ષ્ય જાનુ જેના છે તે. પાઠાંતરી સમુક પક્ષી વિશેષની માફક સ્વભાવિક માંસલવથી અનુન્નત - X - ગજ-હાથી, શ્વસન-શુંઢ, સુજાત-સુનિષ્પન્ન તેની જેવા ઉર્ જેના છે તે. મત વ-પ્રધાન, ભદ્રજાતીયવથી વારણ-હાથી, તેનું ચક્રમણ, તેની વિલાસિતા-વિલાસવાળી ગતિ-ગમન જેનું છે તે. રોગાદિ અભાવથી પ્રમુદિત, તેથી અતિપુટ-ચૌવન પ્રાપ્ત, એવા જે શ્રેષ્ઠ અશ્વ અને સીંહ, તેના જેવી વૃત્ત કરી જેની છે તે. શ્રેષ્ઠ અશ્વની જેમ સુજાત, ગુપ્તવણી સનિષા ગુહ્ય દેશ જેનો છે તે. ખત્ય અશાની જેમ નિસ્પલેપશરીરી, જાત્ય અશ્વજ મૂત્રાદિ અનુપલિત ગાત્ર હોય છે, સંહતસૌનંદ નામક ઉર્વીકૃત Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ૧ર૩ ૧૨૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ઉખલ આકૃતિ કાઠ, તેની મળે તનુ બંને પડખે બૃહત્ અથવા સંત-સંક્ષિપ્ત મધ્ય, સૌનંદ-રામઆયુધ મુસલ વિશેષ, સામાન્યથી દર્પણખંડ અર્થ લેવો. નિગરીતસારીકૃત શ્રેષ્ઠ સુવર્ણ, તેની ખગ્રાદિ મુષ્ટિ સંદેશ. વરધ્વજ-સૌધર્મેન્દ્રના આયુધની જેમ વલિબણયુક્ત મધ્યભાગ જેનો છે તે, ઝષની જેમ અનંતરોક્તની જેમ જેનું ઉદર છે તે, શુચિ-પવિત્ર કે તિરૂપલેપ, કરણચા આદિ ઈન્દ્રિયો જેની છે તે, - x - ગંગાના આવર્ત, તેની જેમ પ્રદક્ષિણાવર્ત, પરંતુ વામાવર્ત નહીં, ત્રણ વલય, તેની જેમ ભગ્ન સૂર્ય કિરણ, તરુણ-તાજા, બોધિતનીકળેલા, પા, તેની જેમ ગંભીર, વિકટ-વિશાળ નાભિ જેની છે તે. * * * | બાજુક-અવક, સંહિતા-સંતતિરૂપે સ્થિત પણ અપાંતરાલપણે વ્યવચ્છિન્ન નહીં, સુજાત-સુજમાં પણ કાળ આદિ ગુણયથી દુર્જન્મા નહીં, તેથી જ જાય-પ્રધાન, પાતળી પણ ચૂળ નહીં, કાળી પણ મર્કટવર્તી નહીં, સ્નિગ્ધ-ચીકણી, આદેયજોવાના માર્ગમાં આવેલ છતાં ફરી-ફરી આકાંક્ષણીય, ઉક્ત કથનનું સમર્થન કરતાં કહે છે - સુકુમારમતી - અતિ કોમળ, રમણીય-રમ્ય રોમરાજિ જેની છે તે, સમ્યક્ અધો-અધોક્રમથી નમેલા પડખાં જેના છે તે, સંગત-દેહ પ્રમાણોચિત પડખાં જેના છે છે, તેથી જ સુંદર પાર્શ્વ, સુજાતપાર્શ્વ, તથા પરિમિત માત્રાયુક્ત, ઉચિત પ્રમાણથી ન્યનાધિક નહીં, પીન-ઉપચિત, તિદાપડખાં જેના છે તે. અવિધમાન - માંસલવથી અનુપલક્ષ્યમાણ કરંડક-પૃષ્ઠ વંશ અસ્થિક જેનો દેહ છે તે કરંડુક - X - અથવા અકરંડુકવતું વ્યાખ્યા કરવી. કનકની માફક રુચિ જેની છે તે, નિર્મળ-સ્વાભાવિક આગંતુક મણ રહિત, સુજાત-બીજાધાનથી આરંભીને જન્મદોષ રહિત, નિરુપદ્રવ - જવરાદિ, દેશાદિ ઉપદ્રવ હિત. એવા પ્રકારના દેહને ધારણ કરવાના સ્વભાવવાળા તથા કનકશિલાતલવતું ઉજ્જવલ પ્રશસ્ત અવિષમ માંસલ ઉર્વ-અધો અપેક્ષાથી વિરતીર્ણ, દક્ષિણ-ઉત્તરથી પૃથુલ છાતી જેની છે તે. શ્રીવત્સ લાંછન વિશેષથી અંકિત વક્ષ જેવું છે તે. વૃતત્વ અને આયતત્વથી ચૂપતુલ્ય, પીન-માંસલ, રતિદા-જોતાં જ સુભગ પીવર પ્રકોઠક કૃશકલાયિક, સંસ્થિત-સંસ્થાન વિશેષવંત, સુશ્લિષ્ટ-સુઘન, વિશિષ્ટ-પ્રધાન, ધનનિબિડ, સ્થિર-અતિશ્લથ નહીં, સુબદ્ધ-સ્નાયુ વડે સારી રીતે બદ્ધ, સંધિ-હાડકાંનું સંધાન, પુરવર પરિઘવતુ - મહાનગરની અર્ગલાવત્ વૃત ભુજા જેમની છે તે. વળી તે બાહુ કેવા છે ? ભુગરાજ, તેનું વિપુલ જે શરીર, આદીયd - બારણું અટકાવવાનો આગળીયો, સ્વસ્થાનથી અવક્ષિપ્ત નિકાશિત દ્વારનો પૃષ્ઠ બાગે અપાયેલ. તેના જેવા દીર્ધ બાહુ જેના છે તે. - x • x - તતલ - અરુણનો અધોભાગ ઉપચિત - ઉન્નત કે ઔપયિક અથવા ઉચિત કે અવપતિત-ક્રમથી ઘટતો ઉપચય, મૃદુ - માંસલ-સુજાત એ ત્રણ પદ પૂર્વવતું, અછિદ્રજાલ-અવિરલ અંગુલી સમુદાય હાથ જેના છે તે. આતામ-કંઈક કd, લીનપ્રતલ, શુચિ-પવિત્ર, રુચિર-મનોજ્ઞ, સ્નિગ્ધ-અર્ક્ષ નખ જેમના છે તે. ચંદ્રની જેમ ચંદ્રાકાર હસ્તરેખા જેમની છે તે, દિવસ્તિક-દિપ્રધાન સ્વસ્તિક અથવા દક્ષિણાવર્ત સ્વસ્તિક, તે રેખા જેના હાથમાં છે તે. ઉકત વિશેષણોના પ્રશd અને અપકર્ષના પ્રતિપાદન માટે સંગ્રહવચનથી કહે છે - ચંદ્ર સૂર્યાદિ આ સિવાય બીજા પણ અનકે-પ્રભૂત, વપ્રધાનલક્ષણ વડે ઉત્તમ-પ્રશંસાસ્પદભૂત, ભૂચિપવિત્ર, રચિત-સ્વકર્મ વડે નિપાદિત હસ્તરેખા જેની છે તે. વરમહિષ-પ્રધાન સૈરિભ, વરાહ-વજશૂકર, સીંહ-કેસરીસીંહ, શાર્દુલ-વાઘ, ઋષભ-બળદ, નાગવર-પ્રધાન હાથી, તેની જેમ પ્રતિપૂર્ણ-સ્વપ્રમાણથી અહીન, વિપુલ-વિસ્તીર્ણ, સ્કંધ-અંશ દેશ જેના છે તે, ચતુરંગુલ-સ્વ અંગ અપેક્ષાથી ચાર ગુલ માપ, સુષ્ઠ-શોભન પ્રમાણ જેવું છે , કંબુવરસËશી-ઉન્નતપણાથી ત્રણ વલીના યોગથી, પ્રધાન શંખ જેવી ગ્રીવા જેવી છે તે. માંસલ-પુષ્ટ સંસ્થિતસંસ્થાન, તેના વડે પ્રશસ્ત-સંકુચિત કમળના આકારત્વથી શાર્દુલ-વાઘની જેમ, વિસ્તીર્ણ હતુક જેની છે તે. અવસ્થિત-ન વધનારી, સુવિભક્ત-પરસ્પર શોભતા વિભાગો, વદનવિવરના કૂકિંશ પુંજની માફક પુંજીની માફક પુંજીભૂત, ચિત્ર-અતિરમ્યપણે અભૂત, શ્મશૂદાઢી આદિના વાળ જેના છે તે, કેમકે શ્મશ્નના અભાવે નપુંસકભાવની પ્રતિપત્તિ થાય છે. હીયમાનવથી વાર્ધક્યની પ્રતિપત્તિ થાય છે અને વર્તમાનવમાં સંસ્કારકજનાભાવ જણાય છે, તેથી અવસ્થિતત્વ કહ્યું. અવિસ-પરિકર્મિત જે શીલારૂપ પ્રવાલ-વિધુમખંડ, પણ મણિકાદિ રૂપ નહીં, બિંબફળ-પાકેલ ગોહાફળ, તેની જેમ તપણે ઉન્નત, મધ્યપણે, નીચેના દંતછંદઅધરોષ્ઠ જેના છે તે. પાંડુર-જે ચંદ્રમંડલખંડ અર્થાત્ અકલંક ચંદ્રમંડલ ભાગ. વિમલની મધ્યે નિર્મળ જે શંખ, ગાયના ફીણ, કુંદ કુસુમ, દકરજ-વાયુ વડે આહત જલકણ, મૃણાલિકા-પઢિાની મૂલ, તેની જેમ ધવલ, દંતપંક્તિ જેની છે તે. અખંડદંતપરિપૂર્ણદાંત, અરૂટિતદંત-અજ્જર દાંત તેથી જ સુજાત દાત-જન્મદોષરહિત દાંત, અવિરલદંત-નિરંતરદાંત, પરસ્પર અનુપલક્ષ્ય દંત વિભાગવથી એકાકાર દંત શ્રેણિ જેની છે તે, અનેક - બત્રીશ દાંત જેના છે તે. - ૪ - હતાવહ - અગ્નિ વડે નિર્માત - નિર્દષ્પ, ઘૌત-શોધિત મલ, તપ્ત-સતાપ, તપનીય-સુવર્ણ વિશેષ, તેની જેમ લાલ તલ-લોહિત રૂપ તાળવું, જિલ્લા-રસના, ગરુડ પક્ષીરાજની જેમ લાંબી, ગાજવી-સરળ, તુંગ-ઉન્નત પણ મુદ્ગલ જાતીયની માફક ચપટી નહીં તેવી નાસિકા જેવી છે તે. અવદાલિત વિકિરણથી વિકાસિત જે પુંડરીકશ્વેત પદ્મ, તેના જેવા નયન જેના છે તે. કોઆસિત-વિકસિત અને ધવલ, કોઈક દેશમાં પત્રલ-પાંખવાળા નેગો જેના છે તે. આનામિત-કંઈક નમેલ, આરોપિત, જે ચાપ-ધનુષ્પ, તેની જેમ રુચિ-સંસ્થાન વિશેષ ભાવથી રમણીય કૃષ્ણાભાજિ માફક રહેલ. સંગત થોકત પ્રમાણયુક્ત, આયત-દીઈ, સુજાત-સુનિણ, તનૂ-ળવણ પરિમિત વાળના પંક્તિરૂપપણાથી કૃષ્ણ-કાલિમાયુક્ત, સ્નિગ્ધ છાય ભ્રમર જેની છે તે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૪ ૧૨૫ આલીન-મસ્તક ભિંતે કંઈક લાગેલ, પ્રમાણયુક્ત-સ્વ પ્રમાણોપેત શ્રવણ-કર્ણ, જેના છે તે, તેથી જ સુશ્રવણ અથવા સુષ્ઠુ શ્રવણ - શબ્દોપલંભ જેને છે તે, પીનપુષ્ટ, માંસલ-ઉપચિત કપોલ લક્ષણ દેશભાગ - મુખનો અવયવ જેનો છે તે. નિર્માણવિસ્ફોટકાદિ ક્ષતરહિત, સમ-અવિષમ, લષ્ટ-મનોજ્ઞ, દૃષ્ટ-મસૃણ, ચંદ્રાઈસમ-આઠમના ચંદ્ર સદંશ લલાટ જેનું છે તે, પ્રતિપૂર્ણ-પૂનમનો, ઉડુપતિ-ચંદ્ર, તેની જેમ સોમ-સશ્રીક વદન જેણીનું છે તે. ધનવત્ - અયોઘનવત્ નિચિત-નિબિડ, સુબદ્ધ-સારી રીતે સ્નાયુબદ્ધ, લક્ષણોન્નત-પ્રશસ્ત લક્ષણ, કૂટ-ગિરિશિખરના આકારથી નિભ-સર્દેશ, પાષાણપિંડની જેમ વર્તુળપણાથી પિંડિકાયમાન અગ્રશિર જેનું છે તે. છત્રાકાર - છત્ર સમાન ઉત્તમાંગરૂપ દેશ જેનો છે તે, દાડમના પુષ્પના પ્રકાશથી તથા તપનીય સર્દેશી નિર્મળ, સુજાત વાળ સમીપની કેશ ઉત્પત્તિ સ્થાનરૂપ મસ્તકની ત્વચા જેની છે તે, શાલ્મલી વૃક્ષ વિશેષનું જે બોંડ-ફળ, તેની જેમ ધન-નિચિત, અતિશય નિબિડ, છોટિતા-કેમકે યુગલોને પરિજ્ઞાનના અભાવે વાળ બાંધવાનો અભાવ છે, પરંતુ છોટિતા પણ તેવા સ્વભાવથી શાલ્મલીના ફળના આકાવત્ ધન નિચિત જ રહે છે. મૃદુ-અખર, વિશદ-નિર્મળ, પ્રશસ્ત-પ્રશંસારૂપ, સૂક્ષ્મ-શ્વક્ષ્ણ, લક્ષણવાન, સુગંધા-પરમગંધોપેત, તેથી જ સુંદર, ભુજમોચક-રત્ન વિશેષ, ભંગ-નીલકીડો, આનું ગ્રહણ નીલ અને કૃષ્ણના ઐક્યથી છે નીલ-મરતમણિ, કાજળ, પ્રહષ્ટ-પુષ્ટ, ભ્રમગણ, તે અત્યંત કાલિમા વાળા હોય છે. તેની જેમ સ્નિગ્ધ, નિકુંબરભૂત હોવાથી નિચિત, પણ વિકીર્ણ ન હોવાથી સંકુચિત, કંઈક કુટીલ-કુંડલીરૂપ, પ્રદક્ષિણાવર્ત મસ્તકના વાળ જેના છે તે. આટલું અતિદેશ સૂત્ર છે. હવે મૂળસૂત્રને અનુસરીએ છીએ – લક્ષણ-સ્વસ્તિકાદિ, વ્યંજન-મીતિલકાદિ, ગુણ-ક્ષાંતિ આદિ. તેના વડે યુક્ત, સુવિભક્ત-અંગ પ્રત્યંગોના યથોક્ત વૈવિકલ્પના સદ્ભાવથી સંગત-પ્રમાણયુક્ત, પરંતુ છ આંગળી આદિવત્ ન્યૂનાધિક દેહ જેનો નથી તે. હવે યુગલધર્મમાં સમાન હોવા છતાં પંક્તિભેદ ન કરવા યુગ્નિનું સ્વરૂપ પૂછે છે - ભગવન્ ! તે સમયમાં ભરતક્ષેત્રમાં માનુષીના પ્રસ્તાવથી સુગ્મિનીનો કેવા આકાર ભાવ પ્રત્યાવતાર કહેલ છે ? ગૌતમ આદિ પૂર્વવત્. તા માનુષી સુનાત-યોક્ત પ્રમાણોપેતપણાથી શોભન જન્મા સર્વે અંગો જેણીના છે તે, તેથી જ સુંદર આકારવાળી છે. પ્રધાન એવા જે સ્ત્રીના ગુણો - પ્રિયંવદત્વ, પોતાના પતિના ચિત્તને અનુવર્તનપણુ આદિ વડે યુક્ત, એ રીતે બે વિશેષણથી સામાન્યથી વર્ણન કરીને તેણી અને તેના ભત્તને પણ પ્રાચીન દાનના ફળને પ્રગટ કરી વિશેષથી વર્ણવે છે - અતિકાંત-અતિ રમ્ય, તેથી જ સ્વશરીરાનુસારી પ્રમાણ પણ જૂનાધિક માત્રા નહીં. અથવા સંચરતા પણ મૃદુની મધ્યે સુકુમાલ, કૂર્મ સંસ્થિત-ઉન્નત્વથી ૧૨૬ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કાચબા સંસ્થાને મનોજ્ઞ પગ જેના છે તે. ઋજુ-સરળ, મૃદુ-કોમળ, પીવર-અશ્યમાન સ્નાયુ આદિ સંધત્વથી ઉપચિત, સુસંહત-સુશ્લિષ્ટ અર્થાત્ નિર્વિચાલા, પગની આંગળીઓ જેની છે તે. અશ્રુન્નત જોનારને સુખ દેનારા અથવા લાક્ષારસથી રંગેલ, તલિન-પ્રતલ, તામ્ર-કંઈક લાલ, શુચિ-પવિત્ર, સ્નિગ્ધ-ચિક્કણા નખો જેના છે, તે તથા - - રોમરહિત વર્તુળ, લષ્ટ સંસ્થિત-મનોજ્ઞ સંસ્થાન, ક્રમથી ઉર્ધ્વ સ્થૂળ-સ્થૂળતર, અજઘન્ય-ઉત્કૃષ્ટ પ્રશસ્ત લક્ષણો જેમાં છે તે, અકોપ્ટ-અદ્વેષ્યમતિ સુભગત્વથી જંઘા યુગલ જેના છે તે, સારી રીતે હંમેશા મિત-પરિમાણયુક્ત, સુગૂઢ-અનુપલક્ષ્ય જે જાનુમંડલ, તેના વડે સુબદ્ધ દૃઢ સ્નાયુવ્વથી કહ્યું. સંધીસંધાન. કદલી સ્તંભથી અતિશય સંસ્થિત-સંસ્થાન, નિર્વાણ-વિસ્ફોટકાદિ ક્ષત રહિત, સુકુમારમૃદક-અતિ કોમળ, માંસપૂર્ણ, પરંતુ કાકની જાંઘવત્ દુર્બળ, અવિરલ-પરસ્પર નીકટ, સમ-પ્રમાણથી તુલ્ય, સહિક-ક્ષમ, સુજાત-સુનિષ્પન્ન, વૃત્ત-વર્તુળ, પીવર-ઉપયય સહિત, નિરંતર-પરસ્પર નિર્વિશેષ, ઉરુ-સાથળ જેના છે તે. વીતિ-ઈતિક રહિત, અષ્ટાપદ-ધુતફલક, પ્રષ્ઠ સંસ્થિત-પ્રધાન સંસ્થાન, પ્રશસ્ત, અતિ વિપુલ થ્રોણિ-કટિનો અગ્રભાગ જેણીનો છે તે. વદનનું આયામ પ્રમાણ અને મુખના દીર્ધત્વના બાર અંગુલ પ્રમાણ તેથી બમણું ચોવીશ અંગુલ વિસ્તીર્ણ માંસલપુષ્ટ, સુબદ્ધ, જઘનવર-પ્રધાન કટી પૂર્વભાગને ધારણ કરનારી. વવત્ વિરાજિત ક્ષામત્વથી તથા પ્રશસ્ત લક્ષણ સામુદ્રિક પ્રશસ્ત ગુણયુક્ત વિકૃત ઉદર રહિત અથવા અલ્પત્વથી અવિવક્ષા કરવા વડે નિરુદર, ત્રણ વલય જેમાં છે તે ત્રિવલિક, બલિત-સંજાતબલ, ક્ષામત્વથી દુર્બળતાની આશંકા ન કરવી. તનુકૃશ, નત-નમ. આવો મધ્ય ભાગ જેણીનો છે તે, ઋજુ-અવક્ર, સમાન-તુલ્ય, ક્યાંય દંતુરા સહિત નહીં, ક્યાંય અપાંતરાલમાં વ્યવચ્છિન્ન નહીં. જાત્ય-સ્વભાવ જ કે પ્રધાન, સૂક્ષ્મ કૃષ્ણ પણ મર્કટવર્ણા નહીં, સ્નિગ્ધ-સતેજવાળા, આદેય-દૃષ્ટિસુભગ, સુજાત-સુનિષ્પન્ન, સુવિભક્ત, કાંત-કમનીય, તેથી જ શોભમાન, રુચિર, રમણીયઅતિ મનોહર, રોમરાજિ-આવલિ જેની છે તે. અનુદ્બટ, પ્રશસ્ત, પીનકુક્ષી જેની છે તે. ૪ - કાંચન અને કળશની માફક પ્રમાણ જેવું છે તે, સમ-પરસ્પર તુલ્ય, એક હીન નહીં કે અધિક નહીં. સહિત-સંહત, આના અંતરાલમાં મૃણાલ સૂત્ર પણ પ્રવેશ પામતો નથી. સુજાતજન્મદોષરહિત, મનોજ્ઞ સ્તનનું મુખ શેખર, સમલ-સમશ્રેણિક યુગલરૂપ વૃત્ત અશ્રુન્નત્તપત્તિની અભિમુખ ઉન્નત, પીન-પુષ્ટ રતિ પતિને દેનાર તે પીનરતિદા, પીવ-પુષ્ટ પયોધર જેના છે તે. ભુજંગવત્ ક્રમથી નીચે-નીચેનો ભાગ, તનુક તેથી જ ગાયની પુંછવત્ વૃત્ત, સમ-પરસ્પર તુલ્ય, સંહિત-મધ્યકાય અપેક્ષાથી અવિરલ, નમેલ-સ્કંધ દેશના નમવાથી, આદેય-અતિ સુભગતાથી ઉપાદેય, તલિન-મનોજ્ઞ ચેષ્ટા યુક્ત બાહૂ જેના છે તે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૪ ૧૨૭ ૧૨૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તમનખી, હાથનો અગ્ર ભાગ માંસલ જેનો છે તે. હાથની રેખાઓ સ્નિગ્ધ છે ઈત્યાદિ પૂર્વવતુ. સૂર્ય-ચંદ્રાદિ ચિલ સુપગટ છે, સુવિરચિત - સુનિર્મિત હસ્ત રેખા જેની છે તે, પીન-ઉપયિત અવયવો, અમ્યુન્નત, હાથનું મૂળ-હદય-ગુહ્ય પ્રદેશ જેનો છે તે. - X - X - પીવર-ઉપચિત, પ્રલંબ-હોઠની અપેક્ષાએ કંઈક લાંબા. આર્કચિત-કંઈક વળેલ, વર-પ્રધાન, અઘનીચેનો દશનછદ જેનો છે તે. દકરજ-જળના કણ, કુંદ કુસુમાદિ • વનસ્પતિ વિશેષકલિકા છે, તેની જેમ ધવલ - x અછિદ્ર-અવિરલ, વિમળ-નિર્મળ, દશન-દાંત જેના છે તે. લાલ કમળવત્ લાલ, મૃદુકુમાર-અતિ કોમળ, તાળવું અને જીભ જેના છે તે. કરવીર કલિકાવત્ નાકના બે ફોયણાં ચોક્ત પ્રમાણતાથી સંવૃતાકારપણે કુટિલ-અવક હોવાથી અમ્યુર્ણત - બે ભ્રમર મધ્યેથી નીકળતી, તેથી જ દુસરળ, તુંગ-ઉચ્ચ પરંતુ ગાય આદિના શીંગડાવ વક્ર નહીં, એવું નાક જેનું છે તે. શરદમાં થનાર નવું કમળ તે રવિ બોધ્ય, કુમુદ-ચંદ્રબોધ્ય, કુવલય-તેની જેમ નીલ, આનો જે દલનિકર-પત્ર સમૂહ, તેની સમાન, પ્રશસ્તલક્ષણ, મંદ ભદ્ર ભાવપણે નિર્વિકાર-ચપળ. કાંત નયન જેના છે તે. • x • સ્ત્રીના અંગમાં જ નય સૌભાગ્ય જ પરમ શૃંગાર અંગ, પગલપમવતી, પણ રોગ વિશેષથી રોમક નહીં, - X - કંઈક તમ લોચન જેના છે તે. માંસલતાથી પીન પણ કૃપાકાર નહીં, મૃષ્ટાશુદ્ધ પણ શ્યામ છાયાયુક્ત નહીં એવી કપાળની પાળી જેવી છે તે. ચારે ખૂણામાં દક્ષિણ-ઉત્તના પ્રત્યેક ઉd-ધો ભાગ રૂપમાં પ્રશસ્ત અહીનાધિક લક્ષણથી સમ-અવિષમ લલાટ જેવું છે તે. કૌમુદી-કાર્તિકી પૂર્ણિમા, તેનો રજનીકર - ચંદ્ર, તેની જેમ વિમલ, પ્રતિપૂર્ણઅહીન, સૌમ્ય-અક્રૂર, પણ બહુકાંતાની માફક ભીષણ વદન જેવું નથી તે. કપિલશ્યામ, સુસ્નિગ્ધ-તૈલ અભાવથી અચંગ નિરપેક્ષતાથી સ્વાભાવિક ચીકણા, સુગંધી, દીર્ધ અને પુરુષના વાળની જેમ નિકુંબરભૂત નહીં, ધમિલાદિ પરિણામવાળા નહીં કેમકે સંયમવિજ્ઞાનનો અભાવ છે, તેવા મસ્તકના કેશવાળી. છત્ર, વજ, ચૂપ-સ્તંભ વિશેષ, સ્તૂપ-પીદ, દામિણી-રૂઢિથી જાણવું, કમંડલુતાપસનું પાણીનું પાત્ર, કળશ, વાપી, સ્વસ્તિક, પતાકા, યવ, મત્સ્ય, કૂર્મ, શ્રેષ્ઠરથ, મકરધ્વજ-કામદેવ, તેનું સંસૂચક, તે સર્વકાળ અવિધવત્વાદિ સૂચક છે. એક-ચંદ્રબિંબ તવર્તી કાળો અવયવ, ક્યાંક અંકના સ્થાને શુક એવું દેખાય છે. સ્થાલ, અંકુશ, અષ્ટાપદ-પુતલક, સુપતિષ્ઠા-સ્થાપનક, મયુર, શ્રી અભિષેક-લમી અભિષેક, તોરણ, મેદિની, ઉદધિ, વરભવન-પ્રધાનગૃહ, ગિરિ, વરાદર્શ-શ્રેષ્ઠ દર્પણ, સલીલગજ-લીલા કરતો હાથી, ઋષભ-બળદ, સિંહ, ચામર. આ ઉત્તમ-પ્રધાન, પ્રશસ્ત-સામુદ્રિક શાઓમાં પ્રશંસારૂપ બનીશ લક્ષણો ધારણ કરે છે તે. હંસના જેવી ગતિવાળી, કોકીલાના આમમંજરી સંસ્કૃતવ થકી પંચમ સ્વર ઉદ્ગારમયી જે મધુર ગીત, તેની જેમ શોભન સ્વર જેનો છે તે. કાંતા - કમનીય, સર્વ તેના પ્રત્યાસન્નવર્તી લોકને અનુમતસંમત, કોઈને પણ કંઈપણ દ્વેષ નથી. વલિશીથીલતાથી ઉદ્ભવેલ ચામડીનો વિકાર, પલિત-પાંડુક્ય, તે વલિ-પલિત જેનામાં નથી તે. વિરુદ્ધ અંગ તે વ્યંગ-વિકારવાળા અવયવ, દુર્વણ-દુષ્ટ શરીરત્વચા, વ્યાધિ આદિથી વિમુક્ત એવી છે. ઉંચાઈમાં મનુષ્યો, સ્વપતિથી કંઈક ન્યૂન જે રીતે હોય, તે રીતે ઉંચાઈવાળી, કંઈક ન્યૂન ત્રણ ગાઉ ઉંચી. ઐદંયુગી મનુષ્યની પત્ની માફક પોતાની પતિની સમાન કે અધિક ઉચ્ચત્વ વાળી નહીં. અર્થાત્ - જેમ હાલ પુરુષની અન્યૂન ઉચ્ચત્વવાળી પત્નીના યોગે લોકમાં ઉપહાસ પાત્ર થાય છે, તેવું તે મનુષ્યોની સ્ત્રીમાં નથી, તેવા સ્વભાવથી જ શૃંગારરૂપ ચાર-પ્રધાન વેશ જેનો છે તે. પ્રાયઃ નિર્વિકાર મનસ્કવ અને અદષ્ટ પૂર્વકવથી તેના સીમંત-ઉન્નયનાદિ ઔપાધિક શૃંગારનો અભાવ છે. સંગત-ઉચિત, ગત-ગમન હંસીગમનવતુ, હસિત-હસન કપોલવિકાશી અને પ્રેમiદર્શી છે, ભણિત-ભણન, ગંભીર દર્પને ઉદ્દીપક ચેપ્ટનસકામ અંગ-પ્રત્યંગોપાંગ દર્શનાદિ, વિલાસનેમચેષ્ટા, સંતાપ-પતિ સાથે સકામ સ્વ હૃદય પ્રત્યર્પણ ક્ષમ પરસ્પર સંભાષણ, તેમાં નિપુણ, યુક્ત-સંગત જે ઉપચાર-લોક વ્યવહાર, તેમાં કુશલ. આવા પ્રકારના વિશેષણ સ્વપતિ પ્રતિ જાણવા, પરંતુ પરપુરુષ પ્રત્યે ન જાણવા, તેવા પ્રકારના કાળ સ્વભાવથી પાતળા કામપણાથી પરપુરષ પ્રતિ તેવા અભિલાષ અસંભવ છે. એ પ્રમાણે યમ્મી પાપોને પણ પર પ્રતિ અભિલાષ ન હોય તેમ જાણવું. [શંકા જો એમ હોય તો પહેલા ભગવંતને સુનંદાનું પાણિ ગ્રહણ કઈ રીતે ઉચિત હતું ? પુરુષનું મૃત્યુ થતાં તેના પરસંબંધીપણાના અવિરોધથી છે ? (સમાધાન] ભગવંતનું નિષિદ્ધ વિરુદ્ધ આચરણ ન બોલવું. -x- કન્યાવસ્થામાં જ તે ભગવંતનું પાણિગ્રહણ કરાયેલ છે. જેથી • પહેલા કાલમૃત્યુ, તેમાં તાળફળથી બાળક હણાયુ કન્યા બચી ગઈ તે કન્યા કુલકરે ઋષભની પત્નીરૂપે ગ્રહણ કરી.. જો એમ છે, તો સાથે જન્મેલ સુમંગલા સાથે પાણિગ્રહણ કઈ રીતે ? સત્ય છે. ત્યારે તે લોકા ચીર્ણત્વની છે માટે અવિરુદ્ધત્વ છે. મુંજા ઈત્યાદિ વ્યક્ત છે, વિશેષ એ કે- જઘન-પૂર્વનો કટીબાગ, લાવણાય - આકારની સ્પૃહણીયતા, વિલાસ - મીની ચેષ્ય વિશેષ, કહ્યું છે - સદાન, આસન ગમન અને હાથ, ભૂ, નેત્ર કર્મોનો જે વિશેષ ગ્લિટ તે વિલાસ છે. નંદનવન - મેરુનું બીજું વન, તેનો વિવર - અવકાશ વૃક્ષરહિત ભૂ ભાગ, તેમાં ચરતી એવી અસરા-દેવી, ભારતક્ષેત્રમાં માનુષીરૂપ અપ્સરા છે, આશ્ચર્ય - અભૂત, તેથી પ્રેક્ષણીય, પ્રાસાદીય. હવે સ્ત્રી-પુરુષ સાધારણપણાથી તત્કાળભાવિ મનુષ્યસ્વરૂપ વિવક્ષા માટે આ કહે છે - તે ને મમ' તે સુખમસુષમા ભાવિ મનુષ્ય ઓઘ-પ્રવાહી સ્વર જેનો છે. છે. હંસની જેવો મધુર સ્વર જેનો છે તે. ક્રૌંચની જેમ પ્રયાસ વિના નીકળેલ પણ દીદિશવ્યાપી સ્વર જેનો છે તે. નંદી-બાર ભેદે વાજિંત્ર સમુદય, તેની જેમ શબ્દાંતર Page #72 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૪ અતિરોધાયી સ્વર જેનો છે તે. નંદિની જેમ ઘોષ-અનુનાદ જેનો છે તે. સિંહની જેમ બલિષ્ટ સ્વર જેનો છે તે, એ પ્રમાણે સિંહઘોષ. ૧૨૯ ઉક્ત વિશેષણોનો વિશેષણ દ્વારા હેતુ કહે છે – સુસ્વરા, સુસ્વર નિર્દોષ, છાયા-પ્રભા, તેના વડે ધોતિત અંગો - અવયવો જેના છે, તે એવા પ્રકારે અંગ-શરીર જેનું છે તે. વજ્રઋષભનારાય નામે સર્વોત્કૃષ્ટ આધ સંહનન જેનું છે તે, સમચતુરસ છે સંસ્થાન-સર્વોત્કૃષ્ટ આકૃતિ વિશેષ, તેના વડે સંસ્થિત, છવી-ત્વચા, નિરાલંક-નીરોગદાદર કુષ્ઠ કિલાસાદિ વગૢ દોષ રહિત શરીર અથવા છવિ-છવિવાળો, છવિ-છવિમતના અભેદ ઉપચારથી દીર્ધત્વથી “મત'નો લોપ થયો છે અર્થાત્ ઉદાત્ત વર્ણ સુકુમાર ત્વચાયુક્ત. અનુલોમ - અનુકૂળ વાયુવેગ - શરીર અંતવર્તી વાતજવ જેને છે તે. કપોતની જેમ ગુલ્મરહિત ઉદરનો મધ્યપ્રદેશ. કેમકે ગુલ્મમાં પ્રતિકૂળ વાયુવેગ થાય છે. કંકપક્ષી વિશેષ, તેની જેમ ગ્રહણી-ગુદાશય, નીરોગ વર્ચસ્કતાથી જેના છે તે. કપોતપક્ષી વિશેષ માફક પરિણામ-આહારનો પરિપાક જેને છે તે. કપોતને જ જઠરાગ્નિ થોડાં પાષાણને પણ પચાવી જાય છે, તેવી લૌકિક શ્રુતિ છે. એ પ્રમાણે તેમને પણ અતિ આહાર ગ્રહણ કરવા છતાં પણઅજીર્ણ દોષાદિ થતાં નથી. પછીની જેમ પુરુષના ઉત્સર્ગમાં નિર્લેપતાથી પોસ-અપાન દેશ જેને છે તે. - ૪ - તથા પૃષ્ઠ-શરીરનો પાછળનો ભાગ, અંતર-પૃષ્ઠોદરનો અંતરાલ અર્થાત્ પડખાં. ઉરૂ-સાથળ. આ બધાં પરિનિષ્ઠિતતાને પામલે છે જેમના તે પરિણત. - ૪ - અર્થાત્ યથોચિત પરિણામથી સંજાત છે. ૬૦૦૦ ધનુર્ ઉંચા, ઉત્સેધ અંગુલથી ત્રણ ગાઉ પ્રમાણકાયા અને યુગ્મીનીની જે કંઈક ન્યૂન ત્રણ ગાઉ પ્રમાણ ઉચ્ચત્વ કહેલ છે, તેની અલ્પતાથી વિવક્ષા કરી નથી. હવે તેના શરીરના પૃષ્ઠ કરંડકની સંખ્યા કહે છે – તેમિ નં ઈત્યાદિ તે મનુષ્યોને ૨૫૬ પૃષ્ઠ કરંડક છે. પાઠાંતરતી ૧૦૦ પૃષ્ઠ કરંડક કહેલ છે. પૃષ્ઠ કરંડકપૃષ્ઠવંશવર્તી ઉન્નત અસ્થિખંડ અર્થાત્ પાંસળી, હે શ્રમણ ઈત્યાદિ પૂર્વવત્. મનુષ્યોના પદ્મ-કમલ, ઉત્પલ-નીલોત્પલ અથવા પદ્મપદ્મક નામે ગંધદ્રવ્ય, ઉત્પલ-કુષ્ઠ, તે બંનેની ગંધ-પરિમલ સદેશ-સમ, જે નિઃશ્વાસ, તેના વડે સુરભિગંધી વદન જેનું છે તે. પ્રકૃતિસ્વભાવથી ઉપશાંત પણ ક્રૂર નહીં, પ્રકૃતિથી પ્રતનું - અતિમંદરૂપ ક્રોધ-માન-માયા-લોભ જેના છે તે. તેથી જ મૃદુ-મનોજ્ઞ પરિણામે સુખાવહ. જે માર્દવ તેના વડે સંપન્ન, પરંતુ કપટી મૃદુતા યુક્ત નહીં. આલીન-ગુરુજન આશ્રિત, અનુશાસનમાં પણ ગુરુ પ્રત્યે દ્વેષ ન કરનાર, અથવા માઁ - ચોતરફથી બધી ક્રિયામાં લીન-ગુપ્ત, ઉલ્વણ ચેષ્ટાકારી નહીં. ભદ્રકકલ્યાણભાગી, અથવા ભદ્રક-ભદ્ર હાથીની ગતિ, વિનિત-મોટા પુરુષને વિનય કરવાના સ્વભાવવાળા અથવા વિનિતા જેવા - વિજિત ઈન્દ્રિયવાળા જેવા. અભેચ્છા-મણિ કનકાદિ પ્રતિબંધ રહિત. તેથી જ જેને વિધમાન નથી સંનિધિપર્યુષિત ખાધ આદિ, સંચય-ધારણ કરવી તે. 25/9 જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિટપાંતર - શાખાંતરમાં પ્રાસાદાદિ આકૃતિમાં પવિસન - આકાલ આવાસ જેનો છે તે, જેમકે ઈચ્છિત કામ-શબ્દાદિ કામયંત-અર્થોને ભોગવવાનો સ્વભાવ જેનો છે તે. ૧૩૦ અહીં જીવાભિગમાદિમાં યુગ્મી વર્ણનાધિકારમાં આહારાર્થે પ્રશ્નોત્તરસૂત્ર દેખાય છે. અહીં કાળદોષથી ત્રુટિત સંભવે છે, અહીં જ ઉત્તસ્ત્ર બીજા-ત્રીજા આરાના વર્ણન સૂત્રમાં આહારાર્થસૂત્રના સાક્ષાત્ દૃશ્યમાનત્વથી છે. તેથી અહીં સ્થાનશૂન્યાર્થે જીવાભિગમ આદિથી લખીએ છીએ – • સૂત્ર-૩૫ ઃ ભગવન્ ! તે મનુષ્યોને કેટલા કાળે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે? ગૌતમ ! તેમને અક્રમભક્ત [ત્રણ દિવસ] પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. હે આયુષ્યમાન શ્રમણો ! તે મનુષ્યોને પૃથ્વી, પુષ્પ, ફળનો આહાર કહેલો છે. ભગવન્ ! તે પૃથ્વીનો આસ્વાદ કેવા પ્રકારે કહેલો છે ? ગૌતમ! જેમ કોઈ ગોળ કે ખાંડ કે શકય કે મત્સંડી કે પતિ, મોદક, મૃણાલ, પુષ્પોત્તર, પૌત્તર, વિજયા, મહાવિજયા, આકાશિકા, આદર્શિકા, આકાશ ફલોપમ, ઉપમા કે અનોપમા, શું આવા પ્રકારનો તે પૃથ્વીનો આરવાદ હોય છે [ભગવન્ ! ? ના, એ અર્થ સમર્થ નથી, તે પૃથ્વી આનાથી ઈષ્ટતરિકા યાવત્ મણામમતરિકા આવાદવાળી કહી છે. તે પુષફળોનો કેવા પ્રકારનો આસ્વાદ કહેલ છે? ગૌતમ! જેમ કોઈ ચાતુરંત ચક્રવર્તી રાજાનું ભોજન લાખ સુવર્ણમુદ્રના વ્યયથી નિષ્પન્ન થાય છે, તે કલ્યાણકર, પ્રશસ્ત, વર્ણયુક્ત યાવત્ સ્પર્શયુક્ત, આસ્વાદનીય, વિસ્વાદનીય, દીપનીય, દર્પણીય, મદનીય, બૃહણીય, સર્વે ઈન્દ્રિય-ગમને પ્રહ્લાદનીય હોય, [શું તે પુષ્પો ફળોનો સ્વાદ આવા પ્રકારનો કહ્યો છે ? ના, તે અર્થ સમર્થ નથી. તે પુષ્પ ફળોનો સ્વાદ આનાથી પણ ઈષ્ટતરક યાવત્ આસ્વાદ કહેલ છે. • વિવેચન-૩૫ : ભગવન્ ! તે મનુષ્યોને કેટલો કાળ ગયા પછી ફરી આહાર ઈચ્છા ઉત્પન્ન થાય છે – આહાર લક્ષણ પ્રયોજન ઉપસ્થિત થાય છે ? ભગવંતે કહ્યું – આઠ ભક્ત અતિક્રાંત થતાં આહારેચ્છા ઉત્પન્ન થાય છે. જો કે સરસ આહારિત્વથી આટલો કાળ તેમના ક્ષુધા વેદનીયના અભાવથી સ્વતઃ જ અભાર્થતા છે, નિર્જરાર્થે તપ નથી. તો પણ અભક્તાર્યત્વના સાધર્મ્સથી અટ્ટમભક્ત કહેલ છે. અનુમભક્ત એ ત્રણ ઉપવાસની સંજ્ઞા છે. હવે તેઓ જે આહાર કરે છે, તે કહે છે – પૃથ્વી એટલે ભૂમિ અને ફળો કલ્પતરુના ફળોનો આહાર જેમને છે તે. આવા પ્રકારે તે મનુષ્યો કહેલા છે – ઈત્યાદિ. હવે આ આહાર મધ્યે પૃથ્વીનું સ્વરૂપ પૂછે છે - તે પૃથ્વીનો કેવો આસ્વાદ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ ૧૩૧ કહેલો છે ? - x • ભગવંતે કહ્યું - હે ગૌતમ! જેમ કોઈ આદિ પૂર્વવતું. ગોળશેરડીના રસનો કવાથ, ખાંડ-ગોળનો વિકાર, શર્કરાકાશ આદિથી થયેલ, મર્ચંડિકાખંડ શર્કરા, પુષ્પોત્તર, પોતર એ શર્કરાના જ ભેદ છે. બાકી પટિમોદકાદિ ખાધા વિશેષ લોકથી જાણવા. આ મધુરદ્રવ્ય વિશેષના સ્વામીના નિર્દિષ્ટ નામમાં આવા પ્રકારના રસવાળી પૃથ્વી કદાચિત્ હોય, એ વિકારૂઢ મતિ ગૌતમ કહે છે – શું તે પૃથ્વીનો આસ્વાદ આવો છે ? ભગવંતે કહ્યું- ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. તે પૃથ્વી આ ગોળ-શર્કરાદિથી ઈષ્ટતર છે. ચાવત્ શબ્દતી કાંતતર, પ્રિયતર પણ કહેવું. આસ્વાદથી મણામતર કહેલ છે. હવે પુષ, ફળોના આસ્વાદને પૂછે છે - તે પુષ્ય ફળોના કલ્પવૃક્ષ સંબંધી કેવા પ્રકારનો આસ્વાદ કહેલ છે ? જે પૂર્વસૂત્રમાં યુગ્મીના આહારવથી વ્યાખ્યા કરી છે, તે જાણવી. ભગવંતે કહ્યું – ગૌતમ! જેમ કોઈ રાજા, તે રાજા લોકમાં કેટલાંક દેશનો અધિપતિ પણ હોય, તેથી કહે છે ત્રણ સમુદ્ર અને હિમવતુ એ ચાર સંતવાળા ફોત્રને ચક્ર વડે જીતનાર એવો ચાતુરંત ચક્વર્તી હોય, આના દ્વારા વાસુદેવની વ્યાવૃત્તિ કરી. તેના કલ્યાણ - એકાંત સુખાવહ ભોજન વિશેષ, જે લાખ દ્રવ્યના ભયથી નિષg હોય, વર્ણ વડે અતિશયયુક્ત હોય, અન્યથા સામાન્ય ભોજન પણ વર્ણમાગવાળું સંભવે છે. તો અધિક વર્ણનથી શું? યાવત અતિશય સ્પર્શ વડે યુક્ત હોય યાવતું ગંધ અને રસ વડે અતિશયતાયુકત હોય, સામાન્યથી આસ્વાદનીય હોય અને વિશેષથી વિવાદનીય-તેના રસથી કંઈક અધિક હોય દીપનીય • અગ્નિવૃદ્ધિકર, જઠરાગ્નિમાં અગ્નિની વૃદ્ધિ કરનાર હોય, દર્પણીય-ઉત્સાહની વૃદ્ધિ કરનાર, મદનીયકામને જન્મ આપનાર, છંહણીય-ધાતુને ઉપયયકારીપણે, સર્વે ઈન્દ્રિયો અને ગાત્રને પ્રહલાદકારી હોય. • x - એ પ્રમાણે કહેતા ગૌતમે પૂછ્યું - ભગવ! તો શું તે પુષ્પ અને ફળોનો આસ્વાદ આવો હોય ? ભગવંતે કહ્યું – ગૌતમ! આ અર્થ સમર્થ નથી. તે પુષ્પ ફળોનો ચકવર્તીના ભોજનથી ઈષ્ટતરક આદિ સ્વાદ છે. અહીં કલ્યાણ ભોજનમાં સંપ્રદાય આ પ્રમાણે છે - ચક્રવર્તી સંબંધી પંડ ઈક્ષયારિણી નામે ગાયન લાખના ધાર્યક્રમથી પીતગોક્ષીર પર્યન્ત ચાવતુ એક ગાય સંબંધી જે દુધ, તે સદ્ધ કલમ શાલી પરમાણરૂપ અનેક સંસ્કાર દ્રવ્ય સંમિશ્ર કલ્યાણભોજન પ્રસિદ્ધ છે. ચક્રવર્તી અને સ્ત્રીરન વિના બીજાને તે ખીર ખાવી ગુર્જર અને મહાઉન્માદક છે. ધે એ ઉક્ત સ્વરૂપ આહાર આહારી ક્યાં વસે છે તે પૃચ્છા - સૂત્ર-૩૬,3s :[૩૬] ભગવાન ! તે મનુષ્યો તે આહારને રતાં કઈ વસતિમાં વસે છે ? ગૌતમ ! તે મનુષ્યો વૃક્ષરૂપ ઘરમાં રહેનારા છે, તેમ છે આયુષ્યમાન શ્રમણ ૧૩૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કહેલ છે. ભગવાન ! તે વૃક્ષોનો કેવા પ્રકારે આકાર ભાવ પ્રત્યવતાર કહેલો છે ? ગૌતમ ! કૂડાગાર સંસ્થિત, પ્રેક્ષાગૃહ, છત્ર, ધ્વજ, સૂપ, તોરણ, ગોપુર વેદિકા, ચોફાલ, અટ્ટાલિકા, પ્રાસાદ હર્મ્સ, હવેલી, ગવાક્ષ, વાલાઝપોતિકા તથા વલ્લભીગૃહ સર્દેશ સંસ્થાન સંસ્થિત છે. આ ભરત ક્ષેત્રમાં બીજ પણ એવા વૃક્ષ છે. જેના આકાર ઉત્તમ વિશિષ્ટ ભવનો જેવા છે, જે સુખપદ શીતલ છાયા યુક્ત છે એમ હે આયુષ્યમાન શ્રમણ ! કહેલ છે.. [] ભગવના તે સમયે ભરતક્ષેત્રમાં શું ઘર હોય છે કે ગેહાપણ હોય છે ? ગૌતમ ! અર્થ સમર્થ નથી. કેમકે તે મનુષ્યો છે આયુષ્યમાન શ્રમણ ! વૃક્ષગેહાલા કહેલા છે. ભગવાન ! તે સમયે ભારતમાં ગામ કે ચાવતું સંનિવેશ છે? ગૌતમ! તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યો સ્વભાવથી યથેચ્છ-વિચરણlીલ કહેલા છે. ભગવન તે સમયે અસી, મસી, કૃષિ, વણિકળા, પશ્ય અથવા વાણિજ્ય છે? તે અર્થ સમર્થ નથી. કેમકે હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યો અસિ મસિ કૃષિ વણિક કા પય વાણિજ્ય જીવિકાથી સહિત કહેલા છે. ભગવાન ! તે સમયે ત્યાં હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, દૂષ્ય, મણિ, મોતી, શંખ, શિલા-પ્રવાલ, ક્ત રન, સાવઈજ્જ હોય છે ? હા, હોય છે પણ તે મનુષ્યોના પરિભોગપણે શીઘ ઉપયોગમાં આવતા નથી. ભગવાન ! તે સમયે ભરતક્ષેત્રમાં રાજ યુવરાજ, ઈશ્વર, તલવર, માઉંબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ કે સાર્થવાહ છે ? ગૌતમ! આ અર્થ સમર્થ નથી. તે મનુષ્ય ઋદ્ધિ-સતકાર રહિત છે. ભગવાન ! તે સમયે ભરતક્ષેત્રમાં દાસ, પેધ્ય, શિષ્ય, ભૂતક, ભાગિયા કે કમર છે ? ના, એ અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યો અભિયોગ રહિત છે. ભગવાન ! તે સમયે ભરતક્ષેત્રમાં માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી કે પુત્રવધૂ હોય છે ? હા, હોય છે, પરંતુ તેમને તીવખેમ બંધન ઉત્પન્ન થતું નથી. ભગવાન ! તે સમયે ભરતક્ષેત્રમાં અરી, વૈરી, ઘાતક, વધક, પ્રત્યેનીક કે પ્રત્યામિત્ર છે ? ના, એ અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાત્ શ્રમણ ! તે મનુષ્યો વૈરાનુશય રહિત હોય છે. ભગવન! તે સમયે ભરતોમાં મિત્ર, વયસ્ય, જ્ઞાતિ, સંઘાટક, સખd, સુહૃદ કે સાંતિક છે ? હા, છે. પણ તે મનુષ્યોને તીવ્ર રામધન ઉત્પન્ન થતું નથી. ભગવન ! તે સમયે ભરતક્ષેત્રમાં આવાહ, વિવાહ, યજ્ઞ, શ્રાદ્ધ, થાલીપાક Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ૨૩૬,૩૭ કે મૃતપિંડ નિવેદના હોય છે ? ના, એક અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યો આબાહ, વિવાહ, યજ્ઞ, શ્રાદ્ધ, સ્થાલીપાક, મૃતપિંડ નિવેદના વ્યવહાર રહિત છે. ભગવાન ! તે સમયે ભરતક્ષેત્રમાં ઈન્દ્ર-સ્કંદ-નાગજH-ભૂત-ગડતડાગકહ-નદી-નૃપવતસ્તુપ કે ચૈત્યનો મહોત્સવ હોય છે? ના, એ અર્થ સમર્થ નથી. તે મનુષ્યો મહોત્સવ મહિમા રહિત કહેલા છે. ભગવતુ ! તે સમયે ભરતક્ષેત્રમાં નટ-નર્તક-જલ-મલ-મૌષ્ટિક-વેલકકથક-પ્લવક કે શાસકની પ્રેક્ષા કહેલી છે ? ના, એ અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યો કુતૂહલ રહિત કહેલા છે. ભગવન્! તે સમયે ભરતક્ષેત્રમાં શટ, રથ, યાન, સુચ્છ, ગિલિ, થિલ્લિ, સીયા કે અંદમાનિકા છે, ના એ અર્થ સમર્થ નથી. તે મનુષ્યો પાદચાર વિહારી કહેલા છે. ભગવાન ! તે સમયે ભરતોમાં ગાય, ભેંસ, બકરા કે ઘેટા છે ? હા, હોય છે. પરંતુ તે મનુષ્યોના પરિભોગમાં આવતા નથી. ભગવન ! તે સમયે ભરતક્ષેત્રમાં અશ્વ, હાથી, ઉંટ, ગાય, ગવય, બકરા, ઘેટા, પ્રશ્રય, મૃગ, વરાહ, 8, શરભ, અમર, કુ, ગોકર્ણ આદિ હોય છે ? હા, હોય છે. પણ તેમના પરિભોગમાં આવતા નથી. ભગવાન ! તે સમયે ભરતક્ષેત્રમાં સીંહ, વાઘ, વૃક, હીપિક, છ, તરક્ષ, શિયાલ, બિડાલ, સુનક, કોકતિક કે કોલનક છે ? હા, છે પણ તે મનુષ્યોને આબાધ, વ્યાબાધ, છવિચ્છેદ, કરતા નથી. આયુષ્યમાન શ્રમણો ! તે શાપદમણ પ્રકૃતિથી ભદ્રક છે. ભગવાન ! તે સમયે ભરતક્ષેત્રમાં શાલી, વીહી, ગોધૂમ, જવ, જવજવ, કલમ, મસૂર, મગ, અડદ, તલ, કળથી, નિફાવ, આલિiદક, અતરી, કુટુંભ, કોદ્રવ, કંગુ, વક, સલક, શણ, સરસવ, મૂલગ કે બીજ છે? હા, હોય છે. પરંતુ તે મનુષ્યોના ઉપભોગમાં આવતા નથી. ભગવન્! તે સમયે ભરતક્ષેત્રમાં ગg, દરી, વાતવિષમ કે વિજવલ હોય છે ? ના, એ અર્થ સમર્થ નથી. કેમકે ભરત ક્ષેત્રમાં બહુમરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુર ઇત્યાદિ હોય, તેમ ગણવું. ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં સ્થાણુ, કંટક, તૃણ, કવર કે કચવર હોય છે ? ના, તે અર્થ સમર્થ નથી. તે ભૂમિ સ્થાણુ, કંટક, તૃણ, કચવર, પત્રકક્રવર રહિત છે. ભગવર્ના / તે સમયે ભરતક્ષેત્રમાં ડાંસ, મશક, જુ લીખ, ટિકુણ કે પિસ્યુ હોય છે ? ના, એ અર્થ સમર્થ નથી તે ભૂમિ ડાંસ, મશક, જુ લીખ, હિકુણ અને પિસ્તુના ઉપદ્રવરહિત કહેલી છે. ભગવના તે સમયે ભરતોમાં સર્ષ કે અજગર હોય છે? હા, હોય ૧૩૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ છે. પરંતુ તે મનુષ્યોને આબાહ આદિ કરતા નથી. યાવત્ તે પ્રકૃતિદ્ધિક વાલક ગણ કહેલ છે. ભગવાન ! તે સમયે ભારતમાં ઉભ, મર, કલહ, બોલ, ક્ષાર, વૈર, મહાયુદ્ધ, મહાસંમ, મહાશઅપdન કે મહાપુરષ પdન હોય છેગૌતમ ! ના, એ અર્થ સમર્થ નથી. તે મનુષ્યો વૈરાનુબંધ રહિત કહેલા છે. ભગવના તે સમયે ભરતક્ષેત્રમાં દુર્ભત કુલરોગ, ગ્રમ રોગ, મંડલરોગ, પોરોગ, શીવિદના, કર્ણ-હોઠ-અક્ષિ-નખ-દંત વેદના, કાશ, શ્વાસ, શોષ, દાહ, અજીર્ણ, જલોદર, પાંડુરોગ, ભગંદર, એકાહિક-દ્ધઘાહિક-ચાહિકચતુર્દિક (એ બધાં) જાવ-તાવ, ઈન્દ્રગ્રહ, ધનુગ્રહ, સ્કંદગ્રહ, કુમારગ્રહ, યાગ્રહ, ભૂતગ્રહ, મજાકશૂળ, હૃદયશૂળ, પેટશૂળ, કુક્ષીશૂળ, યોનિશૂળ, ગ્રામમારી યાવત સક્તિવેશમારી, પ્રાણીક્ષય, જનક્ષય, કુળક્ષય, વ્યસનભૂત અનાર્ય એ બધું હોય છે ? ગૌતમ ! ના, તે અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યો રોગાતંક રહિત કહેલા છે. • વિવેચન-૩૬,32 - ભગવનતે મનુષ્યો, તે અનંતરોક્ત સ્વરૂપ આહાર કરીને કયા ઉપઆશ્રયમાં જાય છે • વસે છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! વૃક્ષરૂપ ગૃહ આલય-આશ્રા જેનો છે તે, એવા પ્રકારે મનુષ્યો કહેલા છે. હે શ્રમણ ! ઈત્યાદિ પૂર્વવતું. હવે આ ગૃહાકાર વૃક્ષો કેવા સ્વરૂપના છે, તેમ પૂછે છે – પ્રસૂત્ર પદયોજના સુલભ છે. આકાર ભાવ પ્રત્યાવતાર પૂર્વવતું. ભગવંતે કહ્યું - હે ગૌતમ! તે વૃક્ષો કૂટ-શિખર, તે આકારે રહેલ છે. પ્રેક્ષાપ્રેક્ષાગૃહ, નાટ્યગૃહ. સંસ્થિત શબ્દ બધે જોડવો. તેથી પ્રેક્ષાગૃહ સંસ્થિત અર્થાત્ પ્રેક્ષાગૃહ આકારથી સંસ્થાનવતું. એ પ્રમાણે છત્ર, વજ, તોરણ, સૂપ, ગોપુર, વેદિકા, ચોફાલ, અટ્ટાલક, પ્રાસાદ, હર્મ્સ, ગવાક્ષ, વાલામ્રપોતિકા વલ્લભીગૃહ સંસ્થિત. તેમાં છત્રાદિ પ્રસિદ્ધ છે. ગોપર-પુરદ્વાર, વેદિકા-ઉપવેશન યોગ્ય ભૂમિ, ચોફાલ - મતવારણ, અરાલક-પૂર્વવતુ, પ્રાસાદ-દેવતા કે રાજાનું ગૃહ કે ઘણો ઉંચો પ્રાસાદ, આ બંનેને અંતે શિખર હોય છે. - - - ••• હમ્પ-શિખરરહિત ધનવાનોનું ભવન, ગવાક્ષ-ગોળ, વાલાપ્રપોતિકાજળની ઉપરનો પ્રાસાદ, વલભી-છદિરાધાર, તેનાથી પ્રધાનગૃહ, અહીં આશય એવો છે – કેટલાંક વૃક્ષો કૂટ સંસ્થિત છે, તે સિવાયના બીજા પ્રેક્ષાગૃહસંસ્થિતા છે, બીજા છત્ર સંસ્થિત છે. એ પ્રમાણે બધે ભાવના કરવી. બીજા કહે છે - અહીં સુષમાસુષમામાં ભરતક્ષેત્રમાં ઘણાં શ્રેષ્ઠ ભવનો, સામાન્યથી વિશિષ્ટગૃહો છે. તેના જે વિશિષ્ટ સંસ્થાન તેના વડે સંસ્થિત, શુભ-શીતલ છાયા જેની છે તે તથા આવા પ્રકારના વૃક્ષગણો કહેલા છે. શ્રમણાદિ પૂર્વવતું. પૂર્વે ગેહાકાર કલાવૃક્ષ સ્વરૂપ વર્ણન કહેવા છતાં પણ આ પરમપુણ્ય પ્રકૃતિક યુગ્મીના આવા સુંદર આશ્રયોમાં વસે છે તે જણાવવાને ફરી તે વર્ણક સૂઝનો આરંભ સાર્થક Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬,૩૭ ૧૩૫ ૧૩૬ જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ છે. શું ત્યારે ગૃહો નથી હોતા ? હોય છે, પણ તે ગૃહો ધાન્યવતુ તેમના ઉપયોગમાં આવતા નથી, એવી આશંકાથી પૂછે છે - x - ભગવન! તે સમયે ભરતક્ષેત્રમાં ગૃહો કે પ્રતીત ગૃહોમાં આયતન કે આપતન ઉપભોગાર્થે આવે છે ? ઉત્તરસૂત્ર પૂર્વવતું. આના વડે ત્યારે મનુષ્યાદિ પ્રયોગજન્ય ગૃહનો અભાવ છે, તેથી જ તેમના ઉપભોગાર્ગે ત્યાં આપણાકનો અભાવ કહેલ છે. કહેવાયેલ કહેવાનાર આ યુગ્મી સૂત્રોમાં પ્રશ્નોત્તર આલાવા વાક્ય યોજના પૂર્વવતુ છે વિશેષ એ કે ગામો વૃત્તિથી આવૃત કે કરોવાળા જાણવા. ચાવતું શબદથી. નગરાદિને લેવા. તેમાં નગર - ચાર ગોપુરને ઉદ્ભાષક કે જ્યાં કરો વિદ્યમાન નથી તે નગર અથત કરરહિત. - x • નિગમ-પ્રભૂત વણિલોકોના આવાસો, ખેડધૂળના પ્રકારની નિબદ્ધ -x-, ક્ષુલ્લક પ્રાકાર વેષ્ટિત અભિત કે પર્વતથી આવૃત તે કબૂટ. મર્ડબ-અઢી ગાઉ અંતર સુધી ગામ રહિત કે ૫૦૦ ગ્રામ ઉપજીવ્ય. પવનજળ, સ્થળ પણ યુક્ત કે રત્નયોનિભૂત, દ્રોણમુખ-સિંઘવેલાવલયિત, આકર-સોનાની ખાણ વગેરે. આશ્રત-તાપસનું સ્થાન, સંબોધ-પર્વતના શૃંગ સ્થાપી નિવાસ કે યાત્રાથી આવેલ પ્રભૂજન નિવેશ, રાજધાની જેમાં નગર કે પતનમાં અન્યત્ર રાજા વસે છે. સંનિવેશ-જેમાં સાર્થ, કટકાદિના આવાસો હોય છે. એ પ્રશ્ન છે. તેનો ઉત્તર છે - આ અર્થ સમર્થ નથી. - આ અર્થ માટે વિશેષણ દ્વારા હેતુ કહે છે - યથા ઈણિત-ઈચ્છાને અનલિકમ્ય, કામ-અત્યર્થ, ગામિનો-ગમનશીલ તે મનુષ્યો છે. અહીં અત્યર્થ કથનથી તેમનું સર્વદા સ્વાતંત્ર્ય કહ્યું. ગ્રામ નગર આદિ વ્યવસ્થામાં નિયત આશ્રયત્નથી તેમનો ઈચ્છાનિરોધ થાય. જીવાભિગમમાં પણ ‘નાદિકામrfપળો' ને સ્થાને નં વિA #TEXTEો એ પાઠ છે, તેનો આ અર્થ છે - જેથી ઈચ્છિત કામગામી નથી. ન ઈચ્છિત-ઈચ્છાના વિષયીકૃત ઈચ્છિત નથી. અહીં ‘નમ્' શબ્દ અનાદેશનો અભાવ છે. નેચ્છિત-ઈચ્છાના અવિષયીકૃત, કામ-સ્વેચ્છાથી જવાનો સ્વભાવ છે તે, એવા કામગામી તે મનુષ્યો છે. જો કે ગૃહસૂત્રથી જ અપિત્તિથી ગ્રામાદિનો અભાવ સૂચવેલ છે, તો પણ આવ્યુત્પન્ન વિનેયજન વ્યુત્પત્તિ અર્થે આ સૂત્રનો ઉપન્યાસ છે. અહીં ઉષ - ખગ, જેની જીવિકાથી લોકો સુખવૃત્તિક થાય છે, અથવા સાહચર્ય લક્ષણથી અસિ શબ્દથી અહીં અસિ ઉપલક્ષિત પુરુષો ગ્રહણ કરવા. એ પ્રમાણે આગળના વિશેષણોમાં પણ યથાયોગ જાણવું. ૫ - જેની આજીવિકાથી લેખક કળા, વડ - ખેડવું. વણિક-વેપારથી જીવનાર, પણિત-કરિયાણું, વાણિજ્ય - x - ઈત્યાદિ. આ અર્થ સમર્થ નથી. કેમકે તેઓ અસિ-મષી-કૃષિ-વણિક-પણિતવાણિજ્ય જેમાંથી ચાલ્યા ગયેલ છે તેવા તે મનુષ્યો કહેલ છે. | હિરણ્ય-રૂછ્યું કે ન ઘડેલ સુવર્ણ, સુવર્ણ-ઘડેલું સોનું, કાંસુ, દૂગ-વસ્ત્રની જાતિ, મણિ-ચંદ્રકાંતાદિ, મોતી, શંખ-દક્ષિણાવર્ત આદિ, શિલા-ગંઘપેષણાદિ, પ્રવાલ, રક્તરત્ન-પારાગાદિ, સ્થાપતેય - ૪તસુવણિિદ દ્રવ્ય. (શંકા) જો હિરણ્ય રૂપ્ય છે, તો રૂપાની ખાણ ત્યાં સંભવે છે, જો ન ઘડેલ સુવર્ણ છે, તો સોનાની ખાણ છે. પરંતુ ઘડેલ સુવર્ણ તથા તાંબુ-ત્રપુ સંયોગથી બનેલ કાંસુ અને વણીને બનાવેલ વા, તે ત્યાં કઈ રીતે સંભવે ? તે શિલાપયોગ જન્યવથી છે. તે અહીં અતીત ઉત્સર્પિણીના નિધાનગત સંભવતું નથી તેમ કહેવું. કેમકે સાદિ સપર્યવસિત પ્રયોગ બંધનો અસંગેયકાળ સ્થિત અસંભવે છે. એકોક અને ઉત્તરકુર સૂત્રના આ આલાપકનો અકથન પ્રસંગ છે. (સમાધાન) સંવરણપ્રવૃત, કીડા પ્રવૃત દેવ પ્રયોગથી તેનો સંભવ હોય તેમ સંભવે છે... અહીં ઉત્ત‘હંત' શબ્દથી વાકચારંભ કે કોમળ આમંત્રણ છે. હિરણ્યાદિ છે, તે મનુષ્યોના પરિભોગ્યપણે તે ક્યારેય પણ આવતા નથી. રાજા • ચકવર્તી આદિ, યુવરાજ - રાજયને યોગ્ય, ઈશ્વર-ભોગિકાદિ કે અણિમાદિ આઠ પ્રકારે ઐશ્વર્યયુક્ત, તલવર-રાજાએ સંતુષ્ટ થઈને આપેલ સુવર્ણપટ્ટ અલંકૃ4 - X • માડંબિક-પૂર્વોક્ત મડંબ, તેના અધિપતિ, કૌટુંબિક-કોઈક કુટુંબનો સ્વામી, ઈભ્ય-જેના દ્રવ્યનો ઢગલો કરતા હાથી પણ ન દેખાય તેટલું દ્રવ્ય, ઈભહતી, તેટલા પ્રમાણમાં દ્રવ્યને યોગ્ય. શ્રેષ્ઠી-શ્રીદેવતા અધ્યાસિત સુવર્ણપટ્ટ અલંકૃત મસ્તક, નગર શ્રેષ્ઠ વણિક વિશેષ. - - - ... સેનાપતિ-જેની આજ્ઞામાં રાજા વડે ચતુરંગ સેના રાખી હોય, સાર્થવાહ • જે ગણિમાદિ ક્રયાણક ગ્રહણ કરીને દેશાંતર જતાં સહચારીને માર્ગમાં સહાયક થાય છે. ઉક્ત પ્રશ્નનો ઉત્તર છે, “આ અર્થ સમર્થ નથી.” તેમને ઋદ્ધિ, વૈભવ, ઐશ્વર્ય ચાલ્યા ગયેલ છે. સત્કાર-તેનું સેવન પણ ચાલી ગયું છે જેમને તેવા. દાસ-આમરણ ખરીદીને રાખેલ કે ગૃહદાસી પુત્ર. Dષ્ય-પ્રેષણ યોગ્ય જનદતાદિ. શિય-ઉપાધ્યાયનો ઉપાસક અતિ શિક્ષણીય. મૃતક-નિયતકાળ માટે મર્યાદા કરીને વેતનથી કકરણને માટે રાખેલ કે દુકાળ આદિમાં નિશ્રિત. ભાગિક-બીજો વગેરે ભાગ ગ્રહણ કરનાર, કર્મક-છાણ આદિ લઈ જનાર. અહીં કહે છે કે તે અર્થ સમર્થ નથી કેમકે તેઓ આભિયોગિક કર્મરહિત છે. માતા – જે, જન્મ આપે, પિતા-જે, બીજને રોપે, ભ્રાતા-જે સાથે જમે, ભગિની-જે સાથે જન્મે, ભાર્યા-ભોગ્યજન્ય, પુત્રજન્મ આપેલ, દુહિતા-પુત્રી, ખૂષાપુત્રવધ, અહીં ભગવંત કહે છે - હા. પણ તેના માટે મનુષ્યોને તીવ-ઉત્કટ પ્રેમબંધન ઉત્પન્ન થતું નથી. કેમકે તેવો હોબ સ્વભાવ છે, તેઓ પાતળા પ્રેમ બંધનવાળા યુગ્મી કહ્યા છે. (શંકા) જેમ કુટુંબ મનુષ્યોમાં તુષા સંબંધ જો આપેક્ષિક છે, તો ભત્રીજાભાણેજ આદિ સંબંધ કેમ ન સંભવે ? કહે છે - કુબેરદત-કુબેરદત્તાના સ્વકભાવવતું તે પણ ઉપલક્ષણથી લેવા, પણ પ્રગટ વ્યવહારથી આ જ સંબંધો છે. અરિ-સામાન્યથી શત્રુ, વૈજિાતિ નિબદ્ધ વૈરયુકત, ઘાતક-જે બીજા વડે Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૬,39 ૧૩૩ ઘાત કરે. વઘક-સ્વયં હણે કે વ્યકિ-થપાટ આદિ વડે મારનાર, પ્રત્યનીક-કાય ઉપઘાતક, પ્રત્યમિત્ર - જે પૂર્વે મિત્ર થઈ, પછી અમિત્ર કે અમિત્ર સહાયક થાય. એ પ્રશ્નોના ઉત્તરમાં ‘ના’ કહે છે. કેમકે તેમને વૈરજન્ય પશ્ચાતાપથી રહિતના છે. કેમકે પૈર કરીને તેના ફળવિપાકરૂપ પુરુષ પશ્ચાત્તાપ કરે છે. - મિઝ-નેહપ્રાપ્ત, વયસ્ય-સમાન વયવાળા ગાઢતર નેહ પ્રd, જ્ઞા-સવજ્ઞાતીય, અથવા સંવાસાદિ વડે જ્ઞાત એટલે સહજ પરિચિત. સંઘાટિક-સહચારી, સખા-સમાન ખાનપાનથી ગાઢતમ સ્નેહ પ્રાપ્ત, સુહ-મિત્ર જ સર્વકાળ દૂર ન થનાર અને હિતોપદેશદાતા, સાંગતિક-સંગતિ માત્ર ઘટિત છે. “હા” છે . પૂર્વવત. પરંતુ તે મનુષ્યોને તીવ્ર ગબંધન થતું નથી. માવાઇ - વિવાહ પૂર્વેનો તાંબૂલદાન ઉત્સવ, વિવાહ-પરિણાયત, યજ્ઞ-પ્રતિદિન સ્વસ્વ ઈષ્ટ દેવતા પૂજા, શ્રાદ્ધ-પિતૃ ક્રિયા, સ્થાલીપાક-સંપ્રદાયથી જાણવું, મૃતપિંડ. નિવેદન-મૃતોને શ્મશાનમાં ત્રીજા-નવમાદિ દિવસે પિંડનિવેદન-પિંડ સમર્પણ. એ હોતું નથી. કેમકે તેઓ આવાહ, વિવાહાદિ હિત છે. ઈન્દ્ર-પ્રસિદ્ધ છે, મહ-પ્રતિનિયત દિવસે થતો ઉત્સવ, અંદ-કાર્તિકેય, નાગભવનપતિ વિશેષ, યક્ષ અને ભૂત-વ્યંતર વિશેષ, અવટ-કૂવો, તડાગ-તળાવ આદિ, તૂપ-પીઠ વિશેષ, ચૈત્ય-ઈષ્ટ દેવતાનું આયતન. આ બધું નથી કેમકે તે મનુષ્યો આવા મહોત્સવથી રહિત છે. નટ-નાટ્ય કરનાર, તેમની પ્રેક્ષા-જોવાને માટે કૌતુક દર્શન ઉસુક લોકોનો મેળાપ. નૃત-નૃત્ય કરનાર, જલ-દોરડા ઉપર ખેલનાર, મલ-ભુજા યુદ્ધ કરના, મૌષ્ટિક-મલ, જે મુદ્ધિ વડે પ્રહાર કરે છે. વિડંબક-વિદૂષક મુખવિકારાદિથી લોકોને હાસ્ય ઉત્પન્ન કરનાર, કથકસવાળી કથાના કથનથી શ્રોતાને સઉત્પત્તિ કરનારા, લવક-જે કુદકા આદિ દ્વારા ગતદિને કૂદે છે અથવા નદી આદિને તરી જાય છે. લાયક-રાસ આદિ કરનાર, તેમને જોવા, ઉપલક્ષણથી આગાયકની પ્રેક્ષા પણ ગ્રહણ કરવી. - .. તે અર્થ સમર્થ નથી. તે મનુષ્યો કુતુહલ હિત છે. | ગાડુ વગેરે પ્રસિદ્ધ છે. રથ-ક્કીડા રથાદિ, યાન-જેના વડે જવાય છે. પાનકહેલ અને કહેવાનાર મંત્રી આદિ યુગ્ય-પુણો વડે ઉપાડાતું જંપાન, મલ્લિ - બે પુરષો વડે ઉપાડાતી ડોલી, ચિલિ - બે વેતરાદિથી નિર્મિત યાન, શિબિકા - (પાલખી), ચંદમાનિકા - પુરૂષ પ્રમાણ લાંબી શિબિકા, આ બધું નથી. કેમકે તે મનુષ્યો પગે ચાલનાર છે, ગાડા આદિ વિચરનારા નથી. જો ક્વી આદિ, તેમાં એકા-ઘેટી. તે મનુષ્યોના પરિભોગપણે કદાચિત આવતા નથી, તેના દુધ આદિ તે મનુષ્યોને ઉપભોગમાં આવતા નથી. ૩% આદિ ••• તેમાં ગોણ-બળદ, ગવય-વન્યગાય, પ્રજ્ઞક - બે ખુરવાળા અટવી પશ વિશેષ, રર-મૃગ વિશેષ, શરભ-અષ્ટાપદ, ચમાર-વન્ય ગાય, જેમના પંછ અને કેશ ચામરપણે થાય છે. શબર-જેની અનેક શાખામાં શીંગડા હોય છે, કુરંગ અને ગોકર્ણ, બંને હરણના ભેદો છે, તેમ શીંગડા અને વર્ણાદિ વિશેષના સામર્થ્યથી ૧૩૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જાણવું - આ બઘાં ત્યાં છે • x • પણ તે પહેલા આરાના મનુષ્યોને યથાસંભવ સારોહણાદિ કાર્યમાં આવતા નથી. હવે નાખર પ્રગ્નસૂત્ર કહે છે - અહીં સીંહ-કેસરીસીંહ, વૃક-ઈહામૃગ, હીપિનચિતો, રુક્ષ-અક્ષભલ, તરક્ષ-મૃગાદન, બિડાલ-માર, શુક-શ્વાન, કૌકંતિક-લોમટક જે સગિના કો કો એમ અવાજ કરે છે. કોલસૂનક - મહાશૂકર. આ બધાં પશુ હોય છે, પરંતુ તે મનુષ્યોને કિંચિત્ બાધા, વિશેષ અબાધા, ચર્મ કર્તન આદિ ઉત્પન્ન કરતાં નથી. કેમકે તે શ્વપદો પ્રકૃતિથી ભદ્રક છે, તેમ કહેલ છે. શાલિ-કલમાદિ વિશેષ, વીહી-સામાન્યથી [ડાંગર), અવયવ-અવ વિશેષ, કલકલાયના નિપુટ નામે કે ગોળ ચણામસૂર-માલવદેશ પ્રસિદ્ધ ધાન્ય વિશેષ કુલસ્થાચપલક તુલ્યા રિપિટા થાય છે, નિષ્પાવ-વાલ • x • અલસી-ધાન્ય, તેનું તેલ અલસીના તેલ નામે પ્રસિદ્ધ છે. કુસંભ-જેના પુષ્પો વડે વાદિનો રંગ કરાય છે, કોદ્રવ-કોદરા, કંડુ-પીળા તાંદુલ, વી-ધાન્ય વિશેષ, રાલક-કંગુ વિશેષ - x શણવચાપ્રધાન નાલ, એક ધાન્ય છે. મૂલક-એક શાક, તેના બીજો. આ બધું છે, પણ તે મનુષ્યોના પરિભોગ્યપણે ક્યારેય આવતા નથી, કેમકે તેમને કલ્પવૃક્ષના - પુષ્પફળાદિનો આહાર હોય છે. ગતોં-મોટો ખાડો, દરી-ઉંદરાદિએ કરેલ નાનો ખાડો, અપાન-પ્રપાત સ્થાન, જ્યાં ચાલતા લોકો પ્રકાશ હોવા છતાં પણ પડે છે. પ્રપાત - ભૃણ, જયાં લોકો કંક ઈચ્છા કરીને પડે છે વિષમ - દુ:ખે. આરોહ-અવરોહ થાય તેવું સ્થાન, વિજલ-ચીકણા કાદવયુક્ત સ્થાન, જ્યાં લોકો કારણ વિના જ પડે છે આ અર્થ યોગ્ય નથી, કેમકે ભરતક્ષેત્રમાં બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. વર્ણન પૂર્વવતું. અહીં સ્થાણુ-ઉદર્વકાષ્ઠ, કંટક-કાંટા, તૃણ અને પાંદડા રૂપ કચરો. એ બધું નથી. કેમકે તે સ્થાણુ આદિ રહિત છે. એ રીતે સુષમાસુષમા નામે આરો કહ્યો. અહીં ડાંસ, મશકાદિ છે ? તેમાં ઢિંકુણ-માંકડ, પિશુક-ચંચટ, તેનો ઉત્તર છે - ડાંસ, મશકાદિ હિત તથા ટિંકુણ આદિના ઉપદ્રવ હિત છે. એવો તે સમયે કહેલા છે. • X - X - અહય-સામાન્યથી સર્પ, અજગર-મહાકાય સર્વ, બાકી પૂર્વવત. જે કારણે પ્રકૃતિભદ્રક ચાલગણ-સરિસૃપ જાતિ ગણ કહેલ છે. * * * અહીં ડિંબ-ડમર પૂર્વવતુ, કલહ-વચનની સટિ, બોલ-ઘણાં લોકોના અવ્યકત અઢાર રૂ૫ વિનિ-કલકલ, ક્ષાર-પરસ્પર મત્સર, વૈ-પરસ્પર અસહમાનપણાથી હિંસ્યહિંસકતાના અધ્યવસાય, મહાયુદ્ધ - વ્યવસ્થાહીન મહારણ, મહાસંગ્રામ-ચકાદિ ભૂરચના યુક્તતાથી સવ્યવસ્થા મહારણ, મહાશઅ-નાગ બાણાદિ, તેને હિંસાબુદ્ધિથી ફેંકવા આદિ. આ બધાંના અદ્ભૂત વિચિત્ર શક્તિતત્વથી મહાશઅવ છે. તેથી કહે છે - નાગબાણ ધનુષ્ય ઉપર આરોપિત બાણ આકાર મુક્તા જાજવલ્યમાન અસહ્ય Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૬,૩૭ ૧૩૯ ૧૪૦ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ઉલ્કાદંડ રૂ૫ છે, તે બીજાના શરીરે સંક્રાંત થઈ નાગમૂર્તિ થઈને પાશવ કરે ચે. તામસ બાણ - સકલ રણભૂમિ વ્યાપી મહાંધ તમસ રૂપપણે છે. પવનબાણ • તેવા પ્રકારના પવન સ્વરૂપપણે છે. વહિન બાણ - તેવા પ્રકારના વહિન પ્રકારથી પરિણત પ્રતિવૈરી વાહિનીમાં વિનોત્પાદક થાય છે. એ પ્રમાણે બીજામાં પણ સ્વ-સ્વ નામાનુસાર સ્વસ્વ જન્ય કાર્યને ઉત્પન્ન કરે છે. અહીં વૃત્તિકારશ્રીએ ઉતાર્થ સૂચક બે ગાયા કહી છે. મહાપુરુષ - છત્રપતિ આદિ, તેમનું પતન-કાળ ધર્મને પામે, તેથી જ મહારુધિરછત્રપતિ આદિનું લોહી, તેનું નિપતન-પ્રવાહપે વહન. તેનો ઉત્તર - એવું નથી. જેથી તે વૈરાનુબંધ-સંતાનભાવથી પ્રવૃતિ જેને નથી તેવા તે મનુષ્યો છે. દુષ્ટ-લોકોના ધાન્યાદિ ઉપદ્રવ હેતુત્વથી, ભૂતસવ, ઉંદ-શલભ વગેરે ઈતિ, કુળરોગ-ગ્રામરોગ-મંડલરોગ અનુક્રમે ઘણાં સ્થાનવ્યાપી છે. પોઃ-દેશીશબ્દ છે, તેનો અર્થ ઉંદર છે. શીર્ષ-મસ્તક, તેની વેદના. એ રીતે કણદિ વેદના, કાસ-શ્વાસાદિરોગમાં શૌષ-ક્ષયરોગ, અર્શ,-ગુદાંકુર, મસા. દકોદ-જળોદર, પાંડુરોગાદિ પ્રસિદ્ધ છે. એકાહિક - જે તાવ એક દિનના અંતરે આવે છે. એ પ્રમાણે હયાહિક આદિ જાણવું. ઈન્દ્રગ્રહ આદિ ઉન્મતતાના કારણરૂપ વ્યંતરાદિ દેવકૃત ઉપદ્રવ, ધનુર્રહ-સંપ્રદાયથી જાણવું, મસ્તક શૂળાદિ પ્રસિદ્ધ છે. મારિ-યુગપત્ રોગ વિશેષાદિથી ઘણાંના મરણ થવા. ચાવતુ શબ્દથી નગરમારિ આદિ ગ્રહણ કરવા. પ્રાણિ ક્ષય - ગાય આદિનો ક્ષય, જન ક્ષય - મનુષ્ય ક્ષય, કુળક્ષય - વંશક્ષય. ઉક્ત રોગાદિ કેવા છે ? વ્યસનભૂત- લોકોને આપત્તિરૂપ, અનાર્ય-પાપાત્મક. અહીં કહે છે કે - આમાંનું કશું નથી, કેમકે તેઓ રોગરહિત છે. - ચિરસ્થાયી કુષ્ઠાદિ આતંક - તે મનુષ્યો ઉક્ત રોગાદિ હિત કહેલાં છે. હવે એમની ભવસ્થિતિ પૂછે છે – • સૂર-૩૮ : ભગવન! તે સમયે ભરતક્ષેત્રના મનુષ્યોની કેવી કાલ સ્થિતિ કહેલી છે ? ગૌતમ! જઘન્યથી દેશોન ત્રણ પલ્યોપમ, ઉકૃષ્ટથી દેશોન કણ પલ્યોપમ છે. ભગવના તે સમયે ભરતક્ષેત્રના મનુષ્યોના શરીરની કેટલી ઉંચાઈ કહેલી છે ? ગૌતમ! જધન્યથી ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ પણ ત્રણ ગાઉં. ભગવન્! તે મનુષ્યો કેવા સંઘયણવાળા કહiા છે ? ગૌતમ ! વજ8ષભનારાય સંઘયણવાળા કહ્યા છે. ભગવન! તે મનુષ્યોના શરીર કેવા સંસ્થાને કહેલ છે ? ગૌતમ સમચતુરસ્ત્ર સંસ્થાને સંસ્થિત છે. હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યોને ર૫૬-પૃષ્ઠ કરંડકો કહેલા છે. ભગવન્! તે મનુષ્યો મૃત્યુના અવસરે, મૃત્યુ પામી જ્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ! છ માસ આયુ બાકી રહેતા એક યુગલને જન્મ આપે છે, ૪૯ અહોરમ તેમનું સંરક્ષણ અને સંશોધન કરે છે. તેમ કરીને ખાંસી-છીક કે બગાસુ આવતા કષ્ટરહિત, વ્યથા રહિત, પરિતાપ રહિતપણે મૃત્યુ અવસરે મૃત્યુ પામીને દેવલોકમાં ઉપજે છે તે મનુષ્યો દેવલોક પરિગ્રહા-સ્વર્ગમાં જન્મનાર કહેલ છે. ભગવન તે સમયે ભરતક્ષેત્રમાં કેવા પ્રકારના મનુષ્યો હોય છે? ગૌતમ ! છ પ્રકારના મનુષ્યો કહેલા છે. તે આ પ્રમાણે - પાગંધી, મૃગાંધી, અમમ, તેજસ્વી, સહનશીલ અને છઠ્ઠા શનૈશ્ચારી મનુષ્યો હોય છે. • વિવેચન-૩૮ : પ્રાયઃ આ છ કંઠ્ય છે. વિશેષ એ કે દેશોન ત્રણ પલ્યોપમ સ્થિતિ યુગલિનીની જાણવી. તે દેશ અહીં પલ્યોપમના અસંખ્યાત ભાગરૂપ જાણવો. જેમકે જીવાભિગમમાં કહ્યું છે કે – “દેવકુર અને ઉત્તરકુરુ કર્મભૂમિની મનુષ્યસ્ત્રીની સ્થિતિ, ભગવન ! કેટલા કાળની કહી છે? ગૌતમ ! દેશોન ત્રણ પલ્યોપમ, પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. - હવે અવગાહનાને પૂછતા કહે છે - તે સુગમ છે. વિશેષ એ કે દેશોન ત્રણ ક્રોશ, તે પણ યુગલિનીને આશ્રીને છે. “ઉંચાઈમાં મનુષ્યોથી થોડી ચૂત ઉંચાઈવાળી" એ વચનથી. જો કે ૬૦૦૦ ધનુષ ઉંચાઈવાળી, એમ પૂર્વસૂઝથી તેની અવગાહના પ્રાપ્ત થાય છે, તો પણ જઘન્ય અને ઉત્કૃષ્ટનો ભેદ જણાવવા કરી અવગાહના સૂત્ર કહેલ છે. હવે તેમનું સંહનન કેવું છે ? - x • તે મનુષ્યો વજsષભનારાજ કહેલા છે. સંસ્થાના સૂત્ર સુગમ છે. વિશેષ એ કે – સંસ્થિત એટલે તેમનું સંસ્થાન. જો કે પૂર્વ વર્ણક સૂત્રમાં વિશેષણ દ્વારા એમના સંહતનાદિ કહેલ છે, તો પણ તે કાળે વર્તતા બધાંના સંહનાનાદિની માત્રાને જણાવવાનું આ સૂત્રનો પ્રશ્નોત્તર પદ્ધતિથી નિર્દેશ કરેલ છે, તેથી પુનરુક્તિની શંકા ન કરવી. હવે આગળ આવનાર પૃષ્ઠ કરંડક માં – “તે મનુષ્યોને કેટલાં પૃષ્ઠ કરંડક કહ્યા છે ? અહીં પ્રશ્ન સત્રાંશ અધ્યાહાર છે. તેમના પૃષ્ઠ કરંડક શત - પૂર્વોક્ત સ્વરૂપવાળા કેટલાં છે ? ભગવંત કહે છે - બસો છપ્પન પૃષ્ઠ કરંક કહેલાં છે. તે મનુષ્યો કાળ-મરણના માસે-જે કાળ વિશેષમાં અવશ્ય કાળધર્મ પામે, તે કાળને કરીને, માસના ઉપલક્ષણથી કાળદિવસે ઈત્યાદિ જાણવું. ક્યાં જાય છે - ક્યાં ઉત્પન્ન થાય છે ? એવા બે પ્રશ્ન છતાં પણ “દેવલોકમાં ઉત્પન્ન થાય છે,” એમ એક જ ઉત્તર છે. ગમન પૂર્વકવથી ઉત્પાદના ઉત્પાદ નામથી ગમત સામર્થ્યથી જાણવું. એવો આશય છે અથવા ગતિ એટલે દેશાંતર પ્રાપ્તિ થાય છે,” કયા જાય છે ?” એ પણ પયય વડે કહે છે - ઉત્પત્તિ ધર્મવાળા થાય છે, તેથી જ ઉત્તર સૂત્રમાં ઉત્પન્ન થાય છે, તેમ કહ્યું. ભગવંતે કહ્યું - ગૌતમ ! છ માસ આયુ બાકી રહેતા, પર-ભવના આયુનો બંધ કરે છે. તેમ જાણવું. એક યુગલને જન્મ આપે છે. આમને આયુના ત્રણ ભાગ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨/૮ ૧૪૬ ૧૪૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ આદિનાં પરભવના આયના બંધનો અભાવ કહે છે. તેઓ ૪૯ સમિદિવસ-અહોરા, સંરક્ષતિ-ઉચિત ઉપચાર કરવા વડે, પાલન કરે છે - અનાભોગથી હતખલન કષ્ટથી સંગોપન કરે છે. એ રીતે સંરક્ષણ સંગોપન કરીને શું ? કાતિવા - ખાંસી ખાઈને, સુવા-છીંકીને, ચૂંભચિવા-બગાસુ ખાઈને, અHિટા-પોતાના શરીરથી ઉત્પન્ન કલેશને વજીને, અવ્યયિતા - બીજા વડે અપાતા દુ:ખથી, અપરિતાપિત-પોતાથી કે બીજાથી શરીર કે મનનો પરિતાપ ઉપજાવ્યા વિના. આના દ્વારા તેઓનું સુખમરણ કહેલ છે. કાળમાસે કાળ કરીને દેવલોકમાં - ઈશાન સુધીના દેવલોકમાં ઉત્પન્ન થાય છે, કેમકે પોતાના સમ કે હીન આયુક દેવમાં જ તેમની ઉત્પત્તિ સંભવે છે. અહીં કાલમાસ એ કથનથી તે કાળમાં થનાર મનુષ્યનો અકાળમરણનો અભાવ કહેલ છે. કેમકે અપરાપ્તિના અંતર્મહર્તકાળ અનંતર અપવતન તમુહૂતકાળ અનંતર અપવતનરહિત આયુક હોય છે. અહીં કોઈ કહે છે - શું સર્વથા વર્તમાન ભવાયુ કર્મપુદ્ગલ પરિશાટન કાળ જ મરણકાળવથી કઈ રીતે કાળમરણ સ્વીકારેલ છે, જેનો અભાવ વર્તમાન સમય • આરામાં નિરૂપેલ છે. સત્ય છે, મનુષ્ય અને તિર્યંચનું આયુ બે પ્રકારે છે - અપવર્તનીય અને અનપવર્ણનીય. તેમાં પહેલુ બહુકાળ વેધ હોવાથી તેવા અધ્યવસાય યોગજનિત શિથિલ બંધનબદ્ધપણે ઉદીર્ણ સર્વ પ્રદેશાગ્ર અપવઈનાના કરણ વશથી જુદહન આદિ ન્યાયથી એક સાથે વેચાય છે. બીજું ગાઢબંધનપણાથી કાનપવર્તના યોગ્ય ક્રમથી વેદાય છે. તેથી ઘણામાં વર્તમાન આક ઉચિત અનપવનનીય આયુ ક્રમથી અનુભવતા. કોઈ એકાદનું આયુ પરિવર્તન પામે છે, ત્યારે તેને લોકો વડે અકાળ મરણ એમ કહે છે. “પ્રથમ અકાળમરણ” ઈત્યાદિવતું, તેના સિવાય કાળા મરણ સંભવે, તેથી તેનો નિષધ કર્યો, તેમાં દોષ નથી.. હવે કઈ રીતે તેઓ દેવલોકમાં ઉત્પન્ન થાય છે, તે કહે છે - દેવલોકભવનપતિ આદિ આશ્રયરૂપ, તેનો તેવા પ્રકારના કાળ-વિભાવથી, તેને યોગ્ય આયુબંધથી પરિગ્રહ-અંગીકાર જેમને છે, તે તે રીતે દેવલોકગામી . આમને ૪૯-દિવસની અવધિનાં પરિપાલનમાં કેવી અવસ્થા કહી - એ શ્લોકની વૃત્તિકાર કૃ વ્યાખ્યા આ પ્રમાણે છે – આર્ય જન્મદિવસથી સાત દિવસ સુધી ચત્તા સૂઈને પોતાનો અંગુઠો ચૂસે છે, પછી બીજા સાત દિવસ પૃથ્વીમાં રમે છે [ફરે છે.) પછી બીજા સાત દિવસ કલગિર-વ્યકતવાયાવાળો થાય, પછી ચોથા સાત દિવસ ખલના પામતો પગે ચાલે, પછી પાંચમાં સાત દિવસ સ્થિર પગે ચાલે, પછી છઠ્ઠા સાત દિવસ કલાસમૂહથી ભરેલો થાય, પછી સાતમાં સપ્તકમાં તારણ્ય ભોગ ઉદ્ગત થાય. કેટલાંક સુદંગાદાનમાં - સમ્યક્ત્વ ગ્રહણમાં પણ યોગ્ય થાય એ ક્રમ છે. આ અવસ્થાનકાળ સુષમાસુષમાની આદિમાં જાણવું. પછી કંઈક અધિક પણ સંભવે છે. અહીત પ્રસ્તાવથી કોઈ કહે છે – હવે ત્યારે અગ્નિસંસ્કારાદિના અપાદુર્ભતપણાથી મૃત શરીરોની શું ગતિ થાય ? તો કહે છે – ભાખંડ આદિ પક્ષી તેના તેવા જગત્ સ્વાભાવથી નીડકાષ્ઠ માફક ઉપાડીને સમુદ્ર મધ્યે ફેંકે છે. હેમાચાર્યએ બાષભ રાત્રિમાં કહ્યું છે કે - પૂર્વે મૃતયુગલ શરીરોને મોટાપક્ષી • x • સમુદ્રમાં ફેંકતા. જો કે આ શ્લોકમાં “બુધિ”ના ઉપલક્ષણથી યથાયોગ ગંગા વગેરે નદીમાં પણ તેમને ફેંકતા, તેમ જાણવું. (શંકા) ઉત્કૃષ્ટથી પણ ધનુષ પૃથત્વ પ્રમાણ શરીરથી તેમનું ઉત્કૃષ્ટ પ્રમાણ છે. તો કઈ રીતે સુવહન થાય ? - યુગ્મી શરીરને અંબુધિ ક્ષેપ મોટા પક્ષી કરે પચી ઘણાં સ્થાનોમાં પ્રતિપાદની સીદાય અથવા પક્ષીના શરીર પમાણના યથાસંભવ આરસની અપેક્ષાથી બહુ-બહતર-બહુતમ ધનુષુ પૃથકવ રૂપના પણ સંભવથી તે કાળ વર્તી યુગ્મી મનુષ્ય હાથી આદિના શરીરની અપેક્ષાથી બહુ ધનુષ પૃથકવ પરિમાણ શરીર નથી, માટે તેનું દુર્વહન સંભવતું નથી. આ કથનોમાં તવ શું છે તે તો બહુશ્રુત જાણે. - X - X - X - - હવે ત્યારે મનુષ્યોમાં એકપણું હતું કે વિવિધપણું ? એવો પ્રશ્ન કરતાં કહે છે - ભગવન્! તે સમયમાં ભાતોગમાં જાતિભેદથી કેટલાં પ્રકારના મનુષ્યો કાળથી કાળાંતરે અનુવૃતવંત છે, અર્થાત્ સંતતિ ભાવથી થાય છે ? ભગવંતે કહ્યું - છ ભેદે છે, તે આ રીતે – પરાગંધી, મૃગ ગંધી, અમમા, તેજલિન, સહા, શનૈશ્ચારી. આ જાતિવાચક શબ્દો સંજ્ઞા શબ્દવથી રૂઢ છે. જેમ પૂર્વે એકાકાર પણ મનુષ્ય જાતિ ત્રીજા આરાને અંતે શ્રી ઋષભદેવ વડે ઉગ્ર-ભોગરાજન્ય-ક્ષત્રિય ભેદથી ચાર પ્રકારે કર્યા, તેમ અહીં પણ છ ભેદે તે સ્વભાવથી જ હોય છે. જો કે શ્રી અભયદેવસૂરિજી વડે પાંચમાં અંગના છઠ્ઠા શતકના સાતમાં ઉદ્દેશામાં પાસમાનગંધી, મૃગમદગંધી, મમત્વરહિત, તેજ અને તલ રૂપ જેને છે, તે તેજસ્તલિન, સહિષ્ણુ-સમર્થ, શનૈઃ - મંદ ઉત્સુકતા અભાવથી ચરે છે એવા શીલવાળી એવી વ્યાખ્યા કરી છે. તો પણ તથાવિધ સંપ્રદાયના અભાવથી સાધારણ વ્યંજકાભાવથી આના જાતિ પ્રકારોના દુર્બોધવથી જીવાભિગમની વૃત્તિમાં સામાન્યથી જાતિવાચકપણે વ્યાખ્યાન દર્શનથી વિશેષથી વ્યક્ત કર્યા નથી. પહેલો આરો પુરો થયો. • સૂત્ર-3૯ : તે સમયે • આરામાં ચાર કોડાકોડી સાગરોપમ કાળ ગયા પછી અનંતા વર્ણપયયિ, અનંતા ગંધપયય, અનંતા રસાયયિ, અનંતા સ્પર્શ પયિ, અનંતા સંઘયણ પર્યાય, અનંતા સંસ્થાન પયય, અનંતા ઉચ્ચત્વ પર્યાયિ, અનંતા આયુ પર્યાય, અનંતા ગુરલ અને અગુરુલઘુ પયય, અનંતા ઉત્થાન-કર્મ-બલવીય-યુરપાકાર પરાક્રમ પર્યાયિોથી, અનંતગુણની પરિહાનીથી ઘટતાં આ સુષમા નામનો સમયકાળ - આરો હે શ્રમણાયુષ ! પ્રાપ્ત થાય છે. ભગવાન ! જંબૂદ્વીપમાં આ અવસર્પિણીમાં સુષમા આરામાં ઉત્તમકાષ્ઠા Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જંબૂદ્વીપપજ્ઞતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૨/૩૯ ૧૪૩ પ્રાપ્ત ભરતક્ષેત્રનો કેવો આકાર-ભાવ-સ્વરૂપ હોય છે ? ગૌતમ બહુમરમણીય ભૂમિભાગ હોય છે. જેમ કોઈ આલિંગપુકર બધું સુષમસુષમામાં પૂર્વે વર્ણવ્યા મુજબ કહેવું. વિશેષ એ કે – ૪૦૦૦ ધનુષ ઉંચા, ૧૨૮-પૃષ્ઠ કરડક, છ8 ભકત-બે દિવસ પછી આહારેચ્છા, ૬૪ અહોરાત્ર અપત્ય સંરક્ષણ, બે પલ્યોપમ આયુ બાકી રહેતા પૂર્વવત. તે સમયમાં ચાર પ્રકારે મનુષ્યો હોય છે. તે રીતે - એકા, પઉરજંઘા, કુસુમા, સુસમણા. • વિવેચન-૩૯ : તે સુષમસુષમા નામના આરાના ચાર કોડાકોડી સાગરોપમ કાળ વીત્યા પછી અથવા ચાર કોડાકોડી સાગરોપમ વર્ડ કાલ પ્રમાણ ગણિત પછી, અહીં મિત આદિ શબ્દ અધ્યાહારથી યોજવા. એ સમય પછી સુષમા નામે કાળ લાગેલો-શરૂ થયેલો. સુષમા આરો ઉત્સર્પિણીમાં પણ થાય, તેથી કહે છે - અનંત ગુણ પરિહાનિથી ઘટતાં હાતિને પામે છે. સમયે સમયે હાનિ પામે છે. ધે કાળના નિત્ય દ્રવ્યત્વથી હાનિ પ્રાપ્ત ન થાય, અન્યથા અહોરાત્ર સર્વદા ત્રીશ મુહૂર્તનું જ છે, તે ન થાય, તેથી કહે છે – અનંતવર્ણ પર્યાયાદિથી • અહીં વર્ણ - શેત, પીત, રકત, નીલ અને કૃષ્ણ ભેદથી જાણવું. કપિશ આદિ તેના સંયોગથી જન્મેલ છે, તેથી શ્રેતાદિથીમાંના કોઈ પર્યવ-બુદ્ધિકત નિવિભાગ માગ એકગણ શ્વેતતાદિ સર્વ જીવ રાશિથી. અનંતગુણાધિક, તેથી અનંતા જે ગુણો - અનંતરોક્ત સ્વરૂપ ભાગ, તેની પરિહાનિ • અપચય, ઘટતાં-ઘટતાં સુષમા કાલ વિશેષ એમ યોજવું. આગળ પણ તેમ જાણવું. હવે જે રીતે આનું અનંતત્વ પ્રતિસમયે છે, તે રીતે અનંત ગુણહાનિ દશવિ છે – પહેલા સમયે કલા વૃક્ષના પુષ્પ-ફળાદિગત જે શ્વેત વર્ણ, તે ઉત્કૃષ્ટ છે, તેને કેવલિપજ્ઞાથી છેદતા જો નિર્વિભાગ ભાગ કરીએ, તો અનંતા થાય છે. તેની મધ્યેથી અનંતભાગાત્મક એક શશિ પહેલા આરાના બીજા સમયે બુટિત થાય છે, એ પ્રમાણે તૃતીયાદિ સમયમાં પણ કહેવું. ચાવતું પહેલાં આરાના અંત્ય સમય સુધી કહેવું. આ જ રીતિ અવસર્પિણીના છેલ્લા સમય સુધી ચાવતું જાણવી. તેથી જ અનંતગુણ પરિહાનિ, એ પ્રમાણે અહીં અનંતગુણોની પરિહાનિ એવો જ અર્થ કરવો. ગુણ શબ્દ ભાગ પર્યાય વચન અનુયોગ દ્વાર વૃત્તિકૃત્ એકગુણ કાળા પર્યવ વિચારમાં સુસ્પષ્ટ કહેલો છે. એ પ્રમાણે થતાં શ્વેતવર્ણના નીકટનો જ સર્વથા છેદ થાય. તેમ થતાં શ્વેત વસ્તુના અશ્વેતત્વ પ્રસંગ થાય અને તે જાતિપુષ્પાદિમાં પ્રત્યક્ષ વિરદ્ધ છે ? તેનું સમાધાન કરતાં કહે છે - આગમમાં અનંતકના અનંતભેદપણાથી હીયમાન ભાગોનું અનંતક અલા છે. તેનાથી મૂલાશિના ભાગનું અનંતક બૃહત્તર જાણવું. જેમ સિદ્ધપણું પામતાં ભવ્ય લોકોમાં તેમને અનંતકાળે પણ નિર્લેપન આગમમાં કહેલ નથી, તો સર્વજીવોચી અનંતગુણોના ઉત્કૃષ્ટ વર્ણગત ભાગોનું કઈ રીતે થાય ? જેમ તેઓ સંખ્યાતા જ સિદ્ધ થાય છે, તેમ આ પ્રતિસમયે અનંતા ઘટે છે, તેમ મહતું દટાંત વૈષમ્ય કહેવું. જેમ ત્યાં જે રીતે સિદ્ધ થતાં ભવ્યોની સંખ્યાતતા છે, તેમ સિદ્ધિકાળ અનંત, એ પ્રમાણે અહીં પણ જેમ પ્રતિસમય અનંતની આ હીયમાનતા તેમ હાનિકાળ અવસર્પિણી પ્રમાણ જ, પછી પરમ ઉત્સર્પિણી પ્રથમ સમયાદિમાં તે જ ક્રમથી વૃદ્ધિ પામે છે, એ બધું સમ્યક્ છે. એ પ્રમાણે પતિ આદિ વર્ષોમાં અને ગંધરસ-પર્શમાં યથાસંભવ આગમ અવિરોધથી વિચારવું. તથા અનંત સંહનનપર્યવો વડે, સંહનન-અસ્થિતિચય રચના વિશેષરૂપ, વજઋષભનારાજ • પમનારાય - નારાય - અર્ધ નારાય-કીલિકા અને સેવાd ભેદથી છ છે. તેમાં આ આરામાં પહેલું જ લેવું, ઋષભનારાય આદિનો અભાવ છે. બીજે યથા સંભવ તેનું ગ્રહણ કરવું, તેના પર્યાયો પણ તે રીતે જ ઘટે છે. સંહનન વડે જ શરીરમાં દેઢતા ઉત્પન્ન થાય છે, તે સર્વોત્કૃષ્ટ સુષમસુષમના આધ સમયમાં હોય છે. પછી પરમ અનંત-અનંત પર્યવ વડે સમયે-સમયે ઘટે છે. એમ જાણવું. તથા સંસ્થાન-આકૃતિરૂપ, સમચતુસ્સ-ચણોધ-સાદિ-કુજ-વામન-હુંડ એ છે ભેદથી છે. તે પહેલાં આરામાં સર્વોત્કૃષ્ટ હોય, ત્યારપછી તે પ્રમાણે ઘટે છે. તથા ઉચ્ચત્વ-શરીરનો ઉલ્લેધ, તે પહેલાં સમયમાં ત્રણ ગાઉ પ્રમાણ ઉત્કૃષ્ટ છે, ત્યારપછી તેના પ્રમાણ તારતમ્યરૂપ પર્યવો અનંતા સમયે સમયે ઘટે છે. (શંકા) ઉચ્ચત્વ જ શરીરના સ્વ અવગાઢ મૂળક્ષેત્રથી ઉપર-ઉપરના આકાશપ્રદેશ અવગાહિત્વ છે, તેના પર્યાયો એક-બે-ત્રણ પ્રતર અવગાહિત્નથી અસંખ્ય પ્રતર અવગાહિત્વ અંતથી અસંખ્યાતા જ છે. કેમકે અવગાહના ફોગના અસંખ્યાત પ્રદેશાત્મકવવી છે, તો આનું અનંતત્વ કઈ રીતે છે? કઈ રીતે એ અનંતભાગ પરિહાનિથી ઘટે છે ? (સમાઘાન) પહેલાં આરામાં જે પ્રથમ સમય ઉત્પન્ન થયેલનું ઉત્કૃષ્ટ શરીર ઉચ્ચત્વ હોય છે, તેનાથી દ્વિતીયાદિ સમયે ઉત્પનું ચાવતું એક આકાશ પ્રતર વગાહિત્વ લક્ષણ પર્યવોની હાનિ સુધી પુદ્ગલ અનંતક ઘટાડો જાણવો. કેમકે આધાર હાનિમાં આધેય હાનિનું આવશ્યકત્વ છે. તેનાથી ઉચ્ચત્વ પર્યવોનું પણ અનંતવ સિદ્ધ થાય છે. કેમકે આકાશપતર અવગાહનું પગલું ઉપચય સાધ્યત્વ છે - તયા - બાપુ - જીવિત, તે પણ તેમાં, પ્રથમ સમયમાં ત્રણ પલ્યોપમ ઉત્કૃષ્ટ છે. ત્યારપછી તેના પર્યવો પણ અનંતા પ્રતિ સમયે ઘટે છે. [શંકા પર્યવો એક સમય ન્યૂન, બે સમય ન્યૂન સાવ અસંખ્યાત સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તેથી સ્થિતિ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨/૩૯ ૧૪૫ ૧૪૬ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સ્થાન તારતમ્યરૂપ અસંખ્યાતા જ છે. કેમકે આયુ સ્થિતિના અસંખ્યાત સમયાત્મકવવી છે. તો સૂત્રમાં અનંત આયુપર્યવોથી કેમ કહ્યું ? (સમાધાન) પ્રતિ સમય ઘટતાં સ્થિતિ સ્થાને કારણરૂપ અનંત આયુના કર્મ દલિકો ઘટે છે, તેથી કારણ હાનિમાં કાર્ય હાનિના આવશ્યકપણાથી એમ કહ્યું છે, તે ભવસ્થિતિના કારણપણાથી આયુષ્યના પર્યવો છે. તેથી તે અનંતા છે. - તથા અનંત ગુર-લઘુ પર્યવો વડે - અહીં ગુરલઘુ દ્રવ્ય એટલે બાદશ સ્કંધ દ્રવ્યો અને ઔદાકિ, વૈક્રિય, હાક અને તૈજસરૂપ તેના પર્યવો છે. તેમાં સ્વાભાવિક વૈક્રિય અને આહારકનો અનુપયોગ છે, તેથી ઔદારિક શરીરને આશ્રીને ઉત્કૃષ્ટ વણદિ. તેમાં આરંભના સમયે જાણવા. ત્યારપછી તે પ્રમાણે જ તૈજસને આશ્રીને ઘટે છે - કપોત પરિણામી જઠરાગ્નિ આદિ સમયે ઉત્કૃષ્ટ હોય, ત્યારપછી મંદ-મંદતરાદિ વીર્યકત્વ રૂપ હોય છે. તથા અનંત અગુરુ લઘુ પર્યવ વડે, ગુરુલઘુ દ્રવ્ય એટલે સૂકુમદ્રવ્ય, પ્રસ્તુતમાં પૌદ્ગલિક જાણવા. અન્યથા અપીલિક એવા ધમસ્તિકાયાદિના પર્યવોનો પણ હાનિ પ્રસંગ આવે. તે કામણ મનો-ભાષાદિ દ્રવ્યો અનંત પર્યવો વડે [ઘટે તેમાં કામણના સાતા વેદનીય શુભનિર્માણ સુસ્વર સૌભાગ્ય આદેય આદિરૂપ બહુ સ્થિતિ-અનુભાગપ્રદેશપણાથી, મનોદ્રવ્યના બહુગ્રહણઅસંદિગ્ધ ગ્રહણ, જદી ગ્રહણ, બહુ ધારણા આદિથી, ભાષા દ્રવ્યના ઉદાતત્વ ગંભીર ઉપની સગવ પ્રતિનાદ આદિથી. તે બધામાં આદિ સમયે ઉત્કૃષ્ટતા, પછી ક્રમથી અનંતા પર્યવો ઘટે છે. અનંત ઉત્થાનાદિ પર્યવોથી [ઘટ] તેમાં ઉત્તાન-ઉંચે થવું તે, કર્મ-ચડવું, ઉતરવું અથવું જવું વગેરે, બલ-શારીરિક પ્રાણ, વીર્ય-જીવોત્સાહ, પુરુષાકાર - પૌરુષ અભિમાન, પરાક્રમ - તે જ અભિમત પ્રયોજન અથવા પુરપ ક્રિયા, તે પ્રાયઃ સ્ત્રી ક્રિયાથી પ્રકર્ષવતી હોય છે, તેના સ્વભાવવ આદિ, એ વિશેષણથી તેનું ગ્રહણ કર્યું. પરાક્રમ - શગુનો વિનાશ. આ બધાં શરૂઆતના સમયે ઉત્કૃષ્ટ અને પછી અનુક્રમે પૂર્વવત્ ઘટે છે. તથા કહ્યું છે કે – મનુષ્યોના સંઘયણ, સંસ્થાન, ઉંચાઈ, આયુ, પ્રત્યેક સમયે અવસર્પિણી કાળ દોષથી હાનિ પામે છે. મનુષ્યોના ક્રોધ, મદ, માયા, લોભ વધે છે. • x • તુલાનું વિષમપણું, જનપદના માનનું વિષમપણું, રાજકુળ અને વનુિં વિષમપણું થાય છે. વિષમ વર્ષોથી ઔષધિબલ પસાર થાય છે, અસાર ઔષધિબળથી મનુષ્યોના આયુ ઘટે છે. એ પ્રમાણે તંદુલવૈચારિકમાં અવસર્પિણી કાળ દોષતી હાનિ કહેલી છે, તે બહુલતાથી દુ:ષમ આરાને આશ્રીને છે. બાકીના આરામાં તે યયા સંભવ જાણવી. નિત્યદ્રવ્યની પણ કાળની હાનિ કઈ રીતે? એમ બીજાએ કરેલ અસંભવ આશંકાના નિવારણાર્થે વર્ણાદિ પર્યવોની હાનિ કહી છે અને તે પુદ્ગલ ધર્મ છે, [25/10]. તો બીજા ધર્મોના ઘટાડાની વિવક્ષા કરી, કાળ કઈ રીતે ઘટે, તે ઘણું અસંગત છે. તેમ હોવાથી વૃદ્ધાની વય હાનિમાં યુવતિની પણ વય હાનિનો પ્રસંગ છે, ના કાળના કાર્ય વસ્તુ માત્રમાં કારણવ અંગીકાર કરવાથી કાર્યરત ધર્મ કારણમાં ઉપચાર પામે છે. હવે પ્રસ્તુત આરા સંબંધી પ્રશ્ન - પૂર્વવતુ, તેમાં માત્ર આટલો તફાવત ચે - ૪૦૦૦ ધનુષ અને બે કોશ તે મનુષ્યો ઉંચા છે. ૧૨૮ પાંસળી છે. છ ભકત ગયા પછી આહારેચ્છા થાય છે. ૬૪ અહોરાત્ર પર્યન્ત તે મનુષ્યો સંતાનોનું રક્ષણ કરે છે. તેમાં સાત અવસ્થાક્રમ પૂર્વોક્ત જ છે. વિશેષ એ કે એકૈક અવસ્થાનું કાળમાન નવ દિવસ અને આઠ ઘટી, ૩૪-૫લ, ૧૩-અક્ષરથી કંઈક અધિક છે. કેમકે ૬૪ ને ૩-વડે ભાંગતા આટલો કાળ આવે અને જે પૂર્વથી અધિક અપત્ય સંરક્ષણકાળ છે, તે કાળના ઘટાડાપણાથી ઉત્થાન આદિના ઘટાડાપણાનું વ્યાપણું છે. એમ આગળ પણ જાણવું. તે મનુષ્યોનું આયુ બે પલ્યોપમ હોય છે. • x • x - ૪ - અહીં હવે ભગવંત સ્વયં જ ન પૂછેલા એવા મનુષ્યોના ભેદોને કહે છે – એકા, પ્રચુર જંઘા, કુસુમા, સુશમના. આ બધાં પણ પૂર્વવત્ જાતિ શબ્દો જાણવા. Gર્થતા આ પ્રમાણે છે. એકા-શ્રેષ્ઠ, પ્રચુર જંઘા - પૃષ્ટ જંઘાવાળા, પણ કાકજંઘા નહીં. કુસુમા-કુસુમના સદેશપણાથી સુકુમારતા આદિ ગુણયોગથી કુસુમા. સુશમનાઅતિશય શાંતભાવ જેમના છે તે, કેમકે પાતળા કપાયવાળા છે. અહીં પૂર્વોક્ત છે. પ્રકારના મનુષ્યોનો અભાવ છે, આ અન્ય જાતિભેદ છે. બીજો આરો પૂર્ણ થયો. સૂત્ર-૪o - બીજ આરાનો ત્રણ કોડકોડી સાગરોપમ કાળ વીત્યા પછી અનંતા વણ યયયો યાવતુ અનંતણુણ પરિહાનીથી ઘટતાં-ઘટતાં હે આયુષ્યમાન શ્રમણ ! આ સુષમા દુધમાં કાળ શરૂ થયો. તે (ગ) આણે કણ ભેદે છે – પહેલાં ભાગ, વચલા બીજ ભાગ, છેલ્લા સિભાગ. ભગવાન ! જંબૂદ્વીપના આ અવસર્પિણીના સુષમાદુ:ખમા આરાના પહેલા અને વચલા ભાગમાં ભરતક્ષેત્રના કેવા આકાર-ભાવ-પ્રત્યાવતાર કહ્યા છે ? ગૌતમ બહુસમમણીય ભૂમિભાગ હોય છે. પૂર્વવત્ લાવો કહેવો. વિરોષ એ કે રood ધનુષ ઉM ઉંચાઈથી હોય છે. તે મનુષ્યોને પીઠની ૬૪પાંસળી હોય, એક દિવસ (ચોથભકd] વીત્યા પછી આહારેચ્છા થાય છે. એક પલ્યોપમ આયુ હોય છે. 96 અહોરાત્ર [પોતાના અપત્યનું સંરક્ષણ અને સંગોપન કરે છે, યાવત આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યો મરીને સ્વર્ગે જ જય છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૧૪૩ ૧૪૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ભગવના ત્રીજા આરાના પાછલા ગભાણમાં ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવું છે? ગૌતમાં બહુસમ મણીય ભૂમિભાગ હોય છે. જેમ કોઈ આલિંગપુકર, હોય યાવતુ મણિ વડે ઉપશોભિત હોય છે. તે આ પ્રમાણે કુત્રિમ અને અકૃત્રિમ. ભગવન્તે આરાના પાછલના પ્રિભાગમાં ભરતક્ષેત્રના મનુષ્યોનું સ્વરૂપ કેવું છે? ગૌતમ ! તે મનુષ્યોને છ પ્રકારે સંઘયણ, છ પ્રકારે સંસ્થાન, ઘણા સો નુણ ઉd ઉંચાઈ, જઘન્યથી સંખ્યાત વર્ષ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત વર્ષનું આયુ પાળે છે. પાળીને કેટલાંક નકમાં, કેટલાંક તિર્યંચમાં, કેટલાંક મનુષ્યમાં અને કેટલાંક દેવગતિમાં જાય છે, કેટલાંક સિદ્ધ થઈને યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. વિવેચન-૪૦ : વ્યાખ્યા પૂર્વવતુ જાણવી. • x • x • હવે આને જ વિભાગ પ્રદર્શનાર્થે કહે છે - તે સુષમદુ:ષમા નામે ત્રીજા આરો લક્ષણ વડે ત્રણ ભાગ કરાય છે. તે આ પ્રમાણે - પહેલા તૃતીયાંશ ભાગ તે પ્રથમ મિભાગ, એ પ્રમાણે આગળ પણ જાણવું. તેનો ભાવ આ છે - બે કોડાકોડી સાગરોપમના ત્રણ ભાગ વડે જે આવે, તે એકૈક ભાગનું પ્રમાણ છે, તે આ પ્રમાણે – ૬૬ કરોડ લાખ, ૬૬ કરોડ હજાર, ૬ કરોડ શતક, ૬૬ કરોડ, ૬૬ લાખ, ૬૬ હજાર, ૬૬૬ સાગરોપમ અને 3 સાગરોપમ. આ ચકો આ રીતે આવે – ૬, ૬૬, ૬૬, ૬૬, ૬૬, ૬૬, ૬૬૬ 3. હવે પૂર્વના અને મધ્યમના ભાગને આશ્રીને પ્રશ્ન કરે છે - સ્વરૂપ વિષયક પ્રશ્ન પૂર્વવતું. વિશેષતા એ છે – ૨૦૦૦ ધનુષ અને કોશ ઉંચાઈ છે ૬૪ પીઠની પાંસળી છે કેમકે ૧૨૮નું અડધું આટલું થાય છે. એક દિવસ વીત્યા પછી આહારેચ્છા થાય છે. પલ્યોપમનું આયુ હોય, અપત્ય યુગલને ૩૯ અહોરાત્ર સંરક્ષણ અને સંગોપન કરે છે. તેનો અવસ્થા ક્રમ પૂર્વવત છે. વિશેષ એ કે એકૈક અવસ્થામાં કાલમાન ૧૧-દિવસ, ૧૩ ઘટી, ૮૫લ, ૩૪-અક્ષરથી કંઈક અધિક છે. ૭૯ને સાત વડે ભાગવાથી આટલો કાળ આવે છે. આમાં મનુષ્યોની ભિn mતિ નથી. ત્યારે. તેનો અસંભવ હોઈ શકે છે. તત્વ વિદ્વાનો જાણે અને જે ઉગ્ર, ભોગ, રાજન્ય, ક્ષત્રિય એ ચાર ભેદ કહ્યા છે, તે ત્રીજા આરાના અંતે થનાર હોવાથી, અહીં તેનો અધિકાર નથી. (શંકા) આ આરાના ત્રણ વિભાગ કેમ કર્યા ? જેમ પહેલો આરામાં ત્રણ પલ્યોપમાય, ત્રણ ગાઉ ઉંચાઈ, ત્રણ દિવસ પછી ભોજન, ૪૯ દિવસ અપત્ય સંરક્ષણ છે, પછી ક્રમથી કાળની પરિહાનિથી બીજા આરાની આદિમાં બે પલ્યોપમાયુ, બે ગાઉ ઉંચાઈ, બે દિવસ પછી ભોજન, ૬૪ દિવસ અપત્ય સંરક્ષણ, પછી પણ તે પ્રમાણે જ પરિહાનિથી ત્રીજા આરાની આદિમાં એક પલ્યોપમાયુ, એક ગાઉ ઉંચાઈ, એક દિવસ પછી. ભોજન, ૭૯ દિવસ અપત્ય સંરક્ષણ કરીને પછી, ત્રણ ભાગ કરાયેલ બીજા આરાના પહેલાં બે મિભાગ સુધી, તે પ્રમાણે જ નિયત પરિહાનિથી ઘટતાં યુગલ મનુષ્યો થાય છે. અંતિમ ભાગમાં તે પરિહાનિ અનિયત થાય છે, તેમ સૂચવવા માટે ત્રિભાગ કરણ સાર્થક હોય તેમ સંભવે છે. અન્યથા જેમ આગમ સંપ્રદાયમાં વિભાગકરણનો હેતુ છે, તે જાણી લેવો. હવે ત્રીજા આરાના સ્વરૂપનો પ્રશ્ન કરતાં પૂછે છે –. x - જેમ દક્ષિણાદ્ધ ભરતના સ્વરૂપના પ્રતિપાદન અધિકારમાં વ્યાખ્યા કરી, તેમ અહીં સૂત્રમાં નિરવશેષ ગ્રહણ કરવી. વિશેષ એ કે- અહીં કૃષિ આદિ કર્મ પ્રવૃત્ત થયું, કૃત્રિમ તૃણ - કૃત્રિમ મણિ વડે એમ કહ્યું. પછી મનુષ્યોનું સ્વરૂપ પૂછે છે, તે પૂર્વવતું. હવે જે રીતે જગતની વ્યવસ્થા થઈ તે કહે છે – • સુત્ર-૪૧ : તે આરાના પાછલા વિભાગમાં એક પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહેતા, અહીં આ પંદર કુલકરો ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે - સુમતિ, પ્રતિકૃતી, સીમંકર, સીમંધર, ક્ષેમંકર, ક્ષેમંધર, વિમલવાહન, ચક્ષુખાન, યશસ્વાન, અભિચંદ્ર, ચંદ્રાભ, પ્રસેનજિત, મરુદેવ, નાભિ અને ઋષભ. • વિવેચન-૪૧ : ત્રીજા આરાના છેલ્લા સિભાગમાં પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહેતા આ સમયમાં આ પંદર કુલકરો થયા. કુલકર એટલે વિશિષ્ટ બુદ્ધિ વડે લોક વ્યવસ્થાકારી કુલકરણશીલ પુરુષ વિશેષ. અહીં કોઈ કહે છે - આવશ્યક નિર્યુક્તિ આદિમાં સાત કુલકરોના નામો છે, અહીં પંદર નામો છે, તે કઈ રીતે સંભવે છે? [સ્થાનાંગ આદિમાં સાત જે કુલકરો. કહા છે • x • વિમલ વાહન, ચક્ષુમાન, યશસ્વાતુ, અભિચંદ્ર, પ્રસેનજિતુ, મરુદેવ અને નાભિ. અહીં ઋષભદેવ સહિત પંદર કહેલા છે. તેમાં પણ અભિચંદ્ર અને પ્રસેનજિતના અંતરાલમાં ચંદ્રાભ કહેલ છે. તો અન્યોન્ય સંગતિ કઈ રીતે થાય ? - હીરસૂરિ વૃત્તિ પુણ્ય પુરુષોના અધિકાધિક વંશ્ય પુરુષવર્ણનના ન્યાયથી આમ કહ્યું હોય. પરંતુ પલ્યોપમના આઠ ભાગ બાકી રહેતા - એ વચન કાળને સારી રીતે બાધક છે. તે આ રીતે - અસકલાનાથી પલ્યોપમના ૪૦-ભાગ પીએ, તેનો આઠમો ભાગ તે પાંચ થાય. તેમાં પણ પહેલા વિમલવાહનનું આયુ પલ્યોપમનો દશમો ભાગ, પછી ચાર ચાલીશ ભાગ તેના આયુના ગયા. બાકી એક પલ્યોપમનો ૪૦મો સંખ્યય ભાગ રહે, તે ચક્ષુખાન આદિના અસંખ્યાત પૂર્વથી - નાભિના સંખ્યાત પૂર્વથી શ્રી ઋષભસ્વામી ૮૪ લાખ પૂર્વથી બાકીના ૮૯ પક્ષથી પરિપૂર્ણ કરાય છે. તો પૂર્વના સુમતિ આદિ કુલકરોના મહત્તમ આયુનો અવકાશ કઈ રીતે રહે? હિીર વૃત્તિમાં કહે છે -કુલકરો જે પ્રકારે છે. કુલકર કૃત્યોમાં નિયુક્ત અને સ્વતંગપ્રવૃd. વિમલવાહનHIદિ નિયુક્ત છે તે સનાંગ આદિમાં કહા છે, તે જ કુલ કૃત્ય કરતાં કુલકરો Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨/૧ ૧૪૯ છે, એવા અભિપ્રાયણી બંનેનું ગ્રહણ કરેલ છે. સાતમાં સ્થાનમાં સાત દશમાં સ્થાનમાં દશ અને અહીં પંદર કુકરો કહેલા છે. - * - કદાય આ વાયના ભેદ હોય પહેલા સુમતિનું પથ દશમાંશ આયુ, પછી બાર વંશ્ય સુધી પૂર્વ દર્શિત ન્યાયથી એક/ચાલીશમાં બાકીના ભાગમાં અસંખ્યાત પૂર્વો, તે આગળઆગળ હીન-હીન થતાં નાભિનું સંખ્યાતપૂર્વાયુ. એ અવિરુદ્ધ લાગે છે. •x• આવશ્યકવૃત્તિમાં મતાંતરચી નાભિનું અસંખ્યાત પૂવય કહ્યું : x • ઈત્યાદિમાં પરસ્પર વિરોધ નથી અને આવશ્યકાદિમાં વિમલવાહનનું પચદશમાંશ આયુ કહ્યું તે વાંચનાભેદ જાણવો. નામ-પાઠ ભેદ પણ તેમજ નણવો. હવે પ્રસ્તુત ઉપકમ કહ્યો તે- સુમતિ, પ્રતિધૃતિ યાવત્ ઋષભ છે, તે સૂત્રાર્થ મુજબ સમજી લેવો. વળી પા ચઢિમાં ચૌદ કુલકરો કહ્યા છે, અહીં પંદરમાં ઋષભનો પણ ઉલ્લેખ છે. તે ભરતક્ષેત્ર પ્રકરણમાં ભરતભત ભરત નામે પણ મહારાજાની પ્રરૂપણા અનુક્રમે છે, તે જણાવવાનું છે. હવે આ કુલકરત્વ કઈ રીતે કરે છે તે કહે છે - • સૂગ-૪ર : તેમાં સમતિ, પ્રતિકૃતિ, સીમકર સીમંઘર અને ક્ષેમકર એ પાંચ કુલકરોની ‘હક્કાર' નામે દેડollતિ હતી, તે મનુષ્યો ‘હક્કાર' દેડથી અભિહત થઈ લજ્જિત, વિલજ્જિત, વ્ય, ભીત થઈ મૌનપૂર્વક વિનયથી નમીને રહેતા હતા. તેમાં ફોમંજ, વિમલવાહન, ચક્ષુખન, યશસ્વાન અને અભિચંદ્ર એ પાંચ કુલકરોની મક્કાર નામે દંડનીતિ હતી. તે મનુષ્યો મકકાર દંડથી અભિહત થઈ યાવતુ રહે છે. તેમાં ચંદ્રાભ, પ્રસેનજિત, મરુદેવ, નાભિ અને ઋષભ એ પાંચ કુલકરોમાં ધિકાર નામે દેડનીતિ હતી. તે મનુષ્યો ધિક્કાર દંડ વડે અભિત થઈ યાવત રહે છે. - વિવેચન-૪ર : તે પંદર કુલકરો માટે સુમતિ, પ્રતિકૃતિ, સીમંકર, સીમંધર, ક્ષેમંકર એ પાંચ કુલકરોના ‘હા’ એવા અધિોપાર્થક શબ્દના કરવાને ‘હાકાર' નામે દંડ-અપરાધિનું અનુશાસન, તેમાં નીતિન્યાય થતો હતો. અહીં સંપ્રદાય આ રીતે છે – પૂર્વે બીજ આસના અંતે કાલદોષથી વ્રતભ્રષ્ટ યતીની માફક કામના મંદપણામાં પોતાના દેહના અવયવોની જેમ તેમાં યુગલોના મમત્વતા જન્મમાં બીજાએ સ્વીકાલ બીજા અન્ય વડે ગ્રહણ કરાતા પરસ્પર વિવાદ જમતા, પરાભવથી અસહિષ્ણુતા આવતા તેમને સ્વામીપણે કરતાં. તે તેમનો ભાગ કરીને વૃદ્ધો ગોકીઓને દ્રવ્યની માફક આપતા. જ્યારે તે સ્થિતિ અતિ થઈ, ત્યારે તેના શાસનને માટે જાતિસ્મરણની નીતિજ્ઞપણે ‘હાકાર' દંડનીતિ કરી. તેને પ્રતિકૃતિ આદિ ચારે પ્રવર્તાવી. ૧૫o જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ત્યારે તેઓ કેવા થયા ? તે કહે છે - તે મનુષ્યો ‘હાકાર' દેડ વડે અભિહત થઈ લજ્જિત થઈ, પ્રીતિ થઈ, બદ્ધ - પ્રકર્ષવાળી લાવાળા થઈ. આ ત્રણે પર્યાયવાચી શબ્દો છે, ડરીને, મૌન ધરી વિનયથી નમીને * * * રહેતા. તેઓ આ દંડ વડે પોતાને હાયેલા માનીને ફરી તે અપરાધમાં ન પ્રવર્તતા. અહીં પૂર્વેન જોયેલ શાસનના તેમને દંડાદિ ઘાતથી અતિશય મર્મઘાતીપણે થવાથી ‘હત' એવું આ વચન છે. હવે પછીના કાળવાર્તા કુલકર કાળમાં તે જ દંડનીતિ શું હતી ? તે આશંકાનું સમાધાન કરતાં કહે છે - - તેમાં ક્ષેમંધરાદિ પાંચ કુલકરોમાં ‘ા' એવા નિષેધાર્થ કરણ - નામક “રકાર' નામે દંડનીતિ થઈ. બાકી પૂર્વવતું. આવશ્યકાદિમાં તો વિમલવાહન અને ચક્ષમતા કુલકને ‘હાકાર'૫ દંડનીતિ છે. જે અભિચંદ્ર અને પ્રસેનજિતના મધ્ય ચંદ્રાભનું કથન છે, તે વાયનાંતર જાણવું. અહીં એવું કહેવા માંગે છે કે - કમથી અતિ સંસ્તવ આદિ વડે જીભીતિકવથી ‘હાકાર'ના અતિકામમાં ગંભીર વેદી હાથીની માફક યુગલોમાં ફોર્મઘર કુલકરે બીજી ‘માકાર' રૂપ દંડનીતિ કરી, તેને વિમલવાહનાદિ ચારે અનુસરી. અહીં સંપ્રદાય આ પ્રમાણે છે - મોટા અપરાધમાં ‘માકાર' રૂપ અને બીજામાં ‘હાકાર' દંડનીતિ જ હતી. હેમસૂરીએ નષભચરિત્રમાં સાત કુલકર અધિકારમાં યશસ્વીના વારામાં દંડનીતિને આશ્રીને કહ્યું છે કે - અલ અપરાધમાં પહેલી નીતિ, મધ્યમમાં બીજી, મહા અપરાધમાં બંને પણ નીતિ તે મહામતિએ પ્રયોજી. હવે બીજા કુલકર પંચકમાં વ્યવસ્થા કહે છે - x • તેમાં ‘ધિ’ એ પ્રમાણેના ઉચ્ચારણયુકત ‘ધિક્કાર' નીતિ હતી. સંપદાય આ છે - પૂર્વનીતિના અતિકમણમાં ચંદ્રાભકુલકરે ધિક્કાર દંડનીતિ કરી. તેને પ્રસેનજિત આદિ ચારે એ અનુસરી, મોય અપરાધમાં ધિક્કાર અને મધ્યમ-ઘામાં માકાહાકાર નીતિ. બીજી પરિભાષણાદિ નીતિ ભરતના કાળમાં હતી. તે આ પહેલી પભિાષણા, બીજી મંડલિબંધ, ત્રીજી ચાક, ચોથી છવિચ્છેદાદિ એ ભરતની ચારે નીતિઓ હતી. કોઈ કહે છે તે ઋષભના કાળે હતી. ( ધે ૧૫-કુલકરમાં કુલકરત્વ માત્ર ૧૪-સાઘારણ, અસાધારણ પુચ પ્રકૃતિ ઉદયજમ શ ણતુના જનથી પૂજનીયતાને દર્શાવવા આ લોકમાં વિશિષ્ટ ધર્મઅધર્મ સંજ્ઞા વ્યવહાર પ્રવતવિલ, તેને કહે છે - • સૂર-૪૩ : નાભિ કુલકરની મરદેવા નામે પત્નીની કુક્ષિમાં તે સમયે ઋષભ નામે અહંતુ, કૌતિક, પ્રથમ રાજ, પ્રથમ જિન, પ્રથમ કેવલિ, પ્રથમ તીર્થકર, પ્રથમ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૧૫૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૨/૪૨ શ્રેષ્ઠ ધર્મ ચક્રવત ઉત્પન્ન થયા. ત્યારે તે ઋષભ કૌશલિક અહંત ૨૦-લાખ પૂર્વ કુમારવાસ મધ્યે રહા. રહીને ૬૩-લાખ પૂર્વ મહારાજાપણે રહ્યા. ૬૩-લાખ પૂર્વ મહારાજાપણે વસતા લેખ આદિ ગણિત પ્રધાન, પક્ષીઓની બોલી સુધીની ર+કળાઓ, ૬૪-મહિલા ગુણો, ૧૦૦ શિવાકર્મ એ ત્રણેનો પ્રજાના હિતને માટે ઉપદેશ આપ્યો. ત્યારપછી ૧oo yોને રાજરૂપે અભિસંચિત કર્યા, કરીને ૮૩-લાખ પૂર્વ ગૃહસ્થનાસમાં રહ્યા. રહીને જે તે ગ્રીષ્મનો પહેલો મસ, પહેલો પક્ષ, તે ચૈત્રવદની નોમના દિવસે પાછલા ભાગે હિરણ્યનો ત્યાગ કરી, સુવર્ણનો ત્યાગ કરી, કોશકોઠાગારનો ત્યાગ કરી, વિપુલ ધન-સુવર્ણ-મન-મણિ-મૌકિતક-શંખ-શિલાપ્રવાલ-કતરન-સારરૂપ દ્રવ્યનો પરિત્યાગ કરીને, તેમાંથી મમત્વ ત્યજીને, દાયકોને દઈને, પરિભાગ કરીને, સુદર્શના નામે શિબિકામાં દેવ-મનુષ્ય-અસુરની પાર્ષદા વડે સારી રીતે અનુગમન કરાતાં [તથા] - - - .. શાંખિક, ચકી, નાંગલિક, મુખ માંગલિક, પુણ-માનવ, વર્તમાનક, આખ્યાયક, મંખ, ઘટિકાગણ વડે અનુસરતા, ઈટ-કાંત-પ્રિય-મનોજ્ઞ-મણામઉદાર-કલ્યાણ-શિવ-ધન્ય-મંગલ-સશીક-હૃદયંગમ-હૃદય પહાદનીય, કાન અને મનને સુખકર-અપુનરુક્ત-અર્થશતિક વાણી વડે અનવરત અભિનંદાતા, અભિdવાતા એમ કહે છે - હે નંદા તમારો જય થાઓ, હે ભદ્રા તમારો જય થાઓ. ધર્મ વડે પરીષહો અને ઉપયોગી અભિત રહો, ભય અને મૈરવમાં શાંતિમ રહો, તમને ધર્મમાં અવિદન થાઓ. એમ કહી અભિનંદન અને અભિસ્તવન કરે છે. ત્યારે તે ઋષભ કૌશલિક અરહંત હજારો નયનમાળા વડે જવાતા જેવાતા ચાવવું નીકળે છે, તે ઉવવાઈ સૂત્ર મુજબ બધું કહેવું યાવત્ આકાશને ઘણાં શબ્દોથી આકુળ કરતાં વિનીતા રાજધાનીની વચ્ચોવચ્ચેથી નીકળે છે. ત્યારે રાજમાર્ગ આસિક્ત, સમાર્જિત, સુરભિજળથી સિંચિત, પુષ્પોપચારયુકત કરાયેલો છે, જે સિદ્ધાર્થ વન સુધી તે રીતે છે. ઘોડાહાથી-રથ-પદidી આદિ વડે કરેલા માર્ગથી મંદ-મંદ ઉદ્ધત ધૂળને કરતાં જ્યાં સિદ્ધાર્થ વન ઉધાન છે, જ્યાં આશોક શ્રેષ્ઠ વૃક્ષ છે, ત્યાં પહોંચે છે. પહોંચીને શ્રેષ્ઠ અશોકવૃક્ષ નીચે શીબિકાને સ્થાપે છે, સ્થાપીને તે શિબિકામાંથી ઉતરે છે, ઉતરીને સ્વયં જ આભરણ-અલંકાર ઉતારે છે, ઉતારીને સ્વયં જ ચાર મુકી લોચ કરે છે, કરીને, જળ રહિત છ૪ ભકત વડે આષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થતાં ઉગ્ર, ભોગ, રાજન્ય અને ક્ષત્રિય પુરુષો સાથે, પોતે એક દેવદૂષ્ય ધારણ કરી મુંડ થઈને ઘર છોડીને અનગારિક પ્રવજ્યાને પ્રાપ્ત કરી. • વિવેચન-૪૩ : નાભિ કુલકરની મરુદેવી નામની પત્નીની કુક્ષિમાં આ સમયમાં બાષભસંયમનો ભાર વહન કરવામાં ઋષભ સમાન અથવા વૃષભ એવા સંસ્કાચી વૃષભ, વૃષ વડે શોભે છે તે વૃષભ. એ પ્રમાણે બધાં પણ અહા ઋષભ કે વૃષભ છે. ઉમાં વૃષભ લાંછનત્વથી કે માતાએ જોયેલ ચૌદ સ્વપ્નોમાં પહેલું વૃષભને જોવાથી ઋષભ કે વૃષભ નામ હતું. કોશલ-અયોધ્યામાં થવાથી કૌશલિક. કેમકે અયોધ્યા સ્થાપના sષભદેવના રાજ્ય સમયે કરાઈ, તેથી ભાવિનો ભૂતવતુ ઉપચાર કરતાં કૌશલિક કહ્યું. તેને ભરતક્ષેત્ર નામના કથન અવસરે જણાવેલ છે. અરહંત પાર્શ્વનાથ આદિની જેમ કેટલાંક અસ્વીકારેલ રાજધર્મવાળા પણ હોય, તેથી કયા ક્રમે અરહંત થયા તે કહે છે - પહેલા રાજા - આ અવસર્પિણીમાં નાભિકુલકરે આદેશ કરેલ યુગલ મનુષ્યો અને શક વડે પહેલા રાજા તરીકે અભિષિક્ત કર્યા. પહેલા જિન-પહેલાં સગાદીને જીતનારા અથવા પહેલાં મન:પર્યવજ્ઞાની, રાજ્યના ત્યાગ પછી દ્રવ્યથી અને ભાવથી સાધુપદમાં વર્તવાપણાથી. કેમકે આ અવસર્પિણીમાં આ જ ભગવંત પહેલાં થયા. સ્થાનાંગમાં જિનપણું - અવધિ, મન:પર્યવ, કેવલી ત્રણ ભેદે કહેલ છે. અવધિ જિનવની વ્યાખ્યા કરતાં સૂત્ર અક્રમબદ્ધ થશે. - x - પહેલા કેવલી - આધ સર્વજ્ઞ, કેવલીત્વ તીર્થકર નામ કમદયથી હતું, તેથી કહે છે - પહેલાં તીર્થકર - આધ ચાતુવર્ણ સંઘ સ્થાપક, તીર્થંકર નામકર્મના ઉદયથી કેવા થાય છે? પહેલાં ધર્મ પ્રધાન ચક્રવર્તી, જેમ ચક્રવર્તી બધે જ અપતિત વીર્યથી ચક્ર વડે વર્તે છે, તેમ તીર્થંકર પણ વર્તે છે. તે સમુત્પન્ન થયા. હવે ભગવંતે જે રીતે અવસ્થા સ્વીકારી, તે કહે છે - જન્મ કલ્યાણક પછી, ઋષભ અરહંત વીશ લાખ પૂર્વ કુમારપણે - રાજય અભિષેક ન કરાયેલ રાજપુત્રપણે તેમાં રહ્યા, કુમારપણે આશ્રય કર્યો. પછી ૬૩-લાખ પૂર્વ મહારાજાપણે - સામાન્ય વડે રહ્યા - વસ્યા, તેમાં વસતા કઈ રીતે પ્રજાને ઉપકાર કર્યો ? તે કહે છે – - ૬૩-લાખ પૂર્વ સુધી મહારાજારૂપે વસતા લિપિવિધાન આદિ ગણિત-કવિધા, ધર્મ-કર્મ વ્યવસ્થા કરી. • x • શકુનરુત-પક્ષિની બોલી, જેના અંતે છે તે, ૨ કળાકલન અર્થાત વિજ્ઞાન, પ્રાયઃ પુરુષોપયોગી આ ૭૨ કલા (શીખવી). ૬૪-ગુણો, કર્મોમાં--જીવન ઉપાયો મધમે ૧oo શિકા, ૧૦૦ વિજ્ઞાન, કુંભકાર શિલ આદિ. આ ત્રણે વસ્તુ લોકોપકાર માટે ઉપદેશી. -x - બધાં જ આદિ તીર્થકરોની આ જ ઉપદેશ વિધિ છે, તે જણાવવા માટે છે. જો કે કૃષિ-વાણિજ્યાદિ ઘણાંને જીવન-ઉપાય છે, તો પણ તે પછીના કાળે પ્રાદુર્ભાવ પામેલ, ભગવંતે તો સો શીલ્પોનો જ ઉપદેશ આપેલ, તેથી જ આચાર્યના ઉપદેશથી થયેલ તે શીભ અને અનાચાર્યના ઉપદેશથી થયેલ તે કર્મ એમ શીલ અને કર્મમાં ભેદ મનાય છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ર/૪૩ ૧૫૩ હેમસૂરિકૃત્ આદિદેવ ચઢિામાં - તૃણહાર, કાષ્ઠહાર, કૃષિ, વાણિજ્ય, અન્ય પણ કર્મો લોકોના જીવિતને માટે કરાયા તથા કર્મો જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ભેદથી ત્રણે પણ ઉપદેશે છે, તે પણ વ્યાખ્યા કરવી અને સો શિલ્પો જુદા જ કહ્યા છે, તેમ જાણવું. અહીં સંક્ષેપથી કહ્યું છે, વિસ્તારથી રાજપનીય સૂત્રમાં બતાવેલ રકળા કહીએ છીએ – લેખ, ગણિત, રૂપ, નૃત્ય, ગીત, વામિ, સ્વરગત, પુષ્કરગત, સમતાલ [૯], ધુત, જનવાદ, પાસા, અષ્ટાપદ, પુકાવ્ય, જળમાટિક, અન્નવિધિ, પાનવિધિ, વમવિધિ [૧૮] વિલેપન વિધિ, શયનવિધિ, આર્યા, પ્રહેલિકા, માગધિકા ગાથા, ગીત, શલોક, હિરણ્યયુક્તિ [૨] સુવર્ણયુક્તિ, ચૂર્ણયુક્તિ, આભરણ વિધિ, તરુણી પરિકર્મ, શ્રી લક્ષણ, પુરુષલક્ષણ, અશ્વલક્ષણ, હાથી લક્ષણ, બળદ લક્ષણ [૩૬] કુકડાલક્ષણ, છબલક્ષણ, દંડલક્ષણ, અસિલક્ષણ, મણિ લક્ષણ, કાંકણિલક્ષણ, વાસ્તુવિધા, સ્કંધાવારમાન, નગરમાન [૪૫] ચાર, પ્રતિચાર, ભૂહ, પ્રતિમૂહ ચકભૂલ, ગરુડ લૂહ, શકટ યૂહ, યુદ્ધ, નિયુદ્ધ [૫૪] યુદ્ધાતિયુદ્ધ, દૈષ્ટિયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, બાહયુદ્ધ, લતાયુદ્ધ, ઈષશાસ્ત્ર, સરપવાદ, ધનુર્વેધ, હિરણ્યપાક [૬૩] સુવર્ણપાક, સૂગ ખેટ, વપ્રનેટ, નાલિકાખેટ, પધ, કટછેધ, સજીવ, નિર્જીવ, શકુનરત એ બોતેર કળા. * * * * તેમાં (૧) લેખન તે લેખ - અક્ષર વિન્યાસ વિષયક, કળા - વિજ્ઞાન. તે ભગવંત ઉપદેશે છે, એમ બધે જ જોડવું. તે લેખ બે ભેદે છે – લિપિ અને વિપયભેદથી છે. તેમાં લિપિ અઢાર સ્થાને કહી છે. અથવા લાટાદિ દેશ ભેદથી તેવા પ્રકારની વિચિત્ર ઉપાધિ ભેદથી અનેક પ્રકારે છે. તો પણ પગ-વકલ-કાઠ-દંતલોહ-તામ-રજતાદિ અક્ષરોના આધાર છે, તથા લેખન, ઉGિરણ, ચૂત, ભૂત, છિન્ન, ભિન્ન, દગ્ધ સંક્રાંતિત અક્ષરો થાય છે. વિષયની અપેક્ષાથી પણ અનેક પ્રકારે સ્વામી-નોકર, પિતા-પુત્ર, ગુરુ-શિષ્ય, પત્ની-પતિ, શત્રુ-મિત્રાદિની લેખ-વિષયના અનેકવણી અને તેવા પ્રકારના પ્રયોજન ભેદથી છે. • X - X - (૨) ગણિત-સંખ્યાન, સંકલિતાદિ અનેક ભેદ છે. (૩) રૂપ-લેય, શિલા, સુવર્ણ, મણિ, વસ્ત્ર, ચિત્રાદિમાં રૂપ નિર્માણ, (૪) નાટ્ય-અભિનય સહિત અને રહિત બે ભેદે છે. (૫) ગીત-ગંધર્વકળા કે ગાનવિજ્ઞાન. (૬) વાદિત-વાધ, તતવિતત ભેદથી. (9) સ્વરમત-ગીતના મૂળભૂત પજ ઋષભાદિ સ્વરોનું જ્ઞાન, (૮) પુકારગત-મૃદંગ મંત્રી આદિ ભેદ, તે વિષયક વિજ્ઞાન, (૯) સમતાલ - ગીતાદિ માના કાળ અને તાલ, તે સમ-અન્યૂનાધિક માત્રિકત્વથી જેમાંથી જણાય છે. (૧૦) ધુત, (૧૧) જનવાદ – ધુત વિશેષ, (૧૨) પાસા, (૧૩) અષ્ટાપદશારિફલકધુત, તે વિષયની કળા, (૧૪) પર કાવ્ય- શીઘ્ર કવિત્વ, (૧૫) દળમટ્ટિકજળ સંયુકત માટી, વિવેચક દ્રવ્ય પ્રયોગ પૂર્વિકા, તેની વિવેચન કળા, તે ઉપચારથી ૧૫૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ દક કૃતિકા, (૧૬) અન્નવિધિ-રસોઈકળા, (૧૩) પાનવિધિ - દકમૃતિકા કળા વડે પ્રસાદિતનું સહજ નિર્મળનું સંસ્કાર કરણ અથવા જળપાન વિષયમાં ગુણ દોષનું જ્ઞાન. (૧૮) વસ્ત્રવિધિ-વસ્ત્રના પરિધાન આદિ રૂપ . (૧૯) વિલેપનવિધિ- યક્ષકદ્દમાદિ પરિજ્ઞાન, (૨૦) શયન વિધિ- પલંગાદિની. વિધિ, તે આ પ્રમાણે - સો આગળ તોરી શય્યા રાજાને જયને માટે થાય, નેવું - છ જૂન - બાર જૂન - છત્રીશ ન્યૂન તે ચારે અનુક્રમે રાજપુગ, મંત્રી, સેનાપતિ અને પુરોહિતની હોય * * * * * ઈત્યાદિ જે વિજ્ઞાન અથવા શયન-સ્વપ્ન, તે વિષયક વિધિ, જેમકે પૂર્વમાં મસ્તક કરવું વગેરે વિધિ. (૨૧) આર્યા - છંદ રચવાની કળા, (૨૨) પ્રહેલિકા - ગૂઢાશય પધ, પહેલી. (૨૩) માગધિકા - છંદ વિશેષ, બે ત્રણ ચાર પાંચ છ માસિકા ગણ અને ક-ચ-રત-૫ સંજ્ઞા ઈત્યાદિ. (૨૪) ગાયા - સંસ્કૃત સિવાયની ભાષા વડે નિબદ્ધ આર્યા જ. (૨૫) ગીતિકા • પૂવદ્ધિ સદંશ, અપરાદ્ધ લક્ષણ આય જ, (૨૬) શ્લોક-અનુષ્ટ્ર વિશેષ, (૨૭) હિરણ્ય યુક્તિ - રૂપાને યથાસ્થાને યોજવું તે. (૨૮) એ પ્રમાણે સુવર્ણયુક્તિ, (૨૯) ચૂર્ણયુક્તિ - કોષ્ઠ આદિ સુરભિ દ્રવ્યોમાં ચૂર્ણ કરીને તેને ઉચિત દ્રવ્યો ભેગા કરવા. (30) આભરણ વિધિ, (૩૧) તરુણીપરિકર્મ - યુવતીના અંગોની વણદિ વૃદ્ધિરૂપ. (૩૨) સ્ત્રીલક્ષણ, (33) પુરુષ લક્ષણ, (૩૪) અશ્વલક્ષણ - લાંબી ડોક, લાંબી આંખ ઈત્યાદિ અa વિજ્ઞાન, (૩૫) હાથી લક્ષણ - પાંચ ઉન્નત, આઠ હાથે પરિમાણ, મંદ, ભદ્ર ઈત્યાદિ - x - જ્ઞાન. (૩૬) બળદ લક્ષણ X-, (39) કુકડા લક્ષણ-પાતળી આંગળી, તામવક નખ વગેરે. (૩૮) છત્ર લક્ષણ - જેમ ચકીનું છત્રરન, (૩૯) દંડલક્ષણ - લાકડી, આતબ, અંકુશ, નેતર, ચાપ, વિતાન, કુંત, ધ્વજ, ચામરોનું વ્યાપીત કૃષ્ણ વર્ણ ઈત્યાદિ. -x-x-x- કોને કઈ રીતે લાભદાયી છે તે વિષયક જ્ઞાન - X • (૪૦) અસિલક્ષણ - જેમકે ૫૦-ગુલ ઉત્તમ છે, ૫ ગુલથી ખન્ન થાય વગેરે. તેમાં શુભાશુભતા કઈ રીતે થાય છે ઈત્યાદિ વિજ્ઞાન. (૪૧) મણિ લક્ષણ - રત્ન પરીક્ષા ગ્રંથમાં કહેલ કાકપદ અક્ષિકાપદ કેશાહિત્ય આદિ, તેના ગુણદોષનું વિજ્ઞાન. (૪૧) કાકણીલક્ષણ - ચકીનું રત્ન વિશેષ, તેનું લક્ષણ - વિષહરણ, માન, ઉન્માનાદિ •x - (૪૩) વાસ્તુવિધા - ગૃહ કે ભૂમિવિધા, વાસ્તુ શાસ્ત્ર પ્રસિદ્ધ ગુણ-દોષ વિજ્ઞાન. (૪૪) રૂંધાવારમાન - એક થ, ત્રણ અશ્વ, પાંચ પદાતિ, સેના * * * * • ઈત્યાદિ - x • (૪૫) નગરમાન - બાર યોજન લંબાઈ, નવ યોજન પહોળાઈ ઈત્યાદિ પરિજ્ઞાન, ઉપલક્ષણથી કળસ આદિ નિરીક્ષણપૂર્વક સૂાન્યાસ અને યથા સ્થાને વદિ વ્યવસ્થાનું પરિજ્ઞાન. (૪૬) ચાર-જ્યોતિક ભ્રમણનું વિજ્ઞાન, (૪૭) પ્રતિયા-પ્રતિકૂળ ચાર, ગ્રહોનું Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૩ વક્રગમનાદિ, તેના પ્રવ્યૂહમાં ચક્રાકૃતિમાં - ૪ - રાજન્યકસ્થાના. (૪૯) પ્રતિવ્યૂહ - તેમના પ્રતિદ્વંદીનો ભંગ ઉપાયનો વ્યૂહ, (૫૦) ચક્રવ્યૂહ - ચક્રાકૃતિ સૈન્ય રચના, (૫૧) ગરુડ વ્યૂહ-ગરુડ આકૃતિ સૈન્યસ્યના, (૫૨) એ રીતે શકટવ્યૂહ. (૫૩) યુદ્ધ-કુકડાની જેમ મુંડામુંડી યુદ્ધ, શીંગડાવાળાની જેમ શ્રૃંગાશ્રૃંગી વ્યૂહ, (૫૪) નિયુદ્ધ-મલ્લયુદ્ધ, (૫૫) યુદ્ધાતિયુદ્ધ - ખડ્ગાદિ ફેંકવા પૂર્વક મહાયુદ્ધ જેમાં પ્રતિદ્વન્દ્વી પુરુષોને પાડી દેવામાં આવે, (૫૬) દૃષ્ટિયુદ્ધ - યોદ્ધા અને પ્રતિયોદ્ધાની આંખોનું નિર્નિમેષ રહેવું તે. (૫૭) મુષ્ટિયુદ્ધ - યોદ્ધાનું પરસ્પર મુષ્ટિ વડે હનન. (૫૮) બાહુ યુદ્ધ - ચોદ્ધા પ્રતિયોદ્ધાનું અન્યોન્ય પ્રસારિત બાહુને નમાવ્યા વિના વાળવું તે. (૫૮) લતાયુદ્ધ - જેમ લતા વૃક્ષને ચડી જાય તેમ યોદ્ધો મૂળથી, મસ્તક સુધી તેને વીંટી દે, તે રીતે ચોદ્ધો પ્રતિયોદ્ધાના શરીરને ગાઢ રીતે પીડીને ભૂમિમાં પાડી દે. ૧૫૫ (૬૦) ઈયુ શાસ્ત્ર-નાગબાણ આદિ દિવ્ય અસ્ત્રાદિ સૂયક શાસ્ત્ર (૬૧) સરુપવાદ - ખડ્ગ, મુષ્ટિ તેના અવયવના યોગથી, તેનો પ્રવાદ જે શાસ્ત્રમાં છે તે અર્થાત્ ખડ્ગ શિક્ષા શાસ્ત્ર. (૬૨) ધનુર્વેદ-ધનુાસ્ત્ર, (૬૩) હિરણ્યપાક રજતસિદ્ધિ, (૬૪) સુવર્ણપાક-કનક સિદ્ધિ, (૬૫) સૂત્રખેટ - સૂત્રક્રીડા, (૬૬) એ પ્રમાણે વસ્ત્રક્રીડા, (૬૭) નાલિકાખેડ - દ્યુત વિશેષ, - ૪ - નાલિકા-જેમાંથી પાશા ફેંકાય છે - ૪ - ૪ - (૬૮) પત્ર છેધ-૧૦૮ પાંદડા મધ્યે વિવક્ષિત સંખ્યાવાળા પત્રના છેદનની કળા, (૬૯) કટછેધ - સાદડી માફક ક્રમ છેધ વસ્તુનું વિજ્ઞાન - x + - (૭૦) સજીવ-મૃતધાતુ આદિનું સહજ સ્વરૂપ ઉપાદાન, (૭૧) નિર્જીવ - નિર્જીવકરણ, હેમાદિ ધાતુ મારણ અથવા રોન્દ્રનું મૂર્છા પ્રાપ્ત કરાવવું તે, (૭૨) શકુનત - ઉપલક્ષણથી વસંતરાજાદિ ઉક્ત સર્વ શકુન લેવા, ગતિ-ચેષ્ટા-દિશાબલાદિનો સંગ્રહ. હવે સ્ત્રીઓની ૬૪ કળા કહે છે – મૃત્યુ, ઔચિત્ય, ચિત્ર, વાદિત્ર, મંત્ર, તંત્ર, જ્ઞાન, વિજ્ઞાન [૮] દંભ, જળસ્તંભ, ગીતમાન, તાલમાન, મેઘવૃષ્ટિ, ફલાસૃષ્ટિ, આરામરોપણ, આકાર ગોપન, [૧૬], ધર્મવિચાર, શકુનસાર, ક્રિયાકગણ્ય, સંસ્કૃત બોલવું, પ્રાસાદનીતિ, ધર્મરીતિ, વર્ણિકાવૃદ્ધિ, સ્વર્ણસિદ્ધ [૨૪] સુગંધી તૈલ કરણ, લીલાપૂર્વક ચાલવું, અશ્વ-હાથી પરીક્ષણ, પુરુષ-સ્ત્રી લક્ષણ, હેમરત્નભેદ, અઢાર લિપિ પરિચ્છેદ, તત્કાલબુદ્ધિ, વાસ્તુસિદ્ધિ [૩૨] કામવિક્રિયા, વૈધકક્રિયા, કુંભભ્રમ, સારિશ્રમ, અંજનયોગ, ચૂર્ણયોગ, હસ્ત લાઘવ, વચનપાટવ [૪૦] ભોજ્ય વિધિ, વાણિજ્ય વિધિ, મુખ મંડન, શાલિખંડન, કથાકથન, ફૂલ ગુંથવા, વક્રોક્તિ, કાવ્ય-શક્તિ [૪૮], સ્કારવિધિવેષ, સર્વભાષા વિશેષ, અભિધાનજ્ઞાન, ભૂષણ પરિધાન, ભૃત્યોપચાર, ગૃહાયાર, વ્યાકરણ, પરનિરાકરણ [૫૬] રાંધવું, વાળ બાંધવા, વીણાનાદ, વિતંડાવાદ, અંકવિચાર, લોક વ્યવહાર, અંત્યાક્ષરી, ૧૫૬ જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પ્રશ્ન પ્રહેલિકા. અહીં ઉપલક્ષણથી ઉપર કહેલ સિવાયની સ્ત્રી અને પુરુષની કળા પણ બીજા ગ્રંથમાં અને લોકમાં પ્રસિદ્ધ જાણવી. અહીં જે પુરુષકાળમાં સ્ત્રીકળાનું અને સ્ત્રીકળામાં પુરુષ કળાનું સાંકર્ય છે, તે બંનેના ઉપયોગીત્વથી છે. [શંકા] તો “ચોસઠ મહિલાગુણ’ એ ગ્રંથ વિરોધ નથી ? [સમાધાન] આ ગ્રંથ સ્ત્રી માત્રના ગુણને જણાવવા માટે નથી, પરંતુ સ્ત્રી સ્વરૂપ પ્રતિપાદક છે, તેથી ક્યાંક પુરુષ ગુણપણામાં પણ વિરોધ નથી. . ૪ - સો શિલ્પ આ પ્રમાણે છે – કુંભાર, લુહાર, ચિત્ર, વણકર, નાપિત રૂપ પાંચ મૂળ શિલ્પ છે તે પ્રત્યેકના વીશ-વીશ ભેદો છે. - ૪ - [શંકા] આ પાંચ મૂળ શિલ્પોની ઉત્પત્તિમાં નિમિત શું છે ? [ઉત્તર] યુગલોને કાચા ધાન્યોના આહારમાં મંદાગ્નિપણાથી પચતું ન હોવાથી અગ્નિમાં નાંખતા, તુરંત બળી જવાથી યુગલ મનુષ્યોની વિનંતીથી હાથીના સ્કંધ ઉપર આરૂઢ ભગવંત વડે પહેલા દડાનું શિલ્પ પ્રગટ કરાયું, ક્ષત્રિયો હાથમાં શસ્ત્રો વડે જ દુષ્ટોથી પ્રજાની રક્ષા કરે, તેથી લોહ શિલ્પ, ચિત્રાંગ કલ્પવૃક્ષની હાનિ થવાથી ચિત્રકાર શિલ્પ, વસ્ત્ર કલ્પવૃક્ષમાં હાનિથી વણકર શિલ્પ, ઘણાં યુગલ ધર્મમાં પહેલાં ન વધતાં વાળ અને નખો, વધવા લાગતાં મનુષ્યોને માટે નાપિત શિલ્પ. હેમાચાર્ય કૃત્ ઋષભ ચસ્ત્રિમાં ગૃહાદિ નિમિત્ત વર્ધકી અને લુહારના યુગ્મરૂપ બીજું શિલ્પ કહેલ છે. બાકી બધું તે જ છે. ભોગ્ય સત્કર્મવાળા અરહંત ભગવંતને સમુત્પન્ન વ્યાધિના પ્રતિકાર સમાન સ્ત્રી આદિ પરિગ્રહ કરે છે, બીજો નહીં, તો પછી નિવધમાં એક રુચિ એવા ભગવન્ કેમ સાવધાનુબંધી કલાદિને દેખાડવામાં પ્રવૃત્ત થયા ? [સમાધાન] સમાનુભાવી આજીવિકારહિત, દીન મનુષ્યોમાં દુઃખને વિચારીને સંજાત કરુણા એકરસત્વથી, સમુત્પન્ન વિવક્ષિત રસ સિવાય બીજો કોઈ રસ-સાપેક્ષ હોઈ નહીં. જેમ ભગવંત વીરે બ્રાહ્મણને વસ્ત્રદાન કર્યું. જો એમ છે તો ભગવંતે સમગ્ર વસ્ત્રનું દાન કેમ ન કર્યું? સત્ય છે, ભગવંતે ચાર જ્ઞાનના ધારકપણાથી તેને તેટલો જ માત્ર લાભ જોઈને અને અધિક યોગ ન હોવાથી ક્ષેમના નિર્વાહ માટે તેમ કર્યું. [હીર-વૃત્તિ મુજબ - ભગવંત ઋષભનું સર્વલોક વ્યવહાર પ્રવર્તન પ્રજાના હિતને માટે હતું - X - x -] + X - x - કલા આદિ ઉપાયથી પ્રાપ્ત સુખ વૃત્તિ - આજીવિકાથી ચોરી આદિ વ્યસન આસક્તિ પણ થતી નથી. (શંકા) નામોક્ત હેતુ જગત્વામીને કલાદિનું ઉપદર્શન ઠીક છે, પરંતુ રાજધર્મ પ્રવર્તત્વ કઈ રીતે ઉચિત છે ? [સમાધાન] શિષ્ટના અનુગ્રહને માટે, દુષ્ટના નિગ્રહને માટે અને ધસ્થિતિના સંગ્રહને માટે [યોગ્ય છે.]. તેઓ રાજ્યસ્થિતિ શ્રી વડે સમ્યક્ પ્રવર્તનારા, અનુક્રમે બીજા મહાપુરુષ માર્ગોપદર્શકતાથી ચોરી આદિ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૩ ૧૫૩ વ્યસનના નિવર્તનથી, નરકના અતિથીપણાની નિવારકતાથી અને આલોક તથા પરલોકના સુખસાધકપણાથી પ્રશસ્ત જ છે, મહાપુરુષોની પ્રવૃત્તિ, બધે જ પરાર્થવ વ્યાપ્ત અને ઘણાં ગુણ-અકાદોષ કાર્ય-કારણની વિચારણા પૂર્વકના હોય છે. યુગની આદિમાં જગની વ્યવસ્થા પ્રથમ રાજા વડે જ થવી તે આચાર છે. સ્થાનાંગનાં પાંચમા અધ્યયનમાં પણ કહ્યું છે – ધર્મમાં વિચરનારને પાંચ નિશ્રાસ્થાન કહેલાં છે - છક્કાય, ગણ, રાજા, ગાથાપતિ અને શરીર, તેની વૃત્તિમાં - રાજાની નિશ્રાને આશ્રીને, રાજા એટલે નરપતિ, તેનું ધર્મસહાયકત્વ દુષ્ટોથી સાધના રક્ષણ વડે કહ્યું છે એ પ્રમાણે પરમ કરૂણાવાળા ચિત્તથી પરમ ધર્મ પ્રવર્તક ત્રણ જ્ઞાનયુક્ત ભગવંતનું રાજધર્મ પ્રવર્તકપણું કંઈ પણ અનૌચિત્ય મનમાં ન ચિંતવવવું. * * * તેનો વિસ્તાર જિનભવન પંચાશક સૂત્રની વૃત્તિના યતના દ્વારમાં વ્યક્તરૂપે દશર્વિલ છે, તે જાણી લેવું. - ૮ - અહીં ત્રીજા આરાને અંતે રાજ્ય સ્થિતિના ઉત્પાદમાં ધર્મસ્થિતિ ઉત્પાદ છે, પાંચમાં આરાને અંતે – “કૃત, સૂરિ, સંઘ અને ધર્મ પૂવહ્નિમાં વિચ્છેદ પામશે • x - ' એ વયનચી ધર્મસ્થિતિ વિચ્છેદમાં, રાજ્યસ્થિતિનો પણ વિચ્છેદ થશે, એ રીતે રાજયસ્થિતિનો ધર્મ સ્થિતિ હેતુપણે છે તેમ જાણવું. ત્યારપછી ભગવંતે શું કર્યું ? કલાદિનો ઉપદેશ કરી ભરત, બાહુબલિ વગેરે સો પુત્રોને કોશલા, તક્ષશિલાદિ સો રાજ્યમાં સ્થાપે છે. અહીં શંક આદિ પ્રભંજન સુધીના ભરતના ૯૮ ભાઈના નામો પ્રસિદ્ધ હોવાથી લખેલ નથી. દેશના નામો ઘણાં અપ્રસિદ્ધ છે. હવે ભગવંતનું દીક્ષા કલ્યાણક કહે છે – ૮૩ લાખ પૂર્વ રાજ્યમાં રહી - ગૃહવાસમાં વસે છે અર્થાત્ ગૃહસ્થ પયિ રહે છે. [અહીં હીર-વૃત્તિમાં કહે છે - a dખ પુર્વ મહારાજપણે વાસ કરે છે, તેમાં વસે છે, જો કે તેમ નથી, કેમકે ૨૦લાખ પૂર્વ કુમારવાસ મથે રહે છે અને ૬3-Gોખ પૂર્વ મહારાજાવાસ મથે વસે છે. અહીં ભાવિનો ભૂતવતુ ઉપચાર એ ન્યાયથી રાજ્યને યોગ્ય કુમાર રાજવહુ કુમારાવસ્થા પણ મહારાજાવાની જેમ વિવજ્ઞાણી સર્વ અવસ્થાને તેમ કહી છે.) પૂર્વોક્ત વ્યાધિપતિકાર ન્યાયથી તીર્થકરોનું ગૃહવાસમાં પ્રવર્તન છે, તે સામાન્યથી યયોકત જ છે, તેમાં દોષ નથી અથવા “મહાન અરાણ જેમાં છે તેવો વાસ" એમ યોજવું. તે ભગવંતની અપેક્ષા વડે એ પ્રમાણે જ છે. આના વડે ૬૩-લાખ મહારાજ મધ્યે વસે છે, તે પૂર્વ વચનનો વિરોધ નથી વસ્યા પછી – જે આ ગ્રીમનો પહેલો માસ, શ્રીમકાળ માસ મધ્યે પહેલો માસ, પહેલો પક્ષ તે ચૈત્ર કૃષ્ણ પક્ષ, તેની નવમી તિથિ-આઠમો દિવસ, તેમાં - આના વડે ‘ચૈત્રવેદ આઠમ' વાક્ય સાથે આગમમાં વિરોધ આવતો નથી અથવા વાયનાંતી નવમો પક્ષ - નવમી દિવસ, દિવસના-આઠમા દિવસના મધ્યદિનના ઉત્તરકાળમાં, જો કે દિવસ શબ્દ અહોરાત્રના અર્થમાં અન્યત્ર પ્રસિદ્ધ છે, તો પણ અહીં દિવસ • x • સૂર્યના ૧૫૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ચારનું વિશિષ્ટ કાળ વિશેષ ગ્રહણ કરવું. અન્યથા “દિવસના છેલ્લા ભાગે" એવો અર્થ થશે નહીં. હિરણ્ય - ન ઘડેલ સુવર્ણ કે જત, સુવર્ણ-ઘડેલું સોનું, કોશ-ભાંડાગાર, કોઠાગાર • ધાન્યનું આશ્રયગૃહ, બલ-ચાતુરંગ સેના, વાહન-વેસરાદિ, ઘનગાય આદિ, કનક-સુવર્ણ, મૌક્તિક-આકાશાદિથી ઉત્પન્ન શુક્તિ, શંખદક્ષિણાવર્ત, શિલા-રાજપટ્ટાદિરૂ૫, પ્રવાલ-વિદ્યુમ, રકારન-પારાગ, ઈત્યાદિ સ્વરૂપનું જે સારરૂપ દ્રવ્ય, તેને છોડીને-મમત્વનો ત્યાગ કરીને, વિચ્છર્ધ - ફરી મમત્વ ન કરવા વડે, કઈ રીતે મમત્વ ત્યાગ? આ અસ્થિર હોવાથી જુગુપ્તા યોગ્ય છે એમ કહીને, નિશ્રાને ત્યજીને, કઈ રીતે? ગોમિકોને દઈને, ધનનો વિભાગ કરીને આપવા વડે, કેમકે ત્યારે અનાથ, માર્ગમાં યાચના કરનારા આદિનો અભાવ હતો, તેથી ગોગિક લીધાં, તેઓએ પણ મમત્વ રહિતતાથી ભગવંતની પ્રેરણાથી શેષ માત્ર સ્વીકાર્યું. [અહીં આવશ્યકણિના સાક્ષીપાઠ સાથે હીરવૃતિમાં કહે છે – જે ગોરિકોને દાન, તે શેષા માત્ર જ છે, યાચના નથી. જે ઈચ્છિત યાચના કરનારને દાન, તે યાયકોને જ છે, બીજાને નથી. અહીં શંકા કરે છે કે - તીર્થકર આગળ માંગવામાં બાધા શું છે? - x • યાચના વિના નિવહકરણ સમર્થ ગૃહસ્થોને મહાપુરુષો પાસે યાચના કરવી અનુચિત છે, તેથી જ શ્રી મહાવીરદાન અધિકારમાં દાતાર વડે દાન' એ પદ યાચકના ગ્રહણને માટે અધિક કહ્યું છે ઈત્યાદિ - X - X - X -]. આ જગત ગુરુનો આચાર છે કે જે ઈચ્છા મર્યાદાયી દાન આપે છે, અને તેમની ઈચ્છાપૂર્તિ કરે છે. અહીં ઈચ્છા સંબંધી આશંકા - x " નો ઉત્તર આપતા કહે છે પ્રભુના પ્રભાવથી અપરિમિત ઈચ્છાનો તેમને અસંભવ છે. સુદર્શના શિબિકામાં બેઠા, ભગવંત કેવા વિશિષ્ટ લાગે છે? સ્વર્ગ-મૃત્યુ-પાતાલ લોક નિવાસી જન સહિતથી સમુદાય વડે સમ્યક્ અનુગમન કરતા, આવા પ્રભુના આગળના ભાગે શાંખિકાદિ અભિનંદન અને અભિસ્તવન કરતાં આગળ પ્રમાણે કહે છે. તેમાં શાંખિકો - હાથમાં ચંદનગર્ભ શંખવાળા માંગલ્ય કરનારા કે શંખ વગાડનારા, ચાક્રિક-ચક જમાડનારા, લાંગલિક-ગળામાં લટકાવેલ સુવણિિદમય હળધારી ભટ્ટ વિશેષ, મુખમંગલિક-મીઠું બોલનાર, વર્લ્ડમાનકા-ખંભે મનુષ્યને બેસાડનાર, આગાયક-શુભાશુભકથા કહેનારા, લંખ-વાંસડા ઉપર ખેલનારા, મંખહાથમાં ચિત્ર ફલકવાળા, ઘાંટિક-ઘંટા વાદક - X - X - X - પાંચમાં રંગસૂત્રમાં જમાલિ ચસ્ત્રિમાં વિક્રમણ મહોત્સવ વર્ણનમાં શાંખિકાદિનું વર્ણન છે. ઉપરોકત વિવક્ષિતોની વાણી દ્વારા અભિનંદાતા અને અભિખવાતા એમ જોડવું. વિવક્ષિતપણાને કહે છે - Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ ૧૫૯ ૧૬૦ ઈચ્છવા યોગ્ય તે અતિ ઈષ્ટ, તેમના વડે, પ્રયોજન વશથી ઈષ્ટ પણ કંઈક સ્વરૂપથી કાંત અને અકાંત હોય, તેથી કહે છે - કાંત અતિ કમનીય શબ્દો વડે, પિયુ-પ્રિય અર્થ વડે, મનોજ્ઞ-મન વડે સુંદરપણે જણાય તે મનોજ્ઞ-ભાવથી સુંદર, મનામ-મન વડે ફરી-ફરી જે સુંદરવથી અતિશય જણાય તેવા, ઉદાર-શબ્દથી અને અર્થથી, કલ્યાણ-કલ્યાણપ્રાપ્તિ સૂચક ડે, શિવ-નિરુપદ્રવ, શબ્દાર્થના દુષણોને છોડીને, ધન્ય-ધન લાભ કરાવનારી, માંગલ્ય-અનર્થના પ્રતિઘાતમાં સાધુ, સશ્રીકા વડે - અનુપ્રાસાદી અલંકાર યુક્ત એવી, હૃદયગમનીય - અર્થ પ્રાગટ્ય ચાતુરીપણાથી સુબોધા, હૃદય-પ્રહ્નાદનીય-હૃદયમાં રહેલ કોપ, શોકાદિ ગ્રંથિને ઓગાળી દેનારી, કાન અને મનને સુખ આપનારી, અર્થશતિકા- જેમાં સો અર્થો રહેલા છે તેવી અથવા અર્થ-ઈષ્ટકાર્ય - ૪ વાણી વડે. અનવરત - વિશ્રામનો અભાવ, અભિનંદયંત - જય, જીવો ઈત્યાદિ કહેવા વડે, એ રીતે અભિસ્તવના કરતા, શું કહે છે ? જય-જય નંદ-સમૃદ્ધ થાવ, નંદ એ ભગવંતનું આમંત્રણ છે. અથવા હે જગતનંદ તમે જય પામો ઈત્યાદિ. ભદ્ર-કલ્યાણવાળા, કલ્યાણકારી. ધર્મ-કરણરૂપથી, અભિમાન કે લજાદિથી નહીં, પરીષહ-ઉપસર્ગોથી ડરીને નહીં અથતુ પરીષહ-ઉપસર્ગોને જીતનારા થાઓ. તથા ક્ષાંતિ વડે - અસામધ્યદિ વડે નહીં, ક્ષમ-સહન કરનારા થાઓ. ભય - આકસ્મિક, ભૈરવ-સિંહાદિથી થયેલ અથવા ભૈરવભય - ભયંકર ભયોમાં ક્ષાંત થાઓ. નાના વર્ઝાણાં - વિવિધ વચનભંગી •x• ધર્મ-પ્રસ્તુત ચાઅિધર્મ, અવિનવિદનનો અભાવ, આપને થાઓ. એ પ્રમાણે બોલતા વારંવાર અભિનંદન અને અભિસ્તવન કરે છે. હવે જે પ્રકારે નીકળે છે તે કહે છે - ત્યારપછી બહષભકૌશલિક અરહંત હજારો નયન માલા વડે - શ્રેણીમાં રહેલ ભગવંતને જ મમ જોવાની ઈચ્છાવાળા નગરજનોના નેત્ર છંદો વડે જોવાતા-જોવાતા અર્થાત્ ફરી ફરી અવલોકન કરાતા, - x - ચાવત્ નીકળે છે. જે રીતે પહેલાં ઉપાંગમાં ચંપાથી શ્રેણિક પુત્ર નીકળ્યો, તે પ્રમાણે અહીં કહેવું. વાયનાંતરથી ચાવતું આકુલ બોલ બહુલ આકાશને કરતાં, સુધી કહેવું. તેમાં જે વિશેષ છે, તે બતાવે છે - વિનીતા રાજધાનીની વચ્ચોવચ્ચથી નીકળે છે - x • ઉવવાઈ સત્રનો આલાવો આ પ્રમાણે છે - હજારો હદયમાળા વડે અભિનંદન કરાતા, હજારો મનોરથ માળા વડે ઈચ્છીતા, હજારો વચનમાળા વડે અભિdવાતા, કાંતિ-રૂપ-સૌભાગ્ય ગુણો વડે પ્રાથતા, હજારો અંગુલિ માલા વડે દેખાડાતા, જમણા હાથથી ઘણાં હજારો નર-નારીની હજારો અંજલિ વડે અંજલિ કરાતા, મંજુલ ઘોષ વડે પ્રતિબોધિત કરતા, હજારો ભવના પંકિતને ઉલંઘતા, તંતી-તાલ-તુટિત-ગીત-વાજિંત્રના રવ વડે મધુર-મનહર જય શબ્દના ઉદ્ઘોષ વિષયથી મંજુલ શબ્દોથી પ્રતિબોધિત કરાતા. - - - જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ... કંદર, ગિરિ, વિવર, કુહર, ગિરિવરના પડખામાં રહેલ ભવન, દેવકુળ, શૃંગાટક, મિક, ચતુક, ચવર, આરામ, ઉધાન, કાનન, સભા, પ્રપાતના દેશભાગ પ્રતિઘોષ કરાતા. ઘોડાનો હણહણાટ - હાથીનો ગુલગુલાટ, રથનો ઘણઘણાટ એ શબ્દોના મીશ્ર-મોટા કલકલ રવ વડે, લોકોના મધુર અવાજથી પૂરીત, સુગંધ શ્રેષ્ઠ કુસુમ-ચૂર્ણથી આકાશને વાસિત કરતા, કાળો અગરુ-કુંદરક-તુકની ધૂપનો ક્ષેપ કરતાં જીવલોકની જેમ વાસિત કરીને, ચોતરફ ક્ષભિત કવાલ પ્રયુર જન-બાલવૃદ્ધ પ્રમુદિત અત્વરિત નીકળ્યો. ઉક્ત સૂત્રનો વ્યાખ્યાસાર આ પ્રમાણે છે – હદયમાલ સહસ - લોકાના મનસમૂહ વડે - સમૃદ્ધિને પામો, જય-જીવ-નંદ એમ આશીવદિના દાન વડે અભિનંદન કરાતા, મનોરથમાલા સહરા - આની જ આજ્ઞામાં અમે રહીએ ઈત્યાદિ લોક વિકલ્પો વડે વિશેષ સ્પશતા, વદન કે વચનમાળા સહસ વડે અભિવાતા, પતિ કે સ્વામી પણે સ્ત્રી-પુરુષ જન દ્વારા અભિલાષા કરાતા, • x • અંજલિમાલા અર્થાત્ સંયુક્ત કર-મુદ્રા વિશેષ, તેનું વૃંદ, પ્રતિચ્છન્ન • ગ્રહણ કરતાં. અહીં શું કહે છે ? મૈલોક્યનાથ પ્રભુ વડે લોકોમાં અમારી અંજલિરૂપ ભકિત મનમાં અવતરે. તે માટે જમણા હાથનું દર્શન, મહાપમોદને માટે થાય એમ કરતાં. મંજુમંજુના - અતિ કોમળ, ઘોષ-સ્વર વડે, પ્રતિપૃચ્છનું - પ્રશ્ન કરતાં, પ્રણમર્ - સ્વરૂપાદિ વાત, ભવન-વિનીતા નગરીના ઘરો, પંક્તિ-સમશ્રેણિ સ્થિતિ, પણ વિખરાયેલી સ્થિતિ નહીં. - x - ગુટિત-બાકીનાં વાધો, તેનું વાદન, * * • x • ગીત-ગીત મધ્યમાં જે વાદિત-વાદન, તેના વડે જે રવ-શબ્દ, તેનાથી મધુર-મનોહર તથા જય શબ્દનો ઉદ્ઘોષ વિશદ્ - સ્પષ્ટપણે પ્રતિભાસ થતો જેમાં છે તે મંજમંજ ઘોષથી અને નગરજનના શબ્દોથી પ્રતિબોધિત કરાતા - સાવધાન કરાતા. કંદર-પર્વતની દરાર, વિવરગુફા, કુહ-પર્વતના અંતર, ગિરિવર-શ્રેષ્ઠ પર્વત, પ્રાસાદ-સાત માળનો આદિ, ઉર્વધનભવન- ઉચ્ચ અવિરત ગૃહ, શૃંગાટક - ત્રિકોણ સ્થાન, ત્રિક-જ્યાં ત્રણ શેરી ભેગી થાય, ચતુક - જયાં ચાર શેરી ભેગી થાય, ચવર • ઘણાં માર્ગો, આરામ-પુષ્યજાતિપ્રધાન વનખંડ, ઉધાન-પુષ્પાદિવાળા વૃક્ષો, કાનનનગરની નજીકના, સભા-બેઠક, પ્રપા-જળદાન સ્થાન, આ બધાંના જે પ્રદેશ-દેશ રૂપ ભાગ, તેને. તેમાં પ્રદેશ-લઘુતર ભાગ, દેશ-લઘુ ભાગ, પ્રતિકૃત-પડઘાં, તેમનાં સંકુલને કરતાં. ઘોડાઓના હણહણાટ રૂ૫, હાથીના ગુલગુલાયિત રૂપ અને રથોના ઘણઘણાહટરૂ૫, એ શબ્દો વડે, લોકોના મિશ્રિત શબ્દથી મોટા કલકલ રવથી આનંદ શબ્દવથી મધુર-અકુર શબ્દોથી પૂરતાં, આકાશને તેમ યોગ જોડવો, તે ઉત્તગ્રંથમાં વર્તે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૩ ૧૬૧ સુગંધી શ્રેષ્ઠ પુષ્પોનું ચૂર્ણ, તેની ઉંચે જતી વાસરેણુ એટલે વાસક રજ, તેના વડે આકાશને કપિલ કરતાં, કાળો અગરુ-કુંદુક - સિલ્પક - ધૂપ એટલે દશાંગઆદિનો ગંધ દ્રવ્ય સંયોગ, આ બધાંના વહેવાથી જાણે જીવલોક વાસિત જેવું [જણાય છે.] - ૪ - ચોતરફ ક્ષુભિત-સાશ્ચર્યપણે સસંભ્રમ ચક્રવાલ - જનમંડલ થાય તે રીતે જાય છે પ્રચુર લોકો અથવા પૌરજનો, બાળ અને વૃદ્ધો જે પ્રમુદિત છે અને જલ્દી જલ્દી જઈ રહ્યા છે, તેમના અતિ વ્યાકુળના જે શબ્દ, તે જ્યાં ઘણાં છે એવા પ્રકારે આકાશને કરતાં. - ૪ - - નીકળીને જ્યાં આવે છે, તે કહે છે ગંધોદક વડે કંઈક સિંચેલ, કચરો શોધવા વડે પ્રમાર્જિત, તે કારણે જ પવિત્ર થયેલ, પુષ્પો વડે જે પૂજા તેનાથી યુક્ત - ૪ - ૪ - એ પ્રમાણે સિદ્ધાર્થવન સુધી વિપુલ રાજમાર્ગને કરતાં, તથા અશ્વ-હાથીરથ અર્થાત્ અશ્વાદિ સેના તથા પદાતી ચકર વૃંદ વડે જે રીતે મંદમંદ થાય તેમ. જે રીતે અશ્વાદિ સેના પાછળ ચાલે છે, તે રીતે બહુતર કે બહુતમ ઉંચે ઉડતી રજ વાળું કરતાં, જ્યાં સિદ્ધાર્થવન ઉધાન છે, તેમાં જ્યાં શ્રેષ્ઠ અશોકવૃક્ષ છે, ત્યાં ભગવંત આવે છે. ત્યાં આવીને શું કરે છે ? શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે શિબિકાને સ્થાપન કરે છે, સ્થાપીને શિબિકામાંથી ઉતરે છે. ઉતરીને સ્વયં જ આભરણ-મુગુટ આદિ અને અલંકાર-વસ્ત્રાદિ - ૪ - ત્યાગ કરે છે. કુલમહત્તકિાના હંસલક્ષણ પટ્ટમાં મૂકીને, પોતે જ ચાર મુટ્ટી વડે કરાતા એવા વાળનો લોય કરે છે, - ૪ - બીજા અલંકારાદિનો ત્યાગ કરવાપૂર્વક મસ્તકના અલંકારાદિનો ત્યાગ એ વિધિક્રમ છે, તેથી અંતે મસ્તક અલંકારરૂપ વાળનો ત્યાગ કરે છે. તીર્થંકરોને પંચમુષ્ટિક લોચનો સંભવ છતાં આ ભગવંત સામુષ્ટિક લોચવાળા છે. શ્રી હેમાચાર્ય કૃત્ ઋષભ ચસ્ત્રિાદિનો આ અભિપ્રાય છે - પહેલા એક મુઠ્ઠી વડે દાઢી-મૂંછનો લોચ કર્યો, ત્રણ મુઠ્ઠી વડે મસ્તકનો લોચ કર્યો, એક મુઠ્ઠી બાકી રહેલાં વાળ, પવનથી આંદોલિત થતાં સુવર્ણ મય જણાતાં ભગવંતના સ્કંધની ઉપર લોટતાં મસ્કતની ઉપમાને ધારણ કરતાં પરમ રમણીય કેશને જોઈને આનંદીત થયેલાં શક્ર વડે - ભગવન્ ! મારા ઉપર અનુગ્રહ કરીને આટલા કેશને ધારણ કરો, એમ વિનંતી કરતાં ભગવંતે પણ તે કેશ તેમજ રાખ્યા. - ૪ - આ કારણે જ શ્રી ઋષભની મૂર્તિમાં સંધોની ઉપર વલ્લરિકા કરાય છે. લુંચિત કેશ શક્ર વડે હંસલક્ષણપટ્ટમાં લઈ ક્ષીરસમુદ્રમાં નાંખ્યા. છટ્ઠભક્ત - બે ઉપવાસરૂપ અને પાણીનો પણ ત્યાગ એ રીતે ચારે પ્રકારના આહાર ત્યાગ વડે અષાઢ - ઉત્તરાષાઢા નક્ષત્રથી ચંદ્રનો યોગ થતાં, આ પ્રભુએ આરક્ષકપણે નિયુક્ત-ઉગ્ર, ગુરુપણે વ્યવહરેલ-ભોગ, મિત્રરૂપે સ્થાપેલ તે રાજન્ય, બાકીની પ્રજારૂપે રહેલાં તે ક્ષત્રિય, એવા ૪૦૦૦ પુરુષો સાથે, આ બધાં પુરુષો ભાઈઓ, મિત્રો અને ભરત વડે પણ નિષેધ કરાયેલ છતાં કૃતજ્ઞપણાથી સ્વામીના 25/11 જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ઉપકારનું સ્મરણ કરતાં, સ્વામીના વિરહથી કરીને વાંત અન્નની માફક રાજ્ય સુખમાં વિમુખ થઈ, જેમ સ્વામી અનુષ્ઠાન કરશે તેમ અમે કરીશું એવો નિશ્વય કરીને સ્વામીને અનુસરે છે. [ભગવંત ઋષભ] શક્રએ પોતાના આચાર મુજબ ડાબે સંધે અર્પિત એક દેવદૂષ્ય સ્વીકારીને, પણ રજોહરણાદિ લિંગ ન લઈને, કેમકે જિનેન્દ્રો કલ્પાતીત છે, મુંડન્દ્રવ્યથી માથાના વાળનો લોય કરીને અને ભાવથી કોપાદિ રહિત થઈને, ગૃહવાસથી નીકળીને અનગારિતાગૃહી અર્થાત્ સંસારી, તેનો પ્રતિષેધ કરી અનગારી-સંયતનો ભાવ અર્થાત્ સાધુતાને પ્રાપ્ત કરી અથવા નિર્ગુન્થપણે પ્રવ્રજ્યા સ્વીકારી. હવે પ્રભુનો વસ્ત્ર ધારણ કાળ કહે છે – ૧૬૨ • સૂત્ર-૪૪ : કૌશલિક ઋષભ રહત સાધિક એક વર્ષ વસ્ત્રધારી રહ્યા. ત્યારપછી અોલક થાય. જ્યારથી કૌશલિક ઋષભ રહંત મુંડ થઈને ગૃહવાસત્યાગી નિગ્રન્થ પ્રવ્રજ્યા લીધી, ત્યારથી કૌશલિક ઋષભ અરહંત નિત્ય કાયાને વોસિરાવીને, દેહ મમત્ત્વ તજીને, જે કોઈ ઉપસર્ગો ઉપજે છે, તે આ પ્રમાણે – દેવે કરેલ યાવત્ પ્રતિકૂળ કે અનુકૂળ, તેમાં પ્રતિકૂળ જેમ કોઈ વેંત વડે યાવત્ કશ વડે કાયાને પીટે કે અનુકૂળ - જેમકે વંદન કરે કે પયુપાસના કરે, તેવા ઉત્પન્ન થયેલ સર્વે પરીષહોને સમ્યક્ રીતે સહન કરે છે ચાવત્ અધ્યાસિત કરે છે. ત્યારે તે ભગવન શ્રમણ થયા, ઈસિમિત યાવત્ પારિષ્ઠપનિકા સમિત, મન સમિત, વચન સમિત, કાય સમિત, મનો ગુપ્ત યાવત્ ગુપ્ત બ્રહ્મચારી, ક્રોધરહિત યાવત્ લોભરહિત, શાંત, પ્રશાંત, ઉપશાંત, પરિનિવૃત્ત, છિન્ન સ્રોત, નિરૂપલેપ, શંખની જેમ નિરંજન, જાત્યચનવત્ જાત્યરૂપ, દર્પણગત્ પ્રતિબિંબવત્ પાકૃત ભાવવાળા, ક્રર્મવત્ ગુપ્તેન્દ્રિય, પુષ્કરપત્ર વત્ નિરૂપલેપ, આકાશવત્ નિરાલંબન, અનિલવત્ નિરાલય, ચંદ્ર જેવા સૌમ્ય, સૂર્ય જેવા તેજસ્વી, પક્ષી જેવા અપતિબદ્ધગામી, સાગર જેવા ગંભીર, મેરુ પર્વત જેવા અકંપ, પૃથ્વી જેવા સર્વ સ્પર્શને સહન કરનાર, જીવની જેમ પતિહત ગતિ. [એવા પ્રકારના થયા તે ભગવંતને કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી. તે પ્રતિબંધ ચાર પ્રકારે હોય છે, તે આ પ્રમાણે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, દ્રવ્યથી અહીં - આ મારી માતા, મારા પિતા, મારો ભાઈ, મારી બહેન યાવત્ ચિરપરિચિત લોકો છે, મારુ સોનું, મારું રૂપુ યાવત્ ઉપકરણ અથવા સંક્ષેપથી સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યજાત એ [મારા છે] એવું તે ભગવંતને ન હતું. ક્ષેત્રથી ગ્રામ, નગર, અરણ્ય, ખેતર, ખળા, ગૃહ, આંગણ [આદિ] માં Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૪ તેમને કોઈ પ્રતિબંધ-આસક્તિ ન હતા. કાળથી સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર કે અન્ય કોઈ દીર્ઘકાળમાં તેમને કોઈ પ્રતિબંધ ન હતો. ૧૬૩ ભાવથી ક્રોધમાં યાવત્ લોભમાં, ભયમાં, હાસ્યમાં તે ભગવંતને કોઈ પ્રતિબંધ-આસક્તિભાવ ન હતો. તે ભગવંત વર્ષાવારસને વર્જીને હેમંત અને ગ્રીષ્મમાં ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ વિચરતા હાસ્ય, શોક, અરતિ, ભય, પત્રિાસથી વર્જિત અને મમત્વ તથા અહંકાર રહિત થઈને લઘુભૂત, અગ્રંથ, વસુલ [કુહાડાથી] ચામડી છેદાવા છતાં દ્વેષ ન કરતાં, ચંદન વડે અનુલેપનમાં પણ અરક્ત હતા. ઢેફાં કે સુવર્ણમાં સમદષ્ટિ, આ લોકમાં આપતિ, જીવિત-મરમમાં નિવકાંક્ષ, સંસાર પારગામી, કર્મના સંગનું નિતિન કરવામાં અશ્રુધત હતા. તે ભગવંતને આવા વિહારથી વિચરતા ૧૦૦૦ વર્ષ વ્યતીત થયા ત્યારે પુસ્મિતાલ નગરની બહાર શકટમુખ ઉધાનમાં શ્રેષ્ઠ ન્યગ્રોધવૃક્ષની નીચે ધ્યાનાંતરિકામાં વર્તતા ફાગણવદ-૧૧-ના પૂહિકાળ સમયમાં અષ્ટમ ભકત નિર્જળ અક્રમ તપથી ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાંનો યોગ થયો ત્યારે અનુત્તરજ્ઞાનથી યાવત્ ચાત્રિથી, અનુત્તર તપથી, બળ-વીથી, આલય વિહારથી, ભાવના-ક્ષાંતિ-ગુપ્તિ-મુક્તિ-તુષ્ટીથી, આવ-માદવ-લાઘવથી, સુરારિત-સોપચિતફળ નિતણિ માર્ગથી આત્માને ભાવિત કરતાં અનંત અનુત્તર નિઘિાત નિરાવરણ સંપૂર્ણ પ્રતિપૂર્ણ શ્રેષ્ઠ કેવળજ્ઞાનદર્શન ઉત્પન્ન થયા, તેઓ જિન થયા, કેવલીસર્વજ્ઞ-સર્વદર્શી, નૈરયિક-તિર્યંચ-મનુષ્ય-દેવ સહિત લોકના પર્યાયોને જાણે છે, જુએ છે. તે આ રીતે . - આગતિ, ગતિ, સ્થિતિ, ઉપપાત, મુક્ત, કૃ, પ્રતિસેવિત, પ્રગટ કર્મ, પ્રગટ કર્યુ, તે તે કાળે મન-વચન-કાયના યોગ એ પ્રમાણે જીવોના સર્વભાવો, જીવોના સર્વભાવો, મોક્ષમાર્ગના વિશુદ્ધતર ભાવો એ બધાંને જાણનારા-જોનારા તથા નિશ્ને આ મોક્ષમાર્ગ મને અને બીજા જીવોને હિતસુખ-નિઃશ્રેયસ્કર સર્વદુ:ખવિમોચક અને પરમ સુખ સમાપન્ન થશે [તેવા જ્ઞાતા અને દષ્ટા થયા.] ત્યારપછી ભગવંત ઋષભ શ્રમણ નિગ્રન્થ અને નિર્ગુન્શીને ભાવના સહિત પાંચ મહાતત, છ જીવનિકાય ધર્મનો ઉપદેશ કરતાં વિરે છે, તે આ પ્રમાણે – પૃથ્વીકાયિકની ભાવનાનો આલાવો અને ભાવના સહિત પાંચ મહાતતો અહીં કહેવા. કૌશલિક ઋષભ રહંતને ૮૪ ગણો અને ૮૪-ગણધરો હતા. કૌશલિક ઋષભ આરહંતને ઋષભસેન વગેરે ૮૪,૦૦૦ શ્રમણોની ઉત્કૃષ્ટ સંપદા થઈ. ભગવંત ઋષભને બ્રાહ્મી-સુંદરી વગેરે ત્રણ લાખ શ્રમણીઓની ઉત્કૃષ્ટ શ્રમણી જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧૬૪ સંપદા થઈ. ભગવંત ઋષભને શ્રેયાંસ આદિ ત્રણ લાખ પાંચ હજાર શ્રમણોપારાકની ઉત્કૃષ્ટ શ્રમણોપાસક સંપદા થઈ. ભગવંત ઋષભને સુભદ્રા વગેરે પાંચ લાખ ચોપન હજાર શ્રમણોપાસિત્તની ઉત્કૃષ્ટ સંપદા થઈ. ભગવંત ઋષભને અજિન છતાં જિન સમાન, સક્ષિર સંનિપાતિ, જિનની માફક અવિતથ નિરૂપણા કરનાર ૪૭૫૦ ચૌદ પૂર્વીની ઉત્કૃષ્ટ સંપદા થઈ. ભગવંત ઋષભને ઉત્કૃષ્ટ ૯૦૦૦ અવધિજ્ઞાની, ૨૦,૦૦૦ કેવલી, ૨૦,૬૦૦ વૈક્રિયલબ્ધિધર, ૧૨,૬૫૦ વિપુલમતિ મન:પર્યવજ્ઞાની એ પ્રમાણે ઉત્કૃષ્ટ સંપદા થઈ. ભગવંત ઋષભને ગતિ કલ્યાણક - સ્થિતિ કલ્યાણક - આગમિભદ્ર ૨૨,૯૦૦ મુનિઓ અનુત્તરોપાતિકમાં ગયા. ૨૦,૦૦૦ શ્રમણો દ્ધિ થયા, ૪૦,૦૦૦ શ્રમણી સિદ્ધ થયા, એ રીતે ૬૦,૦૦૦ અંતેવાસી સિદ્ધિ ગતિને પામ્યા. ભગવંત ઋષભના ઘણાં અંતેવાસી અણગારો હતા. તેમાં કેટલાંક એક માસના પર્યાયવાળા હતા ઈત્યાદિ જેમ ઉવવાઈમાં કહ્યા છે તેમ સર્વે અણગારનું વર્ણન કરવું યાવત્ ઉધ્વજાનૂ, અધોશિર થઈને ધ્યાનરૂપી કોઠામાં ઉપગત થઈ, સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. રહંત ઋષભને બે પ્રકારે અંતકર ભૂમિ થઈ. તે આ રીતે – યુગાંતકર ભૂમિ અને પાિંતકર ભૂમિ, યુગાંતકરભૂમિ યાવત્ અસંખ્યાત પુણ્યયુગ સુધી રહી અને પયિાંતકર ભૂમિ અંતર્મુહૂર્ત પંચયિમાં [કોઈ કેવલીએ જીવનનો અંત કર્યો. • વિવેચન-૪૪ : કૌશલિક ઋષભ અરહંત સાધિક અર્થાત્ એકમાસ સહિત સંવત્સર - વર્ષ સુધી વસ્ત્રધારી રહ્યા, પછી પરમ અચેલક થયા. અહીં જે કોઈ લિપિ પ્રમાદ - આદર્શોમાં આ અધિક કહે છે, તે આવશ્યક ચૂર્ણિમાં ઋષભના દેવદૂષ્ય અધિકારમાં આ આલાપક જાણવો – “શક્ર લાખ મૂલ્યવાળા દેવષ્યને બધાં જિનેશ્વરને ખંભે સ્થાપિત કરે, વીરને સાધિક એક વર્ષ રહ્યું, બધાંની તે જ સ્થિતિ જાણવી. શ્રમણ થઈને પ્રભુ કઈ રીતે પ્રવૃત્ત થયા? તે કહે છે – જ્યારથી કૌશલિક ઋષભ અરહંત પ્રવ્રુજિત થયા, ત્યારથી નિત્ય પકિર્મના વર્જન વડે કાયાને વોસિરાવીને, પરીષહાદિના સહેવા દ્વારા શરીરનો ત્યાગ કરીને, તથા જે કોઈ ઉપસર્ગો ઉત્પન્ન થતાં, જેમકે દિવ્ય - દેવે કરેલા, યાવત્ શબ્દથી મનુષ્ય કે તિર્યંચે ઉત્પન્ન કરેલા. તે પ્રતિકૂળપણે વેદાતા હોય કે અનુકૂળપણે વેદાતા હોય. તેમાં પ્રતિકૂળપણે - વેગ વડે - જળવાંસથી ચાવત્ શબ્દથી ત્વચા-છિવા કે લતા વડે, કપ-ચર્મદંડ વડે કોઈ દુષ્ટાત્મા વંદન કરે, યાવત્ શબ્દથી પૂજે, - - ૪ - મારે, તાડન કરે. અનુકૂળ ઉપસર્ગ તે સત્કાર કરે, સન્માન કરે, ઈત્યાદિ. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ ૨/૪૪ તેમાં વંદન - સ્તુતિ કરવા વડે, પૂજા - પુષ્પાદિ વડે, સત્કાર વગાદિ વડે, સન્માન - અભ્યત્યાનાદિ વડે, કલ્યાણ - ભદ્રકાપિણાથી, મંગલ - અનર્થપ્રતિઘાતિત્વથી, દેવતા-ઈષ્ટ દેવતા સમાન, ચૈત્ય-ઈષ્ટ દેવતાની પ્રતિમા સમાન, પર્યાપાસના-સેવે. તે પ્રતિકૂળ અને અનુકૂળ ભેદથી ઉપસર્ગોને સમ્યક્ રીતે અને ભયના અભાવથી સહન કરે યાવત્ શબ્દથી ક્રોધના અભાવથી ખમે, દિનતા ધારણ કર્યા વિના તિતિક્ષા કરે, અવિચલકાયપણે અધ્યાસે. હવે ભગવંતની શ્રમણાવસ્થાને વર્ણવે છે - ત્યારપછી તે ભગવંત શ્રમણ-મુનિ થયા. કેવા સ્વરૂપના ? ઈ - ગમનાગમનમાં સમિત - સમ્યક્ પ્રવૃત થતુ ઉપયોગવાળા યાવત્ શબ્દથી ભાષા સમિત- નિરવધ ભાષાણમાં ઉપયોગવંત, એષણા • પિંડ વિશુદ્ધિમાં, આધાકમિિદ દોષરહિત ભિક્ષા ગ્રહણમાં ઉપયોગવંત, ભાંડ માત્ર - ઉપકરણ માત્રના ગ્રહણમાં અને મૂકવામાં ઉપયોગવંત અર્થાત્ પ્રત્યુપેક્ષણાદિ સુંદર ચેષ્ટા વડે યુક્ત અથવા આદાન સાથે ભાંડમાગનું નિક્ષેપણ, ઉચ્ચાર-મળ, પ્રશ્રવણમૂત્ર, ખેલ-કફ, સિંઘાન-નાકનો મલ, જલ-શરીરનો મેલ, એ બધાંનું પારિઠાપન - સર્વ પ્રકારે પુનર્ણહણપણે મૂકવું અર્થાત્ પરિત્યાગ કરવો તે. પારિઠાપનામાં સુંદર ચેષ્ટા-ક્રિયા, તેમાં ઉપયોગવંત • x • x • થયા. જો કે આ છેલ્લી બે સમિતિ ભગવંતને ભાંડ, સિંઘાનકાદિ અસંભવ હોવા છતાં અખંડનાર્થે કહેલી છે. તે બાદર પ્રેક્ષણ જણાય છે. સૂમ પ્રેક્ષણથી તો જેમ વૌષણાના અસંભવ છતાં સર્વથા એષણા સમિતિનો ભગવંતને અસંભવ નથી, કેમકે આહારાદિમાં તેનો ઉપયોગ છે. તથા બીજા ભાંડના અસંભવમાં પણ દેવદૂષ્ય સંબંધી ચોથી સમિતિ હોય જ છે. જેમ ભગવંત વીરના બ્રાહ્મણને વાદાનમાં આદાન-નિફોપ છે. એ પ્રમાણે ગ્લેમાદિના અભાવમાં પણ નીહાર [āડિલ] પ્રવૃત્તિમાં પાંચમી સમિતિ છે, એટલું પ્રસંગથી કહ્યું. તથા મન સમિત-કુશળ મનોયોગ પ્રવર્તક, વયનસમિત - કુશળ વાદ્યોગ પ્રવર્તક, ભાષા સમિત કહેવા છતાં જે વચન સમિત એમ કહ્યું. તે બીજી સમિતિમાં અતિ આદરના નિરૂપણને માટે અને ત્રણ કરણની શુદ્ધિના સૂકમાં સંખ્યા-પૂરણ અર્થમાં છે. કાય સમિત - પ્રશસ્ત કાયાના વ્યાપારવાળો - પ્રવૃત જાણવો. | મનોગુપ્ત- કુશલ મનોયોગને રૂંધનાર, ચાવત્ શબ્દથી વચનગુપ્ત-કુશલ વાદ્યોગના રોધક, કાયગુપ્ત-અકુશલ કાયયોગના રોધક. એ પ્રમાણે સપ્રવૃત્તિરૂપ સમિત અને અસત્પવૃત્તિ નિરોધ રૂપ ગુપ્ત, એમ જાણવું, તેથી જ ગુપ્ત કેમકે સર્વથા સંવૃત્ત છે. તેમાં જ વિશેષણ દ્વારા હેતુને કહે છે – ગણેન્દ્રિય - શબ્દાદિ ઈન્દ્રિય વિષયોમાં રાગ-દ્વેષ રહિતપણે પ્રવર્તન કરવાથી તથા ગુપ્તિ વડે વસતિ આદિથી યત્નપૂર્વક ક્ષિત હોવાથી ગુપ્ત. બ્રહ્મ-મૈથુન વિરતિરૂપ વિચરનારા. અક્રોધ, અહીં ચાવત્ શબ્દથી અમાન, અમાયા પદ બંને લેવા, લોભ. ૧૬૬ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અહીં ચારેમાં સ્વા અર્થમાં નિષેધ જાણવો. તેથી સ્વ. ક્રોધાદિ વડે, અન્યથા સૂક્ષમ સંપરાય ગુણ સ્થાનક સુધીના લોભોદયની ઉપશાંત મોહ અવધિ અને ચારે પણ ક્રોધાદિનો સતામાં સંભવ છતાં તેનો અભાવ સંભવે છે. આ પ્રમાણે કેમ હોય ? તે કહે છે – શ્રાંત-ભવભમણથી પ્રસ્વાંત-પ્રકૃષ્ટ ચિત, ઉપસર્નાદિ આવવા છતાં ધીરયિdપણાથી, ઉપશાંત છે, તેથી જ પરનિવૃત છે. કેમકે સર્વ સંતાપ વર્જિત છે. છિન્નસોતછિન્ન સંસાર પ્રવાહ અથવા છિamશોક, નિરપલેપદ્રવ્ય અને ભાવમલરહિત. હવે ઉપમાન સહિત ચૌદ વિશેષણો વડે ભગવંતને વિશેષથી કહે છે - શંખની જેમ જેમાંથી મંજન ચાલી ગયેલ છે તે - કર્મ જીવમાલિન્ય હેતુપણાથી આ ઉપમા છે. જાત્ય કનક • સોળ વર્ષના સુવર્ણની જેમ. જાતરૂપ - સ્વરૂપ, રાગ આદિ કુદ્રવ્યથી રહિત છે તે. આદર્શ-અરીસો, તેમાં પ્રતિબિંબની જેમ પ્રગટ ભાવ અતુ જેમ અરીસામાં પ્રતિબિંબિત વસ્તુનું જેમ-જેમ પ્રાપ્ત સ્વભાવ આંખ-મુખ આદિ દેખાય છે, તેમ સ્વામીના પણ યથાસ્થિત મનના પરિણામ દેખાય છે. પણ શઠવતું દેખાતા નથી. કાચબાની માફક ગુપ્તેન્દ્રિય, કાચબો જ મસ્તકથી પગ સુધીના પાંચ અવયવોથી ગુપ્ત હોય છે, તેમ ભગવંત પણ પાંચ ઈન્દ્રિયો વડે ગુપ્ત છે. પૂર્વોકત ગુખેન્દ્રિયપણું દેટાંત દ્વારા કહ્યું તેથી તેમાં પુનરપ્તિ નથી. પુકરમ સમાન નિરૂપલેપ, કાદવ અને જળ સમાન સ્વજન વિષયક સ્નેહ રહિત, આકાશની જેમ નિરાલંબન - કુળ, ગ્રામ, નગરાદિ નિશ્રા રહિત. વાયુની જેમ વસતિના પ્રતિબંધ રહિત, કેમકે યથોચિત સતત વિહાપણું છે. અહીં એવું કહે છે. - જેમ વાયુ બધે જ વહેવાના કારણે અનિયતવાસી છે, તેમ ભગવંત છે. ચંદ્રની જેમ સૌમ્યદર્શન - અરૌદ્રમૂર્તિ, સૂર્યની જેમ તેજસ્વી-પરતીર્થિકને પહાર કQાથી કહ્યા. પક્ષીની જેમ અપ્રતિબદ્ધપણે જવાના સ્વભાવવાળા છે. અર્થાત્ સ્થલચર અને જલચરને સ્થળ અને જળની નિશ્રાએ ગમન હોય છે, તેવું વિહગઆકાશગામીને હોતું નથી, પોતાના અવયવરૂપ પાંખોથી તેઓ ગમન કરે છે. તેમ વિહગવત્ આ પ્રભુ અનેક અનાર્ય દેશોમાં કર્મના ક્ષયમાં સહાય કરનાર પ્રત્યે અનપેક્ષ થઈ સ્વશક્તિથી વિચરે છે. સાગર જેવા ગંભીર - બીજા વડે મધ્ય ભાગ અપાય, નિરૂપમ જ્ઞાનવાળા હોવા છતાં બીજાએ ખાનગીમાં સેવેલ દુદ્ઘઝિને જાહેર ન કરનારા, હર્ષ-શોકાદિ કારણોનો સદ્ભાવ હોવા છતાં તેના વિકારને નહીં જોનારા. મેરુ જેવા અકંપ, કેમકે સ્વપ્રતિજ્ઞા અને તપ:સંયમમાં દૃઢ આશયપણાથી પ્રવર્તે છે. પૃથ્વીની જેમ સર્વ અનુકૂળ કે પ્રતિકૂળ અને સહન કરનારા છે. જીવની જેમ અપતિeત - અખલિત ગતિવાળા છે. જેમ જીવની ગતિ ભીંત આદિ વડે હણાતી નથી, તેમ કોઈપણ પાખંડી વડે આર્ય-અનાર્ય દેશોમાં સંચરતા Page #91 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૪ પ્રભુ પણ છે. પ્રભુને કદાચ બીજો કોઈ ગતિ વિઘાતક ન બને, પણ પોતાના પ્રતિબંધઆસક્તિથી ગતિ ન હણાય તે માટે કહે છે - તે ભગવંતને ક્યાંય પણ પ્રતિબંધ - “આ મારું છે અને હું આનો છુંએવા આશયરૂપ આસક્તિ નથી. આ જ વાત સંસાર શબ્દથી જણાવે છે - “આ મારું’ એ સંસાર છે અને ન હું - ન મારું એ નિવૃત્તિ છે. * * * આ પ્રતિબંધ દ્રવ્યથી - દ્રવ્યને આશ્રીને, એ પ્રમાણે ક્ષેત્ર ઈત્યાદિ પણ જાણવા. આ લોકમાં મારી માતા, મારા પિતા, ચાવતું શબ્દથી મારી પત્ની, મારો ગ, મારી પુત્રી, મારી પુત્રવધૂ ઈત્યાદિ. તેમાં ધૂમ - પુગી, તપ્તા-પૌત્ર, અષા - પુત્રવધૂ, સખા-મિખ, સ્વજન-કાકા અાદિ સગળ સ્વજનના સ્વજન, ભમીએ-શાળો આદિ, સંસ્તુત-વારંવાર દર્શનથી પરિચિત, આ બધાંને જીવપચિ હોવાથી દ્રવ્ય કહ્યું. મારું રુ, મારુ સોનું ચાવત્ શબદથી મારું કાંસુ, મારા વસ્ત્ર, મારું ધન ઈત્યાદિ, ઉપકરણ • ઉd Aતિરિક્ત. આ ચાવતું પદ સંગ્રહ મૂળમાં 'ટ હોવાથી મારા વડે સિદ્ધાંત શૈલીથી પ્રગટ કરીને સ્થાનની અશચતા માટે લખેલ છે. તે સૈદ્ધાંતિકોએ તેના મૂળપાઠને શોધવાને ઉધમ કવો જોઈએ. બીજા પ્રકારે દ્રવ્ય પ્રતિબંધ કહે છે - ઉકત રીતિથી વ્યકત કરવાનું કથન શક્ય હોવાથી સંક્ષેપથી કહે છે. સચિત-દ્વિપદાદિ, અયિત-હિરણાદિ, મિશ્રહિણથી અલંકૃત દ્વિપદાદિ. દ્રવ્યનતદ્રવ્ય પ્રકારમાં કે સમુચ્ચયમાં, તે પ્રતિબંધ છે ભગવંતને નથી અથવું મારું આ - એવો આશયબંધ હોતો નથી. ફોનથી એ પ્રાયઃ વ્યકત છે. વિશેષ એ કે - ક્ષેત્ર એટલે ધાન્યની જમભૂમિ, ખેતર, ખલ-ધાન્યને મેળવવા કે પનાદિ ભૂમિ, ખળો. એ પ્રમાણે આશયબંધ, તે ભગવંતને તી. કાળજી - સાત પ્રાણ પ્રમાણ-સ્તોક, સાત સ્તોક પ્રમાણ * લવ, મુહર્ત-38 લવ પ્રમાણ, અહોરાઝ-30 મુd પ્રમાણ, પા-પંદર અહોરા પ્રમાણ, માસ-બે પક્ષ પ્રમાણ, • બે માસ પ્રમાણ, અયન-ત્રણ ઋતુ પ્રમાણ, સંવસર - બે અયન પ્રમાણ, તે સિવાયનો સો વર્ષ આદિ કોઈ દીર્ધકાળ, ઉક્ત રીતે તેમને પ્રતિબંધ નથી. મને આ ઋતુ અનુકૂળ છે, આ ઋતુ પ્રતિકૂળ છે એવી મતિ તેમને નથી. જેમકે શ્રીમંતોને શીત થતુ અનુકૂળપણે પ્રતિબંધ કરે છે, નિર્તનોને ઉણ કઠતુ અનુકૂળ પ્રતિબંધ કરે છે - ઈત્યાદિ. ભાવગી • સળ છે, વિશેષ એ કે- કદાપ્રહના વશી હે કોયાદિને જીશ નહીં એવી બુદ્ધિ તેમને હોતી નથી. આ સૂમના ઉપલક્ષણ રૂ૫, તેના વડે ન કહેવાયેલ બધાં પાપસ્થાનો અહીં ભાવમાં લેવા. હે ભગવનું કઈ રીતે વિચારે છે, તે કહે છે - ભગવંત વર્ષમાં - પ્રાવૃટકાળમાં ૧૬૮ જંબૂતીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વાસ-અવસ્થાન, તેતે વઈને હેમંત-શીત કાળ માસ, ગ્રીમ-ઉણકાળમાય, તેમાં ગામમાં - નાના સંનિવેશમાં એક સમિ વસવા વડે તે એકરાણિક અતિ એક દિન વસનાર, નગર મોય સંનિવેશમાં પાંચ સત્રિ વસવા વડે તે પાંચ દિત વસનાર, [અal eljતમાં કહે છે - “ગામમાં એકfષ** ઈત્યાદિ પ્રવચન બળવી માને મુખ્યવૃત્તિથી કામ જ હોય તેવી શંકા કરે છે. સાધુને આપીને આ પ્રમાણે (પાઠઅભિpuહ વિશેષ જ જામવો. ઉવાઈ સૂપની વૃત્તિમાં તેમજ વ્યાખIM છે, તેથી જ મામાણી સામi વિહારમાં વિચિત્રતા પw wામમાં પ્રસિદ્ધ છે. તેelી જ એક દિવસ-uોજ દિવસ કે મહિના સુnી જેમ સમાધિ રહે તેમ • ઈત્યાદિ કહે છે. જે કે દિવસ શબ્દ • અહોરમવાચી છે, તો પણ સકિ શબ્દ પણ અહોરાખવાથી છે, તો પછી દિવસ શબ્દનું ગ્રહણ કેમ ન કર્યું ? સગિનો વિહાર અસંચમહેતુપણે છે. તેથી ચાર જ્ઞાની તીર્થકર પણ અવગૃહીત વસતિમાં સગિના વસ કરે છે, તેવો વૃદ્ધ આમ્નાય છે. હાસ્ય-શોકાદિ ચાલ્યા ગયા છે તેવા - તેમાં અરતિ-મન વડે અનૌસૂતાથી ઉદ્વેગનું ફળ. તિ-રોનો અભાવ, પત્રિાસ-આકસ્મિક ભય, બાકીના શબ્દો પ્રસિદ્ધ છે, જE - ‘માર' શબ્દ જેમનામાંથી નીકળી ગયો છે તે. અથ પ્રભુને ‘માર' એવા અભિલાષવી અભિલાપ નથી અર્થાત્ જેમાં મારું-મારું નથી એવી સાધુતા, નિરહંકાર • હું - હું એમ કરવું તે અહંકાર, છે જેમાંથી ચાલ્યો ગયો છે તે. લઘુભૂત-ઉદર્વગતિક હોવાથી, તેથી જ બાહ્ય-વ્યંતર પરિગ્રહ હિત. વાચસુથારનું સવિશેષ તેના વડે જે છોલવું અથg ચામડીને ઉખેડવી તે, તેમાં શ્રેષરહિત, ચંદન વડે લેપમાં રગ વગMા. લેટપત્યર અને સોનામાં સમભાવી, ઉપેક્ષણીય હોવાથી બંનેમાં સમાન ભાવને ભજનાધારણ કરનાર. આ લોકમાં - વર્તમાન ભવમાં, મનુષ્યલોકમાં. પશ્લોક-દેવતા ભવાદિમાં આસક્તિ રહિત. તેમાં અતિસુખની તૃષ્ણારહિત. જીવનમાં કે મરણમાં આકાંક્ષા સહિત • ઈન્દ્ર, નરેન્દ્રાદિ પુજાની પ્રાપ્તિમાં જીવિત અને ભયંકર પરીષહ પ્રાતિમાં મરણ વિશે નિસ્પૃહ. * * * કર્મોનો સંગ-અનાદિ કાલીન જીવપદેશો સાથેનો સંબંધ, તેનું નિઘતિનછા પાડવા તેને માટે ઉઘત થઈ વિચારે છે. હવે જ્ઞાનકલ્યાણકનું વર્ણન કરે છે - ભગવંતને હમણાં કહેલા વિહારી વિચરતા ૧૦૦૦ વર્ષ વીત્યા પછી પુરિમતાલ નગરની બહાર શકટમુખ ઉધાનમાં ચોઘના શ્રેષ્ઠવૃક્ષની નીચે દયાનાંતરિકા-વિચછેદનું કર્યું તે અંતરિકા, અથવા અંતર તે જ આંતર્ય •x• આંતરી કે આંતર્ય જ અંતરિકા, દયાનાંતરિકા • આમેલ ધ્યાનની સમાપ્તિ અને અપૂર્વનો અનારંભ, તેમાં વર્તતા એવા. અહીં શું કહેવા માંગે છે? (૧) પૃથકત્વવિતર્ક સવિચાર, (૨) એકવવિતર્ક અવિચાર, (3) સૂમક્રિયા આપતિપાતિ, (૪) વ્યછિન્ન કિયા અનિવનિ. એ ચાર ચરણરૂપ શુક્લ યાનના બે ચરણના ધ્યાનમાં અને છેલ્લા બે ચરણને ના Page #92 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૪ ૧૬૯ ૧૩૦ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પામીને. યોગનિરોધરૂપ ધ્યાનનું ચૌદમાં ગુણસ્થાનકવતી હોવાથી કેવલીને જ સંભવે છે. એ રીતે ફાગણવદ-૧૧ ના પૂર્વાર્ણ કાળરૂપ જે સમય-અવસર, તેમાં કામ ભકત : આગમ કથિત વણ ઉપવાસરૂપ અને તે પણ નિર્જળ, તેમાં ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્ર સાથે યોગ થયો ત્યારે - x - અનુત્તર-ક્ષપક શ્રેણિ સ્વીકારીને કેવળ આસપણે પરમ વિશુદ્ધિપદ પ્રાપ્તપણાથી જેમાં ઉત્તર-પ્રધાન પ્રવર્તી કે છાપાસ્પિક જ્ઞાન વિધમાન રહેલ નથી તે. તેવા જ્ઞાનથી - તવાવબોધરૂપ. એ પ્રમાણે યાવત શબ્દથી દર્શન વડે - ક્ષાયિક ભાવ પામીને, સમ્યકત્વ વડે. ચાત્રિ - વિરતિ પરિણામરૂપ ક્ષાયિક ભાવને પામીને, તપ વડે, બળ-સંહનથી ઉઠેલ પ્રાણ વડે, વીર્ય-મનના ઉત્સાહ વડે, આલય - નિર્દોષ વસતિ વડે, વિહા-ગોચરચયદિથી ફરવા રૂપ વડે, ભાવના-મહાવત સંબંધી મનોગુપ્તિ આદિરૂપ થવા પદાર્થોના અનિત્યવાદિ ચિંતનરૂપ વડે તિયા] - - - - - ક્ષાંતિ - ક્રોધ નિગ્રહ વડે, ગુપ્તિ-પૂર્વે વ્યાખ્યા કરેલ છે, તેના વડે, મુક્તિ - નિલભતા વડે, તુષ્ટિ - ઈચ્છાની નિવૃત્તિ વડે, આર્જવ-માયાના નિગ્રહ વડે, માર્દવ-માનના વિગ્રહ વડે, લાઘવ-ક્રિયામાં દક્ષ ભાવથી, સોપયિત - ઉપચય સહિત, પુષ્ટ. આવા પ્રકારના પ્રસ્તાવથી નિર્વાણ માર્ગ સંબંધી, સુચરિત - સત્ આચરણ વડે ફળ-ક્રમથી મુક્તિ લક્ષણ જેમાંયી છે, તેવો જે નિર્વાણ માર્ગ- અસાધારણ રાગિયરૂપ, તેના વડે આત્માને ભાવિત કરતાં, શ્રેષ્ઠ કેવળ જ્ઞાન-દર્શન સમુત્પન્ન થયા. એ પ્રમાણે અન્વય છે. તેમાં અવિનાશીપણાથી અનંત, સર્વોત્તમપણાથી અનુત્તર, ભીંત આદિ વડે અપતિંહતપણાથી નિવ્યઘિાત, ક્ષાયિકપણાથી નિરાવરણ, સર્વ અર્થના ગ્રાહકપણાથી સંપૂર્ણ, પૂર્ણચંદ્રની માફક સર્વ કલશોથી યુક્ત હોવાથી પરિપૂર્ણ, કેવલ-અસહાય કેમકે “છાાસ્થિક જ્ઞાન નષ્ટ થતાં” એવું વચન છે. પરમ-પ્રધાન જ્ઞાન અને દર્શન • x • તેમાં સામાન્ય-વિશેષ ઉભયાત્મક ોય વસ્તુનું જ્ઞાન તે વિશેષ અવબોધરૂ૫ છે અને દર્શન-સામાન્ય અવબોધરૂપ છે. અહીં કહેવાનો આશય આ પ્રમાણે છે – દૂરથી જ તાલ-તમાલ આદિ વૃક્ષસમૂહને વિશિષ્ટ વ્યક્તિ રૂપપણે અનવઘારિત અવલોકતા પુરુષને સામાન્યથી વૃક્ષમામની જ પ્રતિતિ કરાવે છે, તે અપરિસ્કૂટ કંઈપણ રૂપને ચકાસે છે તે દર્શન. - x• પરંતુ તે જ તાલ-તમાલાદિને વ્યકિતરૂપપણે અવધાવું, તે જ વૃક્ષ સમૂહને જોતા વિશિષ્ટ વ્યક્તિ પ્રતીતિ જનક પરિસ્કૂટ રૂપને જુએ છે, તે જ્ઞાન છે. (શંકા) આ અનુભવસિદ્ધ જ્ઞાનમાં છાસ્થોને વિશેષ ગ્રાહકતા અને દર્શનમાં સામાન્ય ગ્રાહકતા, પરંતુ કેવલીને જ્ઞાન લક્ષણમાં સામાન્યાંશના અગ્રહણથી દર્શન વડે વિશેષાંશ ગ્રહણનો અભાવ વડે, બંને પણ સવર્થ વિષયવ વિરુદ્ધ ન થાય ? (સમાધાન) જ્ઞાન ક્ષણમાં જ કેવલીને જ્ઞાનમાં ચાવતું વિશેષને ગ્રહણ કરે ત્યારે સામાન્ય પ્રતિભાસે જ છે. અશેષ વિશેષ શશિરૂપપણાથી સામાન્ય, દર્શન ક્ષણમાં દર્શનમાં સામાન્યને ગ્રહણ કરતાં યાવતું વિશેષ પ્રતિભાસે છે જ, કેમકે વિશેષના અલિંગિંતમાં સામાન્યનો અભાવ હોય છે. ઈત્યાદિ • x • અહીં શો અર્થ છે ? જ્ઞાનમાં પ્રધાનભાવથી, વિશેષ ગૌણભાવથી સામાન્ય, દર્શનમાં પ્રધાનભાવથી સામાન્ય અને ગૌણ ભાવથી વિશેષ, એમ બંનેમાં તફાવત જાણવો. સમુNa • સમ્યક, કેમકે ક્ષાયિકપણાને લીધે દેશ સ્થાપનાનો અભાવ છે, ઉત્પન્ન • પ્રાદુભૂત ઉત્પન્ન કેવળ ભગવંતનું જ સ્વરૂપ છે તે પ્રગટ કરે છે – ગિન • રાગાદિના જિતનાર, કેવલ-શ્રુતજ્ઞાનાદિની સહાય વિના જ્ઞાન જેને છે, તે કેવલી. તેથી જ સર્વજ્ઞ-વિશેષાંશ પુરસ્કારથી સર્વજ્ઞાતા. સર્વદર્શ - સામાન્યાંશના પુરસ્કારથી સર્વજ્ઞાતા. (શંકા) અરહંતોને કેવળજ્ઞાન-કેવળદર્શન આવરણ, ક્ષીણ મોહતા ત્ય સમયે જ ક્ષીણ થવાથી એક સાથે ઉત્પન્ન થવા પણાનો ઉપયોગ સ્વભાવ છે, અને ક્રમ પ્રવૃત્તિમાં સિદ્ધોને માટે સર્વજ્ઞ-સર્વદર્શી એવું સૂત્ર, જેમ જ્ઞાન પ્રાથમ્ય સૂચક રહેલ છે. તેમ સર્વદર્શી સર્વજ્ઞ એ પ્રમાણે. દર્શનની પ્રથમતાનું સૂચક કેમ નથી ? તુચ ન્યાયત્વથી. તેમ નથી. બધી લબ્ધિઓ સાકારોપયુક્તને ઉપજે છે, અનાકારોપયુક્તને નહીં. એ પ્રમાણે આગમના ઉત્પતિકમથી સર્વદા જિનોને પહેલા સમયે જ્ઞાન અને બીજા સમયે દર્શન હોય છે, એમ જ્ઞાપનપણાથી આ ઉપચાસ છે. પરંતુ છઘસ્યોને તો પહેલાં સમયે દર્શન અને બીજા સમયે જ્ઞાન હોય છે તેમ જાણવું. [અહીં સમય શબ્દ અવસરવાચકપણે જાણવો.] . ઉકત બંને વિશેષણને વિશેષથી કહે છે – નૈરયિક, તિર્યચ, મનુષ્ય, દેવ સહિતના પંચાસ્તિકાયાત્મક ક્ષેત્ર ખંડના અને ઉપલક્ષણથી લોકના અને અલોકનાપણ - આકાશ પ્રદેશ માત્ર ક્ષેત્ર વિષયના પયિોને - અનુક્રમે ભાવિ સ્વરૂપ વિશેપને કેવળજ્ઞાન વડે જાણે છે અને કેવળદર્શન વડે જ છે. “પર્યાય* એમ કહેવાથી દ્રવ્ય અને પર્યાય બંને ગ્રહણ કરવા, કેમકે દ્રવ્ય રહિત પયય કે પાયિ રહિત દ્રવ્ય હોતા નથી. તે આધાર અને આધ્યેય છે. અન્યથા આધેયપણું ન રહે. * અથવા સામાન્યથી પર્યાયિોને કહ્યા. જ્ઞાનને સ્પષ્ટરૂપે નિરૂપણ કરતાં કહે છે - ઉમાતિ - જીવો વિવક્ષિત સ્થાને જે સ્થાનથી આવે છે તે. ગતિ • જ્યાં મરીને ઉત્પન્ન થાય છે તે. સ્થિતિ - કાય અને ભવ સ્થિતિરૂપ, ચ્યવન - દેવલોકથી દેવોનું મનુષ્ય કે તિર્યંચમાં અવતરણ. ઉપપાત - દેવે કે નારકનું જન્મસ્થાન. ભુક્ત - અશનાદિ, કૃત + ચોરી આદિ. પ્રતિસેવિત - મૈથુનાદિ. આવિ કર્મ • પ્રગટ કાર્ય, રહ:કર્મ - પ્રચ્છન્ન કાર્ય. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૪ ૧૧ ૧૭૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તે - તે કાળમાં -x • મન, વચન, કાયાના યોગો અથત ગણે કરણના વ્યાપાર ઈત્યાદિ. જીવોના સર્વભાવોને અથ જીવધમોંતે. અજીવોના પણ સર્વ ભાવોને અત્િ રૂપ આદિ ધમને. મોક્ષ માર્ગના-રત્નત્રયરૂપના વિશુદ્ધતક : પ્રકfકોટિ પ્રાપ્ત કર્મકાય હેતુક ભાવોને - જ્ઞાનાચારાદિ, તેને જાણતાં-જોતાં વિચરે છે. કઈ રીતે જાણતાં-જોતાં વિચરે છે ? અનંતર વર્ચમાણ ધર્મ, નિશે મોક્ષમાર્ગ છે. સિદ્ધિ સાધકપણાથી મને અર્થાત્ કહેનારને અને બીજાને - સાંભળનારને હિતકલ્યાણ અર્થાત્ પથ્થભોજન સમાન થાય છે. સુખ-અનુકૂળવેધ, પિપાસા - શીતળજળપાનવતું, નિઃટેય મોક્ષ, તેને કરનાર, ઉકત હિતાદિનો કારક છે. સર્વ દુઃખ વિમોક્ષણ - બધાં દુઃખને છોડાવનાર, પરમસુખ આત્યંતિક સુખને સમ્યક રીતે પ્રાપ્ત કરાવે છે. • X - X - X - હવે ઉત્પન્ન કેવળજ્ઞાનવાળા ભગવંત જે રીતે ધર્મને પ્રગટ કરે છે, તે કહે છે - તે ભગવંત શ્રમણ નિર્મન્થ અને નિર્ગુન્શીને પાંચ મહાવત - સર્વ પ્રાણાતિપાત વિરમણાદિ, સભાવના - ઈયસિમિતિ આદિ ભાવના યુકત તથા છ જીવનિકાય - પૃથ્વીકાયાદિથી ત્રસકાય પર્યા, એ પ્રમાણે ધર્મનો ઉપદેશ કરતાં વિચરે છે. ધર્મમાં જે પ્રકમથી છ ઇવનિકાયનું કથન કરાયું, તે “જીવ-પરિજ્ઞા” સિવાય વ્રતપાલનનો અસંભવ છે, તેમ જણાવવા માટે છે. (શંકા) શું ‘જીવ-પરિજ્ઞા'નો નિયમ પહેલા વ્રતમાં જ ન સંભવે ? કેમકે મૃષાવાદ વિરમણાદિ તો ભાષાવિભાગાદિ જ્ઞાનને અધીન છે, તેમાં આ નિયમ ન સંભવે (સમાધાન] બાકીના વ્રતો પણ પ્રાણાતિપાત-વિરમણ વ્રતના રક્ષકપણે નિયુક્ત છે જેમ મહાવતના વૃતિવૃક્ષ હોય છે. તેથી કહે છે – મૃષા ભાષા ન બોલતો જ અભ્યાખ્યાનાદિ વિરત છે. તે કુળવધૂ આદિને મારતો નથી. અદત્તાદાન ન લેતો ધનસ્વામીને અને સચિત જળ-ફળાદિને મારતો નથી. મૈથુનથી વિરત નવ લાખ પંચેન્દ્રિયોને મારતો નથી અને પરિગ્રહ વિરત શુકિત અને કસ્તુરી મૃગની હત્યા કરતો નથી. તેથી આ જ વાત કંઈક વક્ત રીતે કરે છે - પૃથ્વીકાયિક જીવોને જોતો વિચરે છે. લાઘવ અર્થે સૂગની પ્રવૃત્તિથી દેશના ગ્રહણથી પૂર્ણ આલાપક કહ્યો. તે આ રીતે- અકાયિક, તેઉકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક અને પ્રકાયિકને. તથા પંચમહાવત ભાવના સહિત, ભાવનાનો લાવો આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં ભાવના નામક અધ્યયનથી જાણવો અહીં સૂત્રમાં જે ઉદ્દેશથી પાંચ મહાવતો ઈત્યાદિ કહ્યા, તેમાં પછી પૃવીકાયિક ઈત્યાદિ કેમ છે, તેવા શંકા ન કરવી. કેમકે પછી ઉદ્દિષ્ટ કરાયા છતાં છ જવનિકાયોની પ્રસ્તુત ઉપાંગમાં સ્વતા વક્તવ્યતાથી પહેલાં પ્રરૂપણામાં યુક્તિ ઉપપન્ન છે. • x - આચાર્યની વિચિત્ર સૂત્ર કૃતિ છે, એ ન્યાયથી અથવા સ્વયં જાણવું. (શંકા) ભગવંત વડે ગૃહિધર્મ અને સંવિઝ પાક્ષિક ધર્મ પણ મોક્ષના અંગરૂપે કહેવાયેલ છે તેમ નથી ? જે કહ્યું છે - સાવધયોગના પરિવર્જનથી યતિધર્મ સર્વોત્તમ છે, બીજો શ્રાવકધર્મ, ત્રીજો સંવિસ્તૃપક્ષ. તે અહીં તે બંને કેમ ન કહ્યા ? (સમાધાન) સર્વસાવધના વર્જનથી દેશનામાં યતિધર્મનું પ્રથમ કક્ષ હોવાથી અને મોક્ષપથપણાની અતિ નીકટતાથી શ્રમણસંઘની પ્રથમ વ્યવસ્થાપનીયતાથી પ્રાધાન્ય દર્શાવવા પહેલાં કહેલ છે. તેથી “વ્યાખ્યાથી વિશેષાર્થ જણાય છે” એ ન્યાયથી આવું પૂછતાં તે બંને ધર્મો ભગવંતે પ્રરૂપેલા છે, તેમ જાણવું. - x - ૪ - હવે અવંધ્ય શક્તિવયનગુણ પ્રતિબદ્ધ પ્રભુના પરિકરરૂપ સંઘની સંખ્યા કહે છે – ઋષભદેવના ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ કે – જેના જેટલા ગણ હોય, તેના તેટલાં ગણધરો હોય. • x - એ વચનથી સૂત્રમાં ગણોનાં સાક્ષાત્ નિર્દેશ કરવાથી તેટલાં ગણધરો જાણવા. કેટલાંક જીર્ણ પ્રતોમાં ૮૪ ગણો અને ગણધરો હતા, તેવો પાઠ પણ દેખાય છે, તેથી ૮૪ ગણો અને ૮૪ ગણઘરો એમ જાણવું. ગણ એટલે એક વાચના અને આચારવાળો યતિ સમુદાય અને તેને ધારણા કરે તે ગણધર અર્થાત્ વાચનાદિ વડે જ્ઞાનાદિ સંપદાના સંપાદકવણી ગણના આધારરૂ૫. ભગવંત ઋષભને ઋષભસેન આદિ ૮૪,૦૦૦ શ્રમણો થયા. આ ઉત્કૃષ્ટ ભાગ છે. તેટલી ઉત્કૃષ્ટી સંપદા થઈ. • x - ભગવંત ઋષભને ઈત્યાદિ સૂત્ર પ્રાયઃ સુગમ છે. વિશેષ એ કે ચૌદપૂર્વીના સૂત્રમાં નિન - છાસ્થ, સવક્ષર સંનિપાતિ - અકારાદિ બધાં જ અક્ષરોનો સંનિપાત • બે આદિ સંયોગ અનંત હોવાથી અનંતા પણ જાણ પણે વિધમાન જેમાં છે તે. જિનતુલ્યવનો હેતુ કહે છે – જિનની જેમ અવિતથ - યથાર્થ વ્યાકુવન - ઉત્તર આપે છે કે કહે છે. કેમકે પ્રજ્ઞાપનામાં કેવલી અને શ્રત કેવલીની તુલ્યતા બતાવે છે - [આગમમાં શ્રત કેવલીને અસંખ્યભવ નિર્ણાયક કહ્યા છે. તે ચૌદપૂર્વીની ઉત્કૃષ્ટ સંખ્યાનો અહીં સૂત્રકારે નિર્દેશ કરેલો છે. - વૈક્રિયલબ્ધિવાળા ઈત્યાદિ સ્પષ્ટ છે. વિપુલમતિ એટલે મન:પર્યવજ્ઞાન વિશેષવાળા. ઈત્યાદિ - x - વાદી-વાદિલબ્ધિવાળા, બીજા વાદીના નિગ્રહમાં સમર્થ. ગતિ-દેવગતિરૂપ, કલ્યાણ- જેમાં પ્રાયઃ સાતાના ઉદય તેમને હોય છે. સ્થિતિ • દેવાયુરૂપ, જેમાં કલ્યાણ હોય છે. અપવીયાર - સુખના સ્વામીપણાથી. આથમિય ભદ્ર - જેમાં તેઓ આગામીભવે મોક્ષમાં જનાર હોય છે તે. અનુરોપપાતિક - પાંચ અનુતર લવ સપ્તમ દેવ વિશેષ ૨૨,૯૦૦ થયા. sષભદેવને ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ કે - શ્રમણ અને શ્રમણી બંનેની સંખ્યાના મિલનથી અંતેવાસીઓની સંખ્યા પ્રાપ્ત થાય છે. તેથી સૂત્રમાં ભેગી સંખ્યા દશવિી. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૪ ૧૭૩ હવે ભગવંતના શ્રમણોનું વર્ણસૂત્ર કહે છે – અરહંત ઋષભના ઘણાં અંતેવાસી - શિષ્યો હતા, તે ગૃહસ્થ પણ હોઈ શકે, તેથી અણગાર ભગવંત પૂજ્ય કહ્યા છે. તેમાં કેટલાંક એક માસ પર્યાય - ચાસ્ત્રિપાલન જેમને છે તેવા કહ્યા. જેમ ઉવવાઈ ઉપાંગ સૂત્રમાં સર્વે અણગારનું વર્ણન છે, તે પ્રમાણે અહીં પણ કહેવું. તે ક્યાં સુધી કહેવું ? તે કહે છે – જેમના ઉર્ધ્વજાનુ છે, તે ઉર્ધ્વજાનુવાળા. શુદ્ધ પૃથ્વીના આસનને વર્જીને ઔપગ્રહિક નિષધાના અભાવે ઉત્કટુક આસનવાળા જાણવા. અધોશિર - અધોમુખ, ઉર્ધ્વ કે તીર્દી વિક્ષિપ્તદૃષ્ટિવાળા નહીં. વળી ધ્યાનરૂપ કોષ્ઠ-કોઠી, તેને પામેલા. તેમાં પ્રવેશેલા. જેમ કોઠીમાં નાંખેલ ધાન્ય વિખેરાઈ જતું નથી, તેમ અણગારો વિષયોમાં ન ફેલાયેલી ઈન્દ્રિયોવાળા હોય છે. સંયમ વડે - સંવર વડે, તપથી - અનશનાદિથી. અહીં સંયમ અને તપનું ગ્રહણ મોક્ષના પ્રધાન અંગપણાથી છે. તેમાં સંયમનું મુખ્યપણું નવા કર્મોનું ઉપાદાન ન કરવાના હેતુથી છે અને તપનું ઉપાદાન જૂના કર્મોની નિર્જરાના હેતુપણાથી છે. કેમકે નવા કર્મોનું અનુપાદાન અને જૂના કર્મોના ક્ષયથી સર્વ કર્મક્ષય લક્ષણ મોક્ષ છે. આત્માને ભાવિત કરતાં - તેમાં વાસ કરતા રહે છે. અહીં યાવત્ પદથી સંગ્રાહ્ય - “કેટલાંક બે માસ પર્યાય વાળા હતા'' ઈત્યાદિ ઉવવાઈ ગ્રંથમાં છે. તે વિસ્તાર ભયથી અત્રે લખતા નથી, ત્યાંથી જાણી લેવું. હવે ઋષભ સ્વામીને કેવલજ્ઞાનની ઉત્પત્તિ પછી કેટલા કાળના અંતરે ભવ્યોનું સિદ્ધિગમન ચાલુ થયું અને કેટલા કાળ સુધી તે અનુવર્ત્ય તે કહે છે – ભગવંત ઋષભને બે પ્રકારે ભવનો અંત કરનારા એટલે કે અંતકરો - મુક્તિમાં જનારા થયા, તેમની ભૂમિ અર્થાત્ કાળ, કાળના આધારપણાના કારણત્વથી ભૂમિપણે ઓળખાવાય છે. તે આ રીતે – યુગ એટલે પાંચ વર્ષ પ્રમાણ કાળવિશેષ અથવા લોકપ્રસિદ્ધ કૃયુગાદિ, તે ક્રમવર્તી, તેના સાધર્મ્સથી ક્રમવર્તી ગુરુ શિષ્યપ્રશિષ્યાદિ રૂપ પુરુષો, તે પણ સાધ્યવાનલક્ષણની અભેદ પ્રતિપત્તિથી યુગ અર્થાત્ પપદ્ધતિ પુરુષો અર્થ જાણવો. તેમના વડે પ્રમિત અંતકર ભૂમિ તે યુગાંતકર ભૂમિ કહેવાય. પર્યાય - તીર્થંકરના કેવલિપણાનો કાળ, તેની અપેક્ષાથી અંતકર ભૂમિ. શો અર્થ છે ? ઋષભજિનના આટલો કેવલપયિકાળ વીત્યા પછી મુક્તિગમન પ્રવૃત્ત થયું. તેમાં યુગાંતકરભૂમિ અસંખ્યાત પુરુષ - પાટે આવેલા, તે યુગાનિ-પૂર્વોક્ત યુક્તિથી પુરુષો, પુરુષયુગ. - ૪ - ભગવંત ઋષભથી લઈને ભગવંત અજિતના તીર્થ સુધીમાં ભગવંત ઋષભની પટ્ટ પરંપરામાં આરૂઢ અસંખ્યાતા સિદ્ધ થયા અર્થાત્ તેટલો કાળ મુક્તિગમનમાં વિરહ ન થયો, એમ જાણવું. જે આદિત્યયશ વગેરે ઋષભદેવના વંશજ રાજાઓ ચૌદ લાખ પ્રમાણનું જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ક્રમથી પહેલાથી સિદ્ધિગમન, પછી એક સર્વાર્થસિદ્ધે ગયાં, ઈત્યાદિ અનેક રીતિથી અજિતજિનના પિતા સુધી મર્યાદા કરીને નંદીસૂત્રની ચૂર્ણિ, વૃત્તિ, સિદ્ધદંડિકાદિમાં સર્વાર્થસિદ્ધ સુધી ગમન છે તેમ જણાવેલું છે, તે સિદ્ધિ ગમ કહ્યો. તે કોશલાપટ્ટપતિને આશ્રીને જાણવો. પણ આ પુંડરીકગણધરાદિને આશ્રીને વિશેષ છે. તથા પર્યાયાંતકર ભૂમિ, તેમને અંતર્મુહૂર્તનો કેવળજ્ઞાન પર્યાય જેનો છે, તે છે. આ પ્રમાણે ઋષભદેવમાં અંત - ભવનો અંત કરાયો, પરંતુ તે પૂર્વે નહીં. જે ભગવંતની માતા મરુદેવા પહેલાં સિદ્ધ થયા, તે ભગવંત ઋષભના કેવલ ઉત્પત્તિના અનંતર મુહૂર્ત પછી જ સિદ્ધ થયા. હવે જન્મ કલ્યાણકાદિ નક્ષત્રો કહે છે – ૧૭૪ • સૂત્ર-૪૫ : રહંત ઋષભને પાંચ વસ્તુ ઉત્તરાષાઢા નક્ષમાં અને છઠ્ઠી આભિજિત્ નક્ષત્રમાં થઈ. તે આ પ્રમાણે - - ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં ઉત્પન્ન થયા. યાવત્ ઉત્તરાષાઢા નક્ષત્રમાં રાજ્યાભિષેક પામ્યા, ઉત્તરાષાઢાનક્ષત્રમાં મુંડ થઈને ગૃહવાસ છોડી અનગાર-પ્રવ્રજ્યા લીધી. ઉત્તરાષાઢા નક્ષત્રમાં અનંત યાવત્ સમુત્પન્ન થયા. અભિજિત્ નક્ષેત્રમાં ભગવંત નિર્વાણ પામ્યા. • વિવેચન-૪૫ : અરહંત ઋષભ પાંચ વસ્તુમાં - ચ્યવન, જન્મ, રાજ્યાભિષેક, દીક્ષા અને કેવળજ્ઞાન ઉત્તરાષાઢા નક્ષત્ર ચંદ્ર વડે ભોગવાય છે, તેમાં તથા છઠ્ઠા અભિજિત નક્ષત્રમાં - નિર્વાણરૂપ વસ્તુ બની. - X - ઉક્ત અર્થને જ કહે છે – તે આ પ્રમાણે :- ઉત્તરાષાઢા વડે યુક્ત ચંદ્ર. - x - ચ્યુતઃ સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનથી નીકળી, ચવીને ગર્ભમાં આવ્યા - મરુદેવાની કુક્ષિમાં અવતર્યા. જાત-ગર્ભાવાસથી નીકળ્યા, રાજ્યાભિષેકને પ્રાપ્ત થયા, મુંડ ધઈને - ઘર છોડીને અનગારિતા - સાધુતામાં દીક્ષા પામ્યા. અનંત એવું યાવત્ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ચાવત્ પદ સંગ્રહ પૂર્વવત્. અભિજિત્ યુક્ત ચંદ્રમાં પરિનિવૃત્ત - સિદ્ધિમાં ગયા. (શંકા) આ જ વિભાગ સૂત્રના બળથી આદિ દેવના છ કલ્યાણકો પ્રાપ્ત થાય છે. - - - ના, કલ્યાણક તે જ છે જેમાં આસન કંપવા યુક્ત અવધિથી સર્વે સુરાસુરેન્દ્રો આચાર સમજી વિધિ-મહોત્સવે એકસાથે સંભ્રમ સહિત હાજર થાય છે. તે અહીં છ કલ્યાણક વડે આપે નિરૂપણ કરેલા હોવાથી રાજ્યાભિષેક પણ તેની સમાન છે. તેને ભગવંત મહાવીરના ગર્ભાપહારવત્ જાણવું. પણ તે કલ્યાણક નથી. અનંતર કહેલ લક્ષણના યોગથી કહ્યું, તેથી નિરર્થક આ કલ્યાણક અધિકારમાં તેનું Page #95 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૫ ૧૫ પઠન ન વાંચવું - ન જાણવું. પહેલાં તીર્થકરનો રાજ્યાભિષેકનો આચાર શક વડે કરાતાં દેવકાર્યવ લક્ષણ સાધર્મ્સથી સમાન નpપણું હોવાથી, પ્રસંગે તેના પઠનની સાર્થકતા હોવાથી કહેલ છે. તેથી સમાનનક્ષત્રમાં તે વસ્તુ હોવા છતાં કલ્યાણકcવના અભાવથી અનિયત વક્તવ્યતાથી ક્યારેક રાજ્યાભિષેકના કથનમાં પણ દોષ નથી. વળી દશાશ્રુતસ્કંધના આઠમાં અધ્યયનમાં પર્યુષણા કલ્લામાં શ્રી ભદ્રબાહુ સ્વામી કહે છે – “તે કાળે તે સમયે અરહંત ઋષભ કૌશલિકને ચાર ઉત્તરાષાઢામાં અને પાંચમું અભિજિમાં થયું. એ પ્રમાણે પાંચ કલ્યાણક નાગનું પ્રતિપાદન કરતું સૂત્ર બાંધ્યું, પણ રાજ્યાભિષેક નક્ષત્રનું અભિધાન ન કર્યું. - આ વ્યાખ્યાનનું નાગમિકત્વ પણ ન વિચારવું. કેમકે આચારાંગમાં ભાવના અધ્યયનમાં શ્રીવીર કલ્યાણક સૂત્રનું એ પ્રમાણે જ વ્યાખ્યાન કરાયેલ છે. હવે ભગવંતની શરીર સંપદા અને શરીરૂમાણનું વર્ણન કરતાં કહે છે - સૂત્ર-૪૬ - કૌશલિક ઋષભ અરહંત વજઋષભનારાય સંઘયણી, સમચતુરસ સંસ્થાનથી સંસ્થિત, પdo ધનુણ ઉર્જા ઉંચા હતા. ઋષભ અરહંત ૨૦ લાખ પૂર્વ કુમારવાસ મથે રહીને, ૬૩ લાખ પૂર્વ મહારાજાપણે રહીને, એમ કુલ ૮૩ લાખ પૂર્વ ગૃહવાસમાં રહીને મુંડ થઈને ગૃહત્યાગ કરી સાધુપણે દીક્ષા લીધી. ઋષભ અરહંત ૧૦૦૦ વર્ષ છાસ્થ પર્યાય પાળીને, એક લાખ પૂર્વમાં ૧૦૦૦ વર્ષ જૂના કેવલિપર્યાય પાળીને, એ રીતે કુલ એક લાખ પૂર્વ બહુ પતિપૂર્ણ શામણ્ય પર્યાયિનું પાલન કર્યું. એમ કુલ ૮૪ લાખ પૂર્વ સતયુષ્ય પાળીને જે તે હેમંત ઋતુનો ત્રીજો માસ, પાંચમો પા-માઘકૃષ્ણ, તે મહાવદની તેરસના દિવસે ૧૦,૦૦૦ અણગાર સાથે સંપવૃિત્ત થઈને અષ્ટાપદ પર્વતના શિખરે અપાનક ચૌદ ભકત અથતિ નિર્જળ છ ઉપવાસપૂર્વક પલ્ચકાસને રહીને [પશાસનમાં] પૂવહિણકાળ સમયમાં અભિજિતુ નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો ત્યારે સુષમદુષમા આરાના ૮૯ પક્ષ [3 વર્ષ, ૮ માસ બાકી હતા ત્યારે કાળધર્મ દુનિવણિ] પામ્યા યાવત્ સવદુ:ખથી રહિત થયા મુિક્તિ પા]. જે સમયે કૌશલિક ઋષભ અરહંત કાળધર્મ [નિવ]િ પામ્યા, જન્મજરા-મરણના બંધનો છિન્ન થયા, સિદ્ધ-બુદ્ધ યાવત્ સર્વદુ:ખથી મુક્ત થયા, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શકનું આસન ચલિત થયું. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શકે આસનને ચલિત થયું જુએ છે. જઈને અવધિ જ્ઞાનને પ્રયોજ્યું. પ્રયોજીને અવધિજ્ઞાન વડે તિર્થંકર ભગવંતને જુએ છે, જોઈને આ પ્રમાણે બોલ્યા - ૧૭૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જંબુદ્વીપ દ્વીપમાં ભારતમાં કૌશલિક કષભ અરહંત પરિનિર્વાણ પામ્યા છે. તો અતીત-વમાન-અનાગતના દેવેન્દ્ર દેવરાજ શક્રનો એ પરંપરાગત આચાર છે કે તીર્થકરનો પરિનિર્વાણ મહોત્સવ કરવો જોઈએ... ...તો હું ત્યાં જઉં અને તીર્થકર ભગવંતનો પરિનિવણિ મહોત્સવ કરું. એમ કહીને વંદન-નમન કરે છે. કરીને પોતાના ૮૪,ooo સામાનિકો, 33 પ્રાયશિંશકો, ચાર લોકપાલ યાવતુ ચાહ્મણ ૮૪,ooo આત્મરક્ષક દેવો તથા બીજી પણ ઘણાં સૌધર્મકલ્પવાસી વૈમાનિક દેવો અને દેવીઓ સાથે સંપરિવરીને, તેવી ઉત્કૃષ્ટ યાવતુ સંખ્યા તોછ દ્વીપ સમુદ્રોની વચ્ચોવરથી જ્યાં અષ્ટાપદ પર્વત છે, જ્યાં તીર ભગવંતનું શરીર છે, ત્યાં આવે છે. આવીને ઉદાસ, નિરાનંદ, અક્ષયૂનિયને તીર્થના શરીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે. કરીને બહુ નજીક નહીં કે બહુ દૂર નહીં તેવા સ્થાને રહીને સુશ્રુષા કરતાં ચાવતુ પર્યાપાસે છે. તે કાળે - તે સમયે ઉત્તરાદ્ધ લોકાધિપતિ દેવેન્દ્ર દેવરાજ ઈશાન, કે જે ર૮-લાખ વિમાનનો અધિપતિ છે, હાથમાં શૂળ છે, વૃષભ વાહન છે, નિર્મળ આકાશ જેવા વર્ષના વસ્ત્ર પહેરેલ છે યાવતુ વિપુલ ભોગપભોગને ભોગવતો વિચરે છે. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ ઈશાનનું આસન ચલિત થયું. ત્યારે તે ઈશાન ચાવત દેવરાજ આસનને ચલિત થતું જુએ છે, જોઈને અવધિજ્ઞાન પ્રયોજે છે, પ્રયોજીને તીર્થકર ભગવંતને અવધિ વડે જુએ છે. જોઈને શકની જેમ નીકળ્યો. અહીં તેનો પોતાનો પરિવાર કહેવો ચાવતું તે પર્યાપાસના કરે છે. એ પ્રમાણે બધાં દેવેન્દ્રો યાવતુ અય્યતેન્દ્ર પોત-પોતાના પરિવાર સાથે ત્યાં આવ્યા. એ પ્રમાણે ચાવતું ભવનવાસી ઈન્દ્રો, વંતરના ૧૬-ઈન્દ્રો, જ્યોતિકના બંને ઈન્દ્રો પોતપોતાના પરિવાર સાથે ત્યાં આવ્યા, એ પ્રમાણે જાણવું. [કહેવું... ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શકે, ઘણાં જ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવોને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયો/ નંદનવનથી સરસ શ્રેષ્ઠ ગોશીષ ચંદનના કાષ્ઠ લઈ આવો, લાવીને પછી ત્રણ ચિત્તાની રચના કરો. એક ભગવત તીર્થક્તની, એક ગણાધરની અને એક બાકીના અણગારો માટેની. ત્યારે તે ભવનપતિ ચાવતુ વૈમાનિક દેવો નંદનવનથી સહરસ, શ્રેષ્ઠ, ગોશીષચંદનના કાષ્ઠ લાવે છે, લાવીને ત્રણ ચિત્તા રચે છે. એક તીર ભગવંતની, એક ગણધરની, એક બાકીના શણગારોની. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક અભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને પ્રમાણે તેમને કહ્યું – જલ્દીથી ઓ દેવાનુપિયો ! ક્ષીરોદક Page #96 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ૧es ૧૩૮ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સમુદ્રથી ક્ષીરોદકને લાવો, ત્યારે તે અભિયોગિક દેવો ક્ષીરોદક સમુદ્રથી ક્ષીરોદકને લાવે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક તિર્થંકરના શરીરને ક્ષીરોદક વડે સ્નાન કરાવે છે, કરાવીને તેને સરસ શ્રેષ્ઠ ગોશીષ ચંદનથી અનુલેખન કરે છે, કરીને હંસલક્ષણ - શ્વેત પટણાટક પહેરાવે છે, પછી સર્વ અલંકારો વડે વિભૂષિત કરે છે. ત્યારપછી તે ભવનપતિ યાવતુ વૈમાનિકો ગણધરના શરીરને અને અણગારના શરીરોને ક્ષીરોદક વડે સ્નાન કરાવે છે, પછી તેને સરસ-શ્રેષ્ઠ ગૌશીર્ષ ચંદન વડે અનલેપન કરે છે. કરીને અહત-ન ફાટેલા દિવ્ય દેવદુષ્યવા યુગલ પહેરાવે છે, પહેરાવીને સર્વ અલંકાર વડે વિભૂષિત કરે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક તે ઘણાં ભવનપતિ યાવત્ વૈમાનિક દેવોને આ પ્રમાણે કહે છે - ઓ દેવાનુપિયો ! જલ્દીથી ઈહામૃગ, ઋષભ, આa ચાવતું વનલતાના ચિત્રોથી ચિત્રિત ત્રણ શિબિકાઓની વિકુવા કરો. એક તીર્થકર ભગવંતની, એક ગણધરોની, એક બાકી રહેલા અણગારોની. ત્યારે તે ઘણાં ભવનપતિ ચાવત્ વૈમાનિકો ત્રણ શિબિકા વિકુર્વે છે – એક તીર્થકર ભગવંતની, એક ગણધરોની, એક બાકીના અણગારોની. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક ઉદાસ, આનંદરહિત અને અણુપૂર્ણ નયનથી ભગવંત તીરના નિષ્ણ જન્મ-જરા-મરણવાળા શરીરને શિબિકામાં આરોહે છે. આરોહીને ચિત્તામાં સ્થાપન કરે છે. ત્યારે તે ઘણાં ભવનપતિ યાવતું વૈમાનિક દેવો ગણધરોના અને અણગારોના કે જેમના જન્મ-જરા-મરણ નષ્ટ થયેલા છે. તેમના શરીરોને શીબિકામાં આરોહે છે. આરોહણ કરીને ચિતામાં સ્થાપે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક અગ્નિકુમાર દેવોને બોલાવે છે, બોલાવીને તેમને આમ કહે છે - ઓ દેવાનપિયો ! જલ્દીથી તીર્થકરની ચિતામાં યાવતું અણગરોની ચિતામાં અનિકાયની વિકdણા કરો, કરીને મારી આજ્ઞા મને પછી સૌો. ત્યારે તે અગ્નિકુમાર દેવો ઉદાસ, આનંદરહિત થઈ, પૂર્ણ નયને તીર્થકરનની ચિતા સાવ અણગારની ચિતામાં અગ્નિકાયની વિકૃdણા કરે છે. ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક વાયુકુમાર દેવોને બોલાવે છે, ભોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી તીર્થકરની ચિતામાં ચાવતું અણગારોની ચિતામાં વાયુકાયને વિકુ. વિકુવને અનિકાયને ઉજ્જવલિત કરો અને તીકરના શરીરને, ગણધરોના શરીરને અને અણગારોના શરીરને અનિસંયુકત કરો. ત્યારે તે વાયકુમાર દેવો ઉદાસ, આનંદરહિત અને પ્રશ્નપૂર્ણ નયનવાળા 2િ5/12 થઈ તીર્થકરની ચિતામાં યાવ4 વિકdણા કરીને અનિકાયને પ્રજવલિત કરે છે. કરીને તીર્થકરના શરીરને યાવત આણગારના શરીરોને અગ્નિસંયુકત કરે છે - ભિાળે છે.J. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક ઘણાં ભવનપતિ યાવત્ વૈમાનિક દેવને આ પ્રમાણે કહે છે - ઓ દેવાનુપિયે જલ્દીથી તીર્થકરની ચિતામાં યાવતુ અણગારોની ચિતામાં કુંભાણ અને ભારણ આથતિ વિપુલ પ્રમાણમાં અગ, તુરક, ઘી, મધને નાંખો. ત્યારે તે ભવનપતિ યાવ4 તીર્થકર યાવત નાંખે છે. ત્યારપછી તે દેવેન્દ્રદેવરાજ શક્ર મેઘકુમાર દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી તીર્થકરની ચિતા યાવત્ અણગારોની ચિતામાં ક્ષીરોદક વડે નિવપિત-શાંત કરો. ત્યારે તે મેઘકુમાર દેવો તીરની ચિતાને યાવત નિવપિત-શાંત કરે છે. [ઠરે છે.] ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક તીર્થકર ભગવંતની ઉપરની જમણી દાઢાને ગ્રહણ કરે છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાન ઉપરની ડાબી દાઢાને ગ્રહણ ક્ય છે. સુરેન્દ્ર અસુરરાજ ચમર નીચેની જમણી દાઢાને ગ્રહણ કરે છે. વૈરોગનેન્દ્ર વૈરોયનરાજ બલિ નીચેની ડાબી દાઢાને ગ્રહણ કરે છે. બાકીના ભવનપતિ યાવ4 વૈમાનિક દેવો યથાઉં બાકીના અંગોપાંગને ગ્રહણ કરે છે, કોઈ જિનભકિતથી, કોઈ પોતાનો આચાર સમજીને અને કોઈ ધર્મ સમજીને ગ્રહણ કરે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક ઘણાં ભવનપતિ ચાવ4 વૈમાનિક દેવને યથાર્ત આ પ્રમાણે કહે છે - ઓ દેવાનુપિયો ! જલ્દીથી સરનમય મહા વિશાળ ત્રણ ચૈત્યનુપને કરો. એક ભગવત તીર્થકરના ચિતા સ્થાને, એક ગણધરચિત્ર સ્થાને અને એક બાકીના શણગારોની ચિતા સ્થાને. ત્યારે તે ઘણાં દેવો તે પ્રમાણે ચાવત ત્રણ ચૈત્યસ્તુપ કરે છે. ત્યારપછી તે ઘણાં ભવનપતિ રાવત વૈમાનિક દો તીર્થકરનો પરિનિર્વાણ મહોત્સવ કરે છે. કરીને જ્યાં નંદીશ્વરદ્વીપ છે. ત્યાં આવે છે, ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક પૂર્વીય અંજનક પર્વતમાં અષ્ટાહિકા મહોત્સવ કરે છે, ત્યારે દેવેન્દ્ર શકના ચાર લોકપાલો ચાર દધિમુખ પર્વત ઉપર અષ્ટાહિકા મહોત્સવ કરે છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાન ઉત્તરીય અંજનક પર્વત અષ્ટાહિકા મહોત્સવ કરે છે. તેમના લોકપાલો ચારે દધિમુખ ઉપર અષ્ટાલિંકા મહોત્સવ કરે છે. અમરેન્દ્ર દક્ષિણના જનકે, તેના લોકપાલો દધિમુખ પર્વત, બલીન્દ્ર પશ્ચિમી જનકે, તેના લોકપાલો દધિમુખે મહોત્સવ કરે છે. ત્યારપછી તે ઘણાં ભવનપતિ, વ્યંતર દેવો યાવતુ અષ્ટાલિંકા મહામહોત્સવ કરે છે, કરીને પોત-પોતાના વિમાનોમાં જ્યાં પોત-પોતાના ભવનો છે, જ્યાં Page #97 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૬ પોત-પોતાની સુધાંસભા છે. જ્યાં-જ્યાં પોત-પોતાના માણવક ચૈત્ય સ્તંભો છે, ત્યાં જાય છે, જઈને ત્યાં વજ્રમય ગોળ-વૃત્ત સમુદ્ગકો છે, તેમાં જિન અસ્થિ પધરાવે છે, પધરાવીને અભિનવ ઉત્તમ માળા અને ગંધ વડે અર્ચના કરે છે, કરીને વિપુલ ભોગોપભોગને ભોગવતા વિચારે છે. ૧૭૯ • વિવેચન-૪૬ : હવે ઋષભનો કુમારાવસ્થા અને રાજ્યના ગ્રહણપણાથી જે કાળ પૂર્વે કહ્યો, તે સંગ્રહરૂપપણે જણાવવાને કહે છે – તે વ્યક્ત છે. હવે છદ્મસ્થતા આદિ પર્યાયને બતાવવાપૂર્વક નિર્વાણ કલ્યાણક કહે છે – ઋષભ અરહંત ૧૦૦૦ વર્ષ છદ્મસ્થ પર્યાય પૂર્ણ કર્યો. ૧૦૦૦ વર્ષ ન્યૂન એક લાખ પૂર્વ કેવલી પર્યાય પામીને એક લાખ પૂર્વ બહુ પ્રતિપૂર્ણ અર્થાત્ દેશથી પણ ન્યૂન નહીં એ રીતે શ્રામણ્ય પર્યાય પાળીને અને ૮૪ લાખ સર્વાય પાળીને - ભોગવીને... હેમંત-શીતકાળ માસની મધ્યે જે ત્રીજો માસ, પાંચમો પક્ષ તે માઘબહુલ અર્થાત્ મહામાસનો કૃષ્ણ પક્ષ, તે મહાવદની તેરસના દિવસે - ૪ - ૧૦,૦૦૦ અણગાર સાથે સંપવિરીને અષ્ટાપદ પર્વતના શિખરે ચૌદભક્ત - છ ઉપવાસ, તે પણ પાણીના આહારરહિત સમ્યક્ પર્યક-પદ્માસને બેસીને, પણ ઉભા ઈત્યાદિ નહીં, પૂર્વાણ કાળ સમયાં અભિજિત નક્ષત્ર વડે ચંદ્રનો યોગ પામીને સુષમાદુષમામાં ૮૯ પક્ષ બાકી રહ્યા ત્યારે - ૪ - ૪ - મરણધર્મને પામ્યા, સંસારને ઉલ્લંઘી ગયા. યાવત્ શબ્દથી જન્મ-જરા-મરણના બંધનથી મુક્ત થયા, સિદ્ધ-બુદ્ધ-મુક્ત-તકૃત્ થઈ પરિનિર્વાણ પામ્યા. તેમાં સમ્યગ્ - ફરી ન આવવાપણે, ઉર્ધ્વ-લોકાગ્રલક્ષણ સ્થાન પામ્યા, ફરી સુગત આદિની જેમ અવતારી ન થાય તે. જેમ અન્ય તીર્થિકો કહે છે કે - ધર્મતીર્થના કર્તા જ્ઞાની પરમપદને પામીને, ગયા પછી પણ ફરી તીર્થના નિસ્તાને માટે પાછા આવે છે, તે વાત [જૈન મતમાં સ્વીકાર્ય નથી] તેથી “અપુનરાવૃત્તિ” કહ્યા છે. જન્માદિ બંધન છેદીને, બંધન-બંધનના હેતુભૂત કર્મને છેદીને. સિદ્ધ-નિષ્ઠિતાર્થ. બુદ્ધ-જ્ઞાતતત્વ, મુક્ત-ભવોગ્રાહી કર્માશોથી, સર્વ દુઃખોનો અંત કરનાર. પરિનિવૃત્તચોતરફથી શીતીભૂત થયેલ, કેમકે કર્મકૃત્ સકલ સંતાપોથી રહિત છે. જેમના સર્વે પણ શારીરાદિ દુઃખો ક્ષીણ થયા છે તેવા. હવે ભગવંત નિર્વાણ પામતા જે દેવકૃત્ય છે તેને કહે છે – જે સમયે ઈત્યાદિ. અવધિજ્ઞાન વડે ઉપયોગયુક્ત થતાં. બાકી સુગમ છે ઉપયોગ કરીને એ પ્રમાણે કહ્યું – શું કહ્યું ? પરિનિવૃત્ત, જંબુદ્વીયદ્વીપમાં ભરતક્ષેત્રમાં કૌશલિક ઋષભ અહંત. તે હેતુથી ખીત - કલ્પ, આચાર. હવે કહેવાનાર તેવો – ભૂત, વર્તમાન, ભાવિ [ત્રણે કાળના શકના - આસન વિશેષ અધિષ્ઠાતા દેવોની મધ્યમાં, ઈન્દ્રોના - પરમ ઐશ્વર્યયુક્ત દેવોના કે દેવોમાં, રાજ્ઞા-કાંતિ આદિ ગુણથી અધિક શોભતાં, ૧૮૦ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તીર્થંકરોના પરિનિર્વાણ મહોત્સવ કરવાને ત્યાં જઈએ. હું પણ તીર્થંકર ભગવંતનો પરિનિર્વાણ મહોત્સવ કરીશ. એમ વિચારીને નિર્વાણ પામેલ ભગવંતને વંદે છે - સ્તુતિ કરે છે, નમે છે - પ્રણામ કરે છે. જે જીવરહિત છતાં તીર્થંકરના શરીરને ઈન્દ્ર વાંધુ, તે ઈન્દ્રના સમ્યક્ દૃષ્ટિપણાથી નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ અહંતનું વંદનીયપણું તેના વડે શ્રદ્ધાન્ તે તત્વ છે. અહીં વૃંદાં અને નમન, એ બે વિશેષણોથી શનો ભગવંતમાં તીવ્રરાણ અને ધર્મનીતિજ્ઞત્વને સૂચવે છે. [શંકા] જ્ઞાનાદિશૂન્ય એવા તીર્થંકરના શરીરનું જે વંદનાદિ પપાસા સુધી કહ્યું, તે શનો આચાર જ છે, પણ ધર્મનીતિ નથી, એમ ન કહેવાય ? ના, તેમ નથી. સ્થાપના ાિંનાં પણ વંદનાદિ ધર્મ અને નીતિમાં આપત્તિ આવે. સ્થાપના જિતની આરાધનાની અછિન્ન પરંપરા અને આલ્બમની સંમતિથી મુક્તિયુક્ત છે. કેમકે આગમમાં પણ કુલ, ગણ, સંઘ, ચૈત્યાદિની વૈયાવચાદિનું કથન છે. પ્રવચનમાં જે આરાધ્ય છે, તે નામાદિ યારે પણ યથાસંભવ વિધિ વડે આરાધ્ય છે. - ૪ - ૪ - ઈત્યાદિ ક્થન પ્રસંગે શ્રી હીરૂવૃત્તિમાં છે.] વાંદી-નમીને શું કરે છે ? તે કહે છે – ૮૪,૦૦૦ સામાનિકોની શરીર-વૈભવશ્રુતિ-સ્થિતિ આદિ વડે શક્રની તુલ્યતા વડે, ૩૩-ત્રાયશ્રિંસક-ગુરુસ્થાનીય દેવો વડે, ચાર લોકપાલો – સોમ, યમ, વરુણ અને કુબેર નામના છે, તેના વડે, ચાવત્ પદથી આઠ અગ્રમહિષીઓ પદ્મા, શિવા, શચી, અંજૂ, અમલા, અપ્સરા, નવમિકા, રોહિણી, આ આઠેના પરિવાર સહિત, એ સોળ હજાર – સોળ હજાર દેવી પરિવાર યુક્ત, ત્રણ પર્યાદા-બાહ્ય-મધ્ય-અત્યંતરરૂપ, તેના વડે. સાત સૈન્ય – અશ્વ, હાથી, સ્થ, સુભટ, વૃષભ, ગંધર્વ, નાટ્ય, તે સાત વડે, તે સાત સૈન્યોના અધિપતિ તેના વડે, ચાર-ચોર્યાશી હજાર અર્થાત્ ચારે દિશામાં પ્રત્યેકમાં ૮૪,૦૦૦ અંગરક્ષકો વડે કુલ ૩,૩૬,૦૦૦ અંગરક્ષક દેવો વડે અને બીજા પણ ઘણાં સૌધર્મ કલ્પવાસી દેવો અને દેવીઓ વડે પરિવરેલો... - આવો શક્ર દેવજનપ્રસિદ્ધ એવી ઉત્કૃષ્ટ - કેમકે પ્રશસ્ત વિહાયોગતિમાં ઉત્કૃષ્ટપણે છે, યાવત્ પદથી માનસ ઉત્સુકતાથી ત્વરિત એવી, કાયાથી ચપળતાવાળી, ચંડા-ક્રોધાવિષ્ટા સમાન શ્રમના અસંવેદનવાળી, જવના - પરમ ઉત્કૃષ્ટ વેગવાળી ગતિ વડે. અહીં સિદ્ધાંત પ્રસિદ્ધ ચંડાદિ ગતિ ગ્રહણ ન કરવી, તેનો પ્રતિક્રમ સંખ્યાત યોજન પ્રમાણ ક્ષેત્રના અતિક્રમણથી. તેથી આટલા પદો દેવગતિના વિશેષણરૂપે યોજવા જોઈએ. દેવો તથા ભવ સ્વભાવ વડે અચિંત્ય સામર્થ્યથી અત્યંત શીઘ્ર જ ચાલે છે. અન્યથા જિનેશ્વરના જન્મ આદિમાં મહોત્સવ નિમિત્તે તે જ દિવસે જલ્દીથી દેવલોકથી અત્યંત દૂર દેવો કઈ રીતે આવે ? ઉધ્ધતા - ઉડતી એવી દિશાના અંત સુધી વ્યાપેલી રજ જેવી જે ગતિ, તેના વડે. તેથી જ નિરંતર શીઘ્રત્વના યોગથી શીઘ્ર એવી દિવ્યા-દેવોચિત દેવગતિ વડે જતાં-જતાં. તીર્ઘા અસંખ્યાતા દ્વીપસમુદ્રોની વચ્ચોવચથી - મધ્યભાગતી જ્યાં અષ્ટાપદ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૬ ૧૮૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પર્વત છે, જ્યાં તીર્થકર ભગવંતનું શરીર છે, ત્યાં જ આવે છે. - x • x - ત્યાં આવીને જે કરે છે, તે કહે છે - આવીને વિમના-ઊોકાકુળ મનવાળા, અશ્રુપૂર્ણ નયને તીર્થંકરના શરીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, પછી બહુ દૂર નહીં કે બહુ નીકટ નહીં તેવા ચયાસ્થાને શુશ્રુષા કરતા હોય તેમ, તે અવસરમાં પણ, ભક્તિના આવેશપણાથી ભગવંતના વચનના શ્રવણની ઈચ્છાથી અનિવૃત, ચાવતુ પદથી પંચાંગપ્રણામાદિ વડે નમસ્કાર કરતાં, મfખ - ભગવંતને લક્ષ્ય કરીને મુખ છે જેમનું તે, તથા વિનય - અંતર બહુમાનથી અંજલિ કરીને પૂર્વવતુ પર્યાપાસે - સેવે છે. હવે બીજા ઈન્દ્રની વકતવ્યતા કહે છે – તે સ્પષ્ટ છે. વિશેષ એ – અજસિ - નિર્મળ જે અંબર વઅ-સ્વચ્છતાથી આકાશ સમાન વસ્ત્રો, તેને ધારણ કરે છે. ચાવતું શબ્દથી માળા મુગટ ધારી, નવા સુવર્ણના સુંદર ચંચળ કુંડળ ગાલ ઉપરતી. ફરી રહેલા હોય તેવા, મહાઋદ્ધ, મહાધુતિ, મહાબળ, મહાયશ, મહાનુભાવ, મહાસૌમ્ય, સુંદર શરીરી, લાંબી વનમાળાધારી, ઈશાનકલામાં ઈશાનઅવતંસક વિમાનમાં સૌધમ સભામાં ઈશાન સિંહાસને બેસીને... - ૨૮ લાખ વિમાનો, ૮૦,૦૦૦ સામાનિકો, 33-ત્રાયઢિાંસકો, ચાર લોકપાલો, સપરિવાર આઠ અગ્રમહિષી, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, 3,૨૦,ooo આત્મરક્ષક દેવો, બીજા ઈશાનકતાવાસી દેવો-દેવીનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામીત્વ, ભતૃત્વ, મહારકત્વ, આજ્ઞા-ઐશ્વર્ય સેનાપત્ય કરતો, પાળતો, મહા મહતયુક્ત ગીત, વાજિંત્ર, તંત્રી, તલ, તાલાદિના રવથી બધું સ્પષ્ટ છે. વિશેષ એ કે - આનંતિ - યથાસ્થાને સ્થાપેલ માળા-મુગટ જેણે તે તથા નવા જ એવા સુવર્ણમય સુંદર ચિત્રકૃત, ચંચળ- અહીં તહીં ચાલતા એવા કુંડલો વડે જેના ગાલ વિલેખિત છે તેવો. જે રીતે શક સૌધર્મેન્દ્ર પોતાના પસ્વિાર સાથે કહ્યો. તે રીતે ઈશાનેન્દ્ર પણ કહેવો. તે પર્યાપાસે છે સુધી જાણતું. એ પ્રમાણે – શકના કથન મુજબ બધાં દેવેન્દ્ર-વૈમાનિકો અચ્યતેન્દ્ર સુધી આવે છે. કઈ રીતે ? નિજકપરિવાર - પોત પોતાના સામાનિકાદિ પરિવારની સાથે. ભગવંત શરીરની પાસે આવ્યા. એ પ્રમાણે વૈમાનિકના પ્રકારથી ચાવતુ ભવનવાસી-દક્ષિણોત્તર ભવનપતિના વીશ ઈન્દ્રો આવે છે. અહીં ચાવત શબ્દ અન્ય કોઈ અંતર્ગત સંગ્રહનું સૂચક નથી. કેમકે સંગ્રહ ગ્રાહ્ય પદોનો અભાવ છે, પરંતુ સજાતીય ભવનપતિનું સૂચક છે. વાણમંતર, વ્યંતરોના કાળ આદિ સોળ ઈન્દ્રો આવે છે. [શંકા સ્થાનાંગાદિમાં ૩૨-બંતરેન્દ્રો કહ્યા છે, અહીં ૧૬-કેમ કહ્યા ? [સમાધાન] મૂળભેદરૂપ ૧૬-મહર્તિક 'કાળ' આદિ ઈન્દ્રો લીધા છે, તેના અવાંતર ભેદ રૂ૫ ૧૬-‘અણપણી આદિ ઈન્દ્રો અલા ઋદ્ધિવાળા હોવાથી અહીં તેની વિવક્ષા કરેલ નથી અથવા આ સૂત્રકારની વિચિત્ર પ્રવૃત્તિ છે, જે બીજે પ્રસિદ્ધ ભાવો, કોઈ આશય વિશેષથી સ્વયુગમાં સુકાર બાંધતા નથી. જેમ પ્રતિવાસુદેવો બીજે - આવશ્યક નિર્યુક્તિ આદિમાં ઉત્તમ પુરુષ રૂપે પ્રસિદ્ધ છે, છતાં ચોથા અંગમાં ચોપનમાં સમવાયમાં પ્રતિવાસુદેવને ઉત્તમ પુરુષ કહ્યા નથી. ભરત અને ઐરાવત હોગમાં એક-એક અવસર્પિણીમાં ચોપન-ચોપન મહાપુરુષો ઉપજે છે, તે આ પ્રમાણે – ૨૪ તીર્થકરો, ૧ર-ચક્રવર્તી, ૯-બલદેવ, ૯-વાસુદેવ. પણ ઉપલક્ષણથી તે પણ ગ્રહણ કરવા. જ્યોતિકોના બે ચંદ્રો, બે સૂર્યો છે, જાતિને આશ્રીને એક-એક ગણેલ છે. વ્યક્તિગત તો તે અસંખ્યાતા છે. નિજક પરિવાર - સહ વર્તી સ્વપરિકરવાળા ગણવા. ત્યારપછી શક શું કરે છે ? તે કહે છે - ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક, તે ઘણાં ભવનપતિ આદિ દેવોને આમ કહે છે - જલ્દીથી અથ વિલંબરહિતપણે, ઓ દેવોનો પ્રિય ! અહીં રેવાન્ - સ્વામીને અનુકૂળ આચરણથી અનુરૂપ રહી ખુશ કરે તે દેવાનુપિય. નંદનવનથી સરસ સ્નિગ્ધ-રૂક્ષ નહીં તે ગોશી" નામનું શ્રેષ્ઠ ચંદન, તેના લાકડાં લાવો, લાવીને ત્રણ ચિતા કરાવો. એક તીર્થકર ભગવંતની, એક ગણધરની, એક બાકી રહેલા અણગારોની. અહીં આ આવશ્યકવૃત્તિ આદિમાં કહેલ યિતા ચનાનો દિશા વિભાગ - નંદનવનથી લાવેલ ચંદનના લાકડા વડે ભગવંતને માટે પૂર્વમાં ગોળ ચિતા, ગણધરોને માટે પશ્ચિમમાં ચય ચિતા, બાકીના સાધને ઉતરમાં ચતય ચિતા દેવોએ કરી. (શંકા) આવશ્યકાદિમાં ઈણાકૂણમાં બીજી યિતા કહી, અહીં ગણધરોને કેમ કહી ? [સમાધાન] અહીં પ્રધાનપણે ગણધરોના ઉપાદાનમાં પણ ઉપલાણથી ગણધર વગેરેની ઈવાકૂણામાં બીજી ચિતા જાણવી, તેમાં કોઈ આશંકા ન કરવી. ત્યારપછી ચિતા રચના બાદ શક શું કરે છે ? તે કહે છે - તે સ્પષ્ટ છે, પછી ક્ષીરોદક મંગાવીને પછી તે શક શું કરે છે તે બતાવે છે - પછી શક્ર તીર્થકરના શરીરને ક્ષીરોદક વડે હવડાવે છે, પછી શ્રેષ્ઠ ગોશીપ ચંદન વડે અનુલેપન કરે છે, અનુલેપન કરીને હંસલક્ષણ - સ્વેત શાટક-વત્ર માન, તે એક વિશાળ પટ્ટ કહેવાય છે. તેવા હંસનામક પટશાટકને પહેરાવે છે. પછી સર્વાલંકારથી વિભૂષિત કરે છે. ત્યારપછી તે ભવનપતિ આદિ દેવો ગણધરો અને અણગારોના શરીરોને તે પ્રમાણે જ કરે છે. માત - અખંડિત દિવ્ય એવા શ્રેષ્ઠ દેવદુષ્ય યુગલને પહેરાવે છે. બાકી વ્યસ્ત છે. ત્યારપછી શકએ ભવનપતિ આદિને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જદીથી ઈહામૃગાદિના ચિત્રયુક્ત ત્રણ શિબિકાને વિદુર્વો ઈત્યાદિ સ્પષ્ટ છે. ત્યારપછી શક ભગવંતના શરીરને શિબિકામાં આરોહે છે - મૂકે છે, મહામદ્ધિ વડે ચિતાના સ્થાને લઈ જઈને ચિતામાં સ્થાપન કરે છે, બાકી બધું સ્પષ્ટ જ છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૬ ૧૮૩ પછી શ, અગ્નિકુમાર દેવોને આમંત્રણ કરે છે - બોલાવે છે. બોલાવીને આ ઓ અગ્નિકુમાર દેવો ! તીર્થંકરની ચિતામાં, ગણધરની ચિતામાં અને અણગારોની ચિતામાં અગ્નિકાયની વિક્ર્વણા કરો. વિર્દીને મારી આજ્ઞા પ્રમાણે કહે છે - પાછી આપો. પછીના બંને સૂત્રો પણ વ્યક્ત જ છે, ઉજ્વાલયત-દીપ્ત, પ્રગટાવો, તીર્થંકરના શરીર યાવત્ અણગારના શરીરને ધ્માપિત કરો, સ્વ વર્ણનો ત્યાગ કરીને, બીજા વર્ણને પામે તે રીતે તે શરીરોના અગ્નિસંસ્કાર કરો. ત્યારપછી તે શકએ ભવનપતિ આદિ દેવોને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપ્રિય ! તીર્થંકરની ચિતામાં ચાવત્ અણગાની ચિતામાં અગરુ, તુરુષ્ક, ઘી, મધ એ દ્રવ્યો કુંભાગ્રશઃ અનેક કુંભ પરિમાણ અને ભારાગ્રશઃ અનેક ૨૦-તુલા પરિમાણ અથવા પુરુષ વડે ઉત્કૃષણીય તે ભાર, તે અગ્ર - પરિમાણ જેનું છે તે ભારાગ્ર, તેવાં ઘણાં ભારાગ્રને લઈ આવો એ પૂર્વવત્ જાણવું. હવે માંસાદિને બાળી નંખાયા પછી બાકી રહેલાં અસ્થિનું શક શું કરે છે ? કરે છે ? તે કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે – ક્ષીરોદક વડે અર્થાત્ ક્ષીરસમુદ્રથી લાવેલ જળ વડે વિધ્યાર્પિત - શાંત કરે છે. હવે અસ્થિ વક્તવ્યતા કહે છે – ત્યારપછી ચિતિકાને શાંત કર્યા પછી ભગવંત તીર્થંકરની ઉપરની જમણી બાજુની સકિય-દાઢા શક્ર ગ્રહણ કરે છે. કેમકે તે ઉર્ધ્વલોકનો વાસી છે અને દક્ષિણ લોકાદ્ધનો અધિપતિ છે. [અહીં હી-વૃત્તિમાં જણાવે છે—] જિનની દાઢા જિનની જેમ આરાધ્ય છે કેમકે જિનસંબંધી વસ્તુણે છે. જિનપ્રતિમા કે જિનસ્થાપિત તીર્થસમાન છે. જેનામાં જિનભક્તિ છે. તેનામાં જ તેમની દાઢાદિની ભક્તિ છે, અન્યથા ભક્તિ અસંભવ છે. અમિત્રની આકૃતિ જોઈને અને નામાદિ સાંભળીને કે અનુમોદનથી ભક્તિ ન થાય પણ કોઈપણે કોઈ રીતે તેને સાંભલીને કે જોઈને તેની ભક્તિ થાય. એમ દાઢાદિની ભક્તિ જિનભક્તિ જેવી છે. (શંકા) જિનપ્રતિમા તેવી જિન આકૃતિવાળી હોવાથી જિનની સ્મૃતિના હેતુપણાથી તીર્થની અને તીર્થંકરસ્થાપિતપણાથી સર્વગુણોના આશ્રયત્વથી અને તીર્થંકર પણ નમસ્કરણીયતાથી તેમનું આરાધન યુક્ત છે, કેમકે વસ્તુગત તે જિનારાધનપણાથી જ છે, પરંતુ દાઢાનું આરાધન કઈ રીતે જિનભક્તિ કહેવાય ? (સમાધાન) જેમ એક જ હરિવંશકુળ આ નેમિનાથના કુળ ઈત્યાદિ રૂપથી નેમિનાથને આશ્રીને મહાફળદાયી થાય છે, તે એ પ્રમાણે કૃષ્ણ વાસુદેવના કુળ આદિ વડે કૃષ્ણ વાસુદેવને આશ્રીને ન થાય, એ પ્રમાણે દાઢા આદિ ઋષભદેવાદિ સંબંધિ તીર્થંકરને આશ્રીને શ્રવણપણમાં આવેલ છતાં મહાફળનો હેતુ છે, તો પછી તેનું પૂજનાદિ શા માટે? પ્રતિમા તીર્થંકરની આકૃતિ માત્ર જ છે, તેના શરીરના અવયવો નથી શું? દાઢા સાક્ષાત્ શરીર અવયવ જ છે. આ દાઢા ઋષભદેવ સંબંધી છે, એ જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પ્રમાણે સ્વયં વિચારતા કે સાંભળતા મહાનિર્જરાનો હેતુ છે. એમ કરીને સ્વયં જ સમ્યગ્ વિચારતા આશંકા થતી નથી. એ રીતે સમ્યગ્દષ્ટિને તેમના અસ્થિ આદિનું ગ્રહણ અને પૂજન જિનભક્તિ છે તેમ સિદ્ધ થાય છે. એ પ્રમાણે હીરવૃત્તિમાં કહે છે. ઈશાનેન્દ્ર એ ઉપરની ડાબી દાઢા ગ્રહણ કરી, કેમકે તે ઉર્ધ્વ લોકવાસી છે અને ઉત્તર લોકાદ્ધનો અધિપતિ છે. ૧૮૪ અસુરેન્દ્ર અસુરરાજ યમરે નીચેની જમણી બાજુની દાઢા ગ્રહણ કરી, કેમકે તે અધોલોકવાસી છે અને દક્ષિણ શ્રેણીનો અધિપતિ છે. બલિ, દક્ષિણના અસુર વડે વિ - વિશિષ્ટ રોન - દીપવું તે, અર્થાત્ દીપ્તિ જેની છે, તે વૈરોચન, ઉત્તરનો અસુર, દક્ષિણના કરતાં ઉત્તરીયની અધિક પુન્યપ્રકૃતિ હોવાથી, તેનો ઈન્દ્ર, એ રીતે વૈરોયન રાજા પણ છે, તેણે નીચેની ડાબી બાજુની દાઢા ગ્રહણ કરી કેમકે તે અધોલોકવાસી અને ઉત્તરશ્રેણિનો અધિપતિ છે. બાકીના ભવનપતિ, યાવત્ શબ્દથી વ્યંતર, જ્યોતિક અને વૈમાનિકો પણ લેવા. વૈમાનિક દેવો મહદ્ધિકના ક્રમે બાકીના અંગો-ભુજાદિના અસ્થિ અને ઉપાંગઅંગની સમીપવર્તી અંગુલી આદિના અસ્થિને ગ્રહણ કરે છે. અહીં ભાવ આ છે – સનકુમારાદિ ૨૮-ઈન્દ્રો બાકી રહેલા ૨૮-દાંતોને અને બાકી રહેલા ઈન્દ્રો અંગ-ઉપાંગના અસ્થિને ગ્રહણ કરે છે. દેવોને તેનું ગ્રહણ કરવામાં શો હેતુ છે ? તે કહે છે – કેટલાંક લોકો જિનભક્તિથી જિનેશ્વર નિર્વાણ પામ્યા પછી જિનઅસ્થિને જિનવત્ આરાધ્ય જાણે છે. કેટલાંક આ જિન-પુરાતન એવું આયી હોવાથી અમારું પણ આ કર્તવ્ય છે, એમ માનીને લે છે. કેટલાંક તે પુન્ય છે' માનીને લે છે. અહીં બીજા ગ્રંથમાં પ્રસિદ્ધ આ હેતુ પણ છે – જે (આ દાઢા આદિને) રોજ પૂજે છે, તેનો કદાચ ક્યારેક કોઈ પરાભવ કરે તો તે દાઢાદિને પ્રક્ષાલીને તેના જળ વડે પોતાની રક્ષા કરાય છે. સૌધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્ર બંનેને પરસ્પર વૈર હોય છે, તેને છાંટવાથી વૈરનો ઉપશમ થાય છે ઈત્યાદિ જાણવું. તથા “વ્યાખ્યાથી વિશેષાર્ય જણાય છે” આથી વિધાધર મનુષ્યો ચિતાની ભસ્મની શેષ ગ્રહણ કરે છે, તેઓ સર્વોપદ્રવને શાંત કરનાર માને છે. ત્રણ જગા આરાધ્ય તીર્થંકરો તો ઠીક, પણ યોગ ભૃત્ ચક્રવર્તીની અસ્થિ પણ દેવો ગ્રહણ કરે છે. હવે ત્યાં વિધાધર આદિ વડે અહંપૂર્વિકાથી ભસ્મ ગ્રહણ કરાય ત્યારે અને અખાતની ગર્તામાં જતાં ત્યાં પામસ્જનકૃત્ આશાતના પ્રસંગ ન આવે અને તીર્થ પ્રવૃત્તિનું સાતત્ય રહે તેથી સ્તૂપવિધિ કહે છે – તે સર્વે સ્પષ્ટ છે. વિશેષ એ કે – સંપૂર્ણપણે રત્નમય - અંદર અને બહાર રત્નોથી ખચિત મહાતિમહત - અતિ વિસ્તીર્મ, - ૪ - ત્રણ ચૈત્યસ્તૂપો. તેમાં ચૈત્ય-ચિત્તને આહ્લાદક એવા સ્તૂપોને ત્રણે ચિતાની ભૂમિ ઉપર કરે છે, આજ્ઞા કરણ સૂત્રમાં તે ઘણાં ભવનપતિ આદિ દેવો તે પ્રમાણે કરે છે. [તેમ જાણવું.] Page #100 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૬ ૧૮૫ જેમ આજ્ઞા કરણ સૂત્રમાં ચાવત્ કરણથી સૂત્રકારે લાઘવતા સૂચવી, તે પ્રમાણે પૂર્વસૂત્રમાં પણ કેમ લાઘવ વિચારણા ન કરી ? સૂત્રથી પ્રવૃત્તિ વિચિત્ર હોય છે, માટે તેમ કર્યું. ત્યારપછી તે ઘણાં ભવનપતિ આદિ દેવો સ્તૂપ ઉપર-પાસે યથોચિત તીર્થંકરનો પરિનિર્વાણ મહોત્સવ કરે છે. કરીને જ્યાં આકાશખંડમાં નંદીશ્વરદ્વીપ છે, ત્યાં આવે છે. ત્યારપછી તે શક્ર પૂર્વના અંજનગિરિ પર્વત અષ્ટાલિકા-આઠ દિવસીય સમારોહ જે મહોત્સવમાં હોય છે, તે અષ્ટાહિકા, તેમાં મહામહોત્સવ કરે છે. ત્યારપછી શક્રના ચારે લોકપાલો સોમ-ચમ-વરુણ અને વૈશ્રમણ, તેની નીકટના ચાર દધિમુખ પર્વત ઉપર અષ્ટાહિકા મહોત્સવ કરે છે. અહીં નંદીશ્વરાદિ શબ્દોનો શો અર્થ છે ? નન્ધા-પર્વત પુષ્કરિણી આદિ પદાર્થ સાથે સમુદ્ભૂત એવી અતિ સમૃદ્ધિથી ઈશ્વર-ફાતિમાન તે નંદીશ્વર, તે જ મનુષ્યદ્વીપોની અપેક્ષાથી ઘણાં સિદ્ધાયતનાદિના સદ્ભાવથી શ્રેષ્ઠ છે, માટે નંદીશ્વરવર, તથા અંજનıમયપણાથી અંજન અથવા કૃષ્ણ વર્ણપણાથી અંજન તુલ્ય હોવાથી જનક. દહીં સમાન ઉજ્વલ વર્ણ મુખ શિખર, જતમયપણાથી જેમાં છે તે. હવે ઈશાનેન્દ્રના નંદીશ્વરે આગમનની વક્તવ્યતા કહે છે – ઈશાન દેવેન્દ્ર ઉત્તરના અંજનકે અષ્ટાક્ષિકા કરે છે, તેમના લોકપાલો ઉત્તરીય જનકના પરિવારરૂપ ચાર દધિમુખે અઘ્યાણિકા કરે છે. રામર દક્ષિણના અંજનકે અને તેના લોકપાલો દધિમુખ પર્વત ઉપર કરે. બલીન્દ્ર પશ્ચિમના અંજનકે અને તેના લોકપાલો દધિમુખ પર્વત ઉપર અષ્ટાક્ષિકા કરે છે. ત્યારપછી તે ઘણાં ભવનપતિ આદિ દેવો અષ્ટાહિકા મહામહોત્સવરૂપ કરે છે. આ અષ્ટાક્ષિકા સૌધર્મેન્દ્ર આદિ વડે અલગ-અલગ કરાય છે. અષ્ટાહ્નિકા મહામહોત્સવ કરીને જે લોકદેશમાં પોત-પોતાના સંબંધી વિમાનો હોય, જ્યાં-જ્યાં પોત-પોતાના ભવનો-નિવાસપ્રાસાદ હોય, તેમાં જ્યાં-જ્યાં સુધર્મસભા હોય, જ્યાં-જ્યાં પોતપોતાના સંબંધી માણવક નામે ચૈત્ય સ્તંભ હોય, ત્યાં આવે છે. આવીને ત્યાં વજ્રમય ગોલક સમુદ્ગક - ગોળ ડાબલામાં જિનસકિયને મૂકે છે. સકિય પદના ઉપલક્ષણથી દાંત વગેરે પણ યથાયોગ્ય મૂકે છે. અહીં જ્ઞાતાધર્મકથાંગમાં કહેલ મલ્લિનાથ નિર્વાણ મહિમા અધિકારમાં કહેલ સૂત્રગત વૃત્તિ અનુસારે માણવક, તેમાંથી ગોળ ડાબલો કાઢીને સિંહાસને મૂકે છે. તેમાં રહેલા જિનસકિય પૂજે છે. તેમાં ઋષભજિનના સકિય-દાઢાદિ પણ મૂકે છે, તેમ જાણવું. મૂકીને પછી તેને શ્રેષ્ઠ માળા વડે અને ગંધ વડે અર્ચના કરે છે, અર્ચન કરીને જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિપુલ-ભોગોચિત, ભોગોને ભોગવતાં વિચરે છે - રહે છે. અહીં બીજા કહે છે કે - ચાસ્ત્રિાદિગુણ રહિત ભગવંતના શરીરના પૂજનાદિ પૂર્વે પણ મને અંદરના ઘાની જેમ નડતા હતા, ત્યારે પછી આ જિનસકિય આદિનું પૂજન ઘામાં ક્ષારની જેમ વધારે પીડે છે. (તેનું શું ?) આવું ન બોલવું. નામ, સ્થાપના, દ્રવ્ય જિન પણ ભાવજિન માફક જ વંદનીયપણે છે. ત્યારે ભગવંતના શરીરના દ્રવ્યજિન રૂપત્વથી અને સક્રિય આદિ તેમનાં જ અવયવ હોવાથી ભાવજિનના ભેદથી વંદનીયપણે જ છે. અન્યથા ગર્ભપણે ઉત્પન્ન માત્ર ભગવંતને “શ્રમણ ભગવંત મહાવીર" ઈત્યાદિ આલાપ વડે સૂત્રકારે સૂત્ર રચનામાં શક્રસ્તવ આદિ પ્રયોગ કર્યો ન હોત. તેથી જ જિનસથિ આદિના આશાતનાભીરુ જ દેવો ત્યાં કામ સેવનાદિમાં પણ પ્રવર્તતા નથી. ૧૮૬ એ રીતે ત્રીજો આરો ગયો. હવે ચોથા આરાનું સ્વરૂપ કહે છે – • સૂત્ર-૪૭ થી ૪૯ : (૪૭) ત્રીજા આરાનો બે કોડાકોડી સાગરોપમ કાળ વીત્યા પછી અનંત વર્ણ પર્યાયોથી યાવત્ અનંત ઉત્થાન કર્મ યાવત્ હ્રાસ થતાં થતાં આ દુષમસુષમા નામક આરાનો હે આયુષ્યમાન શ્રમણ ! આરંભ થયો. ભગવન્ ! તે સમયમાં ભરતક્ષેત્રના કેવા પ્રકારના આકારભાવ પ્રત્યાવતાર કહેલા છે ? ગૌતમ ! બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે, જેમ કોઈ આલિંગપુષ્કર યાવત્ મણી વડે ઉપશોભિત હોય, તે આ પ્રમાણે કૃત્રિમ અને અકૃત્રિમ. ભગવન્ ! તે આરામાં ભરતક્ષેત્રના મનુષ્યોના કેવા આકારભાવ પ્રત્યાવતાર કહેલા છે? ગૌતમ ! તે મનુષ્યોને છ ભેદે સંઘયણ, છ ભેદે સંસ્થાન, ઘણાં ધનુષુ ઉર્ધ્વ ઉંચાઈથી, જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વકોડીનું આયુ પાલન કરે છે. પાળીને કેટલાંક નકગામી, યાવત્ દેવગામી થાય છે, કેટલાંક સિદ્ધ, બુદ્ધ થાવત્ સર્વ દુઃખોનો અંત કરનારા થાય છે. તે ચોથા આરામાં ત્રણ વંશો ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે – અરહંતવંશ, ચક્રવર્તીવંશ, દશાહવંશ. તે સમયમાં ૨૩ તીર્થંકરો ૧૧-ચક્રવર્તીઓ, ૯-બલદેવ અને ૯-વાસુદેવ ઉત્પન્ન થયા. (૪૮) તે ચોથા આરામાં ૪૨,૦૦૦ વર્ષ જૂન એક સાગરોપમ કોડાકોડી કાળ વ્યતીત થયા પછી અનંત પર્યવોથી આદિ પૂર્વવત્ યાવત્ પરિહાનીથી હ્રાસ થતા-થતાં આ દૂષમા નામે પાંચમો આરાનો આરંભ હે આયુષ્યમાન્ શ્રમણો ! થશે. ભગવન્ ! તે આરામાં ભરતક્ષેત્રના કેવા આકાર-ભાવપત્યાવતાર થશે ? ગૌતમ ! બહુરામ રમણીય ભૂમિભાગ થશે, જેમ કોઈ આલિંગપુષ્કર કે મૃદંગપુષ્કર યાવત્ વિવિધ પંચવર્ણીમણી કે જે કૃત્રિમ અથવા અકૃત્રિમ હોય તેના વડે [તે Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૭ થી ૪૯ ૧૮૩ શોભિત હશે.] ભગવન ! તે સમયમાં ભરતક્ષેત્રના મનુષ્યોના કેવા પ્રકારે આકાર ભાવ પ્રત્યવતાર કહેલ છે ? ગૌતમ! તે મનુષ્યોને છ ભેદ સંઘયણ, છ ભેટે સંસ્થાન, ઘણાં રની (હાથ) ઉM ઉંચાઈથી હોય, જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાતિરેક સો વર્ષનું આયુ પાલન કરશે, પાલન કરીને કેટલાંક નકગામી થશે યાવત સર્વ દુઃખોનો અંત કરનારા કેટલાંક થશે. તે સમયમાં પાછલા ભાગમાં ગણધર્મ, અખંડ ધમ, રાજધર્મ, જાત તેજ તથા ચારિત્રધર્મ વિચ્છેદ પામશે. [૪૯] તે સમયમાં-પાંચમા આરાના ર૧,ooo વર્ષ-કાળ વીત્યા પછી અનંતા વર્ણ પયયોગી, ગંધ- સ્પર્શ યયિોથી યાવતુ હાસ થતાં-થતાં આ દુમ્બદુષમા નામનો છઠ્ઠો આરો હે આયુષ્યમાન શ્રમણ ! આરંભ થશે. ભગવન્! તે રામાં ઉત્તમકાછિયાપ્ત ભરત ક્ષેત્રનું વિરૂ૫] આકારભાવ પત્યવતાર કેવા હશે? ગૌતમાં તે કાળે હાહાભૂત, ભભભૂત, કોલાહલ્લભૂત સમઅનુભાવથી અત્યંત કઠોર, ધૂળથી મલિન, દુર્વિષહ, વ્યાકુળ, ભયંકર વાયુ અને સંવર્તક વાયુ ચાલશે. દિશાઓ વારંવાર ધુમાડાને છોડશે. તે સર્વથા રજથી ભરેલી અને ધૂળથી મલિન તથા ઘોર અંધકારને કારણે પ્રકાશશુન્ય થઈ જશે. કાળની રૂક્ષતાના કારણે ચંદ્ર અધિક અપથ્ય શીતને છોડશે. સૂર્ય અધિક તપશે. ગૌતમ ! ત્યારપછી અલ્સમેઘ, વિરસમેઘ, ક્ષારમેઘ, ખગમેઘ, અનિમેઘ, વિધવમેઘ, વિષમેઘ, આયોજનીય જળયુક્ત વ્યાધિ-રોગ-વેદના ઉત્પાદક પરિમાણ જળ, અમનોજ્ઞ જળયુકત, અંક-વાયુથી અપહત તીણ ઘાસ છોડનારી વનિ વરસાવશે. ઉકત વષથિી ભરતક્ષેત્રમાં ગ્રામ, આકાર, નગર, ખેડ, કર્મટ, મડંભ, દ્રોણમખ, પાટણ, આશ્રમમાં રહેલ જનપદ-ચતુષ્પદ-ગવેલકમ ખેચર-પક્ષિસંઘ ગામ અને અરણ્યમાં રહેલ ત્રસ અને પ્રાણ જીવો, ઘણાં પ્રકારના વૃક્ષ-ગુચ્છગુભ-લતા-વલિ-પ્રવાલ-અંકુર આદિ તૃણ, વનસ્પતિ અને ઔષદિનો વિધ્વસ કરી દેશે... (તથા). ...પર્વત, ગિરિ, ડુંગર, ઉન્નત સ્થળ, ભાષ્ટ્ર આદિક અને વૈતાગિરિ સિવાયના પર્વતાદિનું નામ નિશાન મિટાવી દેશે. ગંગા, સિંધુ નદી સિવાયના જળના સોતો, ઝરણા, વિષમગત નીચા-ઉંચા જળના સ્થાનોને સમાન કરી દેશે. ભગવન્! તે સમયમાં ભરતક્ષેત્રની ભૂમિના કેવા આકારભાવ પત્યવતાર સ્વિરૂપ થશે ? ગૌતમ ! ભૂમિ અંગારભૂત, મુમુરભૂત, ક્ષારિકભૂત, તપ્ત કવેલ્લકભૂત, ૧૮૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તપ્તસમ જ્યોતિભૂત, ધૂળ-રેણુ-પંક-કીચડ અને ચલનિ એ બધાંની બહુલતાવાળી ભૂમિ થશે. તે ધરતી ઉપર જીવોને ચાલવાનું દુષ્કર બની જશે. ભગવન્! તે સમયમાં ભરત ક્ષેત્રના મનુષ્યોના કેવા આકાર-ભાવ પ્રત્યવતર થશે? ગૌતમ ! તે મનુષ્યો કુરૂપ, કુવર્ણ, દુધ, દુરસ અને દુષ્ટસ્પર્શવાળા થશે. (તથા) અનિટ, અકાંત, અપિય, અશુભ, અમનોજ્ઞ, અમણામ થશે. (વળી) હીનસ્વરવાળા, દીનસ્વરવાળા અનિષ્ટસ્વરવાળા, એકાંત સ્વરવાળા, અપિયસ્વરવાળા, અમણામ સ્વરવાળા, અમનોજ્ઞસ્વરવાળા, નાદેય વજનવાળા, અવિશ્વાસ્થ, નિર્લજ થશે... ...તે મનુષ્યો] કૂડ, કપટ, કલહ, બંધ તથા વૈરમાં નિરત થશે. મયદાના અતિક્રમણમાં પ્રધાન, અકાર્ય કરવામાં સદા ઉધત, ગુરુના નિયો. અને વિનયથી રહિત, વિકલરૂપવાળા, વધી ગયેલા નખ-વાળ-દાઢી અને મુંછવાળા, કાળા અને રૂક્ષ-કઠોર સ્પર્શવાળા, ફૂટેલ જેવા મસ્તક યુક્ત, કપિલવણ-પલિત વાળવાળા, ઘણાં જ નાયુઓ વડે નિબદ્ધ, દુર્દશનીય રૂપવાળા, દેહની આસપાસ પડેલ કરચલીરૂપ તરંગોથી વ્યાપ્ત એવા અંગઉપાંગથી યુક્ત હતા... [તેમજ]. [તે મનુષ્યો જગયુક્ત વૃદ્ધોની સર્દેશ પરિણત વયવાળા, પ્રવિરલ અને પરિશટિત દંતશ્રેણિવાળા, ઘડાના વિકૃતમુખ સમાન મુખવાળા, વિષમ એવા ચક્ષુ અને વાંકી નાકવાળા, વંકવલી, વિકૃત-ભયાનક મુખવાળા, દાદ-ખાજ ઇત્યાદિથી વિકૃત કઠોર ચામડીવાળા, કાબરચીતરા શરીરવાળા, બસર નામક ચામડીના રોગથી પીડિત, કઠોર તીણ નખોથી ખરજવાને લીધે વિકૃત શરીરવાળા... [તથા તે મનુષ્યો ટોલગતિ [ઉંટ જેવી ચાલવાળા), વિષમ સંધિ બંધનવાળા, અક્કડુ અસ્થિવાળા, વિભક્ત, દુર્બળ, કુસંધયણ, કુમાણ, કુસંસ્થિત, કુરૂપ, કુસ્થાન, કુઆસન, કુશસ્યા, કુભોજન એ બધાંથી યુકત, શુચિ, અનેક વ્યાધિથી પીડિત અંગ-ઉપાંગવાળા, અલંત-વિહળ ગતિ વાળા, નિરુત્સાહી, સવપરિવર્જિત, ચેષ્ટાહિન, નીedજ, વારંવાર શીત-ઉણ-બસ્કઠોર વાયુથી વ્યાપ્ત શરીરવાળા, મલિનપુળથી આવૃત્ત દેહm. ...તથા ઘણાં ક્રોધ-માન-માયા-લોભવાળા, ઘણાં મોહવાળા, અશુભ દુઃખના ભાગી, પ્રાયઃ ધર્મસંજ્ઞા અને સમ્યકત્વથી પરિભ્રષ્ટ થશે. તેઓ ઉત્કૃષ્ટ એક હાથ પ્રમાણ ઉંચાઈવાળા, સોળથી વીસ વર્ષ પરમ આયુષ્યવાળા હોય છે. પોતાનાં ઘણાં પુત્ર-પૌત્ર પરિવારમાં અતિપણ યુક્ત હોય છે. ગંગા-સિંધ મહાનદી અને વૈતાદ્ય પર્વતની નિશ્રામાં બિલોમાં રહેશે. તે બિલવાસીની સંખ્યા કરની હશે. તેમનાથી ભવિષ્યમાં ફરી મનુષ્ય જાતિનો Page #102 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૩ થી ૪૯ ૧૯૦ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિસ્તાર થશે. ભગવાન ! તે મનુષ્યો શું આહાર કરશે ? ગૌતમાં તે કાળે, તે સમયે ગંગા-સિંધુમહાનદી રથ ચાલવાના માર્ગ જેટલી માત્ર વિસ્તારમાં હશે. રાક્ષસોત પ્રમાણમાત્ર ઉંડુ ત્યાં પામી હશે. તે જળમાં ઘણાં મત્સ્ય કાચબા આદિ હશે. તે જળમાં સજાતીય અપૂકાય જીવ વધુ નહીં હોય. ત્યારે તે મનુષ્યો સૂર્યના ઉગવાના મુહૂર્તમાં અને સૂર્ય આથમવાના મહત્તમાં ભિલોમાંથી દોડતા નીકળશે. બિલોમાંથી દોડતા નીકળીને તે મત્સ્ય, કાચબાને પકડીને જમીન ઉપર લઈ આવશે. સ્થળ [જમીન] ઉપર લાવીને શીત અને આતપ વડે મસ્ટ અને કાચબાને રસરાહિત બનાવશે. એ રીતે પોતાની આજીવિકા ચલાવતા ૨૧,૦૦૦ વર્ષ સુધી પોતાનો નિવહિ કરતાં રહેશે. ભગવન્! તે મનુષ્યો નિ:શીલ, નિર્વત, નિપુણ, નિમયદિ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ રહિત હશે. વળી તે પાયઃ માંસાહારી, મસ્યાહારી, મુદ્ર આહારી, કુણિમાહારી (હશે) તે કાળમાસે કાળ કરીને કયા જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ! પ્રાયઃ નરકગતિ અને તિર્યંચગતિમાં ઉપજશે. ભગવદ્ ! તે આરામાં સીંહ, વાઘ, વૃક, હીપિકા, અચ્છ, તરસ, પરાસર, સરભ, શિયાળ, બિડાલ, સુનક, કોલશુનક, શશક, ચિત્તા, ચિલ્લક પ્રાયઃ માંસાહારી, મત્સાહારી, સુદ્ધાહારી, કુણિમાહારી (હશે) તે મૃત્યુકાળે મૃત્યુ પામી ક્યાં જશે? ક્યાં ઉપજશે? ગૌતમપ્રાયઃ નસ્ક અને તિર્યંચયોનિકોમાં ઉપજશે. ભગવન્! તે ઢંક, કંક, પીલક, મદ્રાક, શિખી પ્રાયઃ માંસાહારી ઈત્યાદિ હશે ચાવતું ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? ગૌતમ! પ્રાયઃ નક અને તિર્યંચયોનિમાં ઉપજશે. • વિવેચન-૪૦ થી ૪૯ : તે અનંતર વર્ણિત આરાના કોડાકોડી સાગરોપમ, એટલો કાળ વ્યતીત થતાં અનંતા વપિયો આદિથી પૂર્વવત્ બીજા આરાની પ્રતિપતિના ક્રમથી જાણવું ચાવત્ અનંત ઉત્થાન-બળ-વીર્ય-પુરુષાકાર પરાક્રમોથી અનંતગુણ પરિહાની વડે ઘટતાં-ઘટતાં પછી અનંતર એવો દુષમસુષમાં નામનો કાળ આવે છે. ( ધે પૂર્વેના આરાની માફક ભરતક્ષેત્રનું સ્વરૂપ પૂછતા કહે છે - તે સ્પષ્ટ છે. પછી તેમાંના મનુષ્યનું સ્વરૂપ પૂછતા કહે છે - તે કાળે ઈત્યાદિ. આ બંને સૂત્રો પ્રાયઃ પૂર્વના સૂત્ર સદેશ આલાવાવાળા હોવાથી સુગમ છે. વિશેષ એ કે- તે કાળના મનુષ્યો આયુને જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિનું પાલન કરે છે. પાળીને પાંચે ગતિમાં અતિથિ થાય છે. હવે પૂર્વની સમાપ્તિમાં વિશેષ કહે છે – તે આરામાં ત્રણ વંશ સમાન વંશ-પ્રવાહ થયા, તે સંતાનરૂપ પરંપરાના અર્થમાં નથી. કેમકે પરસ્પર પિતાપુત્ર, પૌત્ર-પ્રપત્ર આદિ વ્યવહારનો અભાવ છે. તે ઉત્પન્ન થયા, તે આ પ્રમાણે - અહંતુ વશ, ચક્રવર્તીવંશ, દશાર્હ - બલદેવ અને વાસુદેવોનો વંશ. અહીં જે દશાર શબ્દ વડે બંનેનું કથન કર્યું, તે પછીના સૂત્રના બળથી કરેલ છે. અન્યથા દશાહે શબ્દથી વાસુદેવ જ પ્રતિપાદિત કર્યા હોત. કેમકે મા ૨ HTTTTTTK એ વચન છે. જે પ્રતિવાસુદેવ વંશ કહેલ નથી, તે પ્રાયઃ અંગને અનુસરતા ઉપાંગો છે, કેમકે સ્થાનાંગમાં ત્રણ વંશની પ્રરૂપણા છે. જે હેતુથી ત્યાં નિર્દેશ છે, તેમાં આ વૃદ્ધ પરંપરા છે - પ્રતિવાસુદેવો વાસુદેવ વડે વધ્ય હોવાથી તેની પુરુષોત્તમપણાની વિવા કરતા નથી. આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે - તે આરામાં 33-તીર્થકરો, ૧૧ચક્રવર્તીઓ થયા. કેમકે ભગવંત ઋષભ અને ચક્રવર્તી ભરત બંને બીજા આરામાં થયા છે. નવ બળદેવ અને નવ વાસુદેવ થયા. અહીં બળદેવ એ મોટા ભાઈ હોય છે, તેથી તેનું ગ્રહણ પહેલાં કર્યું. ઉપલક્ષણથી પ્રતિવાસુદેવનો વંશ પણ ગ્રહણ કરવો. ચોથો આરો પુરો થયો, હવે પાંચમો કહે છે - તે આરામાં ૪૨,૦૦૦ વર્ષ જૂન એક કોડાકોડી સાગરોપમનો કાળ હતો. તેના દ્વારા પાંચમો અને છઠ્ઠો આરો બંને ૨૧,૦૦૦ - ૨૧,૦૦૦ વર્ષના જાણવા. કાળ વ્યતીત થતાં અનંત વર્ણાદિ પર્યાયો પૂર્વવત્ ચાવતુ પરિહાનિથી ઘટતાંઘટતાં, આ સમયમાં દુઃષમ નામે કાળ આવશે. • x - હવે અહીં ભરતનું સ્વરૂપ પૂછતાં કહે છે - તે બધું પૂર્વે કહેવાઈ ગયેલ છે. વિસેષ એ કે પૂછનારની અપેક્ષાથી “થશે” એવો ભવિષ્યકાળનો પ્રયોગ કરેલ છે. અહીં ભૂમિનું બહુસમરમણીયતર આદિ ચોથા આરાની ઘટતાં-ઘટતાં સર્વયાહીન જાણવું. [શંકા સ્થાણુ-કાંટા અને વિષમતાની બહુલતા ઈત્યાદિ જે પછીના સૂગ વડે અને લોકપ્રસિદ્ધિથી કહ્યું, તે વિરોધ ન આવે. (સમાધાન આવું અવિચારિત ચિંતવવું નહીં. કેમકે અહીં બહુલ શબ્દ વડે સ્થાણુ આદિની બહુલતા વિચારવી, પણ છઠ્ઠા આરાની જેમ એકાંતિકપણું ન વિચારવું. તેથી ક્વચિત્ ગંગા તટાદિમાં, આરામ આદિમાં, વૈતાઢ્ય ગિરિનિકુંજાદિમાં બહુસમરમણીયત આદિ પ્રાપ્ત થાય છે જ, તેથી ઉક્ત વિઘાનમાં કોઈ વિરોધ નથી. હવે તેના મનુષ્યોનું સ્વરૂપ પૂછતાં કહે છે - બધું પૂર્વ વ્યાખ્યા કરાયેલ છે. વિશેષ એ કે – ઘણાં નિ એટલે હાચ, સાત હાથ ઉંચાઈ જેમાં છે તે. જો કે નામકોશમાં બદ્ધમુડી હાથને ત્મિક એમ કહેલ છે. તો પણ સિદ્ધાંતની પરિભાષાથી Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨૪ થી ૪૯ ૧૧ ૧૯૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પૂર્ણ હાથ જાણવો. તે મનુષ્યો જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાતિરેક ૧૩૦ વર્ષ આયુ પાળે છે. કોઈક-કોઈક નરકગતિગામી છે ચાવત બધાં દુઃખોનો અંત કરનારા થાય છે. આ અંતક્રિયા ચોથા આરામાં જન્મેલા પુરુષોની અપેક્ષા વડે છે. કેમકે તેઓ જ પાંચમાં આરામાં સિદ્ધ થાય છે - જંબૂસ્વામી માફક પરંતુ સંહરણને આશ્રીને આ ના વિચારવું. તેમ હોવાથી જ પહેલા અને છઠ્ઠા આરા આદિમાં આ સૂત્રપાઠ પ્રાપ્ત થાય છે. અહીં પાળે છે, અંત કરે છે ઈત્યાદિમાં ભવિષ્યકાળના પ્રયોગમાં કઈ રીતે વર્તમાનનો નિર્દેશ છે ? તે કહે છે - બધી જ અવસર્પિણીમાં પાંચમાં આરામાં આ જ સ્વરૂપ છે, એ પ્રમાણે નિત્ય પ્રવૃત્ત હોવાથી વર્તમાનકાળમાં વર્તમાનનો પ્રયોગ છે. જેમ “બે સાગરોપમ કાળમાં શક રાજ્ય કરે છે તે રીતે [આ વર્તમાન નિર્દેશ જાણવો.] તો પછી “દુઃષમ આરામાં કાળ પ્રાપ્ત થશે" ઈત્યાદિ પ્રયોગ કઈ રીતે છે ? તે કહે છે – પ્રજ્ઞાપકપુરુષની અપેક્ષાથી આ પ્રયોગ છે. ફરી પણ કાળમાં બીજું શું-શું વર્તે છે, તે કહે છે - તે દુ:ષમા નામના આરામાં પાછલાં સિભાગમાં વર્ષસહસ્ત્ર સપ્તક પ્રમાણ અતિકાંત થતાં પરંતુ બાકી કાળમાં નહીં, તેમ હોવાથી ર૧,૦૦૦ વર્ષ પ્રમાણ શ્રી વીર ભગવંતના તીર્થના અસુચ્છિન્ન કાળની આપૂર્તિમાં TT - સમુદાય, નિજજ્ઞાતિ, તેનાં ધર્મ-વસ્વ પ્રવર્તિત વ્યવહાર વિવાહાદિ, પાખંડ-શાક્યાદિનો ધર્મ પ્રસિદ્ધ છે, રાજધર્મ-નિગ્રહ અનુગ્રહાદિ, જાતિતેજ - અગ્નિ, તે પણ અતિ નિષ્પ સુષમસુષમાદિ જેવો નહીં, અતિરૂક્ષ-દુષમદુઃ૫માદિ જેવો નહીં. તેવો ઉત્પન્ન થશે. ઘ કારથી અગ્નિહેતુક “સંધવા આદિ"નો વ્યવહાર. ચરણધર્મ-ચાઅિધર્મ. શબ્દથી ગચ્છ વ્યવહાર. - X- વિચ્છેદને પ્રાપ્ત થશે. સમ્યકત્વ ધર્મ કેટલાંકને સંભવે છે. બિલવાસીને અતિ ક્લિટવથી ચાત્રિનો અભાવ જ છે. તેથી જ પ્રજ્ઞપ્તિમાં કહેલ છે - પ્રાયઃ કરીને ધર્મસંજ્ઞાથી પ્રભ્રષ્ટ થયેલા છે. અહીં સત્ર શબ્દ પ્રાયઃ અર્થમાં ગ્રહણ કરવો. ક્યારેક સમ્યકત્વને પામે પણ છે, એવો ભાવ છે. પાંચમો આરો પુરો થયો, હવે છાનો આરંભ કરે છે – તે આરાના ૨૧,૦૦૦ વર્ષ પ્રમાણ કાળ વ્યતીત થતાં અનંત વર્ણ પયયથી તેમજ ગંઘ-સ્પર્શ પર્યાયોથી સાવત્ ઘટતાં-ઘટતાં દુઃષમ-દુ:ષમ નામનો આરો પ્રાપ્ત થશે. ધે તે વખતના ભરતનું સ્વરૂપ કહે છે - તે આરામાં ઉત્તમ કાષ્ઠાપ્રાપ્ત થતુ ઉત્તમ અવસ્થાગતમાં અથવા પરમકષ્ટ પ્રાપ્ત સ્થિતિમાં ભરતનું કેવું કેવા પ્રકારે, આકારભાવ-આકૃતિલક્ષણ પર્યાયનો પ્રત્યવતાર-અવતરણ તે આકારભાવ પ્રત્યવતાર (સ્વરૂપ કહેલું છે. ભગવંતે કહ્યું – ગૌતમાં એમ આમંત્રીને હવે કહેવાનાર વિશિષ્ટ કાળ થસે, કેવા પ્રકારે? તે કહે છે – દાદભૂત - એટલે ‘હાહા' એ પ્રમાણે આ શબ્દનું દુ:ખાdલોક વડે કરણ તે હાહા કહેવાય છે. તે રૂર પ્રાપ્ત જે કાળ, તે ‘હાહાભૂત' કાળ. ‘ભાંભા' એ દુ:ખાd ગાય આદિથી કરાય તે - ભાંભરવું, એવો જે કાળ તે ‘ભંભાભૂત' કાળ. આ બંને અનુકરણ શબ્દો છે અથવા ભંભા એટલે ‘બેરી' તે અંતઃશૂન્ય છે, તેથી ભંભા સમાન જે કાળ, જનક્ષયથી તે શૂન્ય, તેને ‘ભંભાભૂત' કહે છે. કોલાહલ - એ પીડિત પક્ષીનો સમૂહધ્વનિ છે, તે રૂપ પ્રાપ્ત, તે કોલાહલભૂત, સમઅનુભાવથી - કાળ વિશેષ સામર્થ્યથી. અહીં જ કાર એ વાચ્યાંતર દશાવે છે. ખપુરુષ - અત્યંત કઠોર અને ધૂળથી મલિન જે વાયુ તે તથા દુર્વિષહ-દુસ્સહ અર્થાત વ્યાકુળઅસમંજસ. ભયંકર વાય છે. •x - સંવર્તક - તૃણ, કાષ્ઠ આદિનો અપહાક વાયુ વિશેષ, તે પણ વાય છે અહીં આ કાળમાં વારંવાર ધૂમાળોને ઉંચે ફેંકતી એવી દિશા હોય છે. તે કેવા પ્રકારની હોય ? તે કહે છે – ચોતરફ રજવાળી, તેવી જ રેણુ-રજ વડે કલુષ-મલિન તથા તમ પટલઅંધકારના વૃંદથી નિરાલોક-પ્રકાશ વગરની, અથવા જ્યાં દૈષ્ટિ પ્રસરી શકતી નથી તેવી. કેમકે સમય અને કાળની સૂક્ષતા છે. અધિક, અહિત કે અપચ્ય ચંદ્ર શીતહિમને છોડે છે. તે રીતે જ સૂર્ય પણ તપે છે અતિ તાપને મુકે છે. કાળની રુક્ષતાથી શરીરની સૂક્ષતા છે, તેનાથી અધિક શીત-ઉષ્ણ પરાભવ છે. હવે ફરી તેનું સ્વરૂપ ભગવંત સ્વયં જ કહે છે – વળી બીજું એ કે હે ગૌતમ ! વારંવાર મરણ - મનોજ્ઞરસ વર્જિત પાણીવાળો જે મેઘ છે તે, વિરસ-વિરુદ્ધ સવાળો જે મેઘ છે તે. આ જ વાતને વધુ વ્યક્ત કરે છે – ક્ષારમેઘ - સદિ ક્ષાર સમાન જળથી યુક્ત મેઘ. ખાણમેઘ-છાણ જેવા રસના જળથી યુક્ત મેઘ, કવચિત્ ત્યાં ખાટા પાણીવાળો મેઘ, અનિમેઘ-અનિવ4 દાહકારી જળવાળો મેઘ, વિધુપ્રધાનની જેમ જળ વર્જિત મેઘ અથવા વિધતનો નિપાત કરતો કે વિદ્યુત નિપાતા કાર્યકારી જળનિપાતવાળો મેઘ, વિષમેઘ-લોકોના મરણ થાય તેવા હેતુવાળો મેઘ, અહીં ‘અનિમેઘ' એવું પદ પણ ક્યાંક દેખાય છે. તેનો અર્થ આ છે – કર્યુ આદિનો નિપાત કરતો પર્વતાદિના વિદારણમાં સમર્થ જલપણાથી વજમેઘ, ચયાપનીય • પ્રયોજન જલ જેમાં છે તે અર્થાત્ અસમાધાનકારી જળ. ક્યારેક ન પીવાયોગ્ય જલ પણ હોય. આ જ કથનને સ્પષ્ટ કરે છે - વ્યાધિ-રોગ-વેદના-પરિણામ જળ. અહીં વ્યાધિ-સ્થિર કુષ્ઠાદિ, રોગ-સઘઘાતી શૂલાદિ, તેમાંથી ઉસ્થિત જે વેદનાની ઉદીરણાઅપ્રાપ્ત સમયમાં ઉદયને પ્રાપ્ત, તે પરિણામ-પરિપાક જે પાણીનો છે તે. તે એવા પ્રકારે જલ જેમાં છે તે. તેથી જ અમનોજ્ઞ પાણી, ચંડ પવન વડે પ્રહત, તીક્ષ્ણ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૭ થી ૪૯ ૧૯૩ ૧૯૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વેગવતી ધારાનો જે નિપાત, તે પ્રચુર પ્રમાણમાં જે વર્ષમાં છે તે. એવી વનિ વરસાવે છે, બીજા ગ્રંથમાં આ ક્ષારમેઘાદિ ૧૦૦ વર્ષ જૂન ૨૧,૦૦૦ વર્ષ પ્રમાણ દુઃ૫માકાળ અતિક્રમ્યા પછી વરસે છે. ધે તે અરસ મેઘાદિના વરસવાથી શું કરશે ? તે કહે છે - જે વસવાના કરણરૂપથી પૂર્વોકત વિશેષણવાળો મેઘ વિધ્વંસ કરે છે તે. ભરત વર્ષમાં ગ્રામ આદિ આશ્રમ સુધીના પૂર્વે વ્યાખ્યાયિત કરેલ છે, તેમાં રહેલ જનપદ-મનુષ્યલોક, ચતુષ્પદગાય,ભેંસ આદિ. ગો શબ્દથી ગોમતિક ઘેટી વગેરે લેવી. તથા ખેચર-વૈતાવાણી વિધાધરો તથા પક્ષી સંઘો. તથા ગામ અને અરણ્યમાં જે વિચરણ, તેમાં આસક્ત બસ અને પ્રાણ એટલે બેઈન્દ્રિયાદિ ઘણાં પ્રકારે. તથા વૃક્ષ-આમ આદિ, ગુચ્છ-વૃંતાકી આદિ, શુભ-નવ માલિકા આદિ, લતાઅશોકલતા આદિ, વલી-વાલંકી આદિ પ્રવાલ-પલ્લવ, અંકુર - શાત્યાદિ બીજ ઈત્યાદિ તૃણ-વનસ્પતિ કાયિક-બાર વનસ્પતિકાયિકો. કેમકે સૂક્ષ્મ વનસ્પતિકાયિકોને તેમના વડે ઉપઘાતનો અસંભવ છે. તથા ઔષધિ-શાલિ આદિ.. પર્વતાદિ અન્યત્ર એકાઈપણે રૂઢ છે, તો પણ અહીં વિશેષથી જાણવા. તે આ પ્રમાણે - પર્વતન અર્થાત ઉત્સવ વિસ્તારણથી પર્વત-કીડા પર્વત- ઉજ્જયંત, વૈભારાદિ. ગૃણક્તિ-લોકોના નિવાસ રૂ૫ત્વથી બોલાવાય છે તે ગિરિગોપાલગિરિ, ચિત્રકૂટ આદિ. ડુંગ-શિલાછંદ કે ચોરવૃંદ જ્યાં હોય છે કે, તેને પ્રત્યય લાગીને બન્યું ડુંગર, અર્થાત્ શિલોચ્ચય માગરૂપ. ઉન્નત - ઉંચી ધૂળના ઢગ રૂપ સ્થળ, ભક્ટિ-ભ્રાષ્ટ્ર, પાંસુ આદિ સિવાયની ભૂમિ. ઉક્ત સર્વે સ્થાનો પછી માર શબ્દ છે, તેનાથી પ્રાસાદ અને શિખરાદિ પણ ગ્રહણ કરવા. શબ્દ મેઘોની બીજી ક્રિયા જણાવે છે. “વિદ્રાવણ કરશે” એ ક્રિયાયોગ કહેલો છે. આ અર્થમાં અપવાદસૂત્ર કહે છે - વૈતાગિરિ સિવાયના પર્વતાદિ લેવા કેમકે તે પર્વતો શાશ્વત હોવાથી તેનો વિધ્વંસ ન થાય. ઉપલક્ષણથી ગsષભકૂટ (પણ લેવા) અને પ્રાયઃ શાશ્વતપણાથી શત્રુંજય ગિરિ આદિનું પણ વર્જન કરવું. તથા સલિલબિલ-જમીનના ઝરણાં અને વિષમગd-પૂરી ન શકાય તેવા શક્ષઉંડા ખાડા, ક્યાકં દુર્ગપદ પણ દેખાય છે, ત્યાં દુર્ગ-ખાત વલય પ્રાકાર આદિ દુર્ગમ. નિષ્ણ અને ઉન્નત તે ઉંચા નીચા, તેમાં પણ શાશ્વત નદીપણાથી ગંગા અને સિંધુ બંનેનું વર્જન કરેલ છે. હવે ત્યાં ભરતભૂમિના સ્વરૂપનો પ્રશ્ન કહે છે – ભગવત્ ! તે આગમાં ભરતની ભૂમિનું સ્વરૂપ કેવું હશે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! [આવી] ભૂમિ થશે - અંગારભૂત-જ્વાલારહિત અગ્નિના પિંડરૂપ, મુકુંદભૂત - વિરલ અગ્નિકણરૂપ, ક્ષારિકભૂત-ભસ્મરૂપ, તપ્ત 2િ513] કવેલુકભત - અગ્નિગી અતિ તપેલ રેતી જેવી, તપ્તસમ જયોતિભૂત- તાપ વડે તુલ અનિરૂપ થયેલી છે. ધૂલિબહુલ - ધૂળ ધણી હોય તેવી, રેણુ-રેતી, પંક-કાદવ, પનક-પાતળો કાદવ, ચલની-ચાલી શકાય તેટલા પ્રમાણવાળો કાદવ. ઉક્ત કારણોથી ભૂમિમાં ચાલતા ઘણાં જીવોને દુઃખથી સતત ક્રમણ-ચાલવાનું જેમાં છે તે દુર્નિાક્રમ અતુિ દુરતિકમણીય છે. ઉપ શબ્દથી દુઃખે કરીને બેસવું આદિ પણ સમજી લેવું. - ૮ - ૪ - હવે ત્યાંના મનુષ્યોનું સ્વરૂપ પૂછે છે – પ્રશ્નસૂમ પૂર્વવત્ છે. ઉત્તરસૂઝમાં કહે છે – ગૌતમ ! તે મનુષ્યો આવા પ્રકારના થાય છે - કેવા ? દૂરૂપ-દુષ્ટ સ્વભાવવાળા. દુર્વણ - કુત્સિત વર્ણવાળા, એ પ્રમાણે દુર્ગધી, દૂરસા-રોહિણી આદિવ કુસિત રસયુક્ત. દુપર્શ - કર્કશ આદિ કુત્સિત સ્પર્શવાળા, અનિષ્ટ-અનિચ્છનીય વિષયવાળા, પરંતુ અનિષ્ટ કંઈક કમનીય પણ હોય, તેથી કહે છે – અકાંત એટલે કમનીય. કાંત પણ કંઈક કારણવશચી પ્રીતિને માટે થાય, તેથી અપિય-અપિયહેતુક. તેમનું અપ્રિયત્ન કઈ રીતે થાય ? તે કહે છે – અશુભ એટલે અશોભન ભાવરૂપcથી. અશુભત્વને વિશેષથી કહે છે - મન વડે અર્થાતુ અન્તઃ સંવેદનથી શુભપણે ન જણાય, તેથી અમનોજ્ઞ. અમનોજ્ઞપણે અનુભૂત છતાં સ્મૃતિદશામાં દશાવિશેષથી કંઈક મનોજ્ઞ હોય, તેથી કહે છે - અમનોમ અર્થાત્ મન વડે ફરી સ્મરણ કરવું ન ગમે તેવું. અથવા આ બધાં શબ્દો એકાર્જિક છે, તે અનિષ્ટતાના પ્રકર્ષને સૂચવનારા જાણવા. અનિષ્ટાદિ વિશેષણયુક્ત હોવા છતાં કેટલાંક ડુંબની જેમ સુસ્વરવાળા હોય છે, તેથી કહે છે - ન - ગ્લાનની જેવો સ્વર જેમનો છે તે. દીન-દુ:ખિતની જેવા સ્વરવાળા, અનિટાદિ શબ્દો ઉકત અર્થવાળા છે, તે જ અહીં સ્વર સાથે યોજવા. અનાદેયવયનખત્યાજાતા- અસુભગપણાથી અગ્રાહ્ય વચન, તેવા પ્રકારે જેમનો જન્મ છે તે. નિર્લજ, કુટ-ભ્રાંતિજનકદ્રવ્ય, કપટ-બીજાને છેતરવા માટે વેષાંતર કરવો તે, કલહ, વધ-હાથ આદિ વડે તાડન કરવું તે. બંધ-દોરડા વડે બાંઘવા, વૈર, આ બધામાં નિરd. મર્યાદા અતિક્રમમાં પ્રધાન, અકાર્યમાં નિત્ય ઉધત, ગુર-માતા આદિ વડીલ, તેમનો નિયોગ-આજ્ઞા, તેમાં જે વિનય-‘હા, ભલે' ઈત્યાદિરૂપ, તેનાથી રહિત. વિકલ - અસંપૂર્ણ, કાણો - ચાર અંગુલિકાદિ સ્વભાવપણાથી રૂપ જેમનું છે છે. પ્રરૂઢ • ખાડામાં પડેલ સૂકરની જેમ આ જન્મ સંસ્કારના અભાવથી વધી ગયેલા નખ, વાળ, દાઢી-મૂંછ અને રોમ-વાળ જેમના છે કે, કાલા-કૃતાંત સર્દેશ અથવા કુરપ્રકૃતિપણાથી ખર પુરુષ - સ્પર્શથી અતિ કઠોર, શ્યામવર્ણ-નીલી કુંડમાં નાંખેલ કે કાઢેલ પુરુષ - સ્પર્શથી અતિ કઠોર, શ્યામવર્ણ - નીલીકુંડમાં નાંખેલ કે કાઢેલ એવા. ક્યાંક ધ્યામવર્ણ એવું પદ પણ દેખાય છે, તેનો અર્થ અનુજ્જવલ - ઉજ્જવલ નહીં તેવા વર્ણવાળા છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૨/૪૦ થી ૪૯ ૧૫ સ્કૂટિત શિરમ્ - ફૂલ એવું દેખાતું મસ્તક જેમનું છે તે. કપિલ-વર્ણ છે, પલિતશુક્લ [શ્વેત] વાળવાળા, ઘણાં સ્નાયુ વડે બદ્ધ એવા, દુ:ખથી જોઈ શકાય એવા રૂપવાળા. શંકુટિત - સંકુચિત વલ્લિ-નિર્માસ અને ચામડીનાં વિકાવાળા, તેને અનુરૂપ આકારપણાથી તરંગ-વીચિ, તેનાથી પરિવેષ્ટિત અંગો-અવયવો જેમાં છે, એવા પ્રકારે અગ-શરીર જેમનું છે તે. | કોની જેવા? વૃદ્ધાવસ્થાથી પરિણત એવા અર્થાત્ સ્થવિર મનુષ્યો જેવા. સ્થવિરો બીજી રીતે પણ ઓળખાવાય છે, તેથી જરાપરિણતનું ગ્રહણ કર્યું છે. પ્રવિલા - અંતરાલપણાથી છુટા છુટા દાંતવાળા, કેટલાંક પડી ગયેલા દાંતની શ્રેણિ જેમની છે તે. ઉદભટ-વિકરાળ, ઘોડાં જેવું મુખ જેમનું છે તેવા મુખવાળા, કેમકે તુચ્છ દેતા છેદવાળા છે કવચિત ‘ઉભડઘાડામુહ' એવો પાઠ છે, તેનો અર્થ છે - સ્પષ્ટ કૃકાટિક વદન જેમનું છે તેવા. વિષમ નયનવાળા, વક્રનાકવાળા. - x • x • વિકૃતબીભત્સ, ભીષણ-ભયજનક મુખવાળા. દધ્વકિટિભસિદ્ભાનિ - દ્ધ કુષ્ઠ વિશેષ, તેથી પ્રધાન. રૂટિત અને કઠોર, શરીરની ત્વચાવાળા. તેથી જ ચિકલાંગ-કાબર ચીતરા અવયવ શરીરી, કછૂ-પામ અને કસર વડે વ્યાપ્ત થયેલા તેથી જ ખરતીણનખ - કઠિન તીવ્ર નખો વડે ખણવાથી વિકૃત-વ્ર કરાયેલા શરીરવાળા, ટોલાકૃતિ-અપશસ્ત આકારવાળા અથવા ટોલગતિ-ઉંટ આદિ માફક ચાલનારા. [તથા વિષમ-દીર્ધહસ્વ ભાવથી સંધિરૂપ બંધનો જેને છે તે. ઉકર્ક - યથા સ્થાને અનિવિષ્ટ, અસ્થિક-પ્રીકસ [હાડકાદિ] વિભક્ત વત્ - અંતરો દેખાતા હોય તેવા - x • અથવા તેવા પ્રકારના સ્વભાવથી ઉકુટુક રહેલા, વિભકત-ભોજન વિશેષ રહિત, દુર્બળ-બળરહિત, કુસંહનન-સેવાd સંહતનવાળા, કુપમાણ-પ્રમાણહીન, કુસંસ્થિતદુ:સંસ્થાનવાળા. - x - તેથી જ કહે છે – | કુરૂપ-કુઆકારવાળા, કુચાનાસન - કુત્સિત આશ્રયે રહેલા, કુશધ્યા-કુત્સિતા શયનવાળા, કુભોજી-દુષ્ટ ભોજનવાળા, અશુચિ-સ્તાન, બ્રહ્મચર્યાદિ રહિત અથવા અશ્રુતિ-શાસ્ત્રારહિત. અનેક વ્યાધિ વડે પરિપીડિત અંગવાળા, ખલિત થતાં કે વિહળ અથવા જેવી-તેવી ગતિવાળા, તિરસાહ, સવ પરિવર્જિત, વિકૃત ચેષ્ટાવાળા, નષ્ટ તેજવાળા. વારંવાર શીત-ઉણ ખર-કઠોર વાયુ વડે મિશ્રિત થતુ વ્યાપ્ત. મલિન પાંસરૂપ જ વડે પણ પુરજ વડે નહીં, તે રીતે જેમના અંગો-અવયવો ધૂળથી ખરડાયા છે તેવા અંગવાળા. ઘણાં ક્રોધ, માન, માયા, લોભતી યુક્ત તથા ઘણાં મોહવાળા, જેમને શુભઅનુકૂળ વેધ કર્મ જેમને નથી તેવા, તેથી જ દુ:ખના ભાગી, અથવા દુ:ખાનુબંધી દુ:ખના ભાગી. બહુલતાથી ધર્મસંજ્ઞા - ધર્મશ્રદ્ધા અને સમ્યકત્વ, તે બંને વડે પરિભ્રષ્ટ. ૧૯૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બાહુલ્યગ્રહણથી જે રીતે તેમનું સમ્યગ્દષ્ટિતવ કદાચિત સંભવે છે, તે પ્રકારે પછીના ગ્રંથમાં વ્યાખ્યા કરેલ છે. ઉત્કૃષ્ટથી ત્નિ-હાથ, તેના જે ૨૪-અંગુલ લક્ષણ પ્રમાણ વડે જેની માત્રાપરિમાણ છે તેવા. અહીં કદાચ ૧૬ વર્ષ અને કદાચ ૨૦-વર્ષ પમ આયુ જેમનું છે તેવા કહે છે. શ્રી વીરાત્રિમાં તો સ્ત્રીના ૧૬-વર્ષ અને પુરુષોના ૨૦-વર્ષ કહેલાં છે. ઘણાં પુત્રો, પૌત્રોના પરિવારવાળા, તેમના પ્રણય-સ્નેહની બહુલતાવાળા છે. આના દ્વારા અપાયું હોવા છતાં ઘણાં સંતાનવાળા તેમને કહેલાં છે. અાકાળમાં ચૌવનના સદ્ભાવથી આમ કહ્યું ચે. તેઓ ગૃહાદિના અભાવે ક્યાં વસે છે ? ગંગા-સિંધુ મહાનદીમાં, વૈતાદ્ય પર્વતની નિશ્રામાં બોંતેર સ્થાન વિશેષાશ્રિત નિગોદ-કુટુંબો છે. તેમાં બોંતેરની સંખ્યા આ પ્રમાણે - વૈતાદ્યની પૂર્વે ગંગાના બે કિનારે નવ-નવ બિલોનો સંભવ છે, તેથી અઢાર અને સિંધુ નદીના પણ અઢાર. એ છત્રીશમાં દક્ષિણાદ્ધ ભરતના મનુષ્યો વસે છે. વૈતાદ્યથી આગળ ગંગાના બંને કિનારે અઢાર અને સિંધુના બંને કિનારે અઢાર, અહીં ઉત્તરાદ્ધ ભરત વાસી મનુષ્યો વસે છે. બીજની માફક બીજ થતાં જનસમૂહોના હેતુપણાથી બીજની જેમ માત્રા-પરિમાણ જેમનું છે તે. સ્વ અર્થાત્ સ્વરૂપથી, બિલવાસી મનુષ્યો થશે. * * - X - હવે તેમના આહારનું સ્વરૂપ પૂછતાં કહે છે – ભગવત્ ! તે મનુષ્યો શું આહાર કરે છે ? શું ખાશે ? ભગવંતે કહ્યું - તે કાળમાં અર્થાત એકાંત દુઃ૫મલક્ષણ રૂપ અને તે સમયમાં - છઠ્ઠા આરાના અંત સ્વરૂપ, ગંગા-સિંધુ બંને મહાનદી સ્થપથગાડાંના બે પૈડાથી મપાય તેટલો માર્ગ, તે મામા-પરિમાણ. જેનું છે, તેટલા પ્રમાણમાં વિસ્તાર • પ્રવાહનો વ્યાસ જેનો છે તે તથા અક્ષ-પૌડાની નાભિમાં મૂકાતું કાષ્ઠ, તેમાં જે સોત-ધુરીનો પ્રવેશરબ્ધ, તેટલું પ્રમાણ, તેની માત્રાઅવગાહના જેની છે, તેટલા પ્રમાણમાં જળ કહેલ છે. આટલાં પ્રમાણમાં જ, પરંતુ ગંભીર ઉંડાણમાં જળને ધારણ કરશે નહીં. (શંકા) લઘુહિમવત્ આરાની વ્યવસ્થાના રહિતપણાથી તેમાં રહેલ પાદ્રહથી નીકળતો આ પ્રવાહ, તેનાથી આ ન્યૂનરૂપ કહેલ પ્રવાહ કઈ રીતે એક સાથે જાય છે ? (સમાધાન) ગંગા પ્રપાત કુંડમાંથી નીકળ્યા પછી ક્રમથી કાળ નુભાવ જનિત ભરત ભૂમિમાં રહેલ તાપના વશચી જળના શોષણમાં અને સમુદ્રના પ્રવેશમાં - બંનેમાં ઉક્ત માત્રામાં જ શેષ જળના વહનપણાથી તેમ છે, તેથી તેમાં કોઈ આપત્તિ નથી. તેટલાં પણ પાણીમાં ઘણાં મત્સ્ય અને કાચબાથી વ્યાપ્ત હોય છે અને Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨/૫૧ ૧૯૩ ૧૯૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અકાયની અતિ સજાતીય અપકાય સમુહની બહુલતા હોતી નથી. ત્યારપછી તે મનુષ્યો સૂર્યના ઉગવાના અને અસ્ત થવાના સમયમાં * * * * * બિલોમાંથી શીઘ ગતિથી બહાર નીકળે છે. કેમકે મુહર્ત પછી અતિતાપ કે અતિશીત [આરંભ થાય છે. તેને સહન કરવા શક્તિમાન હોતા નથી. બિલોમાંથી નીકળીને મત્સ્ય અને કાચબાને સ્થળે અથર્ કિનારાની ભૂમિ * થકી પ્રાપ્ત કરે છે - ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને ઠંડી અને ગરમીમાં તપ્ત અથાત્ સમિમાં ઠંડી વડે અને દિવસના આતપ વડે રસ શોષાયેલ પ્રાપિત આહાર યોગ્ય થાય છે. કેમકે અતિસ-રસ તેમના જઠરાગ્નિ વડે પચી શકતો નથી. એ રીતે માછલા અને કાચબાઓ વડે ૨૧,૦૦૦ વર્ષ સુધી આજીવિકા કરતાં વિચરશે. હવે તેની ગતિનું સ્વરૂપ પૂછતાં કહે છે - ભગવન્! તે મનુષ્યો નિશીલઆયાર રહિત, નિર્વત-મહાવત, અણુવ્રત હિત, નિર્ગુણ-ઉત્તરગુણથી રહિત, નિર્મર્યાદિકુળ આદિ મર્યાદા જેમને નથી તેવા, નિuત્યાખ્યાન પૌષધોપવાસા - પોરિસ આદિ નિયમ નથી તેવા, તથા જેમને અષ્ટમી આદિ પર્વના ઉપવાસાદિ વર્તતા નથી તેવા [d મનુષ્યો હોય છે.] - પ્રાયઃ માંસાહારી, કઈ રીતે? તે કહે છે – કેમકે મત્સાહારી છે, તથા ક્ષૌદ્રાહારી - મધુભોજી અથવા ક્ષીણ - તુચ્છ વધેલા, તુચ્છ ધાન્ય આદિ આહાર જેમનો છે તેવા. * * * * * કેટલીક પ્રતોમાં અહીં ‘ગલુહાર' શબ્દ દેખાય છે, તે લિપિપ્રમાદ જ સંભવે છે. કેમકે પાંચમાં અંગના સાતમાં શતકમાં, છઠ્ઠા ઉદ્દેશામાં દષમદષમ આરાના વર્ણનમાં આવો પાઠ દેખાતો નથી. અથવા સંપદાયાનુસાર આ પદની વ્યાખ્યા કરવી. કુણપ-શબ્દ-તેનો રસ અને ચરબીનો આહાર. નામr - ઈત્યાદિ પૂર્વવત, ઉત્તરસૂગ પણ પૂર્વવત્ છે. વિશેષ એ કે “પ્રાયઃ” શબ્દના ગ્રહણથી કોઈક શુદ્ધ આહારવાળા અક્લિષ્ટ અધ્યવસાયથી દેવલોકગામી પણ થાય છે. - હવે જે તે કાળાના બાકી રહેલાં ચતુષ્પદો છે, તેમની શું ગતિ છે, એમ પૂછે છે - ભગવન તે આરામાં ચતુષ્પદ-સિંહ આદિ પુર્વે વ્યાખ્યા કરેલા અર્થવાળા શાપદ-શિકારી પશુ, પ્રાયઃ માંસાહારાદિ વિશેષણ વિશિષ્ટ છે, તેઓ ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! પ્રાયઃ નરક-તિર્યંચયોનમાં ઉત્પન્ન થશે. “પ્રાયઃ' શબ્દના ગ્રહણથી કોઈક માંસાદિ હિત દેવયોનિમાં પણ જાય. વિશેષ એ કે - ચિલલક એટલે નાખર વિશેષ પ્રાણી. હવે તે કાળના પક્ષિની ગતિને વિશે પ્રશ્ન કરે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે - બાકી રહેલા જે પક્ષીઓ, વત્ શબ્દથી ગ્રહણ કરવા. તેમાં ટંક - કાક વિશેષ, કંકા-લાંબા પગવાળા, પિલક-રૂઢિથી જાણવું, મચ્છુક-જળ કાગડા, શિખિ-મોર. છઠ્ઠો આરો પુરો થયો. તેથી અવસર્પિણી પણ પૂરી થઈ. હવે પૂર્વે કહેલ ઉત્સર્પિણીને નિરૂપવાની ઈચ્છાથી તેના પ્રતિપાદનને કાળના પ્રતિપાદનપૂર્વક પહેલા આરાનું સ્વરૂપ • સૂત્ર-પ૦ : તે છઠ્ઠા આરાના ર૧,ooo વર્ષનો કાળ વીત્યા પછી આગામી ઉત્સર્પિણીમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકમ, બાલવકરણમાં અભિજિતુ નઝમાં ચૌદશામાં કાળના પહેલા સમયમાં અનંત વર્ણપયરયો ચાવતુ અનંતગુણની પરિતૃદ્ધિથી વૃદ્ધિ પામતાં-પામતાં આ દુષમક્ષમા નામનો આરો-સમયકાળ છે આયુષ્યમાન શ્રમણ ! પ્રાપ્ત થશે. ભગવાન ! તે આરામાં ભરતક્ષેત્રનો કેવા પ્રકારનો આકાર-ભાવ પ્રત્યાવતાર સ્વિરૂ૫ થશે? ગૌતમી તે કાળ હાહાભૂત, ભંભાભૂત ઈત્યાદિ થશે, તે અવસર્પિણીના કુમકુયમા આરા માફક જાણવો.. તે આરાના ર૧,૦૦૦ વર્ષનો કાળ વીત્યા પચી અનંતા વર્ણ પચયિોથી ચાવતુ અનંતગુણ પરિદ્ધિથી વૃદ્ધિ પામતાં-પામતાં આ દુષમા નામે આરાનો કાળ પ્રાપ્ત થશે. • વિવેચન-૫ - તે આરામાં અવસર્પિણીમાં દુષમદુષમા નામક ૧,૦૦૦ વર્ષ પ્રમાણ કાળ વ્યતિકાંત થયા પચી ઉત્સર્પિણી આવશે. તે શ્રાવણ માસના કૃષ્ણપક્ષની એકમ અને પૂર્વે અવસર્પિણીના અપાઢ માસની પૂર્ણિમાનો અંત સમય હશે. કેમકે તેનું પર્યવસાન છે. બાલવ નામના કરણમાં વદ પક્ષની એકમ તિથિ આદિમાં જ તેનો સદ્ભાવ હોય છે. અભિજિતુ નક્ષત્રમાં ચંદ્ર વડે યોગ થાય છે. ચતુર્દશ કાળ વિશેષના પ્રથમ સમયે - પ્રારંભ ક્ષણે અનંતા વર્ષે પર્યાયિોથી ચાવતુ અનંતગુણ પરિવૃદ્ધિથી વધતાં-વધતાં એટલાં અંતરમાં દુઃષમદુઃષમા નામનો આરો-સમય કાળ, હે આયુષ્યમાન શ્રમણ ! પ્રાપ્ત થશે, એમ વણદિની વૃદ્ધિ જે ક્રમથી પૂર્વે અવસર્પિણીના આરામાં હાનિ કહી, તેમજ કહેવી. ચતુદશ કાળ વિશેષ વળી નિઃશ્વાસ કે ઉચ્છવાસથી ગણાય છે. સમયના નિર્વિભાગ કાળપણાથી આધન વ્યવહારાભાવથી અને આવલિકાના વ્યવહાર - અર્થત્વથી ઉપેક્ષા. તેમાં નિઃશ્વાસ કે ઉચશ્વાસ, પ્રાણ, સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાક, પક્ષ, માસ, વડતુ, અયન, સંવત્સર, યુગ, કરણ, નક્ષત્ર. આ ચૌદ. તેમાંના પાંચ, સૂત્રમાં સાક્ષાત્ કહેલાં છે, બાકીના ઉપલક્ષણથી સંગૃહીતમાં પહેલાં સમયે. તેનો અર્થ શો છે ? જે આ ચૌદ કાળ વિશેષમાંનો પહેલો સમય છે, તે જ ઉત્સર્પિણીના પહેલા આરાનો પહેલો સમય છે. અવસર્પિણીમાં આ અષાઢ પૂનમનો છેલ્લો સમય જ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૨/૫૧ ૧૯ પર્યવસાનથી જાણવો. અહીં એવું કહેવા માંગે છે કે - અવસર્પિણીની આદિમાં મહાકાળે પહેલાંથી પ્રવર્તમાન બધાં પણ તેના અવાંતરરૂપ કાળ વિશેષ પ્રથમથી જ એક સાથે પ્રવર્તે છે. પછી સ્વસ્વ પ્રમાણ સમાપ્તિમાં સમાપ્ત થાય છે. તે જ પ્રમાણે ફરી પ્રવર્તે છે, ફરી પરિસમાપ્તિ પામે છે યાવત મહાકાળ પરિસમાપ્તિ પામે છે. જો કે બીજા ગ્રંથમાં ઋતુનું અષાઢાદિપણાથી કથન વડે ઉત્સર્પિણીનું શ્રાવણ આદિપણાથી આ પ્રથમ સમય સરખો થતો નથી. કેમકે કઠતુનું અડધું ચાલી ગયેલા છે, તો પણ પ્રાવૃટ શ્રાવણાદિ વર્ષ સમિ, વર્ષ - આસો આદિ, શરદ્ - મૃગશિર્ષાદિ, હેમંત-માઘાદિ, વસંત-ચૈત્ર આદિ ગ્રીષ્મ-જયેષ્ઠ આદિ ઈત્યાદિ ભગવતી સૂત્રની વૃત્તિના વચનથી શ્રાવણ આદિપણાના પક્ષનું આશ્રયપણ કહેવું, તેમાં દોષ નથી. પરંતુ આ સત્ર ગંભીર છે અને બીજા ગ્રંથમાં વ્યકત અનુપલભ્ય ભાવાર્થક છે, તેથી બીજી રીતે પણ આગમના અવિરોધથી મધ્યસ્થ બહુશ્રુતોએ પરિભાવના કરવી જોઈએ. હવે અહીં કાળ સ્વરૂપ પૂછે છે – તે બધું સુગમ છે. વિશેષ એ કે – દુષમક્ષમાના અવસર્પિણીના છઠ્ઠા આરાના વર્ણકને જાણવું - કેમકે તે આની સમાન પ્રાપ્ત થાય છે. ઉત્સર્પિણીનો પહેલો આરો પુરો થયો, હવે બીજા આરાનું સ્વરૂપ વણવે છે. તે બધું સુગમ છે. વિશેષ એ કે – તેને ઉત્સર્પિણીનો બીજા આરો કહેવો જોઈએ. હવે અવસર્પિણીના દુઃષમા આરાથી આનું વિશેષ કહે છે – • સૂત્ર-પ૧ : તે કાળે - તે સમયે પુકલ સંવતક નામક મહામેળ ઉત્પન્ન થશે. તે મહામેપ લંબાઈથી ભરતને અનુરૂપ અને વિક્રંભ તા બાહલ્યથી પણ અનુરૂપ હશે. ત્યારપછી તે પુકલ સંવતક મહામેઘ શીઘતાથી ગર્જના કરશે. શluતાથી ગર્જના કરીને, શીઘતાથી વિધુતયુકત થશે. શીઘતાથી વિધુત યુકત થઈને શીઘતાથી યુગ મુસલ મુષ્ટિ પ્રમાણ માત્ર ધારા વડે સાલરાત્રિ સુધી વમેઘ વર્ષ વસાવશે. ઉકત વષણિી ભરતક્ષેત્રના ભૂમિભાગના અંગારભૂત, મુમુરભૂત, ક્ષારિકભૂત, તપ્ત કdલ્લકભૂત, તપ્ત સમજ્યોતિભૂત ભૂમિને નિત્યપિતશીતળ કરી દેશે. પુકલ સંવર્તક મહામેઘ સાત અહોરમ ભૂમિને શીતળ કર્યા પછી, . અહીં ક્ષીરમેઘ નામક મહામેઘનો પ્રાદુભવ થશે. તે મહામેળ ભરતપમાણ મx લંબાઈથી અને તેને અનુરૂપ વિÉભ અને બાહલ્યથી થશે. ત્યારે તે ક્ષીરમેઘ નામક મહામેવ જદીથી ગર્જના કરશે. યાવતું જલ્દીથી યુગમુશલ મુષ્ટિ ચાવતું સાત અહોરાત્ર વષ વરસાવશે. ૨૦૦ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ઉક્ત વર્ષથી ભરતક્ષેત્રની ભૂમિમાં (શુભ) વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ ઉત્પન્ન કરશે. તે સીટમેઘ સાત અહોરાત્ર પર્યન્ત ભૂમિને શીતલકરે પછી અહીં ધૃતમેઘ નામે મહામેળ ઉત્પન્ન થશે, તે લંબાઈથી ભરતક્ષેત્ર પ્રમાણ માત્ર અને તેને અનુરૂપ વિÉભ અને બાહલ્યથી હશે. ત્યારે તે ધૃતમેઘ નામક મહામેળ જલ્દીથી ગર્જના કરશે. ચાવ4 વર્ષ વરસાવશે. જેનાથી ભરતક્ષેત્રની ભૂમિ નિગ્ધભાવ વડે યુક્ત થશે - નેહભાવ જન્માવશે. તે ધૃતમેઘ સાત અહોરાત્ર ભૂમિને શીતળ કર્યા પછી અહીં અમૃતમેઘ નામક મહામેઘનો ઉદ્દભવ થશે, તે ભરતક્ષેત્ર પ્રમાણ લંબાઈ વડે યાવત વષતિ વરસાવશે. ઉકત મેઘથી ભરતક્ષેત્ર, વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લિ, તૃણ, પવક, હરિત, ઔષધિ, પ્રવાલ, અંકુર આદિ તૃણ વનસ્પતિકાયને ઉત્પન્ન કરશે - તૃણ વનસ્પતિયુકત થશે. તે અમૃતમેઘ સાત અહોરાત્ર ભૂમિને શીતળ કર્યા પછી અહીં સમેઘ નામક મહામેળ ઉત્પન્ન થશે. તે ભરત પ્રમાણ મમ લંબાઈથી યાવ4 વર્ષ વરસાવશે. ઉકત વષણિી ઘણાં જ વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લિ, તૃણ, વક, હરિત, ઔષધિ, પ્રવાલ, અંકુર આદિ તિક્ત-કડુક-કષાય-અમ્બ અને મધુર ઈચ પ્રકારના સવિશેષને જન્માવશે. ત્યારે ભરતક્ષેત્ર પરૂઢ વૃક્ષ, ગુણ, ગુલ્મ, લતા, વલ્લિ, વ્રણ, પર્ણક, હરિત, ઔષધિથી યુક્ત થશે. ઉપચિત વિચા-ગ-પ્રવાલઅંકુર-૫૫-ફળ યુક્ત સુખોપભોગ્ય થશે. • વિવેચન-પ૧ : તે કાળે અર્થાત ઉત્સર્પિણીના બીજા આરારૂપ, તે સમયે અર્થાત તેના જ પ્રથમ સમયાં, પુકલ - સર્વ અશુભ અનુભાવરૂપ ભરત ક્ષેત્રમાં રહેલ રૂક્ષ દાહાદિને પ્રશસ્ત ઉદક વડે સંવત - નાશ કરશે. પુકલ સંવર્તક, તે પર્જન્ય આદિ મેઘ ત્રણની અપેક્ષાથી મહાન મેઘ-૧૦,૦૦૦ વર્ષની અવધિવાળી એક વર્ષથી ભૂમિના ભાવુકપણાથી મહામેઘ પ્રગટ થશે - ઉદ્ભવશે. ભરતગ પ્રમાણથી સાધિક ૧૪,૪૩૧ પ્રમાણ જેવું છે કે, કઈ રીતે? લંબાઈ વડે. આ ભાવ છે – પૂર્વ સમુદ્રથી આરંભીને પશ્ચિમ સમુદ્ર સુધી તેના વાદળો વ્યાપ્ત થશે. તે ભરતોત્ર સંદેશ - x • હશે. કોના વડે? વિડંભ અને બાહલ્યથી અથતિ જેટલો વ્યાસ ભરતોત્રના ઈષ સ્થાને - પ૨૬ યોજન, ૬-કળા અને યોજનના ૨૧-ભાગરૂપ છે, તેનાથી અતિરિક્ત સ્થાનમાં અનિયતપણાથી, આનો પણ વિકંભ છે. બાહરા-જેટલા જળ ભાર વડે જેટલા અવગાઢ ભરતક્ષેત્રની તત Page #108 -------------------------------------------------------------------------- ________________ ૨/૫૧ ૨૦૧ ૨૦૨ જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ભૂમિ ભીની થાય અને તાપની ઉપશાંતિ થાય તેટલા પ્રમાણમાં જળસમૂહને નિષ્પન્ન થયેલ ગ્રહણ કરવો. હવે તે પ્રાદુભૂત થઈને જે કરશે, તે કહે છે - ત્યારપછી તે પુકલ સંવર્તક મેઘ જલ્દીથી * * * * * પ્રકર્ષથી ગર્જના કરશે. તેમ કરીને જલ્દીથી યુગ-રથનો અવયવ વિશેષ, મુશલ-સાંબેલુ, મુષ્ટિ-મુટ્ટી, ભેગી કરેલ આંગળી સહિતનો હાથ, આનું જે પ્રમાણમાં લંબાઈ-પહોળાઈ આદિ, તેના વડે પ્રમાણ જેનું છે તે. આટલા પ્રમાણમાં સ્થૂળ એવી ધારાથી સામાન્યથી ભરતક્ષેત્રના ભૂમિભાગને અંગારરૂપ-મુમુરરૂપક્ષાકિરૂપ-તપ્ત કવેલકરૂપ-તપ્ત સમ જ્યોતિરૂપ છે તેને તે પુકર સંવર્તક મહામેઘ શાંત કરી દેશે. હવે બીજા મેઘની વક્તવ્યતા કહે છે – અને તેમાં, અહીં ‘ત્ર' શબ્દ બીજા વાક્યના પ્રારંભાર્થે છે. પુકલ સંવર્તક મહામેઘ સાત અહોરણ સુધી પડ્યા પછી - નિર્ભર વરસ્યા પછી, તે અંતરમાં ક્ષીરમેઘ નામક મહામેળ ઉત્પન્ન થાય છે. બાકી પૂર્વવતુ. ધે તે મેઘ પ્રગટ થઈને શું કરે છે ? તે કહે છે - અહીં “વરસશે" સુધી પૂર્વવત, જે મેઘ ભરતની ભૂમિમાં (શુભ) વર્ણ, ગંધ, સ, સ્પર્શને ઉત્પન્ન કરશે. અહીં વણદિ શુભ જ ગ્રહણ કરવા, જેનાથી લોકો અનુકૂળ વેદન કરે છે. કેમકે અશુભ વર્ણાદિ પૂર્વકાળના અનુભાવથી જનિત તો વર્તતા જ હોય છે. (શંકા જો શુભવણદિને ઉત્પન્ન કરે છે, તો તરુપમાદિ નીલ વર્ણ, જાંબૂફળાદિ કૃષ્ણ, મરિય આદિમાં તીખો સ, કારેલા આદિમાં કળવો સ, ચણા આદિમાં રહ્યા સ્પર્શ, સુવર્ણ આદિમાં ભારે સ્પર્શ, કકયાદિમાં ખર સ્પર્શ, ઈત્યાદિ અશુભવણદિ કેમ સંભવે ?. (સમાધાન] અશુભ પરિણામો પણ આમને અનુકૂળ વેધપણાથી શુભ જ છે. જેમ મસ્યા આદિનો તીખો રસ આદિ પ્રતિકૂળ વેધતાથી શુભ છતાં અશુભ જ છે, જેમ કુષ્ઠ આદિને થયેલ શ્વેત વર્ણાદિ. ધે ત્રીજા મેઘની વક્તવ્યતા કહે છે - તે ક્ષીરમેઘ સાત અહોરાત્ર પડી ગયા પછીના અંતરમાં ઘી જેવો નિશ્વ મેઘ-ધૃતમેઘ નામે મહામેઘ પ્રગટ થાય છે, ઈત્યાદિ બધું પૂર્વવત્. ધે તે પ્રગટ થઈને શું કરશે તે કહે છે - બધું પૂર્વવત્. વિશેષ એ કે ધૃતમેઘ ભરતભૂમિમાં સ્નેહભાવ-નિગ્ધતાને ઉત્પન્ન કરશે. ધે ચોથા મેઘની વક્તવ્યતા કહે છે - તે ધૃતમેઘ સાત દિનરાત્રિ પડ્યા પછી અહીં-પ્રસ્તાવિત અમૃતમેઘ નામ પ્રમાણે અર્થ ધરાવતો તેવો મહામેઘ પ્રગટ થશે, ચાવતુ વરસશે, તે બધું પૂર્વવત્ જે મેઘ ભરતક્ષેત્રમાં વૃક્ષ, ગુલ્મ, ગુચ્છ, લતા, વલ્લિ, તૃણ-આ વૃક્ષાદિ પ્રસિદ્ધ છે, પર્વગ-શેરડી આદિ. હરિત-દુર્વા આદિ, ઔષધિ-શાલિ આદિ, પ્રવાલ-પલ્લવ અંકુર - શાલ્યાદિ બીજ ઈત્યાદિ તૃણ વનસ્પતિકાયો • બાદર વનસ્પતિકાયોને ઉત્પન્ન કરશે. હવે પાંચમાં મેઘના સ્વરૂપની વક્તવ્યતા કહે છે – વ્યક્ત છે. પરંતુ સજનક મેઘ એટલે રસમેઘ. જે રસમેઘ, તે અમૃતમેઘથી ઉત્પન્ન ઘણાં વૃક્ષાદિ જાંકુર સુધીની વનસ્પતિના તિકત-લીંબડા આદિમાં રહેલ, કટુક-મરચા આદિમાં રહેલ, કષાય - બિભીતક, આમલકાદિમાં રહેલ, અંબ-આંબલી આદિ આશ્રિત, મધુચ્છકાદિ આશ્રિત. આ પાંચ પ્રકારના સ વિશેષોને ઉત્પન્ન કરશે. લવણરસ મધુરાદિના સંસર્ગથી જન્ય હોવાથી તેની વિવક્ષા ભેદમાં કરી નથી. કેમકે તેમાં માધુર્ય આદિ સંસર્ગ સંભવે છે. બધાં સોમાં લવણના પ્રક્ષેપથી જ સ્વાદુપણું ઉત્પન્ન થાય છે, તેથી જુદો નિર્દેશ કર્યો નથી. આ પાંચ મેઘોનું ક્રમથી આ પ્રયોજન સૂત્ર કહ્યા છતાં સ્પષ્ટીકરણને માટે ફરી લખીએ છીએ – (૧) પહેલાં મેઘમાં ભરતભૂમિના દાહનો ઉપશમ થાય છે. (૨) બીજા મેઘમાં તેમાં જ શુભવર્ણગંધાદિની ઉત્પત્તિ. (3) ત્રીજા મેઘમાં તેમાં જ સ્નિગ્ધતાની ઉત્પત્તિ, અહીં ક્ષીરમેઘ વડે જ શુભ વર્ણ-ગંધ-રસ-પર્શ સંપત્તિમાં ભૂમિની નિગ્ધતા સંપત્તિ ન કહેવી. કેમકે તેમાં સ્નિગ્ધતાની અધિકતાનું સંપાદન છે, જેવી સ્નિગ્ધતા ઘી માં હોય તેવી દુધમાં ન હોય, તે અનુભવ જ સાક્ષી છે. (૪) ચોથા મેઘમાં તેમાં વનસ્પતિની ઉત્પતિ. (૫) પાંચમાં મેઘમાં વનસ્પતિમાં સ્વ-સ્વ યોગ્ય રસવિશેષની ઉત્પત્તિ થાય છે. જો કે અમૃતમેઘથી વનસ્પતિ સંભવમાં વણદિસંપતિ પણ તેની સહચારી હોવાથી સની પણ સંપત્તિ તેનાથી જ હોય તે યુક્તિ છે, તો પણ સ્વ-સ્વ યોગ્ય સ વિશેષને સંપાદિત કરવાને રસમેઘ જ પ્રભુ-સમર્થ છે, તેમ જાણવું. ત્યારે ભરતક્ષોત્ર જેવું થશે, તે કહે છે - ત્યારપછી - ઉકત સ્વરૂપ પાંચ મેઘના વરસ્યા પછી ભરતક્ષેત્ર કેવું થાય છે ? તે કહે છે – પ્રરૂઢ - ઉગેલા વૃક્ષા, ગુચ્છ, ગુભ, લતા, વલિ, વ્રણ, પર્વજ હરિત ઔષધિ જ્યાં - ત્યાં હોય છે તેવું અર્થાત્ આ વનસ્પતિજીવોથી યુક્ત, ઉપચિત-પુષ્ટિને પામેલ, વચા-પગ-પ્રવાલ-પલ્લવ-અંકુ-પુષ-સ્કૂળો સમુદિત - સમ્યક્ પ્રકારે ઉદયને પ્રાપ્ત જેમાં છે તેવું. - x” આના વડે પુષ્પ અને ફળોની શતિ દશવી, તેથી જ સુખોપભોગ્યસુખેથી સેવી શકાય તેવું થશે. અહીં વાક્યાંતરની યોજના માટે (ભવિષ્ય) થશે એવું પદ યોજેલ છે. તેથી પુનરુક્તિ ન વિચારવી. હવે તકાલીન મનુષ્યો તેવા ભરતક્ષેત્રને જોઈને જે કરશે તેને કહેવા માટે સૂત્રકારશ્રી જણાવે છે – • સૂર-૫૨,૫૩ : [૫] ત્યારે મનુષ્યો ભરતક્ષેત્રને વૃદ્ધિ પામેલ વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, વલ્લિ, Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨/પ૨,૫૩ ૨૦૩ ૨૦૪ જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ લતા, વ્રણ, પવક, હરિત, ઔષધિથી ઉપસ્થિત વયા, પs, પ્રવાલ, પલ્લવ, અંકુર પુષ્પ, ફળ સમુદિત અને સુખોપભોગ્ય થયેલું જશે. જોઇને ભિલોમાંથી શીઘતાથી નીકળશે. નીકળીને હસ્ટ-તુષ્ટ થઈ એકબીજાને બોલાવશે. એકબીજાને બોલાવીને તે મનુષ્યો (પરસ્પર) આ પ્રમાણે કહેશે – ઓ દેવાનુપિયો : ભરતક્ષેત્ર વૃદ્ધિ પામેલ વૃક્ષ, ગુલ્મ, ગુચ્છ, લતા, વલિ, વ્રણ, પર્વત, હરિત યાવત સુખોપભોગ્ય થયું છે, તો તે દેવાનુપિયો ! આપણે જે કંઈ આ જ પર્યન્ત અશુભ, કુણિમ આહારને કરતા હતા, તે અનેક છાયા સુધી વર્જનીય કરીશું તેની છાયાને પણ સ્પર્શશુ નહીં, એમ કરીને સમીચીન વ્યવસ્થા કરશે. ત્યારપછી તેઓ તે ભરતક્ષેત્રમાં સુખપૂર્વક રમણ કરતાં-કરતાં વિચરણ કરશે. [3] ભગવાન ! તે આરામાં [ઉત્સર્પિણીના બીજા આરામાં] ભરત ક્ષેત્રના કેવા પ્રકારે આકાર-ભાવ-પ્રત્યાવતાર સ્વરૂપ થશે ? ગૌતમ ! બહુસમ રમણીય ભૂમિભાગ થશે ચાવ4 કૃત્રિમ અને કૃત્રિમ મણીથી શોભિત થશે. ભગવન ! તે આરામાં મનુષ્યોના કેવા આકાર ભાવ આદિ સ્વરૂપ થશે ? ગૌતમતે મનુષ્યોને છ ભેદે સંઘયણ, છ ભેદે સંસ્થાન, ઘણાં રની [હાથ ઉtd Gરવથી, જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ સાતિરેક સો વર્ષ આયુ પાળશે. પાછળીને કેટલાંક નકગામી યાવતુ કેટલાંક દેવગતિ ગામી થશે, સિદ્ધ થસે નહીં. તે આરામાં ૨૧,૦૦૦ વર્ષનો કાળ વીત્યા પછી અનંતા વણપયયિોથી યાવતુ વૃદ્ધિ પામતા - પામતા આ દૂધમસુષમાં નામે કાળ કે આયુષ્યમાનું શ્રમણ ! પ્રાપ્ત થશે. ભગવત્ ! તે આરામાં ભરતક્ષેત્રના કેવા આકાર-ભાવ-પાવતાર થશે ? ગૌતમ ! બહુસમ રમણીય યાવતુ અકૃત્રિમાદિ પૂર્વવતું. ભગવત્ ! તે આરામાં મનુષ્યોના કેવા આકા-ભાવ-પ્રત્યાવતાર થશે ? ગૌતમ! તે મનુષ્યોને છ ભેદ સંઘયણ, છ ભેદે સંસ્થાન, ઘણાં ધનુષ્યો ઉદd ઉચ્ચત્વથી, જઘના અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ પૂવકોડી આયુનું પાલન કરશે, પાલન કરીને કેટલાંક નરકગામી થશે યાdd કેટલાંક સર્વે દુઃખોનો અંત કરશે. તે ત્રીજ અરામાં ત્રણ વંશ ઉત્પન્ન થશે. તે આ પ્રમાણે - તીર્થક્ય વંશ, ચક્રવર્તાવંશ, દશાર્ણવંશ. તે આરામાં ૩-તીર્થકરો, ૧૧ચક્રવર્તીઓ, ૯-બલદેવો અને ૯-વાસુદેવો સમુત્પન્ન થશે. તે આરામાં આયુષ્યમાન શ્રમણ ! ૪૨,૦૦૦ વર્ષ જૂના એક કોડાકોડી સાગરોપમ કાળ વ્યતીત થયા પછી અનંત વર્ણપયયિોથી યાવતુ અનંતગુણ પરિતૃદ્ધિથી વધતાં-વધતાં આ સુષમદષમાં નામે આપણે સિમય-કાળ] પ્રાપ્ત થશે. ઉકત સમય કણ ભેદ વિભાજીત થશે. પહેલાં મિભાગ, મધ્યમ મિભાગ, પાછલા મિભાગ. ભગવાન ! તે આરામાં પહેલાં વિભાગમાં ભરતોમનો કેવા પ્રકારે અચકાસ ભાવ-પ્રત્યવતાર થશે ? ગૌતમ / બહુસમરમણીય યાવતુ થશે. મનુષ્યોની જે પ્રકાર અવસર્પિણીના પાછલ ભાગની વકતવ્યા છે, તે કહેતી, માત્ર તેમાં કુલકર અને ઋષભસ્વામી ન કહેતા. બીજા કહે છે કે - તે આરામાં પહેલા વિભાગમાં આ પંદર કુલકરો ઉત્પન્ન થશે. તે આ પ્રમાણે - સુમતિ યાવત ઋષભ, બાકી બધું પૂર્વવતુ જાણવું. દંડનીતિઓ ઉલટા ક્રમે જાણવી. તે આરાના પહેલાં વિભાગમાં રાજધર્મ ચાવત ધર્મચાસ્ત્રિ વિચ્છેદ પામશે. તે આરાના મધ્યમ અને પાછલા ભાગમાં વાવવું પહેલી અને મધ્યમ પ્રિભાગની વકતવ્યતા, જે અવસર્પિણીમાં કહી, તે કહેવી. સુષમા આરો પૂર્વવત, સુષમસુષમા પણ પૂર્વવત્ કહેવો. ચાવત્ છ ભેદ મનુષ્યો ચાવતું શનૈશ્ચારી ઈત્યાદિ પૂર્વવતું. • વિવેચન-૫૨,૫૩ - ત્યારપછી તે મનુષ્યો ભરતક્ષેત્રને ચાવતુ સુખોપભોગ્ય જુએ છે. જોઈને બિલોમાંથી જલ્દીથી નીકળે છે. નીકળીને આનંદિત થયેલા અને સંતોષને પામેલા એવા તે પછી અન્યોન્યને બોલાવશે બોલાવીને આ પ્રમાણે કહેશે, હવે તે શું કહેશે ? તે કહે છે - ઓ દેવાનુપિયો ભરતોબ વૃદ્ધિગત વૃક્ષવાળું ચાવત્ સુખે ઉપભોગ્ય થયું છે, તેથી હે દેવાનુપિયો ! આપણે - આપણી જાતિનાએ કંઈપણ આજથી અશુભ, કુણિમમાંસાહારનો આહાર કરશે, તે પુરુષ અનેક છાયા વડે, ભોજનાદિમાં સાથે પંક્તિમાં બેસવની જે શરીર સંબંધિ જે છાયા, તે પણ વર્જવી. તેનો અર્થ એવો છે - તેમની અસ્પૃશ્યતાથી શરીર સ્પર્શ તો દૂર રહ્યો, તેના શરીરની છાયાનો સ્પર્શ પણ વર્જનીય છે. * એ પ્રમાણે સંસ્થિતિ-મર્યાદાની સ્થાપના કરશે. સ્થાપીને ભરતવર્ષમાં સુખે સુખે અભિરમાણ - અથતુ સુખપૂર્વક ક્રીડ કરતાં-કરતાં વિચરશે - પ્રવશે એમ જાણવું. હવે ભરતભૂમિનું સ્વરૂપ પૂછે છે – બધું પૂર્વવતું. [શંકા] કૃમિમમણિ આદિ કરણ, ત્યારે તે મનુષ્યોને શિલોપદેશક આચાર્યના અભાવથી અસંભવ છે તેિનું શું ?] Page #110 -------------------------------------------------------------------------- ________________ ૨/પ૨,૫૩ ૨૦૫ ૨૦૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ (સમાધાન બીજા આરામાં પુ-આદિ નિવેશ, રાજનીતિ-વ્યવસ્થાદિક જાતિસ્મરણવાળા પુરુષ વિશેષ દ્વારા અથવા ક્ષેત્રના અધિષ્ઠાયક દેવના પ્રયોગથી કે પછી કાલાનુભાવજનિત નૈપુણ્યથી તેનો સુસંભવ હોવાથી કહ્યું છે... ...અન્યથા કઈ રીતે આ જ ગ્રંથમાં પ્રસ્તુત આરાને આશ્રીને પુષ્કર સંવર્ઘકાદિ પાંચ મહામેઘની વૃષ્ટિ પછી વૃક્ષાદિ વડે અને ઔષધિ વડે ભાસુર સંજાત થતાં ભરત ભૂમિમાં તત્કાલીન મનુષ્યો બિલોથી નીકળીને માંસાદિ ભક્ષણ નિયમ મર્યાદાને ધારણ કરે છે અને તેનો લોપ કરનારને પંક્તિની બહાર કરશે, એ અર્થનું અભિઘાપક પૂર્વોક્ત સૂત્ર સંગત થઈ શકે ? હવે મનુષ્યનું સ્વરૂપ કહે છે - બધું અવસર્પિણીના દુઃષમ આરસના મનુષ્યનું સ્વરૂપ છે તેમ કહેવું. વિશેષ એ કે સિદ્ધ થતાં નથી થતું સર્વ કર્મક્ષય લક્ષણ સિદ્ધિને પામતાં નથી. કેમકે ચાઅિધર્મની પ્રવૃત્તિનો અભાવ છે • * * એ રીતે ઉત્સર્પિણીનો બીજો આરો પુરો થયો. તે આરામાં - દુઃષમા નામના આરામાં ૨૧,૦૦૦ વર્ષનો કાળ વ્યતિક્રાંત થયા પછી અનંતા વર્ણપર્યાય વડે ચાવ વધતાં-વધતાં એ અવસરમાં દુ:પમ સુષમા નામક કાળ, ઉત્સર્પિણીનો ત્રીજો આરો હે શ્રમણ ! પ્રાપ્ત થશે, ઈત્યાદિ પૂર્વવતું. અવસર્પિણીના ચોથા આરા સમાન ઉત્સર્પિણીનો ત્રીજો આરો છે, તેના સાર્દેશ્યને પ્રગટ કરતાં કહે છે - પ્રાયઃ પૂર્વે વ્યાખ્યાયિત કરેલ અર્થ છે. તેમાં પકાનાભ આદિ વેવીશ તીર્થકરો થશે, કેમકે ચોવીશમાં ભદ્રકૃત્ નામના તીર્થકર ચોથા આરામાં ઉત્પન્ન થવાના છે. અગિયાર ચક્રવર્તી ભરતાદિ, વીર ચરિત્રમાં દીર્ધદંત આદિ, બારમાં અરિષ્ઠ નામક ચક્રવર્તી ચોથા આરામાં કહ્યા છે. તવ બલદેવો - જયંત આદિ, નવ વાસુદેવ નંદી આદિ. જો કે તિલકાદિ પ્રતિવાસુદેવો અહીં કાા નથી, તેમાં પૂર્વોક્ત હેતુ જ જાણવો. • એ રીતે ચકવર્તી આદિ થશે. ત્રીજો આરો પૂર્ણ થયો, હવે ઉત્સર્પિણીનો ચોથો આરો કહે છે – તે આરામાં ૪૨,૦૦૦ વર્ષ જૂના કોડાકોડી સાગરોપમ કાળ વ્યતીત થયા પછી અનંત વણપર્યાયોથી ચાવત્ વૃદ્ધિ પામતા-પામતાં પ્રસ્તાવિત સુષમ દુઃષમા નામનો આરો-સર્પિણીના ચોથા આર રૂપ કાળ પ્રાપ્ત થશે. તે આરો ત્રણ ભેદ વિભાગ પામશે. પહેલો • મધ્યમ અને પાછલો વિભાગ. તેમાં આધ વિભાગનું સ્વરૂપ કહે છે – ભગવતુ ! તે આરામાં પહેલાં ત્રિભાગમાં ભરતક્ષેત્રના કેવા આકારભાવ પચવતાર થશે ? ગૌતમ બહસમ મણીય યાવતુ થશે યાવતું શહદથી પૂર્ણ પણ ભૂમિવર્ણકનો આલાવો લેવો. મનુષ્યનો પ્રશ્ન ભગવત્ સ્વયં કહે છે - તત્કાલીન મનુષ્યોની જે અવસર્પિણીના ત્રીજા આરાની પાછલના પ્રિભાગમાં જે વક્તવ્યતા છે, તે અહીં પણ કહેવી. અહીં અપવાદમૂળ કહે છે - કુલકરોને વજીને તે વક્તવ્યતા કહેવી જોઈએ. એ પ્રમાણે ઋષભદેવને પણ વર્જવા. અવસર્પિણીમાં કુલકરોએ સંપાદિત કરેલ દંડનીતિ આદિ માફક કષભસ્વામી સંપાધ અન્નપાકાદિ પ્રક્રિયા, શિલા-કળા ઉપદર્શનાદિની માફક ઉત્સર્પિણીમાં પણ બીજા આરાના ભાવિ કલકર પ્રવર્તિત તેમની તે વખતે અનુવર્તનારી, તેના પ્રતિપાદક પુરુષના કથનના પ્રયોજનના અભાવથી, જેમ અવસર્પિણીના બીજા આરાના ત્રીજા ભાગમાં કુલકરોના સ્વરૂપ, ઋષભ સ્વામીનું સ્વરૂપ પૂર્વે કહ્યું, તે રીતે અહીં કહેવું નહીં. અથવા ઋષભસ્વામીના વર્જનથી ઋષભસ્વામીનો આલાવો વર્જવો જોઈએ. એમ તાત્પર્ય છે. તેથી ઋષભ સ્વામીનો આલાવો વજીને ભદ્રત તીર્થંકરનો આલાવો કરવો જોઈએ. કેમકે ઉત્સર્પિણીના છેલ્લા તીર્થકરના પ્રાયઃ અવસર્પિણીના પ્રથમ તીર્થકરના સમાન શીલપણાથી (એમ કહી અન્યથા ઉત્સર્પિણીના ચોવીસમાં તીર્થકર ક્યારે સંભવે છે, એવા સંશયાદિ પણ થાય. • x - હવે કુલકર વિષયક વાચનાભેદ કહે છે – બીજ આચાયોં કહે છે - તે આરાના પ્રથમ ત્રિભાગમાં આ કહેવાનાર પંદર કુલકરો ઉત્પન્ન થશે, તે આ પ્રમાણે – સુમતિથી કષભ પર્યન્ત. ક્યાંક “સમુચી” એવો પાઠ છે, તેમાં “સંમતિ” શબ્દ પ્રાકૃતના નિયમથી ‘સંપુર' થયો હોય અથવા “સમુચિ' એ પ્રમાણે ચાવત્ શબ્દથી પૂર્વોક્ત ‘પ્રતિકૃતિ' આદિ જ ગ્રહણ કરવા. વાંચતાંતર અનુસારથી જે કુલકર સંભવ નિરૂપિત છે, તેના સિવાયના બાકીના પાંચ-પાંચ પુરુષ પર્વ સંપાધમાન નવ-નવ દંડનીતિ આદિ તે પ્રમાણે પૂર્વોક્ત જ જાણવી. અહીં જ દંડનીતિક્રમ વિશેષ સ્વરૂપને કહે છે – દંડનીતિ કુલકર વડે સંપાઈ હા-કાર આદિ પ્રતિલોમ-પશ્ચાતુપૂર્વી થતી જાણવી • અથ િબુદ્ધિપથમાં, પ્રાપ્ય છે. પહેલાં પંચકની ધિક્કાર આદિ ઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્ય અપરાધીને યથાયોગ્ય ગણે છે, બીજા પંચકની કાળાનુભાવથી ઉત્કૃષ્ટ અપરાધ કરનારને ત્રીજી અને મધ્યમજઘન્ય અપરાધમાં “માકાર” અને હાકારરૂપ બે, ત્રીજા કુલકર પંચકને પૂર્વ અપરાધદ્વય ધારણ કરનારને બે જઘન્ય અપરાધમાં ‘હાકાર'રૂપ પહેલી દંડનીતિ છે. અહીં દંડનીતિઓએ ઉપલક્ષણ છે, તેનાથી શરીર અને આયુ • પ્રમાણાદિ પણ યથાસંભવ પ્રતિલોમ - પશ્ચાતુપૂર્વીપણે જાણવું. બીજી વાયનાના સૂત્રનો આ ભાવ છે – અહીં વ્યવચ્છિન્ન રાજધર્મમાં કાલાનુભાવથી પાતળા-પાતળા કષાયોગી શાસન કરનારા અગ્રતેજક દંડ કરશે Page #111 -------------------------------------------------------------------------- ________________ સૂગ-૨૯ ૨૦૩ ૨૦૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પાંચમો અને છઠ્ઠો આરો પૂર્ણ થયો. તે પૂર્ણ થતાં અવસર્પિણી કાળ પણ પૂર્ણ થયો. તેના પૂર્ણ થવાથી અવસર્પિણી અને ઉત્સર્પિણી રૂપ કાળ ચંદ્ર પણ પૂર્ણ થયું. મુનિ દીપરત્નસાગરે કરેલ વક્ષસ્કાર-૨-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ — U — — — 0 — છે – ૬ ભાગ-૨૫ મો નહીં. તેમજ શાસનીય મનુષ્યો તેવા દંડને ઉચિત અપરાધ પણ કરશે નહીં. ત્યારપછી અરિષ્ઠ નામક ચક્રવર્તીના સંતાનીય પંદર કુલકરો થશે. બાકીના તેમણે કરેલ મયદાના પાલક થશે અને ક્રમથી બધાં પણ અહમિન્દ્ર મનુષ્યત્વને પ્રાપ્ત કરશે. અહીં ઋષભ નામે કુલકર, પરંતુ ઋષભ નામે તીર્થકર ન લેવા. તેને સ્થાને ભદ્રકૃત તીર્થકર, પ્રસ્તુત આરાના ૮૯-પક્ષ વ્યતિકાંત થતાં ઉત્પન્ન થનાપણે આગમમાં કહ્યા છે. જો કે સ્થાનાંગના સાતમા સ્થાનમાં સાત કુલકરો કહ્યા છે, તેમાં સુમતિ નામ પણ કહેલ નથી. દશમાં સ્થાનમાં સીમંકર આદિ દશ કુલકર કહ્યા છે, તેમાં સુમતિ નામ કહ્યું છે, પરંતુ અંતે નહીં. વળી સમવાયાંગમાં તો સાત જ પૂર્વવત્ કહ્યા છે. દશમાં વિમલવાહનથી સુમતિ સુધીના કહ્યા છે. સ્થાનાંગમાં નવમાં સ્થાનકમાં સુમતિના પુત્રપણાથી પડાનાભની ઉત્પત્તિ કહી છે. તથા પ્રસ્તુત ગ્રંથમાં બીજા આરાનાં કુલકરો મૂલથી જ કહ્યા નથી. ચોથા આરામાં મતાંતરથી સુમતિ આદિ પંદર કહ્યા છે, તેથી કુલકરોને આશ્રીને ભિન્ન-ભિન્ન નામપણું, વ્યસ્તનામપણું, અન્યૂનાધિક નામપણારૂપ સૂરપાઠના દર્શનથી વ્યામોહ ન કરવો જોઈએ. કેમકે તે વાચનાભેદ જનિતપણું છે. વાયના ભેદથી પાઠભેદ થાય છે. તત્વ કેવલિ જાણે. હવે અહીં જ પ્રિભાગમાં શું શું લુચ્છેદ પામશે તે દર્શાવતા કહે છે - તે ચરામાં પહેલા ત્રિભાગમાં રાજધર્મ યાવત્ ચાસ્ત્રિધર્મ વિચ્છેદ પામશે ચાવત્ શબ્દથી ગણધર્મ, પાખંડધર્મ, અગ્નિધર્મ પણ વિચ્છેદ પામશે તેમ જાણવું. હવે શેષ દ્વિભાણ વક્તવ્યતાને કહે છે - તે આરામાં મધ્યમ અને પશ્ચિમ પ્રિભાગમાં, પ્રથમ અને મધ્યમની અહીં યથાસંભવ અર્થ યોજનાના ઔચિત્યથી મધ્યમ અને પ્રથમ, એ પ્રમાણે જાણવું જોઈએ. અત્યથા શુદ્ધ પ્રતિલોમ્ય અભાવથી અર્થની અનુપપત્તિ થાય છે. અવસર્પિણીની વક્તવ્યતા તે કહેવી. ચોથો આરો પૂર્ણ થયો. હવે પાંચમો અને છટ્ટો આરો અતિદેશથી કહે છે – ‘સુષમા' પાંચમાં આરાના લક્ષણ, કાળ તે પ્રમાણે આ અવસર્પિણીના બીજા આરા પ્રમાણે છે. ‘સુષમાસુષમા' નામનો છઠ્ઠો આરો, તે પણ • તે પ્રમાણે જ • અવસર્પિણીના પહેલા આરા સમાન છે. - આ બધું ક્યાં સુધી જાણવું ? તે કહે છે – જ્યાં સુધી છ પ્રકારના મનુષ્યો સંતતિ વડે અનુવર્તશે યાવત્ શનૈશ્ચારી. અહીં ચાવત્ પદથી પધાગંધાદિ પૂર્વોકત જ ગ્રહણ કરવી. Page #112 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ - ૧૬ | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | ૧ અને ૨ સૂત્રકૃતાંગ ૩ અને ૪ સ્થાનાંગ ૫ થી ૭ સમવાયાંગ ભગવતી ૯ થી ૧૩ જ્ઞાતાધર્મકથા - ૧૪ ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ ૧૫ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા ૧૭ જીવાજીવાભિગમ ૧૭ થી ૧૯ પ્રજ્ઞાપના ૨૦ થી ૨૨ સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ ૨૩,૨૪ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ ૫ થી ૨૭ નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | ૨૮ નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા | | ૩૦ આવશ્યક ૩૧ થી ૩૪ પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | ૩૫ દશવૈકાલિક ૩૬ ઉત્તરાધ્યયન ૩૭ થી ૩૯ નંદીસૂત્ર | ૪૦ અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | ૪૨ ૨૯ ] ૪૧. Page #113 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #114 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ આગમસટીકઅનુવાદ 26/1 જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ-૨ -: અનુવાદ-શ્રેણીના સર્જક : મુનિ દીપરત્નસાગર તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-૫-૧૦,૦૦0 ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ ૨૦૬૬ કા.સુ.પ આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૨૬ માં છે... ૦ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-૭ ના... —૦— વક્ષસ્કાર-3 -૦- વક્ષસ્કાર-૪ - ટાઈપ સેટીંગ ~ શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ ચાંદલોડિયા, અમદાવાદ. (M) 9824419736 — x — * - * - * — x — — — - મુદ્રક ઃનવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ. Tel. 079-25508631 Page #115 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર ૦ વંદના એ મહાન આત્માને ૦ વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી ચયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વારા ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજી મ ના ચરણ કમળમાં સાદર કોટીશ: વંદના · O • g • d ૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન– પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોક્લાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેસ્તિ સંઘો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના ૨૬ ની આ ભાગ સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી ૫.પૂ. આ.દેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના સમુદાયવર્તી પૂજ્ય આચાર્યશ્રી ઋચાંદ્રસૂરીશ્વરજી તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી પાર્શ્વભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ તણસા Page #116 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #117 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #118 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #119 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાધ્વીશ્રી હિતજ્ઞાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાધ્વીશ્રી પૂર્ણપ્રજ્ઞાથીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,' મુંબઈ આગમ-સટીક અનુવાદ સહાયકો (૧) પ.પૂ. ભગવતીજી દેશનાદક્ષ આદેવશ્રી નરદેવસાગરસૂરિજી મળ્યાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ ની પ્રેરણાથી “અભિનવ જૈન શ્વેભૂપૂ॰ સંઘ,'' અમદાવાદ. - (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આદેવશ્રી મુનિચંદ્રસૂરિજી મની પ્રેરણાથી “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,'' ભીલડીયાજી. (૪) ૫.પૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સા૰ સૂર્યપ્રભાશ્રીજી મની પ્રેરણાથી – શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો,' અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધર્માશ્રીજી મ૦ના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વીશ્રી પ્રતિધર્માશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્શ્વભક્તિ શ્વેભૂપૂ॰ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ શ્વેભૂપ્ તપા૰ જૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમણીવર્યાશ્રી સૌમ્યગુણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શ્વેભૂપૂ જૈનસંઘ,' પાલડી, અમદાવાદ. Page #120 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો - - - - - - - મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકારનોનો અંક ૩૦૧ -માલુiળ-મૂe. ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #122 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसहक्रोसो ૪-પ્રકાશનો ૧૧ આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી' જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ૩ થી ૪ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. wwxxx વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તાળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના ६. आगमनामक्रोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું આગમસુત્તાળિ-સટી તો છે જ. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद પ્રકાશનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ આગમસૂત્ર-હિન્દી અનુવાદ્ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને આનમ સટી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ ૬-પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિહવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દૃષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. આ “આગમ કથાનુયોગ’' કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #125 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #127 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ ૧૮ જંબૂડીપપ્રાપ્તિ-ઉપાંગર-૭/૨ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન ભO-૨૬ :-) ૦ આ ભાગમાં અઢારમું આગમ કે જે ઉપાંગ સૂત્રોમાં સાતમું [છઠું) ઉપાંગ છે, તેવા “જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ” સૂત્રનો સમાવેશ કરાયેલ છે. પ્રાકૃતમાં તે “સંધૂણીવપતિ' નામે ઓળખાય છે. સંસ્કૃતમાં સંવૃક્લીપ પ્રાપ્તિ નામ છે. વ્યવહારમાં આ નામે જ ઓળખાય છે. તેની શ્રી શાંતિચંદ્રમણિકૃત ટીકા હાલ ઉપલબ્ધ છે, તેમાં આ ઉપાંગનો ક્રમ છઠ્ઠો જણાવેલ છે, સાથે ઉપાંગના ક્રમ વિશે મતભેદ છે, તેવો પણ ઉલ્લેખ આ ટીકામાં થયેલો જ છે. - આ ઉપાંગમાં ગણિતાનુયોગની મુખ્યતા ગણાવાય છે, પણ ભગવંત કડષભદેવ અને ચક્રવર્તી ભરતના ચuિદ્વારા કથાનુયોગપણ કહેવાયેલો છે. ચર્કિયિતુ બાકીના બે અનુયોગનું વર્ણન પણ છે. છતાં આ આગમને “જૈનભૂગોળ"રૂપે વિશેષથી ઓળખાવી શકાય, ચક્રવર્તી વિષયક સઘન વર્ણન માટેનો આધારભૂત સોત પણ આ જ ઉપાંગમાં છે, તે નોંધનીય છે. છે વ કાર-૩ છે. -X - X - X - [• વક્ષસ્કાર- ૧ અને ૨, ભાગ-૨૫માં સૂત્ર ૧ થી ૫૩ અંતર્ગત મુદ્રિત થયેલ છે. આ ભાગ-૨૬માં વક્ષસ્કાર 3 અને ૪ નો સટીક અનુવાદ છે –] સૂત્ર-૫૪ - ભગવન / ભરતોનું ભરતક્ષેત્ર નામ ફક્યા કારણથી છે ? ગૌતમ ? ભરતક્ષેત્ર વૈતય પર્વતની દક્ષિણથી ૧૧૪-૧૧/૧૯ યોજન અબાધાણી, લવણસમુદ્રની ઉત્તરથી ૧૧૪-૧૧/૧૮ યોજન અબાધાણી, ગંગા મહાનદીથી પશ્ચિમે અને સિંધુ મહાનદીથી પૂર્વે દક્ષિણાઈ ભરતના મધ્યમ પ્રભાગના બહુ મધ્યદેશ ભાગમાં વિનીતા રાજધાની કહી છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબી અને ઉત્તર-દક્ષિણ પહોળી છે. લંબાઈ ૧ર યોજન, પહોળાઈ ૬ -યોજન છે. ધનપતિની બુદ્ધિથી . નિર્મિત, સ્વર્ણમય પાકાર યુક્ત વિવિધમણીમય પંચક વર્મી કપિશીર્ષક પરિમંક્તિ સુંદર, અલકાપુરી જેવી, પ્રમુદિત-પ્રક્રિડિત, પ્રત્યક્ષ દેવલોકરૂપ, સાદ્ધ-સ્વિમિતસમૃદ્ધ, પ્રમુદિત જન-જાનપદા યાવત્ પ્રતિરૂપ છે. • વિવેચન-૫૪ : સંપૂર્ણ ભરતોત્ર સ્વરૂપ કથન પછી ભગવત્ ! કયા હેતુથી એમ કહ્યું કે ભરતક્ષોત્રનું નામ ભરતક્ષેત્ર છે ? - x - ગૌતમ ! ભરત ક્ષેત્રમાં વૈતાદ્ય પર્વતની દક્ષિણથી ૧૧૪-૧૧/૧૯ યોજનાનું અપાંતરાલ કરીને તથા લવણસમુદ્રની ઉત્તરથીદક્ષિણ લવણસમુદ્રની ઉત્તરથી તેમજ છે. પૂર્વ-પશ્ચિમ સમુદ્રની ગંગા-સિંધુ વડે વ્યવહિતપણાથી તેની વિવક્ષા કરેલ નથી. ગંગામહાનદીની પશ્ચિમમાં અને સિંધુ મહાનદીની પૂર્વમાં દક્ષિણાદ્ધભરતના મધ્ય ત્રીજા ભાગના બહુમધ્ય દેશ ભાગમાં અહીં - આટલા ક્ષેત્રમાં વિનીતા-અયોધ્યા નામે રાજધાની-રાજનિવાસ નગરી મેં તથા બીજા તીર્થકરોએ કહેલી છે. સાધિક ૧૧૪ યોજન ઉત્પતિમાં આ રીતે છે – ભરતોબ પ૨૬ યોજન અને ૬/૧૯ ભાગરૂપે વિસ્તૃત છે. એમાંથી ૫૦-યોજન વૈતાઢ્ય ગિરિનો વ્યાસ બાદ કરીએ, તો ૪૭૬-/૧૯ કળા આવે. દક્ષિણ અને ઉત્તર ભરતાદ્ધના વિભાજનથી તેનું અડધું કરતાં ૨૩૮-૯ યોજન. આટલા દક્ષિણાદ્ધ ભરતના વ્યાસથી - X - વિનીતાના વિસ્તારરૂ૫ ૯ યોજન બાદ કરતાં ૨૨૯-૩૧૯ યોજન થાય. તેના મધ્ય ભાગમાં આ ઉપાંગની ચર્ણિ અને અન્યાન્ય વૃત્તિ ચાયાનો ઉલ્લેખ અવશ્ય મળે છે, પણ ઉપલબ્ધ ટીકા શ્રી શાંતિચંદ્ર ગણિની છે, જેમાં શ્રી હીરવિજયજીકૃત વૃતિના ઘણાં અંશો પણ છે, તે જ અમારા આ સટીક અનુવાદનો આધાર છે. સાત વક્ષસ્કારો (અધ્યયન] વાળા આ આગમને અમે ત્રણ ભાગમાં ગોઠવેલ છે. પહેલાં ભાગમાં બે વક્ષસ્કાર, બીજામાં બે વક્ષસ્કાર અને બીજામાં ત્રણ વાસ્કાર ગોઠવેલ છે, જેમાં આ બીજા ભાગમાં વક્ષસ્કાર ત્રણ અને ચારનો અનુવાદ કર્યો છે. પદાર્થોના સંબંધથી ક્યાંક કંઈક ઉમેર્યું પણ છે. ન્યાય વ્યાકરણ આદિ કેટલીક વસ્તુને છોડી પણ દીધેલ છે. માટે જ અમે અનુવાદને “ટીકાનુસારી વિવેયન” નામે ઓળખાવીએ છીએ. 2િ6/2] Page #129 -------------------------------------------------------------------------- ________________ ૩/૫૪ નગરી છે, તેથી અડધું કરતાં ૧૧૪ યોજન અને ૧૧ કળા થાય છે. તેને જ વિશેષણ વડે વિશેષથી કહે છે – પૂર્વ પશ્ચિમ દિશામાં લાંબી, ઉત્તર દક્ષિણમાં પહોળી છે. ૧૨-યોજન લાંબી, ૯-યોજન પહોળી, ધનપતિ-ઉત્તરના દિક્પાલની બુદ્ધિ વડે નિર્મિત છે. નિપુણ શિલ્પી વડે રચિત અતિસુંદર૫ણે છે. જે રીતે ધનપતિ વડે નિર્મિત છે, તે ગ્રંથાંતથી કંઈક વ્યક્તરૂપે જણાવાય છે – ૧૯ વૃત્તિકાથી અહીં ૩૬મા નોધે છે, તેનો સારાંશ આ છે – પ્રભુના રાજ્ય સમયમાં શકના આદેશથી નવી નગરીને કુબેરે સુવર્ણસમૂહથી સ્થાપી. તે ૧૨-યોજન લાંબી, ૯-યોજન પહોળી, અષ્ટ દ્વાર મહાશાળા જે ઉજ્વલ તોરણવાળી હતી. તે ૧૨૦૦ ધનુર્ ઉંચા અને ૮૦૦ ધનુષનું તળીયું હતું. ૧૦૦ ધનુની લંબાઈ હતી. તેનું અદ્ધ સુવર્ણનું, કપિશીર્ષાવલિ યુક્ત હતું - X - તથા નક્ષત્રાવલિવત્ ઉદ્ગત હતી. તેમાં ચાર ખૂણા, ત્રણ ખૂણા, વૃત્ત અને સ્વસ્તિક તથા મંદરાદિ એકબે-ત્રણ-સાત માળ સુધીના - ૪ - રત્નસુવર્ણના પ્રાસાદો હતા. ઈશાનમાં સાતમાળી હતા, ચતુરસ સોનાના હતા. ચક્રાકાર વાપી યુક્ત નાભિરાજાનો પ્રાસાદ હતો. પૂર્વ દિશામાં ભરત માટે સર્વતોભદ્ર, સપ્તભૂમિ, મહાઉન્નત, વર્તુળ પ્રાસાદ ધનદે કર્યો. અગ્નિ ખૂણામાં બાહુબલિનો અને બાકીના કુમારોના તેના આંતરામાં ભવનો કર્યા. ત્યારપછી આદિદેવનો ૨૧-ભૂમિનો ત્રૈલોક્ય વિભ્રમ નામે પ્રાસાદ રત્નરાજિ વડે કર્યો. તે વર્ષખાતિક, રમ્ય, સુવર્ણ કળશાવૃત્તાદિ યુક્ત હતો, જે હરિએ બનાવેલો. ૧૦૦૮ મણિજાળયુક્ત અને તેમના યશને કહેતો એવો સંખ્યમુખ હતો. બધાં કલ્પવૃક્ષોથી પરિવૃત્ત હતા. - x - સુધર્મસભા જેવી સુંદર, રત્નમય તે નગરી બની, યુગાદિ દેવના પ્રાસાદથી પ્રભાવાળી હતી. ચારે દિશામાં મણિ, તોરણની માળાઓ હતી, પંચવર્ણી પ્રભાંકૂર પૂર ડંબસ્તિ આકાશ હતું. ૧૦૦૮ મણિ બિંબ વડે વિભૂષિત, બે ગાઉ ઉંચુ અને મણિરત્નમય, વિવિધ ભૂમિ ગવાક્ષથી ઋદ્ધિયુક્ત, વિચિત્ર મણિ વેદિકાવાળો જગદીશનો પ્રાસાદ હતો. વિશ્વકર્મા વડે સામંત-માંડલિકોના નંધાવઽદિ શુભ પ્રાસાદો નિર્માણ પામેલા. ૧૦૦૮ જિનોના ભવનો થયા. ચતુથ પ્રતિબદ્ધ ૮૪ ઉંચા સુવર્ણ કળશો વડે અર્હતોના રમ્ય પ્રાસાદો થયા. - ૪ - ૪ - દક્ષિણમાં ક્ષત્રિયોના વિવિધ સૌધ શસ્ત્રાગાર થયા. - ૪ - ૪ - ૪ - ૪ - પૂર્વ-પશ્ચિમમાં કારુકોના ગૃહો થયા, તે એકભૂમિ મુખવાળા ત્ર્યસ, યાવત્ ઉંચા હતા. તે નગરીને ધનદે અહોરાત્રમાં નિર્માણ કરી, હિરણ્ય-રત્ન-ધાન્ય-વસ્ત્ર-આભરણ યુક્ત કરી. સરોવર-વાપી-કૂવા-દીધિકા-દેવતાલય અને બીજું બધું ધનદે અહોરાત્રમાં કર્યુ. ચારે દિશામાં વનો, સિદ્ધાર્થ શ્રી નિવાસ, પુષ્પાકાર અને નંદન તથા બીજા ઘણાં વનો કર્યા. પ્રત્યેક સુવર્ણ ચૈત્યમાં જિનેશ્વરોના ભવનો શોભતા હતા, પવનથી આવેલ પુષ્પપંક્તિ પૂજિત વૃક્ષો પણ હતા. પૂર્વ આદિમાં અષ્ટાપદ, મહા ઉન્નત મહાશૈલ, સુરશૈલ, ઉદયાચલ પર્વતો હતા, જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ તે કલ્પવૃક્ષોથી યુક્ત હતા, જિનાવાસ મણિ અને રત્નોથી પવિત્રિત હતા. શક્રની આજ્ઞાથી રત્નમયી વિનીતા જેનું બીજું નામ અયોધ્યા હતું તેવી નગરીનું નિર્માણ કર્યું. જેમાં વસતાં લોકો દેવ-ગુરુ ધર્મમાં આદરવાળા, ધૈર્યાદિ ગુણોથીયુક્ત, સત્યશૌચ-દયાવાળા હતા. કલાકલાપમાં કુશળ, સત્સંગતિત, શાંત, સદ્ભાવી આદિ હતા. તે નગરીમાં દેવ-અસુર-નરથી અર્ચિત ઋષભસ્વામી રાજ્ય - ૪ - કરતાં હતાં. - X "X - ૨૦ સંક્ષેપથી તેનું સ્વરૂપ સૂત્રકારે પણ કહ્યું છે – સુવર્ણના પ્રાકાર, વિવિધ મણિના કપિશીર્ષોથી પરિમંડિત, અભિરામ, અલકાપુરી સદેશ, પ્રમુદિત લોકોવાળી નગરી - ૪ - તથા ક્રીડા કરવાને આરંભવાળા, તેવા પ્રકારના જે લોકો, તેમના યોગથી નગરી પણ પ્રક્રીડિતા હતી. પ્રત્યક્ષ પ્રમાણથી, તેના અનુમાનની અધિકતાથી વિશેષ પ્રકાશકત્વથી - ૪ - ૪ - સ્વર્ગલોક સમાન, સમૃદ્ધ આદિ વિશેષણયુક્ત હતી. - x - X - આ ક્ષેત્રની નામ પ્રવૃત્તિ કઈ રીતે થઈ ? તે કહે છે – - સૂત્ર-૫૫ ઃ ત્યાં વિનીતા રાજધાનીમાં ભરત નામે ચાતુરંત ચક્રવર્તી રાજા ઉત્પન્ન થયો. તે મહાહિમવંત, મહંત, મલય, મંદર સર્દેશ યાવત્ રાજ્યને પ્રશાસિત કરતો વિચરતો હતો. રાજાના વર્ણનનો બીજો લાવો આ પ્રમાણે છે ત્યાં અસંખ્ય કાળના વાસ પછી ભરત ચક્રવર્તી ઉત્પન્ન થયો. તે યશવી, ઉત્તમ, અભિજાત, સત્વવીર્ય-પરાક્રમ ગુણવાળો, પ્રશત-વર્ણ, સ્વર, સાર સંઘયણ શરીરી, તીક્ષ્ણબુદ્ધિ, ધારણા, મેધા, ઉત્તમ સંસ્થાન, શીલ અને પ્રકૃતિવાળો, ઉત્કૃષ્ટ ગૌરવ-કાંતિગતિયુક્ત, અનેકવાન પ્રધાન, તેજ-આયુ-બલ-વીયુિક્ત, નિશ્ચિંદ્ર ધન નિશ્ચિત લોહશ્રૃંખલા જેવા સુદૃઢ વજ્ર ઋષભનારા સંઘયણ શરીરધારી હતો. - તેની હથેળી અને પગના તળીયા ઉપર મત્સ્ય, શૃંગાર, વર્ધમાનક, ભદ્રમાનક, શંખ, છત્ર, ચામર, પતાકા, ચક્ર, હળ, મુશલ, સ્થ, સ્વસ્તિક, અંકુશ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ, ચૂપ, સાગર, ઈન્દ્રધ્વજા, પૃથ્વી, પદ્મ, કુંજર, સીંહાસન, દંડ, કુંભ, ગિરિવર, શ્રેષ્ઠ અશ્વ, શ્રેષ્ઠ મુગટ, કુંડલ, નંદાવર્ત્ત, ધનુર્, કુત, ગાગર, ભવનવિમાન એ છત્રીશ લક્ષણો ઈત્યાદિ અનેક ચિહ્નો પ્રશસ્ત, સુવિભક્ત, અંકિત હતા. તેના વિશાળ વક્ષસ્થળ ઉપર ઉર્ધ્વમુખી, સુકોમલ, સ્નિગ્ધ, મૃદુ અને પ્રશસ્ત કેશ હતા, જેનાથી સહજરૂપે શ્રીવત્સનું ચિહ્ન નિર્મિત હતું. દેશ અને ક્ષેત્રને અનુરૂપ તેનું સુગઠિત સુંદર શરીર હતું. બાળસૂર્યના કિરણોથી વિકસિત કમળના મધ્યભાગ જેવો તેનો વર્ણ હતો. પૃષ્ઠાંત, ઘોડાના પૃષ્ઠાંત જેવું નિરુપલિપ્ત હતું. તેના શરીરમાંથી પડા, ઉત્પલ, ચમેલી, માલતી, જૂહી, ચંપક, કેસર, કસ્તુરી સર્દેશ સુગંધ નીકળતી હતી. તે છત્રીશથી પણ અધિક પ્રશસ્ત, રાજોચિત Page #130 -------------------------------------------------------------------------- ________________ ૩/૫૫ જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ લvણોથી યુકત હતો. અખંડિત છત્રનો સ્વામી હતો. તેના માતૃવંશ તથા પિતૃવંશ નિર્મળ હતા. પોતાના વિશુદ્ધ કુળરૂપી આકાશમાં તે પૂર્ણિમાના ચંદ્ર જેવો હતો. તે ચંદ્ર જેવો સૌમ્ય, મન અને નયનને આનંદuદ, સમુદ્ર સમાન ગંભીર, યુદ્ધમાં સદા અપરાજિત, પરમ વિક્રમશાળી હતો, તેના ણ નષ્ટ થઈ ગયેલા. કુબેરની જેમ તે ભોગોપભોગમાં દ્રવ્યનો સમુચિત પ્રસૂર વ્યય કરતો હતો. એ રીતે તે સુખપૂર્વક ભરતફઝની રાજ્યને ભોગવતો હતો. • વિવેચન-પ૫ : ત્યાં વિનીતા રાજધાનીમાં ભરત નામે રાજા હતો. રાજા તો સામંતાદિ પણ હોય, તેથી કહે છે - ચક્રવર્તી, પણ ચક્રવર્તી તો વાસુદેવ પણ હોય, તેથી કહે છે - ચાર અંત જેને છે તે – પૂર્વ, પશ્ચિમ, દક્ષિણમાં ત્રણ સમુદ્રો છે, ચોથો હિમવંત, એ પ્રમાણે જેને છે તે ચાતુરંત એવો ચક્રવર્તી થયો. મહાહિમવાનું - હૈમવત અને હરિવર્ષ ફોનના વિભાજક કુલગિરિ, તેની જેમ મહાન, મલય - ચંદનવૃક્ષ ઉત્પત્તિ પ્રસિદ્ધ ગિરિ, મંદર-મેરુ. યાવત્ પદથી પહેલા ઉપાંગથી સમગ્ર રાજવર્ણન લેવું. તે રાજ્યને પાળતો વિચરે છે, સુધી કહેવું. (શંકા) એમ હોય તો પણ શાશ્વતી ભરત નામક પ્રવૃત્તિ કેમ છે ? કહેવાનાર નિગમન પણ અસંભવે, એવી આશંકાથી બીજા પ્રકારે તે-તે કાળ ભાવિ ભરત નામે ચક્રવર્તી ઉદ્દેશથી રાજવર્ણન કહે છે. - બીજો પાઠ વિશેષ • x • તે વિનીતામાં અસંખ્યાતકાળ જે વર્ષોથી, તેના અંતરાલથી અર્થાત પ્રવચનમાં જ કાળની અસંખ્યયતા છે • x • અન્યથા સમય અપેક્ષાથી અસંખ્યયત્વમાં દંયુગીન મનુષ્યોના અસંખ્યય આયુકવના વ્યવહારનો પ્રસંગ આવે. અસંખ્યય વર્ષરૂપ કાળ જતાં એક ભરતચકવર્તી પછી બીજો ભરત ચકવર્તી, જેનાથી આ ક્ષેત્રનું ભરત એવું નામ પ્રવર્તે છે, તે ઉત્પન્ન થાય છે. આવશ્યક ચૂર્ણિમાં “સંખ્યાતકાળ વર્ષાયુક”-x- પાઠ છે, તેનાથી યુગ્મી મનુષ્યત્વનો વ્યવહાર દૂર કરેલો જાણવો. કેમકે તેમનો અસંખ્યાત વધુ હોય છે. (શંકા) ભરતયકીથી અસંખ્યાતકાળે સગર ચકી આદિ વડે આ સૂમ વ્યભિચરે છે, કેમકે તેમાં ભરત નામવનો અભાવ હોય છે ? (સમાધાન] આ સૂત્ર અસંખ્યાતકાળ વતરથી સર્વકાળવર્તી ચક્વર્તી મંડલમાં નિયમથી ભરતના નામનો સૂચક નથી, કદાચિત સંભવ સૂચવે છે. જેમકે આગામી ઉત્સર્પિણીમાં ભરત નામે પહેલો ચકી થશે. - ૪ - તે કેવો છે ? યશસ્વી, શલાકાપુરુષત્વથી ઉત્તમ, sષભાદિ વંશ્યવથી કુલીન, સાહસિક, આંતરબળયુક્ત, શત્રુ વિગાસન શક્તિવાળો આવા રાજાને ઉચિત સવતિશાયી ગુણવાળો, પ્રશસ્ત-વખાણવાલાયક, શરીરની ત્વચા-વર્ણ, ધ્વનિ, શુભ પુદ્ગલોપચય જન્ય ધાતુ વિશેષ, સંહતન- અસ્થિ નિચયરૂપ, તનુ-શરીર, ઔત્પાતિકી આદિ-બુદ્ધિ, ધારણા-અનુભૂત અર્ચની અવિસ્મૃતિ, મેધા-હેચોપાદેય બુદ્ધિ, સંસ્થાન યથાસ્થાને અંગઉપાંગનો વિન્યાસ, શીલ-આચાર, પ્રકૃતિ-સહજ. પ્રશસ્ત વણિિદ અર્થવાળા, - X - X - ગૌરવ-મહાસામંત આદિએ કરેલ અભ્યસ્થાનાદિ, છાયા-શરીર શોભા, ગતિ-સંચરણ, વિવિધ વકતવ્યોમાં મુખ્ય. નિજશાસન પ્રવર્તાનાદિમાં અનેક પ્રકારના વચનપ્રકારો હોય છે. જેમકે આદિમાં મધુર ઈત્યાદિ - X - X - તેજ-બીજા વડે અસહનીય -x-x- આયુર્બલ-પુરુષાયુ તે વીર્ય વડે યુકત. તેથી જરા-રોગાદિ વડે ઉપહત વીર્યવ જેને નથી તે. પુરપાયુષ - તે કાળે લોકોને પૂર્વકોટિ સંભવે છે, તો પણ આનું ત્રુટિતાંગ પ્રમાણ જાણવું. કેમકે નરદેવનું આટલું જ આયુ સિદ્ધાંતમાં કહ્યું છે. અશુષિર-નિછિદ્ધ, તેથી જ ઘનનિચિત લોઢાની સાંકળની જેમ વજ બાષભનારાય સંઘયણ જેમાં છે તેવા પ્રકારે દેહ ધરનાર, છત્રીસ લક્ષણોમાંના વિશિષ્ટ લક્ષણનો અર્થ - ઝષ-માછલું, યુગગાડાંનું અંગ વિશેષ, વૃંગાર-જળનું ભાજન વિશેષ, વ્યંજની-ચામર, ચૂપ-યજ્ઞસ્તંભ, સિંહાસનસિંહના ચિહ્નવાળું રાજાનું આસન, વંધાવd-પ્રતિ દિશામાં નવખૂણાવાળું, ગાગરસ્ત્રીનું પરિધાન વિશેષ, ભવન-ભવનપતિ દેવાવાસ, વિમાન-વૈમાનિક દેવાવાસ. - આટલા માંગલ્ય, અતિશય વિવિક્ત, જે સાધિક હજાર પ્રમાણ લક્ષાણો, તેના વડે વિસ્મયકર હાથ-પગના તળીયાવાળા, તીર્થકરોની જેમ ચક્રવર્તીને પણ ૧oo૮ લક્ષણો સિદ્ધાંત સિદ્ધ છે. નિશીથ ચૂર્ણિમાં પણ તેનો સાક્ષીપાઠ છે. ભૂમિમાંથી ઉગેલા અંકુરોની જેમ જેના મુખ ઉર્વ છે, તે ઉધઈમુખ એવા જે રોમ, તેનો સમૂહ જેમાં છે તે. આના વડે શ્રીવત્સાકાર સ્પષ્ટ કર્યો. • x • સુકમાલ, નવનીત-પિંડાદિ દ્રવ્યવહુ મૃદ, આવર્ત-ચિકર સંસ્થાન વિશેષ. પ્રશસ્ત-માંગલ્ય દક્ષિણાવર્ત. તેનાથી વિરચિત જે વસ - X - X - તેના વડે આચ્છાદિત વિપુલ વક્ષવાળા. દેશકોશલ દેશાદિમાં, ત્ર-તેના એકદેશરૂપ વિનીતા નગરી આદિમાં, યથાસ્થાન વિનિવિષ્ટ અવયવવાળો જે દેહ, તેને ધારણ કરનાર, આંતુ તે કાળે ભરતક્ષેત્રમાં ભરતયકીથી વધુ સુંદર કોઈ ન હતો. | ઉગતા સૂર્યના કિરણો વડે વિકસિત જે શ્રેષ્ઠ કમળ-સરોજ, તેનો વિકસ્વર જે ગર્ભ, તેના જેવો વર્ણ-શરીરની વયા જેની ચે તે. અશ્વના ગદા પ્રદેશ જેવો - X • સુગપ્તત્વથી તેની સમાન, પ્રશસ્ત પૃષ્ઠ ભાગનો અંત-ગુદા પ્રદેશ, તે મળના લેપથી રહિત હોય છે. ઉત્પલ-કુષ્ઠ, કુંદજાતિ, વચંપક-રાજચંપક, નાગકેસરકુસુમ સારંગ-પ્રધાનદલ અથવા • x- સારંગમદ-કસ્તુરી, એ બધાંની તુલ્ય ગંધ-શરીર પરિમલ જેની છે તે. 3૬અધિક પ્રશસ્ત એવા રાજાના ગુણો વડે યુક્ત, તે આ પ્રમાણે - વ્યંગ, લક્ષણથી પૂર્ણ, રૂપ સંપતિયુક્ત શરીર, અમદ, જગતુઓજસ્વી, યશસ્વી ઈત્યાદિ જાણવા. - ઉક્ત ૩૬-ગણોમાં વિશેષ શબ્દોનો અર્થ આ પ્રમાણે છે - ઔદાર્ય-દાક્ષિણ્યતા, તેથી દાન શૌંડતા ગુણથી આ ગુણ જુદો છે. જોકે આ ગુણોમાંના કેટલાંક ગુણો Page #131 -------------------------------------------------------------------------- ________________ /૫૫ સૂત્રકારે સાક્ષાત્ પૂર્વસૂત્રમાં કહેલાં છે અને ઉત્તરસૂત્રમાં પણ કહેશે, તો પણ ૩૬સંખ્યા બતાવવા તે કહ્યા, તેમાં દોષ નથી. ઉપલક્ષણથી માન-ઉમાનાદિ વૃદ્ધિ, ભક્ત વત્સલતા આદિ બીજા પણ ગુણો ઉક્ત અતિરિક્ત લેવા. અવ્યવચ્છિન્ન - અખંડિત છત્રવાળા, આના દ્વારા પિતા અને દાદાની ક્રમથી આવેલ રાજ્યનું ભોક્તાપણું સૂચિત છે, અથવા સંયમકાળથી પૂર્વે કોઈપણ બલવાનું શબુ વડે તેનું પ્રભુત્વ છેદાયું નથી. પ્રગટ-વિશદ્ અવદાલતાથી જગત્ પ્રતિત માતાપિતારૂપ જેને છે છે. તેથી જ વિશુદ્ધ-નિકલંક જે નિજકકુળ છે, તેની જેમ ગગન, તેમાં પૂર્ણચંદ્ર સમાન, મૃદુ સ્વભાવથી નયન અને મનને આલ્હાદક. અક્ષોભ-ભયરહિત, ક્ષીરસમુદ્રાદિ માફક સ્થિર ચિંતાના કલ્લોલથી હિત, પણ લવણસમુદ્ર માફક વેલા અવસરે વધતા કલ્લોલ માફક અસ્થિર નહીં. ધનપતિકુબેર માફક ભોગનો સમ્યક્ ઉદય, તેની સાથે વિધમાન દ્રવ્ય જેના છે તેવા. અર્થાત્ ભોગોપયોગી ભોગાંગ સમૃદ્ધ. સમર-સંગ્રામમાં અપરાજિત. અમરપતિની સમાન અત્યથી તુલ્યરૂપ જેનું છે તે, મનુજપતિ-નરપતિ એવો ભરત ચક્રવર્તી ઉત્પન્ન થયો. * * * હવે ઉત્પન્ન થઈને શું કરે છે ? અનંતર સૂત્રમાં દર્શિત સ્વરૂપવાળો ભરતચક્રવર્તી ભરત ક્ષેત્રનું શાસન કરે છે, • x • તેથી આ ભરતક્ષેત્ર કહેવાય છે, એવું નિગમન આગળ કહેવાશે. હવે ભરતની દિવિજયાદિ વક્તવ્યતા - સૂત્ર-પ૬ થી ૬૦ : (પ) ત્યારપછી રાશ ભરતની આયુધઘરશાળામાં કોઈ દિવસે દિવ્ય ચરન ઉત્પન્ન થયું. ત્યારે તે આયુધગૃહિકે ભરત રાજાના આયુધ શાળામાં દિવ્ય ચકરન ઉત્પન્ન થયું જોયું, જોઈને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, નંદિત, પતિમાન, પરમ સૌમનશ્ચિક અને હર્ષના વાથી વિકસિત હૃદય થઈ જ્યાં દિવ્ય ચરન છે, ત્યાં આવે છે. આવીને તેને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરે છે. કરીને બે હાથ જોડી યાવન અંજલિ કરીને ચક્રરતનને પ્રણામ કરે છે, કરીને આયુધશાળાની બહાર નીકળે છે. બહાર નીકળીને જ્યાં ઉપસ્થાનશાળા છે, જ્યાં ભરત રાજ છે, ત્યાં આવે છે, આવીને બે હાથ જોડી, જય-વિજયથી વધાવે છે. વધાવીને આ પ્રમાણે કર્યું - હે દેવાનુપિયા નિશે આપની આયુધશાળામાં દિવ્ય ચરિન ઉત્પI થયેલ છે, આપની પિતાર્થે આ પિય સંવાદ નિવેદિત કરું છું, જે પિય થાઓ. ત્યારે તે ભરત રાજ, તે આયુધમૂહિકની પાસે આ અને સાંભળી, વધારી, હર્ષિત ચાવ4 સૌમનશ્ચિક, વિકસિત શ્રેષ્ઠ કમલ જેવા વદન અને નયનવાળો થયો. હાથમાં પહેરેલા ઉત્તમ કટક, ત્રુટિત, કેયુર મસ્તકે ધારણ કરેલ મુગટ, કાનના કુંડલ, ચંચલ થઈ ગયા. હતિરેકથી હલતા હારથી તેનું વક્ષસ્થલ અતિ શોભિત લાગતું હતું, તેના ગળામાં લટકતી લાંબી પુષમાળા ચંચળ થઈ ગઈ. જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર રાજ ઉત્કંઠિત થઈને ઘણી વરાથી, જલ્દીથી સિંહાસનથી ઉભો થયો. ઉભો થઈને પાદપીઠથી ઉતર્યો, ઉતરીને પાદુકાઓ ઉતારી, ઉતારીને એકટિક ઉત્તરાસંગ કર્યું. કરીને હાથોને અંજલિબદ્ધ કાંઈ પછી સકરને સન્મુખ સાતઆઠ પગલાં સામે ગયો. જઈને ડાબો ઘુંટણ ઉંચો કર્યો. જમણો ઘૂંટણ જમીન તલ ઉપર મુક્યો. બે હાથ જોડી ચાવ( અંજલિ કરીને ચરનને પ્રણામ કર્યા. કરીને તે આયુધ અધિકારીને મુગટ સિવાયના વધારાના બધાં આભૂષણ દાન કર્યા. કરીને વિપુલ આજીવિકાયોગ્ય પ્રતિદાન આપ્યું. આપીને સરકારી-સન્માનીને પતિ વિસર્જિત કર્યો કરીને શ્રેષ્ઠ સિંહાસને જઈ યુવભિમુખ થઈ બેઠો. ત્યારપછી ભરતરાજાએ કૌટુંબિક પુરષોને બોલાવીને આ પ્રમાણે કર્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી વિનીતા રાજધાનીને અંદર અને બહારથી સિકતસંમાર્જિd-સિકત-શુચિક કરો. માર્ગ અને ગણીઓ સ્વચ્છ કરાવો. મંચાતિમંચયુકત કરો. વિવિધ રંગોમાં રંગી વણી નિર્મિત ધ્વજ, પતાકા, અતિપતાકાથી સુશોભિત કરો-કરાવો. લેપન અને યુનો કરો, ગોશીષ અને સરસ ચંદનથી સુરભિત કરો. પ્રત્યેક દ્વારા ભાગને ચંદન કળશો અને તોરણોથી સજાવો. ચાવતું સુગંધિત ગધની પ્રયુરતાથી ત્યાં ગોળગોળ ઘૂમમય બનતી દેખાઈ તેવી કરો, કરાવો, કરી-કરાવીને મારી આ આજ્ઞા મને પાછી સોંપો. ત્યારે તે કૌટુંબિક પુરુષો એ ભરત રાજાને એમ કહેતા સાંભલી હર્ષિત ચાવતુ બે હાથ જોડી, સ્વામીની આજ્ઞા વચનને વિનયથી સાંભળે છે. સાંભળીને ભરતની પાસેથી નીકળે છે, નીકળીને વિનીતા રાજધાનીને ચાવત કરે છે - કરાવે છે, આજ્ઞા પાછી સોંપે છે. ત્યારપછી તે ભરત રાજ જ્યાં નાનગૃહ છે, ત્યાં જાય છે. જઈને તે નાનગૃહમાં પ્રવેશે છે. પ્રવેશીને મુક્તાજાલથી વ્યાપ્ત, સુંદર, વિચિત્ર મણિરનયુકત તળવાળા, રમણીય, નાનમંડપમાં, વિવિધ મણિરનોના આલેખિત ચિત્રોવાળી નાનપીઠે સુખેથી બેઠો. શુદ્ધોદક, ગંધોદક, પુણોદક અને શુભોદકથી પુચકલ્યાણક પ્રવર નાન વિધિ વડે સ્નાન કર્યું. ત્યાં સેંકડો કૌતુક ક્ય. બહુવિધ કલ્યાણક પ્રવર સ્નાન પછી પહ્મણ સુકુમાલ ગંધ કાષાયિક વસ્યાથી શરીર લુછયું. સરસ સુગંધી ગોશીષ ચંદનથી ગળો વીશ. અક્ષત મહાઈ વાર નથી સુસંવૃત્ત થયો. પવિત્ર માળા પહેરી. વિલેપન કર્યું. મણીજડિત સુવર્ણ આભુષણ પહેય. હાર, અર્થહાર, તીનસરોહાર, લાંબા-લટકતા કટિરાણી પોતાને શોભિત કર્યો. ગળાનું આભરણ પહેર્યું. આંગળીઓમાં વીંટી પહેરી. વિવિધ મણિમય કંકણ તથા ગુટિત દ્વારા ભુજાને ખંભિત કરી. એ રીતે રાજાની શોભા ઘણી વધી ગઈ. કુંડલોથી મુખ દીપ્ત હતું, મસ્તક મુગટથી દીપ્ત હતું. હારથી ઢાંકેલ વક્ષસ્થળ સુંદર લાગતું હતું. એક લાંબુલટકતું વરસ ઉતરીયયે ધારણ કરેલું. મુદ્રિકાને લીધે રાજાની આંગળીઓ પીળી લાગતી હતી. સુયોગ્ય શિપી દ્વારા વિવિધ મણિ-સવ-રતનથી સુરચિત, Page #132 -------------------------------------------------------------------------- ________________ ૩/૫૬ થી ૬૦ વિમળ, મહાહ, સુશ્લિષ્ટ, ઉત્કૃષ્ટ, પ્રશસ્ત વીરવલય ધારણ કર્યા હતા. બીજું કેટલું કહીએ 1 કલાવૃક્ષ સર્દેશ અલંકિત, વિભૂષિત નરેન્દ્રએ કોરટપક્ષની માળા સહિત છત્ર યાવત ચાર ચામરથી વિંમતો મંગલ જય-જય શબ્દથી થયેલ લોકયુકત, અનેક ગણનાયક, દંડનાયક યાવતુ દૂત, સંધિપાલ સાથે પરિવરીને શ્વેત મહામેથી નીકળતાં ચાવતુ ચંદ્રવત્ શોભતો, પ્રિયદર્શન નરપતિ, ધૂપ-દ-માળામુકત નાનગૃહથી નીકળ્યો. નીકળીને જ્યાં આયુધlim છે, જ્યાં ચરન છે, ત્યાં જવાને પ્રસ્થાન કર્યું ત્યારે તે ભરતરાજાની પાછળ-પાછળ ઘણાં ઈશ્વર વગેરે ચાલ્યા, જેમાં કેટલાંકના હાથમાં પા, કેટલાંકના હાથમાં ઉત્પલ ચાવતુ કેટલાંક સહરામ હાથમાં લઈને ચાલ્યા. ત્યારે તે ભરત રાજાની ઘણી... પિટ થી ૫e] કુ, પિલાતી, વામણી, વડભી, બબી, બાકુશિકા, યોનિકી, પહૃતિકા, ઈસિણિકા, થારુ ફિનિકા, લાકુશિકા, લકુશિકા, દમિલિ, સિંહલિ, આરબી, પુલિંદિ, પકવણી, બહલિ, મુડી, શબરી અને પારસી દાસીઓ ચાલી. જેમાંની કેટલીક હાથમાં ચંદનકળશ લઈને, કેટલીક અંગેરી પુપલ લઈને, એ રીતે ભંગાર, દર્પણ, થાળ, અત્રિ, સુપતિષ્ઠક, વીંજણા, રત્નકરંડક, યુપ્રસંગેરી, માળા, વર્ણ, સૂર્ણ, ગંધ હાથમાં લઈને તથા વસ્ત્ર, ભાભરણ, રોમહd, ગંગેરી, પુuપટલ હાથમાં લઈને ચાવતું મોરપીંછી લઈને અને કેટલીક સીંહાસન, છત્ર, ચામર, તેલસમુક લઈને ચાલી. કેટલીક તેલ-કોઇ સમુદ્ગક, , ચોય, મગરમેલા, હરિતાલ, હિંગલોક, મન:શિલા, સરસવ સમુગક લઈને ચાલી. [૬૦] કેટલીક દાસી હાથમાં તલવૃત લઈને, કેટલીક ધૂપ-કડછાં હાથમાં લઈને ભરત રાજાની પાછળ-પાછળ ચાલી.. - ત્યારે ભરતરાજ સમિદ્ધિ, સર્વવુતિ, સાવભલ, સર્વસમુદય, સર્વ આદર સર્વ વિભા, સર્વ વિભૂતિ, સર્વ વટા-પુષ-ગંધ-માળાઅલંકાર આદિની વિભુષાથી, સર્વ ગુટિતના શબ્દ સંનિનાદથી, મહા ઋદ્ધિ ચાવતું મહા વસ્યુટિ-ચમકશમકના પ્રવાદિતથી, શંખ-uwવ-પટહ-ભેરી-ઝલરી-ખરમુખી-મુંજ-મૃદંગ-દુભિની નિઘોષ નાદથી જ્યાં આયુધશાળ હતી ત્યાં ગયો, જઈને ચક્રરત્નને જોતાં જ પ્રણામ કર્યા ત્યારપછી ચકરની પાસે ગયો, જઈને મોરપીંછીથી પોંચ્યું. પછી ચક્રનની પ્રમાર્જના કરી, કરીને દિવ્ય ઉદકધારાથી સિંચન કર્યું. કરીને સરસ ગોષિ ચંદનથી અનલિંપન કર્યું કરીને પ્રધાન શ્રેષ્ઠ ગંધ અને માળાથી અર્ચના કરી, પુષ્પ ચડાવ્યા, માળા-ગંધ-વ-સૂર્ણ-વસ્ત્ર ચડાવ્યા, આભરણો ચડાવ્યા. પછી સ્વચ્છ, Gણ, શ્વેત રનમય, અક્ષત-dદુલ વડે ચક્રરત્નની આગળ આઠ-આઠ મંગલનું આલેખન કર્યું. તે આ પ્રમાણે - સ્વસ્તિક, શીવલ્સ, નઘાતd, વર્તમાનક, ભદ્રાસન, મત્સ્ય, કળશ, પણ. અષ્ટમંગલ આવેખીને ઉપચાર કરે છે. તે ઉપચાર શું છે? પાગલ, મલ્લિકા, ચંપક, શોક, પુewગ, આયમંજરી, નવમલ્લિકા, બકુલ, તિક, કોર, કુંદ, કુન્જક, કરંટક, શ્ર, દમનક જે સુરભિત ૨૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર સુગંધી પુક્ય રાજાએ હાથમાં લીધા, ચરનની આગળ વધારી, ચઢાવ્યા. તેનાથી તે પંચગી ફુલોનો ચરનની આગળ જાનુપમાણ ઉંચો ઢગલો થઈ ગયો. ત્યારપછી રાજાએ ધૂપદાન હાથમાં લીધું. જે ચંદ્રકાંત, વજ, વૈડૂર્ય નમય દંડયુકત, વિવિધ ચિત્રાંકનના રૂપે સંયોજિત સુવર્ણ, મણિ અને રતનયુકત, કાળો અગર ઉત્તમ કુદ્રક, લોભાન તથા ધૂપની મહેકથી શોભિત, વડૂ મણિથી નિર્મિત હતું. આદરપૂર્વક ધૂપ પ્રગટાવી સાત-આઠ ડગલાં પાછળ ગયો. પછી ડાબો ઘૂંટણ ઉંચો કર્યો યાવત પ્રણામ કર્યા કરીને આયુધશાળાથી બહાર નીકળ્યો. ત્યારપછી જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી, જ્યાં સીંહાસન હતું ત્યાં આવ્યો, આવીને શ્રેષ્ઠ સહાસન ઉપર પૂર્વાભિમુખ થઈને બેઠો. બેસીને અઢાર શ્રેણી-પBણી લોકોને બોલાવ્યા અને કહ્યું – ઓ દેવાનપિયો : જદીકી, ચરનના ઉપલચમાં વિજયસૂચક અષ્ટાલિકા મહા મહોત્સવ કરો. તે દિવસોમાં ઉફુલ્ક, ઉર, ઉત્કૃષ્ટ, અદેય, અમેય, અભટપ્રવેશ, અદંડ-કોદંડિમ, ધરિમ નીતિ અપનાવો] ગણિકાના શ્રેષ્ઠ નાકયુકત, અનેક તાલાચર અનુચરિત, સમુદ્રભાવિત મૃદંગયુક્ત કરો, અપ્લાન ફૂલોની માળાથી નગર સજાવો, પમુદિત, પ્રક્રિડિત જન-જાનપદયુક્ત નગરને કરો. મારી આ આજ્ઞા પાછી આપો. ત્યારે તે અઢાર શ્રેણિ-પ્રશ્રેણીજનો ભરતરાજ પાસે આ પ્રમાણે સાંભળીને હર્ષિત થઈ ચાવત વિનયથી શ્રવણ કરે છે. કરીને ભરત રાજ પાસેથી નીકળે છે, નીકળીને ઉસુક, ઉર યાવત કરે છે અને કરાવે છે, પછી ભરતરાજ પાસે આવીને વાવત તેની આજ્ઞા પાછી સોંપે છે. • વિવેચન-૫૦ થી ૬૦ : માંડલિકd પ્રાપ્તિ પછી તે ભરત રાજાને અન્ય કોઈ દિવસે માંડલિકd ભોગવતા ૧૦૦૦ વર્ષ ગયા પછી, આયુધશાળામાં દિવ્ય ચકરન ઉત્પન્ન થયું. ચંકરનની ઉત્પત્તિ પછી, આયુધ ગૃહિક, જે ભરત રાજાના આયુધગૃહનો અધ્યક્ષ કરાયેલો હતો, તેણે ભરતરાજાની આયુધશાળામાં દિવ્ય ચકરન ઉત્પન્ન થયેલ જોઈને, અતિ હર્ષિત, સંતુષ્ટ થયો અર્થાત અહો મેં આ અપૂર્વ જોયું તેવા વિસ્મીતથી હર્ષિત અને સારું થયું જે મેં પહેલાં આ અપૂર્વ જોયું, જેના નિવેદનથી સ્વસ્વામીને પ્રીતિપાત્ર કરીશ એવો સંતોષ પામેલ ચિતવાળો, પ્રમોદ પ્રાપ્ત અથવા અતિ તુષ્ટ તથા ચિતથી આનંદિત, નંદિત-મુખસૌમ્યતાદિ ભાવોથી સમૃદ્ધિને પામેલ, પ્રીતિ-મનમાં જે પ્રીણન તથા ચકરને પ્રતિ બહુમાન પરાયણ થયો. પરમ સમનવ પામ્યો. આ જ કથનને વિશેષથી કહે છે - હર્ષના વશથી ઉલ્લસિત હદયવાળો થયો. ઉકત વિશેષણો પ્રમોદના પ્રકર્ષને પ્રતિપાદિત કરે છે. • x - જ્યાં તે દિવ્ય ચક્રરત્ન હતું, ત્યાં જઈને ત્રણ વખત જમણા હાથેથી આરંભીને પ્રદક્ષિણા કરે છે, ત્રણ પ્રદક્ષિણા કરીને - X - X - હથેળી વડે પરિગૃહિત, તે હાથ સંબંધી દશ નખોને જોડીને મસ્તકે આવર્ત પ્રદક્ષિણાથી પરિભ્રમણ કરીને * * * Page #133 -------------------------------------------------------------------------- ________________ ૩/૫૬ થી ૬૦ મસ્તકે અંજલિ-મુકલિત કમલાકાર બે હાથરૂપ કરીને ચકરનને પ્રણામ કરે છે. કરીને આયધશાળાથી નીકળે છે. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા - સભામંડપ છે, જ્યાં ભરત રાા છે ત્યાં આવે છે. આવીને પૂર્વવતુ જય અને વિજય વડે - X • x • વધાવે છે. અર્થાત્ તેવી આશિ આપે છે અને કહે છે - આ જે મેં કહ્યું છે, તે વિપર્યય આદિથી અન્યથા ન થાઓ.” આપની આયુધશાળામાં દિવ્ય ચકરાને ઉત્પન્ન થયેલ છે” • x • તે આપને પ્રિયતા અર્થે ઈષ્ટ નિવેદન કરું છું. આ નિવેદન આપને પ્રિય થાઓ. પછી ભરતે શું કર્યું ? તે કહે છે - ત્યારપછી ભરત રાજા તે આયુઘગૃહિક પાસે આ અર્ચને સાંભળીને, વધારીને હૃદયથી તુષ્ટ યાવત્ સૌમનશ્ચિત થયો. પ્રમોદના અતિરેકથી જે ભાવો ભરતને ચયા, તેને વિશેષણ દ્વાચી કહે છે - વિકસિત કમળ જેવા નયન અને વદનવાળો, ચંક્રરાનની ઉત્પત્તિના શ્રવણ જનિત સંભમના અતિરેકથી ડંપિત પ્રધાન વલયવાળો, બાહુરક્ષક, કેયુર, મુગટ, કુંડલવાળો થયો - x - હાર વડે વિરાજિત અને રતિદ વક્ષઃવાળો થયો. લટકમાં, સંભમથી જ ઝુંબનકવાળો, આંદોલિત થતાં આભૂષણને ધરે છે. • x - એવો આદર સહિત, મનની ઉત્સુકતા વાળો, કાયાની ચપળતાવાળો જે રીતે થાય, તેમ તે નરેન્દ્ર સિંહાસનથી ઉભો થયો, થઈને પાદપીઠથી નીચે ઉતરે છે, ઉતરીને પાદુકાને ભક્તિના અતિશયથી મૂકે છે. મુકીને અખંડ ભાટક એવું ઉત્તરાસંગહૃદયથી તી વિસ્તારિત વરા-વિશેષને કરે છે. કરીને પછી અંજલિ કરીને ચકરત અભિમુખ સાત-આઠ પદો નીકટ થાય છે. • x-x-x - જઈને ડાબો ઢીંચણ ઉભો કરે છે. જમણો ઢીંચણ ધરણીતલે રાખીને, પૂર્વવતુ અંજલિ જોડીને ચકરનને પ્રણામ કરે છે. કરીને તે આયુધગૃહિકને પચાપરિહિત - X - X - X • દાન આપે છે. - x • x• મુગટ સિવાયના બધાં આભરણો આપી દે છે. કેમકે રાજયિલ અલંકારપણાથી અદેય છે. પણ કૃપણતાથી નથી આપતા તેમ નહીં. - X - X - X • આપીને બીજું શું કરે છે? વિપુલ આજીવિકા યોગ્ય પ્રીતિદાન આપે છે, વસ્ત્રાદિ વડે સત્કાર કરે છે, વચનબહુમાનથી સન્માન કરે છે. પછી પ્રતિવિસર્જન કરે છે - સ્વસ્થાન ગમન માટે જણાવે છે. તેને પ્રતિવિસર્જિત કરી શ્રેષ્ઠ સિંહાસને પૂર્વાભિમુખ બેઠો. ભરતે જે કર્યું, તે કહે છે - તે સ્પષ્ટ છે. પછી તે કહે છે - ઓ દેવાનુપિયો ! જલ્દીથી વિનીતા રાજધાનીને નગના મધ્યભાગ અને નગરનો બહિર્ભાગ જેમાં છે તેને, ગંધોદકને છાંટવા વડે કંઈક સિંચિત્ કરો, કચરો સાફ કરવા વડે સંમાજિત કરો, સિક્ત જળથી જ શુચિકા છે, વિષમ ભૂમિના ભંગથી રાજમાર્ગ અને અવાંતર માર્ગોને સંગૃષ્ટ કરો. આ વિશેષણ યોજનાના વિચિત્રપણાથી સંસૃષ્ટ-સંમાજિંત-સિક્ત-આસિતશુચિકર ઈત્યાદિ જાણવું - x • મંચ-માળ, પ્રેક્ષણક જોવા આવેલ લોકોને બેસવા નિમિતે, અતિમંચ-તેની ઉપર, જે છે તેના વડે યુક્ત, વિવિધ રાગ-રંગવું તે કૌટુંભ ૨૮ જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ મંજિટાદિરૂપ, વતન-વસ્ત્રો છે તેવી ઉંચી કરેલ ધ્વજા-સિંહ, ગરુડાદિ રૂપક સહિત મોટા પટ્ટરૂ૫, પતાકા-સિવાયના રૂપે, અતિપતાકા - તેની ઉપર રહેલ, તેના વડે મંડિત, શેષ વર્ણન પૂર્વે વ્યાખ્યાયિત છે. આવા વિશેષણ વિશિષ્ટ સ્વયં કરો, બીજા પાસે કરાવો અને મારી આ આજ્ઞા મને પાછી આપો. ત્યારે તેઓ શું કરે છે ? ભરતની આજ્ઞા પછી કૌટુંબિકા-અધિકારી પુરષો, ભરત રાજાએ આમ કહેતા હર્ષિત થઈ, બે હાથ જોડી આદિ પૂર્વવતુ, એ પ્રમાણે સ્વામી ! જેમ આપે આદેશ કર્યો તેમ, એવા પ્રતિવચન વડે, આજ્ઞાનો - સ્વામી શાસનના ઉક્ત લક્ષણથી નિયમચી, વચનને અંગીકાર કરે છે. - ત્યારપછી તેઓ શું કરે છે? સાંભળીને ત્યાંથી નીકળે છે. નીકળીને વિનીતા રાજધાનીને અનંતરોક્ત સર્વે વિશેષણ વિશિષ્ટ કરી-કરાવીને તે આજ્ઞા પાછી સોંપે છે. હવે ભરત શું કરે છે ? ત્યારપછી ભરત સજા સ્નાનગૃહમાં જાય છે. જઈને તેમાં પ્રવેશે છે, પ્રવેશીને મોતીની જાળ-ગવાક્ષ વડે વ્યાપ્ત અને અભિરામ એવા, વિચિત્ર મણિરત્નમય તળીયાવાળા - બદ્ધભૂમિકાવાળા, તેથી જ સમભૂમિકપણાથી મણીય સ્તાનમંડપમાં, વિવિધ પ્રકારના મણી અને રનોના ઔચિત્યાનુસાર સ્ત્રના વડે આશ્ચર્યકારી સ્નાનયોગ્ય આસને સુખપૂર્વક બેસીને તીર્થોદક કે સુખોદક અર્થાત્ બહુ ઉણ કે બહુશીત નહીં તેવા, ચંદનાદિરસ મિશ્રગંધોદકથી, પુખોદકથી, અન્ય જળાશયના સ્વાભાવિક જળ વડે સ્નાન કરે છે. • x - આના દ્વારા કાંતિજનક અને શ્રમણ હનનાદિ ગુણાર્થે સ્નાન કહ્યું. હવે અરિષ્ઠ વિઘાતાર્થે કહે છે - ફરી કલ્યાણકારી પ્રવર સ્નાન-વિરુદ્ધગ્રહપીડા નિવૃત્તિ અર્થક વિતિ ઔષધિ આદિ સ્નાન વિધિથી - શુદ્ધયર્થકવથી સ્નાનાર્થકપણાથી મસ્જિત-અંત:પુર વૃદ્ધા વડે સ્નાન કરાવાયું. કઈ રીતે સ્નાન કર્યું ? સ્નાનાવસરે કૌતુક-સેંકડો રક્ષા આદિ અથવા કૌતૂહલિક લોકો વડે સ્વસેવા સમ્યક્ પ્રયોગાર્યે દર્શાવતા ભાંડુ ચેષ્ટાદિ અનેક પ્રકારના કુતુહલ વડે. હવે જ્ઞાનોતર વિધિ કહે છે – કલ્યાણક, પ્રવર સ્નાન પછી રૂંછડાવાળા, તેથી જ કમાલ ગંધાધાન કષાય - પીતપ્ત વર્ણાશ્રય રંગવાની વસ્તુ વડે રંગેલ કાષાયિકી અર્થાત્ કષાયરંગી શાટિકા વડે, રૂક્ષિત-નિર્લેપતાને પ્રાપ્ત અંગ જેનું છે તે. સરસ સુરભિ ગોશીષચંદન વડે અલિપ્ત શરીરવાળા, મળ કે મૂષિકાદિ વડે અનુપડુતઅહd, બહુ મૂલ્યવાન જે વસ્ત્રરત્ન-પ્રધાનવર, તેને સારી રીતે પહેરેલો, આના દ્વારા વર-અલંકાર કહા. અહીં વસૂત્ર પહેલાં યોજવું, ચંદનસૂત્ર પછી લેવું, કેમકે વ્યાખ્યાન ક્રમની પ્રાધાન્યતા છે, પણ ન્હાઈને જ ચંદન વડે શરીરના વિલેપનનો વિધિકમ નથી. તિયા પવિત્ર માળા, કુલોની માળાથી મંડનકારી કુંકમાદિ વિલેપન જેને છે તે. આના વડે પુપાલંકાર કહ્યા. નીચેના સૂત્રમાં શરીરની સુગંધ માટે વિલેપન કહ્યું છે, અહીં Page #134 -------------------------------------------------------------------------- ________________ ૩/૫૬ થી ૬૦ શરીરના મંડન માટે છે, તે ભેદ છે. મણિ-સુવર્ણ પહેરેલો, આના દ્વારા જતાદિ અલંકારનો નિષેધ સૂચવેલ છે. મણિ સુવર્ણના અલંકારોને જ વિશેષથી કહે છે - યથા સ્થાને ધારણ કરેલ અઢાર સરોહાર, નવસરોહાર, બિસરોહાર, લટકતાં ઝુમખા, કટિઆભરણ વડે જેની શોભા અધિક છે તે, અથવા ધારણ કરેલા હારાદિથી સારી રીતે શોભા કરેલો તથા રૈવેયક-કંઠનું આભરણ બાંધેલો, આંગળીના આભરણવાળો, આના દ્વારા આભરણ-અલંકાર કહ્યા. - લલિત-સુકુમાલ અંગક-મુદ્ધ આદિ, શોભાવાળા કેશના આભરણ-પુષ્પાદિવાળો, આના દ્વારા કેશાલંકાર કહ્યા. હવે સિંહાવલોકન ન્યાયથી કરી પણ આભરણઅલંકારનું વર્ણન કરતાં કહે છે – વિવિધ મણીના કટક અને બુટિક વડે * * * ખંભિત ભૂજાવાળો - X-કુંડલો વડે ઉધોતિત મુખવાળો, મુગટ વડે દીપતા મસ્તકવાળો, હાર વડે આચ્છાદિત અને તેથી જ પ્રેક્ષજનોને તિદાયી વક્ષઃ જેને છે તે. દીધ દોલાયમાન સારી રીતે નિર્મિત વસ્ત્ર વડે ઉત્તરાસંગ કરેલો. મુદ્રિકા વડે પીળી લાગતી આંગળી જેને છે તે. વિવિધ મણિમય, વિમળ, બહુમૂલ્ય, નિપુણ શિલ્પી વડે પરિકર્મિત, દીપ્યમાન, નિર્મિત, સુસંધિ, બીજાથી વિશિષ્ટ, મનોહર, સંસ્થાન જેનું છે કે, જોવા વીરવલયો પહેરેલો • x - ૪ - બીજું કેટલુંક વર્ણન કરવું ? (ટૂંકમાં) કલાવૃક્ષ જેવો અલંકૃત્ અને વિભૂષિત, તેમાં દલ આદિથી અલંકૃત અને કલ-પુષ્પાદિથી વિભૂષિત એવા કલાવૃક્ષની માફક મુગટાદિથી અલંકૃતુ રાજા અને વાદિથી વિભૂષિત, નરેન્દ્ર, કોરંટ નામના પુષ્પો, જે પીળા વર્ગના છે, માળાને અંતે શોભાર્થે બંધાય છે, તેની - પુષ્પોની માળા જેમાં છે તે. એવા છગને મસ્તકે ધારણ કરેલો શોભે છે. આગળ, પાછળ અને બંને પડખે એમ ચાર ચામરો જેને વીઝી રહ્યા છે, જેનું દર્શન થતાં લોકો જય શબ્દ બોલે છે. [તયા...] અનેક ગણનાયક-મલ્લ આદિ ગણમુખ્ય, દંડનાયક-તંગ પાલ, * * * માંડલિક રાજા, ઈશ્વર-યુવરાજ અથવા અણિમાદિ શર્ય યુકત, તલવ-રાજાએ ખુશ થઈ આપેલ પબંધ વિભૂષિત રાજસથાનીય, માડંબિક-છિન્ન મડંબના અધિપતિ, કૌટુંબિક-કેટલાંક કુટુંબનો અધિપતિ, મંત્રી, મહામંત્રી, ગણક-ગણિતપ કે ભાંડાગારિક, દૌવારિક-પ્રતિહાર, અમાત્યરાજ્યાધિષ્ઠાયક, ચેટ-દાસ, પીઠમ-નીકટના સેવકો કે વયસ્ય, અથવા વેશ્યાચાર્ય, નગર-નગરનિવાસી પ્રજા, નિગમ-વણિનો વાસ, શ્રેષ્ઠીમહતર, સેનાપતિ, સાર્યવાહ, દૂત-બીજા રાજ્યમાં જઈ રાજાનો આદેશ તિવેદક, સંધિપાત-રાજ્ય સંધિરક્ષક - ૪ - આ બધાંની સાથે, પણ એકલો નહીં, તેમના વડે પરિવરેલો રાજા સ્નાનગૃહથી નીકળ્યો. સજ કેવો લાગે છે ? પ્રિયદર્શન, ધવલ એવા શરદ્ધા મેઘથી નીકળેલ સમાન, * * * વિશેષણનો આ અર્થ છે – જેમ શરદ્ધા વાદળ સમૂહથી નીકળેલા સમાન, ગ્રહ-ગણ અને શોભતાં નક્ષત્રો તથા તારાગણ મધ્ય વર્તતા ચંદ્ર જેવો પ્રિયદર્શન લાગે, તે રીતે ભરત પણ સુધા ધવલ સ્નાનગૃહથી નીકળતો અનેક ગણનાયકાદિ પરિવાર મળે વર્તતો પ્રિયદર્શન લાગતો હતો. જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર વળી કેવા પ્રકારનો રાજા નીકળે છે, તે કહે છે - ધૂપ-પુષ્પગંધ-માળા પૂજોપકરણ જેના હાથમાં છે તે. ધૂપ-દશાંગાદિ, પુષ-પ્રકીર્ણક પુષ્પો, ગંધ-વાસ, માવ્ય-ગુંથેલા પુષ્પો. નીકળીને શું કરે છે ? જ્યાં આયુધ શાળા છે, જ્યાં ચકરન છે, તે તફ ચાલ્યો - જવાને પ્રવૃત્ત થયો. ભરતના ગમન પછી તેના અનુચરોએ જે કર્યું, તે કહે છે - ભરતના નીકળ્યા પછી, તે ભરત રાજાના ઘણાં ઈશ્વર આદિ - x • પૂર્વવતુ કેટલાંક હાથમાં પદ્મ લઈને, કેટલાંક ઉત્પલ લઈને - x - કેટલાંક હાથમાં કુમુદ લઈને, કેટલાંક હાથમાં નલિન લઈને, કેટલાંક હાથમાં સૌગંધિક લઈને, કેટલાંક હાથમાં પુંડરીક લઈને, કેટલાંક હાથમાં સહસબ લઈને ચાલ્યા. વ્યાખ્યા પૂર્વવતું. વિશેષ છે કે - ભરત રાજાની પાછળ પાછળ ચાલ્યા. અર્થાતુ અનુક્રમે ચાલ્યા. બધાં સામંતોની એક જ વૈનેયિકીગતિ છે, તેમ બતાવવા વીસામાં દ્વિવચન છે. માત્ર સામંતો જ નહીં, દાસીઓ પણ ચાલી, તે કહે છે - સામંત નૃપના અનુગમન પછી તે ભરત રાજાની ઘણી દાસીઓ ભરતરાજાની પાછળ-પાછળ ચાલી, તે કોણ હતી ? કુલ્પિકા-વજંઘા, પિલાત દેશમાં ઉત્પન્ન, અત્યંત હૃસ્વદેહવાળી, વડલિકા-નીચેની કાયા વક્ર હોય તેવી, બર્બર દેશમાં ઉત્પst, બકશ દેશની, યોનિકી-યોનકદેશની, પ©વ દેશની, ઈસિલિકા-થારકિનિકલાસલકુશિકી-દ્રવિડ ચાવતુ - પારસ બધી તે તે દેશમાં ઉત્પન્ન થયેલ જાણવી. અહીં ચિલાતી આદિ અઢાર પૂર્વોકત રીતે તે-તે દેશોભવપણાથી તે-તે નામની જાણવી અને કુાદિ ત્રણે વિશેષણરૂપ જાણવી. તે શું લઈને ચાલી ? તે કહે છે - કેટલીક વંદનકળશ - માંગલ્યઘટ હાથમાં લઈને, એ રીતે મૂંગાર આદિ લઈને ચાલી, વ્યાખ્યા પૂર્વવત, વિશેષ એ કે- પુષ્પગંગેરીથી આરંભીને માલાદિ સુધી ગંગેરી જાણવી. - x • લાઘવાર્થે સૂટમાં બધી સાક્ષાત્ કહી નથી. • x • એ પ્રમાણે હાથમાં પુષ્પપટલ, માલ્યાદિ પટલ પણ કહેવું. કેટલીક-કેટલીક હાથમાં સિંહાસન લઈને, છત્ર-ચામર લઈને, તેલ સમુ-તેલનું ભાજન વિશેષ લઈને, એ પ્રમાણે કોઠ સમુદ્ગક ચાવતું સરસવ સમુદ્ગક લઈને ચાલી યાવતુ પદથી સંગૃહિત “રાજપનીય” ઉપાંગથી જાણવું. એ રીતે તાલવૃત-વીંઝણો, ધૂપકડછો લઈને ચાલી. હવે જે સમૃદ્ધિથી ભરત આયુધશાળામાં પહોંચ્યો, તે કહે છે - તે ભરત રાજા આયુધશાળામાં સમદ્ધિથી - સમસ્ત આરિણાદિરૂપ લક્ષ્મી વડે યુક્ત થઈ પહોંચ્યો. એ પ્રમાણે બીજા પણ પદો યોજવા. વિશેષ એ કે - યુક્તિ- પરસ્પર ઉચિત પદાર્થોનો મેળ, તેના વડે, બલ-સૈન્ય, સમુદય-પરિવાર આદિ સમુદય, આદર-આયુધન ભક્તિ બહમાનથી, વિભૂષા-ઉચિત નેપથ્યાદિ શોભા, વિભૂતિ વડે, એ પ્રમાણેના વિસ્તારથી. ઉકત વિભૂષા સ્પષ્ટ કહે છે સર્વ પુષ્પાદિ. પૂર્વવત્ વિશેષ એ કે - અલંકારમુગટ આદિ રૂપથી, મૂટિત-તૃનો જે શબ્દ-ધ્વનિ, તેનો સંગત નિનાદ-પ્રતિધ્વનિ, - x - x - મહા ઋદ્ધિથી ઈત્યાદિ, યોજના પૂર્વવત કહેવી. - x - મહેતા-ઘણાં, વસ્યુટિત-નિ:સ્વાનાદિ તૂર્યોનો એકસાથે પ્રવાદિત-ધ્વનિત તેના સહિત. શંખ, પ્રણવ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૩/૫૬ થી ૬૦ ૩૧ નાનો પટહ, ભેરી-ઢક્કા, ઝલ્લરી-ચાર અંગુલનાલિ કટિ સર્દેશી વલયાકાર, ખરમુખી, મુરજ-મોટું મલ, મૃદંગ-નાનું મલ, દુંદુભિ-દેવવાધ. એ બધાંના નિઘોષ નાદિતથી. તેમાં નિર્દોષ-મહાધ્વનિનો નાદ અને પડઘા. - X - X - આયધગૃહશાળામાં પહોંચ્યા પછીનો વિધિ કહે છે - ત્યાં જઈને ચકરત્નના દર્શનમાત્ર થતાં પ્રણામ કરે છે. કેમકે શ્રેષ્ઠ આયુધના પ્રત્યક્ષ દેવતાપણાની સંકલાના છે. જ્યાં ચકરન છે, ત્યાં જાય છે. પ્રમાર્જીનિકાને હાથ વડે ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને ચકરનને પ્રમાર્જે છે. જો કે તેવા રત્નમાં જનો સંભવ નથી, તો પણ ભક્તજનની વિનય પ્રક્રિયાને જણાવવા આ લીધેલ છે. પ્રમાજીને દિવ્ય ઉદકધારા વડે સીંચે છે - હવડાવે છે. પછી સરસ ગોશીષચંદન વડે અનિલેપન કરે છે. અનુલેખન કરીને અપરિભૂત અભિનવ શ્રેષ્ઠ ગંધ-માલ્ય વડે અર્ચના કરે છે. એ જ વાત સ્પષ્ટ કરે છે – પુપ-માળા-વર્ણ-ચૂર્ણ-વસ્ત્ર-આભરણનું આરોપણ કરે છે. ત્યારપછી અચ્છ-નિર્મળ, ગ્લણ-પાતળાં, શ્વેત-રજતમય, તેથી જ છરસ છે અર્થાત્ પ્રતિ આસન્ન વસ્તુ પ્રતિબિંબના આધારભૂતની જેમ અતિ નિર્મળ, એવા ચોખા વડે - x - સ્વસ્તિક આદિ અષ્ટમંગલ-મંગલ વસ્તુને આલેખે છે. અહીં આઠઆઠ એવા વિશેષણથી પ્રત્યેક વસ્તુ આઠ-આઠ જાણવી. અથવા ‘અષ્ટ’ એ સંખ્યા શબ્દ છે. અષ્ટમંગલ એ અખંડ સંજ્ઞા શબ્દ છે. * * આ આઠ નામો ફરીથી કહે છે – સ્વસ્તિક ઈત્યાદિ, વ્યાખ્યા પૂર્વવત્ જાણવી. - x - આ ચાટમંગલનો આલેખ-આકાર કરીને, અંતર્વર્ણકાદિ ભરણથી પૂર્ણ કરીને અર્થ છે. ઉપચાર-ઉચિત સેવા કરે છે. • x • તે આ-પાટલપુષ, વિચકિલપુપ-વેલિ, ચંપકાદિ પ્રસિદ્ધ છે, આમમંજરી, બકુલ-જે સ્ત્રીમુખના સિધુથી સિંચાતા વિકસે છે, તિલક-આના કટાક્ષથી વિકરો છે, કણેર, કુંદ, કુસ્જક-કૂબ વૃક્ષનું પુષ, કોરંટક. પગ-મરબકપત્રાદિ, દમણો ના વડે અત્યંત સુગંધી. * તથા • સુગંધ-શોભનચૂર્ણની ગંધવાળું, “x- કચગ્રહ-મૈથુનના આરંભે મુખમુંબનાદિ અર્થે યુવતીના કેશનું પંચાંગુલિયી ગ્રહણ, એ ન્યાયે ગૃહિત, પછી હથેળીથી મૂકેલ • x • પંચવર્ણા પુષ્પની રાશિ. તેને ચકરન પરિકર ભૂમિમાં આશ્ચર્યકારી અને જાનું સુધી ઉચ્ચત્વના પ્રમાણથી યુક્ત પુરુષના ચાર આંગળ ચરણ-૨૪ આંગળ જંઘા ઉચ્ચત્વથી ૨૮-અંગુલરૂપ માત્રા જેવી છે તે. મર્યાદાથી વિસ્તાર કરીને. ચંદ્રકાંત, વજ-હીરા, વૈડૂર્યમય વિમલ દંડવાળું, તથા તે સુવર્ણ-મણિ-રત્નોની આશ્ચર્યકારી સ્ત્રના વડે ચિત્રિત. કૃષ્ણાગરુ, કુંદક, તુરક તેની જે ધૂપની ઉત્કૃષ્ટ સૌમ્ય • x • તેના વડે ભાત. તેના વડે ધૂમશ્રેણીને મુકતી. માગ વૈડૂર્યરન વડે ઘડેલ સ્થાલક-સ્થગનક આદિ અવયયોમાં, દંડવત્ ચંદ્રકાંતાદિ રનમયપણામાં, અંગારધમ સંસર્ગજનિત, ધૂપધાણાને લઈને, આદ્રિયમાણ ધૂપ સળગાવે છે. પછી પ્રમાર્જનાદિ કારણ વિશેષથી સન્નિધીયમાન છતાં ચકરાને અતિ નીકટતાથી આશાતના ન થાય, તે માટે સાત-આઠ પગલાં પાછો જાય છે. જઈને ડાબો ઘૂંટણ ઉંચો કરે છે. જમણો ઘૂંટણ ભૂમિતળે મૂકે છે. પછી બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે અંજલિ. જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ કરી - X • પ્રણામ કરે છે • x • પ્રણામ કરીને આયુઘશાળાની બહાર નીકળે છે. ત્યારપછી જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા છે, ત્યાં સિંહાસને જાય છે, જઈને શ્રેષ્ઠ સિંહાસને પૂર્વાભિમુખ બેસે છે. બેસીને અઢાર શ્રેણી-કુંભકારાદિ પ્રજા, પ્રશ્રેણી-તેના પેટા ભેદો. એ બધાંને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે - તેમાં અઢાર શ્રેણીઓ આ પ્રમાણે - કુંભાર, પટ્ટઈલ, સોની, સૂપકાર, ગંધર્વ, કાશ્યપ, માલાકાર, કચ્છકાર, તંબોલિક. આ નવ પ્રકારે નાટક કહ્યા. હવે નવ પ્રકારે કાઅવર્ણ કહીશ. ચર્મતર, યંગપીલક, મંઝિક, ઝિંપાક, કાંસ્યકાર, શીવક, ગુઆર, ભિલ, ધીવર. ચિમકારાદિ આમાં અંતર્ભાવ પામેલ છે. [અહીં હીરવૃત્તિમાં કહે છે - અઢાર શ્રેણિપશ્રેણી એટલે અઢાર સંખ્યામાં સ્વદેશ ચિંતાર્થે નિયુક્ત પાલાદિ અધિકારી. પરંતુ આગળની પાદનોંધ કહે છે કે તંત્રપાલ અર્થ અહીં લેવો ઉચિત નથી.] હવે નગરજનો પ્રતિ શું કહે છે ? જલ્દીથી ઓ દેવાનુપિયો ! ચકરનનો આઠ દિવસીય સમારોહ જે મહોત્સવમાં હોય, તે અષ્ટાદિનકા મહા મહિમા કરો. કરીને મારી આ આજ્ઞા પાછી સોંપો. હવે ક્રમથી વિશેષણસહ જણાવે છે કે કેવો મહિમા કરે ? શૂકરહિત - વેચાતા ભાંડનું રાજદેય દ્રવ્ય ન લેવું. ઉકગાય આદિનો પ્રતિવર્ષ જે કર, ઉત્કૃષ્ટ-કપણ લભ્ય ગ્રહણને માટે, તે ન લેવા. અદેય-વેચાણ નિષેધ, કોઈને કંઈપણ ન દેવું (વેચવે અમેય-ખરીદ વેચામના નિષેધથી માપવાનો નિષેધ, ભટ-રાજપુરુષોના આજ્ઞાદાયી પ્રવેશ જે કુટુંબી ગૃહોમાં છે, તેનો નિષેધ. દંડથી પ્રાપ્ત દ્રવ્ય તે દંડ, કુદંડ-જેમાં રાજ્ય દંડ નથી લેવાયો . અહીં દંડ-અપરાધાનુસાર રાજગ્રાહ્ય દંડ, કુદંડકારણિકતા પ્રજ્ઞાદિ અપરાધથી મોટા અપરાધીના અપરાધમાં અલ રાજ્યગ્રાહ્ય દ્રવ્ય, અધરિમ-ઋષદ્રવ્ય વિધમાન નથી તે. અતિ ઉત્તમ કે અધમ ત્રણ માટે કંઈ વિવાદ ન કરતાં અમારી પાસેથી ધન લઈને ઋણ ચૂકવી દેવું તે. ગણિકાવર-વિલાસીની પ્રધાન નાટક પ્રતિબદ્ધ પાત્ર વડે યુક્ત જેણી છે , અનેક તાલાચર-પેક્ષાકારી વિશેષથી આસેવિત. આનુરૂપતા વડે માઈડિક વિધિ અનુસાર ઉદઘત-વાદન અર્થે મૃદંગો જેમાં મુકાયા છે તે. જેમાં સ્વાન પુષ્પદામો છે છે. પ્લાના પુષમાળા ઉતારીને નવી-નવી આરોપવી. ક્રીડાને આરંભેલ અયોધ્યાવાસીલોક સહિત, કોશલદેશવાસી લોકો જેમાં છે તે. અતિશય વિજયનું પ્રયોજન જેમાં છે તે. અર્થાત્ આ આયુઘરનને સમ્યક્ આરાધીને મને અભિપ્રેત મહાવિજય સાધે છે તે. * * * * * * * વિજય વૈજયંત દdજબદ્ધ. આવા પ્રકારનું જે ચકરાને, તેની અટાલિકા એ પ્રમાણે પૂર્વવતુ. - X - X - અષ્ટાહ્નિકા મહામહિમા પછી શું થયું ? • સૂત્ર-૬૧ : અષ્ટાલિંકા મહામહોત્સવ સંપન્ન થયા બાદ તે દિવ્યચક્રરન આયુધગૃહ શાળાથી નીકળે છે, નીકળીને આકાશમાં પતિપન્ન થયું. તે ૧૦૦૦ યક્ષોથી ઘેરાયેલ હતું. દિવ્ય વાધોની વનિ અને નિનાદથી આકાશ વ્યાપ્ત હતું. તે ચકરતન વિનીતા રાજધાનીની વચ્ચોવચ્ચેથી નીકળ્યું. નીકળીને ગંગા મહાનદીના Page #136 -------------------------------------------------------------------------- ________________ 3/૬૧ દક્ષિણી કિનારેથી થઈને પૂર્વ દિશામાં માગધતીર્થ તરફ ચાલ્યુ. ભરત રાજ તે દિવ્ય ચકરીને ગંગા મહાનદીના જમણી કિનારાથી થઈને પૂર્વ દિશામાં માગધ તીર્થ તરફ જતું જોઈ, તે હર્ષિત અને સંતુષ્ટ યાવત્ વિકસીત હદયી થઈ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – ઓ દેવાનુપિયો ! જલ્દી આભિષેકક્ય હસ્તિનને સુસજ્જ કરો, ઘોડાહાથી-થ- શ્રેષ્ઠ યોદ્ધાથી યુકત સતરંગિણી સેના તૈયાર કરો. મારી આ આજ્ઞા મને પાછી સોંપો. કૌટુંબિક પુરુષોએ પણ તેમ કર્યું. ત્યારપછી તે ભરત રાજ્ય નાનગૃહે ગયો. ત્યાં જઈને નાનગૃહમાં પ્રવેશ્યો. પ્રવેશીને મુકતાજાળ સહિત અભિરામહ પૂવવ યાવત્ ધવલ મહામેલ સમાન ચંદ્રવતુ પ્રિયદર્શન નાનગૃહથી નીકળ્યો. નીકળીને અશ્વ-હતિ-થપવરવાહન-ભટ્ટ ચટકર પથકરથી યુક્ત સેનાથી સુશોભિત, જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી. જ્યાં અભિષેક્ય હસ્તિરન હતો ત્યાં આવ્યો. આવીને અંજનગિરિના શિખર સમાન ગજપતિ ઉપર તે નરપતિ આરૂઢ થયો. ત્યારે તે ભરતાધિપ નરેન્દ્રનું વક્ષ:સ્થળ હારોથી વ્યાપ્ત અને સુશોભિત હતું. કુંડલથી ઉધોતિત મુખ, મુગટથી દિત મસ્તક, નરસીંહ, નરપતિ, નરેન્દ્ર, નવવૃષભ, મુરત રાજ વૃષભ સમાન, અભ્યધિક સજdજ વમીથી દિપ્યમાનું, પ્રશસ્ત મંગલ શબ્દોથી ખવાતા, લોક વડે જય શબ્દ કરાતો, શ્રેષ્ઠ હસ્તિના સ્કંધે બેઠો. કોરંટ માત્રની માળા યુક્ત છત્રને ધારણ કરેલો, શ્રેષ્ઠ શેત ચામર વડે વીંઝાતો, હાર યક્ષ વડે સંપરિવૃત્ત, ધનપતિ વૈશ્રમણ સદંશ, દેવરાજ ઈન્દ્રતુલ્ય ઋહિતવાન, વિકૃત યશવાળો ગંગા મહાનદીના દક્ષિણ કિનારેથી હજારો ગામ, આકર, નગર, ખેટ, મડંબ કબૂટ, દ્રોણમુખ, પાટણ, આશ્રમ, સંબધથી શોભિત પ્રજાજનયુક્ત પૃdીને જીતતો આવો, શ્રેષ્ઠ રનોને ભેટમાં ગ્રહણ કરતો, તે દિવ્ય ચક્રરત્નને અનુસરતો એવો એક એક યોજન પડાવ નાંખતો, માગધતીથ હતું ત્યાં આવ્યો. આવીને માગધતીથની સમીપે ૧ર યોજન લાંબો, નવ યોજન પહોળો શ્રેષ્ઠ નગર સમાન વિજય રૂંધાવાર નિવેશ કરે છે. કરીને વર્તકીરને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયા જલ્દીથી મારો અવાસ અને પૌષધશાળા કર કરીને મારી આજ્ઞા પાછી સોંપ. ત્યારે તે વર્તકીરના ભરત રાજાએ એમ કહેતા હર્ષિતતુષ્ટ-આનંદિત ચિત્ત-પતિમન થઈ ચાવ4 અંજલિ કરી, તહdી કરી, આજ્ઞાવીને વિનયપૂર્વક સ્વીકારે છે. સ્વીકારીને ભરત રાજાનો આવાસ અને પૌષધશાળા કરે છે, કરાવીને જલ્દીથી તેમની આજ્ઞા પાછી સોપે છે. ત્યારે તે ભરત રાજ અભિષેક્ય હસ્તિનથી નીચે ઉતર્યો, ઉતરીને પૌષધશાળાએ આવ્યો, આવીને પૌષધશાળામાં પ્રવેશ્યો. પ્રવેશીને પૌષધશાળાને પ્રમાજી પ્રમાઈન દર્ભનો સંથારો પાથર્યો, દર્ભ સંથારે આરૂઢ થયો, થઈને 2િ6/3] જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર માગધતીથકુમાર દેવને આશ્રીને અષ્ટમભકત ગ્રહણ કર્યો. કરીને પૌષધશાળામાં પૌધિક, બ્રહાચારી, મણિ-સુવર્ણનો ત્યાગી, માળા-વણક-વિલેપન રહિત, શામુશલાદિ દર મૂકીને, દર્ભ સંસ્તારકે રહીને એકલો-અદ્વિતીય અમભકતમાં પ્રતિસાગરિત થઈ વિચારવા લાગ્યો. ત્યારે તે ભરતરાજા અઠ્ઠમભક્ત પરિપૂર્ણ થતાં પૌષધશાળાથી બહાર નીકળ્યો, નીકળીને બાહ્ય ઉપસ્થાનશાળાએ ગયો. જઈને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપિયો ! જલ્દીથી અaહસ્તિ-ર-વર યોદ્ધા યુકત ચાતુરંગિણી સેનાને સજ્જ કરો, ચાતુટ આશ્ચરનને સજાવો, એમ કહી નાનગૃહમાં પ્રવેશ્યો, પ્રવેશીને પૂર્વવત્ યાવત્ ધવલમહામેલ નીકળ્યો ચાવતુ - X - નીકળીને અa-હરિથ-અવર વાહન ચાવતુ સેનાપતિ, પ્રથિતકીર્તિ બાહ્ય ઉપસ્થાનશાળામાં જ્યાં ચાતુર્ઘટ અશ્વરથ છે, ત્યાં આવીને ચાતુર્ઘટ અશ્વરથમાં બેઠો. • વિવેચન-૬૧ - ત્યારપછી તે દિવ્ય ચકરન અષ્ટાહિા મહિમા થયા પછી આયુઘગૃહ શાળાથી નીકળીને આકાશમાં રહ્યું. હજાર યક્ષ પરિવૃત્તચક્રધના ચૌદ રત્નોમાં પ્રત્યેક હજાર દેવથી અધિષ્ઠિત હોય છે તેથી. દિવ્ય ગુટિત શબ્દના નિનાદ સહિત શબ્દો વડે આકાશને વ્યાપ્ત કરે છે. વિનીતા રાજધાનીના મધ્યભાગથી નીકળે છે. નીકળીને ગંગા મહાનદીના દક્ષિણ બાજુના કિનારાથી • X • અતુિ સમુદ્ર પાસેના કિનારેથી. અહીં એવો ભાવ છે કે – વિનીતાની સમશ્રેણિમાં જ ગંગા વહે છે અને માગધતીર્થ સ્થાનમાં પૂર્વ સમુદ્રમાં પ્રવેશે છે. આ પણ માગધતીર્થને સાધવાની ઈચ્છાથી પૂર્વ દિશામાં જવા માટે અનુ નદી કિનારે જાય છે. તે કિનારો દક્ષિણ દિશાવર્તીપણાથી દાક્ષિણાય એમ કહેવાય છે. તેથી દક્ષિણના કિનારેથી પૂર્વ દિશામાં માગધતીથભિમુખ ચાલ્યું, એમ પણ હોય. આ પ્રયાણના પહેલા દિવસે જેટલાં ક્ષેત્રને અતિક્રમીને રહ્યું, તેટલાં યોજનને જણાવે છે - તે પ્રમાણાંગુલ નિષ્પન્નતાથી ભરત ચકીના રૂંધાવારને સ્વશક્તિથી જ નિહિ છે. બીજા કહે છે દિવ્યશક્તિથી નિર્વહે છે. પછી શું થયું, તે કહે છે - તે ઉતાર્થ છે. શું કહ્યું ? દેવાનુપિયો ! જલ્દીથી અભિષેક યોગ્ય હસ્તિરત્ન-પહતી, સજજ કરો. અલ્લાદિ ચતુરંગિણી -x - સેનાને સજ્જ કરો ચાવતુ શબ્દથી – “ભરત રાજા દ્વારા એમ કહેવાતા હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત થયા” એમ ગ્રહણ કરવું. સ્વીકાર સૂણ મિશ્ર આજ્ઞાસૂત્ર સ્પષ્ટ છે. ભરત દિગ્યામા જવાની ઈચ્છાથી જે વિધિ કરે છે, તે કહે છે - નાનસૂત્ર પૂર્વવતુ. અશ્વ, હાથી, રથ, પ્રવર વાહનો, યોદ્ધા-તેમનો વિસ્તાર છંદ, • x • તેનાથી વ્યાપ્ત સેનાની સાથે ચાવ્યો, વિખ્યાત કીર્તિ ભરd, જયાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા છે, જ્યાં આભિષેકય હસ્તિરત્ન છે, ત્યાં આવે છે, Page #137 -------------------------------------------------------------------------- ________________ ૩/૬૧ ૩૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ આવીને અંજનગિરિના નિતંબભાગની સમીપ એટલા પ્રમાણ ઉચ્ચવણી, ગજપતિ ઉપર નરપતિ આરૂઢ થયો. આરૂઢ થઈને કેવી ઋદ્ધિથી ચકરન વડે દેખાડાતાં સ્થાને જાય છે ? તે કહે છે - ત્યારે તે ભરતોત્રપતિ, તે ભરતાધિપ દેવ પણ છે, તેથી નરેન્દ્ર, પ્રસ્તાવથી વૃષભમ એવો ચકી. •x • હારવિરાજિતાદિ પુર્વવતુ સૂરપણાથી નરસિંહ, સ્વામીત્વથી નરપતિ, પરમ ઐશ્વર્ય યોગથી નરેન્દ્ર, સ્વીકૃત કૃત્યનાભારના નિવહિકપણાથી નરવૃષભ, વંતરાદિનો દેવમરત, તેના રાજા-સબ્રિહિતાદિ ઈન્દ્ર, તેમની મધ્યે મુખ્ય સૌધર્મેન્દ્રાદિ સમાન. અભ્યધિક જિતેજલમીથી દીપતો, પ્રશસ્ત મંગલ સૂચક વયન વડે કરીને બંદિ વડે ખવાતો. - X - હતિના સ્કંધને પામેલો.... | કોની સાથે ? કોરંટ પુષ્પની માળા સહિત છત્ર વડે ધારણ કરાયેલો. અર્થાત્ જ્યારે રાજા હાથીના સ્કંધ ઉપર હોય, ત્યારે છત્ર પણ હાથીના સ્કંધ ઉપર હોય તેમ ધારણ કરાય છે અન્યથા છત્ર ધારણ કરવું અસંગત છે. એ રીતે શ્વેત ચામરો વડે વીંઝાતો. - x • અધિકાર્ય પ્રસ્તાવના અર્થપણાથી આ યક્ષ-દેવ વિશેષની હજારો સંખ્યાથી પરિવરેલ. કેમકે ચકીના શરીરને ર૦૦૦ વ્યંતરદેવે અધિઠિત કરેલ હોય છે. - વૈશ્રમણ સમાન ધનપતિ, ચામરપતિ સમાન અદ્ધિ વડે, વિસ્તૃત કીતિવાનું, ગંગા મહાનદીના દાક્ષિણાત્ય કિનારાના - x • ગ્રામ, આકર આદિ-પૂર્વ પહેલાં આરાના વર્ણનમાં યુગલ વર્ણનાધિકારમાં કહેલાં વરૂપના હજારો વડે શોભિત, તેમાં વસવાની બહુલતાથી ભરત ભૂમિના નિર્ભયપણે રહેલા પૃથ્વી આશ્રિત લોકો જેમાં છે, તેમાં આ રાજાના પ્રજાપ્રિયત્નથી - x-x- એવા પ્રકારની પૃથ્વીનો જય કરતો-કરતો, • તેમાં અતિ અધિક વસવા વડે સ્વવશમાં કરતાં-કરતો. અત્યંત ઉત્કૃષ્ટ રનો - તે તે જાતિપ્રધાન વસ્તુ, આજ્ઞાને વશવર્તી કરતો તે-તે દેશના અધિપતિ વડે ઉપહારરૂપે અપાતા ગ્રહણ કરતો - કરતો. તે દિવ્ય ચકરનની પાછળ જતો અતુ ચકરનગતિ અંકિત માર્ગે ચાલતો, ચાર ગાઉરૂપ એક યોજના માર્ગે રહેતો-રહેતો અર્થાત વિશ્રામ કરતો-કરતો અર્થાત્ એક વિશ્રામ, પછી યોજન જઈને ફરી વિશ્રામ લેતો, માગઘતીર્થે આવે છે. માગધતીર્થે આવીને શું કરે છે ? માગધતીર્થે આવીને તેનાથી બહુ દૂર નહીં તેમ બહ નીકટ નહીં, તેવા સ્થાને બાર યોજન લાંબી, નવ યોજન પહોળી શ્રેષ્ઠ નગર સમાન વિજયયુક્ત રૂંધાવાર - છાવણીની સ્થાપના કરે છે, કરીને વધકિરન-સુતાર મુખ્યને બોલાવે છે, બોલાવીને એ પ્રમાણે કહ્યું કે – દેવાનુપિય! જલદીથી મારા માટે આવાસ અને પૌષધશાળા કરો. તેમાં પૌષધ-પર્યદિને કરવાનું તપ ઉપવાસાદિ, તેના માટેની શાળા-ગૃહવિશેષ, તેને કરીને મારી આજ્ઞા પાછી સોંપો. * * * હવે ભરત શું કરે છે? તે કહે છે - પછી તે ભરત રાજા આભિષેકક્ય હસ્તિત્વથી ઉતરે છે, ઉતરીને જ્યાં પૌષધશાળા છે, ત્યાં જાય છે, જઈને પૌષધશાળામાં પ્રવેશે છે, પ્રવેશીને પૌષધશાળા પ્રમાર્જે છે, પ્રમાજીને દર્ભસંસ્કારક પાથરે છે, પાથરીને દર્ભ સંચારા ઉપર બેસે છે, બેસીને માગઘતીર્થકુમાર દેવને સાધવાને માટે અથવા તે દેવને આશ્રીને અમ ભક્ત અર્થાત્ ત્રણ ઉપવાસ કરે છે. અષ્ટમભક્ત એટલે - ચોક દિનમાં બે વખતના ભોજન ઔચિત્યથી ત્રણ દિવસના છ ભોજન તથા આગલા પાછલા દિવસની એક-એક ભોજનનો ત્યાગ, એ રીતે ભોજન જેમાં ગ્રહણ થાય છે. આના વડે આહાર પૌષધ કહ્યો, પૌષધશાળામાં ગ્રહણ કરીને પૌષધિક-પૌષધવાળો થયો. અહીં પૌષધ એટલે અભિમત દેવતાને સાધવાને માટે વ્રતવિશેષ અભિગ્રહ અર્થ કરવો, પણ અગિયારમાં વ્રત સ્વરૂપ નહીં, કેમકે સાંસારિક કાર્યની વિચારણા અનૌચિત છે. [શંકા અગિયારમું વ્રત ઉચિત નથી, તો બ્રહ્મચર્યાદિ અનુષ્ઠાન સૂરમાં કેમ કહ્યું ? ઐહિક અર્થની સિદ્ધિ પણ સંવર અનુષ્ઠાનપૂર્વક જ થાય છે, તેવો ઉપાયોપેયી ભાવ દર્શાવવા માટે કહ્યું, અભયકુમારાદિની માફક જાણવું. તેથી જ પરમ જાગક પુણ્ય પ્રકૃતિક સંકલ્પ માગથી દેવને સાધવાના સિદ્ધ નિદાયની સાધન ઈચ્છા જાણી જિન-ચકી અતિસાતાના ઉદયવાળા કટાદિમાં અઢમાદિ કરતાં નથી, પરંતુ માગધતિથધિપાદિ દેવને હૃદયમાં ધારણ કરતાં તેઓ ભેટયું લઈ જલ્દીથી સેવા કાયર્થેિ ઉપસ્થિત થાય છે. એ વાત શ્રી હેમચંદ્રસૂરિજીએ શાંતિનાથ ચારિત્રમાં પણ કરેલ છે. • X - X - X - ઈત્યાદિ. જો કે શ્રમણ્યમાં જગતુ ગુરુ દુર્વિષહ પરીષહોને તેમના કર્મ ક્ષયાર્થે સહન કરે છે, આના દ્વારા સાધમ્મચી પૌષધશબ્દ પ્રવૃત્તિ પણ છે જે રીતે આ પૌષધવત વડે સાઘસ્યું છે, તે રીતે કહે છે - બ્રહ્મચારી અર્થાત્ મૈથુનના ત્યાગી, આના વડે બ્રહ્મચર્ય પૌષધ કહ્યો. મણિ-સુવર્ણમય આભરણના ત્યાગી, જેમાંથી માળી-વકવિલેપન ચાલ્યા ગયેલ છે તે. અહીં વર્ણક-ચંદન. આ બે પદો વડે શરીર સંકાર પૌષદ કહ્યો. હાથથી ક્ષરિકાદિ મુશળ છોડી દીધેલ છે તેવો, આના વડે ઈષ્ટ દેવતા ચિંતનરૂપ એક વ્યાપાર છોડીને બીજા વ્યાપારત્યાગરૂપ પૌષધ કહ્યો. á - આંતર વ્યક્ત રાગાદિ સહાય સિવાય, મતીય - તેવા પ્રકારે પદાતિ આદિની સહાય થકી રહિત. અઠ્ઠમ તપને પાલન કરતાં રહ્યા. પછી ભરતરાજા અઠ્ઠમ તપ પરિપૂર્ણ થતાં - x • પૌષધશાળાથી નીકળે છે. નીકળીને બાહ્ય ઉપસ્થાન શાળામાં આવે છે. આવીને કૌટુંબિક પુરુષોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી અશ્વાદિયુક્ત ચતુરંગિણી સેનાને સજ્જ કરો. તેની ચારે બાજ એકૈક દિશામાં ઘંટા, છમિકા હોય તેવો અશરથ ગોઠવો. અર્થાત્ અશ્વ વડે વહનીય રથ નિયોજો. - x • આના વડે સાંઝામિકરચવ કહ્યું. તે સજ્જ કરો - ૪ - ત્યારપછી સ્નાનગૃહમાં પ્રવેશે છે, પ્રવેશીને મુક્તાજાળ વડે સુંદર સ્નાનગૃહમાં ઈત્યાદિ પૂર્વવત. • x • ચાવતુ નાનગૃહથી નીકળે છે. નીકળીને અશ્વ, હાથી, રથ, પ્રવર વાહન, યોદ્ધાનો સમૂહ આદિ • x- પૂર્વવતું. અહીં પૌષધ પૂર્ણ થતાં માગધતીર્થે જવાને માટે ભરતનું જે સ્નાન કહ્યું, તે ઉત્તકાળ ભાવિ બલિકમદિ માટે જાણવું. એ વાત હેમચંદ્રસૂરિજી આદિનાથ ચસ્ત્રિમાં પણ કરે છે. • x • અહીં સૂત્રમાં ન કહ્યું હોવા છતાં “બલિકમ'' સમજી લેવું. હવે સ્નાનાદિ બાદ ભરત શું કરે છે? તે કહે છે - Page #138 -------------------------------------------------------------------------- ________________ 3/૬૨ થી ૬૦ • સૂગ-૬૨ થી ૬૩ - ૬િ ત્યારે તે ભરત રાજા ચાતુર્ઘટ અશ્વરથમાં આરૂઢ થયા પછી આa, હાથી, રથ, પવરસ્યોદ્ધાયુકત સેનાથી ઘેરાયેલો, મોટા-મોટા યોદ્ધાઓના સમૂહછંદથી પરિવરેલો, ચકરન દ્વારા દેખાડેલા માર્ગે ચાલતો હતો. અનેક શ્રેષ્ઠ હજારો રાજ તેની પાછળ ચાલતા હતા. તેમના ઉત્કૃષ્ટ મોટા સિંહનાદના કલકલ શબદોથી જાણે વાયુ વડે પ્રસુભિત મહાસાગર ગર્જતો હોય તેમ જણાતું હતું. પૂર્વ દિશાભિમુખ માગધાતીથિી લવણસમુદ્રનું અવગાહન કર્યું યાવત રથના પૈડા ભીના થયા. ત્યારે ભરત રાજાએ ઘોડાને રોક્યા, રોકીને રથને સ્થાપ્યો. પછી ધનુષ ઉઠાવ્યું. ત્યારે તે ધનુષ તુરંતના નીકળેલ બાલચંદ્ર અને ઈન્દ્રધનુષ સમાન, ઉતૂટ ગવયુક્ત મૈસાના સુદઢ સઘન શૃંગમાફક નિછિદ્ર હતું. તેનો પૃષ્ઠ ભાગ ઉત્તમ નાગ, મહિલવૃંગ શ્રેષ્ઠ કોક્લિ, ભમર સમુદાય તથા નીલસર્દેશ ઉજ્જવલ કાળી કાંતિથી યુકત તેજથી જવલ્યમાન અને નિર્મળ હતું. નિપુણ શિલ્પી દ્વારા ચમકાવાયેલ, દેદીપ્યમાન મણિ અને રનોની ઘટીના સમૂહથી પરિવેષ્ટિત હતો. વિજળી માફક ઝગમગાતા કિરણોથી યુકત સુવર્ણ પરિબદ્ધ તા ચિહયુકત હતું. દર તથા મલય પર્વતના શિખરે રહેનારા સિંહની કેસર, ચામરભાલ, અર્ધચંદ્રાકાર બંધ યુકત, કાળા-લીલા-લાલ-પીળાસફેદ સ્નાયુની પ્રત્યંચાથી હૃદ્ધ, શત્રુના જીવનનો ત કરનાર, ચંચળ જીવાયુક્ત ધનુણને તે રાજાએ ઉઠાવ્યું. ઉપર ભાણ ચડાવ્યું. તે બાણની બંને કોટિઓ ઉત્તમ વજની બનેલ હતી, તેનું મુખ વજ માફક અભેધ હતું, તેની પૂંછ સુવરમાં જડેલ ચંદ્રકાંતાદિ મણી અને રનોથી સુસજ્જ હતી, તેના ઉપર અનેક મણી અને રત્નો દ્વારા સુંદર રાજ ભરનનું નામ અંકિત હતું. ભરત વૈશાખી સંસ્થાને રહી, બાણને કાન સુધી ખેંચી, આ વચનો કહ્યું – [G] સાંભળો, બહિર્ભાગમાં અધિષ્ઠિત નાગકુમારુ, સુવર્ણકુમારાદિ જે દેવો તમોને હું પ્રણામ કરું છું. ૬િ૪] સાંભળો, અંતભગિમાં રહેલા જે નાગકુમાર, સુવર્ણકુમારદિ દેવો સર્વે મારા વિષયવાસી થાઓ. • - • એમ કરીને બાણ ફેંક્યુ. ૬૫] અખાડામાં ઉતરતો મલ્લ જેમ કમર બાંધેલ હોય છે, તેની જેમ ભરતે યુદ્ધોચિત્ત વસ બંધ દ્વારા પોતાની કમર બાંધી. તેનું કૌશયવ હવાથી ફકતું એવું ઘણું સુંદર લાગતું હતું. [૬૬] વિચિત્ર ઉત્તમ ધનુષ ધારણ કરેલ તે સાક્ષાત્ ઈન્દ્ર માફક સુશોભિત લાગતો હતો, વિધુત્વવતુ દેદીપ્યમાન હતો, પંચમીના ચંદ્ર માફક શોભિત છે મહાધનુષ રાજાના વિજયોધત ડાબા હાથમાં ચમકતું હતું. ૬] ત્યારે રાજ ભરત દ્વારા છોડાયેલ તે બાણ તુરત જ બાર યોજના સુધી જઈને માગધતીના અધિપતિ દેવના ભવનમાં પડ્યું. ત્યારે તે માગધ તીયધિપતિ દેવે જેવું બાણાને પોતાના ભવનમાં પડતું જોયું કે તુરંત ક્રોધથી ૩૮ જંબૂઢીપપ્રાપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર લાલ રોષયુકત, કોમવિષ્ટ, પ્રચંડ અને ક્રોધાગ્નિથી ઉદ્દિપ્ત થઈ ગયો. કપાળ ત્રણ સળ પાડી, ભ્રકુટી તાણીને બોલ્યો - અરે આ કોણ અપાર્થિતનો પ્રાર્થક, દુરંત પ્રાંત લક્ષણ, હીનયુજ ચૌદશીયો, હી-શી પરિવર્જિત છે, જે મારી આવી આવા સ્વરૂપની દિવ્ય દેવઋહિત, દિવ્ય દેવધતિ, દિવ્ય દેવાનભાવ વધ-પ્રાપ્ત-અબિસમન્વાગત ઉપર પ્રહાર કરતો મોતથી પણ ન ડરતો, મારા ભવનમાં બાણ ફેંકે છે ? ' એમ કહીને તે પોતાના સિંહાસનેથી ઉભો થયો અને જ્યાં તે નામાંકિત બાણ પડેલું, ત્યાં આવ્યો. આવીને બાણ ઉઠાવ્યું, નામાંકન જોયું. જોઈને તેને આવો અભ્યાર્થિત-ચિંતિત-પ્રાર્થિત-મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે - અરે ! નિશે, જંબૂદ્વીપ હીપના ભરત ક્ષેત્રમાં ભરત નામે ચાતુરંત ચક્રવર્તી રાજ ઉત્પન્ન થયો છે. અતીત-વમાન-ભાવિ માગધતીર્થ કુમાર દેવોનો એ આચાર છે કે રાજાને ઉપહાર ભેટ કરે, તો હું પણ જઉં અને ભરત રાજાને ભેંટણું ઘર.. એમ વિચારીને તેણે હાર, મુગટ, કુંડલ, કટક, કડા, કુટિત, વસ્ત્ર, અન્યોન્ય વિવિધ અલંકાર, ભરતના નામનું અંકિત બાણ અને માગધતીનું જળ લીધું. લઈને ઉત્કૃષ્ટ-વરિત-ચપલ-જયન-સીંહ જેવી-શg-ઉદ્ધત-દિવ્ય દેવગતિથી ચાલતો ચાલતો ભરત રાજા પાસે આવ્યો. આવીને આકાશમાં સ્થિત થઈ, નાની ઘંટિકાયુકત, પંચરંગી પ્રવર વસ્ત્ર ધારણ કરી, બે હાથ જોડી, દશ નખ ભેગા કરી યાવત મસ્તકે અંજલિ કરી, ભરત રાજાને જય-વિજયથી વધાવીને બોલ્યો - આપ દેવાનુપિયએ પૂર્વ દિશામાં માગધ તીર્થ સુધી સમસ્ત ભરતોને જીતી લીધું છે. હું આપે જીતેલ દેશનો નિવાસી છું. હું આપ દેવાનુપિયનો આજ્ઞાવત સેવક છું. આપનો પૂર્વદિશાનો તપાલ છું. આપ મારું આ આવા પ્રકારનું પ્રીતિદાન છે, એમ કહીને હાર, મુગટ, કુંડલ, કટક યાવત્ માગધ તિર્થોદકનો સ્વીકાર કરો. ત્યારે ભરત રાજએ માદધતી કિંમર દેવના એવા પ્રકારના પ્રીતિદાનનો સ્વીકાર કર્યો. સ્વીકારીને માગવતીકુમાર દેવને સહકારીસન્માનીને વિદાય આપી. ત્યારપછી તે ભરત રાજએ રથને પાછો ફેરવ્યો. ફ્રેવીને માગવતીથથી લવણસમુદ્રથી પાછો ફર્યો - પાછો ફરીને જ્યાં વિજય રૂંધાવાર નિવેશમાં જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, ત્યાં આવ્યો. આવીને અaોનો નિગ્રહ કર્યો કરીને રથને ઉભો રાખ્યો, થથી ઉતર્યો. ઉતરીને જ્યાં સ્નાનગૃહ છે ત્યાં આવ્યો, નાનગૃહમાં પ્રવેશ્યો, ચાવતુ ચંદ્રવત્ પ્રિયદર્શન નરપતિ નાનગૃહથી બહાર નીકળ્યો. ત્યારપછી ભોજનમંડપે ગયો, જઈને ભોજનમંડપમાં શ્રેષ્ઠ સુખાસને બેઠો, અઠ્ઠમતપનું પારણું કર્યું. કરીને ભોજનમંડપથી નીકળ્યો નીકળીને બાહા ઉપસ્થાનશાળામાં સીંહાસન પાસે આવ્યો. આવીને શ્રેષ્ઠ સહાસને પૂવાભિમુખ Page #139 -------------------------------------------------------------------------- ________________ /૬૨ થી ૬૦ ૩૯ so બેઠો. બેસીને અઢાર શ્રેણી-પ્રશ્રેણી જનોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી ઉત્સુક, ઉકર યાવત્ માગધતીકુમાર દેવને આalીને આઠ દિવસીય મહામહિમા કરો. કરીને મારી આ આજ્ઞાને પાછી સોંપો. ત્યારે તે અઢાર શ્રેણી-પ્રશ્રેણીજન ભરત રાજાએ આમ કહેતા હર્ષિત થયા ચાવત મહામહિમા કરીને તેમની અા પાછી સોંપી. ત્યારપછી તે દિવ્ય ચકરન, કે જેના તુંબ વજમય હતા. આરાઓ લોહિતાક્ષમય હતા, નેમિ જાંબૂનદમય હતી, વિવિધ મણીયુક્ત અંદરનો પરિધિભાગ હતો, મણિ-મોતીના જાળથી વિભૂષિત હતો, નંદીઘોષ સહિત, વંતિકાસહિત, તે દિવ્યપભાવ-મધ્યાહુના સૂર્યમંડલ સર્દેશ તેજયુકત વિવિધ મણિ અને રનોની ઘટિકાના જલથી વીંટાયેલ, સર્વઋતુક સુગંધી કુસુમની માલ્યદામથી યુક્ત, આકાશમાં અવસ્થિત, હજારયા વડે સપરિવૃત્ત, દિવ્યબુટિવના શાદોના નિનાદથી ભરતલને બાત કરતા હોય તેવું, સુદર્શન નામથી હતું. તે રાજ ભરતનું તે પ્રથમ ચરન શસ્ત્રાગારથી નીકળી દક્ષિણ-પશ્ચિમમાં વરદામતીર્થ તરફ ચાલ્યું. • વિવેચન-૬૨ થી ૬૭ : ત્યારે તે ભરત રાજા ચતુર્ઘટ અશ્વસ્થ આરૂઢ થઈને શ્વ, હાથી આદિ યુકત થતુ સેના સાથે સંપરિવરીને મહાભટો ચડગ-વિસ્તારવાળા, પહગર-સમૂહ, તેમનું જે વૃંદ-સમૂહ અર્થાત્ વિસ્તારવાળો સમૂહ. તેનાથી પરિવરીને ચકરને દેખાડેલા માર્ગે અનેક હજારો મુગટબદ્ધ રાજા વડે અનુગમત કરતો, મહા આનંદtવનિ, સીંહનાદ, અવ્યક્ત શબ્દોના કલકલનો જે સ્વ, તેના વડે મહાવાયુના વશથી ઉકલ્લોલ એવો જે મહાસમુદ્ર તેનો સ્વ પ્રાપ્ત થતો હોય તેવા દિશામંડલ તે કરતો પૂર્વ દિશાભિમુખ માગધ નામક તીર્થથી લવણસમુદ્રમાં પ્રવેશે છે. કેટલો અવગાહે છે ? તે રથના કૂપ-રચના અવયવો ભીના થાય, તેથી જ સૂત્રના બળથી બીજે આના નીકટરૂ૫ રાયકની નાભિ સમાન અવયવની વિવક્ષા કરે છે. • x x• પછી ભરત રાજા ઘોડાનો નિગ્રહ કરે છે. અહીં બે અશ્વ એવું દ્વિવચન સૂકાઈથી સિદ્ધ છે છતાં વરદામ સૂત્રમાં ચાર ઘોડા કહેવાયા છે, તેથી બહુવચનની વ્યાખ્યા કરવી. ઘોડાને રોકીને રથને ઉભો રાખે છે, રાખીને ધનુને સ્પર્શે છે, હવે જેવા ધનુષને સ્પશ્ય, તેવા ધનુનું વર્ણન કરે છે - તે પછી - ધનુને સ્પર્શી પછી, તે નરપતિ હવે કહેવાનાર વચનો બોલ્યો. ધનુષ્ય ગ્રહણ કરીને, કેવું ઘry ? તુરંતનો ઉગેલ જે શુકલપક્ષની બીજનો ચંદ્ર, ઉતસત્રમાં જે પંચમીના ચંદ્રની ઉપમા છે, તે આરોપિત ગુણની અતિ વકતા જણાવવા માટે છે. ઈન્દ્રધનુષ વક્રતાથી તેની સમાન છે. દર્ષિત-બંને સમાનાર્યથી અતિશયવાચકવથી સંજાત દUતિશય, જે પ્રધાન મહિષ, તેના દૈઢ-નિબિડપુદ્ગલ નિષg, તેથી જ ધન-નિછિદ્ર જે શૃંગાણ, તેના વડે ચિત સાર તેમાં સુરવર - શ્રેષ્ઠ ભુજા, પ્રવરગવલ-શ્રેષ્ઠ મહિષશૃંગ, પ્રવપરભૂત-શ્રેષ્ઠ કોકિલ, ભ્રમરકુલ-મધુકર સમૂહ, નીલ-ગુલિકા એ બધાંની જેમ કાળી કાંતિવાળો, જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર તેજ વડે બળતો, નિર્મળ પૃષ્ઠભાગ જેનો છે તે, તથા નિપુણ શિથી વડે ઉજ્જવાલિત, દેદીપ્યમાન મણિરન ઘંટિકાની જે જાળ, તેના વડે વેષ્ટિત, તથા વિધુતુની માફક તરણ કિરણો જેના છે, એ પ્રકારે તપનીયના સંબંધી બદ્ધ લાંછન જેમાં છે તે. દર્દર અને મલય નામના જે પર્વત, તેના જે શિખરો, તે સંબંધી જે કેસરા-સિંહના સ્કંધના કેશ, ચમરના પુંછડાના વાળ, ઉક્ત બંને પર્વતના અતિ સુંદરવથી આ બંનેનું ઉપાદાન કરેલ છે. ખંડચંદ્રના પ્રતિબિંબ ચગરૂપ આવા ચિહ્નો જેમાં છે તે, જે ધનુષમાં સિંહ કેસરા બંધાય છે, તે મહાશર, એવા શૌર્યને જણાવવા આ વિશેષણ છે. ચમરવાળ બંધન - શોભાના અતિશયને માટે છે. કાળા વગેરે વર્ણના જે સ્નાયુઓ તેના વડે બદ્ધ જીવા-પ્રત્યંયા જેવી છે તે. શત્રુના જીવિતનો અંત કરનાર. અર્થાત્ આમાંથી છોડાયેલ બાણ અવશ્ય મુનો જય કરે. ‘વનનીવ' એ વિશોષણની વ્યાખ્યા છટ્ટા અંગમાં શ્રી અભયદેવસૂરિએ કરી નથી, માટે અહીં પણ કરતાં નથી. પણ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ માદશમાં વ્યાખ્યા કરેલી જોઈને તેના ટંકાર કરણરૂપ ઘન - ચંચળ જીવા એવી વ્યાખ્યા કરી છે. ફરી શું કરીને? તે કહે છે – બાણ લઈને, તેને વિશેષથી કહે છે - શ્રેષ્ઠ વજમય કોટી-છેડા જેવા છે તે. શ્રેષ્ઠવવત્ અભેધત્વથી અભંગુર મુખ વિભાગ ભલીરૂપ જેનું છે કે, કાંચન બદ્ધ ચંદ્રકાંતાદિ મણિ, સુવર્ણબદ્ધ કર્યેતનાદિ રજનો જેના પ્રદેશ વિશેષમાં છે, તે નિર્મળપણાથી ઘૌત ધનુષ્ઠોને અભિમત, નિપુણશિથી વડે નિર્મિત જેનો પૃષ્ઠભાગ છે તે, અનેક મણિરત્નો વડે વિવિધ પ્રકારે સુવિરચિત, પોતાના નામની વર્ણ પંક્તિરૂપ છે તે. વળી કઈ રીતે ? તે કહે છે - વૈશાખ નામક પાદ ન્યાસ વિશેષ રૂપે રહીને • સમહત પ્રમાણ બે પગનો વિસ્તાર કરીને, કૂટલક્ષ્યમનો વેધ કરવો. ફરી પણ શું કરીને ? તે કહે છે - તીરને પ્રયત્નપૂર્વક કાન સુધી ખેંચીને. આ વચનો કહ્યા • x • વી - સત્ય અતિ જેવો આશય છે, તેમ કહું છું અથવા થિી - સંબોધન અર્થમાં છે. તમે સાંભળો. મેં પ્રયોજેલ બાણના વયાભાગે જે અધિષ્ઠાયક દેવો-વચાને ઢાદિ કરનારા છે, તે કોણ છે ? નાગ, અસુર, ગરુડકુમાર દેવો. તેમને વિશે હું નમસ્કાર કરું છું. અહીં નમી અને પ્રાપતાન એ પુનર્વચન ભક્તિના અતિશયને જણાવવા માટે છે. આના વડે બાણના પ્રયોગને માટે સહાયકd બાહાભાગવાસી દેવોનું સંબોધન કહેલ છે. હવે અત્યંતર ભાગવર્તી દેવોને સંબોધનને માટે કહે છે - અત્યંતર - બાણના ગર્ભ ભાગમાં જે અધિષ્ઠાયક - તેને ઢાદિ કરનારા છે તેને અહીં સંબોધે છે, તે બધાં દેવો મારા દેશવાસી. - X... આ વયન-આ બધાં દેવો મારી આજ્ઞાવશવદવથી મારા ઈષ્ટ બાણ પ્રયોગને સાહાય કરશે, એવો આશય છે. * * * * * | [શંકા] આ દેવો આજ્ઞાવશવર્તી છે, તો નમસ્કાર્યવ ઉપયુક્ત નથી, સિમાધાન ક્ષત્રિયોને શસ્ત્રના નમસ્કાર્યવ ચકરનની જેમ વ્યવહારદર્શનથી છે. તેથી તેના અધિષ્ઠાતાને પણ સ્વ અભિમત કૃત્યના સાધકપણાથી નમસ્કાર્યવ અનુપયુકત Page #140 -------------------------------------------------------------------------- ________________ /૬૨ થી ૬૦ નથી. એમ કરી બાણ મૂકે છે. હવે ભરતના આ પ્રસ્તાવ વર્ણન માટે બે પધ કહે છે - મલકચછબંધ વડે • યુદ્ધોચિત વસ્ત્ર બંધ વિશેષ, જેનો મધ્ય ભાગ સુબદ્ધ છે તે, સમુદ્ર વાતથી ઉાિપ્ત શોભતા વસ્ત્ર વિશેષ જેના છે તે, આશ્ચર્યકારી શ્રેષ્ઠ ધનુષ વડે શોભે છે, તે ભરત. ઈન્દ્ર સમાન સાક્ષાત્ પૂર્વોક્ત સ્વરૂપ મહાચાપ ચંચલ થતાં અથતુ કાંતિ ઝાત કરનાWી, આરોપિત ગુણત્વથી પંચમીના ચંદ્રની ઉપમાથી શોભે છે. નસ્પતિના ડાબા હાથમાં, તે માગધતીર્થને સાધવામાં. - પછી તે બાણ ભરત રાજાએ છોડ્યું, ત્યારે જલ્દીથી બાર યોજન જઈને માગધ તીર્થાધિપતિ દેવના ભવનાં પડ્યું. ત્યારે શું થયું તે કહે છે - ત્યારે તે માગધપતિ દેવે પોતાના ભવનમાં બાણને પડેલ જોઈને જલ્દી ક્રોધના ઉદયથી મૂઢ થયો અર્થાત્ કોપનો ચિલ પ્રગટ થયા, ક્રોધ ઉદિત થયો. ચાંડિક્ય ઉત્પમાં થયું - રૌદ્રરૂપ પ્રગટ્યું. કોપનો ઉદય વધ્યો. ક્રોધાગ્નિ વડે બળતો એવો અથવા આ શબ્દો યોકાર્જિક છે, તે કોપના પ્રકર્ષની પ્રતિપાદનાચેં કહેલ છે. ત્રણ વાક્ય-પ્રકોપથી ઉસ્થિત લલાટની રેખા જેની છે તે. કોપથી વિકૃત ભૂ રૂ૫ કરે છે. સંતરીને એમ કહે છે - કોણ અજ્ઞાતકુલશીલ સહજત્વથી અનિર્દિષ્ટ નામક - X - X • આ બાણ પ્રયોજનાર, અપાર્જિત-કોઈપણ અમનોરચના પ્રસ્તાવથી મરણનો અભિલાષી, જે મારી સાથે યુદ્ધ કરવા ઈચ્છે છે, તે મરવાનો જ છે. તે દુખાવસાત તુચ્છ લક્ષણવાળો, પુણ્યમાં હીન અને ચૌદશે જન્મેલ, તેમાં ચૌદશ ખરેખર તિથિ - જન્મને આશ્રિત પુણ્યપવિત્ર-શુભ થાય છે, તે પૂર્ણ અત્યંત ભાગ્યવાનું જન્મ વાળો થાય. એ રીતે અહીં આકોશતા કહેલ છે. ક્યાંક “ભિન્નપુજ્ઞ ચાઉસ” કહે છે. તેમાં ભિન્ન-પતિથિના સંગમથી ભેદને પ્રાપ્ત જે પુન્ય ચૌદશ, તેમાં જન્મેલ, લજ્જા અને શોભા વડે રહિત, આ પ્રત્યક્ષ અનુભવાતા, આવા સ્વરૂપના - જે સમયાંતરમાં ભંગુરતાદિ રૂપાંતરને ન પામતાં, તે સ્વર્ગમાં સંભવ જે પ્રધાન એવી દેવોની ઋદ્ધિ તેને, એમ સર્વ જાણવું. વિશેષ એ કે – ધતિ-દીપ્તિ, શરીર-આમરણાદિ સંપત્તિ અથવા તેની યુતિઈષ્ટ પરિવાર દિ સંયોગરૂપ, દિવ્ય-પ્રધાન દેવાનુભાવ વડે - ભાગ્ય મહિમાથી અથવા દિવ્ય-દેવ સંબધી અનુભાવ વડે - અચિંત્ય વૈક્રિયાદિ કરણ મહિમા વડે, લબ્ધજમાંતર અર્જિત, પ્રાપ્ત - અહીં ઉપસ્થિત, અભિસમન્વાગત - ભોગ્યતાને પામેલ - x • x • આદિ કરીને સિંહાસનથી ઉભો થાય છે. ઉભો થઈને જે કર્તવ્ય છે તે કહે છે - જ્યાં તે નામરૂપ અખંડિત ચિહ્ન છે, તે નામાંક. એવા પ્રકારે બાણ ત્યાં [છોડે છે) જાય છે. તે નામાહતાંક બાણને ગ્રહણ કરે છે, પછી વર્ણાનુપૂર્વકમથી વાંચે છે, તે વાંચતા તેનો આવા સ્વરૂપે આત્મવિષયક સંકલ્પ થયો. સંકલ્પ બે ભેદે છે - દયાનાત્મક અને ચિંતામક, તેમાં પહેલો સ્થિર અધ્યવસાય લક્ષણ, તેવા પ્રકારે દેઢ સંહનાનાદિ ગુણયુક્ત છે, બીજો ચલ અધ્યવસાય લક્ષણ છે. તે બેમાં આ ચિંતારૂપ, ચિતના અનવસ્થિતવણી છે તે અનભિલાષાત્મક પણ હોય, તેથી કહે છે - પ્રાર્થનાવિષય ૪૨ જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ છે, આ મારા મનોરથ છે. તે મનમાં જ છે પણ બહાર વયન વડે પ્રકાશિત નથી, સંતા ઉપજ્યો. તે જ કહે છે - - X - X - જંબૂદ્વીપ હીપના ભરત ક્ષેત્રમાં ભરત નામે ચાતુરંત ચક્રવર્તી રાજ થયો છે, તેથી અતીત-વમાન-અનાગત માંગધ તીર્થાધિપતિકુમારનો એ આચાર છે, અહીં નાગકુમારના જાતીયવથી કુમારપદનું વાચ્ય છે, તે નામે દેવોનો રાજા - નરદેવને ભેટશું કરવાને ત્યાં જઈશ, હું પણ ભરત રાજાને ઉપસ્થાનિક કરું. એમ મનમાં વિચારી પોતાની ગડદ્ધિને જુએ છે. પછી શું કરે છે ? હાર આદિ જોઈને - x • બાણ ભરતને પાછું આપવાને માટે * * * * * તથા તે માગઘ તીર્થોદક અને રાજ્યાભિષેક ઉપયોગી બધું ગ્રહણ કરીને. ત્યારપછી શું કરે છે ? તે લઈને દિવ્ય ચોવી દેવગતિથી આદિ ચાલ્યો, તે પૂર્વવતુ. વિશેષ એ કે – સિંહગતિ સમાન કેમકે અતિમહતું બળથી આરંભેલ છે. જે પૂર્વ ઋષભદેવના નિર્વાણ કલ્યાણ અધિકારમાં ગતિ આલાપક કથનમાં કહેલ છે, અહીં તેનું કથન વિસ્તારચી છે, તે સૂત્રકારની પ્રવૃત્તિની વિચિત્રતા છે. ' જયાં ભરત રાજા છે, ત્યાં જાય છે, જઈને આકાશમાં રહી, કેમકે દેવો ભૂમિ પર પગ મૂકતા નથી. ક્ષદ્ર ઘંટિકા સાથે રહેલ પંચવર્ષી શ્રેષ્ઠ વો વિધિપૂર્વક પહેરેલ છે. અર્થાત્ જે રીતે પંચવર્ણી વસ્ત્રો પહેરેલા છે, તે રીતે લઘુઘંટિકા પણ જાણવી. અહીં ઘંટિકાના ગ્રહણથી તેના નટાદિ યોગ્ય વેષધારિત્વ દર્શાવવા વડે તેની ભરત પ્રત્યે પ્રગાઢભક્તિને જણાવી છે. અથવા ઘંટિકાથી ઉત્પન્ન શબ્દ વડે સર્વજન સમક્ષ “હું સેવક છું” પણ પ્રગટ નથી તેમ જણાવવાને તેના સહિત આવ્યો. અથવા ઘટિકા બદ્ધ, તે બંધ શોભાના અતિશયને માટે છે. બે હાથ જોડી દશ નખ ભેગા કરી મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને ભરત રાજાને જય અને વિજય વડે વધાવે છે. વધાવીને આમ કહ્યું - આજ્ઞાવશ થઈ બોલ્યો દેવાનુપ્રિય - વંધપાદ વડે સંપૂર્ણપણાથી કેવળજ્ઞાન સમાન ભરતોગને પૂર્વમાં માગધતીર્થ સુધી, તેથી હું આપનો દેશવાસી છું, તેથી કહે છે કે - આપનો આજ્ઞાવર્તી દાસ - સેવક છું. હું આપનો પૂર્વ દિશા સંબંધી આપના આદેશ્ય દેશ સંબંધી ઉપદ્રવોથી રક્ષણ કરીશ તેથી તપાલ છું અર્થાત્ પૂર્વ દિશાના દેશના લોકોનું દેવાદિકૃત સમસ્ત ઉપદ્રવ નિવારક છું. - x • x • તો હે દેવાનુપિયા મારું આ લાવેલ આવા સ્વરૂપનું પ્રત્યક્ષ અનુભવાતું સંતોષદાન - ભેંટણું સ્વીકારો. એમ કરીને હારાદિનું ભંટણું કર્યું. ત્યારપછી તે ભરતરાજા માગધતીર્થકુમાર દેવના આવા સ્વરૂપના પ્રીતિદાનને તેની પ્રીતિ ઉત્પાદન માટે લોભરહિત ગ્રહણ કરે છે. કરીને માગધતીચકુમાર દેવને વાદિ વડે સકારી, ઉચિત પ્રતિપત્તિ વડે સન્માની, સ્વસ્થાને જવાને માટે અનુમતિ આપી. હવે તેનું ઉત્તર કવિ કહે છે - ત્યારપછી ભરત રાજાએ રથને ભસ્તોત્ર અભિમુખ કર્યો. કરીને માગધતીર્થથી લવણ સમુદ્રથી પ્રતિ અવતરે છે. અવતરીને Page #141 -------------------------------------------------------------------------- ________________ /૨ થી ૩ ૪૪ જ્યાં વિજય રૂંધાવાર નિવેશ છે, જ્યાં બાહ્ય ઉપસ્યાનશાળા છે, ત્યાં આવે છે, આવીને ઘોડાને રોકે છે, રોકીને રથને ઉભો રાખે છે. ઉભો રાખીને રથયી ઉતરે છે, ઉતરીને જ્યાં સ્નાનગૃહ છે, ત્યાં આવે છે. ત્યાં આવીને નાનગૃહમાં પ્રવેશે છે, પ્રવેશીને યાવતુ સંપૂર્ણ જ્ઞાન લાયક કહેવો તે પૂર્વવતું. રાજ નાનગૃહસ્થી નીકળે છે, નીકળીને જ્યાં ભોજનમંડપ છે, ત્યાં આવે છે. આવીને ભોજનમંડપમાં સુખાસને બેઠો. અઢમભકતને પારે છે. પારીને બોજન મંડપચી નીકળે છે. નીકળીને બાહ્ય ઉપસ્થાનશાળામાં જ્યાં સિંહાસન છે, ત્યાં આવે છે. આવીને સિંહાસને પૂર્વાભિમુખ બેઠો, બેસીને અઢાર શ્રેણિ-પ્રશ્રેણિને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું. સૂત્રમાં અહીં ‘ચાવત' શબ્દ લિપિ પ્રમાદથી આવેલ છે. કેમકે સંગ્રાહક પદનો અભાવ છે. હવે શું કહે છે? પૂર્વવત. જે રીતે રાજાની આજ્ઞા લોકોએ ધારણ કરી, તે વ્યક્ત છે. પછી માગધતીર્થકુમાર દેવ વિજય અટાહ્નિકા મહામહિમા પછી ચકરન કઈ રીતે અને ક્યાં સંચર્યું તે કહે છે - ત્યારપછી તે દિવ્ય ચકરન વજમય તુંબ-આરાનું નિવેશ સ્થાન જેમાં છે તે. લોહિતાક્ષ રનમય આરા જેમાં છે તે, પીતસુવર્ણમય ધારા જેમાં છે તે, નાનામણિમય અંત, ક્ષરપ્રરૂપ સ્થાલ - અંત પરિધિ રૂ૫ વડે પરિગત છે તે. મણિ અને મોતીની જાળ વડે ભૂષિત છે. નંદિ-ભંભા, મૃદંગાદિ બાર પ્રકારે વાજિંત્ર સમુદાય, તેનો ઘોષ, તેની સાથે રહેલ જે છે તે. લઘુ ઘંટિકા સહિત, ‘દિવ્ય' એ વિશેષણ પૂર્વે કહ્યા છતાં પ્રશસ્તતાના અતિશયને જણાવવા માટે ફરી વચન નોંધ્યું છે. તેણ સૂર્યમંડલ સમાન વિવિધ મણિરત્ન ઘંટિકા જાળ વડે ચોતરફથી વ્યાપ્ત છે. * * * * * નસ્પતિ - ચકી, પ્રથમ - સર્વરનોમાં પ્રધાન, તેના મુખ્યત્વથી વૈરી વિજયમાં સર્વત્ર અમોઘ શક્તિત્વથી ચકરd. - x - માગઘતીર્થકુમાર દેવના અટાલિકા મહામહિમા પુરો થતાં આયુઘગૃહ શાળાથી નીકળે છે, નીકળીને તૈનત્ય દિશામાં વરદામ તીર્થ સન્મુખ ચાલે છે. અહીં એવું કહે છે કે – શુદ્ધ પૂર્વ સ્થિતથી શુદ્ધ દક્ષિણવર્તી વરદામતીર્ગે ચાલ્યો. ચાલતા આગ્નેયી વિદિશામાં જાય છે. ત્યાં વક માર્ગ હોવાથી એમ કહ્યું છે. - x - આ જે ચકરનનું પૂર્વથી દક્ષિણ દિશામાં ગમન, તે સૃષ્ટિ ક્રમથી દિગ્વિજયની સાધનાર્થે છે - • સૂpl-૬૮ : ત્યારપછી તે ભરત રાજ તે દિવ્ય ચરનને દક્ષિણ-પશ્ચિમમાં વરદામતીથી તરફ જતું જુએ છે, જોઈને હર્ષિત-સંતુષ્ટ થયો. કૌટુંબિક પક્ષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી ઘોડા-હાથી-ર-રેષ્ઠ યોદ્ધાયુકત ચાતુરંગિણી સેના સજાવો. અભિષેક્ય હસ્તિન તૈયાર કરો. એમ કહીને સ્નાનગૃહમાં પ્રવેશે છે. ત્યારપછી પૂર્વના ક્રમથી ચાવત ત મહામેધવત્ નીકળ્યો. રાવતું શેત શ્રેષ્ઠ ચામરો વડે વીઝાતો-વીઝાતો, પોતાના હાથમાં ઉત્તમ ઢાલ રાખી, શ્રેષ્ઠ જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર કમરબંધ બાંધી, ઉત્તમ કવચ બાંધેલ હોય તેવા હજારો યોદ્ધાથી તે પગિત હતો. શ્રેષ્ઠ ઉwત મુગટ, કુંડલ, પતાકા, નાની પતાકા, દવા, વૈજયંતી, ચાલતી ચામર, છત્રથી ધકાર છવાયો હતો. આસિ, ક્ષેપણી, ખગ, ચાપ, નારાય, કણક, કતાની, ફૂલ, લાઠી, ભિંદીપાલ, વાંસના ધનુષ, તુરીર, શર આદિ શઓથી જે કાળા-નીલા-લાલ-પીળા-ક્સફેદ વર્ણના સેંકડો ચિલોથી યુક્ત હતા. તે ભાને ઠોકતા, સિંહનાદ કરતા, યોદ્ધા ભd રાજાની સાથે ચાલતા હતા. ઘોડા હણહણતા હતા, હાથી સિંધાડતા હતા, લાખો રથોના ચાલવાનો વિનિ, ચાબુકોનો અવાજ, ભંભા-કૌરંભ-વીણા-ખરમુખી-મુકુંદ-શખિકા-પરિલીવચ્ચક-પરિવાદિની-દંસ-વેણ-વિપંચી-મહતી-કચ્છપી-સરંગી-કરતાલ-કાંસ્યતાલહસ્તતાડન આદિથી ઉત્પન્ન વિપુલ ધ્વનિ-પ્રતિધ્વનિથી સમગ્ર પૂર્ણ થતું હતું. એ બધાંની વચ્ચે રાશ ભરત પોતાની ચાતુરંગિણી સેના તથા વિભિન્ન વાહનોથી યુકત હજારો યક્ષોથી પરિવરેલો કુબેર સમાન ઋદ્ધિવાનું તથા પોતાની ઋદ્ધિથી ઈન્દ્ર જેવો ઐશ્વર્યશાળી લાગતો હતો. તે ગ્રામ, આકર, નગર, ખેડ, કટિ આદિ પૂર્વવત યાવત્ વિજય અંધાવાર નિવેશ કરે છે. કરીને વકી રતનને બોલાવીને પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિય! જલ્દીથી મારા આવાસ અને પૌષધશાળાને કરો. મારી આ આજ્ઞાને પાછી આપો. • વિવેચન-૬૮ : ત્યારપછી તે ભરતરાજાએ તે દિવ્ય ચક્રરત્નને દક્ષિણ-પશ્ચિમ દિશામાં વરદામ તીર્થ અભિમુખ જતું જોયું. જોઈને હર્ષિત-સંતુષ્ટ થયો, ઈત્યાદિ પૂર્વવતુ. કૌટુંબિક પુરષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - જલ્દીથી આદિ પૂર્વે કહેલ છે. અહીં લાઘવાર્થે અતિદેશ વાક્ય કહે છે – પૂર્વોક્ત સ્નાનાધિકાર સૂત્ર પરિપાટીથી ત્યાં સુધી કહેવું, જ્યાં સુધી “શ્વેત મહામેઘથી નીકળ્યો” ઈત્યાદિ નિગમન સૂગ છે. ત્યારપછી શેત શ્રેષ્ઠ ચામર વડે વાતો સુધી રાજહક્તિ ઉપર બેઠો સૂધી સૂઝ કહેવું. હવે જેવો ભરત વરદામ તીર્થે પહોંચ્યો, જે રીતે ત્યાં કંધાવાર નિવેશ કરે છે, તે રીતે કહે છે, અહીં સૂત્રમાં બે વાક્ય છે, તેમાં આદિ વાક્ય પૂર્વવતુ, બાકીનો અતિદેશપદથી સૂચિત ગ્રંથમાં - “જ્યાં વરદામ તીર્થ છે ત્યાં આવે છે.” - X - બીજા વાક્યમાં વિજય રૂંધાવાર નિવેશ કરે છે. શું લક્ષણ છે ? તે કહે છે – ‘મા’ - હાથમાં પાશિત વરકલક-પ્રધાન ખેટક જેના વડે છે તે તથા પ્રવર પરિક-પ્રગાઢ. ગારિકા બંધ અને ખટક જેમાં છે તે, ફલક અને દારૂમય ખેટક - વંશ શલાકાદિમય છે તેથી પુનરુક્તિ નથી. શ્રેષ્ઠ વર્મી કવચ - સન્નાહ વિશેષ જેના છે તે. આમને વિશેષથી કલાકુશલો દ્વારા જાણવું. -x - તેના હજારો-વૃંદછંદ વડે યુક્ત જે છે તે. કેમકે સજા પ્રયાણ સમયે યુદ્ધ અંગોની સાથે સંચરે છે. - ઉન્નત પ્રવર મુગટ, કિરિટ-તે જ ત્રણ શિખરયુક્ત, પતાકા-લઘુપ રૂપ, વિજામોટા પટ્ટરૂપ, વૈજયંત-પડખે બે લઘુપતાકાથી યુક્ત પતાકાજ, ચામાદિ સંબંધી જે Page #142 -------------------------------------------------------------------------- ________________ જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ ૩/૬૮ ૪૫ અંધકાર-છાયારૂપ, તેનાથી યુક્ત • x • “કલિત' શબ્દ પૃથક જ છે, તેથી કહેવાનાર અનંતર સૂત્રમાં ‘કલિત' શબ્દ જોડવો અન્યથા તેમાં રહેલ ૨ કારનું બળથી ત્યાં પણ જોડવો. આ વિશેષણનો આ ભાવાર્થ છે – ચાલતા ચકીના મુગટાદિ, તેના સૈન્યની છત્ર સિવાયની સામગ્રી તેવી રીતે હોય, જેથી માર્ગમાં કંઈપણ તાપલેશ ન હોય, અહીં ભરતની સૈન્ય સંબદ્ધ છાયા ભરતના વિશેષણપણે બદ્ધ છે. સૈન્યકૃત “સ્વામીનો જય” વ્યવહાર દર્શનથી છે. ફરી પણ ભરતને જ વિશેષથી કહે છે - ખગ વિશેષ શીર્ષક ગુટિકા ફેંકે છે. ક્ષેપિણિ-'હથનાલિ' એમ લોક પ્રસિદ્ધ છે. ચાપ-કોદંડા, નારાય-સર્વ લોહ બાણ, કણક-બાણ વિશેષ, કલાનીકૃપાણી, શૂળ, લાઠી, ભિંદીપાલ-હાથ વડે ફેંકવાનું મોટા ફળવાળું દીર્ધ આયુધ વિશેષ, ઘનૃષિ-વંશમય બાણાસન જે કિરાતજન ગ્રહણ કરે છે. તૂણીર, બાણ ઈત્યાદિ પ્રહરણો વડે - x • યુક્ત દિગ્વિજય માટે ઉધત રાજાના જ શઓ સેના સહવર્તી હોય છે, એવું જણાવે છે, કઈ રીતે ઉક્ત પ્રહરણ વડે યુક્ત? તે કહે છે – જાને - અહીં રુધિર શબ્દ લાલ અર્થમાં છે, તેનાથી કાળો, નીલો, રકત, પીત, શુક્લ જાતિના પાંચ વર્ણો છે, તેના અવાંતર ભેદથી અનેક રૂપ છે. જે સેંકડો ચિહ્નો, છે જેમાં સંનિવિષ્ટ છે, તે રીતે જાણવા. શો અર્થ છે ? રાજાના જ શઆધ્યક્ષ તેતે જાતિના, તે-તે દેશીક શોને વિલંબ વિના જાણવા માટે શરમકોશમાં ઉક્ત રૂપ ચિહ્નો કરે છે. શાસ્ત્રોમાં તે-તે વર્ણમય કેશો કરે છે. ધે વાધ સામગ્રી કથન દ્વારા ભરતને વિશેષથી કહે છે - આસ્ફોટિતહાયના આસ્ફોટરૂપ, સિંહનાદ-સિંહની જેમ અવાજ કરવો, સેંટિત-હકર્ષથી સીત્કાર કરણ, હચહેષિત આદિ ઘોડા વગેરેના શબ્દો છે. આ શબ્દોથી સહિત તથા યુગમતું એવી ભંભા, હોરંભા ઈત્યાદિ તૂર્યપદની વ્યાખ્યા છે, પૂર્વાકન ગુટિતાંગકલ્પવૃક્ષના અધિકાસ્ય જાણવું. વિશેષ એ કે- ન - મધુર, તાલ, ધનવાધ વિશેષ, કાંસ્યતાલ, કરબાન-હસ્તતાલ, તેના વડે ઉત્થિત જે મોટા શબ્દો, તેના નિનાદથી સર્વ પણ જીવલોકને પૂરતો. ચતુરંગ સૈન્ય, શિબિકાદિ, આની ક્રમથી વૃદ્ધિ જેની છે તે. અથવા બલ-વાહનના સમુદયથી યુક્ત. - ૪ - માગઘતીર્થ પ્રકરણમાં કહેલ હજારો યક્ષોથી પરિવૃત્ત ઈત્યાદિ વિશેષણો ગ્રહણ કરવા. અહીં તે - x - અતિદેશથી સૂચિત છે. • x - જેમકે-હજારો યક્ષોથી સંપરિવૃત્ત, ધનપતિ જેવો વૈશ્રમણ, અમરપતિ સદંશ ઠદ્ધિથી પ્રથિત કીર્તિ, ગ્રામનગર-આકર આદિથી મંડિત પૃથ્વીને જીતતો જીતતો, પ્રધાન-શ્રેષ્ઠ રનોને સ્વીકારતો - સ્વીકારતો, તે દિવ્ય ચકરનને અનુસરતો, યોજનના અંતરથી વસતિમાં વસતોવસતો વરદામ તીર્થે જાય છે. વ્યાખ્યા પૂર્વવતું. બીજા વાક્યમાં પણ કહે છે - વરદામ તીર્થે જઈ નીકટમાં બાર યોજન લાંબી ઈત્યાદિ વિજય રૂંધાવાર નિવેશ કરે છે. • x - હવે રાજાની આજ્ઞા પછી કેવો વર્લ્ડકીરત અને કેવા પ્રકારનો વૈનાયિક આચાર કરે છે, તે કહે છે – • સૂમ-૬૯ થી ૩૨ - [૬૯] ત્યારે તે વકીરન આશ્રમદ્રોણમુખ, ગ્રામ, પાટણ, પુરુ, અંધાવાસ, ગૃહ, આપણની રચનામાં કુશળ, ૮૧ પ્રકારના સર્વ વાસ્તુમાં અનેકગુણનો જ્ઞાતા, પંડિત, વિધિજ્ઞ, ૪૫ દેવોની વાસુપરિચ્છા, નેમિપ%, ભોજન શાળા, કોણિ અને વાસગૃહોની રચનામાં કુશળ, છેદન, વેધનમાં, દાનકમાં પ્રધાનબુદ્ધિ હતો. જલગત અને ભૂમિગત ભાજનમાં. જલનસ્થલ-ગુફામાં, સ્ત્ર અને પરિણામાં, કાળ જ્ઞાનમાં પૂવવવ શબ્દ, વાસ્તુપદેશમાં પ્રઘાન હતો. ગર્ભિણી-કણવૃક્ષ - વેલી-વેષ્ટિતના ગુણ-દોષનો જ્ઞાતા, ગુણાઢ્ય, સોળ પ્રાસાદ કરણમાં કુશળ, ચોસઠ પ્રકારે ગૃહસ્થનામાં ચતુર હતો. નંદાdd, વર્ધમાન, સ્વસ્તિક, રચક તથા સર્વતોભદ્રના સંનિવેશમાં અને બહુવિશેષ ઉડિત દેવ કોઠ દર ગિરિ ખાત વાહનની રચનામાં કુશલ હતો. [] તે શિલાકાર અનેકાનેક ગુણયુકત હતો. રાજા ભરતને પોતાના પૂવચરિત તપ તથા સંયમના ફળ સ્વરૂપ પ્રાપ્ત તે શિલીએ કહ્યું. સ્વામી હું આપના માટે શું નિર્માણ કરું? [૧] રાજાના વચનને અનુરૂપ તેણે દેવકર્મ વિધિથી દિવ્ય ક્ષમતા દ્વારા મુહૂર્ત માત્રમાં સૈન્ય શિબિર તથા સુંદર આવાસ અને ભવનની રચના કરી. ( કરીને શ્રેષ્ઠ પૌષધગૃહ કર્યું કરીને જ્યાં ભરત રાવ હતો યાવતુ આ આજ્ઞા જદી પાછી આપી. બાકી પૂર્વવત ચાવતુ નાનગૃહથી નીકળ્યો, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, જ્યાં ચાતુટ આશ્ચરથ હતો ત્યાં આવ્યો. • વિવેચન-૬૯ થી ૨ - પછી વર્તકીરન હું શું કરું? દેવાનુપ્રિય ! આજ્ઞા કરો - x - રાજાની નીકટ આવ્યો. - x • તે વર્તકીન કેવો હતો ? આશ્રમાદિ પદો પૂર્વવતું. તેના વિભાગમાં • ઉચિત સ્થાને તેના નિવેશમાં કુશળ - X - ચોગ્રાયોગ્ય સ્થાન વિભાગજ્ઞ. * * - એવા પ્રકારે વાસ્તુ-ગૃહભૂમિમાં - x - ‘ત્ર' શબ્દ બીજા વાસ્તુના પરિગ્રહાર્થે છે. અનેક ગુણો અને દોષોનો જ્ઞાયક • x • પંડિત-સાતિશય બુદ્ધિવાળો, • * * વિધિજ્ઞ-૪૫ દેવતાના ઉચિત સ્થાન નિવેશમાં વિધિનો જ્ઞાતા. હવે જે રીતે ૪૫ દેવોના ૮૧-પદ વાસ્તુન્યાસ જે રીતે છે તે શિક્ષી શાસ્ત્રાનુસાર દેખાડે છે. અહીં એક્રયાશી પદ • ચોસઠ પદ • શતપદ એ કણે વાસ્તુન્યાસની આકૃતિ વૃત્તિમાં છે, તે જોઈ લેવી.] આના સંવાદનને માટે સૂત્રધાર મંડને કરેલ વારતુસરોક્તિ પણ લખે છે. [અહીં વૃત્તિકારશ્રી તેર ગાથા નોંધે છે. તેમાં ચોસઠ પદ વાજી ન્યાસ આદિ નોંધેલ છે, અમને તેમાં સમજ ન પડતા. અનુવાદ કરેલ નથી જિજ્ઞાસુઓને મૂળ વૃત્તિ જેવા વિનંતી - દીપરત્ન સાગર ] છેલ્લે તેમાં લખ્યું છે કે વાસ્તુના આરંભે કે પ્રવેશમાં વાસ્તુપૂજન શ્રેયસ્કર છે, તેમ ન કરતા સ્વામીનો નાશ થાય છે, તેથી હિતાર્થીએ તેની પૂજા કરવી. અહીં વરાહમિહિરે કહેલ ૮૧-પદની સ્થાપનાવિધિની ગાથા પણ વૃત્તિકારશ્રીએ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૩૬૯ થી ૨ મૂકેલ છે. ધે પ્રસ્તુત સૂત્રની વૃત્તિ કહે છે – વસ્તુપરિચ્છા અથ વાસ્તુ અને પરીક્ષામાં વિધિજ્ઞ. • x• અથવા વાસ્તુના પરિચ્છેદમાં - કટકંબાદિ વડે આવરણ, તેમાં વિધિજ્ઞ -x- નેમિપાર્શ - સંપ્રદાયથી જાણવું, ભોજનશાળામાં, કોની-તેમાં કોટ્ટ એટલે દુર્ગ • x " કોના ગ્રહણને માટે પ્રતિકોભિંતને ઉત્થાપે છે, તેમાં. તથા વાસગૃહશયનગૃહમાં, વિભાગ કુશલ ઔચિત્યાનુસાર વિભાજક, છંધ-છેદનયોગ્ય કાષ્ઠાદિ, વેધ્ય-વેધન યોગ્ય, દાનકર્મ-શાંકનાર્થે ગિરિકરક સૂઝથી રખાદાન, તેમાં પ્રધાનબુદ્ધિ તથા જળગત ભૂમિકાની જલોત્તરણાર્થે કપધાકરણને માટે ઔચિત્યથી વિભાજક. ઉભગ્ન નિમગ્ન નદી આદિના ઉતરવામાં સામ. જળ અને સ્થળના સંબંધીમાં, ગુફા-સુરંગમાં તથા ચંગ-ઘટી ચંદિમાં, પશિખામાં વિધિજ્ઞ. કાલજ્ઞાન-વાસ્તુના પ્રશસ્ત પ્રશસ્ત લક્ષણના પરિજ્ઞાનમાં-વૈશાખ, શ્રાવણ, માઘ, ફાગણમાં ઘર કરવું ઈત્યાદિ. શબ્દશાસ્ત્રમાં સર્વ કળા વ્યુત્પત્તિમાં, વાસ્તુપદેશ-ગૃહક્ષેત્રના એક દેશમાં - ઈશાનમાં દેવગૃહ, રસોડું અગ્નિમાં કરવું નૈર્પત્યમાં ભાંડોપકર અર્થધાન્ય વાયવ્યમાં ઈત્યાદિ ગૃહ અવયવ વિભાગમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાનમાં મુખ્ય છે. ગર્ભિણી-ક્લાભિમુખ વેલ, કન્યા-અફલા અથવા દૂર ફલા વલ્લી અને વૃક્ષ જે વાતુaોગમાં વધેલ હોય. વલ્લિવેપ્ટન - વાસ્તુ ક્ષેત્રમાં ઉગેલ વૃક્ષોમાં આરોહણ. આ બધાંના ગુણ-દોષનો વિશેષજ્ઞ. જેમકે – જે ભૂમિમાં ગર્ભિણીવલ્લી ઉગી હોય છે, તુરંત ફળદાયી છે ઈત્યાદિ • * * * * * * ફરી તેને જ વિશેષથી કહે છે - ગુણાદ્ય-પ્રજ્ઞા, ધારણા, બુદ્ધિ, હસ્તલાઘવાદિ ગુણવાળો. ૧૬-પ્રાસાદો - સ્વસ્તિકાદિ રાજાના ગૃહો, તે કરવામાં કશળ, ૬૪ ભેદે ગૃહો- જે વાસ્તુમાં પ્રસિદ્ધ છે. તેમાં અમૂઢ મતિ જેની છે તે તથા. વિકલ્પો ચોસઠ જ છે - પ્રમોદ વિજયાદિ ૧૬ ગૃહો પૂર્વદ્વારવાળા છે. વર્તાનાદિ ૧૬-ગૃહો દક્ષિણ દ્વારવાળા, ધનદાદિ-૧૬-ઉત્તર દ્વારવાળા, દુર્ભાગાદિ-૧૬-પશ્ચિમ દ્વારવાળા, બધાં મળીને ૬૪-થાય છે. બંધાવર્ત-ગૃહ વિશેષ, એમ આગળ પણ જાણવું -x- વર્ધમાન, સ્વસ્તિક, ચક તથા સર્વતોભદ્ર સંનિવેશમાં ઘણાં પ્રકારે ડ્રોયપણે અને કર્તવ્યપણે જેને છે તે. અહીં વરાહના મત મુજબની ચાર ગાથા વૃત્તિકારશ્રી નોંધે છે. અમને તેમાં કંઈ સમજાતું નથી, જિજ્ઞાસુઓએ વૃત્તિ જોવી.] ફરી તેને જ વિશેષથી કહે છે – ઉર્વ દંડમાં થાય છે ઉડિક અર્થાત્ ધ્વજ, દેવ-ઈન્દ્રાદિ પ્રતિમા, કોઠ-ઉપરનું ગૃહ કે ધાન્યની કોઠી. દારૂ-વાસ્તુ ઉચિત કાષ્ઠ, ગિરિદુર્ગાદિકરણાર્થે જનાવાસ યોગ્ય પર્વત, ખાત-પુષ્કરિણી આદિ, વાહન-શિબિકાદિ, તેના વિભાગમાં કુશળ. ધ્વજની સ્યના વિશે એક ગાયા છે, -x- તે-તે ગ્રંથોથી જાણવું. એમ ઉકૃત પ્રકારે બહુ ગુણાઢ્ય, તે નરેન્દ્રચંદ્ર • ભરતયકીના સ્થપતિરdવર્ધકીરત્ન તપ અને સંયમ અને કરણભૂત વડે પ્રાપ્ત છે. “શું કરીએ ?' ઈત્યાદિ પૂર્વવતું. હવે ઉપસ્થિત થઈને વર્ધકી જે કરે છે, તે કહે છે - તે વહેંકી દેવકર્મવિધિથી ચિંતિત માત્ર કાર્યકરણરૂપથી ઠંધાવારને નરેન્દ્રના વચનથી રાજાનો આવાસ-ભવના જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ આદિથી યુક્ત કરે છે. બધું જ મુહર્તથી અર્થાત્ વિલંબહિત કરે છે. પછી શ્રેષ્ઠ પૌષદગૃહ કરે છે. કરીને ભરત રાજા છે ત્યાં જાય છે. આ આજ્ઞા જલદી જ પાછી સોપે છે. - x - • સૂત્ર-93 - જઈને - તે રથ પૃdી ઉપર શીઘગતિથી ચાલનાર હતો. અનેક ઉત્તમ લસણયુક્ત હતો. હિમવંત પર્વતની વાયુરહિત કંદરાઓમાં સંવર્ધિત તિનિશ નામક રથનિમરણોપયોગી વૃક્ષોના કાષ્ઠથી બનેલ હતો. તેનું ચૂપ અંબૂનદ સુવર્ણથી નિર્મિત હતો. આરા સ્વર્ણમયી તાડીના હતા. તે પુલક, વરેન્દ્ર, નીલ સાસ, પ્રવાલ, ફટિક, લેસ્ટ, ચંદ્રકાંત, વિઠ્ઠમ નો અને મણીઓથી વિભૂષિત હતા. પ્રત્યેક દિશામાં બાર બારના ક્રમથી તેના ૪૮ આરા હતા. તુંબો મિય પોથી દૈત્રીકૃદ્ધ હતા. તેના પૃષ્ઠ વિશેષરૂપથી ઘેરાયેલ, બાંધેલી, જોડેલી નવી પ્રીથી સુનિક્ત હતી. અત્યંત મનોજ્ઞ નવી લોઢાની સાંકળ તથા ચામડાની રસ્સીથી તેના અવયવ બાંધેલ હતા. તેના બંને પૈડા વાસુદેવના શસ્ત્રરતન સમાન હતા. લી ચંદ્રકાંત, ઈન્દ્રનીલ, શચક રનોથી સુરચિત અને સુસજ્જિત હતી. તેના ઘોડાના ગળામાંની સ્ત્રી કમનીય, કીરણયકd, લાલિમામય વણથી બનેલ હતી. તેમાં સ્થાને સ્થાને કવચ પરથાપિત હતા. તે રથ પ્રહરણોથી પરિપૂરિત હતો. ઢાલો, કણકો, ધનુષો, પંડલા, ત્રિશૂળ, ભાલા, તોમર તા સેંકડો બાણોથી યુકત મીશ તૂણીરોથી તે પરિમંડિત હતો. તેના ઉપર સુવર્ણ અને રતનો દ્વારા ચિત્ર બનેલા હતા. તેમાં હલીમુખ, બગલા, હાથીદાંત, ચંદ્ર, મોતી, ભલ્લિકા, ફુદ, કુટજ તથા કંદલના પુષ, સુંદર ફીણની રાશિ, મોતીના હાર અને કાશ સંદેશ શેત, પોતાની ગતિ દ્વારા મન અને વાયુની ગતિને જિતનારી, ચપળ, શીઘગામી, ચામર અને સ્વર્ણમય આભૂષણોથી વિભૂષિત ચાર ઘોડા જોડેલ હતા. તેના ઉપર છત્ર હતું, ધજા-વૅટિકા-પતાકા લાગેલી. તેનુ સંધિ યોજના સુંદર રૂપમાં નિષ્ણાદિત હતો. યથોચિત રૂપે સુસ્થાપિત સમરના ગંભીર ઘોષ જેવો તેનો ઘોષ હતો. તેના કૂરિ ઉત્તમ હતા. તે સુંદર ચકયુક્ત તથા ઉત્કૃષ્ટ નેમિમંડલયુકત હતા. ચૂપના બંને કિનારા ઘણાં સુંદર હતા. બંને તંબ શ્રેષ્ઠ વજનના બનેલ હતા, તે શ્રેષ્ઠ સુવર્ણથી શોભિત હતા. સુયોગ્ય શિલશીથી નિર્મિત હતા, ઉત્તમ ઘોડા છેડેલ હતા. સુયોગ્ય સારથીથી સુનિયોજિત હતા. ઉત્તમોત્તમ રનથી પરિમંડિત હતો. નાની-નાની સોનાની ઘંટીઓથી શોભિત હતી. તે અયોધ્યા હતો. તેનો વર્ણ વિધુત, પરિતપ્ત સ્વર્ણ, કમળ, જપા-કુસુમ, દીપ્ત આનિ તથા પોપટની ચાંચ જેવો હતો. તેની પ્રભા ચણોઠીના અધ ભાગ, બંધુજીવકપુw, સંમર્દિત હિંગુલ રાશિ, સિંદુર શ્રેષ્ઠ કેસર, કબૂતરના પગ, કોયલની આંખ, અધરોષ્ઠ, મનોહર ક્તાશોક વરુ સ્વર્ણ, પલાશપુw, હાથીનું તાળવું, ઈન્દ્રગોપક, જેવી હતી. કાંતિ બિંબફળ, શિલાપતાલ અને ઉદયમાન સૂર્ય સાઁશ હતી. બધી Page #144 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ૫૦ જંબૂતીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ ૩/૩ ઋતુમાં વિકસિત થનારા પુષ્પોની માળા તેમાં લાગેલી હતી. તેના ઉપર ઉard શેત ધા સ્કતી હતી. તેનો રોષ ગંભીર હતો, ગુના હૃદયને કંપાવી દે તેવો હતો. લોક વિકૃત, યશસ્વી સન ભરત પ્રાતઃકાળે પૌષધ પારી, તે અહત ચાતુઘટ અશ્વસ્થ ઉપર આરૂઢ થયો. - X • બાકી પૂર્વવત. (રાજ ભરd] દક્ષિણાભિમુખ વરદામતીથથી લવણ સમુદ્રને અવગાહે છે ચાવત શ્રેષ્ઠ રથના કૂપર ભીના થયા યાવત્ પ્રીતિદાન. વિશેષ એ કે વરદામ તીથકુમારે દિવ્ય ચૂડામણી, હૃદય અને ગળાના અલંકાર, શોખ્રિસુતક, કટક, શુટિત ભેંટ કર્યા. યાવતુ દક્ષિણનો અંતઃપાલ યાવત્ અષ્ટાહિકા મહામહિમા કરે છે કરીને આજ્ઞા પાછી સોપી.. ત્યારપછી તે દિવ્ય ચકરન વરદામતીકુમાર દેવતા અષ્ટાલિકા મહામહિમા નિવૃત્ત થતાં યુધગૃહ શાળાથી નીકળે છે, નીકળીને આકાશે ચાલતા ચાવત આંબરdલને પૂરિત કરતાં ઉત્તર-પશ્ચિમ દિશામાં પ્રભાસ તીથભિમુખ પ્રયાણ કર્યું. ત્યારે ભરત રાજાએ તે દિવ્ય ચક્રરત્નને યાવતુ ઉત્તરસ્પશ્ચિમ દિશામાં પૂર્વવત ચાવતુ પશ્ચિમ દિશાભિમુખ પ્રભાસ તીથી લાવણસમુદ્રમાં ઉતર્યા. ઉતરીને યાવતું તે શ્રેષ્ઠ રથના કૂરિ ભીના થયા યાવતુ પીર્તિદાન વિશેષ એ કે પ્રભાસતીકુમારે માળા, મુગટ, મોતીજાલ, હેમાલ, ટ્રક, ગુટિત, આભરણ, નામાંકિત બાણ અને પ્રભાસ તીર્થોદક ગ્રહણ કર્યું કરીને યાવત પશ્ચિમથી પ્રભાસતીની મર્યાદામાં હું દેવાનુપિયનો દેશવાસી છું યાવતુ પશ્ચિમ દિશાનો અંતરાલ છું, તેમ કહ્યું, બાકી પૂર્વવત યાવત અષ્ટાફિંગ મહોત્સવ નિવર્યો. • વિવેચન-93 : જઈન, ઈત્યાદિ પુર્વવતુ. તે પ્રસિદ્ધ તે પ્રસિદ્ધ ભરતચકી શ્રેષ્ઠ મહાયે આરૂઢ થયો એમ સંબંધ છે. કેવા પ્રકારે ? ધરણિતલે જતો, શીઘગામી. કેવો શ્રેષ્ઠ પુરૂષ ? સર્વત્ર જય સંભાવનાથી જનિત પ્રમોદરસ પુલકિતપણે વિસ્તીર્ણ અર્થાતુ પ્રફૂલ્લિત હૃદય. હવે ફરી અને વિશેષથી કહે છે – બહુ લક્ષણ પ્રશસ્ત, ધ હિમવતુ ગિરિ-વાતહિત જે દરીનો મધ્યભાગ, તેમાં સંવર્ધિત ચિત્રા-વિવિધા તિનિશા-રથદ્ધમ, તે જ દલિક જેના છે તે. • x - જાંબૂનદ સુવર્ણમય સુઘટિત કૂરિ-યુગેધર જેમાં છે તે. કનકમય લઘુદંડરૂપ ભરાવાળો. પુલક વરેન્દ્રનીલ શાસક રત્ન વિશેષ. પ્રવાલ અને સ્ફટિક રત્ન, લેટ-વિજાતિરો, મણિ-ચંદ્રકાંતાદિ, વિધુમ-પ્રવાલ વિશેષ. -x- તેના વડે વિભૂષિત, પ્રતિદિશામાં બારબારના સદ્ભાવથી ૪૮-આરાઓ જેમાં છે તે. -x• લાલ સુવર્ણમય પટ્ટક વડે લોકમાં મહત્” રૂપે પ્રસિદ્ધ છે. સંગૃહિત-દઢીકૃત્ તથા ઉચિત અર્થાત્ અતિલઘુ કે અતિ મોટા નહીં તેવા, તુંબો જેના છે તે... ...પ્રકર્ષથી ધૃષ્ટ, પ્રકર્ષથી બદ્ધ, એવા નિર્મિત નવી પટ્ટિકા જેમાં છે તે તેવા પ્રકારે જે ચક્રપરિધિરૂપજે લોકમાં પૂંડી નામે પ્રસિદ્ધ છે, તેથી સુનિપજ્ઞ કાર્ય નિર્વાહકવરી જેના છે તે. * * અતિમનોજ્ઞ નવા લોઢાના ચર્મરક્યુ, તેનું કાર્ય જેમાં છે તે. અર્થાત્ 2િ6/4. તે રથમાં જે અવયવો છે તે લોહચર્મ વર્ડ બદ્ધ છે. હરિ-વાસુદેવ, તેના ચકરન સદંશ, કતન, ઈન્દ્રનીલ, શસ્મક રૂપ ત્રણ રત્નમય, સમ્યક્ નિવેશિત ચર્ચા સુંદર સંસ્થાના કરેલ. આવો બદ્ધ જાલકટક જેમાં છે તે. અહીં આવો ભાવ છે - રગુપ્તજાલક • સછિદ્ર ચના વિશિષ્ટ અવયવ વિશેષ. તેની ઘણાં શોભા હોય છે. તથા પ્રશસ્ત વિસ્તીર્ણ અવક ધૂરી જેમાં છે તે. નગરની જેમ ચોતરફથી ગુપ્ત. રથ, પ્રાયઃ ચોતરફથી લોહાદિમય આવૃત્તિ થાય છે, નગરના ટાંતના કથનો આ અર્થ છે – જેમ નગરના ગોપુરભાગ પરિત્યાગથી ચોતરફથી વપગુપ્ત હોય છે. તથા આ પણ આરોહ સ્થાન સાચી સ્થાન છોડીને ગુપ્ત. શોભમાન કાંતિક જે તપનીય-રક્ત સુવર્ણમય યોર્ક, તેના વડે યુક્ત. * * * * * અહીં આ સૂત્રાદ8માં ‘તપનીય જાલકલિત’ એ પાઠ અશુદ્ધ સંભવે છે. કેમકે આવશ્યક ચૂણિમાં આ જ પાઠ દશર્વિલ છે. કંકટક-સાહ, તેમાં સ્થાપિત છે. * * • જે રીતે શોભે તેમાં સદાહ સ્થાપિત છે. તથા પ્રહરણો વડે ભરેલ છે. આ જ વ્યક્તિતથી કહે છે - ખેટક, કણક-બાણ વિશેષ, ધષિ, મંડલા-તરવાર, વરશકિતત્રિશૂળ, કુંત-ભાલો, તોમર - બાણ વિશેષ, સેંકડો બાણો જેમાં છે, તેવા પ્રકારે બનીશ ભયકા છે, તેના વડે પરિમંડિત, કનકરન ચિત્ર, અશ્વ વડે જોડેલ એમ કહેવું. બીજું શું વિશિષ્ટ છે તે કહે છે – હલીમુખ, બલાક-બક, ગજદંતચંદ્ર, મૌક્તિક-મોતી, તણ સોંલ્લિ-મલ્લિકાપુષ, કુંદ-શેતપુપ વિશેષ, કુરજપુN - વરસિંદુવાર નિગૃડીપુષ, કંદલવૃક્ષ વિશેષ પુષ, શ્રેષ્ઠ ફીણનો સમૂહ હાર-મોતીનો સમૂહ, કાશ-વૃણ વિશેષ, પ્રકાશ-ઉજ્વળતા, તેની જેવા શ્વેત, અમર-દેવ, ચિત, પવન-વાયુ તેના વેગને જીતાનાર - તે અમરમનપવન જયી. તેથી જ અતિશીઘગામી છે. તે ચાર સંખ્યક છે. તથા ચામર અને કનક વડે ભૂષિત અંગ જેનું છે તે. હવે ફરી રચને વિશેષથી કહે છે - છમ, ધ્વજ, ઘંટ, પતાકા સહિત પૂર્વવતું. સુકૃત-સારી રીતે નિર્મિત, સંધિ યોજન જેમાં છે તે. સુસમાહિત-સમ્યક યથોચિત સ્થાને નિવેશિત જે સંગ્રામવાધ વિશેષ, તેના વીરોમાં વીરરસ ઉત્પાદકત્વથી તુલ્ય ગંભીર ઘોષ-tવની જેમાં છે તે - x • સુચક વરનેમિમંડલ-પ્રધાન ચકધારા આવૃત, શોભતું ધૂળંગૂર્જર જેનું છે તે. શ્રેષ્ઠ વજ વડે બદ્ધ તુંબ જેના છે તે. શ્રેષ્ઠ સુવર્ણથી ભૂષિત, વરાચાર્ય-પ્રધાન શિલ્પી વડે નિર્મિત, શ્રેષ્ઠ અશ્વોથી યુક્ત, શ્રેષ્ઠ સાચી વડે સારી રીતે સંપતિ . અહીં ચકાદિનું પુનર્વચન રથ અવયવોમાં પ્રધાનતા જણાવવાને માટે છે. દૂરૂઢ અને આરૂઢ એ સમાનાર્થક બે પદોનું ગ્રહણ સુખે આરૂઢ થયો તેમ જણાવવા માટે છે. - X - X - X - રથના આરોહકને જણાવવા કહે છે – પ્રવરરત્ન પરિમંડિત સુવર્ણની ઘંટડી જાલ વડે શોભિત, અયોધ્ય-હારે નહીં તેવો. સૌદામિની-વિધુત, તપ્ત સુવર્ણ લાલરંગનું હોય છે, તપ્ત શબ્દથી વિશેષિત પંકજકમળ, તે પણ સામાન્યથી લાલ વર્ણ હોય છે. જ્વલિત જ્વલન-દીપ્ત અગ્નિ. •x• પોપટની ચાંચ જેવી રક્તતા જેવી છે તે. ચણોઠીનો Page #145 -------------------------------------------------------------------------- ________________ 3/93 લાલ ભાગ, બંધુજીવક-મધ્યાહે વિકશતા પુષ્પ, સંમતિ હિંગલોનો સમૂહ, સિંદુર, કુંકુમ, કબૂતરના પગ, કોકિલના નેત્ર, અધરોષ્ઠ-તે સામુદ્રિકમાં અતિ લાલવ વર્ણવેલ છે. રતિદ-મનોહર અતિક્તિ-અધિક અરુણ અશોકવૃક્ષ, આવા સુવર્ણ, કિંશુક-પલાપપુ તથા ગજતાલુ, સુરેન્દ્રગોપક-વર્ષામાં લાલવર્ણી ક્ષુદ્ર જંતુ વિશેષ તેની સદેશ પ્રભા જેની છે તે, એવો પ્રકાશ - તેજનો પ્રસાર જેનો છે તે. બિંબફળ, શિલપ્રવાલ - અહીં અશ્લીલ શબ્દ સમાન - “શ્રીને લાવે તે” તેનું શ્લીલ થયું, એવો જે પ્રવાલ, તે શ્લીલપ્રવાલ - પરિકર્મિત વિક્રમ અથવા શિલાપ્રવાલ. ઉગતો સૂર્ય, તેની સમાન, છ ઋતુમાં થનાર સુગંધી અગ્રથિત પુષ્પ અને ગ્રચિતપુષ્પો જેમાં છે તે. ઉંચો કરેલ શ્વેત ધ્વજ જેમાં છે તે. મહામેઘનું જે ગર્જન, તેની જેમ ગંભીર સ્નિગ્ધ ઘોષ જેનો છે તે. - ૪ - પ્રભાતે - અટ્ઠમતપના પારણા દિવસે, - ૪ - પૌષધિક-તુરંત પાતિ પૌષધવત, તેવો નરપતિ ચતુર્ઘટ અશ્વરણમાં આરૂઢ થયો. સશ્રીક નામક પૃથ્વી વિજયલાભ નામે પ્રખ્યાત છે. અહીં બેઠેલ પુરુષ પૃથ્વીનો વિજય પામે છે એવું સાન્વર્ય નામ છે. કેવો નરપતિ ? લોક વિદ્યુત યશવાળો, અહત-ક્યારેય પણ અવયવમાં અખંડિત અથવા સર્વત્ર અસ્ખલિત ચાલનારો સ્થ. થમાં બેસીને ભરતે શું કર્યુ? ૫૧ - પછી ભરતરાજા ચતુર્ઘટ અશ્વરથમાં બેઠો, બાકી પૂર્વવત્. - ૪ - માગધતીર્થના આલાવા મુજબ જાણવું. હવે કહે છે – વરદામ નામક તીર્થ-અવતરણમાર્ગથી લવણસમુદ્રમાં અવગાહે છે. “બાકી પૂર્વવત્” એ વચનથી અશ્વ, હસ્તિ, રથ, પ્રવર યોદ્ધાયુક્ત - સંપવૃિત્ત, મહા ભટ્ટ-ચડગર પથકરવૃંદ પરિક્ષિપ્ત, રાક્રરત્ન દેશિત માર્ગે અનેક હજાર રાજા દ્વારા અનુસરાતા માર્ગે, મહા-ઉત્કૃષ્ટ સીંહનાદ બોલ કલકલરવથી પ્રભુભિત મહારામુદ્રના રવ સમાન કરતાં-કરતાં. કેટલે દૂર લવણસમુદ્રમાં અવગાહે છે ? જ્યાં સુધી રથના કૂપર ભીના થાય છે. અહીં યાવત્ પદ સંગ્રાહ્ય પદ સંગ્રાહક નથી, પરંતુ જળનું અવગાહ પ્રમાણને સૂચનાર્થે છે. અહીં પણ માગધદેવ સાધનાધિકારમાં કહેલ સૂત્ર પ્રીતિદાન સુધી કહેવું. તે તીર્થાધિપસુરના પ્રીતિદાન શબ્દથી-પ્રીતિદાનાર્થે વિવક્ષિત ચૂડામણિ આદિ વસ્તુ કહે છે. અહીં “ચાવત્ દક્ષિણી અંતપાલ” સુધી કહ્યું, - ૪ - ચાવત્ અષ્ટાહિકા મહોત્સવ કરે છે. ઉક્ત વાક્યોનો આ અર્થ છે – પ્રીતિદાન નિમિત્તે ચૂડામણી આદિ વસ્તુ ગ્રહણ પ્રતિપાદક સૂત્ર છે. તેનો સમુદિત અર્થ આ છે – અશ્વોને રોકવા, થ ઉભો રાખવો, ધનુષુ ઉપાડવું, બાણ છોડવું - x - પ્રીતિદાન સૂત્ર સુધી માગધતીર્થાધિકારના સૂત્રવત્ જાણવું. વિશેષ એ કે પ્રીતિદાનમાં ચૂડામણિ અને મનોહર સર્વ વિષ - અપહારી મસ્તકના ભૂષણરૂપ, વાઃના ભૂષણરૂપ, ડોકનું આભરણ, કટિ મેખલાં, ત્રુટિક લેવા. તે સૂત્ર ક્યાં સુધી કહેવું ? “હું દક્ષિણ દિશાનો અંતપાલ છું” સુધી. પ્રીતિવાક્ય, ભેંટણું ધરવું, ભરત દ્વારા તેનો સ્વીકાર કરવો, દેવનું સન્માન, વિદાય દેવી, સ્થ પાછો વાળવો, છાવણીમાં જવું, સ્નાનગૃહમાં જવું, સ્નાન-ભોજન કરવું, શ્રેણિ-પ્રશ્રેણિને બોલાવવાનું સૂત્ર કહેવું. ક્યાં સુધી? અઢાર શ્રેણિ-પ્રશ્રેણિ વડે અષ્ટાહિકા મહામહોત્સવ કરે છે આજ્ઞા પાછી સોંપે છે. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ હવે પ્રભાસતીર્થની સાધના માટે ચાલે છે – બધું પૂર્વવત્. વિશેષ એ કે – વાયવ્ય દિશામાં, શુદ્ધ દક્ષિણવર્તી વરદામતીર્થથી શુદ્ધ પશ્ચિમવર્તી પ્રભાસમાં જવાને માટે નીકળ્યો, કેમકે આ જ માર્ગ સરળ છે અન્યથા વરદામથી પશ્ચિમમાં જતાં અનુવારિધિવેલ જાથી પ્રભાસતીર્થની પ્રાપ્તિ દૂરથી થાત. પ્રભાસ તીર્થ, જ્યાં સિંધુ નદી સમુદ્રમાં પ્રવેશે છે. હવે તેવા ચક્રરત્નને જોઈને જે રાજા કરે છે, તે કહે છે – બધું પૂર્વવત્. માત્ર પ્રિતીદાનમાં ભેદ છે, - ૪ - રત્નમાળા, મુગટ, દિવ્ય મોતીનો ઢગલો, સુવર્ણરાશિ. બાકી આ પ્રીતિદાનનો સ્વીકાર, દેવ સન્માન, વિદાય ઈત્યાદિ માગધ દેવાધિકાર સમાન કહેવું. - x - હવે સિંધુદેવી સાધનાધિકાર – = પર • સૂત્ર-૪ : ત્યારે તે દિવ્ય ચક્રરત્ન પ્રભાસતિકુમાર દેવના અષ્ટાલિકા મહામહોત્સવ નિવર્તી ગયા પછી આયુધગૃહશાળાથી નીકળ્યું, નીકળીને યાવત્ બરતલને પૂરતા સિંધુ મહાનદીથી દક્ષિણી કૂળથી પૂર્વ દિશામાં સિંધુદેવીના ભવન અભિમુખ પ્રયાણ કર્યું. ત્યારપછી તે ભરત રાજા તે દિવ્ય ચક્રરત્નને હિંદુ મહાનદીના દક્ષિણી મૂળથી પૂર્વ દિશામાં સિંધુદેવીના ભવનની અભિમુખ જતું જુએ છે, જોઈને હર્ષિત-સંતુષ્ટ ચિત્ત થઈ, પૂર્વવત્ યાવત્ જ્યાં સિંધુદેવીનું ભવન છે, ત્યાં જાય છે, જઈને હિંદુ દેવીના ભવનની કંઈક નીકટ બાર યોજન લાંબી, નવ યોજન પહોળી શ્રેષ્ઠ નગરસશ વિજય સ્કંધાવાર નિવેશ કરે છે, યાવત્ સિંધુદેવી નિમિત્તે ક્રમભક્ત સ્વીકાર કરે છે, કરીને પૌષધશાળામાં પૌષધિક હાચારી થઈ યાવત્ દર્ભના સંસ્તારકે બેસી અટ્ટમભક્તિથી સિંધુદેવીને મનમાં કરીને રહ્યો. ત્યારપછી તે ભરતરાજા અક્રમભક્ત પરિણમમાણ થતાં સિંધુદેવીનું આરસન ચલિત થયું, ત્યારે તે સિંધુદેવી આસનને ચલિત થયું જુએ છે. જોઈને અવધિજ્ઞાન પ્રયોજે છે, પ્રયોજીને ભરત રાજાને અવધિ વડે જુએ છે. જોઈને તેણીને આ આવા સ્વરૂપનો અભ્યર્શિત, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. નિશ્ચે જંબુદ્વીપ દ્વીપના ભરત ક્ષેત્રમાં ભરત નામે ચાતુરંત ચક્રવર્તી રાજા ઉત્પન્ન થયો છે. તો અતીત-વર્તમાન-અનાગત એવો જીત-કલ્પ છે કે સિંધુદેવી ભરતના રાજાને ભેંટણું કરે. તો હું પણ જઉં અને ભરતરાજાને ભેંટણું કરું. એમ વિચારી સિંધુદેવી રત્નમય ૧૦૦૮ કળશ, વિવિધ મણિકનક-રત્નમય ચિત્રયુક્ત વર્ણ નિર્મિત બે ભદ્રાસન, કટક અને ત્રુટિત યાવત્ આભરણોને લે છે. લઈને તેણી ઉત્કૃષ્ટી યાવત્ ગતિથી જઈ આ પ્રમાણે બોલી – દેવાનુપિય વડે કેવલકલ્પ ભરતક્ષેત્ર જીતાયું છે, હું આપ દેવાનુપ્રિયની દેશવાસિની છું. હું આપ દેવાનુપિયની આજ્ઞાવર્તી દાસી છું. હે દેવાનુપ્રિય ! આપ મારું આ આવા વરૂપનું પ્રીતિદાન સ્વીકાર કરો. એમ કહીને ૧૦૦૮ રત્નમયી કુંભો, વિવિધમણીસુવર્ણ-કટક ચાવત્ પૂર્વવત્ ચાવત્ વિદાય આપી. ત્યારપછી તે ભરત રાજા પૌષધશાળાથી નીકળ્યો, નીકળીને જ્યાં સ્નાનગૃહ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૩/૪ છે, ત્યાં આવે છે, આવીને સ્નાન તથા બાલિકર્મ કરી ચાવતુ જ્યાં ભોજનમંડપ છે, ત્યાં આવે છે, આવીને ભોજન મંડપમાં શ્રેષ્ઠ સુખાસને બેસી આમ ભકતનું પાર કરે છે, કરીને યાવત શ્રેષ્ઠ સહાસને પૂર્વાભિમુખ જઈ બેસે છે. બેસીને અઢાર શ્રેણી-પ્રશ્રેણીજનોને બોલાવે છે, બોલાવીને યાવતુ અષ્ટાહિકા મહામહોત્સવ કરી, તે આજ્ઞા ભરતરાજાને પાછી સોંપી. • વિવેચન-૩૪ : તrf ઈત્યાદિ વક્તાર્થ છે. વિશેષ એ કે - અહીં પશ્ચિમદિશાવર્તી પ્રભાસતીથી આવતો વૈતાગિરિકુમાર દેવને સાધવાની ઈચ્છાથી તેના વાસકૂટાભિમુખ જાય છે, પ્રથમની જેમ અનુક્રમે જાય છે. આ દિવિભાગજ્ઞાન જંબૂદ્વીપપાદિમાં આલેખીને દર્શનથી અને ગુરુજનના સંદર્શિતતાયી સુબોધ છે. સિંધુદેવીગૃહની અભિમુખ ચકરન ચાલ્યું. (શંકા) સિંધુદેવી ભવન આ જ સૂત્રમાં ઉત્તર ભdદ્ધ મધ્ય ખંડમાં સિંધૂકુંડમાં સિંધુદ્વીપમાં કહેલ છે, તો તેનો અહીં કઈ રીતે સંભવ છે ? તેનું સમાધાન કહે છે - મહર્તિક દેવીના મૂળસ્થાનથી અન્યત્ર પણ ભવનાદિ સંભવ સાયુક્ત નથી. જેમ સૌધર્મેન્દ્રાદિની અગ્રમહિષીના સૌધર્માદિ દેવલોકમાં વિમાનના સભાવ છતાં નંદીશ્વર કે કંડલમાં રાજધાનીઓ છે અથવા જેમ આ જ દેવીની અસંખ્યાતમાં દ્વીપમાં રાજદાની સિંધુ આવર્તન કૂટમાં પ્રાસાદાવતુંસક છે, એમ સિંધુદ્વીપમાં સિંધુ દેવી ભવનના સદ્ભાવ છતાં અહીં સૂત્ર બળથી તે છે તેમ જાણવું - x • પછી ભરતે શું કર્યુ? સુબોધ છે. અહીં વર્લ્ડકરનને બોલાવવો, પૌષધશાળા કરવી આદિ સર્વે લેવું. તે પૌષધશાળામાં સિંધુદેવીને સાધવા માટે અમભકત ગ્રહણ કર્યો, કરીને પૌષધિક-પૌષધવતવાળો, તેથી જ બ્રહ્મચારી યાવ દર્ભ સંતાડે બેઠો. અહીં ચાવત્ શબ્દથી મણિ-સુવર્ણ ત્યાગીને ઈત્યાદિ બધું લેવું. અઠ્ઠમ તપ કરેલા તેણે સિંધુદેવીને ધ્યાયતો રહ્યો. પછી તે ભરતરાજા અઠ્ઠમભક્ત પરિપૂર્ણ પ્રાય થતાં સિંધુદેવીનું આસન ચલિત થયું, પછી સિંધુદેવીએ આસન ચલિત થતું જોઈને અવધિ પ્રયોજ્ય, પ્રયોજીને ભરત રાજાને અવધિ વડે જોયો, જોઈને તેણીને આ આવા સ્વરૂપનો આધ્યાત્મિક, ચિતિત, પ્રાચૈિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો - X - X - આ સિંધદેવી આસનના કંપવાથી ઉપયોગ આપીને જાતિસ્મરણથી પોતે જ અનુકૂળ આશય થયો. તેથી બાણ છોડવું આદિ અહીં ન કહેવું અને એ પ્રમાણે કર્મચકીના વૈતાઢયદેવાદિના સાધવાને માટે પણ તથા જિનચકીને સર્વત્ર દિગ્વિજયયાત્રામાં બાણ છોડવાદિ સિવાયની જ પ્રવૃત્તિ છે, તેથી તે પ્રકારે જ સાધ્યસિદ્ધિ હોય છે. તે સંકલ્પ કયો છે ? તે કહે છે - નિશ્ચયથી જંબૂદ્વીપ નામક દ્વીપમાં ભરત ક્ષેત્રમાં મત નામે ચાતુરંત ચક્રવર્તી ઉત્પન્ન થયો છે. તેથી સિંધુદેવીનો ત્રણે કાળમાં આ આચાર છે કે ચકી-અર્ધચકીને માટે - ભરત રાજાને માટે મેંટણું કરવું જોઈએ, તો હું જઉં, હું પણ ભરત રાજાને ભેંટણું કરું. “વિચારણા જ કાર્ય કર્યાની જેમ પ૪ જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ ફળદાયી થાય છે” તેથી કહે છે – એમ વિચારીને ૧૦૦૮ રત્નચિત્રિત કુંભ, વિવિધ મણિ, સુવર્ણ, રનોની વિવિધ રચના વડે ચિકિત બે સુવર્ણ ભદ્રાસન, કટક, ગુટિક ચાવતુ આમરણો લે છે. લઈને તેણી ઉત્કૃષ્ટિ ઈત્યાદિ ગતિથી જઈ ચાવતું એમ બોલી, શું બોલી ? દેવાનુપિય-શ્રીમત્ વડે જીતાયેલ છે કેવલકલા-પરિપૂર્ણ ભરતોત્ર, તેથી હું આપની દેશવાસિની છું, આપની આજ્ઞાસેવિકા છું, તો દેવાનુપ્રિય ! મારું આ પ્રીતિદાન ગ્રહણ કરો. એમ કહીને ૧૦૦૮ રનચિત્રિત કુંભાદિ ભેટ કર્યા, ઈત્યાદિ બધું માગઘદેવના આલાવા મુજબ અહીં અનુસરવું ચાવત્ વિદાય કરે છે. પછી ઉત્તરવિધિ કહે છે - તે બધું પૂર્વવતું. વિશેષ એ કે શ્રેણિ-પ્રશ્રેણિઓ અટાલિકા મહામહોત્સવ કરી તે આજ્ઞા પાછી સોપે છે સુધી કહેવું. હવે વૈતાદ્ય દેવને સાધન કહે છે – • સૂત્ર-૭૫ : ત્યારપછી તે દિવ્ય ચકરતન સિંધુદેવી સંબંધી અષ્ટાલિકા મહા મહોત્સવ નિવત્ય પછી આયુઘગૃહશાળાથી નીકળ્યું આદિ પૂર્વવત્ યાવતુ ઉત્તરૂપશ્ચિમ દિશામાં વૈતાદ્ય પર્વતાભિમુખ પ્રતિ પ્રયાણ કર્યું. ત્યારપછી તે ભરત રાજ ચાવતું જ્યાં વૈતાદ્ય પર્વત છે, જ્યાં વૈતાઢય પર્વતના દક્ષિણી નિતંબ છે ત્યાં જાય છે. જઈને વૈત પર્વતના દક્ષિણી નિતંબમાં બાર યોજન લાંબી, નવ યોજન પહોળી શ્રેષ્ઠ નગર સદેશ વિજય અંધાવારની રચના કરે છે, કરીને યાવત વૈતાઢ્ય ગિરિકુમાર દેવના નિમિત્તે અમભક્ત ગ્રહણ કરે છે, કરીને પૌષધશાળામાં ચાવતું અઠ્ઠમભકિક થઈ વૈતાગિકુિમાર દેવને મનમાં ચિંતવીને રહ્યો. ત્યારે તે ભરત રાજ અક્રમભામાં પરિપૂર્ણ થતાં વૈતાઢય ગિરિકુમાર દેવનું આસન ચલિત થયું, એમ સિંધુ આલાવાવનું જાણવું. પીર્તિદાન, અભિસેક, રતનાલંકાર, કટક, ગુટિક, વસ્ત્ર અને ભરણ લે છે. લઈને તેની ઉત્કૃષ્ટી ચાવતુ અષ્ટાહિકા યાવતુ આજ્ઞા સોંપે છે. ત્યારપછી તે દિવ્ય ચકરન અષ્ટાલ્ફિકા મહામહોત્સવ પૂર્ણ થતાં ચાવતું પશ્ચિમ દિશામાં તિમિસ ગુફા અભિમુખ પ્રતિ પ્રયાણ કર્યું. ત્યારપછી તે ભરત રાજા, તે દિવ્ય ચક્રરત્ન ચાવત પશ્ચિમ દિશામાં તિમિલ ગુફા અભિમુખ પ્રતિ જતું જોયું. જોઈને હર્ષિત-સંતુષ્ટ ચિત્ત થઈ ચાવતું તિમિસ ગુફાથી કંઈક નીકટ બાર યોજન લાંબી, નવ યોજન પહોળી યાવત કૃતમાલ દેવને શ્રીને અમભકત ગ્રહણ કરે છે, કરીને પૌષધશાળામાં પૌષધિક બ્રહ્મચારી થઈ ચાવ4 કૃતમાલક દેવને મનમાં વધારીને ત્યાં રહે છે. ત્યારપછી તે ભd રાજાએ આક્રમ ભકત પરિપૂર્ણ થતાં કૃતમાલ દેવનું આસન ચલિત થાય છે આદિ પૂર્વવત યાવત વૈતાદ્યગિરિ કુમારના વિશેષ એ કે- પતિદાન, સ્ત્રીરત્નને માટે તિલક ચૌદ ભાંડાલંકાર, કટક ચાવતુ આભરણો ગ્રહણ કરે છે, કરીને તેની ઉત્કૃષ્ટી યાવતું સકાર અને સન્માન કરીને વિદાય Page #147 -------------------------------------------------------------------------- ________________ ૩/૫ ૫૫ આપી યાવતું ભોજન મંડપ, પૂર્વવત કૃતમાલને મહામહોત્સવ અને આજ્ઞા પાછી સોંપી. • વિવેચન-૭૫ : પૂર્વે વ્યાખ્યાત અર્થ છે. વિશેષ એ કે – ઈશાન ખૂણામાં ચક્રરત્ન વૈતાદ્ય પર્વતાભિમુખ ચાલ્યું. આ અર્થ છે - સિંધુદેવી ભવનથી વૈતાઢ્ય દેવની સાધનાર્થે વૈતાદ્યદેવના આવાસરૂપ વૈતાકૂટ જતાં ઈશાન દિશા જ સરળ માર્ગ છે, પછીનું સણ ઉકતપ્રાયઃ છે. વિશેષ છે - વૈતાદ્ય પર્વતના દક્ષિણાદ્ધ ભરત પાવર્તી નિતંબ, તે ભરત રાજાના અટ્ટમ ભક્ત પૂર્ણ થતાં વૈતાઢ્ય ગિરિમાં કુમારવ ક્રીડાકારિત્વથી વૈતાઢ્ય ગિરિકુમાર દેવનું આસન ચલિત થાય છે. એમ સિંધુદેવીના પાઠ સમાન જાણવું. • x • પરંતુ સિંધુદેવીના સ્થાને વૈતાઢ્યગિરિકુમાર દેવ એમ કહેવું. જે સિંધુદેવીનું અતિદેશ કથન બાણ વ્યાપાર સિવાય આમ જ કહેવું, તે સાદેશ્ય જણાવવાનું છે. પ્રીતિદાન અભિષેક યોગ્ય રાજપરિધેય રત્નાલંકાર • મુગટ બાકી પૂર્વવત્ યાવત્ શબ્દોથી ગ્રહણ કરવું. ઉક્તાતિરિક્ત વિશેષણ સહિત ગતિ પ્રીતિવાક્ય-પ્રાકૃત ઉપનયન ગ્રહણ, દેવનું સન્માનથી વિસર્જન, સ્નાન ભોજન, શ્રેણી-પ્રશ્રેણી આમંત્રણ સૂચવે છે. - ૪ - ( ધે તમિસા ગુફાધિપ કૃતમાલ દેવની સાધના કહે છે - ત્યારપછી તે દિવ્ય ચક્રરત્ન અષ્ટાલિકા મહા મહોત્સવ પૂર્ણ થતાં અર્થાત્ વૈતાઢ્ય ગરિકુમાર દેવના ચાવતુ પશ્ચિમદિશા પ્રતિ તમિસ ગુફાભિ મુખ ચાલ્યા. વૈતાઢ્યગિરિકુમાર સાધના સ્થાનના તમિસાના પશ્ચિમમાં વર્તે છે. પછીનું સૂત્ર પૂર્વવત્ છે. પતિદાનમાં અહીં વિશેષ એ છે કે – તે આ - સ્ત્રીરનના માટે તિલક-લલાટાભરણ, રત્નમય ચૌદ જેમાં છે, તે તિલક ચૌદ, આવા ભાડાંલંકાર • x • ચૌદ આમરણ આ રીતે - હાર, અહáહાર, ઈક, કનક, રન, મુક્તાવલી, કેતુર, કટક, ગુટિક, મુદ્રા, કુંડલ, ઉરસૂત્ર, ચૂડામણિ અને તિલક. • x - ભોજનમંડપ સુધી કહેવું. પૂર્વવત્ - માગધદેવની માફક મહામહોત્સવ, કૃતમાલ નિમિતે અષ્ટાલિકા ઈત્યાદિ - ૪ - • સૂઝ-૩૬ - ત્યારપછી તે ભરતરાજ કૃતમાલ નિમિતે અષ્ટાલિકા મહા મહોત્સવ પૂર્ણ થતાં સુરસેન સેનાપતિને બોલાવે છે, બોલાવીને એમ કહ્યું – ઓ દેવાનુપિયા જ, સિંધુ મહાનદીથી પશ્ચિમી નિકુટ સિંધુ સહિત સાગર અને ગિરિની મર્યાદામાં સમ-વિષમ નિgટોને શોને અધિકૃત કરો. અધિકૃત કરીને પ્રધાન શ્રેષ્ઠ રતનો ગ્રહણ કરો. કરીને મારી આ આજ્ઞા પાછી આપો. ત્યારે તે સેનાપતિ સેનાનો નેતા, ભરતક્ષેત્રમાં વિશ્ર ચશવાળો, મહાબલી, પરાક્રમી, સ્વભાવથી ઉદ્દાd, ઓજસ્વી, તેજલક્ષણયુકત, મ્લેચ્છ ભાષા વિશારદ, ચિવચાભાષી હતો. ભરતક્ષેત્રમાં નિકુટો, નિનો, દુમિો, દુudશોનો વિશેષજ્ઞ હતો, અeliાઅકુશળ, સુષેણ સેનાપતિરા, ભરત રાજાએ આ પ્રમાણે કહેતાં જંબૂતીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ હર્ષિત-સંતુષ્ટ-ચિત્ત આનંદિત થયો યાવતુ બે હાથ જોડી, દશનખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, એ પ્રમાણે સ્વામી ! ‘તહતિ’ કરી આજ્ઞા વચનને વિનયથી સ્વીકાર્યું. સ્વીકારીને ભd ચાની ખસેથી નીકળે છે, નીકળીને જ્યાં પોતાનો આવાસ છે, ત્યાં જાય છે, જઈને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, પછી એમ કહ્યું - ઓ દેવાનપિયો | જલ્દી આભિષેક્ય હસ્તિનને સજાવો. અશ્વહતિ-રથપ્રવરયોદ્ધા યાવત ચાતુરંગિણી સેનાને સજજ કરો. એમ કહીને જ્યાં નાનગૃહ છે, ત્યાં જાય છે, જઈને નાનગૃહમાં પ્રવેશે છે. પ્રવેશીને નાન, ભલિકમ કરીને, કૌતક-મંગલ-પ્રાયશ્ચિત કરીને, સદ્ધ-બદ્ધ-વર્મિતકવચ થઈ, સરાશનપશ્ચિક બાંધીને, પિસદ્ધ-વેયક-બદ્ધ-વિદ્ર-વિમલવર સિંધ પટ્ટ થઈ, આયુધ-પહરણ લઈને, અનેક ગણનાયક-દંડનાયક યાવતુ સાથે સંપરિવૃત્ત થઈ કોટપુની માળા સહિત છત્ર ધારણ કરેલો, મંગલ-જય શબ્દ-કૃતાલોક નાનગૃહથી નીકળ્યો. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી, જ્યાં અભિષેક્ય હસ્તિરન હતો ત્યાં આવે છે, આવીને અભિષેક્ય હસ્તિન ઉપર આરૂઢ થયો. ત્યારે તે સુષેણ સેનાપતિ શ્રેષ્ઠ હસ્તિના કંધે જઈ, કોરંટ યુપની માળાયુકત છત્ર ધારણ કરાયેલો, અશ્વ-હાથી--થ-પ્રવર યોદ્ધાયુક્ત ચાતુરગિણી સેના સાથે સંપરીવરીને મોટા સુભટાદિના વૃંદથી ઘેરાયેલો મહા ઉત્કૃષ્ટ સીંહનાદબોલ-કલકલ શબ્દથી સમુદ્રના રવની માફક કરતો-કરતો સર્વ કૃદ્ધિ, સર્વ યુતિ, સર્વ બલથી ચાવતું નિર્દોષ નાદિતથી જ્યાં સિંધુ મહાનદી છે, ત્યાં આવે છે. આવીને ચમરનને સ્પર્શે છે. ત્યારે તે શ્રીવન્સ સર્દેશરૂપ હતું. તેના ઉપર મોતી, તારા તથા અધિચિવના મિ બનેલા હતા. તે અચલ અને આકંપ હતું અભેધ કવચ જેવું હતું. નદી અને સમદ્રોને પણ કરવાનું યંત્ર હતું. દિવ્ય ચરિનમાં વાવેલ સત્તર પ્રકારના ધાન્ય. એક દિવસમાં ઉત્પન્ન થાય, તેવી વિશેષતાયુક્ત હતું. ચક્રવર્તી ભરત દ્વારા પરાકૃષ્ટ ચર્મરન કંઈક અધિક બાર યોજન વિસ્તૃત હતું. સેનાપતિ સુષેણ દ્વારા સ્પર્શતા ચમરિન જદી નાવરૂપે પરિણત થઈ ગયું. સેનાપતિ સુપેણ સૈન્ય શિબિરમાં વિધમાન રોના સહિત તે ચમન ઉપર સવાર થયો. પછી નિર્મળ જળની ઉંચી ઉઠતી તરંગોળી પરિપૂર્ણ સિંધુ મહાનદીને સેના સહિત પાર કર્યું - પણ કરીને સિંધ મહાનદીને આપતિહત શાસન તે સેનાપતિ ગામ, આકર, નગર, પર્વત, ખેડ, ર્બટ, મડંબ, પન આદિ જીતતો સિંહલક, બર્બરક, સર્વ અંગલોક, મલાયાલોક, પરમ રમ્ય મણિરત્ન કોશાગાર સમૃદ્ધ યવનદ્વીપ, અરબ, રોમ, આલસંડ, પિફપુર, કાલમુખ, રોનક, ઉત્તર વૈતાદ્ય પર્વતની તળેટીમાં વસેલ ઘણાં પ્લેચ્છ જાતિના લોકો, દક્ષિણ પશ્ચિમથી સિંધુસાગરાંત સુધી સર્વ પ્રવર કચ્છ દેરાને સાધીને પાછો ફર્યો. તે કચ્છના બહુરામરમણીય ભૂમિભાગ છે, ત્યાં સુખથી રહ્યો. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૫૮ 3/૩૬ ૫૩ ત્યારે તે જનપદ, નગર, પટ્ટણના સ્વામી, અનેક આકરપતિ મંડલપતિ, પણપતિ બધાં આભરણ, ભૂષણ, રન, બહુમૂલ્ય, વસ્ત્ર, અન્યાન્ય શ્રેષ્ઠ, રાચિત વસ્તુઓ હાથ જોડી, મસ્તકે અંજલિ કરી, ભેંટણારૂપે સેનાપતિ સુષણને ભેટ કરી. ફરી પાછા ફરતા તેમણે હાથ જોડ્યા, મસ્તકે લગાડીને નમ્યા. પછી કહ્યું - આપ અમારા અમી છો, દેવતાની માફક અમે આપના શરણાગત છીએ, આપના દેશવાસી છીએ. એ રીતે વિજયસુચક શબ્દ કહેતા, તે બધાંને સેનાપતિએ પૂર્વવતુ યથાયોગ્ય કાર્યમાં સ્થાપ્યા, નિયુક્ત કર્યા, સન્માન કર્યું અને વિદાય આપી. તેઓ પોતાના નગરો, પટ્ટણો આદિ સ્થાનોમાં પાછા ફર્યા. પોતાના રાજ પતિ વિનયશીલ, અનુપહત શાસન અને શન્ય યુક્ત સેનાપતિ સુષેણે બધાં ભેંટણા, આભરણ, ભૂષણ, રત્નો લઈને સિંધુ નદીને પાર કરી. તેઓ જ ભારત પાસે આવ્યા. પૂર્વવતુ રાજાને બધો વૃત્તાંત કહો. નિવેદન કરીને પ્રાપ્ત બધો ઉપહાર રાજાને અર્પિત કર્યો. રાજાએ તેને સત્કારી, સમાની, સહર્ષ વિદાય આપી. તે પોતાના મંડપવાસે આવ્યો. ત્યારપછી સુષેણ સેનાપતિએ સ્નાન કર્યું, લલિકર્મ કર્યું, કૌતુક-મંગલપ્રાયશ્ચિત્ત કરાઈ, જમ્યા પછી મુખશુદ્ધિ આદિ કરી ચાવ4 સરસ ગોશીષ ચંદનથી ગાત્ર-શરીરનું લિંપન કર્યું. પછી ઉપરના શ્રેષ્ઠ પ્રાસાદમાં ગયો. ત્યાં મૃદંગ વાગી રહ્યા હતા, જમીશબદ્ધ નાટકો શ્રેષ્ઠ તરુણીથી સંપયુક્ત હતા. તેમના નૃત્યગીત-ઉપલાલિત્ય, મહા આહત નૃત્ય-ગીત-વાજિંત્ર-તંત્રી-તાલ-ગુટિd-ધન મૃદંગ, પટુ પ્રવાહીના રવ વડે ઈષ્ટ શબ્દ-સ્પર્શ-રસ-રૂપ-ગંધરૂપ પંચવિધ માનુષી કામભોગો ભોગવતો રહ્યો. • વિવેચન-૩૬ : સૂગ નિગદ સિદ્ધ છે. વિશેષ એ કે – સુષેણ નામે સેનાપતિ રન છે. શું કહ્યું ? દેવાનુપિય ! તું જા સિંધુ મહાનદીના પશ્ચિમ દિશાવર્ત નિકૂટ-કોણવર્તી ભરતક્ષેત્ર ખંડરૂપ, આના વડે પૂર્વ દિશાવર્તી ભરત ક્ષેત્રખંડનો નિષેધ કર્યો છે. આ કયા વિભાજકશી વિભક્ત છે. તે કહે છે – પૂર્વ અને દક્ષિણમાં સિંધુ નદી, પશ્ચિમમાં સાગર, ઉત્તરમાં ગિરિ વૈતાઢ્ય, આના વડે કરેલા વિભાગરૂપપણે સહિત. આના વડે બીજ પાશ્ચાત્ય નિકુટથી ભેદ દર્શાવ્યો છે. તેમાં પણ સમ-સમ ભૂભાગવર્તી અને વિષમ-દુર્ગભૂમિકા અને નિકુટ-અવાંતર ક્ષેત્રખંડરૂપ. વેદિ - સાઘવું, અમારી આજ્ઞા પ્રવર્તન વડે અમને વશ કરવા. આ કથનથી પ્રથમ સિંધુ નિકુટ સાધવામાં થોડા પણ ભૂભાગના સાધનમાં ગજનિમીલિકા ન કરવી [2] તેમ જણાવે છે. એ પ્રમાણે અખંડ છ ખંડનું રાજાપણાની પ્રાપ્તિ છે. મોમવેત્તા - સાધીને અગ્ર પ્રધાન રન - સ્વ સ્વ જાતિની ઉત્કૃષ્ટ વસ્તુ લે છે. મારી આ આજ્ઞા પાછી સોંપો. ત્યારપછી સુષેણે જે કર્યું, તે કહે છે – ભરતની આજ્ઞા પછી સુષેણે સ્વામીના આજ્ઞા વચનને વિનયથી સાંભળ્યા. - x - ૪ - સુષેણ કેવો છે ? સેના - હસ્તિ આદિના સ્કંધરૂપ બળના નેતા - સ્વતંત્રપણે પ્રવર્તક, ભરતક્ષેત્રમાં વિશ્રુતયશવાળો, જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ અતુચ્છ સૈન્યના ક્રમથી ભરતકી સંબંધી પરાક્રમ જેનાથી છે તે. * * * * * મહાભા-ઉદાત્ત સ્વભાવ, ઓજસ્વી-આભ વડે વયિિધક, તેજથી-શારીરિક લક્ષણ વડે • સવાદિથી યુક્ત. પારસી-આરબી પ્રમુખ ભાષામાં પંડિત. તે-તે દેશના પ્લેચ્છોને સામ-દાનાદિ વાક્યો વડે બોધ પમાડવામાં સમર્થ. તેથી જ વિવિધ ગ્રામ્યતાદિ ગુણયુત બોલવાના આયાર વાળો. ભરતક્ષેત્રમાં નિકુટ, ગંભીર સ્થાન, દુર્ગમ સ્થાન, દુ:ખે પ્રવેશી શકાય તેવા સ્થાનો-ભૂભાગોનો જાણકાર, તેમાં તેના રહેનારાની જેમ પ્રચાર ચતુર. તેથી યોગ્યતા મુજબ તેમના શાસનમાં નિયુકત. અર્થ શાસ્ત્ર-નીતિશાસ્ત્રાદિમાં કુશળ, સૈન્યમાં મુખ્ય, તેને ભરત રાજાએ એ પ્રમાણે કહેતા હર્ષિત-સંતુષ્ટ થયો ઈત્યાદિ પૂર્વવતું. પછી તે શું કરે છે ? તે પાઠસિદ્ધ છે. સુષેણ, શરીરના આરોપણથી સદ્ધ, કપના બંધનથી બદ્ધ, લોકવવાદિ વર્મ, - x • એવા કવચવાળો. ઉત્પીડિત-ગાઢ ગુણારોપણથી દઢીકૃત. શરાસન પટ્ટિકા-ધનુદંડ, ગ્રીવાભરણ કે ગીવા ત્રાણ પહેરેલો, બદ્ધ-ગ્રંચિદાનથી આવિદ્ધ, મસ્તક વેટનથી પરિહિત, વીરાંતિવીર સૂચક વસ્ત્ર વિશેષયુક્ત, આયુધ અને પ્રહરણ ગ્રહણ કરેલો - આ બંનેમાં ક્ષેય અને અફોધ્યકૃત ભેદ જાણવો, તેમાં -બાણાદિ, અોપ્ય-ખગાદિ. - ૪ - પછીનું સૂત્ર પૂર્વ વ્યાખ્યાત છે. વિશેષ એ- સુષેણ ચર્મ રનને સ્પર્શે છે. અહીં પ્રસ્તાવથી ચર્મરનનું વર્ણન કહે છે - x • તે વિસ્તૃતનામક છે, આવા સ્વરૂપે 'ન' - સ્વામી, ચકવર્તીરૂપ જેને છે તે. જેના હસ્તસ્પર્શથી ઈછા વડે કે વિસ્તૃણ કરે છે, તે સ્વામી. શ્રીવત્સ સમાનરૂપ જેનું છે તે. [શંકા] શ્રીવસ આકારત્વમાં ચારે પણ છેડા સમ અને વિષમ હોય છે અને તે કિરાતે કરેલ વૃષ્ટિ-ઉપદ્રવ નિવારણ માટે તીર્ણ વિસ્તારવા વડે વૃતાકારથી કમરન સાથે કઈ રીતે સંઘટના થાય ? (સમાધાન] સ્વતઃ શ્રીવત્સાકાર પણ હજાર દેવના અધિષ્ઠિતપણાથી યથા અવસર ચિંતિતાકાર થાય છે, તેથી તેમાં દોષ નથી. મોતી, તારક, અર્ધચંદ્ર એ બધાંના આલેખ્ય-ચિત્રો જેમાં છે તે, અયલ-અકંપ, બંને સદેશાર્થક છે. શબ્દના અતિશયથી અતિ દેઢ પરિણામ સૂચવે છે. ચકી સકલ સૈન્યાકાંતત્વમાં પણ જરાપણ કંપતા નથી. અભેધ-દુર્ભેદ કવચ સમાન, અર્થાત્ વજ ખંજર સમાન દુર્લૅધ, નદી કે સાગરને પાર કરવાના યંગરૂપ-ઉપાયભૂત, દિવ-દેવકૃત પ્રાતિહાર્ય ચર્મરત્નચર્મમાં પ્રધાન, પવન-પાણી વડે અનુપઘાતિ. જેમાં શણધાન્ય ૧૭સંખ્યામાં છે, તે સર્વધાન્યો વવાય છે, એક જ દિવસમાં તે લણાય છે. સંપ્રદાય આ પ્રમાણે છે - ગૃહપતિને આ ચર્મરનમાં સૂર્યોદયે ધાન્ય વાવે છે, અસત સમયે લણી લે છે. આ ૧૭ ધાન્યો - શાલિ, જવ, ઘઉં, કોદરા, રાલય, તલ, મગ, અડદ, ચોળા, ચણા, તુવેર, મસૂર, કુલસ્થા, ગોધુમ, નિપાવ, અતસી, શણ છે. • x • બીજો ચોવીશ ધાન્ય પણ કહ્યા છે. લોકમાં પણ ઘણાં ક્ષદ્ર ધાન્યો છે. ફરી ચર્મરત્નના બીજા ગુણો કહે છે – જલદ વૃષ્ટિ જાણીને ચકવર્તી વડેલ સ્પર્શેલ દિવ્ય ચર્મરન બાર યોજના તીર્ણ વધે છે. તેમાં ઉત્તર ભારત મધ્યમંડવર્તી Page #149 -------------------------------------------------------------------------- ________________ 3/૩૬ ૬o કિરાતકૃત મેઘોપદવ નિવારણાદિ કાર્યમાં કિંચિત્ અધિક છે. [શંકા બાર યોજનની મર્યાદામાં રહેલ ચકી અંધાવાનો અવકાશ બાર યોજન પ્રમાણ જ છે, અહીં વધારે યોજેલ છે તો અધિક વિસ્તારવાથી શું ? [સમાધાન ચર્મ-છ બંનેના અંતરાલ પૂરણને માટે ઉપયોગમાં લીધો, માટે સાધિક વિસ્તાર કહ્યું. અહીં ‘યહૂ' શબ્દથી ફરી દિવ્ય ચર્મરત્નનું ગ્રહણ કરેલ છે. તે આલાવો અંતર વ્યવધાનથી વિમરણશીલ શિષ્યના સ્મરણાર્થે છે. ધે પ્રસ્તુત સૂત્ર - પછી તે દિવ્ય ચર્મરત્ન સુષેણ સેનાપતિ વડે પૃષ્ટ થતા વિલંબરહિતપણે મોટી નદી પાર કરવાની તાવતુલ્ય થઈ ગયું. - X • ચર્મરન નાવા થયા પછી સુષેણ સેનાપતિ સૈન્યની જે હતિ આદિ ચાતુરંગ શિબિકાદિરૂપ, તેની સાથે વર્તે છે જે તે સ્કંધાવાર બલવાહન નાવરૂપ ચર્મરત્ન ઉપર બેસે છે. સિંધુમહાનદી, વિમળજળના અતિ ઉચ્ચ લ્લોલ જેમાં છે તે તથા તે નાવરૂપ ચર્મરનથી બલ-વાહન સાથે વર્તે છે, તે સબલવાહન. એ પ્રમાણે ભરતની આજ્ઞા સહિત સારી રીતે પાર ઉતર્યા. બીજી કથાની પ્રસ્તાવનામાં મહાનદી સિંધુ પાર કરવામાં અખંડિત આજ્ઞ સેનાપતિ. કેટલાંક ગામ, આકર, નગર, પર્વત, ખેડ ઈત્યાદિ અથતુ ક્વચિત ખેડ-મડંબ, ક્વચિત પતન તથા સિંહલ અને બર્બર દેશોભવ, સર્વ ગલોક અને બલાવલોક, આ બંને પણ મ્લેચ્છ જાતિય જનાશ્રયભૂત સ્થાન, યવન દ્વીપ-નામે દ્વીપ વિશેષ, એમ આગળ પણ જાણવું. - - આ ત્રણેમાં પણ સાધારણ-વિશેષ કહે છે - પ્રવર મણિ-રત્ન-કનકોના ભાંડાગાર, તેના વડે સમૃદ્ધ. આરબ અને રોમ દેશમાં જન્મેલ, લસંડ વિષયવાસી, પિકપુરાદિ મ્લેચ્છ વિશેષ, આ બધાંને સાધવા વડે બાકીના નિકુટ પણ સાધિત કહ્યા છે કે નહીં ? ઉત્તર દિશાવત વૈતાદ્ય, આ દક્ષિણસિંધુ નિકુટાંતથી, અહીંથી વૈતાદ્ય ઉતર દિશામાં વર્તે છે, તેમાં ઉત્પન્ન અને રહેલ પ્લેયક પતિ ઘણાં પ્રકારે છે. નૈઋત ખૂણા સુધી સિંધુ નદી સંગત સાગર તે સિંધુસાગર, ત્યાં સુધી, સર્વ પ્રવર કચ્છદેશ સાધીને સ્વાધીન કરીને પાછો વળ્યો. તે કચ્છદેશના બહુસમસ્મણીય ભૂમિભાગમાં સુષેણ સુખેથી રહ્યો. પછી શું થયું ? તે કહે છે - તે કાળે - X - X - દેશ, નગર અને પતનોના, તે નિકુટમાં સ્વામિકચકવર્તી, સુષેણ સેનાપતિ અપેક્ષાથી અભઋદ્ધિકપમાથી અજ્ઞાતસ્વામીમાં અજ્ઞાતાર્થે # પ્રત્યય છે. જે ઘણાં સુવણદિની ખાણના સ્વામી, દેશકાર્ય નિયુક્ત મંડલના સ્વામી, તેઓ પ્રાકૃત, અંગ પરિઘેયઆભરણ, ઉપાંગ પરિઘેય-ભૂષણ, રન, બહુ મૂલ્ય વસ્ત્રો, બીજી હાથી-સ્થાદિક પ્રધાન વસ્તુ, રાજા યોગ્ય ભેંટણા, જે અભિલણણીય હોય આ બધું પૂર્વોક્ત સેનાપતિ પાસે લાવે છે. મસ્તકે અંજલિ કરે છે. ત્યારપછી તેઓ શું કરે છે ? - x • પ્રાભૃતાદિ લાવ્યા પછીના કાળે અંજલિ કર્યા પછીના અવસરે ફરી પણ મસ્તકે અંજલિ કરી, નમત્વ સ્વીકારી, “તમે અહીં અમારા સ્વામી છો” દેવતાની જેમ શરણાગત છો, “અમે તમારા દેશવાસી છીએ" જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ આ વિજયસુચક વચન બોલતા સેનાપતિ વડે ઔચિત્યાનુસાર નગરાદિના અધિપતિ આદિ પૂર્વકાર્યમાં નિયોજિત, વસ્ત્રાદિ વડે પૂજિત અને સ્વસ્થાને જવાને અનુજ્ઞા અપાયેલ છે. તેઓ પાછા ફરીને પોત-પોતાના નગરાદિમાં પ્રવેશ્યા. વિસર્જન પછી સેનાપતિએ જે કર્યું તે કહે છે - તે કાળે સેનાપતિ સવિનયી, સ્વામી ભક્તિને અંતરમાં ધારી પ્રાભૃતાદિ લઈને ફરી પણ તે સિંધુમહાનદી પાર કરીને અક્ષત-કવચિત્ અખંડિત શાસન-આજ્ઞા અને બળ જેવું છે કે, તે પ્રમાણે જ જેમજેમ પોતે સાધ્યા, તેમ-તેમ ભરત રાજાને નિવેદન કરે છે, કરીને પ્રાકૃતો અર્પણ કરે છે. • x• x• પછી સ્વામી વડે વસ્ત્રાદિથી સકારિત, બહુમાન વયનાદિથી સકારિત, પ્રભુના સકારત્વથી હર્ષ પ્રાપ્ત, તેને સ્વ સ્થાને જવાની અનુજ્ઞા પામી, પોતાના દિવ્યપટકૂતુ મંડપ કે પ્રાસાદમાં પ્રવેશ્યો. હવે પોતાના આવાસમાં પ્રવેશેલ સુપેણ કઈ રીતે વિકાસ કરે છે, તેને જણાવે છે – ત્યારપછી તે સુષેણ સેનાપતિ ન્હાયો ઈત્યાદિ પૂર્વવતું. રાજ ભોજન વિધિથી જમ્યો. ભોજન પછીના કાળે ઉપવેશન સ્થાને આવ્યો. ચાવતુ પદથી શુદ્ધ પાણી વડે હાથ-મુખને ધોયા, લેપ-સિકથ આદિ દૂર કરવા વડે ચોખો થયો, એ રીતે પરમ શૂચિભૂત થયો. શિષ્ટજનનો ક્રમ આમજ હોવાથી કહે છે કે ઉકત ત્રણે પદની યોજના ક્રમ પ્રાધાન્યથી “ભોજન કર્યા પછી” એ પદ પૂર્વક યોજવી. અન્યથા ગુસાપાત્ર થાય. કરી સેનાપતિને વિશેષથી કહે છે સરસ ગોશીષ ચંદનથી ગાત્ર - શરીરના અવયવો - વક્ષઃ વગેરેને સીંચ્યા - x - અહીં જે ચંદન વડે સીયન કહ્યું તે માર્ગના શ્રમને દૂર કરવાને માટે છે. સીંચેલા ચંદનથી જ તાપના વિરહિતવથી અતિ શીતલ સ્પર્શ થાય છે. ઉપરના શ્રેષ્ઠ પ્રાસાદે પહોંચ્યો. અતિ જલ્દી આસ્ફાલનના વશથી દ્વિદલની માફક મૃદંગોના મસ્તકની માફક ઉપરનો ભાગ, ઉભય પાર્થ ચામડા વડે બંધાયેલ હતો, તેના વડે ઉપનૃત્યમાન ઈત્યાદિ યોજવું. તથા બનીશ અભિનેતવ્ય પ્રકાર વડે સજાગ્નીય ઉપાંગ સૂત્રમાં કહેલ છે. - x • x • નૃત્ય વિષયી કરાતા તે અભિનય સહ નતનવી, તેના ગુણ ગાનથી ઉપગીયમાન, ઈણિત અર્થના સંપાદનથી ઉપલભ્યમાન. • x • ઈટ-ઈચ્છા વિષયી કૃત શબ્દાદિ પંચવિધ મનુષ્ય સંબંધી કામભોગ, શબ્દ-રૂપ તે કામ, સ્પર્શ-રસ-ગંધ તે ભોગ, તેને ભોગવતો વિચરે છે. • સૂત્ર-૩૭ : ત્યારે તે ભરત રાજા અન્યદા ક્યારેક સુષેણ સેનાપતિને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિય! જલ્દી જ, તિમિસ ગુફાના દક્ષિણ દિશાના દ્વારના કમાડ ઉઘાડો. ઉઘાડીને મારી આદા પાછી સોંપો. ત્યારે તે સુષેણ સેનાપતિ ભરત રાજાએ એવું કહેતા હર્ષિત-સંતુષ્ટ-નંદિત ચિત્ત થઈ ચાવતુ બે હાથ જોડી, મસ્તકે આdd કરી, મસ્તકે અંજલિ કરી ચાવતું પ્રતિશ્રવણ કરે છે. કરીને ભરત રાજાની પાસેથી નીકળ્યો. પછી જ્યાં પોતાનો આવાસ છે, જ્યાં પૌષધશાળા છે ત્યાં આવે છે, Page #150 -------------------------------------------------------------------------- ________________ ૩/૩ ૬૧ ૬૨ આવીને દર્ભ સંસ્કાઓ બેસે છે યાવત કૃતમાલ દેવ નિમિતે અહમ ભક્ત ગ્રહણ કરે છે. પૌષધશાળામાં પૌષધિક, બ્રહ્મચારી યાવતુ અમભક્ત પરિણામમાણ થતાં પૌષધશાળાથી નીકળ્યો. નીકળીને જ્યાં નાનગૃહ છે, ત્યાં આવે છે. આવીને સ્નાન કરી, બલિકર્મ કરીકૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, શુદ્ધ-પાવેજ્યમંગલ પ્રવર વસ્ત્રો પહેરી, અભ પણ મહાઈ આભરણથી શરીર અલંકૃત્ કરી, હાથમાં ધૂપ-પુણ્ય-ગંધ-માલા સહ નાનગૃહથી નીકળે છે. ત્યારપછી જ્યાં તિમિસ ગુફાનાં દક્ષિણી દ્વારના કમાડ હતા ત્યાં જવા નીકળ્યો. ત્યારપછી તે સુષેણ સેનાપતિના ઘણાં રાજા-ઈશ્વર-તલવરમાડુંબિક યાવત સાર્થવાહ વગેરેમાં કેટલાંક હાથમાં ઉત્પલ લઈને યાવતું સુષેણ સેનાપતિની પાછળ-પાછળ જાય છે. ત્યારે તે સુષેણ સેનાપતિની પાછળ ઘણી કુવા ચિત્રાતિકાઓ યાવતું ગિત-ચિંતિત-પ્રાર્થિતને જાણનારી, નિપુણ-કુશલ-વિનીત હતી. કેટલીક હાથમાં કળશ લઈને યાવતુ પાછળ જતી હતી. ત્યારે તે સુષેણ સેનાપતિ સગઢદ્ધિથી સવહુતિથી સાવ નિર્દોષ નાદિતથી જ્યાં તિમિત્ર ગુફાનું દક્ષિણદિશાનું દ્વાર છે, તેના કમાડ પાસે આવે છે. આવીને પોતાની સાથે જ પ્રણામ કરે છે. કરીને મોરપીંછીને સ્પર્શે છે, અને તિમિત્ર ગુફાના દક્ષિણી દ્વારના કમાડને મોરપીંછીથી પ્રમાર્જે છે, પ્રમાજીને દિવ્ય ઉદકધારાથી પ્રક્ષાલે છે. પછી સરસ ગોશીષ ચંદનથી પંચાંગુલિતવણી થાપા આપે છે. થાપા મારીને અગ્ર શ્રેષ્ઠ ગંધ અને માળા વડે આર્શિત કરે છે. કરીને પુષ્પારોહણ યાવત્ વસ્ત્રારોહણ કરે છે. કરીને ઉપરથી નીચે સુધી ફેલાયેલ, વિસ્તીર્ણ, ગોળ ચંદરવો બાંધ્યો. બાંધીને સ્વચ્છ, ઋણ રજતમય અજીસ dદુલો વડે તિમિસ ગુફાના દક્ષિણના દ્વારના કમાડ આગળ આઠ-આઠ મગલ આલેખે છે - સ્વસ્તિક, શ્રીવન્સ યાવતુ ક્યગ્રહ ગ્રહિત કરતલ પ્રભષ્ટ ચંદ્રપ્રભવજનતૈન્ય વિમલ દંડ યાવતુ ધૂપ આપે છે. આપીને ડાબો ઘૂંટણ ઉંચો કરીને ચાવતું મસ્તકે અંજલિ કરી કમરાડોને પ્રણામ કરે છે. - ત્યારપછી દંડ રતનને હાથમાં લે છે. તે દંડરનનીછી અવયવ યુકત હતું, વજસાનું બનેલ, સીંબુ સેનાનું વિનાશક, રાજાની છાવણી, ગd-દરી-વિષમ પ્રભાગિરિવર પ્રપાતને સમ કરનાર હતું તે રાજાને શાંતિ-શુભ-હિતને કરનારું હતું. રાજાના હૃદયના ઈચ્છિત મનોરથનું પૂર્યુ હતું. દિવ્ય-આપતિહત હતું તે દંડરને લઈને સાત-આઠ પગલાં પાછો ખસ્યો, પાછો ખસીને તિમિસ ગુફાના દક્ષિણના દ્વારના કમાડને ઇડરન વડે મોટા-મોટા શબ્દોથી ત્રણ વખત પ્રહાર કર્યો. ત્યારે તિમિયગુફાના દક્ષિણના દ્વારના કમાડ સુષેણ સેનાપતિ વડે દંડરનથી મોટા-મોટા શબ્દથી ત્રણ વખત આહત કરાતા મોટા-મોટા શબ્દોથી કૌચારવ કરતાં સરસર કરતાં પોતાને સ્થાને સરફયા. ત્યારે સુપેણ સેનાપતિ તિમિસ ગુફાના દક્ષિણના હારના કમાડ ઉઘાડે છે, ઉઘાડીને જ્યાં ભરત રાજા છે, ત્યાં જાય છે. જઈને યાવતુ ભરત રાજાને બે હાથ જોડી, જય અને વિજયથી જંબૂઢીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ વધાવે છે. વધારીને આમ કહ્યું – દેવાનપિયા તિમિસ ગફાના દક્ષિણ દિશાના દ્વારના કમાડ ઉઘડી ગયા છે. દેવાનપિયને આ પિય નિવેદન પિય થાઓ. ત્યારે ભરત રાજ સુષેણ સેનાપતિ પાસે આ કથન સાંભળી-સમજી, હર્ષિત-સંતુષ્ટ-આનંદિત ચિત્ત થઈ સાવ4 સુષેણ સેનાપતિને સકારે છે, સન્માને છે. સકારી-ન્સન્માની કૌટુંબિક પુરણોને બોલાવે છે. બોલાવીને આમ કહ્યું- ઓ દેવાનુપિયો ! જલ્દીથી અભિષેક્ય હરિનને સજાવો, અશ-હાથી-થાવર યોદ્ધા પૂર્વવત્ યાવ4 અંજનગિરિકૂટ સમાન શ્રેષ્ઠ હાથી ઉપર તે નરપતિ આરૂઢ થયો. • વિવેચન-9૭ : સૂત્ર નિગદસિદ્ધ છે. સંબંધ સંતતિ સંસ્કાર માગથી વિવરણ કરાય છે. પછી તે ભરતરાજા અન્યદા કોઈ દિને સુપેણ સેનાપતિને બોલાવે છે, બોલાવીને એમ કહ્યું - દેવાનુપ્રિય ! જદી જા. તમિસા ગુફામાં દક્ષિણના દ્વારના કમાડો - x • ઉદ્ઘાટિત કરો યાવતું મને આ આજ્ઞા પાછી સોંપો. અહીં ભરતની આજ્ઞાનું પ્રતિશ્રવણાદિ, નાનગૃહથી નીકળવું ત્યાં સુધી પૂર્વવત્ કહેવું. વિશેષ આ - તમિસાગુફાના દક્ષિણી દ્વારના કમાડો પાસે જવાનો સંકલપ કર્યો. તમિસ ગુફા ગમન સંકલાકરણ પછી ઘણાં રાજા ઈશ્વરાદિ લોકો સુષેણ સેનાપતિની પાછળ ચાલ્યા. અહીં બધું ભરત ચકીની અર્ચાની માફક કહેવું. દાસીસૂત્ર પણ પૂર્વવત્ છે. વિશેષ આ - કેવા લક્ષણવાળી દાસી ? કથન તો દૂર, નયનાદિની ચેષ્ટાથી જ સ્વામીના મનમાં સંકલિત જે - તે પ્રાર્થિત છે તે-તે જાણે છે. તથા અત્યંત કુશલા, આજ્ઞા કારિણી આદિ. પછી તમિસા ગુફાભિમુખ ચાલ્યા પછી તે સુષેણ સેનાપતિ સર્વ વડદ્ધયાદિથી ચાવત નિર્દોષ નાદિતથી તમિસા ગુફાના દક્ષિણી દ્વાર પાસે આવ્યો. આવીને જોતાં જ પ્રણામ કરે છે. પછી બધું ચકરત્નની પૂજાવત્ કહેવું. અંતે ફરી પણ કમાડોને પ્રણામ કરે છે. કેમકે તે - X • શિષ્ણવ્યવહાર ઔચિત્ય છે. પ્રણામ કરીને ડરનને સ્પર્શે છે. હવે અવસરગત દંડન સ્વરૂપ નિરૂપણ કરે છે. - તે દંડ રન અર્થાત્ દંડજાતિમાં રત્ન-ઉત્કૃષ્ટ, ક્યારેય પણ પ્રતિઘાત ન પામનાર, દંડ નામે રન ગ્રહણ કરીને સાતઆઠ પગલાં સરકે છે. તે કેવું છે ? રનમયી કાલિકારૂપ અવયવો જેમાં છે તે. વજનના પ્રધાન દ્રવ્યમય તેના દલિક, સર્વ શમુસેનાનું વિનાશક, નરપતિની છાવણીના પ્રસ્તાવથી જવાને પ્રવૃત થતાં ગd[દિ, પ્રાભાાંત પદો પૂર્વવતું. ગિરિપર્વત. અહીં ગિરિ શબ્દથી ક્ષુદ્રગિરિ લેવા. - x • તે બધાંચી સંરક્ષણીય. પ્રપાત - જતાં લોકોના ખલન હેતુથી પાષાણ કે ભૃગુ હોય તેને સમ કરવા, શાંતિકર - ઉપદ્રવ શામક. [શંકા જો ઉપદ્રવ ઉપશામક છે, તો દંડરનમાં સગર ચકીના પુત્રોને જવલનપભનાગાધિપે કરેલ ઉપદ્રવ કેમ ઉપશાંત ન થયો ? [સમાધાન કેમકે સોપકમ ઉપદ્રવને શાંત કરવાનું જ તેનું સામર્થ્ય છે, Page #151 -------------------------------------------------------------------------- ________________ 3/ અનુકમ ઉપદ્રવ તો સર્વથા દૂર ન કરી શકાય તેવો જ છે. અન્યથા વીર ભગવંતે કુશિયે છોડેલ તેજોલેશ્યા સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ બંને સાધુને કઈ રીતે બાળી, શકી ? અવશ્યભાવિ ભાવો મહાનુભાવો વડે પણ દૂર કરવાનું શક્ય નથી. શુભકર - કલ્યાણકર, હિતકર-ગુણોને ઉપકારક. રાજ્ઞ-ચક્રવર્તીના હૃદયના ઈચ્છિત મનોરથપૂરક, કેમકે ગુફાના કબાટ ઉઘાડવાના કાર્યકરણમાં સમર્થ છે. હજાર દિવ્ય યક્ષ અધિઠિત છે. અહીં સેનાપતિનું સાત-આઠ પદ સકવું, તે દૃઢ પ્રહાર કે અધિક પ્રહાર કરવાને માટે છે. સફીને શું કર્યું? તમિસા ગુફાના દક્ષિણી દ્વારના કમાડ દંડરન વડે મોટા-મોટા શબ્દોથી ત્રણ વાર તાડિત કર્યા. જે રીતે મહા શબ્દ ઉત્પન્ન થાય તેવા પ્રકારે તાડન કરે છે. * * * * * * * પછી શું થયું? તાડન પછી તમિસા ગુફાના દક્ષિણી દ્વારના કમાડો સુષેણ સેનાપતિએ દંડ વડે તાડિત કર્યા પછી મોટા અવાજ સાથે ચરહાટ કરતાં • x - તે કમાડો પોતાના સ્થાનેથી - x • x • સરક્યા. તy vi ઈત્યાદિ... આ સૂત્ર આવશ્યક ચૂર્ણિમાં અને વર્ધમાન સૂરિકૃત આદિ ચારિત્રમાં દેખાતું નથી. તેમાં કમાડ ઉદ્ઘાટન જ અભિહિત છે - x • x• વિઘાટનાર્થે આ સૂત્ર ફરી કહેલ છે. કમાડો સરક્યા પછી સુષેણ સેનાપતિ તમિસા ગુફાના દક્ષિણી દ્વારના કમાડો ઉઘાડીને શું કરે છે? - x • x • દેવાનુપિયને પ્રિય નિવેદન કરીએ. • x • x • આપને તે પ્રિય થાઓ. - x • પછી ગજારૂઢ થયેલ રાજાએ જે કર્યું, તે કહે છે - • સૂત્ર-૩૮ : ત્યારપછી રાજ ભરતે મણિરત્નને સ્પર્શ કર્યો. તે મણિરન ચાર અંગુલ પ્રમાણ માત્ર, અનઈ, યસ, નીચે ધક્કોણ, અનોપમ ધુતિ, દિવ્ય, મણિરતનના સ્વામીવત, વૈડૂર્ય જાતિક, બધાં જીવોને કાંત હતું. જે મસ્તકે ઘરે તેને કોઈ દુ:ખ ન રહે, યાવત્ સર્વકાળ આરોગ્યપદ હતું. તીચિ-દેવ-માનુષ્ય ઉપસર્ગ સર્વે તેમને દુ:ખ કરતાં ન હતા. સંગ્રામમાં પણ તે મક્ષિને ધારણ કdf મનુણને અશરાવણ હતું. તેના પ્રભાવે ચૌવન સ્થિર રહેતું અને વાળ-નખ અવસ્થિત રહે છે. સર્વ ભય રહિત છે. તે મણિરત્ન ગ્રહણ કરીને તે નરપતિ હારિનના દક્ષિણ કુંભીએ બાંધે છે. પછી તે ભરતાધિપતિ નરેન્દ્રનું વક્ષસ્થળ હારોથી વ્યાપ્ત, સુશોભિત અને પ્રીતિકર હતું યાવત તે અમરપતિ સદેશ ઋદ્ધિવાળો અને પ્રથિત કીર્તિ લાગતો હતો. મણિરત્નકૃત ઉધોત તથા ચક્રને દેખાડેલ માર્ગે અનેક હજાર રાજા તેની પાછળ ચાલતા હતા. મહા ઉત્કૃષ્ટ સહનાદના બોલ અને કલકલ રવથી સમુદ્રના રવની જેમ ગર્જના કરતાં-કરતાં જ્યાં તમિગ્ર ગુફાનું દક્ષિણ દ્વાર હતું. ત્યાં આવે છે. આવીને તમિસ ગુફાના દક્ષિણી દ્વારે આવ્યો. મેઘાંધકારથી નીકળતા ચંદ્રની જેમ તે તમિત્ર ગુફામાં પ્રવેશ્યો. ત્યારપછી ભરત રાજા છતલયુક્ત, બાર ખૂણાવાળા, આઠ કર્ણિકા, જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ અધિકરણી સંસ્થિત, આઠ સૌવર્ણિક કાકણિરત્નને સ્પર્શે છે. તે ચાર આંગુલ પરિમિત, વિષનાશક, અનુપમ, ચતુરસ્ત્ર સંસ્થાન સંસ્થિત, સમતલ, સમુચિત માનોન્માન યુક્ત હતું. સર્વજન પ્રજ્ઞાપક સંસૂચક હતું. જે ગુફાના અંદરના અંધકારને ચંદ્ર કે સૂર્ય નષ્ટ કરી શકતો ન હતો, અનિ કે બીજા મણિ જેને નિવારી શકતા ન હતા, તે આંધકાર કાકણી રસની નષ્ટ કરતું હતું. તેની દિવ્યપભા બાર યોજન સુધી વિસ્તૃત હતી. ચક્રવર્તીની સભ્ય છાવણીમાં સર્વકાળે શતમાં દિવસ જેવો પ્રકાશ કરવાનો તેનો પ્રભાવ હતો. બીજી ઈ ભરતને વિજય કરવાના હેતુથી, તેના પ્રકાશમાં રાજા ભરતે સૈન્ય સહિત તમિસા ગુફામાં પ્રવેશ કર્યો. રાજ ભરતે કાકણીરના હાથમાં લઈ તમિસા ગુફાની પૂર્વ અને પશ્ચિમ દિશાવતું ભીંતો ઉપર એક-એક યોજના અંતરે પo૦ ધનુષ પ્રમાણ વિસ્તીર્ણ, યોજન ક્ષેત્રને ઉધોતિત કરનાર, રથચકની પરિધિવતું ગોળ, ચંદ્રમંડલવત ભાસ્વર, ૪૯ મંડલ આલેખિત કર્યો. તે તમિસા ગુફા રાજી ભરત દ્વારા એક-એક યોજનને અંતરે આલિખિત એક યોજન સુધી ઉધોત કરનારા ૪૯ મંડલોથી શીઘ દિવસ સમાન પ્રકાશવાણી થઈ. • વિવેચન-૩૮ : પછી તે ભરત રાજા મણિરનને સ્પર્શે છે. મણિરત્ન કેવું છે? • x -દીર્ધતાથી ચાર અંગુલ પ્રમાણ મામાવાળું. – શબ્દથી બે અંગુલ પહોળું લેવું. અમૂલ્ય, તેનાથી કંઈપણ મૂલ્યવાનું નથી. ત્રણ ખૂણાવાળું, પકોટિક. લોકમાં પણ પ્રાયઃ પૈડૂર્યનું મૃદંગાકારત્વથી પ્રસિદ્ધપણે હોવાથી મધ્યમાં ઉન્નત્ત-વૃતત્વથી અંતરિતના સહજસિદ્ધ ઉભય અંતર્વત ત્રયસ છે. કહે છે કે - ષડસ એમ સિદ્ધ હોવા છતાં ગસ-ડા કેમ કહ્યું? બંને બાજુના અંતે નિરંતર છ કોટિપણાથી છ ખમા સંભવે છે. તેથી તેના વ્યવચ્છેદને માટે ગ્રસ છતાં પાસ કર્યું. અનુપમતિ દિવ્ય મણિરત્નોમાં સર્વોત્કૃષ્ટવથી પતિસમાન હતું બધાં ભૂતોને કામ્ય હતું. આ જ ગુણોને બીજી રીતે વર્ણવતા કહે છે - જે મસ્તકે ધારણ કરનારને કંઈ દુ:ખ થતું નથી, સર્વકાળે આરોગ્ય રહે છે. તિર્યંચાદિ કૃત- તે સંબંધથી તે બધાં ઉપસર્ગો તેને દુઃખ કરતાં નથી. સંગ્રામમાં પણ અલાવિરોધી યુદ્ધમાં પણ અશઅવધ્ય છે. - x •x - તે શઅવધ્ય થતો નથી. તે શ્રેષ્ઠ મણી ધરનાર મનુષ્ય વિનશ્વર ભાવ ચૌવન પ્રાપ્ત થાય છે. અર્થાત્ સ્થાયી યૌવન છે. તેના કેશ અને વાળ વધતાં નથી. સભયરહિત થાય છે - X - અહીં દેવ કે મનુષ્યના પક્ષથી થયેલ ભય જાણવો. * * * - હવે મણિરન ગ્રહણ કરીને રાજાએ જે કર્યું તે કહે છે – ભરત સજારો હસ્તિરના દક્ષિણના કુંભસ્થળમાં મણિરત્ન બાંધ્યું. પછી તે ભરતાધિપ નરેન્દ્રએ હાર ધારણ કર્યો ઈત્યાદિ વિશેષણ પૂર્વવતું. મણિરને કરેલ ઉધોતુ અને ચક્કરને દેખાડેલ માર્ગે ચાવત્ - x - તમિસા ગુફાના દક્ષિણી દ્વારે આવે છે. આવીને તેમાં Page #152 -------------------------------------------------------------------------- ________________ ૩/૮ પ્રવેશે છે. ઈત્યાદિ - ૪ - પ્રવેશ પછી જે કૃત્ય છે, તે કહે છે - તે ભરતરાજાએ કાકણીરત્નને સ્પર્શે છે. શું વિશિષ્ટ છે, તે કહે છે - ચાર દિશામાં ચાર કોણ, બે ઉદઈ અને અધો, એ પ્રમાણે છ સંખ્યામાં તલ જેમાં છે તે. તે અહીં મધ્યખંડરૂપ છે. જે ભૂમિમાં અવિષમપણે રહે છે. બાર-નીચે, ઉપર, તીછ ચારે દિશામાં પ્રત્યેક ચારે ખૂમા જેમાં છે તે. કર્ણિકા-કોણ. અહીં ત્રણ ખૂણા મળે છે. તેમાં નીચે-ઉપર પ્રત્યેક ચારેના સભાવથી અષ્ટકર્ણિક, અધિકરણીસોનીનું ઉપકરણ, તેની જેમ સંસ્થિત, સમચતુરાત્વથી તેના જેવો આકાર છે. ધે તામાન કહે છે - આઠ સુવર્ણમાન છે, તેથી અષ્ટ સૌવર્ણિક. તેમાં સુવર્ણમાન આ પ્રમાણે છે - ચાર મધુર વૃણફળોનો એક શ્વેતસર્ષપ, સોળ શેતલપનો એક ધાન્યમાપફળ, બે ધાન્યમાપફળનો એક ગુંજ, પાંચ ગુંજનો એક કર્મમાષક, ૧૬-કર્મમાષકનો એક સુવર્ણ. આવા આઠ સુવર્ણ વડે એક કાકણીના નિut થાય છે. આ અધિકારમાં - આ મધુરતૃણફળાદિ ભરત ચકીના કાળના સંભવતા જ ગ્રહણ કરવા. અન્યથા કાળ ભેદથી તેનું વૈષમ્ય સંભવતા કાકણીરન બઘાં ચકીનું તુલ્ય ન થાય. આ કથન માટે અનુયોગદ્વાર વૃત્તિ અને સ્થાનાંગ વૃત્તિનો સાક્ષીપાઠ છે. • x • અહીં અંગુલ-પ્રમાણાંગુલ જાણવું. કેમકે બધાં ચકીના કાકણી આદિ રનોનું પ્રમાણ તુલ્ય છે વળી -x-x - અનુયોગ દ્વાર સૂત્રના બળથી ઉસેધાંગુલ પણ નિપજ્ઞ છે કોઈ વળી સાત એકેન્દ્રિયરનો સર્વે ચક્રવર્તીને આમાંગુલ વડે કહે છે અને બાકીના સાત પંચેન્દ્રિય રત્નો તે કાળના પુરષોચિત માનવી કહે છે. • x - આ ત્રણે પક્ષમાં સત્ય તો સર્વવિદ્ જાણે. • x - કાકણી રત્નને સ્પર્શીને શું કરે છે ? તે કહે છે – કાકણીરત્નને ચકવર્તી રાજાએ લઈ ૪૯ સુધી મંડલો આલેખ્યા, પછી પ્રવેશ કર્યો. તે મંડલો કેવા છે ? ચાર ગુલ પ્રમાણ માત્ર, એકૈકના ખૂણા ચાર અંગુલ પ્રમાણ વિઠંભવાળા છે. * * * આના સમયતરસત્વથી લંબાઈ અને વિકુંભ પ્રત્યેકના ચાર ગુલ પ્રમાણ જ થાય છે. જે ઉદર્વ કરાતા લંબાઈ થાય, તે જ તીછ ખાતા વિઠંભ થાય છે. - x • તેથી વિઠંભના ગ્રહણથી લંબાઈનું પણ ગ્રહણ જાણવું, કેમકે સમચતુરસ છે. એ પ્રમાણે બધે જ ચાર અંગુલ પ્રમાણ આ સિદ્ધ છે. અનુયોગદ્વાર સૂત્રમાં “એકૈક કોડી ઉસેધાંગુલ વિઠંભ, તે શ્રમણ ભગવનું મહાવીરનું અદ્ધગુલ" કહ્યું, તેને મતાંતર જાણવું, તથા આઠ સુવર્ણ વડે નિષ્પન્ન તે આઠ સુવર્ણ મૂલદ્રવ્ય વડે નિષ્પન્ન કહેવું. વિષ-જંગમાદિ ભેદ ભિન્ન, તેનું હરણ, કેમકે આઠ ગુણ સુવર્ણ મધ્ય વિષહરણ પ્રસિદ્ધ છે. આ તેવા સ્વામિય હતું. અતુલ-તુલા હિત અનન્ય સદંશ, ચાર ખૂણાના આકારે રહેલ, અધિકરણી દષ્ટાંતથી કહેવું. (શંકા) અધિકરણિ દટાંતને વિચારતા પૂર્વોક્ત ચાર આંગળ પ્રમાણ થશે નહીં, કેમકે અધિકરણની નીચેનો ભાગ સંકુચિત હોય - તે વિષમ ચતુર હોય છે. સમ પણ ન્યૂનાધિક છ તલ જેને છે તે આ જ કથન ચતુ શબ્દ ગભિત વાક્ય દ્વારા વિશેષથી કહે છે - જેથી કાકણી રનથી માનોન્માન યોગ-માન વિશેષ વ્યવહાર 2િ6/5]. જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ લોકમાં પ્રવર્તે છે. તેમાં માન-ધાન્યમાન સેતિકા કુડવ આદિ. સમાન-ચોસઠાદિ, ઉન્માન-કપિલાદિ ખાંડ-ગોળ આદિ દ્રવ્યમાન હતુ. ઉપલક્ષણથી સુવણદિ માન હેતુ પ્રતિમાને પણ ગુંજાદિ ગ્રહણ કરવું. તે વ્યવહારમાં શું વિશેષ છે ? સર્વ જનોના માપના દ્રવ્યોનું આટલું નિણયિક છે. અર્થાત્ જે રીતે હાલ આપ્તજન કૃત્ નિર્ણય અંકથી કુડવાદિમાનનો લોક વિશ્વાસ વ્યવહાર પ્રવર્તે છે. તેની જેમ ચક્રવર્તીકાળે કાકણીરને અંકિત તેના કાળ મુજબ જાણવું. શબ્દગર્ભ વાકયથી જ બીજું માહામ્ય કહે છે - ચંદ્ર ત્યાં અંધકારનો નાશ ન કરી શકે. સૂર્ય પણ નહીં, દીપ આદિનો અગ્નિ કે મણીઓ પણ ત્યાં તિમિરનો નાશ ન કરી શકે - x • x • તેવી અંધકારવાળી ગિરિ ગુફાદિમાં તક-કાકણીરન, દિવ્ય-પ્રભાવયુક્ત, અંધકાનો નાશ કરે છે. હવે તે કેટલા ક્ષેત્રને પ્રકાશે છે, તે કહે છે - બાર યોજન તેની લેગ્યા-પ્રભા વૃદ્ધિ પામે છે અથતુિ અમંદપણે પ્રકાશે છે. તે વેશ્યા કેવી છે? તિમિરના સમૂહને પ્રતિષેધ કરી તમિસા ગુફાના પૂર્વ-પશ્ચિમે બાર યોજન વિસ્તાર બંને બાજુ પ્રસરીને રહે છે. તે રન રાશિમાં પણ સર્વ કાળે રૂંધાવારમાં દિવસ જેવો પ્રકાશ કરે છે. જેવું દિવસે દેખાય તેવું જ રાત્રિમાં પણ દેખાય છે, જેના પ્રભાવથી ચક્રવર્તી તમિસા ગુફામાં પ્રવેશે છે. સૈનાસહિત બીજા અધભારત - ઉત્તર ભારતને જીતવા જાય છે. - X - X - રાજવર-ભરત કાકણીરત્ન લઈને તમિસા ગુફાના પૂર્વ અને પશ્ચિમ ભીંતોમાં યોજનના અંતરે પ્રમાણાંકુલ નિષ્પન્ન યોજનનો અંતરાલ છોડીને, અવગાહનાની અપેક્ષાથી ઉભેધાંગુલ નિષ્પન્ન ૫૦૦ ધનુષ વિડંભ, વૃત્તના ગ્રહણથી વિડંબ જેટલી જ લંબાઈ પણ જાણવી. એ રીતે ચકીના હાથથી કાકણીરત્ન વડે મંડલો કરાયા, આ મંડલ અવગાહ સ્વ-વ પ્રકાશ્ય યોજન મધ્ય જ ગણાય છે. અન્યથા ૪૯ મંડલોના અવગાહમાં ભેગા કરાયેલ ગુફાની ભીંતની લંબાઈ ઉકત પ્રમાણથી અધિકપમાણ થાય. - તેથી જ યોજન માત્ર ક્ષેત્ર પ્રકાશક કહ્યું. જેટલાં મંડલનું અંતરાલ, તેટલા મંડલ પ્રકાશ્ય ગુફાની ભીંતોગ જાણવું. ચકની પરિધિ, તેવા આકારે વૃત લેવું. ચંદ્રમંડલના ભાસ્વરવ સદેશ છે. ૪૯ મંડલો-ગોળ, સુવર્ણ રેખારૂપ, કેમકે કાકણીરત્ન સુવર્ણમય છે. આલેખતો-આલેખતો - વિન્યાસ કરતો ગુફામાં પ્રવેશે છે, તેમ જાણવું. અહીં વીણા વચન આમીશ્યને જણાવવા માટે છે. મંડલ આલેખનો ક્રમ આ છે – ગુફામાં પ્રવેશતો ભરત પાછળ આવતા લોકોને પ્રકાશ કરવાને માટે દક્ષિણ દ્વારમાં પૂર્વ દિશાના કમાડે પહેલું યોજન છોડીને પહેલું મંડલ આલેખે છે. પછી ગોમૂઝિકાક્રમે આગળ પશ્ચિમ દિકુ કમાડ ઉલ્કમાં ત્રીજા યોજનાદિમાં બીજું મંડળ આલેખે છે. એ રીતે • x • ચોથા યોજનની આદિમાં ત્રીજું મંડલ, પછી પશ્ચિમદિક ભીંતમાં પાંચમા યોજનાની આદિમાં ચોથું મંડલ * * * * * એ કમે ચાલતાં ઉત્તર દિશાના દ્વારે પશ્ચિમ દિશાના કમાડમાં પહેલાં યોજનની Page #153 -------------------------------------------------------------------------- ________________ ૩/૮ ૬૮ આદિમાં ૪૯-મું એ રીતે આલેખે છે. એ રીતે એક ભીંતમાં-૨૫ અને બીજીમાં ૨૪, એ પ્રમાણે-૪૯ મંડલો થાય છે. આટલામાં ગફામાં તીછ બાર યોજન પ્રકાશે છે, ઉદર્વ-અધો ભાવથી આઠ યોજન, કેમકે ગુફાના વિસ્તૃત ઉચ્ચવ ક્રમથી આટલાં જ થાય છે. આગળ અને પાછળ યોજનને પ્રકાશ કરે છે. [શંકા ગોમૂમિકા રચના ક્રમથી મંડલના આલેખનમાં કઈ રીતે આ યોજના અંતરિત્વ થાય? જો એક ભીંતના મંડલની અપેક્ષા છે, તો બે યોજના અંતરિતવ આવશે અન્યથા બીજા મંક્લની એક ભીંતમાં થવાનો પ્રસંગ છે, તેમ થાય તો ગોમૂમિકા ભંગ થશે. બીજી ભીંતના મંડલની અપેક્ષાથી તો તીંછ સાધિક બાર યોજના અંતરિત થશે. [સમાધાન પૂર્વ ભીંતમાં પહેલું મંડલ આલેખે છે, પછી તેના સામેના પ્રદેશની અપેક્ષાથી યોજન જઈને બીજું મંડળ, પછી તેની સન્મુખના પ્રદેશની અપેક્ષાથી યોજન જઈને પૂર્વની ભીંતમાં ત્રીજું મંડલ આલેખે, એ ક્રમે મંડલ કરતાં ગોમૂગિકાકાપણું અને યોજના અંતર થઈ જશે તે સ્પષ્ટ જ છે. * * * * * એ પ્રમાણે છ યોજના ક્ષેત્રમાં પાંચ મંડલ થાય, તેમાં એક પક્ષમાં ત્રણ અને બીજામાં બે મંડલો થશે. એ પ્રમાણે આ ગોબિકા મંડલાકારના ચના ક્રમથી પ૦ યોજન લંબાઈમાં ગુફામાં ૪૯ મંડલોની સ્થાપના સ્વયં જાણી લેવી. બીજા આચાર્યોના મતે પૂર્વ દિશાના કમાડે આદિમાં યોજન મૂકીને પહેલું મંડલ કરે છે, પછી પશ્ચિમ દિશાના કમાડે તેની સન્મુખ બીજું, પછી પૂર્વ દિશાના કમાડથી પહેલા મંડલ પછી યોજન મૂકીને ત્રીજું x x- એ રીતે આગળ આગળ - x • x • એમ બંને ભીંતમાં ૪૯-૪૯ મંડલો થાય છે અને કુળ બંને ભીંતના મળીને ૯૮ મંડલો થાય. • સૂઝ-૭૯ તમિા ગુફાના બહુમધ્યદેશ ભાગમાં અહીં ઉમગનજવા અને નિમનજલા નામે બે મહાનદીઓ કહી છે. જે તમિયા ગુફાના પૂર્વના ભીંત પ્રદેશથી નીકળી, પશ્ચિમ ભીંત પ્રદેશે થઈને સિંધ મહાનદીને મળે છે. ભગવન્! આ નદીઓને ઉમન જવા અને નિમન જHI એમ કેમ કહે છે? ગૌતમાં જે ઉન્મગ્ન જલા મહાનદીમાં ડ્રણ, w, કાષ્ઠ, શર્કર, અશ્વ, હાથી, રથ, યૌદ્ધા કે મનુષ્ય પોપે છે, તે ઉન્મનજલ મહાનદી ત્રણ વખત અહીં-તહીં ગુમાવીને એકાંત સ્થળમાં ફેંકી દે છે. જે નિમગ્ન જલા મહાનદી છે, તે તૃણ-પગ-કાઠ-શર્કરચાવતું મનુષ્યને કે છે. તેને નિમગ્ન જલા મહાનદી ત્રણ વખત અહીં-તહીં ઘુમાવીને જળની અંદર સમાવી દે છે. તેથી તેને ઉન્મ-નિમન જવા કહી છે. ત્યારપછી તે ભરતરાજ યરને દેખાડેલા માર્ગે અનેક રાજdo ઈત્યાદિ મા ઉત્કૃષ્ટ સીંહનાદ ચાવ4 કરતાં-કરતાં સિંધુ મહાનદીના પૂર્વના કૂટે જ્યાં ઉન્મમગ્ન જલા મહાનદી છે, ત્યાં જાય છે. જઈને વર્તકીરત્નને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - ઓ દેવાનુપિયા જદી ઉન્મZજલ-નિમગ્નજના મહાનદીમાં અનેકશન તંભ સંનિવિષ્ટ અચલ અકંપ અભેધકવચ આલંબનબાઇ સવરનમય સુખસંક્રમ કરો • પુલ બનાવો. બનાવીને મારી આ આજ્ઞા મને પાછી સોંો. જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ત્યારે તે વધીન ભરત રાજાએ આમ કહેતા હર્ષિત-સંતુષ્ટ-આનંદિત સિત યાવતુ વિનયથી સાંભળીને જલ્દીથી ઉત્પન-નિમના મહાનદીમાં યાવ4 તેવો પુલ બનાવે છે. બનાવીને જ્યાં ભરત રાજા છે, ત્યાં આવીને યાવત્ આa પાછી સોપે છે. ત્યારે તે વધકીરત્ન ભરત રાજા કંધાવનાર અને સૈન્ય સહિત ઉત્પનનિમગ્ન જલા મહાનદીમાં તે અનેકશd dભ સંનિવિષ્ટ યાવત સુખ સંક્રમ-પુલ વડે પર ઉતર્યો ત્યારે તે તિમિત્ર ગુફાના ઉત્તર દ્વારના કમાડો સ્વયં જ મોટામોટા ઊંચારવા કરતા સસર કરતાં-કરતાં ખસ્યા. • વિવેચન-૩૯ : તે તમિસાગુફાના બહમધ્યદેશ ભાગમાં દક્ષિણહાશ્મી તોફક સમથી ૨૧યોજનથી આગળ ઉત્તર દ્વારના તોકકસમજી ૨૧ યોજન પૂર્વે ઉન્મZજલા, નિમગ્નજવા નામક મહાનદીઓ કહી છે. જે તમિત્ર ગુફાની પૂર્વી ભીતી પ્રદેશથી પ્રબુઢ નીકળતી પશ્ચિમ કટકને ભેદીને સિંધુ મહાનદીમાં પ્રવેશે છે. હવે આ નદીનો પૂછતા કહે છે ભદંત! કયા કારણે ઉભગ્ન જલા અને નિમગ્ન જલા મહાનદીઓ કહેવાય છે ? ગૌતમા ઉન્મગ્ન જલા મહાનદીમાં જે તૃણ-પાન-કાઠ-પત્થરના ટુકડા-હાથીઘોડા-ર-યોદ્ધા કે મનુષ્ય નાંખીએ તે વૃણાદિને ઉન્મગ્ન જલા મહાનદી ત્રણ વખત ભમાડીને-જળ વડે હલાવી-હલાવીને જળપ્રદેશથી નિર્જળ પ્રદેશમાં અર્થાતુ કિનારે ફેંકી દે છે. તુંબડાની જેમ શિલા ઉન્મગ્નજળમાં તરે છે. તેથી ઉન્મજ્જન કરતી હોવાથી ઉન્મZ. • x • હવે બીજીનો નામાર્થ કહે છે - પૂર્વોક્ત વસ્તુ નિમગ્ન જલા નદીમાં ત્રણ વખત હલાવી-હલાવીને જળમાં ડૂબાડી દે છે. શીલાની જેમ તુંબડાને પણ જળમાં ડૂબાડી દે છે. તેથી જ જેમાં તૃણાદિ નિમજે છે માટે નિમગ્ન હવે તેનો નિગમન કહે છે તે સુગમ છે. આ બંને નદીનું યથાક્રમે ઉન્મજ્જકત્વ અને નિમજ્જકત્વ છે, તેમાં વસ્તુનો સ્વભાવ જ કારણ છે, કેમકે તે તર્કને યોગ્ય નથી. આ બંને પણ વિસ્તારમાં ત્રણ યોજન અને ગુફાના વિસ્તાર જેટલી લાંબી છે. અન્યોન્ય બે યોજના અંતરે જાણવી. અહીં ભરતે શું કર્યું? તે કહે છે - પછી તે ભરત રાજા ચકરન દશિત માર્ગે - x • સિંધુ મહાનદીના પૂર્વ તટે • x • અર્થાત્ તમિયાની નીચે સિંધુ વહે છે, તે તમિયાની પૂર્વ ભીંતને આશ્રીને જ છે. ઉન્મના પણ પૂર્વ ભતથી નીકળી છે. તેથી બંનેનું એક સ્થાનપણું સૂચવવાને આ સૂત્ર છે. ઉન્મZજલા નદી પાસે જાય છે, જઈને વર્ધકીરને બોલાવે છે. બોલાવીને કહ્યું કે – જલ્દીથી આ બંને મહાનદીઓ ઉપર અનેકશત સ્તંભવાળો સુસંસ્થિત, તેથી જ અચલ, મહાબલના આકાંતત્વ છતાં પણ સ્વસ્થાનેથી ન ચલે તેવો, અકંપદઢ સેતુબંધ નિમણિ કરો અથવા અયલ-પર્વત, તેની જેમ અકંપ, અભેધ કવચ જેવો Page #154 -------------------------------------------------------------------------- ________________ ૩/૯ - જલાદિ વડે ભેદ ન પામે તેવો. - x • x - આલંબન-ઉપર જતાં અવલંબનરૂપથી ઢતર ભીંત જેવા આલંબન સહિત ઉભયપાૐ જેના છે તેવો. સંપૂર્ણ રનમય. જો કે અન્યત્ર પાષાણમય કે કાઠમય કહ્યો છે. સુખેથી પગ મૂકી ચલાય તેવો. આવો સેતુ બનાવીને મારી આજ્ઞા પાછી સોંપો. " હવે તે શું કરે છે, તે કહે છે – આ અનુવાદ સૂત્ર હોવાથી બધું પૂર્વવત્. [શંકા ઉન્મનુજલાના જળનો ઉન્મજ્જનનો સ્વભાવ છે, તો તેમાં સંકમાઈક શિલાખંભાદિ કઈ રીતે સુસ્થિત રહે છે ? તે દીર્ધપઢશાલા આકારે છે, જળ ઉપરના કાષ્ઠ આદિમય સંભવતો નથી. કેમકે તેના અસારવથી ભાર સહપ્ત કરી શકતો નથી. (સમાધાન] વર્ધકીરને દિવ્યશક્તિના અચિંત્ય શક્તિાપણાથી કરેલ છે. એના વડે ચકી રાજ્યની પરિસમાપ્તિ સુધી સર્વલોક પણ પાર ઉતરે છે. ચકીના કાળ સુધી ગુફામાં તે મંડલો પણ તેમજ રહે છે, ગુફા પણ ખુલ્લી રહે છે. ચકીના મૃત્યુ બાદ બધી ઉપરમે છે. ઈત્યાદિ - x - ત્યારપછી તે ભરતરાજા રૂંધાવા-રૂપ-બલ સહિત ઉત્પનુ-નીમનુજલા મહાનદી પાર ઉતરે છે. એમ ઉતરતા ચકીને ઉત્તરદ્વારે જે થયું તે કહે છે - ઉત્તર દ્વારના કમાડો સ્વયં જ - દંડનના પ્રહાર વિના જ મોટા-મોટા ક્રૌંચારવથી સરસર કરતાં ખુલી ગયા - X - X - તેનું કારણ એ છે કે – સેનાપતિએ કરેલ કમાડના ઉદ્ગાટન વિધિથી સંતુષ્ટ ગુપાના અધિપતિના અનુકૂળ આશયથી બીજી બાજુના કમાડ સ્વયં ઉઘડી ગયા. - હવે ઉત્તર ભરતાદ્ધ વિજય વિવક્ષા - • સૂત્ર-૮૦ * તે કાળે તે સમયે ઉત્તરાઈ ભરતક્ષેત્રમાં ઘણાં આપાત નામે કિરાતો વસતા હતા, જે આર્ય, દીપ્ત, વિત્ત, વિસ્તીર્ણ વિપુલ ભવન-શયન-આસનયાન-વાહન, બહુધન-બહુ સુવર્ણ-રજત, આયોગ પ્રયોગ સંપયુક્ત, વિછર્દિત પ્રચુર ભોજન-પાનયુક્ત, ઘણાં દાસી-દાસ-ગાય-ભેસ-પેટા પ્રભૂત હતા, પણ લોકોથી અપરિભૂત-શૂરવીર-વિકાંત, વિસ્તીર્ણ-વિપુલ-બલ-વાહનવાળા, ઘણાં સમર સંપરામાં લબ્ધલશ્ય હતા. ત્યારે તે આપાત કિરાતો અન્યદા કોઈ દિવસે દેશમાં અકસ્માત સેંકડો ઉત્પાત ઉત્પન્ન થયા. તે આ રીતે – અકાલે ગર્જિત, અકાલે વિધુત, અકાલે વૃક્ષો ઉપર પુષ્પો આવવા, વારંવાર આકાશમાં દેવતાનો નાય. ત્યારે તે આપાતકિરાતો દેશમાં ઘમાં સેંકડો ઉત્પાત ઉદ્ભવેલા જુએ છે. જોઈને પરસ્પર બોલાવે છે, બોલાવીને આમ કહ્યું નિન્ને દેવાનુપિયો ! અમારા દેશમાં ઘણાં સેંકડો ઉત્પાતો ઉદ્ભવ્યા છે, જેમકે - અકાળે ગર્જના, અકાળે વિધુત - x - ઈત્યાદિ. તો દેવાનુપિયો ! ન જણે આપણા દેશમાં કેવો ઉપદ્રવ થશે . એમ વિચારી અપહત મનોસંકલાવાળા, ચિંતા-શોક સાગરમાં પ્રવિટ, હથેળી ઉપર મુખ રાખીને આધ્યિાનોપગત, ભૂમિગત દષ્ટિક થઈ ચિંતિત થઈ ગયા. જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર ત્યારે તે ભરતરાજ ચકરતન દર્શિત માર્ગે ચાવત સમુદ્રના રવભૂતની જેમ કરતાં-કરતાં તમિગ્ર ગુફાના ઉત્તરીય દ્વારેથી અંધકારમાંથી નીકળતાં ચંદ્રની જેમ નીકળ્યો. ત્યારે તે આપાત કિરાતો ભરતરાજાના અણસૈન્યને આવતા જએ છે, જોઈને આયુક્ત, દુષ્ટ, ચાંડિફય, કુપિત, ગુસ્સાથી ધમધમતા એકમેકને બોલાવે છે, અને બોલાવીને આ પ્રમાણે કહ્યું - દેવાનુપિયો ! આ કોણ અપાચિંતના પાર્થિત, દુરd-ulraણ, હીનયુજ ચાતુર્દશ, હી-શ્રી પરિવર્જિત છે, જે અમારા દેશની ઉપર લલકારે જલ્દીથી આવે છે. દેવાનપિયો ! જલ્દી ત્યાં ધસી જઈએ, જ્યાં આ અમારા દેશની ઉપર બલાત્કારે જલ્દી ન આવે. એમ કહી એકબીજાની પાસે આ નિ સાંભળે છે, સાંભળીને સદ્ધબદ્ધર્મિતકવચવાળા થઈ, ઉત્પીડિત શરાસનપટ્ટિકા, પિનદ્ધ શૈવેયકા, બદ્ધ-આવિદ્ધ-વીમલવર ચિંધપટ્ટ, આયુધ-પહરણ લઈને જ્યાં ભરત રાજાનું અગ્ર સૈન્ય હતું. ત્યાં આવે છે, આવીને તેમની સાથે યુદ્ધ ચડી ગયા. ત્યારે તે આપાત કિરાતોએ ભરત રાજાના અગસૈન્યને હત-મથિત-પવરવીર ઘાતિક-વિપતિત ચિલ-ધ્વજ-પતાકાવાળું કરી દીધું. ત્યારે તે સૈન્ય મુશ્કેલીથી પોતાના પ્રાણ બચાવી અહીં-તહીં ભાગી છૂટયું. • વિવેચન-૮૦ : બીજા આરાને અંતે, જેમાં ભરત ઉત્તર ભરતાદ્ધને જીતવા માટે તમિસા ગુફાથી નીકળે છે, ઉત્તરાઈભરત ક્ષેત્રમાં આપાત નામે કિરાતો વસતા હતા, તેઓ ધનિક, ગર્વિષ્ઠ, તેમની જાતિમાં પ્રસિદ્ધ, અતિ વિપુલ ભવનો તેમાં હતા તથા શયન-આસન, રથાદિ, અશ્વાદિયુક્ત હતા. તેમાં પ્રભૂત ગણિમ-ધરિમાદિ ધન, ઘણાં જાત્યરૂપજત હતા. આયોગ અને પ્રયોગ વ્યાપારમાં જોડાયેલા હતા. તેમને ત્યજેલ-ઘણાં લોકોને ભોજનના દાનથી બચેલું-છાંડેલું સંભવે છે. સવિસ્તર, ઘણાં પ્રકારે, પ્રભૂત ભોજનપાન જેમાં છે તે. ઘણાં દાસી-દાસ ઈત્યાદિ જેમાં છે તે. ઘણાં લોકો વડે અપરિભૂત, પ્રતિજ્ઞાના નિર્વાહ કે દાનમાં શૂર, સંગ્રામમાં વીર, પૃથ્વી ઉપર આક્રમણમાં સમર્થ, અતિ વિપુલ બલવાહનવાળા, ઘણાં યુદ્ધોમાં - આના દ્વારા અતિ ભયાનકવ સૂચવેલ છે, સમરરૂપ યુદ્ધોમાં અમોઘહસ્ત હતા. - x • હવે તે મંડલમાં જે થયું, તે કહે છે - તે આપાતકિરાતોને અન્યદા કોઈ દિને ચક્રવર્તીના આગમન કાળથી પૂર્વે, - x • x • દેશમાં ઘણાં સેંકડો ઉત્પાતો - અરિષ્ઠ સૂચક સેંકડો નિમિતો પ્રગટ થયા. તે આ પ્રમાણે – અકાળે વર્ષા, કાલ વ્યતિરિક્ત કાળે ગર્જના, અકાળે વિજળી, અકાળમાં - વૃક્ષમાં પુષ્પો ઉગવા, વારંવાર આકાશમાં ભૂતવિશેષો નાચે છે. હવે તે આપાતકિરાતો શું કરે છે ? ઉત્પાતુ થયા પછી તેઓ દેશમાં ઘણાં સેંકડો ઉત્પાતો પ્રગટ થયેલા જુએ છે, જોઈને એકબીજાને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - x • આપણાં દેશમાં ઘણાં સેંકડો ઉત્પાતો ઉત્પન્ન થયા છે, જેમકે - અકાળે ગર્જનાદિ, જાણતા નથી કે અમારા દેશમાં - x - કેવા ઉપદ્રવો થશે ? એમ કહીને વિમનરક, રાજ્યભ્રંશ અને ધન અપહારાદિ ચિંતનથી જે શોકની ચિંતાથી Page #155 -------------------------------------------------------------------------- ________________ 3/૮૦ કર જંબૂલપાપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ શોક સાગરમાં ડૂબેલા હતા. ઈત્યાદિ - X - X - આવી પડેલા સંકટમાં શું કરવું, તેમ ચિંતવતા હતા. હવે પ્રસ્તુત બનતું ચરિત કહે છે - તેમના ઉત્પાત ચિંતન પછી તે ભરતરાજા ચકરન દર્શિત માર્ગ યાવત્ સમુદ્રના રવ રૂપ ગુફામાં કરતાં-કરતાં તમિસ ગુફાથી ઉત્તરના દ્વારથી નીકળે છે. - x - ગુફાથી નીકળ્યા પછી તે આપાત કિરાતો ભરતરાજાના સૈન્યના અગ્રભાગને આવતા જોઈને આસુરુત ઈત્યાદિ થયા તે પૂર્વવતું. એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયો ! કોઈ અજ્ઞાત પાયિત પ્રાર્યકાદિ વિશેષણ વિશિષ્ટ છે, જે અમારા દેશની ઉપર મશક્તિથી જલ્દી આવે છે, તો આપણે તેને દિશા-વિદિશામાં વિખેરી નાંખીએ. જેથી તે આપણા દેશ ઉપર આત્મશક્તિથી જદી ઘસી ન આવે. આ સમયે શું થયું ? તે કહે છે – અનંતરોદિત વિચિંત્ય એકબીજાની પાસે આ કથનને ‘હા’ કહીં સ્વીકારી, સ્વીકારીને સદ્ધબદ્ધ ઈત્યાદિ પૂર્વવત્. જ્યાં ભરતરાજાનું અગ્રસૈન્ય છે, ત્યાં આવે છે, આવીને તેની સાથે યુદ્ધને માટે પ્રવૃત્ત થયા. તેઓ શું કરે છે ? તે કહે છે - તે આપાત કિરાતોએ ભરત રાજાના અસૈન્યને હણ્ય, કેટલાંક પ્રાણત્યાગથી, કેટલાંક માનથી મથિત થયા. કેટલાંક પ્રધાન યોદ્ધા પ્રહારદાનથી ઘાત કરાયા, કેટલાંક સ્વસ્થાનથી ભ્રષ્ટ ગરડ વિજા, પતાકાદિ ચિહ્ન વાળા થયા, મહા કષ્ટ પ્રાણોને પ્રાપ્ત એકથી બીજ દિશામાં - x • ભાગી ગયા - x - આ તરફ ભરત સૈન્યમાં શું થયું ? તે કહે છે - • સૂત્ર-૮૧ થી ૮૩ : [૧] ભરપછી તે સેનાલના નેતા રાવ ભરત રાજાના ગ્રીન્યને આપાતકિરાત વડે હથ-મશિત-પ્રવરવીર યાવત દિશ-વિદિશામાં ભાગતા જોયા, જઈને અત્યંત કુદ્ધ, કુષ્ટ, ચાંડિક્ય, કુપિત થયો. તે ધમધમતો કમલામેલ શ્વરન ઉપર આરૂઢ થયો. તે આશ્ચરમાં ૮૦ અંગુલ ઉંચો, ૬ અંગુલ પરિધિયુક્ત, ૧૮-અંગુલ લાંબો, ૩ર-ગુલ મકવાળો, ચાર આંગુલ કાનવાળો, ૨૦ અંગુલ ભાણાવાળો, ૪-ગુલ જાનૂ ૧૬-અંગુલ જંઘા, ૪-ગુલ ખુર, દેહનો મધ્યભાગ મુકતોલી સદશ વૃત્ત તથા વલિત, કંઈક ગુલ નમેલ પૃષ્ઠ, સંનત-સંગાત-સુત-પ્રશાવિશિષ્ટ પીઠવાળો, હરિણીના જાનુ જેવી ઉત્ત-વિસ્તૃત-જાંધ પીયુક્ત, વેલતા-કસ-નિપાત-અંકેલ્લા-પહાર પરિવર્જિત દેહવાળો હતો. લગામ સુવર્ણ જડેલ દર્પણ કારસુકત અોચિત્ત વાભિરણ યુકત હતી. કાઠી બાંધવાના હેતુથી પ્રયોજનીય રસ્સી, ઉત્તમ સ્વર્ણઘટિત સુંદર પુષ્પો તથા દર્પણોથી સમાયુક્ત હતી. વિવિધ રનમય હતી. તેની પીઠ સ્વર્ણયુક્ત મણિ રચિત તથા કેવલ વણ નિર્મિત અકસંજ્ઞક આભૂષણ જેના મધ્યમાં જડેલ હતા. આવી વિવિધ પ્રકારની ઘંટી અને મોતીની સેરોથી પરિમંડિત હતી. • x - મુખાલંકરણ હેતુ કર્કેતન-છંદનીલ-મસ્કત આદિથી રચિત અને માણેક સાથે વિદ્ધથી તે વિભૂષિત હતી. સ્વર્ણમય તિલકથી સુસજ્જ મુખ હતું. તે અશ્વ દેવમતિથી વિરચિત હતું. દેવરાજ ઈન્દ્રની સવારીના અશ્વ સમાન ગતિશીલ તથા સુરૂપ હતો. પાંચ ચામરોને ધારણ કરેલો, નભચારી, વિકસિત નયન, કોકાસિત પdલયુકત આંખો, સદાવરણનવ કનક તપિત તપનીય તાલુ-જીભ, શ્રી અભિષેક્સ નાક, પુષ્કરપત્ર સમાન-ન્સલિલ બિંદુયુક્ત અચંચલ ફૂર્તિલું શરીર હતું. ચોક્ષ ચક પરિવ્રાજક સમાન હિલીયમાન, ખુરચરણ ચચપુટથી ધરણિતલને અભિહત કરતો બંને ચરણોને યુગપત ઉઠાવતા પણે મુખમાંથી નીકળતા હોય તેવો જણાતો હતો, તેમની ગતિ લાઘવયુક્ત હતી. તે જળમાં પણ થલ સમાન શીuતાથી ચાલવામાં સમર્થ હતો. પ્રશસ્ત આવર્ષોથી યુકત હતો. ઉત્તમ જાતિ-કુળ-રૂપ-વિશ્વાસ્થ હતો. વિશુદ્ધ લક્ષણયુકત હતો. સકળ પ્રકૃતમેધાવી-ભદ્રક-વિનીત, અણુ-તનક-સુકુમાલ-નિષ્ણ રોમ શરીરી હતો. પોતાની ગતિથી દેવતા, મન, વાયુ તથા ગરૂડની ગતિને જિતનારો હતો, ચપલ અને દ્વતગામી હતો. ઋષિની જેમ ક્ષાંતિક્ષમ, સુશિયસમાન પ્રત્યક્ષતઃ વિનીત હતો. તે જળ, અગ્નિ, પત્થર, માટી, કીચડ, કંકરથી યુક્ત સ્થાન. રેતીવાળા સ્તાન, નદીના તટ, પહાડની તળેટી, ઉંચા-નીચા પહાર, પર્વતીય ગુફા, એ બધાંને અનાયાસ લાંઘવામાં સમર્થ હતો. તે અચંપાતિક, દંડપાતિક, અHસુપાતિક, અકાલતાલુ, કાળહેસિ, જિતનિદ્ર ગવેષક, જિનપરિષહ, જાત્યજાતિક, મલિહાનિ, સુગઝ સુવર્ણ કોમળ મણાભિરામ કમલામેલ નામના અક્ષરનને સેનાપતિ ક્રમથી આરૂઢ થયો. એવા અશ્વારૂઢ સેનાપતિએ રાજ પાસેથી અસિરન લીધું. તે તલવાર નીલકમલ જેવી, ચંદ્રમંડલ સદંશ, શત્રુવિનાશક હતી. તેની મૂઠ વર્ણ અને રનથી નિર્મિત હતી. તેમાંથી નવમાલિકા પુષ્પ જેવી સુગંધ આવતી હતી. વિવિધ પ્રકારે મણીથી નિર્મિત વેલ આદિના ચિત્રો હતા. તે ચમકતી અને તીક્ષણ હતી, લોકમાં અનુપમ હતી. તે વાંસ, વૃક્ષ, ભેસ આદિના શૃંગ, હાથી આદિના દાંત, લોહ, લોહમય ભારે દંડ, વજ, આદિના ભેદનમાં સમર્થ હતી. સવા આપતિહd ચાવતુ જંગમ દેહના ભેદનમાં સમર્થ હતી. [૮] તે અસિરની ૫૦-અંગુલ લાંબી, ૧૬-અંગુલ પહોળી અને આઈ અંગુલ પ્રમાણ જાડી હતી. [ca] રાજાના હાથથી તે અસિટન લઈને સોનાપતિ આપાત કિરાતો હતા ત્યાં આવ્યો. આપાત કિરાતો સાથે યુદ્ધ કરવા લાગ્યો. ત્યારે તે સુષેણ સેનાપતિએ આપાતકિરાતોને હd-મથિલાવરવીર ઘાતિત ચાવત દિશ-વિદિશામાં ભગાડી દીધા. • વિવેચન-૮૧ થી ૮૩ : સ્વ સૈન્ય પ્રતિષેધ થયા પછી તેનારૂપબળનો નેતા વેઇજ - વસ્તુ વિષયવર્ણક પૂર્વોક્ત જ લેવું. ચાવતુ ભરત રાજાના અગ્રસૈન્ય આપાત કિરાતો વડે ચાવ પ્રતિષેધિત Page #156 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ થી ૮૩ જોઈને આશરકતાદિ વિશેષણ વિશિષ્ટ કમલાપીડ કે કમલામેલ નામે અશ ઉપર બેઠો. હવે અક્ષરનનું વર્ણન કરે છે - x - તે પ્રસિદ્ધગુણ નામના કમલામેલ અશ્વનને સેનાપતિ સન્નાહાદિ પરિધાનવિધિથી બેઠો. તે અશ્વ કેવો હતો ? ૮૦ અંગુલ ઉંચો, ગુલ એ અહીં પ્રમાણ છે, ૯૯ ગુલ પ્રમાણ મધ્ય પરિધિવાળો, ૧૦૮ અંગુલ લાંબો, ઘોડાની ઉંચાઈ-ખુરથી આરંભીને કર્ણ સુધી, મધ્ય ભાગ-પૃષ્ઠ-પાર્થઉદાંતર સુધી, લંબાઈ-મુખતી પૂંછડા સુધી. -x • x • બનીશ ગુલ ઉંચાઈ, ચાર ગુલ પ્રમાણ કાન કેમકે નાના કાન એ જાત્ય અશ્વનું લક્ષણ છે. આ કાનની ઉંચાઈથી સ્થિર ચૌવનવ જણાવેલ છે. ઘોડાનાં યૌવનનું પતન થતાં સ્ત્રીના સ્તનની માફક અને બંને કર્મોનું પતન થાય છે. • X - X - ૨૦ અંગુલ પ્રમાણ બાહા - શિરોભાગના અધોવર્તી અને ઘૂંટણની ઉપરવત ચરણ ભાગ, ચાર અંગુલ પ્રમાણ ઘુટણ-બાહા અને જાંઘની સંધિરૂપ અવયવ, ૧૬-અંગુલ પ્રમાણ જંઘા- જાનુ નીચેના ખુર સુધીના અવયવ, ચાર અંગુલ ઉંચી ખુર-પગના તલરૂપ અવયવ, આ બધાં અવયવોના સરવાળાથી પૂર્વોક્ત ૮૦-અંગુલરૂપ થાય. શ્રેષ્ઠ અશ્વમાનને આશ્રીને છે. જો કે પારાસર નામે લૌકિક ગ્રંથમાં આ વિષયમાં ત્રણ ગાથા વૃત્તિકારે નોંધી છે. જો • X - X - X - જો કે તેમાં પ્રમાણમાં ફેરફાર છે. અમે તે મતાંતર નોંધેલ નથી.] હવે અવયવોમાં લક્ષણોપેતત્વ સૂચવે છે. મુક્તોલી-નીચે અને ઉપર સંકીર્ણ, પણ મળે કંઈક વિશાળ કોઠી વતુ સમ્યગ્રવર્તુળ, વળવાના સ્વભાવવાળો પણ સ્તબ્ધ નહીં તેવો મધ્યભાણ, અહીં મધ્ય પરિધિરૂપ જ વિચારતા ઉચિત ઉપમા થશે. કંઈક ગુલ સુધી નમવાને આરંભેલ, કેમકે અતિ નમેલ હોય તો બેસવું દુઃખદ બને છે. પૃષ્ઠ • પયણ સ્થાન, અર્થાત્ બેસનારને સુખાવહ પીઠ છે. સમ્યમ્ - નીચેનીચેના ક્રમે નમેલ પૃષ્ઠ જેની છે તે, સંગત-દેહ પ્રમાણોચિત પૃષ્ઠ જેવું છે તે. સુજાત-જમદોષ હિત પૃષ્ઠવાળો. પ્રશસ્ત-લક્ષણાનુસાર પીઠવાળા. બીજું કેટલું કહીએ ? પ્રધાનપૃષ્ઠવાળો. પૃષ્ઠ વર્ણન કહ્યું. હવે તેના જ બાકીના ભાગને કહે છે - હરિણીની જાનવતુ ઉન્નત અને બંને પડખાં વિસ્તૃત તથા ચમ ભાગમાં સ્તબ્ધ સુદઢ પૃષ્ઠવાળો. વેગ, લતા, ચર્મદંડ, તર્જન વિશેષ આઘાતથી રહિત કેમકે તે અસવારના મનને અનુકૂળ ચારિપણે છે તપનીયમય દર્પણ આકારે અન્નાલંકાર વિશેષ છે જેમાં તેનું મુખ સંયમન વિશેષવાળો. વકનકમય શોભનપુષ્પ અને સ્થાયક તેના વડે ચિકિત રનમયી રજુ •x • પયણિના દેઢી કરણાર્થે અશ્વના બંને પડખે બંધાતી પટ્ટિકા, સુવર્ણયુકત મણિમય પત્રિકા નામે ભુષણ, •x• વિવિધ ઘંટિકાજાલ અને મૌક્તિક જાલ, તેના વડે પરિમંડિત પૃષ્ઠ વડે શોભતા કŠતનાદિ રનમય મુખમંડનાયેં રચિત પ્રીતમાણેક અશ્વના મુખના ભૂષણ વડે ભૂષિત કનકમય પાથી સુથુકૃતુ તિલક. દેવમતિથી વિવિધ પ્રકારે સતિ સુરેન્દ્રનું વાહન-અa, તેને યોગ્ય - ૪ - x • જેવો બુસ્લીશ્રમ દેવ અન્ન કરે છે, તેવો આ પણ કરે છે. સુરૂપ-સુંદર, હીં ૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ તહીં દોલાયમાન કેમકે સહજ ચંચલ અંગો છે, ગળું-મસ્તક-ભાલ-બે કાનના મૂળમાં વિનિવેશથી પાંચ સંખ્યાવાળા જે ચારુ ચામર તેને મસ્તકમાં ધારણ કરેલ. • x • અહીં માઈડ શબ્દના વ્યાખ્યાનમાં મસ્તકના અલંકાર રૂપે જ કહેલ છે, કર્ણાદિ અલંકારરૂપે નહીં. લોકમાં પણ તે રીતે પાંચ ચામર કહેવાય છે. દેવમતિ વિકલિાતાદિ વિશેષણ વિશિષ્ટ ઉચ્ચઃશ્રવા નામે શકનો અશ્વ પણ થાય, તેથી કહે છે - અનભચારી, કેમકે અભયારી અશ્વ ઉશ્રવા છે, તેનાથી અન્ય. - x • અભેલ-દોષાદિ વડે અસંકુચિત નયન જેના જ છે. તેથી જ કોકાસિતવિકસિત દેઢ કેમકે અથુપાત નથી કરતા, પદ્મવાળી પણ રોમરહિત આંખો જેની નથી તેવો. શોભાને માટે કે દંશ-મશકાદિથી રક્ષાયેં પ્રચ્છાદન પયુક્ત, તે નવા સુવર્ણના-સ્વર્ણતંતુ યુક્ત પ્રચ્છાદન પર્ફ છે. તપ્ત તપનીયવત્ લાલ તાળવું અને જીભ જેના છે તેવા મુખવાળો. લક્ષ્મીના અભિષેક નામક શારીરિક લક્ષણયુક્ત નાસિકા જેની છે તે. અથવા પાઠાંતરથી શિરિષપુષ્પવત અતિશેત નાસિકા જેવી છે તે. જેમાં કમલદલ સમાન જળબિંદુઓ છે તેવો અર્થાત્ જેમ પુકn જળમાં રહીને વાયુની આહતથી જળબિંદયુક્ત થાય છે, તેમ આ પણ સલિલ અર્થાતુ લાવણ્યમય છે. તેના બિંદુ-છાટાથી યુકત, બિંદુના ગ્રહણથી અહીં પ્રત્યંગ લાવણ્ય સૂચવેલ છે. - x • - અચંચલ-સ્વામીનું કાર્ય કરવામાં સ્થિર, ચંચલ-શરીરના જાતિસ્વભાવથી. • x • ચોહા-સ્નાન કરેલ, ચરક-ઘાટિભિક્ષાચર પરિવ્રાજક, તે ચરકપરિવ્રાજક, * * • અશુચિના સંસર્ગની શંકાથી પોતાને સંવરતો એવો - x • હવે આ ક્રિયાવિશેષથી જાચવ બતાવે છે - ખુર પ્રધાન ચરણો, આઘાત વિશેષથી તેના વડે ઘરણિતલને ઠોકતો-ઠોકતો -x-x- સવારના પ્રયોગથી નૃત્ય કરતો જ અશ્વ અગ્રપાદને ઉંચા કરે છે, તેમાં આ શક્તિને વિશદ્વારથી દશવિ છે - બંને પણ ચરણોને એકસાથે મુખમાંથી નીકળતા હોય તેમ કાઢતો એવો - X - X - ફરી બીજી ક્રિયાના દર્શનથી આ જ વસ્તુને વિશેષથી કહે છે - લાઘવ વિશેષથી પદાનાલના તંતુ અને જળ, તે પણ દુગદિકને સંચરતા અર્થાત્ જેમ બીજે સંચરતા મૃણાલ તંતુ ઉદકમાં પણ સ્થિર થતા નથી, તેવો આ નથી. - X - માતૃપક્ષ, પિતૃપક્ષ, સંસ્થાન, વિશ્વાસ્થતાથી તે પ્રશસ્ત છે, કેમકે પ્રદક્ષિણાવહત્વ અને શુભસ્થાનશ્ચિતત્વ છે, વળી બાર આવર્ત જેમાં છે તે. - X - X - વરાહ કહે છે, તે શ્લોકની કંઈક વૃત્તિ જણાવે છે - પ્રપાણ-ઉત્તરોહનું તલ, ગલ-કંઠ, જેમાં રહેલ દેવમણિ નામક આવર્ત અશ્વના મહાલક્ષણપણે પ્રસિદ્ધ છે બંને કાન, એટલાં સ્થાનોમાં રહેલ તથા પૃષ્ઠ-૫યણ સ્થાના મધ્ય, ચક્ષની ઉપર રહેલ, બંને હોઠ, સકિથ-પાછળના બંને પગના ઘૂંટણના ઉપરના ભાગે, ભુજા-બંને પગના ઘૂંટણનો ઉપરનો ભાગ, કુક્ષિ-બંને પડખામાં રહેલ, લલાટ એટલા સ્થાનો આવર્ત સહિત હતા. અહીં કાન અને નયન આદિ સ્થાનો બળે સંગાપણે હોવા છતાં જાતિની અપેક્ષાથી બાર જ સ્થાનો ગમવા. સ્થાન મેદાનુસાર સ્થાનીભેદો પણ બાર જ છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૩/૮૧ થી ૮૩ સુકુલ પ્રસૂત-અશ્વ શાસ્ત્રોક્ત ક્ષત્રિયઅશ્વપિતૃક, મેધાવી-સ્વામીની સંજ્ઞાદિથી પ્રાપ્તાર્થના ધારક, ભદ્રક-અદુષ્ટ, વિનીત-સ્વામીના ઈષ્ટકારિત્વથી, અણુકતનુક-અતિ સૂક્ષ્મ, સુકુમાલ રોમયુક્ત સ્નિગ્ધશરીરી, - x - દેવ, મન, પવન, ગરુડના વેગથી અધિવેગથી જય કરનારી ગતિ. તેથી જ ચપળ શીઘ્રગામી-અતિ શીઘ્રગતિક. ક્રોધના અભાવે પણ અસમાગ્રંથી નહીં, તેવી ક્ષાંતિથી જે ક્ષમા. ઋષિ-અનગાવત્, ક્ષમાપ્રધાનત્વથી તેના પગે લતાનો માર કે મુખમાં ચોકડું કે પુંછમાં આઘાત કરવો નથી પડતો. સુશિષ્યની જેમ પ્રત્યક્ષપણે વિનીત - ૪ - x - તટ-નદીનો કિનારો, કટક-પર્વતીય નિતંબ, લંઘન-અતિક્રમણ, પ્રેરણ-આરૂઢ પુરુષના અભિમુખ દર્શનધાવનાદિ વડે સંજ્ઞાકરણપૂર્વક પ્રવર્તવું, નિસ્વારણા-તેના પાર પમાડવો. તેમાં સમર્થ. - ૪ - ૪ - માર્ગાદિના ખેદ અને મેદમાં પણ આંસુ ન પાડનારો, અશ્યામ તાલુવાળો - ૪ - ૪ - કાલ-અરાજકતામાં રાજાના નિર્ણાયકપણામાં અધિવાસનાદિ સમયે શબ્દ કરનારો કાલહેષિ. આળસને જીતેલ તે જિતનિદ્રા કેમકે કાર્યમાં પ્રમાદી છે. અથવા જિતનિદ્વત્વ-યુદ્ધનો અવસર પ્રાપ્તપણાથી અશ્વરત્નના અલ્પનિદ્રાપણાથી છે. – ગવેષક-મૂત્ર મળના ઉત્સર્ગાદિમાં ઉચિત અનુચિત સ્થાનનો અન્વેષક, જિતપરીષહ-શીત, આતપાદિમાં પણ ખેદ ન પામતો, જાતિ-માતૃપક્ષમાં પ્રધાન-નિર્દોષ માતૃક, નિર્દોષ પિતૃત્વ, આવા ગુણવાળો જ સમયે સ્વામીનો દ્રોહ કરતો નથી - x - મલ્લિ-વિકસિત કુસુમ જેવો શુભ, અશ્લેષ્મત્વથી પૂતિબંધ રહિત ધાણ-નાસિકાવાળો, પોપટના પીંછા જેવા સુષ્ઠુ વર્ણ જેનો છે તે. કાયાથી કોમળ, મનોભિરામ કમલામેલ અશ્વ હતો. 94 પછી તેણે શું કર્યુ, તે કહે છે – “કુવલય” ઈત્યાદિ. તે અસિરત્ન નરપતિના હાથથી ગ્રહણ કરીને તે સેનાપતિ જ્યાં આપાત કિરાતો છે, ત્યાં જાય છે. જઈને આપાતકિરાત સાથે યુદ્ધ કરવાને લાગ્યો. તે અસિરત્ન કેવું હતું? નીલોત્પલના દલ સર્દેશ. રજનિકર મંડલ-ચંદ્રબિંબ, તેની સદંશ, તેને ભમાડતા વર્તુલિત તેજસ્કત્વથી ચંદ્રમંડલાકાર દેખાય છે. અથવા રજનિકરમંડલ સમાન મુખવાળું છે. શત્રુજનનો વિનાશ કરનાર, કનકરત્નમય હાથમાં ગ્રહણ યોગ્ય મુષ્ટિ જેની છે તેવું, નવમાલિકા નામે જે પુષ, તેની જેવું સુરભિગંધવાળું. વિવિદ મણિમયી વલ્લિ આકારના ચિત્રોની વિવિધ રચના વડે આશ્ચર્યકૃત. શાણ ઉપસ્થી ઉતારીને નિષ્કિટ્ટી કરેલ. તેથી જ દીપ્યમાન તીક્ષ્ણ ધારા જેની છે તેવું, દિવ્ય ખડ્ગજાતિપ્રધાન, લોકમાં અનુપમાન કેમકે અનન્ય સર્દેશ છે. વળી તેના ઘણાં ગુણો છે. કેવા? વંશ-વેણુ, રુક્ષ-વૃક્ષ, શ્રૃંગ-મહિષાદીના શીંગ, હાથી આદિના દાંત, કાલાયસલોઢું, વિપુલલોહ દંડક વજ્ર હીસ્કજાતિય, તેનો ભેદક. અહીં વજ્રના કથનથી દુર્ભેધનું પણ ભેદકત્વ કહેલ છે. બીજું કેટલું કહીએ ? બધે જ અપ્રતિહત, દુર્ભેદ છતાં અમોઘશક્તિક વસ્તુ. જંગમ-ચર પશુ-મનુષ્યાદિના દેહ, તેનો ભેદ કરવામાં સમર્થ. અહીં યાવત્ શબ્દ સંગ્રાહક નથી પણ ભેદકશક્તિ પ્રકર્ષક અધિવચન છે. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ હવે તેનું પ્રમાણ કહે છે – ૫૦ અંગુલ લાંબુ, ૧૬-અંગુલ પહોળું, અર્ધ અંગુલ પ્રમામ જાડાઈવાળું એ તેનું ઉત્કૃષ્ટ પ્રમાણ છે, એવું તે અસિરત્ન કહેલ છે. જે ૩૨અંગુલ પ્રમાણ સંભળાય છે, તે મધ્યમ પ્રમઆમ છે - ૪ - ૪ - સેનાપતિએ યુદ્ધ કર્યા પછી શું થયું ? તે કહે છે – સુષેણ સેનાપતિએ આપાતકિરાતોને હત-મયિતાદિ કરી દીધા ઈત્યાદિ. ૩૬ • સૂત્ર-૮૪ : ત્યારે તે આપાતકિરાતો સુષેણ સેનાપતિ વડે હથ-મથિત થયા યાવત્ ભાગી ગયેલા. તેઓ ડર્યા, ત્રસ્ત-વ્યથિત-ઉદ્વિગ્ન થયા, ભય પામી ગયા, અસ્થામ-બળ-વીર્ય-પુરુષકાર પરાક્રમ રહિત થઈ ગયા. ટકી શકવાને અસમર્થ થઈ અનેક યોજન દૂર ચાલ્યા જઈ, એકાંતમાં મળ્યા, મળીને જ્યાં સિંધુ મહાનદી હતી ત્યાં આવ્યા, આવીને વાલુકા સંથારામાં સંથર્યો, સંઘરીને વાલુકા સંચારે બેઠાં, બેસીને અક્રમ ભકત ગ્રહણ કર્યો, ગ્રહણ કરીને વાલુકાસંથારોગત થઈ, મુખ ઉંચુ કરી, વસ્ત્રરહિત થઈ, અઠ્ઠમ ભક્તિકપણે તેમના કુળ દેવતા મેઘમુખનાગકુમાર દેવોને મનમાં ધ્યાન કરતા રહ્યા. ત્યારે તે આપાતકિરાતોનો અક્રમભકત પરિપૂર્ણ થતાં મેઘમુખ નાગકુમાર દેવોના આસનો ચલિત થયા. ત્યારે તે મેઘમુખ નાગકુમાર દેવોએ આસનોને ચલિત થયા જોયા, જોઈને અવધિ પ્રયોજ્યું. પ્રયોજીને આપાતકિરાતોને અવધિજ્ઞાનથી જોયા. જોઈને એકબીજાને બોલાવીને આમ કહ્યું – નિશ્ચે હે દેવાનુપ્રિયો ! જંબુદ્વીપ દ્વીપના ઉત્તર ભરતાઈ ક્ષેત્રમાં આપાતકિરાતો સિંધુ મહાનદીમાં વાલુકાના સંચારે જઈને, મુખ ઉંચુ રાખી, વસ્ત્રરહિત થઈ, અક્રમ ભક્તિકપણે આપણને-કુલદેવતા મેઘમુખ નાગકુમાર દેવને મનમાં ધ્યાયીને રહ્યા છે. તો હે દેવાનુપિયો ! તો આપણે માટે શ્રેયસ્કર છે કે આપણે આપાત કિરાતોની પાસે પ્રગટ થવું જોઈએ. એમ કહી એકબીજાની પાસે આ કથન સ્વીકારીને તેવી ઉત્કૃષ્ટિ, ત્વરીત ગતિથી યાવત્ ચાલતા-ચાલતા જ્યાં જંબુદ્વીપદ્વીપનું ઉત્તરાઈ ભરત ક્ષેત્ર છે, જ્યાં સિંધુ મહાનદી છે, જ્યાં આપાત-કિરાતો છે, ત્યાં આવે છે. આવીને આકાશમાં અદ્ધર રહી. ઘંટડીયુક્ત પંચવર્ષી પ્રવર વસ્ત્રો ધારણ કરી તે આપાતકિરાતોને આમ કહ્યું ઓ આપાતકિરાતો ! તમે બધાં જેને માટે ઉર્ધ્વમુખ થઈ, વારહિતપણે અક્રમભક્તિક થઈ અમને-કુલદેવતા મેઘમુખ નાગકુમાર દેવને મનમાં ધ્યાયીને રહ્યા છો, તે અમે-મેઘમુખ નાગકુમાર દેવો, તમારા કુલદેવતા તમારી પાસે પ્રગટ થયા છીએ. તો હે દેવાનુપિયો ! કહો, અમે શું કરીએ ? તમે શું ઈચ્છો છો ? ત્યારે તે આપાતકિરાતો મેઘમુખ નાગકુમાર દેવો પાસે આ કથન સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ-આનંદિત ચિત્ત થઈ આવત્ પ્રસન્ન હૃદયે ઉત્થાનથી ઉઠે છે. ઉઠીને જ્યાં મેઘકુમાર દેવો છે, ત્યાં જાય છે, જઈને બે હાથ જોડી યાવત્ Page #158 -------------------------------------------------------------------------- ________________ 3/૮૪ ૩૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ મસ્તકે આંજલિ કરી, મેઘમુખ નાગકુમાર દેવોને જય-વિજયજી વધાવે છે, વધાવીને આમ કહ્યું – હે દેવાનુપિયો કોઈ અપાર્થિત પ્રાર્થક, દુરંત પાંતલક્ષણ ચાવત હી-શ્રી પરિવર્જિત છે, જેણે અમારા દેશની ઉપર જલ્દીથી ધસી આવેલ છે. હે દેવાનુપિયો ! તેમને ખદેડી દો, જેથી અમારા દેશ ઉપર તે અાક્રમણ ન કરી શકે. ત્યારે તે મેઘમુખ નાગકુમાર દેવોએ આપાત કિરાતોને આમ કહ્યું - ઓ દેવાનુપિયો ! તે મહર્તિક મહાધુતિક ચાવતું મહાસૌખ્ય ભરત નામે ચાતુરંત ચક્રવર્તી છે. તેમને કોઈ દેવ, દાનવ, કિંનર, કપુરષ, મહોમ કે ગંધર્વ શપયોગ, અગ્નિ પ્રયોગ કે મંગપયોગ વડે બાધા પહોંચાડવા કે રોકવા સમર્થ નથી. તો પણ અમે તમારા પ્રિય અને માટે ભરત રાજાને ઉપસર્ગ કરીશું. એમ કહી આપાતકિરાતો પાસેથી નીકળે છે, નીકળીને વૈકિય સમુઠ્ઠાત કરે છે. કરીને મેઘસૈન્ય વિકુર્તે છે, વિકુવને જ્યાં ભરત રાજાનો વિજય રૂંધાવાર નિવેશ હતો, ત્યાં આવે છે, આવીને વિજય સ્કંધાવાર નિવેશ ઉપર જદી વાદળા ગરજવા લાગ્યા, જદી વિજળી ચમકવા લાગી, તુરંત યુગ, મુશલ મુદ્ધિ પ્રમાણ ધારા વડે ઓમેઘને સાત અહોર વરસાદ વરસાવવાને પ્રવૃત્ત થયા. • વિવેચન-૮૪ - ત્યારે તે આપાત કિરાતો સુપેણ સેનાપતિ વડે હસ્તમથિત યાવત પ્રતિષેધિત થઈ ભયાકુળ, નષ્ટ, પ્રહાર વડે અર્દિત, ઉદ્વિગ્ન-ક્રી આની સાથે ન યુદ્ધ કરીએ તેવા આશયવાળા થયા. એ રીતે સમ્યક્ ભય પ્રાપ્ત થયા. અસ્થામ-સામાન્ય શક્તિ હિત, અબલ-શારીરિક શક્તિ રહિત, પુરુષાભિમાન - પરાક્રમથી રહિત, પરસૈન્યને સહપ્ત કરવાને અશક્ય છે તેમ જાણી અનેક યોજનો ભાગી ગયા. પછી શું કરે છે ? ભાગીને તે આપાતકિરાતો એક સ્થાને ભેગા થાય છે, થઈને જયાં સિંધુ મહાનદી છે, ત્યાં આવે છે, આવીને રેતીના કણમય સંથારો કરે છે, કરીને રેતીના સંથારે આરોહે છે, પછી રામભક્ત ગ્રહણ કરે છે, કરીને વાલુકા સંતાકે રહેલા ઉર્વમુખ, નિર્વસ્ત્ર થઈ પરમ આતાપના કષ્ટને અનુભવે છે. પછી ત્રણ દિન અનાહારી થઈ તેમના કુલવસલ દેવો મેઘમુખ નામે નાગકુમાર દેવોને મનમાં થાયીને રહે છે. હવે તે દેવો શું કરે છે ? તે કહે છે - ચિતમાં ચિંતવ્યા પચી તે આપાતકિરાતોને અઢમભક્ત પરિપૂર્ણ થતાં મેઘમુખ નાગકુમાર દેવોના આસનો ચલિત થાય છે, તે દેવો - x + અવધિજ્ઞાન પ્રયોજે છે, પ્રયોજીને અવધિજ્ઞાન વડે આપાતકિરાતોને જુએ છે, જોઈને એકબીજાને બોલાવીને કહે છે કે – જંબૂદ્વીપમાં ઉત્તરાર્ધ ભરતોત્રમાં આપાતકિરતો સિંધુનદીમાં રેતીના સંયારાને પ્રાપ્ત થઈ ચાવતુ મેઘમુખ દેવોને મનમાં દયાન કરીને રહ્યા છે, તો આપણે તે આપાતકિરાતો પાસે પ્રગટ થઈન- એકબીજાની પાસે આમ વિચારણા કરે છે - અનંતરોક્ત કથન સ્વીકારે છે * * સ્વીકાર્યા પછી તેઓ શું કરે છે ? તે કહે છે – તે દેવો તેવી ઉત્કૃષ્ટ અને વરિત ગતિ વડે સાવ ચાલતાં-ચાલતાં જંબૂઢીપદ્વીપના ઉત્તર ભરતાદ્ધમાં સિંધુનદીમાં આપાતકિરત લોકો હતા ત્યાં આવ્યા, આવીને અંતરિક્ષમાં રહી લઘુઘટિકાયુક્ત પંચવણ પ્રવર વસ્ત્રો પહેરીને તે આપાત કિરતોને આ પ્રમાણે કહ્યું- ઓ આપાતકિરાતો • x • વાલુકાસતારકે રહેલ યાવત અષ્ટમભક્તિકો કુલદેવતા મેઘમુખ નાગકુમાર દેવોને મનમાં થાયીને રહેલા છો, તેથી અમે મેઘમુખ દેવો, તમારા કુળદેવતા, તમારી પાસે આવેલા છીએ, તો અમારું શું કાર્ય છે, તે જણાવો, સામે કઈ પ્રવૃત્તિ કરીએ ? આપના મનને અભીષ્ટ શું છે? તે જણાવો. કુળદેવતા પ્રશ્ન કર્યા પછી શું કરે છે ? તે કહે છે - પછી તે આપાતકિરાત મેઘમુખ દેવો પાસે આ કથન સાંભળી-સમજીને હર્ષિત-સંતુષ્ટ થયા ઈત્યાદિ પૂર્વવતું. ઉર્વ થવાપણે ઉડ્યા, ઉઠીને મેઘમુખ દેવો પાસે આવ્યા, આવીને બે હાથ જોડ્યા ઈત્યાદિ પૂર્વવત. મેઘમુખ દેવોને જય-વિજયથી વધાવીને આ પ્રમાણે કહ્યું -x• કોઈ અપાચિતનો પ્રાર્થક આદિ વિશેષણ યુક્ત અમારા દેશ ઉપર ધસી આવેલ છે, તેથી તેમને તથા પ્રકારે ફેંકી દો જેથી ફરી અહીં ન આવે. હવે મેઘમુખ દેવોએ જે કહ્યું ? તે કહે છે - x - હે દેવાનુપિયો! આ ભરતકામે ચાતુરંતચક્રવર્તી રાજા છે, જે મહર્તિક, મહાધુનિક ચાવતું મહાસૌખ્ય છે. આ ભરતને કોઈ દેવ-વૈમાનિક, દાનવ-ભવનવાસી, કિંર આદિ ચાર વ્યંતર વિશેષવાચી છે, તેઓ શસ્ત્ર કે અગ્નિ કે મંગપયોગ વડે, આ ત્રણે ઉત્તરોત્તર બલાધિકપણે જાણવા. તે ઉપદ્રવ કરવાને, આપના દેશને આક્રમણરૂપ પાપકર્મથી નિવારવા સમર્થ નથી. તો પણ આ દુ:સાધ્ય કાર્યમાં પણ આપની પ્રીતિ અર્થે ભરત રાજોને ઉપસર્ગ કરીશું, એમ કહી, તે આપાતકિરાતોની પાસેથી નીકળે છે - x - - પછી શું કર્યું ? તે કહે છે – જઈને ઉત્તર વૈક્રિયાર્થે પ્રયત્ન વિશેષથી આત્મપ્રદેશોને શરીરની બહાર વિક્ર્વે છે અને સમવહત થઈને તે આત્મપદેશ વડે ગૃહિત પુદ્ગલો વડે વાદળો વિક્ર્વે છે, વિક્ર્વીને ભરતના વિજય રૂંધાવાર નિવેશ પાસે આવે છે, આવીને તેની ઉપર જલ્દીથી ઈત્યાદિ બધું પુકલ સંવર્તક મેઘાધિકારવતું કહેવું. ચાવતું વરસવાને તે દેવો પ્રવૃત્ત થયા. આ વ્યતિકર થતાં જે ભરતાધિપે કર્યું, તે કહે છે - • સૂત્ર-૮૫ થી ૮૦ : [૮૫] ત્યારે તે ભરતરાજ, વિજય રૂંધાવારની ઉપર યુગમુશલ મુષ્ટિ પ્રમાણ માત્ર શારાથી સાત રાશિ ઓવમેઘ વ વરસાવતા જુએ છે. જોઈને ચમરિનને સ્પર્શે છે. ત્યારે તે શ્રીવન્સ સર્દેશરૂપ લાવો કહેવો ચાવતું ભાર યોજના તીર્ણ વિસ્તાર છે - ફેલાવે છે. ત્યારે તે ભરત રાજ પોતાની અંધાવર સૈન્ય સહિત સમરન ઉપર આરૂઢ થયો. થઈને દિવ્ય છગરનનો સ્પર્શ કર્યો. તે છગરદન ૯,ooo વણ શલાકાથી પરિમંડિત હતું. મહાહ અને અયોધ્ય હતું. તે નિર્ણયસુપશdવિશિષ્ટ-લૂટ-કચનમય પૃષ્ઠ દંડ યુક્ત હતું. મૃદુ આકારવાળું, વૃત્ત-લષ્ટ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ થી ૮ ૮૦ જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ અરવિંદ કર્ણિકા સમાન રૂપવાળું હતું. બસ્તિપદેશમાં પિંજર જેવું પ્રતિત થતું હતું. તેના પર વિવિધ ચિત્રકારી કરેલી, મણિ-મોતી-મુંગા-તપેલ વર્ણ તથા રનો દ્વારા પૂર્ણ કળશાદિ માંગલિક વસ્તુના પંચરંગી ઉજ્જવલ આકાર બનેલા હતા. રનોના કિરણો સદેશ રંગસ્થનામાં નિપુણ પરષો દ્વારા સુંદર રૂપે રંગેલ હતું. તેના ઉપર રાજલક્ષ્મીનું ચિહ્ન અંક્તિ હતું – - આજુન સુવર્ણદ્વારા આચ્છાદિત પૃષ્ઠભાગ, ચાર ખૂણા તપ્ત સુવણમિય પટ્ટણી પરિવેષ્ટિત હતું. અત્યધિક શ્રીથી યુક્ત હતું. શરદઋતુની નિમળ, પરિપૂર્ણ ચંદ્રમંડલ સર્દેશ રૂપવાન હતું. તેનો સ્વાભાવિક વિસ્તાર રાજ ભરત દ્વારા તીઈ ફેલાવેલી પોતાની બંને ભૂજાના વિસ્તાર જેટલો હતો. તે કુમુદવન સંદેશ ધવલ હતું, ભરત રાજાના જંગમ વિમાન જેવું હતું. સૂર્યના તપ, આધી, વદિ દોષોનું વિનાશક હતું. પૂવચિરિત તપ-પુણ્યકર્મના ફળસ્વરૂપ તે પ્રાપ્ત થયેલ હતું. [૬] તે છબરન અહd, બહુગુણ પ્રદાયક, ઋતુમાં વિપરીત સુખ-છાયા કરનારું, છારતનમાં પ્રધાન, અાપુન્યવાળાને સુદુર્લભ હતું. [૮] ચક્રવર્તી રાજાના તપ ગુણોના ફળના એકદેશ ભાગરૂપ, વિમાનવાસીને પણ દુભિતર હતું. તેના ઉપર ફૂલોની માળા લટકતી હતી. શારદીય ધવલમેઘા તથા ચંદ્રના પ્રકાશ સમાન ભાસ્વર હતું. તે દિવ્ય હતું. ૧ooo દેવોથી અધિષ્ઠિત હતું. રાજા ભરતનું તે છગન ભૂતલ ઉપરના પરિપૂર્ણ ચંદ્રમંડલ જેવું લાગતું હતું. રાજ ભરતે સાર્શતા છગરન સાધિક બાર યોજના તીર્ણ ફેલાઈ ગયું. • વિવેચન-૮૫ થી ૮૭ : દિવ્યવર્ષો પછી તે ભરતરાજા સ્વસૈન્યમાં ઉક્ત પ્રકારે સાતરાત્રિ પ્રમાણ કાળા મેઘવૃષ્ટિ થતી જોઈને ચર્મરનને સ્પર્શે ચે. અહીં અવસણત ચર્મરત્વ વર્ણાક સૂત્રનો અતિદેશ કરતા કહે છે – તે સર્વે પૂર્વવતું. - હવે છત્રરત્ન કેવું છે, એવું જિજ્ઞાસુને તેનું સ્વરૂપ પ્રગટ કરતાં કહે છે – છગરન, ભરતનું-ધરણિતલના પૂર્ણચંદ્ર સમાન વર્તે છે. બીજી શી વિશેષતા છે ? ૯૯,૦૦૦ પ્રમાણ સુવર્ણમય શલાકા વડે પરિમંડિત, બહુમૂલ્ય અથવા ચક્રવર્તીને યોગ્ય, અયોધનીય-જેને જોતાં જ પ્રતિબુના શસ્ત્ર ઉઠતાં નથી. નિવણ-છિદ્ધ ગ્રંથિ આદિ દોષરહિત, લક્ષાણયુકત હોવાથી સુપ્રશસ્ત, અતિમનોજ્ઞ અથવા અતિભારેપણાથી એકદંડ વડે દુવર્ણત્વથી પ્રતિદંડ સહિત એવું જે લષ્ટ કાંચનમય સુપુષ્ટ દંડ જેમાં છે તે – - મૃદુ-ધૃષ્ટપૃષ્ટ હોવાથી સુકુમાલ, રૂપાસંબંધી, વૃત. લષ્ટ જે અરવિંદ, તેનો બીજ કોશ, તેના સમાન શેતત્વ અને વૃતવથી આકાર જેનો છે તે. બસ્તિપદેશ નામક ઝમધ્યભાગવર્તી દંડના પ્રક્ષેપસ્થાન રૂપ છે. પાંજરાના આકારે વિરાજિત છે. વિવિધ પ્રકારની રચના વડે ચિત્રકર્મ જેમાં છે તે. એક જ વાતને વિશેષથી કહે છે. - મણિ, મોતી, પ્રવાલ, તપ્ત એવું જે તપનીય-રક્ત સુવર્ણ પંચવર્ણિક. શાણ ઉતારથી, દીપ્તિવાળા કરાયેલ રનો, તેના વડે ચિત. રૂપ-પૂર્ણકળશાદિ માંગલ્ય વસ્તુનો આકાર જેમાં છે તે. રત્નોની કિરણ સમ ચના, તેના પરિકર્મકારી. યથોચિત સ્થાને રંગદાન વડે અનુસંપદાયકમે રંજિત. સજલક્ષ્મી વિલ અર્જુન નામે જે શ્વેત સુવર્ણ તેના વડે આચ્છાદિત પૃષ્ઠ દેશભાગ જેનો છે તે. બીજા વિશેષણના પ્રારંભમાં તકાળ માત, જે તપનીય, તેના પહસ્તથી પશ્લેિષ્ટિત, ચારે અંતમાં તસુવર્ણપટ્ટ યોજિત છે. તેથી જ અધિક સશ્રીક શરતકાળના ચંદ્રવ નિર્મળ પ્રતિપૂર્ણ ચંદ્રમંડલ સમાનરૂપ. ભરત રાજાના તીછ પ્રસારિત બંને બાહુ પ્રમાણ માન વિશેષ, તે પ્રમાણથી સ્વભાવથી વિસ્તૃત. તે ચક્રીએ સ્પર્શતા સાધિક બાર યોજન વિસ્તૃત થાય છે. ચંદ્રવિકાશીના વતની જેમ હોત. ભરતના સંચરણશીલ જંગમ વિમાન જેવું કેમકે સુખાવહ છે. સૂર્યનાતાપાદિ દોષો, તેનો ક્ષય કરનાર અથવા તેનાથી જન્મતા વિષાદનો ક્ષય કરનાર. આ છગના આશ્રયથી વિષાદી દોષ થતાં નથી. તપોગુણ-પૂર્વ જન્મમાં આસીર્ણ તપોગુણ મહિનાથી વધુ. હવે ગાથા બંધનથી વિશેષણોને કહે છે - માત - રણમાં બીજા કોઈ અન્ય યોદ્ધા વડે ખંડિત ન કરાયેલ, તેમાં ઐશ્વર્યાદિના દાનરૂપ ઘણાં ગુણો છે. ઋતુથી વિપરીત જેમકે - ઉણકતમાં શીતળછાયાદિ આપે છે. ઉત્કૃષ્ટ પ્રધાન છત્ર ગુણયુક્તત્વથી છત્રોમાં રત્નસમાન, અજ પુન્યવાળાને દુર્લભ. પ્રમાણ રાજા - સ્વવિકાળ ઉચિત શરીર પ્રમાણયુક્ત રાજા. છ ખંડના અધિપતિત્વથી સર્વરાજ સંમતત્વથી પ્રમાણીભૂત રાજા. આના વડે વાસુદેવાદિનો નિરાસ કર્યો છે. ચકવર્તીના સુચરિત વિશેષ કૃલના એક દેશ ભાગરૂપ, સાથ ચક્રવર્તીના પૂર્વ અજિત તપનું ફળ - નવ નિધાન, ચૌદ રત્નાદિમા વિભક્ત, તેના એકદેશભૂત આ છત્રરન દેવપણામાં દુર્લભતર છે. કેમકે ત્યાં ચકવર્તીપણું અસંભવ છે. લટકતી એવી પુષમાળાનો સમૂહ જેમાં છે તે. શરકાળ ભાવી શ્વેત વાદળો, શરદઋતુનો ચંદ્ર, તેના જેવા પ્રકાશથી જનિત ઉધોત જેનો છે તે. સહદેવ અધિષ્ઠિત. •x - તે દિવ્ય છત્રરનને ભરતરાજાએ સ્પર્શતા જલ્દીથી ચર્મરનવત્ સાધિક બાર યોજના તીર્ણ વિસ્તરેલ છે. અહીં સાધિકતા પરિપૂર્ણ ચર્મરનને ઢાંકવા માટે છે. અન્યથા વૃષ્ટિ ઉપદ્રવથી વસૈન્યને બચાવી ન શકત. -- હવે પછી શું કર્યું? તે કહે છે – • સૂત્ર-૮૮,૮૯ : [૮] ત્યારપછી તે ભરતરાજા છત્રરત્નને કંધાવર ઉપર સ્થાપી દીધું. સ્થાપીને મણિરતનને સાર્શે છે. વર્ણન યાવત્ છમરનને વસ્તિ ભાગમાં પે છે. તે અનતિવર સુંદર રૂપવાળું હતું. શિલાની જેમ અતિસ્થિર ચર્મરન ઉપર કેવળ વાવેલ માત્ર શાલિ-યવ-ઘઉં-મગ-અડદ-તલ-કળથી-ષ્ટિક-નિપાવ-ચણાકોદરા-કુતુંભરી-કંગુ-વક-રાક તથા ધનીયા, વરણ, હારિતક, આદુ, મૂળા, હળદર, દુધી, કાકડી, બડ, બિજો આદિ બધાં શાક વગેરેને ઉત્પન્ન કરવામાં કુશળ હતું. સર્વજન વિકૃત ગુણ હતા. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮,૮૯ ૮૨ જંબૂતીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ તે ગાથાપતિ રન ભરત રાજાને તે દિવસે વાવેલા, પાકેલા, સાફ કરેલા બધાં પ્રકારના ધાન્યના હજારો કુંભો સમર્પિત કર્યા. ત્યારે તે ભરત રાજ ચમરન ઉપર સમારૂઢ થઈ છગરનમાં આચ્છાદિત થઈ, મણિ રત્નકૃત ઉધોતમાં સમુદ્ગતભૂત સુખસખે સાત રાત્રિ પસાર કરી. [૮] તે અવધિમાં રાજા ભરતને, તેની સેનાને ભુખે પીડા ન કરી, દૈન્ય ન અનુભવ્યું, ન ભયભીત થયા કે ન દુઃખિત થયા. • વિવેચન-૮૮,૮૯ : પછી તે ભરત છગરનને અંધાવારની ઉપર સ્થાપે છે, પછી મણિરત્નને સ્પર્શે છે. મણિરનનું વર્ણન પૂર્વવતુ. • • સ્પર્શને ચર્મરન અને છત્રરત્ન સંપુટ મિલનથી સૂર્ય-ચંદ્રાદિ લોક નિરદ્ધ થતાં, સૈન્યમાં અહર્નિશ ઉધોત માટે 94 રન બસ્તિ ભાગે મણિરન સ્થાપે છે. (શંકા) એ પ્રમાણે સર્વ સૈન્યાવરોધ થયો, તથા તેમાં કઈ રીતે ભોજનાદિ વિધિ થાય ? તે આશંકા પ્રતિ કહે છે - તે ભરતરાજાના - x • ગૃહપતિરન. તે કેવો છે ? આ પ્રકારે સર્વજનોમાં વિશ્રુતગુણ જેને છે તે. અતિપ્રધાન બીજી વસ્તુ જેમાં વિધમાન નથી તે, સુંદર રૂપવાનું. શિલા જેવી શિલા કેમકે અતિસ્થિરત્વથી છે ચર્મરત્નમાં વાવેલ માત્ર પણ લોકપ્રસિદ્ધ ભૂમિ ખેડવી આદિ કર્મ સાપેક્ષ નહીં. ભક્ષાણાદિને યોગ્ય શાલિ આદિના નિપાદક અથવા સવારે શિલામાં રાખેલ સાંજેસૂર્યાસ્ત કાળે નિપાદક. - x - x - તેમાં શાલિ-જ્યમાદિ, ચવ-ઘોડાને પ્રિય, ઘઉં વગેરે, પટિકા-સાઈઠ દિવસે પાકતા ચોખા, નિપાવ-વાલ, કુતુંભરી-ધાન્યકકણ. - X - X • ઉપલક્ષણથી મસુર આદિ બીજા પણ ધાન્યો લેવા. અનેક ધાન્ય-ધાન્યમ, વરણ-વનસ્પતિ વિશેષના પત્રો, ઈત્યાદિ જે હરિતક પગશાક - x • પૂર્વે કુતુંભરી શબ્દથી ધાન્યભેદનો સંગ્રહ કર્યો, હવે તેના પાંદડાના ભક્ષ્યત્વથી પત્રશાકમાં સંગ્રહ છે, તે પુનરુક્તિ નથી. આદુ આદિ સૂરણ કંદાદિ ઉપલક્ષણરૂપ મૂલક-હતિદતક. આના વડે કંદમૂલ શાક કહ્યા. હવે ફળ-શાકને કહે છે – અલાબુ-તુંબ, ત્રપુષ-ચીભડાની જાતિના તુંબ, કલિંગ, કપિત્થ, અબ્લિકા. આ ફળશાકના ઉપલક્ષણથી જીવંતિ આદિ ગ્રહણ કરવા. * * * * * સર્વ શબ્દથી બીજા શાકાદિ પણ ગ્રહણ કરવા. (શંકા જો ગૃહપતિ રન દીર્ધ ક્રિયા વિના મંત્ર સંસ્કાથી ધાન્ય આદિ ઉત્પાદન કરે છે, તો ચર્મરનમાં બીજ વાવવાથી શું પ્રયોજન ? તેના વિના પણ તેનું દિવ્યશક્તિપણાથી નિષ્પાદન કેમ ન કરે ? (સમાધાન] બીજા કારણ સમૂહના સંઘટનપૂર્વક કારણના કાર્ય જનકત્વના નિયમથી. - x - x • તેથી જ અતિ નિપુણ - પોતાની કાર્ય વિધિમાં અતિ નિપુણ. ધે ઉક્તગુણયોગી ગૃહપતિ રત્ન જે અવસરોચિત કરે છે તે કહે છે - ચર્મરત્ન અને છગરનના સંપુટના સંઘટના પછી તે ભરતનો ગૃહપતિ રન તે જ દિવસમાં વાવેલ, પરિપાક દશા પ્રાપ્ત, લખેલ બધાં ધાન્યોના અનેક હજારો કુંભો 2િ6/6] પ્રાકૃત કરે છે. કુંભનું માન - બે અશતીની એક પશલી ઈત્યાદિ. મતિ - મુકી, તપ્રમાણ ધાન્ય પણ અશતિ જ કહેવાય છે. તેની જેમ પ્રકૃતિ-નાવાકારે વ્યવસ્થાપિત અંજલિરૂ૫, બે પ્રકૃતિની સેતિકા, ચાર સેતિકાનો એક કુડવ-પલિકા સમાન માપ વિશેષ, ચાર કુડવનો પ્રસ્થ, ચાર પ્રસ્થનો આટક, ચાર આઢકનો દ્રોણ, ૮૦ ઢક અર્થાત્ ૨૦ દ્રોણનો મધ્યમ કુંભ, ૧૦૦ આટકનો એક ઉત્કૃષ્ટ કુંભ. અહીં ઉપલાણથી સૈન્યને જે ભોજન ઉપયોગી છે, તે બધું જ લાવે છે. - ત્યાં ભરત કઈ રીતે કેટલો કાળ રહ્યો, તે કહે છે - ગૃહપતિને કરેલ ધાન્યની ઉપસ્થાપના પછી તે ભરત ચર્મરન આરૂઢ છત્ર રનથી આચ્છાદિત મણિરત્નકૃત ઉધોત સમુદ્ગક સંપુટરૂ૫ પ્રાપ્ત હોય તેમ સુખેમુખે સાત અહોરાત્ર સુધી રહ્યા. આ જ વાત જણાવતાં કહે છે તેને ભુખે ન પીડ્યો કે ન દૈન્યતા પામ્યો. ન ભય કે ન દુ:ખ થયું. - x • ભરત ચકી માફક સૈન્યને પણ તેમજ હતું. તેમને પણ ભુખ આદિએ ન પીડ્યા. • સૂત્ર-૯૦ થી ૫ - [eo] ત્યારે તે ભરતરાજાને સાત અહોરાત્ર પરિપૂર્ણ થતા આ આવા સ્વરૂપનો અભ્યાર્થિત ચિંતિત, પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો-અરે ! આ કોણ આપાર્થિતપાકિ, દુરંત-પ્રાંત લક્ષણ યાવત હી-શ્રી પરિવર્જિત છે, જે મને આ આવાવરૂપનો યાવત્ અભિસમન્વાગત થઈ વિજય છાવણી ઉપર યુગ મુશલમુષ્ટિ ચાવ4 વર્ષ વરસાવે છે. ત્યારે તે ભરતરાજાને આ આવા સ્વરૂપનો અભ્યર્થિત, ચિંતિત, પાર્થિત મનોગત સંકલ્પ સમુત્પન્ન થયો જાણીને ૧૬,૦૦૦ દેવો યુદ્ધ કરવાને પ્રવૃત્ત થયા. ત્યારે તે દેવો સદ્દબદ્ધ વર્મિતકવચવાળા થઈ ચાવતુ આયુધ-પહરણ લઈને જ્યાં મેઘમુખ નાગકુમાર દેવો હતા ત્યાં આવે છે, આવીને મેઘમુખ નાગકુમાર દેવોને આ પ્રમાણે કહ્યું – ઓ મેઘમુખ નાગકુમાર દેવો ! આપાર્થિતપાકિ યાવત -થી પરિવર્જિત શું તમે જાણતા નથી કે ચાતુરંત ચક્રવર્તી ભરત રાજ જે મહદ્ધિક છે, યાવતું તેને ઉપદ્રવ કરવા કે રોકવા કોઈ સમર્થ નતી, તો પણ તમે ભરતરાજાની વિજય છાવણી ઉપર યુગ મુશલમુષ્ટિ પ્રમાણ માત્ર ધારાથી ઓઘમેઘ સાત અહોરથી વષર્ણ કરી રહ્યા છો. તમે અહીંથી જલ્દીથી ચાલ્યા જાઓ અથવા આ જીવનથી આગળનું જીવન જેવાને તૈયાર થઈ જાઓ. ત્યારે તે મેઘમુખ નાગકુમાર દેવો કે દેવોને આમ કહેતા સાંભળી માં, ત્રાસ પામ્યા, વ્યથિત થયા, ઉદ્વિગ્ન થયા, ભયભીત થઈને મેહરીન્યનું પ્રતિસંહરણ કયું કરીને જ્યાં આપાતકિરાત હતા ત્યાં આવે છે, આવીને આપાતકિરાતોને આમ કહે છે - દેવાનુfપયો! આ ભરતરાજ મહહિક ચાવતુ નિષે કોઈ દેવ વડે ચાવતુ અનિપયોગથી કે વાવત ઉપદ્રવ કરવા કે રોકવા સમર્થ નથી, તો પણ દેવાનપિયો ! અમે તમારા પ્રિયને માટે ભરતરાજાને ઉપસર્ગ કર્યો. તમે G C Page #161 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯૦ થી ૯૫ સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, ભીનું પટ્ટશાક ધારણ કરી, વસ્ત્ર નીચે લટકતાં કિનારા સંભાળીને, શ્રેષ્ઠ પ્રધાન રત્નો લઈ, અંજલિ જોડી, પગે પડી ભરત રાજાનું શરણું લો. ઉત્તમપુરુષો પ્રણિપતિત વત્સલ હોય છે. આપને ભરતરાજા તરફથી કોઈ ભય રાખવાની જરૂર નથી. ૮૩ એ પ્રમાણે જે દિશાથી પ્રગટ થયેલા, તે જ દિશામાં પાછા ગયા. ત્યારે તે આપાતકિરાતો મેઘમુખ નાગકુમાર દેવો વડે એમ કહેવાતા ઉત્થાન વડે ઉઠે છે, ઉઠીને સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, ભીનું વસ્ત્ર ધારણ કરી ઈત્યાદિ વડે - ૪ - ભરત રાજા હતો ત્યાં આવ્યા. આવીને બે હાથ જોડી યાવ મસ્તકે અંજલિ કરી ભરત રાજાને જય-વિજય વડે વધાવે છે, વધાવીને શ્રેષ્ઠ પ્રધાન રત્નોનું ભેટલું કરી આમ કહ્યું – [૧] સંપત્તિધર ! ગુણધર ! જયધર ! હ્રી-શ્રી-ધી-કીર્તિના ધારક નરેન્દ્ર ! રાજોચિત હજાર લક્ષણોથી સંપન્ન ! આ રાજ્યને ચિરકાળ ધારણ કરો. [૨] અશ્વપતિ, ગજપતિ, નરપતિ, નવનિધિપતિ, ભરતક્ષેત્રના પ્રથમ અધિપતિ, ૩૨,૦૦૦ જનપદના સ્વામી ! ઘણું જીવો. [૯૩] પ્રથમ નરેશ્વર, ઈશ્વર, ૬૪,૦૦૦ નારીઓના હદયેશ્વર, લાખો દેવોના સ્વામી, ચૌદરત્નોના સ્વામી, યશવી ! - --- [૪] - - - આપે સમુદ્ર અને પિર્યન્ત ઉત્તર-દક્ષિણ સમગ્ર ભરતક્ષેત્રને જીતી લીધું છે, અમે આપના દેશમાં વસીએ છીએ. [૫] અહો ! આપ દેવાનુપિયાની ઋદ્ધિ, ધુતિ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ છે, આપને આ દિવ્ય દેવધુતિ, દિવ્ય દેવાનુભાવ, લબ્ધ-પ્રાપ્તઅભિસમન્વાગત થયા છે. અમે આપની ઋદ્ધિ યાવત્ અભિસમન્વાગત થઈ છે, તે સાક્ષાત્ જોયેલ છે, હે દેવાનુપ્રિય ! અમને ક્ષમા કરો. અમે આપની ક્ષમા માંગીએ છીએ. હે દેવાનુપ્રિય ! આપ ક્ષમા કરવાને યોગ્ય છો. અમે ભવિષ્યમાં ફરી કદિ આવું નહીં કરીએ, એમ કહી હાથ જોડી, પગે પડી ભરતરાજાનું શરણું લીધું. ત્યારપછી તે ભરતરાજા તે આપાતકિરાતોના પ્રધાન શ્રેષ્ઠ રત્નોને સ્વીકારે છે, સ્વીકારીને આપાતકિરાતોને આ પ્રમાણે કહે છે – જાઓ, તમને મેં મારી બાહુની છાયામાં સ્વીકાર કર્યા છે. તમે નિર્ભય અને નિરુદ્વેગ થઈ સુખસુખે રહો. હવે તમને કોઈથી ભય નથી. એમ કહી સત્કાર અને સન્માન કર્યું, સત્કારી-સન્માનીને વિદાય આપી, ત્યારપછી તે ભરતરાજા સુષેણ સેનાપતિને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું – ઓ દેવાનુપિય ! તું જા, સિંધુ મહાનદીના બીજા પશ્ચિમી નિષ્કુટે સિંધુનદી સુધીના સાગરની મર્યાદામાં સમ-વિષમ નિષ્કુટોને સાધિત કર, સાધિત કરીને પ્રધાન-શ્રેષ્ઠ રત્નોને ગ્રહણ કર. કરીને મારી આ આજ્ઞા જલ્દીથી પાછી સોંપ. આ બધું દક્ષિણના વિજય વર્ણનવત્ બધું કહેવું યાવત્ ભોગોને અનુભવતો * વિચરી રહ્યો છે. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ • વિવેચન-૯૦ થી ૯૫ - સમુદ્ગક રૂપપણે રહ્યા પછી તે ભરતરાજાને સાત અહોરાત્ર પરિપૂર્ણ થયા પછી, આવા સ્વરૂપનો યાવત્ સંકલ્પ ઉપજ્યો. તેને જ કહે છે – ઓ સૈનિકો ! આ કોણ પ્રાર્થિતપ્રાર્યકાદિ વિશેષણ વિશિષ્ટ છે, જે મને આ આવા દિવ્ય દેવો જેવી ઋદ્ધિવાળા રાજાને - ૪ - જેને દિવ્ય દેવધુતિ, દેવાનુભાવ ઈત્યાદિ પ્રાપ્ત હોવા છતાં છાવણી ઉપર યુગમુશલ મુષ્ટિ પ્રમાણ માત્ર ધારા વડે વરસાદ વરસાવે છે ? અહીં કિરાતને જ ગ્રહણ કરવાના છતાં કોનો આ ઉપદ્રવ ઉપક્રમ છે, એમ સામાન્યથી જ્ઞાન હોવા છતાં, આ કોણ છે એવા આક્રોશથી ઉપસ્થિત ઘણાં વૈરીમાં આ કોણ છે, જે મારી સામે ઉભો થયો છે, ઈત્યાદિ ભૂપતિ ભાવને વિચારીને યક્ષોએ જે કર્યુ, તે કહે છે – ઉક્ત ચિંતાના ઉત્પન્ન થયા પછી ભરતના આ આવા યાવત્ સંકલ્પને સમુત્પન્ન જાણીને ચૌદરત્નના અધિષ્ઠાયક ૧૪,૦૦૦ દેવ અને ૨૦૦૦ ભરતના અંગરક્ષક એવા ૧૬,૦૦૦ દેવો, જો કે સ્ત્રીરત્નના વૈતાઢ્ય સાધ્યા પછી પ્રાપ્ત થતા હોવાથી ૧૩ રત્નોના ૧૩,૦૦૦ દેવો જ સંભવે છે, તો પણ આ વચન સામાન્યથી છે. તેઓ યુદ્ધને માટે ઉંઘત થયા. કઈ રીતે ? તે પૂર્વવત્. તે ભરતના નીકટના દેવોએ શું કહ્યું ? તે કહે છે – ઓ મેઘમુખ દેવો ! ઈત્યાદિ - ૪ - શું તમે જાણતા નથી ? અર્થાત્ જાણો જ છો. ચાતુરંત ચક્રવર્તી ભરત રાજાને કોઈપણ દેવ-દાનવાદિ વડે શપ્રયોગાદિથી ઉપદ્રવ કરવા કે રોકવાને સમર્થ નથી. અજ્ઞાનપૂર્વકની પ્રવૃત્તિ મોટા અનર્થને માટે અને પ્રવર્તકને બાઢ બાલિશભાવ ઉદ્ભાવન માટે થાય છે. જગમાં અજેય જાણવા છતાં તમે ભરત રાજાના વિજય સ્કંધાવાર ઉપર વરસાદ વરસાવો છો. આ અવિચારી કાર્ય કરો છો ? - ૪ - અહીંથી જલ્દી ભાગી જાઓ અથવા જો ન ભાગ્યા તો આ ભવથી બીજા ભવ-પૃથ્વીકાયિકાદિમાં જાઓ અર્થાત્ અપમૃત્યુ પામો. - X - [શંકા] દેવોનું નિરૂપક્રમ આયુ હોવાથી અપમૃત્યુનો અસંભવ છે, આ વચન બાધાવાળું છે. [સમાધાન સૂત્રોના વૈચિત્ર્યથી ભયસૂત્ર હોવાથી વિવક્ષણામાં દોષ નથી. તમ્ i૰ બધું પૂર્વવત્. વિશેષ એ કે – ધનઘટાને પાછી સંહરી લે છે, વરસાદ અટકતાં તે સંપુટથી ચક્રીનું સૈન્ય બહાર નીકળ્યું - ૪ - ૪ - હે દેવાનુપ્રિયો ! આ ભરત રાજા મહર્ષિક યાવત્ તેને દેવાદિ વડે અસ્ત્ર પ્રયોગાદિ વડે યાવત્ રોકવાને સમર્થ નથી, તો પણ અમે આપ સૌની પ્રીતિ માટે ભરત રાજાને ઉપસર્ગ કર્યો, તો હે દેવાનુપ્રિયો ! ત્યાં જાઓ. સ્નાનાદિ વિશેષણ આર્દ્ર-સધ સ્નાન વશ થઈ, જળ વડે ભીના થઈ, ઉત્તરીય પહેરીને જાઓ. આના વડે આવો અવિલંબ સૂચવ્યો. અધોમુખ અંચલ-લટકતો છેડો જે રીતે રહે તેમ. આના દ્વારા પહેરેલા વસ્ત્રબંધનની કાળ અવધિમાં વિલંબ ન કરવા સૂચવ્યું છે અથવા આના દ્વારા અબદ્ધ કચ્છવ સૂચવેલ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ૩/૯૦ થી ૯૫ છે. તેમ દર્શાવીને પોતાની દિનતા બતાવી છે. - x• x - શ્રેષ્ઠપ્રધાન રત્નો લઈને, અંજલિ કરીને, ચરણના મુગટ-મસ્તક રાખીને ભરત રાજાનું શરણું સ્વીકારો. ઉત્તમપુરુષો પ્રણિપતિત વત્સલ હોય છે. આપને ભરતરાજાથી કોઈ ભય નથી તેમ કહીને જે દિશામાંથી પ્રગટ થયેલા, તે જ દિશામાં પાછા ગયા. હવે ભગ્નેચ્છા સ્વેચ્છાએ જે કર્યું તે કહે છે – બધું પૂર્વવત્ વિશેષ એ કે - રત્નોનું ભેંટણું ધરે છે. પછી શું કહ્યું? તે કહે છે – હે વસધાર ! છ ખંડવર્તી દ્રવ્યના સ્વામી અથવા તેજોધર, ગુણધર-ગુણવાન, જયધર-વિહેપી વડે અધર્ષણીય, હી-લજ્જા, શ્રી લક્ષ્મી, ધૃતિ-સંતોષ, કીર્તિ-વર્ણવાદ આ બધાંના ધાક અનેક લક્ષણવંત, અમારું આ રાજ્ય દીર્ધકાળ પાલન કરો. અથતુ અમારા દેશના અધિપતિ થાઓ. | હે અશ્વપતિ ઈત્યાદિ ૩૨,૦૦૦ જનપો જે રાજા, તેના સ્વામી! ઘણું જીવોઘણું જીવો. હે પ્રથમ નરેશર હે શર્યધર, હે ૬૪,ooo નારીના પ્રાણવલ્લભ, રનોના અધિષ્ઠાતા માગધતીર્થાધિપાદિ લાખો દેવોના ઈશ્વર! ચૌદ રત્નેશ્વરી યશવી! પૂર્વપશ્ચિમ-દક્ષિણ સંબંધી સમુદ્ર, ગિરિ-લઘુ હિમવંત, તેની મર્યાદામાં છે તે. ઉક્ત ત્રણ દિશામાં સમદ્ર અને અધિક ઉત્તરમાં હિમવંત. ઉતરાદ્ધ-દક્ષિણાદ્ધ ભરત અર્થાત પરિપૂર્ણ ભરત, તમારા વડે જિતાયો છે. - x - તેથી નવ નિધિ અને સંપૂર્ણ ચૌદ રત્નોના સંપત્તિવાનું. તેથી અમે દેવાનુપિયના દેશમાં વસીએ છીએ અથ તમારી પ્રજારૂપ છે. ૩મો - આશ્ચર્યમાં, દેવાનુપિયની ઋદ્ધિ, ધુતિ, યશ, બળ, વીર્ય, પુકાર પરાક્રમ અર્થાત્ ઋદ્ધયાદિ આશ્ચર્યકારી છે. તે કેવી છે ? દિવ્ય-સર્વોત્કૃષ્ટ, દેવની જેવી ધતિ, એ રીતે દિવ્ય દેવાનુભાવને પ્રાપ્ત કરેલ છે, અભિ સન્મુખ આવેલ છે. બીજા પાસેથી સાંભળતા પણ આશ્ચર્ય થાય છે, જોતાં તો વિશેષ થાય તેથી કહે છે આપની ત્રાદ્ધિ-સંપત્તિ જોઈ, ચક્ષ વડે પ્રત્યક્ષ અનુભવી. -x - આપની યુતિ તેમજ યશ બલાદિ પણ જોયા ચાવતુ-ઋદ્ધિ, યશ, બળ, વીર્ય અભિસમ વાગત થયેલા જોયા. તેથી દેવાનુપ્રિય ! અમને ક્ષમા કરો. અમે બાળચેષ્ટા કરી છે, માટે અમને ક્ષમા કરો. આપ ક્ષમા કરવાને યોગ્ય છો - X - X • હવે ફરી આવું નહીં કરીએ. એ પ્રમાણે અંજલી જોડી, પગે પડી, ભરત રાજાનું શરણ સ્વીકારે છે. હવે પ્રસાદાભિમુખ ભરતનું કૃત્ય કહે છે - પછી તે ભરત રાજા તે આપાતકિરાતોના પ્રધાન શ્રેષ્ઠ રત્નોને સ્વીકારે છે. સ્વીકારીને તે આપાત કિરાતોને કહ્યું - તમે તમારા સ્થાને જાઓ, મારા બાહુની છાયામાં તમને સ્વીકારેલ છે, તમારી માથે મારો હાથ છે, નિર્ભય અને ઉદ્વેગરહિત થઈ સુખે સુખે તમે રહો. તમને હવે કોઈ ભય નથી, એમ કહી સકારી-સન્માનીને સ્વસ્થાને જવાની જા આપી. હવે કિરતોને સાધ્યા પછી નરેન્દ્રએ શું કર્યું ? તે કહે છે – પછી ભરતે સુષેણ સેનાપતિને બોલાવ્યો. બોલાવીને એમ કહ્યું - દેવાનુપ્રિય ! જા, પૂર્વસાધિત નિકટની અપેક્ષાથી બીજા, સીંધમહાનદીના પશ્ચિમ ભાગવર્તી નિકુટ, સાણ-પશ્ચિમી સમુદ્ર, ઉતરમાં લઘુહિમવંત, દક્ષિણમાં વૈતાઢ્યગિરિ, તેટલી મયદા જેવી છે તે. આના વડે વિભાગ કર્યો. જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ લાઘવતા માટે કહે છે – જેમ દક્ષિણ દિશાના સિંધુનિકૂટોને સાધ્યા, તે બધું કહેવું. - x - x • પછી શું થયું ? તે કહે છે – • સૂત્ર-૯૬ : ત્યારપછી દિવ્યચક્રન અન્ય કોઈ દિને આયુધગૃહ શાળાથી નીકળે છે, નીકળીને આકાશમાં સ્થિત થયું યાવત્ ઈશાનદિશામાં વધુ હિમવત પર્વતાભિમુખ તરફ ચાલ્યું. ત્યારે તે ભરતરાજ દિવ્ય ચક્રનને પાવતુ લઘુ હિમવત વર્ષધર પર્વતની કંઈક સમીપે બાર યોજન લાંબી ચાવતુ લઘુહિમવંતા ગિરિકુમાર દેવને આશ્રીને અક્રમભકત સ્વીકાર્યો. બધું માગધતીવિત્ કહેવું ચાવતું સમુદ્રના રવ જેવો નાદ કરતા-કરતા ઉત્તર દિશાભિમુખ જ્યાં લઘુહિમવંત વર્ષધરપત છે ત્યાં આવ્યા. આવીને લઘુહિમવંત વર્ષધર પર્વતને ત્રણ વખત શિથી સ્પર્શે છે, સ્પર્શને આશ્નોનો નિગ્રહ કર્યો કરીને પૂર્વવત્ યાવ4 કાન સુધી ભાણ ખેંચીને આ વચનો ત્યાં તે નરપતિએ ક@ા યાવતુ બધાં આપના દેશવાસી છીએ, એમ કહી ઉદd આકાશમાં પરિકર-નિકરિત મધ્યે બાણ છોડ્યું યાવતું ત્યારે તે બાણને ભરત રાજ વડે ઉd આકાશમાં છોડાતા જલ્દીથી કર યોજન જઈને લઘુહિમવત ગિરિકુમાર દેવની મર્યાદિામાં પડ્યું. ત્યારે તે લઘુહિમતકુમાર દેવે મયદામાં બાણને પડતું છે. જોઈને તે અસરકત, રટ, યાવતુ પતિદાનમાં સવૌષધિ, મારા, ગોશીષ ચંદન, કટક ચાવતું બ્રહનું જળ લીધું. લઈને તેની ઉત્કૃષ્ટી ચાવ4 ઉત્તર વધુ હિમવંતગિરિની મર્યાદામાં હું આપનો દેશવાસી છું યાવતુ હું આપનો ઉત્તરદિશાનો અંતાલ છું યાવ4 વિદાય આપી. • વિવેચન-૯૬ : ઉત્તરીય સિંધુ નિકુટ સાધના પછી તે દિવ્યચકર7 અન્યદા કોઈ દિને આયુધ ગૃહશાળાથી નીકળ્યું, નીકલીને આકાશમાં રહ્યું. ચાવત્ પદથી હજાર ચણા વડે સંપરિવૃત, દિવ્ય ત્રુટિત શબ્દના સંનિનાદથી આકાશને પુરતું એમ લેવું. ઈશાન ખૂણામાં લઘુહિમવંત પર્વતાભિમુખ ચાલ્યુ. છાવણી નાંખીને લઘુહિમવંતગિરિ મળે જવાને ઈશાનમાં જ ઋજુમાર્ગ છે. પછી નરેન્દ્રએ જે કર્યું તે કહે છે - ભરતે ચકરનને લઘુ હિમવ ગિરિ તરફ જતું જોઈને કૌટુંબિક પુરુષોને આજ્ઞા કરી કે હસ્તિરત્ન સજાવો, સેના સજાવો, સ્નાનવિધાન, હસ્તિ, આરોહણ, માર્ગમાં આવતા નગરાદિના સ્વામીને જીતવા, તેમનું ભેટશું સ્વીકારવું, ચકરનનું અનુગમન ઈત્યાદિ કર્યું -x-x • પછી લઘુ હિમવંતગિરિ પાસે બાર યોજન લાંબી, નવ યોજન વિસ્તીણદિ વિશેષણ વિશિષ્ટ છાવણી નાંખી. વધડી રનને બોલાવી પૌષધશાળા કરાવી. લઘુ હિમવંતગિરિકુમારને સાધવા નિમિત્તે પૌષધ પણ કરે છે. જ્યાં સુધી સૂર કહેવું ? સમુદ્રના સ્વરૂપ સમાન કરતાં-કરતાં, ‘તત્વ' શબ્દથી Page #163 -------------------------------------------------------------------------- ________________ અઢમભક્ત, પારણું, કૌટુંબિકોને બોલાવવા, સેના સજજ કરવી, અશરથ તૈયાર કરવો, સ્નાનવિધાન, અશ્વારોહણ, ચકરત્ન માનું ગમનાદિ. • x • એ રીતે ઉત્તર દિશાભિમુખ લઘુહિમવંત પર્વતે જાય છે, જઈને તે પર્વતને ત્રણ વખત રથના અગ્રભાગથી સ્પર્શે છે, અતિવેગમાં પ્રવૃત્ત વેગીવસ્તુને આગળ પ્રતિબંધક ભીંતમાં સંઘટનથી ત્રણ વખત તાડન કરતા વેગ ઘટે છે, તેમ દર્શાવવા અહીં ત્રણ એમ કહ્યું પછી ઘોડાને રોક્યા. પછી શું બન્યું, તે કહે છે - ચારે ઘોડાને રોકીને માગઘતીયધિકાર સમાન બધું કહેવું. જ્યાં સુધી કહેવું ? બાણને કાન સુધી ખેંચીને, અહીં જોવ' એ વચનથી રથ સ્થાપન, ધનુહિણ, બાણગ્રહણ કહેવું. પછી બાણને તે પ્રકારે કરીને ત્યાં આ વયો કહ્યા - x - તમે સાંભળો ઈત્યાદિ બે ગાયા “અમે તમારા દેશવાસી છીએ” સુધી કહેવું. આ શુભપર્યાય છે, જેમ ઉdલોક શુભલોક છે, ઈત્યાદિ. પછી આકાશમાં લઘુહિમવત ગિરિકુમાર ત્યાં સંભવતા નથી માટે બાણ છોડે છે. અહીં “પરિકર નિકરિત મધ્ય” વાળી બંને ગાથા કહેવી. પછી શું થયું ? ભરત રાજાએ તે બાણ ઉંચે આકાશમાં છોડતાં જલ્દી જ છર યોજન જઈને લઘુહિમવંતગિકુિમાર દેવની મર્યાદામાં ઉચિત સ્થાને પડ્યું. પછી તે દેવ પોતાની મર્યાદામાં બાણને પડેલું જોઈને આસુસુપ્ત, દુષ્ટ ઈત્યાદિ વિશેષણવાળો થયો. • x • બાણ ગ્રહણ કરીને નામ વાચે છે તે કહેવું પ્રીતિદાન-ફળ પાકાંત વનસ્પતિ વિશેષ રાજ્યાભિષેકાદિ કાર્યોપયોગી, કલ્પવૃક્ષની પુષ્પમાલા અને ગોશીપચંદન, કટક, ગુટિત, વસ્ત્ર, આભરણ, નામાંકિત બાણ લીધુ, પડાદ્રહનું જળ લે છે. લઈને ઉત્કૃષ્ટ દેવગતિથી ભરતાંતિકે જાય છે. ઉત્તરમાં લઘુહિમવંતગિરિની મર્યાદામાં હું આપનો દેશવાસી છું યાવતુ હું આપનો સેવક છું એમ કહેવું. હું આપનો ઉત્તરીય લોકપાલ છું. અહીં ચાવત પદથી પીર્તિદાન લાવે છે. ભરત સ્વીકારે છે, દેવને સત્કારે છે, સન્માને છે અને વિદાય આપે છે. - x • મતપ કરે છે, પારણું કરે છે. દિગ્વિજય કરવાને માટે કષભકૂટ જવા તૈયાર થયા - • સૂત્ર-૯૭ થી ૧૦૦ : [૭] ત્યારે તે ભરત યા અશ્વોને રોકે છે, રોકીને રથને પાછો વાળે છે, વાળીને જ્યાં પ્રભકટ છે, ત્યાં આવે છે, આવીને ઋષભકૂટ પર્વતને ત્રણ વખત રથના અગ્રભાગથી સ્પર્શે છે, સાશન અશ્વોનો નિગ્રહ કરે છે, કરીને રાને આપે છે, સ્થાપીને છ તલ, બાર ખૂણા, આઠ કણિકાવાળા, સોનીના અધિકરણ સંસ્થિત એવા કાકણિરતનને સ્પર્શે છે, અને ઋષભકૂટ પર્વતના પૂર્વીય કટકમાં નામ અંક્તિ કરે છે. %િો અવસર્પિણીમાં ત્રીજા આરાના પાછલા ભાગમાં હું ભરત નામે ચકવર્તી થયો.... [] હું પહેલો રાજ, હું ભરતાધિપ નરવરેન્દ્ર છું મારો કોઈ પ્રતિશત્રુ નથી, મેં ભરત ોગને જીતેલ છે. [૧૦] એમ કહી નામ અંકિત કર્યુંનામાંકિત કરીને રથને પાછો વાળે જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ છે, વાળીને જ્યાં વિજય રૂંધાવાર નિવેશ છે, જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા છે, ત્યાં આવે છે, આવીને યાવતુ લઘુહિમવંત ગિરિકુમાર દેવને આશ્રીને અષ્ટાલિંકા મહામહોત્સવ પુરો થતા આયુધગૃહ શાળાથી નીકળે છે, નીકલીને યાવતુ દક્ષિણ દિશામાં વૈતાદ્ય પર્વતાભિમુખ જવા પ્રવૃત્ત થયા. • વિવેચન-૯૭ થી ૧૦૦ : હિમવંતને સાધિત કર્યા પછી તે ભરતરાજા અશ્વોને દક્ષિણ પાર્થમાં રહેલ ઘોડાને રોકે છે, ડાબી બાજુના બંને અશ્વોને આગળ કરે છે. રથને રોકીને પાછો વાળે છે, વાળીને ઋષભકૂટ પાસે જાય છે. જઈને ઋષભકૂટ પર્વતને ત્રણ વખત રથના અગ્રભાગથી સ્પર્શે છે, સ્પર્શીને રથને સ્થાપે છે. સ્થાપીને-x- અષ્ટ સુવર્ણમય કાકણીરત્નને સ્પર્શે છે. વ્યાખ્યા પૂર્વવત્. સ્પર્શીને ઋષભકૂટ પર્વતના પૂર્વના કટકમાં નામને - x - લખે છે. શું લખે છે ? અવસર્પિણીના આ ત્રીજા આરાના પશ્ચિમ ભાગમાં અર્થાત્ ત્રીજા ભાગમાં-“હું ચક્રવર્તી ભરત છું” એમ નામ લખ્યું. હું પ્રથમ-પ્રધાન રાજા છે. પ્રધાન શબ્દાર્થ લેવાથી ઋષભદેવના પ્રથમ રાજાપણામાં આગમ સાથે વિરોધ નહીં આવે. હું ભરતોગના અધિપતિ, સામંતાદિનો ઈન્દ્ર છું, મારો કોઈ પ્રતિબુ નથી. મેં ભરતક્ષોગને જીતેલ છે. એમ કરી નામ લખે છે. - X - કૃતકૃત્ય થઈ જે કરે છે, તે કહે છે - નામ લખીને રથ પાછો વાળે છે, વાળીને વિજયડંધાવારનિવેશમાં બાહ્ય ઉપસ્થાનશાળાએ આવે છે. આવીને - અહીં ચાવતુ પદથી - અશ્વોને રોકીને રથ સ્થાપે છે, તેમાંથી ઉતરે છે. સ્નાનગૃહમાં પ્રવેશી. હાય છે, બહાર નીકળી, ભોજન કરી, બાહ્ય ઉપસ્થાનશાળામાં સિંહાસને બેસે છે. શ્રેણિ-પ્રશ્રેણીને બોલાવે છે. લઘુ હિમવંત ગિરિકુમાર દેવ નિમિતે અષ્ટાલિકા કરવા આજ્ઞા આપે છે, આજ્ઞા પાછી સોંપે છે. તે દિવ્ય ચકરાને લઘુહિમવંત ગિરિકુમાર દેવના અષ્ટાલિકા મહા મહોત્સવ સંપન્ન થતાં આયુધગૃહશાળાથી નીકળે છે, નીકળીને-x• દક્ષિણ દિશાને ઉદ્દેશીને વૈતાઢ્ય પર્વતાભિમુખ જવા પ્રવૃત્ત થયા. • સૂત્ર-૧૦૧ થી ૧૦૩ : [૧૧] ત્યારે તે ભરતરાજા તે દિવ્યચકનને યાવતું વૈતાઢય પર્વતના ઉત્તરીય નિતંબે જાય છે, જઈને વૈતય પર્વતના ઉત્તરીય નિતંબમાં ભર યોજના લાંબી યાવતુ પૌષધશાળામાં પ્રવેશે છે યાવતુ નમિ અને વિનમી વિધાધર રાજાના નિમિતે અમભક્ત ગ્રહણ કરે છે. કરીને પૌષધશાળામાં ચાવતુ નમિ-વિનમી વિધાધર રાજાને મનમાં ધ્યાયીને ત્યાં રહે છે. ત્યારપછી તે ભરત સજાનો અક્રમભકત પરિપૂર્ણ પ્રાયઃ થતાં નમિ-વિનમિ વિધાધર રાજાને દિવ્યમતિથી પ્રેરિતમતિ થઈ એકબીજાની પાસે પ્રગટ થયા, થઈને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયા નિક્ષે જંબૂદ્વીપ હીપના ભરતદ્દોઝમાં ભરત નામે ચાતુરંત ચક્રવર્તી ઉત્પન્ન થયો છે. તો અતીત-વમાન--અનાગત વિધાધર Page #164 -------------------------------------------------------------------------- ________________ 3/૧૦૧ થી ૧૦૩ co. રાજાનો એ કહ્યું છે કે ચક્રવર્તીને ભેટશું કરે. તો હે દેવાનુપિયા આપણે ત્યાં જઈએ આપણે પણ ભરતરાજાને ભેંટણું કરીએ, એમ કહીને વિનમીએ પોતાની દિવ્યમતિથી પ્રેરિત થઈને માન-ઉન્માન-પ્રમાણયુકત, તેજસ્વી, રૂપ-લક્ષણયુકત, સ્થિતયૌવન અને અવસ્થિત કેશ તથા નખવાળી, સરોગનાશ કરનારી, બાળવૃદ્ધિકારિણી, ઈચ્છિત શીતોષ્ણ આશયુક્ત સ્ત્રીરત્ન સુભદ્રાને સાથે લીધી. [૧] તેણી ત્રણ સ્થાનમાં કૃશ અને ત્રણમાં તમ હતી. શિવલી યુક્ત હતી, ત્રણમાં ઉad, ગણમાં ગંભીર, ત્રણમાં કૃષ્ણવર્ણ, ત્રણમાં શ્વેત, ત્રણમાં લંબાઈયુકત અને ત્રણ સ્થાનમાં વિસ્તર્ણ હતી. [૧૦તેણી સમશરીરી હતી. ભારતમાં સર્વમહિલ્લામાં પ્રધાન હતી. સુંદર સ્તન-જઘન, સુંદર હાથ-પગ-યેન-કેશ-દાંત યુકત હતી. જનહૃદય મમ અને મનહરી, શૃંગારના આકારરૂપ યાવતુ યુક્ત ઉપચાર કુશળ, રૂપમાં દેવાંગનાના સૌંદર્યનું અનુસરણ કરતી હતી. તે સુભદ્રા ભદ્ર યૌવનમાં વહેતી રુપીરનને [વિનમિ લાવ્યો નમિએ રત્ન, કટક, ગુટિકને લે છે. - પછી તેની ઉત્કૃષ્ટી, વરિતા યાવતું ઉદ્ધત વિધાધરગતિથી જ્યાં ભરત રાજ છે, ત્યાં આવે છે. આવીને અંતરિક્ષમાં રહીને લઘુઘટિકાયુકત યાવત્ જય અને વિજય વડે વધાવે છે, વધાવીને આ પ્રમાણે કહ્યું – ' હે દેવાનુપિય ! આપે જીતી લીધેલ છે યાવત્ અમે આપના આજ્ઞાવત સેવક છીએ. એમ કહીને હે દેવાનુપિયા આપ આ ભેટનું સ્વીકાર કરો. અમે આ યાવત વિનમિ શ્રીરત્નને અને નમિ રહેનોને સમર્પિત કરે છે. ત્યારે તે ભરતરાજ યાવતુ પ્રતિવિસર્જિત રે છે, કરીને પૌષધશાળાથી નીકળે છે, નીકળીને નાનગૃહમાં પ્રવેશે છે. પ્રવેશીને ભોજનમંડપમાં ચાવતું નમિ-વિનમિ વિધાધરરાજાને આશ્રીને અષ્ટાલિંકા મહામહોત્સવ કરે છે. ત્યારે તે દિવ્ય ચકરન આયુધગૃહ શાલાથી નીકળે છે યાવત્ ઉત્તર-પૂર્વ દિશામાં ગંગાદેવીના ભવનાભિમુખ જવા પ્રવૃત્ત થયો. તે બધું જ સિંધુની વકતવ્યતા અનુસાર કહેતું યાવતું વિશેષ એ કે ૧૦૦૮ કુંભ, રનયુક્ત, વિવિધ મસિકનક-રનથી આલેખિત બે સુવર્ણ સિંહાસન ભેટ કર્યા. બાકી બધું પૂર્વવતું વાવ4 મહોત્સવ કર્યો. • વિવેચન-૧૦૧ થી ૧૦૩ - પછી તે ભરતરાજા તે દિવ્ય ચકરનને દક્ષિણદિશામાં વૈતાઢ્ય પર્વત અભિમુખ જતું જુએ છે, જોઈને પ્રમોદાદિ ત્યાં સુધી કહેવું જ્યાં સુધી ભરત જ્યાં વૈતાદ્ય પર્વતના ઉત્તરપાવર્તી કટક છે, ત્યાં આવે છે, આવીને વૈતાદ્ય પર્વતના ઉત્તરભાગવર્તી કટકમાં બાર યોજન લાંબી, નવ યોજન વિસ્તીર્ણ આદિ છાવણી કહેવી. ભરત પૌષધશાળામાં ભરત પ્રવેશ્યો. નમિવિનમિ - ઋષભસ્વામીના સામંત કચ્છ-મહાકચ્છના પુત્રો અને વિધાધર રાજાને સાધિત કરવા અમભકત ગ્રહણ કર્યો, કરીને પૌષધ શાળામાં પૌષધિકાદિ જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર વિશેષણયુક્ત નમિ-વિનમિ વિધાધર રાજાને મનમાં ધ્યાયીને રહે છે. પક્ષી અનુકંપાથી એમના ઉપર બાણ છોડવાથી પ્રાણદર્શન થાય, તે ક્ષત્રિય ધર્મ નથી. સિંધુ આદિ દેવી માફક આ બંનેને મનમાં કરવા વડે સાધના ઉપાયમાં પ્રવૃત થયો. તેણે બાર વર્ષીય યુદ્ધ પણ થયું. - X - આ અંતરમાં જે થયું, તે કહે છે - તે ભરતનો અઠ્ઠમ ભકત પરિપૂર્ણ થતાં નમિ-વિનમિ વિધાધર રાજા દિવ્યાનુભવજનિતત્વ જ્ઞાનથી પ્રેરિતમતિથી અવધિજ્ઞાનાદિના અભાવમાં પણ જે તે બંનેને ભરતના મનોવિષયકજ્ઞાન, તે સૌધર્મ-ઇશાનદેવીના મન:પ્રવિચાર દેવોના કામાનુષક્ત મનોજ્ઞાન સમાન દિવ્યાનુભાવથી જાણવું. અન્યથા તેઓ પણ સ્વવિમાન ચૂલિકા વજાદિ માત્ર વિષયક અવધિમતિથી તેટલાં જ જ્ઞાનને લીધે કામક્રીડા અનુકૂળ ચેપ્ટાનું ઉભુખત્વ ન સંભવે. બંને એકબીજાની પાસે આવ્યા, આવીને આમ કહ્યું - જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ભરતનામે ચાતુરંત ચક્રવર્તી રાજા ઉત્પન્ન થયો છે. તેથી ત્રણે કાળના વિધાધર સાનો એ કલા છે કે ચક્રવર્તીને ભેંટણું કરવું, આપણે પણ ત્યાં જઈને ભરતરાજાને ભેંટણું કરવું જોઈએ. એમ પરસ્પર કહીને ઉત્તરશ્રેણિનો અધિપતિ વિનમિ સુભદ્રા નામક રનને અને દક્ષિણ શ્રેણિ અધિપતિ રનો, કટકો, ગુટિકો લાવે છે હવે વિનમિ શું કરીને સુભદ્રાનને લે છે – દિવ્યમતિથી પ્રેરિત થઈને ચકવર્તીને જાણીને, અનંતરોક્ત સૂગથી ચક્રવર્તીત્વ પામ્યા છતાં પણ જે ચક્રવર્તી ઇત્યાદિ કહ્યું તે સુભદ્રા સ્ત્રીરત્નની જેમ ઉપયોગી છે. તે સુભદ્રા કેવી છે ? માન-ઉન્માન-પ્રમાણ યુક્ત, તેમાં માનાદિ પ્રમાણ ગ્રંયાંતરથી જાણી લેવા. તે સુભદ્રા તેજસ્વી, સુંદર આકારવાળી, છત્રાદિ લક્ષણોથી યુક્ત, જેણીનું યૌવન અવિનાશીવથી સ્થિત છે, જેણીના કેશ અને નખો ન વધવાના સ્વભાવવાળા હતા. અહીં ભાવ એવો છે કે – તેણીની ભુજાના મૂળ આદિના રોમ ન વધવાના સ્વભાવવાળા હતા, અન્યથા તેણીનો કેશપાશ પ્રલંબપણે ઉત્તરસૂઝમાં કહેવાશે, તે અયુક્ત થાય. તેણીના સ્પર્શથી સર્વે રોગો નાશ પામતા હતા. [અસ્થતિ ચકવર્ગના સર્વદોષ નાશ પામતા હતા, પણ મૃત્યુ નીર આવે ત્યારે તેણીના પતિને સહન કરવાના સામનો અભાવ રહે છે, જેમ બ્રહ્મદત્ત યકીને દાહજૂર થયો ત્યારે શાંત ન થયો – ‘વૃત્તિ' | બલકરી-સંભોગ કરતાં બળની વૃદ્ધિ કરનારી, બીજાની જેમ પરિભોગમાં બલક્ષય થતો નથી. (શંકા] સિદ્ધાંતમાં સંભળાય છે કે “હd ઋષ્ટ અશ્વગ્લાનિ દર્શનથી' સ્ત્રીરતની સ્વકામુક પુરષ બિભિષિક ઉત્પાદન છે, તો આ કઈ રીતે યુક્ત છે ? (સમાધાન] ચક્રવર્તીને જ અપેક્ષીને ઉક્ત વ્યાખ્યાન છે, જો કે તેમ છતાં બહાદત્ત ચકીના દાહોપશમમાં સમાધાન પછીના દંડવર્ણનની વ્યાખ્યાથી જાણવું. વિપરીત ઋતુમાં પણ ઈચછાનુસાર જે શીતઉષ્ણ સ્પર્શ, તેના વડે યુકત - ઉણ ઋતુમાં શીતસ્પર્શ, શીતમાં ઉણ. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૩/૧૦૧ થી ૧૦૩ તે મધ્યભાગ, ઉદર અને શરીરમાં પાતળી હતી. તેથી તવંગી આદિ કહેવાય છે. [શંકા] સામુદ્રિક શાસ્ત્રમાં દાંત, ત્વચા પણ પાતળા કહેવાય છે, તો અહીં ત્રણ સંખ્યા જ કેમ? વિચિત્રતાથી, - ૪ - સ્ત્રીપુરુષ સાધારણ જે ત્રિકરૂપ લક્ષણ તે તેજ રીતે નિબદ્ધ છે. અહીં કેવળ સ્ત્રીજાતિને ઉચિત લક્ષણો કહ્યા તે સ્ત્રીરત્નના પ્રસ્તાવથી - ૪ - એ ૧ યોગ્ય જ છે. તેથી જ દાંત અને ત્વચાદિ પાતળા હોવા છતાં તેની વિવક્ષા કરી નથી. નેત્રનો અંતભાગ, હોઠ, યોનિભાગમાં તામ્ર-લાલ હતી. આંખના ખૂણાનું તત્વ જ સ્ત્રીના ચક્ષુના ચુંબનમાં પુરુષને અતિ મનોહર થાય છે ત્રણ વલય-મધ્યવર્તીરેખારૂપ જેને છે તે - ૪ - ત્રિવલીકત્વ સ્ત્રી માટે અતિ પ્રશસ્ય છે, પુરુષો માટે તેમ નથી. - x - સ્તન, ઘન, યોનિભાગમાં ઉન્નત્ત, નાભિ-સત્વ-સ્વરમાં ગંભીર, રોમરાજી-સ્તાની ડીંટડી-નેત્રની કીકી ત્રણે કૃષ્ણવર્ણી, દાંત-સ્મિત-ચક્ષત્રણે શ્વેત, વેણી-બાહુલતા-લોચન ત્રણે પ્રલંબ હોય, થ્રોણિયક્ર - જઘનસ્થલી-નિતંબબિંબોમાં વિસ્તીર્ણ. સમશરીરી-સમચતુરસ સંસ્થાનત્વથી છે, ભારત ક્ષેત્રમાં બધી મહિલામાં પ્રધાન, સુંદર સ્તન-જધન, શ્રેષ્ઠ હાથ-પગ-નયન જેના છે તે. કેશ, દાંત તેના વડે જનહદય રમણી - જોનાર લોકના ચિત્તના ક્રીડા હેતુક, તેથી જ મનોહરી. શ્રૃંગારના ગૃહ જેવી સુંદરવેષવાળી, ઉચિત એવું ગમન, સ્મિત, વાણી, અપુરુષ ચેષ્ટા, નેત્રચેષ્ટા, પ્રસન્નતાથી જે સંલાપ-પરસ્પર ભાષણરૂપ, તેમાં નિપુણ એવી, સંગત એવા લોકવ્યવહારોમાં કુશળ, ઈન્દ્રાણી કે દેવીના સૌંદર્યરૂપને અનુસરતી, કલ્યાણકારિણી, ચૌવનમાં વર્તતી એવી સુભદ્રા સ્ત્રીરત્નને લઈને તેવી ઉષ્કૃતાદિ ગતિથી ભરત પાસે આવ્યો. આવીને આકાશમાં રહીને લઘુઘંટિકા યુક્ત પંચવર્ષી શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કર્યા ઇત્યાદિ. જય અને વિજય વડે વધાવે છે, વધાવીને એમ કહ્યું – દેવાનુપ્રિય વડે જીતાયેલ છે યાવત્ શબ્દથી માગધના આલાવાવત્ કહેવું, વિશેષ એ કે ઉત્તરમાં “લઘુહિમવંતની મર્યાદામાં’. અમે આપ દેવાનુપ્રિયના આજ્ઞાવર્તી સેવકો છીએ એમ કહીને – “અમારું આ પ્રીતિદાન સ્વીકારો'' કહી વિનમિએ સ્ત્રીરત્ન અને નમિએ રત્નોને સમર્પિત કર્યા. હવે ભરતે શું કર્યુ તે કહે છે – ત્યારે તે ભરતરાજા પ્રીતિદાન ગ્રહણ કરી, સત્કારાદિ કરી, વિનમિ-નમિને વિદાય આપીને અને પૌષધશાળાથી નીકળીને સ્નાનગૃહમાં પ્રવેશે છે, પ્રવેશીને સ્નાનવિધિ પતાવીને ભોજન મંડપમાં પારણું કરે છે. શ્રેણિ-પ્રશ્રેણિ જનોને બોલાવે છે, અષ્ટાહિકા મહોત્સવ કરે છે, ત્યાં સુધી જાણવું. પછી તે નમિ-વિનમિ વિધાધર રાજા અાહ્નિકા મહામહોત્સવ કરે છે, આજ્ઞા પાછી સોંપે છે તેમ જાણવું. હવે દિગ્વિજયના પરમ અંગરૂપ ચક્રરત્નનો વ્યતિકર કહે છે – પછી - નમિ વિનમિ વિધાધરોને સાધ્યા પછી તે દિવ્ય ચક્રરત્ન આયુધ ગૃહશાળાથી નીકળ્યું ઈત્યાદિ પૂર્વવત્. વિશેષ એ – ઇશાનદિશા કહેવી. વૈતાઢ્યથી ગંગાદેવી ભવનાભિમુખ જતાં ઈશાનખૂણો ઋજુ માર્ગ છે. અહીં નિર્ણય કરવા જંબૂદ્વીપ આલેખીને જોવું. - x - બધું સિંધુદેવીના કથાનાનુસાર ગંગાભિલાષ વડે જાણવું. તે પ્રીતિદાન સુધી કહેવું. વિશેષ એ - ૧૦૦૮ કુંભો રત્નના, વિવિધ સુવર્ણ-મણિમય ચિત્રિત બે સિંહાસનો જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ કહેવા. બાકી બધું પૂર્વવત્ યાવત્ અષ્ટાહિકા મહોત્સવ કરે છે. - x - ૪ - ૪ - ગંગાદેવીના ભવનમાં ભોગ વડે ૧૦૦૦ વર્ષ વીતાવ્યાનું જે સંભળાય છે, તે આ સૂત્ર અને ચૂર્ણિમાં કહેલ નથી. ઋષભસ્ત્રિથી જાણવું. ૯૨ • સૂત્ર-૧૦૪ ઃ ત્યારપછી તે દિવ્ય ચક્રરત્ન ગંગાદેવીને આશ્રીને અષ્ટાક્ષિકા મહા મહોત્સવથી નિવૃત્ત થતાં આયુધગૃહશાળાથી નીકળ્યું, નીકળીને યાવત્ ગંગા મહાનદીના પશ્ચિમ કિનારાથી દક્ષિણદિશામાં ખંડપ્રપાત ગુફાભિમુખ જવા પ્રવૃત્ત થયું. પછી તે ભરત રાજા યાવત્ જ્યાં ખંડપપાત ગુફા છે ત્યાં આવે છે, આવીને બધુ વક્તવ્યતા કૃતમાલક દેવ સમાન જાણવી. વિશેષ એ કે નૃત્યમાલક દેવે પ્રીતિદાન રૂપે આલંકાસ્કિભાંડ અને કટક આવ્યા. બાકી બધું પૂર્વવત્ વત્ અષ્ટાહિકા મહામહિમા કર્યો. ત્યારપછી તે ભરત રાજા નૃત્યમાલક દેવ સંબંધી અષ્ટાલિકા મહોત્સવ પૂર્ણ થતાં સુષેણ સેનાપતિને બોલાવે છે, બોલાવીને યાવત્ સિંધુના આલાવા સમાન જાણવું. ચાવત્ ગંગા મહાનદીના પૂર્વીય નિષ્કુટ જે ગંગા સહિત સમુદ્ર અને પર્વતની મર્યાદામાં સમ-વિષમ નિષ્કુટો છે, તેને જીતે છે, જીતીને પ્રધાન શ્રેષ્ઠ રત્નોને સ્વીકારે છે. પછી જ્યાં ગંગા મહાનદી છે, ત્યાં જાય છે. જઈને બીજી વખત પણ સ્કંધાવાર સૈન્ય સહિત ગંગા મહાનદી, જે નિર્મળજળના ઉંચા તરંગો યુક્ત હતી, તેને નાવરૂપ ચારિત્નથી પાર કરે છે. કરીને જ્યાં ભરત રાજાનો વિજય સ્કંધાવાર નિવેશ છે, જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, ત્યાં આવે છે, આવીને અભિષેક્ય હસ્તિરત્નથી નીચે ઉતરે છે. ઉતરીને પ્રધાન શ્રેષ્ઠ રત્નો લઈને જ્યાં ભરતરાજા છે, ત્યાં આવે છે, આવીને બે હાથ જોડી યાવત્ અંજલિ કરી ભરતરાજાને જયવિજય વડે વધાવે છે, વધાવીને તે પ્રધાન શ્રેષ્ઠ રત્નો અર્પણ કરે છે. ત્યારપછી તે ભરત રાજા સુષેણ સેનાપતિ પાસેથી પ્રધાન શ્રેષ્ઠ રત્નોને સ્વીકારે છે, સ્વીકારીને સુષેણ સેનાપતિનો સત્કાર-સન્માન કરે છે, કરીને તેને વિદાય આપે છે. ત્યારપછી સુષેણ સેનાપતિ પૂર્વવત્ યાવત્ વિચરે છે. - ત્યારે તે ભરત રાજા અન્ય કોઈ દિવસે સુષેણ સેનાપતિરત્નને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું . ઓ દેવાનુપ્રિય ! તું જા, ખંડપ્રપાતગુફાના ઉત્તર દ્વારના કમાડો ઉઘાડ, ઉઘાડીને જેમ તમિસા ગુફામાં કહ્યું, તે બધું અહીં કહેવું યાવત્ આપને પ્રિય થાઓ. ભાકી પૂર્વવત્ યાવત્ ભરત ઉત્તર દ્વારેથી નીકળ્યો. જેમ મેઘાંઘકારથી ચંદ્ર નીકળે, તેમ પૂર્વવત્ પ્રવેશતો મંડલોનું આલેખન કરે છે. તે ખંડપાત ગુફાના બહુમધ્યદેશભાગમાં યાવત્ ઉન્મગ્ન-નિમનજલા નામે બે મહાનદીઓ પૂર્વવત્ છે. વિશેષ એ કે પશ્ચિમી કટકથી નીકળતી એવી પૂર્વમાં ગંગા મહાનદીને મળે છે. બાકી પૂર્વવત્ પરંતુ પશ્ચિમી કુલથી ગંગામાં Page #166 -------------------------------------------------------------------------- ________________ /૧૦૪ જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ સંક્રમ કહેવો. ત્યારપછી ખંડપપd ગુફાના દક્ષિણ દ્વારના કમાડો વર્ષ મોટામોટા ફૌચારવ કરતા-કરતા સરસર થઈને પોતાના સ્થાનેથી ખસી ગયા. ત્યારપછી તે ભરત રાજા ચક્રન દર્શિત માર્ગે ચાવતુ ખંડપાત ગુફાથી દક્ષિણ દ્વારેથી મેઘાંધકારથી નીકળતા ચંદ્રની જેમ નીકળ્યો. • વિવેચન-૧૦૪ : ગંગાદેવીને સાધ્યા પચી તે દિવ્ય ચકરન ગંગાદેવી નિમિતે અષ્ટાક્ષિકા મહોત્સવ પૂર્ણ થતાં આયુધગૃહશાળાથી નીકળે છે. યાવતુ શબ્દથી અંતરિક્ષમાં રહ્યું આદિ પદો લેવા. ગંગા મહાનદીના પશ્ચિમી કિનારેથી દક્ષિણ દિશામાં ખંડપ્રપાત ગુફા સમુખ પ્રયાણ કર્યું. પછી તે ભરત રાજા ચકરાને જુએ છે, ઈત્યાદિ ખંડપ્રપાત ગુફામાં આવે છે, સુધી કહેવું. બદી કૃતમાલ વક્તવ્યતા - તમિસા ગુફાધિપતિ દેવ તવ્યતા જાણવી. વિશેષ એ કે ગુફાધિપતિ દેવ નૃતમાલક કહેવો. પ્રીતિદાનમાં ભરણ ભરેલ પાત્ર અને કટક કહેવું. ઉક્ત વિશેષ સિવાય બધું સકાસન્માદિ પૂર્વવત્ ચાવત્ અષ્ટાલિકા કહેવું. ધે દાક્ષિણાત્ય ગંગા નિકુટ સાધના અધિકાર કહે છે – ખંડપ્રપાત ગુફાધિપતિને સાધ્યા પછી ભરતરાજાએ નૃતમાલક દેવને આશ્રીને અષ્ટાહ્નિકા પૂર્ણ થતાં સેનાપતિને બોલાવીને કહ્યું- દેવાનુપિયા સિંધુ નદીના નિકુટ સાધવાનો પાઠ ગંગાના આલાવાણી જાણવો. * * * * * ગની વ્યાખ્યા પૂર્વવત્ ગંગાના આલાવાથી વિચાર્યું. હવે નૃત્યમાલદેવનું વશીકરણ પ્રયોજન કહે છે - ગંગા નિકુટની સાધના પછી ભરતે સેનાપતિને બોલાવીને આમ કહ્યું અહીં ગુફાના કમાડના ઉદ્ઘાટનની આજ્ઞાપનાદિ, ૪૯ મંડલ આલેખના સુધી બધું તમિસાગુફાની જેમ જાણવું. તેમાં જે વિશેષ છે, તે કહે છે - ખંડપ્રપાત ગુફામાં બહુ મધ્યદેશ ભાગમાં ઉભગ્નજલા નિમગ્નજલા બે મહાનદી છે. તે પૂર્વવત. વિશેષ ખંડપ્રપાત ગુફાના પશ્ચિમી કટકથી નીકળીને પૂર્વથી ગંગા મહાનદીમાં પ્રવેશે છે. બાકી વિસ્તાર, આયામ, ઉદ્વેધ, અંતર આદિ તમિસાગત બે નદી મુજબ જાણવું. વિશેષ એ કે - ગંગાના પશ્ચિમી કિનારે સંક્રમની વક્તવ્યતા કહેવી. • x - ૪ - આ અવસરે દક્ષિણથી જે થયું, તે કહે છે – પૂર્વે કહેલ છે. હવે દક્ષિણ દ્વારના ગુફાના કમાડો ખોલવાનું પ્રયોજન કહે છે - પછી ભરત રાજા ચકરના દશિત માર્ગે, અનેક હજારો રાજા દ્વારા અનુસરાતા. મહા ઉત્કૃષ્ટ સીંહનાદ બોલકલકલરવથી પ્રશ્નભિત મહાસમુદ્રરવની માફક કરતા ખંડપ્રપાત ગુફાના દક્ષિણદ્વારથી નીકળે છે, આદિ પૂર્વવત. (શંકા ચકીનો તમિસામાં પ્રવેશ અને ખંડપ્રપાત ગુફામાંથી નિગમ કહ્યો, તેનું શું કારણ છે? • x • [સમાધાન] આને વૃત્તિકાર સૃષ્ટિ કહે છે. બીજું એ કે ખંડપ્રપાતમાં પહેલા પ્રવેશ કરીને પછી તમિસામાં જાય તો નીકટ રહેલા ઋષભકૂટમાં નામ ન લખી શકે. હવે દક્ષિણાદ્ધભરતમાં ગયેલ ભરત શું કરે છે ? તે કહે છે – • સૂત્ર-૧૦૫ થી ૧૨૦ : [૧૫] ત્યારપછી તે ભરતરાજ ગંગા મહાનદીના પશ્ચિમી કિનારે ભાર યોજન લાંબી, નવ યોજન પહોળી યાવત્ વિજયછાવણીનો પડાવ નાંખે છે. બાકીનું પૂર્વવત ચાવતુ નિધિરનો આશ્રીને અક્રમભકત ગ્રહણ કરે છે. ત્યારે તે ભરતરાજા પૌષધશાળામાં રહ્યો ચાવતું નિધિ રતનને મનમાં ધ્યાન કરતો રહે છે. તે નિધિઓ અપરિમિત, રક્ત રનવાળી, ધવ, અક્ષય, અવ્યય, નિત્ય લોકના વિશ્વાસને પ્રાપ્ત અને લોક વિકૃતયાવાળી હતીતે આ પ્રમાણે - [૧૬] નૈસર્ષ, પાંડુક, પિંગક, સર્વરન, મહાપા, કાળ, મહાકાળ, માનવક અને શંખ મહાનિધિ એ પાઠ છે. [૧૭] નૈસMનિધિ - ગામ, આકર, નગર, પટ્ટન, દ્રોણમુખ, મર્ડબ, અંધાવાય, પણ તથા ભવનની સ્થાપનાની વિશેષતાયુક્ત છે. [૧૮] પાંડુકનિધિ - ગણિ શકાય તેવાની ઉત્પત્તિ, માનોન્માનનું જે પ્રમાણે, ધાન્ય અને બીજની ઉત્પત્તિમાં સમર્થ છે. [ee] પિંગલકનિધિ - સર્વે અભરણવિધિ, જે પરપોની કે સ્ત્રીઓની, અaની હોય કે હસ્તિની, તેમાં આ નિધિ સમર્થ છે. [૧૧] સર્વરનનિધિ - ચક્રવર્તીના ચૌદ ઉત્તમ રનોને ઉત્પન્ન કરે છે, તેમાં સાત એકેન્દ્રિય અને સાત પંચેન્દ્રિય રનો હોય છે. [૧૧૧] મહાપાનિધિ - બધાં પ્રકારના વસ્ત્રોને ઉત્પન્ન કરે છે અને વોને રંગવા, ધોવા અદિ સમગ્ર સજાના નિપાદનમાં સમર્થ છે. [૧૧] કાલનિધિ-કાળજ્ઞાન, ત્રણે વંશોમાં સર્વ પુરાણ સો, શિલ્ય અને ત્રણે કમોં જે પ્રજાને હિતકર છે, તેની ઉત્પત્તિમાં સમર્થ છે. [૧૧] મહાકાલનિધિ-વિવિધ પ્રકારના લોહ, રજd, સ્વર્ણ, મણિ, મોતી, ફટિક, પ્રવાલ આદિની ખાણો ઉત્પન્ન કરવામાં સમર્થ છે. [૧૧] માણવકનિધિ - યોદ્ધા, આવરણ, પ્રહરણ, બધાં પ્રકારની યુદ્ધ નીતિ અને દંડનીતિને ઉત્પન્ન કરવામાં સમર્થ છે. [૧૧૫] શખનિધિ - નૃત્યવિધિ, નાટ્યવિધિ, ચતુર્વિધ પુરુષાર્થના કાવ્યની ઉત્પત્તિ, બધાં વાધોની ઉત્પત્તિમાં સમર્થ છે. [૧૧] પ્રત્યેક નિધિનું અવસ્થાન આઠ-આઠ ચકો ઉપર હોય છે, તેની ઉંચાઈ આઠ યોજન, વિર્ષાભ નવ યોજન, લંબાઈ બાર યોજન, મંજૂષા-પેટીના આકારેગંગા જ્યાં સમુદ્રને મળે, ત્યાં તેનો નિવાસ છે. [૧૧] તેના કમાડ વૈડૂમણિમય, સુવર્ણમય, વિધિધરન વડે પરિપૂર્ણ, ચંદ્ર-સૂર્ય-ચક્ર લક્ષણ, અનુસમાવિષમદ્વાર રચના હોય. [૧૧૮] નિધિઓના નામોની સદેશ નામવાળા દેવોની સ્થિતિ એક પલ્યોપમ હોય છે, તેમના આવાસો આક્રેચ અને અનાધિપત્ય હોય છે. [૧૧૮] મયુર ધન, સન સંયયયુકત આ નવનિધિઓ ભરત ક્ષેત્રના છ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૩/૧૦૫ થી ૧૨૦ જંબૂલપાપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ એ ખંડોનો વિજય કરનારા ચક્રવતીને વશવતતી હોય છે. [૧૨] ત્યારપછી તે ભરત રાજા અક્રમભકતને પરિપૂર્ણ કરી પૌષધશાળાથી નીકળે છે, એ રીતે નાનગૃહપ્રવેશ ચાવત શ્રેણી-પ્રશ્રેણીને બોલાવવા યાવતું નિધિનોને નિમિત્તે અષ્ટાહિકા મહા મહોત્રાવ કરે છે. ત્યારે તે ભરત રાજ નિધિરજનોને આશ્રીને મહામહોત્રાવ પૂર્ણ થતાં સુપેણ સેનાપતિરાનને બોલાવીને કહ્યું – ઓ દેવાનુપિય! જાઓ ગંગાનદીના પૂર્વમાં સ્થિત નિકુટને બીજે પણ ગંગા સહિતના સાગર અને ગિરિની મર્યાદામાં સમ-વિષમ નિષ્ફટોને જીતો, જીતીને મારી આ આજ્ઞા પાછી સોંપે. ત્યારે તે સુપેણ બધું જ પૂર્વ વર્ણિત કહેવું ચાવત જીતીને, તેમની આજ્ઞાને પાછી સોંપે છે, વિદાય આપે છે યાવતુ ભોગો ભોગ ભોગવતો વિચરે છે. ત્યારપછી તે દિવ્ય ચકરન અન્ય કોઈ દિવસે અયુધગૃહશાળાથી નીકળે છે, નીકળીને આકાશમાં રહી, હાર ચહ્ન વડે પરિવૃત્ત થઈ, દિવ્ય વાધ યાવતું પૂરતાં, વિજય રૂંધાવાર નિવેશની વચ્ચોવચ્ચેથી નીકળે છે, દક્ષિણ-પશ્ચિમ દિશામાં વિનીતા રાજધાની પ્રતિ ચાલું. ત્યારે તે ભરત રાજ ચાવત્ જુએ છે, જોઈને હર્ષિત-સંતુષ્ટ થાવ કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જદી આભિષેક્યo યાવતુ પાછી સોપે છે. • વિવેચન-૧૦૫ થી ૧૨૦ : ગુફાથી નીકળ્યા પછી, તે ભરત રાજા ગંગા મહાનદીના પશ્ચિમ કિનારે ૧૨યોજન લાંબી, ૯-યોજન પહોળી છાવણી નાંખે છે. બાકી વર્તકીનને બોલાવવો, આજ્ઞા કરવી આદિ માગઘદેવની સાધના અવસરે કહેલ તે જ દર્ભ સંથારા પર્યાપ્ત કહેવું. રામભક્ત કરે છે, પછી તે ભરતરાજા પૌષધશાળામાં પૌષધિક ઈત્યાદિ ગ્રહણ કરવું. * * * નિધિ રત્નોને મનમાં થાયીને રહે છે - x • પછી શું થયું ? ભરતને નવ નિધિ ઉપસ્થિત થઈ. કેવી નવનિધિઓ ? અપરિમિત, રક્તઉપલક્ષણથી અનેકવર્તી રત્નો જેમાં છે તે. - x • x - એક મતે નવ નિધિમાં કાપુસ્તક શાશ્વત છે, તેમાં વિશ્વસ્થિત કહે છે, કેટલાંકના મતે ક૫પુસ્તકમાં પ્રતિપાધ અર્થો સાક્ષાત્ જ ઉપજે છે. આમાં બીજા મત અપેક્ષાથી અપરિમિતાદિ વિશેષણ છે. તથા ધુવ અક્ષય, અવયવી દ્રવ્યની અપરિહાણી છે - x • અહીં પ્રદેશ અપરિહાણિ યુકિત સમયસંવાદિની છે તે પડાવેસ્વેદિકાના વ્યાખ્યાન અવસરે નિરૂપિત કરેલ છે, ત્યાંથી જાણવું. * * * અધિષ્ઠાયક દેવકૃત સાંનિધ્યયુકત, લોકમાં ઉપયયંકર -x - અતિ લોકોને પુષ્ટિકારક કે લોક વિખ્યાત યશવાળા, હવે નામથી તે નિધિઓને દશવિ છે. નૈસર્પના દેવવિશેષતું આ તે નૈસર્પ. હવે જે નિધિમાં જે કહે છે તેનું નૈસર્પ નામક નિધિમાં નિવેશ-સ્થાપના વિધિ, પ્રામાદિથી ગૃહપર્યા વ્યાખ્યા કરે છે. તેમાં ગ્રામ-વૃત્તિઆદિ, આકર-ખાણ, નગરરાજધાની, પતન-જનયોનિ, દ્રોણમુખ-જળ, સ્થળ નિર્ગમપ્રવેશ, મડંબ-અઢી ગાઉ સુધી ગામ ન હોય તે સ્કંધાવાર-છાવણી, આપણ-હાટ, ગૃહ-ભવન. * * * હવે બીજી નિધિની વક્તવ્યતા કહે છે - ગણિત-સંખ્યાપધાનપણાથી વ્યવહાર કરતાં દીનાર આદિ કે નાલિકેર. શબ્દથી પરિચ્છેધ ધનના મોતી આદિની ઉત્પત્તિ, માન-સેતિકાદિ, ધાન્યાદિનું માપ, ઉન્માન-તુલાકષિિદ, ખાંડ-ગોળ આદિ ઘરિમજાતિક તે ધન. - x - ધાન્ય-શાલિ આદિના બીજોના-વાવવા યોગ્ય ધાન્યોની ઉત્પત્તિ, પાંડુકનિધિમાં છે. હવે ત્રીજી નિધિનું સ્વરૂપ કહે છે - જે પુરુષોની, સ્ત્રીઓની, અશ્વોની, હાથીની જે સર્વે આભરણ વિધિ, તે ઔચિત્યથી પિંગલક નિધિમાં કહેલ છે. • • - હવે ચોથી નિધિ - શ્રેષ્ઠ ચૌદ રત્નો જે ચક્રવર્તીના છે તે ચકાદિ સાત એકેન્દ્રિય, સેનાપતિ આદિ સાત પંચેન્દ્રિયો સર્વરત્નમય છે, તે મહાનિધિમાં ઉત્પન્ન થાય છે. - X - X - - હવે પાંચમી નિધિ બધાં વસ્ત્રોની જે ઉત્પત્તિ, વસ્ત્રમાંની સર્વ રચના અને રંગોની તથા બધી પ્રક્ષાલન વિધિની જે નિષ્પત્તિ. - હવે છઠ્ઠી નિધિ - કાળ નામક નિધિમાં સર્વે જ્યોતિષ શાસ્ત્રાનુબંધી જ્ઞાન તથા જગતમાં ત્રણ વંશ-પ્રવાહ. તીર્થકરવંશ, ચકવર્તી વંશ, બલદેવ-વાસુદેવ વંશ. તે ત્રણે વંશોમાં જ ભાવ્ય છે, જે પુરાતન છે, જે વર્તમાન શુભાશુભ છે, તે બધું આ નિધિમાં હોય ચે. શિલાલત - સો વિજ્ઞાન, ઘટ-લોહ-ચિત્ર-વર-નાપિત એ પાંચ સિલો, તે પ્રત્યેકના વીશ-વીશ ભેદો, કર્મ-કૃષિ, વાણિજ્યાદિ તે જઘન્યાદિ ત્રણ ભેદે છે. પ્રજાના હિતને માટે - નિર્વાહાદિ હેતુથી કહેલ છે. હવે સાતમી નિધિ - મહાકાલ નિધિમાં લોઢાની, રૂપાની, સોનાની, મણીની, મોતીની, સ્ફટિકાદિની ખાણોની ઉત્પત્તિ કહી છે. હવે આઠમી - શૂર પુરુષો અને કાયરોની ઉત્પત્તિ · - ખેટક કે સન્નાહનું આવરણ, અસિ આદિ પ્રહરણ, બધી ભૂહ રચનાદિ યુદ્ધનીતિ, બધી દંડ વડે ઉપલક્ષિત નિતિ, માણવક નિધિમાં હોય છે. હવે નવમી - બધાં નાટ્યકરણ પ્રકાર, બધી જ નાટકવિધિ, ધમિિદ ચાર પુરપાઈ નિબદ્ધ કાવ્ય અથવા સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, અને સંકીર્ણ ભાષા નિબદ્ધના ગધ-પધ-ગેમ-ચર્ણ પદબદ્ધની ઉત્પત્તિ - X - X - અપભ્રંશ-તે તે દેશમાં શુદ્ધ ભાષિત, સંકીર્ણ-શૌરસેની આદિ, ગધ-અછંદોબદ્ધ શઅપરિજ્ઞાવતુ, પદા-છંદોબદ્ધ, વિમુક્તિ અધ્યયનવત, ગેય-ગંધર્વ રીતિથી બદ્ધ, ચૌણ-બાહલક આદિ વિધિ બહલ, બ્રહ્મચર્ય અધ્યયનવતું. • X - X • બધાં વાધો, તે-તે વાધભેદ ભિન્નોની ઉત્પત્તિ. હવે નવે નિધિનું સાધારણ સ્વરૂપ-પ્રત્યેકનું આઠ ચકો ઉપર અવસ્થાન છે, આઠ ચક્રો ઉપર જ બધે વહન થાય છે. આઠ યોજન ઉંચી છે. નવ યોજન વિસ્તારથી છે, બાર યોજન લાંબી છે, મંજૂષાવત્ સંસ્થિત છે, ગંગાના મુખમાં જયાં સમુદ્રમાં ગંગા Page #168 -------------------------------------------------------------------------- ________________ ૩/૧૦૫ થી ૧૨૦ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ પ્રવેશે છે - x- ચકની ઉત્પત્તિ કાળે અને ભરતના વિજય પછી ચકીની સાથે પાતાલ માર્ગથી ભાગ્યવંત પુરષોતે જ પગની નીચે સ્થિત વિધિઓ છે. • x • વૈડૂર્યમય કમાડો હોય છે, સુવર્ણમય-વિવિધરનોથી પૂર્ણ, ચંદ્ર-સૂર્ય-ચકાકાર ચિહ્નોવાળી, અનુરૂપ અને અવિષમ દ્વારઘટના જેવી છે તે. નિધિના નામવાળા પોપમસ્થિતિક દેવ છે. આવાસ-આશ્રય. કેવા સ્વરૂપે છે? - x - તે નિધિને આધિપત્ય નિમિતે, મલ્યદાનાદિ રૂપથી ખરીદી કરવાથી પ્રાપ્ત થતી નથી. પરંતુ પૂર્વના સુચરિત-પુન્યના મહિમાથી જ મળે છે. આ નવ નિધિ પ્રભૂત ધન-રન સંચયમાં સમૃદ્ધ છે, તે છ ખંડાધિપતિ ચક્રવર્તીને વશમાં આવે છે. આના વડે વાસુદેવથી ચકવર્તીનું વિશેષણપણું કહ્યું. “નિધિ' વિષયમાં સ્થાનાંગ અને પ્રવચન સારોદ્ધારમાં ઘણાં પાઠાંતરો છે. - ૪ - નિધાન સિદ્ધ થયા પછી ભરતે જે કર્યું, તે કહે છે – તે સ્પષ્ટ છે. હવે - x • સૂત્ર પ્રાયઃ વ્યક્ત છે, પરંતુ ગંગા મહાનદીના પૂર્વીય નિકુટ પછી ઉત્તરનું પણ છે, તેથી બીજુ નિકુટ કહે છે. • x • ગંગાની પશ્ચિમે વહેતા સાગર વડે તથા ઉત્તર વૈતાદ્ય કૃત જે મર્યાદા-ક્ષેત્ર વિભાગ સહ વર્તે છે તે. હવે સુષેણે જે કર્યું, તે કહે છે - સ્વામીની આજ્ઞા પછી સુષેણ, તે નિકૂટને સાધે છે, આદિ. તે દક્ષિણના સિંધુ નિકુટવનું કહેવું, કયાં સુધી ? આજ્ઞાને પાછી સોંપે છે, વિદાય કરાયેલો ચાવતું ભોગોપભોગ ભોગવતો વિચરે છે. હવે અખંડ છ ખંડની સાધના પછી જે ચક્ર એ જે કર્યું, તે કહે છે – ગંગા દક્ષિણના નિકુટના વિજય પછી તે દિવ્ય ચકરત્નને અન્ય કોઈ દિને યુધગૃહથી નીકળે છે - X - આકાશમાં રહી, હજાર યક્ષથી પરિવૃત, દિવ્ય વાધના નિનાદથી પૂરિત એવા આકાશનું તલને, વિજય છાવણીની મધ્યભાગથી નીકળે છે. નૈઋત્ય વિદિશા પ્રતિ વિનીતા રાજધાનીને લક્ષ્ય કરીને સન્મુખ ચાલે છે. અર્થાત્ ખંડપ્રપાત ગુફાની છાવણીના નિવેશથી વિનીતા જવાને માટે નૈઋત્ય તરફ લઘુતા માર્ગ છે. ધે વિનીતા તસ્ક ચક ચાલતા ભરતે શું કર્યું ? ચકના ચાલ્યા પછી ભરત રાજા તે દિવ્ય ચકરાને જોઈને હર્ષિતાદિ થઈને કૈટુંબિક પુરુષોને બોલાવે છે – જલદીથી અભિષેક્ય હસ્તિરન અને સેનાને સજ્જ કરો, બધું કરીને આજ્ઞા પાછી સોપે છે. હવે દિગ્વિજય કાલાદિ કથન - • સબ-૧૨૧ - ત્યારપછી તે ભરત રાજાએ રાજ્ય અર્જિત કર્યું. શત્રુઓને જીત્યા. સમસ્ત રનો ઉત્પન્ન થયા જેમાં ચકરન મુખ્ય હતું. ભરતે નવનિધિ પતિ, સમૃદ્ધ કોશ, ૩૨,ooo રાજાણી આનુસરાતા, ૬૦,૦૦૦ વર્ષોમાં સમસ્ત ભરતક્ષોઝને જીત્યુ, જીતીને કૌટુંબિકપુરષોને બોલાવીને આમ કહ્યું – હે દેવાનુપિયા જદીથી અભિષેક્ય હસ્તિનને સજાવો. હાથી-ઘોડારથ યુકત પૂર્વવત અંજનગિરિકૂટ સમાન ગજપતિ ઉપર નરપતિ આરૂઢ થયો. 2િ6/7] ત્યારે તે ભરતરાજ અભિષેક્ય હસ્તિરન ઉપર આરૂઢ થતાં આ આઠ-આઠ મંગલો આગળ અનુક્રમે ચાલ્યા, તે આ રીતે - સ્વસ્તિક, શ્રીવત્સ યાવત્ દર્પણ, ત્યારપછી કળશ, ભંગાર અને દિવ્ય છત્રપતાકા ચાવતું ચાલ્યા. ત્યારપછી વૈર્યપભાથી દીપતો દંડ યાવતુ યથાક્રમે ચાલ્યો. ત્યારપછી સાત એકેન્દ્રિય રનો આગળ અનુક્રમે ચાલ્યા, તે આ પ્રમાણે – ચકરા, છગરન, ચમરિન દંડરન, અસિરા, મણિરત્ન કાકરિન. - - - • - • ત્યારપછી આગળ નત મહાનિધિઓ અનુક્રમે ચાલી, તે આ રીતે - નૈસી, પાંડુક યાવતું શંખ ત્યારપછી ૧૬,ooo દેવો અનુક્રમે આગળ ચાલ્યા, ત્યારપછી ૨,ooo શ્રેષ્ઠ રાજ અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારપછી સેનાપતિરના આગળ ચાલ્યો. એ પ્રમાણે ગાથાપતિ, વધફી, પુરોહિત રન આગળ ચાલ્યા, ત્યારપછી રન આગળ ચાલી ત્યારપછી ૩૨,ooo wતુ કરિયામિકા અનુક્રમે આગળ ચાલી. ત્યારપછી ૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકા અનુક્રમે આગળ ચાલી. એ રીતે અનુક્રમે આગળ ચાલતા ચાલતા ત્યારપછી (ક્રમશઃ) 3૨,ooo નાટકો, ૩૬૦ રસોઈયા, ૧૮ શ્રેણી-કશ્રેણીજનો, ૮૪,ooo આત્મરક્ષકો, ૮૪,ooo હાથી, ૮૪, ooo ઘોડા, ૯૬ કરોડ મનુષ્યો, ઘણાં રાજા, ઈશ્વર, તલવર ચાવતું સાર્થવાહ વગેરે ઘણાં અસિગ્રાહ, લાઠીગાહ, કુંતગાહ, ચાપગ્રાહ, ચામરગ્રાહ, પાસગાહ, ફલકગ્રાહ, પરસુશાહ, પુસ્તકગ્રાહ, વીણાગ્રાહ, કૂર્યગ્રાહ, હડફગાહ, દીપિકાગાહ, પોત-પોતાના રૂપ-વેશ-ચિહ્ન-વસ્ત્રો ધારણ કરી ચાલ્યા. પછી ઘણાં દંડી, મુંડી, શિખંડી, જટી, પિછી, હાસ્ય-ખેડ-દર્ય-ચાટુ કારકો, કંદર્ષિકો, કૌત્યિકો, મૌખરીકો એ બધાં ગાતા, વાજતા, નાચતા, હસતા, રમતા, ખેલ કરતા, ગીતાદિ શીખવતા, સાંભળતા, બોલતા, અવાજ કરતા, શોભતા-શોભાવતા, ભરતને જોઈને જય-જય શબ્દ પ્રયોજdi અનુક્રમે આગળ ચાલ્યા. એ પ્રમાણે ઉવવાdયુગના અલાવા મુજબ ચાવતું તે રાજાની આગળઆગળ ઘણાં અશ્વો-અધાકો, બંને બાજુ હાથી-હાથીધારકો, પાછળ રથરસંગેલી અનુક્રમે આગળ ચાલ્યા. ત્યારે તે ભરતાધિપ નરેન્દ્ર, જેનું વક્ષસ્થલ હારથી વ્યાપ્ત, યાવત દેવેન્દ્ર સદેશ હિતથી, વિખ્યાતકીર્તિ એવો ચક્રન ર્શિત માર્ગે અનેક હજારો શ્રેષ્ઠ રાજાથી અનુસરણ કરાતો યાવતુ સમુદ્રના રવની માફક અવાજ કરતો-કરતો સર્વ ઋહિદ્રથી, સર્વ તિથી યાવતુ નિઘોંષ નાદિત ર૩ વડે ગામ-અકર-નગરખેડકબૂટ-મબ ચાવતુ યોજના અંતરે વસતિમાં વસતો-વસતો જ્યાં વિનીતા રાજધાની હતી ત્યાં આવ્યો. આવીને વિનીતા રાજધાનીની કંઈક સમીપે ભાર યોજન લાંબી, નવ યોજન પહોળી યાવત્ છાવણી નાંખી. ત્યારપછી વર્તકી રનને બોલાવે છે, બોલાવીને યાવતુ પૌષધશાળામાં પ્રવેશે છે, પ્રવેelીને વિનીતા રાજધાનીને ઉદ્દેશીને અક્રમ ભકત ગ્રહણ કરે છે, કરીને યાવતુ પતિ જાગૃત થઈ વિચરે છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ 3/૧ર૧ ત્યારપછી ભરત રાજ અમભક્ત પરિપૂર્ણ થતાં પૌષધશાળાથી નીકળે છે. નીકળીને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને પૂર્વવત્ ચાવ4 અંજનગિરિકૂટ સંદેશ હસ્તિન ઉપર તે નરપતિ આરૂઢ થયો તે બધું પૂર્વવતું. નવ મહાનિધિ, ચાર સેનાએ પ્રવેશ ન કર્યો, બાકી તે જ લાવો યાવતુ નિર્દોષ નાદિત વડે વિનીતાની રાજધાનીની વચ્ચોવચ્ચ જ્યાં પોતાનું ઘર છે, જ્યાં શ્રેષ્ઠ ભવનના અવતંસકનું પ્રતિદ્વાર છે, ત્યાં જવા નીકળ્યો. ત્યારે તે ભરતરાજ વિનીતા રાજધાનીની મધ્યે પ્રવેશતા કેટલાંક દેવો વિનીતા રાજધાનીને અંદર-બ્રહારથી સીંચે છે, માર્જિત અને ઉપલિપ્ત કરે છે. કેટલાંક મંચાતિમંચ કરે છે, એ પ્રમાણે બાકીના પદોમાં જણાવું. કેટલાંક વિવિધ રંગી વોની ઉંચી Mા, પતાકા મંડિત ભૂમિ કરે છે. કેટલાંક લીંપણ-ગુપણ કરે છે. કેટલાંક યાવતુ ગંધવર્તીભૂત કરે છે. કેટલાંક હિરણસની વૃષ્ટિ કરે છે, કેટલાંક સુવર્ણ-રત્ન-વજ-આભરણની વર્ષા કરે છે. ત્યારે તે ભરતરાજ વિનીતા રાજધાનીની ઠીક મધ્યમાં પ્રવેશ કરતો શૃંગાટક યાવત મહાપથોમાં ઘણાં ધનના-કામના-ભોગના-બ્લાભના અર્થી, ઋદ્ધિના અભિલાષી, કિબિષિક, કારોટિક, કરબાધિત, શાંખિક, ચાક્રિક, નાંગલિક, મુખમાંગલિક, પુષમાનવ, વર્તમાનક, લેખ, મંખ આદિ, તેવી ઉદાર, ઈષ્ટ, કાંત, પિય, મનોજ્ઞ, મણામ, શિવ, ધન્ય, મંગલ, સીક, હૃદયંગમ, હદય પહાદનીય, વાણીથી અનવરત, અભિનંદતા, અભિાવત એમ ભોલે છે - હે નંદ ! તમારો જય શો, હે ભદ્ર તમારો જય થાઓ, ભદ્ર ! ન જીતેલાને જીતો, જીતેલાનું પાલન કરો, જિતેલા મધ્યે વસો, દેવોમાં ઈન્દ્ર-તારામાં ચંદ્રઅસુરોમાં ચમક-નાગોમાં ધરણની માફક ઘણાં લાખો પૂ, ઘણાં પૂવકોટિ, ઘણાં પૂર્વ કોડાકોડી વિનીતા રાજધાનીમાં જે લઘુહિમવત-પર્વત અને સાગરની મર્યાદિમાં સંપૂર્ણ ભરતક્ષેત્ર છે, તેના ગામ, આકર, નગર, ખેડ, કબૂટ, મર્ડબ, દ્રોણમુખ, પઠ્ઠલ, આશ્રમ, સંનિવેશોમાં સભ્યપણે પ્રજાના પાલન વડે યશ અર્જિત કરીને, તે બધાનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામીત્વ, આદિ કરતા વિચરો, એમ કહીને જય-જય શબ્દ કરે છે. ત્યારે તે ભરતરાજ હજારો નયનમાલા વડે જોવાતો, હજારો વચનમાજ વડે અભિવાતો, હજારો હૃદયમાળા વડે અભિનંદાતો, હજારો મનોરથમાળા વડે ઈચ્છિત કરાતો હતો. હજારો નર-નારીઓ વડે તેના કાંતિ-પૌંૌભાગ્યગુણો વડે અભિલાષા રાતો, હજારો અંગુલીમાળા વડે દેખાડાતો, જમણા હાથ વડે ઘણl નર-નારીની અંજલિમાલાને સ્વીકારતો, હજાર ભવનપર્કને ઓળંગતો, બી-તાલઅટિ+ગીત-ગઠિના રવ છે મધુશ્મનહરખંજુમંજુ ધોસ વડે તન્મય થતો-તો, જ્યાં પોતાનું ગૃહ, પોતાના ભવનના અવતંસકનું દ્વાર છે, ત્યાં આવે છે. આવીને અભિષેક્ય હસ્તિનને ઉભો રાખે છે, રાખીને નીચે ઉતરે છે. પછી ભરતે ૧૬,૦૦૦ દેવોનું, ૩૨,૦૦૦ રાજાનું, સેનાપતિગાથાપતિ-વર્તકી ૧૦૦ જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર પુરોહિત રનોનું, ૩૬o રસોઈયાનું ૧૮ શ્રેણી-પ્રશ્રેણીનું તથા બીજા પણ ઘણાં રાજ, ઈશરાદિના સકાર અને સન્માન કર્યું, કરીને વિદાય આપી. શ્રીરન, ૩૨,ooo wતુકલ્યાણિકા, ૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકા, ભમીબદ્ધ ૩૨,ooo નાટકોની સાથે પરિવરી શ્રેષ્ઠ ભવનાવતંસકે ગયો, જેમ કુબેર દેવરાજ કૈલાસ પર્વતના શિખરે પોતાના ઉત્તમ પાસાદમાં ગયો. ત્યારપછી તે ભરત રાજ મિત્ર, જ્ઞાતિ, નિજક, વજન, સંબંધી, પરિજનના સમાચાર પૂછયા. પૂછીને જ્યાં નાનગૃહ છે, ત્યાં આવે છે, આવીને ચાવતું નાનગૃહથી નીકળે છે, નીકળીને ભોજન મંડપમાં આવે છે, આવીને ભોજનમંડપમાં શ્રેષ્ઠ સુખાસને બેઠો, અમભક્તનું પરણું કર્યું કરીને ઉપરના શ્રેષ્ઠ પ્રાસાદમાં જઈ, સૂટ થતાં મૃદંગાદિથી, ભlીશ બદ્ધ નાટકોથી ઉપલલિય કરાતો, ઉપનર્તિત કરાતો, ગીત-ગાન કરાતો મહાન યાવત ભોગ ભોગવતો વિચરે છે. - વિવેચન-૧૨૧ - પછી તે ભરત રાજા રાજ્ય પામીને, ગુ જીતીને, ઉત્પન્ન સમસ્ત રન, જેમાં ચક્રરત્ન પ્રધાન છે, નવનિધિપતિ, સંપન્ન ભાંડાગાર, ૩૨,૦૦૦ શ્રેષ્ઠ રાજા દ્વારા અનુગમન કરાતા, ૬૦,૦૦૦ વર્ષે પરિપૂર્ણ ભરતોગને સાધીને કૌટુંબિક પુરષોને બોલાવરે છે, બોલાવીને કહ્યું - જલ્દી આભિષેક્ય હસ્તિ નાદિ સેના પૂર્વવતું. સ્નાનવિધિ, ભૂષણવિધિ, સૈન્ય ઉપસ્થિત આદિ કહેવા. અંજનગિરિ સમાન હાથી ઉપર રાજા બેઠો. નરપતિ ચાલ્યો ત્યારે કોણ આગળ, કોણ પાછળ, કોણ પડખે ચાલ્યું, તે કહે છે • x • આઠ મંગલો આગળ ચચાકમે ચાલ્યા. સ્વસ્તિકાદિ પૂર્વોક્ત મંગલ લેવા, એકાધિકાર પ્રતિબદ્ધત્વથી અખંડ અધિકાર સૂત્રનું લખવું યુક્તિયુક્ત છે, તો પણ સૂણ મોટું હોવાથી વૃત્તિ વાચકોને સંમોહન કરે તે માટે પ્રત્યેક આલાવાની વૃત્તિ લખીએ છીએ – - પછી પૂર્ણજળથી ભરેલ કળશ, શૃંગાર. આને જળ પૂર્ણત્વથી મૂર્તિમ જાણવા. તેથી આલે અષ્ટમંગલના કળશથી આ કળશ જુદો છે. દિવ્ય-પ્રધાન, છત્રવિશિષ્ટ પતાકા, ચામર સહિત દર્શનમાં-જનારના દૃષ્ટિ પત્રમાં રચિત માંગવ્યવથી. બહાર પ્રસ્થાન ભાવિ શકુનને અનુકળ જોઈને દર્શનીય, વાયુથી ઉડતી વિજય સૂચક વૈજયંતી-પડખેચી બે નાની પતાકા યુક્ત પતાકા વિશેષ, ઉંચી, આકાશતલને સ્પર્શતી, તે ઘણી ઉંચી હોવાથી કલશાદિ પદાર્થોની પૂર્વે અનુક્રમે ચાલી. પછી વૈર્યમય દીપતો વિમલદંડ જેમાં છે તે, લાંબી કોરંટવૃક્ષના પુષ્પોની માળાથી ઉપશોભિત, ચંદ્રમંડલ સમાન, ઉંચો કરેલ છત્ર અને મણિરનમય તથા પાદપીકયુક્ત સિંહાસન જેમાં છે તે. સ્વકીય પાદરાણ યુગ વડે સમાયુક્ત, ઘણાં પ્રતિકર્મ પુછનારા કર્મકર પુરુષો - પદાતિ સમૂહ, તે બધાં વડે ચોતરફથી વીંટાયેલ, આગળ યયા ક્રમે ચાલ્યા. પછી પૃથ્વી પરિણામરૂપ સાd એકેન્દ્રિયરનો ચાલ્યા. જેમકે ચકરન • x • તેના માર્ગદર્શકવથી બધાંની આગળ ચાલ્યું. ત્યારપછી નવ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૩/૧૨૧ ૧૦૧ મહાનિધિઓ આગળ ચાલી, પાતાળ માર્ગથી જાણવી. અન્યથા તેનો નિધિ વ્યવહાર જ ન ચાલે. - ૪ - કિંકર જનના ગ્રહણથી કે દિવ્યાનુભાવથી સ્થાવરોની આગળ ગતિ કહી. - x - પછી ૧૬,ooo દેવો આગળ ચાલ્યા. પછીનું સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - પુરોહિતન- શાંતિ કર્મ કરનાર રાણમાં પ્રહારથી ઘાત પામેલ મણિરનના જળને છાંટીને વેદનાને ઉપશાંત કરનાર, હસ્તિ અને અશ્વ રન ગમન હસ્તિ-અશની સેના સાથે કહેલ હોવાથી અહીં તેની વિવક્ષા નથી કરી. પછી ૩૨,ooo ઋતુ કલ્યાણિકાછ એ ઋતુમાં વિપરીત સ્પર્શત્વથી સુખ સ્પર્શવાળી અથવા અમૃત કન્યપણાથી સદા કલ્યાણકારિણી - x • ચાલી. અહીં રાજકન્યા જાણવી. તેમની જ જમાંતરોપવિત પ્રકૃટ પુન્ય પ્રકૃતિ મહિમાણી રાજકુળની ઉત્પત્તિવતું યથોકd લક્ષણ ગુણ સંભવે છે. જનપદ અગ્રણી કન્યા આગળના સૂત્રમાં કહેવાવાથી. તેઓ મોટા-નાનાના પર્યાયિથી આગળ ચાલી. જનપદાગ્રણી-દેશ મુખ્યની કલ્યાણિકાઓ. * ત્યારપછી ૩૨-૩ર અભિનેતવ્ય પ્રકારોથી સંયુક્ત બનીશ હજારો નાટકો આગળ ચાલ્યા. - x • આ ઉક્ત સંખ્યા ૩૨,૦૦૦ રાજાઓએ પોત-પોતાની કન્યાના પાણિગ્રહણ કારણે પ્રત્યેકને હસ્તમેળાપ સમયે સમર્પિત નાટકોના અભાવથી જાણવી. ત્યારપછી ૩૬૦ રસોઈયાઓ, પ્રત્યેકને વર્ષમાં એક વખત રસોઈનો વારો હોવાથી કહા. પછી કુંભાર આદિ અઢાર શ્રેણી, તેના અવાંતર ભેદથી પ્રશ્રેણિ ચાલ્યા. પછી ૮૪,૦૦૦ અશો, ૮૪,૦૦૦ હાથી, ૯૬ કરોડનું પાયદળ આગળ ચાલ્યા. પછી ઘણાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક આદિ, સાર્થવાહ વગેરે ચાલ્યા. પછી ઘણાં ખગ, દંડ તેને ગ્રહણ કરનારા અથવા ખગ અને દંડને ગ્રહણ કરનારા ચાલ્યા, એમ આગળ પણ કહેવું. વિશેષ એ કે પાશા-જુગારનું ઉપકરણ અથવા ઉન્નત અશ્વાદિનું બંધન, ફલક-સંપુટક ખેટક કે અવખંભક, પુસ્તક-શુભાશુબા પરિજ્ઞાન હેતુ શાસ્ત્રના પગસમુદાયરૂપ, કુતપ-તેલ આદિનું પગ, હડફ-તાંબુલને માટેનું કે પૂણલાદિનું ભાજન, પીઠગ્રાહ અને દીપિકગાલ બંને સંગ્રહ ગાયામાં નથી. પીઠ-આસન, પોત-પોતાના રૂપ-આકાર, વસ્ત્રાલંકાર રૂપ વેશ, ચિહ્ન-અભિજ્ઞાન, નિયોગવ્યાપાર પોતાના આભરણ સહિત. - X - X - ત્યારપછી ઘણાં દંડધારી, મુંડીયા, શિખાધારી, જટાધારી, મયુરાદિ પીંછાવાહી, હાસ્યકારી, ધુતકારી, કીડાકર, પ્રિયવાદી, કામપ્રધાન ક્રીડાકારી, ડીકુચકારી ભાંડ, મૌખરિક-અસંબદ્ધપ્રલાપી, ગીત ગાતા, વાજિંત્ર વગાડતા, નૃત્ય કરતાં, હસતા, રમમાણ કરતા - Xબીજાને ગાનાદિ શીખવતાશ્રવણ વિષય કરાવતા, શુભવાક્યો બોલતા, શબ્દો કરતા, * * - સ્વયં શોભતા, રાજરાજાનું અવલોકન કરતાં, જય-જય શGદ પ્રયોજતા આગળ ચાલ્યા. એ પ્રમાણે ઉક્તકમથી પહેલા ઉપાંગ-ઉવવાઈના પાઠથી ત્યાં સુધી કહેવું, જ્યાં સુધી તે રાજાની આગળ મોટા અશ્વો અને અાધાક પુરુષો, ભરત દ્વારા ચલાવાતા ગજરત્તની બંને બાજુ હાથી અને હાથીધારકો, પાછળ સ્થ અને સમુદાય ૧૦૨ જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ અનુક્રમે ચાલ્યા. ચાવત્ પદથી સંગૃહ્ય પાઠની વ્યાખ્યા – તર - વેગ કે બળ, વેગાદિવાલા જેમાં સંવત્સર વર્તે છે, તે અર્થાત ચૌવનવાળા. અશ્વો અથવા યજમાઈકMTHUT - પ્રધાન માલ્યવાળા, તેથી જ દીતિવાળા, હરિમેલા-વનસ્પતિ વિશેષ, તેના મુકુલ અને મલ્લિકા • x • તે શુક્લ અક્ષ, ચંચુરિત-કુટિલગમન અથવા ચંયુ-પોપટની ચાંચની જેમ વક, ઉશ્ચિત-ઉસ્થિતાકરણ, પગનું ઉત્પાદન અને તેનું ચલિત-વિલાસવતું ગતિ, પુલિત-ગતિ વિશેષ, એવા સ્વરૂપે ચલ અર્થાતુ અતિ ચાલગતિ જેની છે તે. શિક્ષિત-અભ્યસ્ત, લંઘન-ખાડા આદિનું ઉલ્લંઘન, વગન-કુદતું, ધાવન-શીઘગમન, ધોરણ-ગતિ ચાતુર્ય, ત્રિપદી-ભૂમિમાં ત્રણ પદનો ન્યાસ, જયિની-બીજી ગતિને જિતનારી • x • લામિતિ-રમ્ય, ગલકાત-કંઠમાં મૂકેલ શ્રેષ્ઠ આભૂષણ. મુખભાંડક-મુખનું આભરણ, * * સ્થાસક-ઘોડાનું આભૂષણ, અહિલાણ-ઘોડાના મુખનું ચોકડું - X • તથા ચામરદંડથી પરિમંડિત કમર જેની છે તે - X - ૧૦૮ શ્રેષ્ઠ અશ્વો આગળ અનુક્રમે ચાલ્યા. હાથી-કેવા ?, તેની વ્યાખ્યા- કંઈક અંશે શિક્ષિત હાથીનું કિંચિંત દાંતપણું, ચૌવન આરંભવર્તીત્વથી કંઈક ઉન્મત્ત, કંઈક ઉચ્ચતાથી ઉસંગ સમાન પૃષ્ઠદેશ, ઉન્નત અને વિશાળ ધવલ દાંત, તેના ઉપર ચડાવેલ સોનાની ખોલ, - ૪ - સુવર્ણ, મણિ, રત્નોથી ભૂષિત, શ્રેષ્ઠ આરોહકો જેના ઉપર બેઠા છે તેવા સજિત ૧૦૮ હાથીઓ ચાલ્યા. -કેવા ? તેની વ્યાખ્યા – છત્ર, ઘંટ, પતાકા, તોરણ સહિત, નંદિઘોષ, ઘંટડીની જલવી પરિક્ષિપ્ત ઈત્યાદિ -x - તેનો અર્થ પૂર્વે પાવરવેદિકાના અધિકારસ્તા વર્ણનમાં કહેવાયો છે. તેવા ૧૦૮ રથો આગળ અનુક્રમે ચાલ્યા. પદાતિ - કેવા? જેના હાથમાં ખડ્ઝ આદિ છે તે, સંગ્રામાદિ સ્વામીકાર્યમાં સજ્જ, શક્તિ-ત્રિશૂળ, લકુટ, બિંદિપાલ આદિ યુક્ત. હવે પ્રસ્થાન કરેલો ભરતના માર્ગમાં જે કરાયું તે કહે છે - તે ભરતાધિપ નરેન્દ્ર હાર વડે ઢાંકેલ સરચિત વક્ષ:સ્થળ, ઈન્દ્ર સમાન ઋદ્ધિ વડે, વિખ્યાત કીર્તિ, ચક્ર વડે દેખાતા માર્ગે અનેક હજારો રાજા વડે અrગમન કરાતો યાવતું * * * * • ગામ, આકર, નગર, ખેટ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પતન, આશ્રમ, સંબધ આદિ હજારોથી યુક્ત પૃથ્વીનો જય કરતો કરતો, શ્રેષ્ઠ રનોને સ્વીકારતો, તે દિવ્ય ચકરનને અનુસરતો એક-એક યોજનના અંતરે પડાવ નાંખતો વિનીતા રાજધાનીએ આવે છે, આવીને જે કરે છે, તે કહે છે – વિનીતા રાધાધાનીના અધિષ્ઠાયક દેવની સાધનાને માટે તેને મનમાં ધ્યાયીને અઢમભક્ત કરે છે. [શંકા] આ અટ્ટમ અનુષ્ઠાન અનર્થક છે કેમકે વાસનગરી પૂર્વે જ વશ્ય કરાયેલ છે. નિરુપસર્ગથી વાસ ઐયર્થે તે યોગ્ય છે, તેમ પ્રાકૃનું ઋષભ ચાસ્ત્રિમાં કહેલ છે. હવે અમભક્તની સમાપ્તિ પછી ભરતે શું કર્યું? આભિષેક્ય હાથીને સજજ કરવો, સ્નાનગૃહમાં સ્નાનાદિરૂપ બધું પૂર્વવતું. હવે વિનીતાના પ્રવેશના વર્ણનમાં લાઘવતા માટે અતિદેશ કરતા કહે છે - Page #171 -------------------------------------------------------------------------- ________________ ૩/૧૨૧ ૧૦૩ પૂર્વના સત્રમાં વિનીતામાં પ્રત્યાગમનમાં જે વર્ણન કર્યું છે, તે અહીં પ્રવેશમાં પણ કહેવું. વિશેષ એ કે - નવ મહાનિધિ પ્રવેશતી નથી. - x - ચારે સેના પણ પ્રવેશતી નથી, બાકી તે જ પાઠ કહેવો, તે નિર્દોષ નાદિત વડે યુક્ત વિનીતા રાજધાનીના મધ્યભાગથી જ્યાં પોતાનું ગૃહ છે, પ્રધાનતર ગૃહ છે, તેનું બાહ્ય દ્વાર છે, ત્યાં જવાને પ્રવૃત થયો. પ્રવેશ પછી ચકીના આભિયોગિક દેવો જે રીતે વાસભવનને પરિકૃત કરે છે, તે કહે છે - x • x • કેટલાંક દેવો વિનીતાને અંદર-મ્બહારથી આસિક્ત-સંમાજિતઉપલિપ્ત કરે છે. કેટલાંક મંચાતિમંચયુક્ત કરે છે, કેટલાંક રંગેલ ઉંચી દdજા-પતાકા યુક્ત કરે છે, કેટલાંક લીંપણ-ગુંપણ કરે છે, કેટલાંક ગોશીષ સરસ રક્તચંદનાદિ યુક્ત કરે છે. ગંઘવર્તીભૂત કરે છે કેટલાંક સુવર્ણ કે રત્ન કે વજાદિની વર્ષા કર છે. ફરી પ્રવેશતો રાજાને જે થયું, તે કહે છે - ત્યારે શૃંગાટકાદિમાં યાવત્ શબ્દથી બિક, ચતુષાદિમાં મહાપર પર્યન્ત સ્થાનોમાં ઘણાં દ્રવ્યના ચાર્ટી વગેરે, તેવી ઉદારાદિ વિશેષણયુક્ત વાણી વડે અભિનંદતા, અભિવતા કહે છે. તેમાં શૃંગાટકાદિની વ્યાખ્યા પૂર્વવત્. અર્થાર્થી-દ્રવ્યાર્થી, કામાર્થી-મનોજ્ઞ શબ્દ રૂપાર્થી, ભાગાર્થી-મનોજ્ઞ ગંધરસ સ્પશર્થીિ, લાભાર્થી - ભોજન માત્રાદિ પ્રાપ્તિના અર્થી, ઋદ્ધિગાય આદિ સંપત્તિ, તેના અભિલાષી, તે ઋધ્યેષ, કિબિષિક-પરવિદૂષકવથી પાપવ્યવહારી ભાંડાદિ, કારોટિક-કાપાલિક કે તાંબુલuત્રીવાહક, ક-રાજદેય દ્રવ્ય તેને વહન કરનાર, તે કારવાહિક, શાંખિકાદિની વ્યાખ્યા પૂર્વવતુ. તેઓ શું બોલે છે? હે નંદ! તમારો જય થાઓ ઈત્યાદિ બે પદ પૂર્વવત. તમારું કલ્યાણ થાઓ, ન જીતેલા શત્રુને જીતો, આજ્ઞાવશ થયેલાનું પાલન કરો, વિનિત પજિનથી પરિવૃત રહો. વૈમાનિકો મળે શ્વર્યશાળી, જયોતિકોમાં ચંદ્ર સમાન, અસુરોમાં ચંદ્રવતુ, હાથીઓમાં ધરણવત જાણવો, - x• x- ઘણાં લાખો ચાવત્ ઘણાં કોટીપૂર્વ, ઘણાં કોડાકોડી પૂર્વ વિનીતા રાજધાનીના - લઘુ હિમવંતગિરિ અને સાગર મયદાના પરિપૂર્ણ ભારતત્રના ગામ, નગરાદિમાં સારી રીતે પ્રજાપાલન વડે ઉપાર્જિત, પોતાની ભુજા વડે અર્જિત પણ નમુગીની જેમ સેવાદિ ઉપાય વડે લબ્ધ નહીં એવા, મોટા અવાજ નૃત્યગીત વા િdબી તલ-તાલ ગુટિત ધન મૃદંગના પટુ પ્રવાદીના રવ વડે વિપુલ ભોગોપભોગ ભોગવતો રહે છે. આધિપત્ય, સ્વામીત્વ, ભર્તુત્વાદિ કરતા-પાલના કરતા આદિ. વ્યાખ્યા પૂર્વવતુ. વિચરો એમ કહી જય-જય કરે છે. - હવે વિનીતામાં પ્રવેશીને ભરત શું કરે છે ? ત્યારે તે ભત રાજા હજારો નયનમાલા વડે જોવાતો ઈત્યાદિ વિશેષણ પદો શ્રી ઋષભ તિક્રમણ મહાધિકારમાં વ્યાખ્યાત કરેલ છે, ત્યાંથી જાણવું. વિશેષ એ કે – જનપદથી આવેલા લોકોનાપૌરજનો વડે હજારો ગતિમાલા વડે દેખાડાતા. જયાં પોતાનું ઘર - પૈતૃક પ્રાસાદ છે, ત્યાં જ જગતવર્તી વાસગૃહ શેખરરૂપ રાજયોગ્ય વાસગૃહ, તેના પ્રતિદ્વારે જાય છે. પછી કરે છે ? જઈને આભિપેક્ય હસ્તિરન ઉભો રાખીને ત્યાંથી ઉતરે. છે, ઉતરીને વિસર્જનીય લોકોને વિસર્જન અવસરે અવશ્ય સકાસ્વા જોઈએ, એ વિધિજ્ઞ ભરત ૧૬,ooo દેવોને સત્કારે છે - સન્માને છે, પછી ૩૨,૦૦૦ રાજાને, પછી ૧૦૪ જંબૂલપાપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ સેનાપતિન, ગૃહપતિનાદિને સકારે-સન્માવે છે. પછી ૩૬૦ રસોઈયાને, પછી ૧૮ શ્રેણિ-પ્રશ્રેણિને, પછી બીજા પણ ઘણાંને રાજા-ઈશ્વર-તલવરાદિને સકારે છે - સન્માને છે. પછી ઉત્સવપૂર્ણ થતાં અતિથિની માફક વિદાય આપી. હવે રાજા વાગૃહમાં પ્રવેશ્યો તે કહે છે – સ્ત્રીરન-સુભદ્રા, ૩૨,૦૦૦ ઋતુ કલ્યાણિકા, ૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકા, ૩૨,૦૦૦ બગીશ બદ્ધ નાટકો સાથે પરીવરેલ શ્રેષ્ઠ ભવનમાં પ્રવેશે છે. •X - કુબેરદેવરાજ, ધનદ-લોકપાલ, કૈલાસ-સ્ફટિકા ચલ. શ્રેષ્ઠ ભવનાવતંસક ગિરિશિખર સદેશ ઉચ્ચત્વથી હતું - આ દૃષ્ટાંત લોક વ્યવહાર મુજબ છે. --- પ્રવેશીને શું કરે છે ? તે કહે છે – • સૂત્ર-૧૨૨ - ત્યારે તે ભરત રાજ અન્ય કોઈ દિને રાજ્યની ધુરાની ચિંતા કરતા, આવા સ્વરૂપનો સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો. મેં પોતાના બળ, વીર્ય, પુરુષાકાર પરાકમથી લઘુહિમવંતગિરિ અને સમુદ્રની મર્યાદામાં રહેલ પરિપૂર્ણ ભરતોને જીતેલ છે. તેથી હવે ઉચિત છે કે હું વિરાટ રાજ્યાભિષેક આયોજિત કરાવું, જેથી મારું તિલક થાય. એ પ્રમાણે વિચારીને કાલે પ્રભાત થતાં યાવતુ સૂર્ય જવલંત થતાં જ્યાં નાનગૃહ છે યાવત બહાર નીકળે છે, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનાા છે, જ્યાં સીંહાસન છે, ત્યાં આવે છે. આવીને તે શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂવઈભિમુખ બેસે છે, બેસીને ૧૬,૦૦૦ દેવોને, ૩૨,૦૦૦ મુખ્ય રાજાઓને, સેનાપતિરન ચાવવ પુરોહિતનને, ૩૬૦ સોઈયાને, અઢાર શ્રેણિ-પ્રશ્રેણિજનોને, બીજી પણ ઘણા રાજ, ઈશ્વર યાવતું સાર્થવાહાદિને બોલાવીને કહ્યું - દેવાનુપિયો . મેં નિજ બળ, વીર્યથી સાવત્ પરિપૂર્ણ ભરત અને જીતી લીધેલ છે. દેવાનુપિયો ! તમે મારા માટે મહારાજાભિષેક રચાવો. ત્યારે તે ૧૬,ooo દેવો યાવત સાર્થવાહ આદિ, ભરતરાજાએ એમ કહેતા, તેઓ હર્ષિતસંતુષ્ટ થઈ, બે હાથ જોડી, મસ્તકે અંજલિ કરી, ભરત રાજાના આ કથનને સારી રીતે વિનયથી સાંભળે છે. ત્યારપછી તે ભરત રાજ જ્યાં પૌષધશાળા છે, ત્યાં આવે છે, આવીને યાવત અમભકિતક થઈ તિ જાગૃત થઈ વિચરે છે. ત્યારપછી તે ભરત રાજા અમભકત પરિપૂર્ણ થતાં આમિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને પ્રમાણે કહ્યું - જલ્દીથી, ઓ દેવાનપિયો! વિનીતા રાજધાનીના ઉત્તર-પૂર્વ દિશાભાગમાં એક મોટો અભિષેક મંડપ વિક, વિકળીને મારી આ આજ્ઞાને પાછી સોંપો. ત્યારે તે અભિયોગિક દેવો ભરત રાજાએ આ પ્રમાણે કહેતા હર્ષિતસંતુષ્ટ થઈ યાવત એ પ્રમાણે સ્વામીના આજ્ઞા વચનને વિનયથી સ્વીકારે છે, સ્વીકારીને વિનીતા રાજધાનીની ઉત્તર-પૂર્વીય દિશામાં જાય છે. જઈને વૈક્રિય સમુઘાત કરે છે, કરીને સંખ્યાત યોજન દંડ કાઢે છે. તે આ પ્રમાણે - રનો યાવતુ રિટરોના યથા ભાદર યુગલોને છોડી દે છે, યથાસૂમ યુગલોને ગ્રહણ કરે છે. બીજી Page #172 -------------------------------------------------------------------------- ________________ ૩/૧૨૨ ૧૫ વખત પણ વૈકિય સમુતથી ચાવત સમવહત થાય છે, થઈને બહુમરમણીય ભૂમિ ભાગ વિકુવું છે. વિકુઈને જેમ કોઈ આલિંગપુષ્કર સમાન હોય. તે બામ મણીય ભૂમિભાગના બહમધ્યદેશ ભાગમાં અહીં એક મોટો અભિષેક મંડપ વિફર્વે છે, જે અનેકશત સ્તંભ સંનિવિષ્ટ છે યાવતુ ગંઘવલીભૂત છે. પ્રેક્ષાગૃહ મંડપ વર્ણન પણ કરવું. તે અભિષેક મંડપના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટી અભિષેકપીઠ વિદુર્વે છે. તે સ્વચ્છ અને ગ્લણ હતી. તે અભિષેકપીઠની ત્રણે દિશામાં બસોપન પ્રતિરૂપક વિમુર્તે છે. તે સિસોપાન પ્રતિપકનું આ આવા સ્વરૂપનો વણવિસ યાવતુ તોરણ કહે છે.. તે અભિષેક પીઠના બહુરામ રમણીય ભૂમિભાગ કહેલા છે. તે બલ્સમ મણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટું સીંહાસન વિકુd છે. તે સીંહાસનનું આવા પ્રકારે વર્ણન દામ વર્ણન સમાપ્ત થાય ત્યાં સુધી કહેતું. ત્યારપછી તે દેવોએ અભિષેક મંડપને વિદુર્થો, વિકૃતને જ્યાં ભરત રાજ હતો યાવત આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી તે ભરત રાજએ અભિયોગિક દેવોની પાસે આ કથન સાંભળીસમજી, હર્ષિત-સંતુષ્ટ થઈ પૌષધશાળાથી નીકળ્યો, નીકળીને કૌટુંબિક પરપોને બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનપિયો ! જલ્દીથી અભિષેકક્ય હરિનને સજાવો, સજાવીને અશ્વ, હાથી ચાવત સજ્જ કરાવો, પછી મારી આ આજ્ઞાને પાછી સોંપો ચાવતું સોંપે છે. ત્યારપછી તે ભરતરાજા નાનગૃહમાં પ્રવેશ્યો યાવતુ અંજનગિરિના કૂટ સર્દેશ ગજપતિ ઉપર તે નરપતિ આરૂઢ થયો. ત્યારે તે ભરતરાજ અભિષેક હસ્તિન ઉપર આરૂઢ થતાં આ આઠ-આઠ મંગલકો જે આલાવો વિનીતામાં પ્રવેશતા કહો, તે જ નિષ્ક્રમણ કરતા યાવ4 અપતિનુધ્યમાન વિનીતા રાજધાનીની મધ્યેથી નીકળે છે. નીકળીને જ્યાં વિની રાજધાનીની ઉત્તર-પૂર્વ દિશાભાગમાં અભિષેક મંડપ છે, ત્યાં આવે છે. આવીને અભિષેક મંડપના દ્વારે આભિજ્ય હસ્તિનને ઉભો રાખે છે. ઉભો રાખીને અભિષેક્ય હસ્તિનથી ઉતરે છે. ત્યારપછી સ્ત્રીરન, ૩ર,ooo Bતુ કલ્યાણિકા, ૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકા, ૩૨,૦૦૦ બસીરાબદ્ધ નાટકો સાથે સંપરિવરીને અભિષેક મંડપમાં પ્રવેશે છે, પ્રવેશીને જ્યાં અભિષેકપીઠ છે, ત્યાં આવે છે, આવીને અભિષેકપીઠને અનુપદક્ષિણા કરતાં-કરતાં પૂર્વદિશાના સિસોપાનપતિરૂપકને આરોહે છે, આરોહીને જ્યાં સીંહાસન છે, ત્યાં આવે છે. આવીને પૂર્વાભિમુખ બેઠો. ત્યારે તે ભરત રાજાના ૩૨,ooo રાજ જ્યાં અભિષેક મંડપ હતો, ત્યાં આવે છે. આવીને અભિષેક મંડપમાં પ્રવેશે છે. પ્રવેશીને તે અભિષેક પીઠની નપદક્ષિણા કરતા-કરતા ઉત્તરના મિસોપાનપતિરૂપકથી જ્યાં ભરત રાજ છે, ત્યાં આવે છે, આવીને બે હાથ જોડી ચાવતું મસ્તકે અંજલિ કરીને ભd રાજાને ૧૦૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ જય-વિજયથી વધાવે છે, વધાવીને ભરત રાજાની બહુ નીકટ નહીં, તેમ બહુ દૂર નહીં એ રીતે સુશ્રુષા કરતા યાવતુ પર્યાપાસના કરે છે. ત્યારે તે ભરતરાજાના સેનાપતિરન ચાવતું સાવિહાદિ તે રીતે જ આવ્યા, વિશેષ એ - દક્ષિણના ગિસોપાન પ્રતિરૂપકથી આવ્યા. ત્યારે તે ભરત સાઓ અભિયોગિક દેવોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપિયો ! જલ્દી મારા મહાઈ, મહાઈ, મહાહ, મહારાજાભિષેકની સામગ્રી ઉપસ્થાપિત કરો. ત્યારે તે અભિયોગિક દેવો ભરતરાજાએ આમ કહેતા હર્ષિત, સંતુષ્ટ ચિત્તવાળા થઈ યાવતુ ઉત્તરપૂર્વ દિશાભાગમાં ગયા, જઈને વૈક્રિય સમુઘાત કરે છે. એ પ્રમાણે જેમ વિજયદેવમાં કહ્યું તેમ અહીં પણ ચાવતુ પંડકવનમાં ભેગા થઈ મળે છે, ભેગા મળીને જ્યાં દાક્ષિણાદ્ધ ભરતક્ષેત્ર છે, જ્યાં વિનીતા રાજધાની છે, ત્યાં આવે છે, આવીને વિનીત સજધાનીને અનુપદક્ષિણા કરતાકરતા જ્યાં અભિષેક મંડપ છે, જ્યાં ભરતરાજ છે, ત્યાં આવે છે, આવીને તે મહાઈ, મહાઈ, મહાર્ણ મહારાજા-અભિષેક યોગ્ય સામગ્રી ઉપસ્થાપિત કરે છે. ત્યારે તે ભરત રાજાના ૩ર,૦૦૦ રાજાઓએ શોભન તિથિ-કરણ-દિવસનtત્ર-મુહd-ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર તથા વિજય નામક મુહૂર્તમાં સ્વાભાવિક તથા ઉત્તરઐક્તિદ્વારા નિષ્ણાદિત શ્રેષ્ઠ કમલો ઉપર પ્રતિષ્ઠાપિત, સુરભિત, ઉત્તમ જળથી પરિપૂર્ણ ૧૦૦૮ કળશોથી રાજ ભરતનો ઘણો આનંદોત્સવની સાથે અભિષેક કર્યો. અભિષેકનું વર્ણન વિજયદેવની માફક છે. તે રાજાઓમાં પ્રત્યેકે યાવતુ આંજલિ કરી તેવી ઈષ્ટ વાણીથી જેમ પ્રવેશતા કહ્યું યાવતું વિચારે છે, એમ કહી જય-જય શબ્દનો પ્રયોજે છે - જયઘોષ કરે છે. ત્યારે તે ભરતરાજાના રોનાપતિરન ચાલતુ યુરોહિતરન ૩૬o રસોઈયા, અઢાર શ્રેણિ-પણિઓ, બીજા પણ ઘણાં યાવતુ સાર્થવાહ વગેરે એ પ્રમાણે જ અભિષેક કરે છે. તે શ્રેષ્ઠ કમળ પ્રતિષ્ઠાન વડે પૂર્વવત્ યાવતુ અભિસ્તવના કરે છે, ૧૬,ooo દેવો પણ એ પ્રમાણે જ વિશેષ એ કે - પણ સુકમાલ ચાવતું મુગટ પહેર્યો. ત્યારપછી દઈરમલય-સૌગંધિક ગંધ ગાત્રો પર છાંયા, દિવ્ય એવી પુષ્પમાળા પહેરી. વિશેષ શું કહી ? ગ્રથિમ, વેટિમ યાવત વિભૂષિત કરે છે. ત્યારે તે ભરત રાજા મહા મોટા રાજાભિષેકથી અભિસિંચિત થઈને કૌટુંબિકપુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપિયો ! જલ્દીથી શ્રેષ્ઠ હાથીના સ્કંધ ઉપર બેસીને વિનીતા રાજધાનીના શૃંગાટક, મિક, ચતુષ્ક, ચવર યાવતું મોટા માર્ગમામોંમાં મોટામોટા શબ્દોથી ઉદ્દઘોષણા કરતાં કરતાં ઉત્સુક, ઉકર, ઉcકેય, દેય, આમેય, અભટપ્રવેશ, અદંડ-કુદંડિમ યાવતુ નગરની જાનપદો સહિત બાર વર્ષના પ્રમોદ ઘોષણા કરતો, કરાવીને મારી આ આજ્ઞા મને પાછી સોંપો. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૩/૨૨ ૧૦૩ ૧૦૮ જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ ત્યારે તે કૌટુંબિક પુરષો ભરત રાજાઓ આમ કહેત હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત, પ્રીતિમન, હર્ષના વશથી વિકસિત થયેલા હદયવાળા થઈને વિનયથી વચનને સ્વીકારે છે, સ્વીકારીને જલ્દીથી શ્રેષ્ઠ હાથીના અંધ ઉપર જઈને યાવતુ ઘોષણા કરે છે, કરીને આજ્ઞા પાછી સોંપે છે. ત્યારે તે ભરત સબ મોટા-મોટા રાજાભિષેકથી અભિષિક્ત થઈને સીંહાસની ઉભો થાય છે, ઉભો થઈને ચીન સાથે ચાલતુ હજારો નાટકો સહિત સંપરિવરીને અભિષેકપીઠથી પૂર્વના ગિસોપાન-તિરૂપકથી નીચે ઉતરે છે, ઉતરીને અભિષેક મંડપથી નીકળે છે, નીકળીને જ્યાં અભિષેક્ય હરિન છે, ત્યાં આવે છે, આવીને અંજનગિરિના કૂટ સંદેશ ગજપતિ ઉપર યાવતું આરૂઢ થયો. ત્યારપછી તે ભરત રાજાના 3ર,ooo રાજ અભિષેક પીઠથી ઉત્તરના મિસોપાન પ્રતિરૂપકથી નીચે ઉતરે છે. ત્યારપછી તે ભરતરાજના સેનાપતિરન ચાવતું સાવિાહ વગેરે અભિષેકમીઠથી દક્ષિણના સિસોપાન પ્રતિરકથી નીચે ઉતરે છે. ત્યારપછી તે ભરત રાજ અભિષેક્ય હસ્તિરન ઉપર આરૂઢ થતાં આ આઠ-આઠ મંગલો આગળ ચાવતું ચાલ્યા. જે કંઈ જતી વખતનો આલાનો કુબેર સુધીનો હતો, તે જ અહીં પણ કહેતો, ક્રમથી સકારાદિ જાણવા યાવતુ કુબેરવતું દેવરાજ કૈલાશના શિખરરૂપ છે. ત્યારપછી તે ભરત રાજ્ય નાનગૃહમાં પ્રવેશે છે, પ્રવેશીને યાવત્ ભોજનમંડપમાં શ્રેષ્ઠ સુખાસને બેસી, અમભક્તનું પારણું કરે છે. પારીને ભોજનમંડપથી નીકળે છે. નીકળીને ઉપરના શ્રેષ્ઠ પ્રાસાદમાં ફૂટ થતા મૃદંગ ચાવતું ભોગવતો વિચરે છે. ત્યારે તે ભરત રાજ બાર વષય પ્રમોદોત્સવ પૂર્ણ થતાં જ્યાં નાનગૃહ છે, ત્યાં આવે છે. આવીને ચાવ4 નાનગૃહથી નીકળે છે, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, યાવતું શ્રેષ્ઠ સહાસને પૂર્વાભિમુખ બેઠો, બેસીને ૧૬,ooo દેવોને સકારે છે, સન્માને છે, સરકારી-સન્માનીને વિદાય આપે છે. વિદાય આપીને ૩૨,શ્રેષ્ઠ રાજાઓને સકરે છે, સન્માવે છે. પછી સેનાપતિનને સકારે છે, સન્માને છે યાવત પુરોહિત રનને સકારે છે, સન્માને છે. એ પ્રમાણે ૩૬૦-રસોઈયાઓ, ૧૮-શ્રેણી પણિઓને સકારે છે, સન્માવે છે. સકારીસન્માનીને બીજી ઘણાં રાજ, ઈશ્વર, તલવર યાવતું સાવિાહ આદિને એcકરે છે, સન્માવે છે. સકારી-સન્માનીને વિદાય આપે છે, આપીને ઉપરના શ્રેષ્ઠ પ્રાસાદે જઈ યાવત વિચરે છે. • વિવેચન-૧૨૨ : પછી તે ભરતરાજા મિત્રો, જ્ઞાતિજનો, નિજક-માતા, પિતા, ભાઈ વગેરે, સ્વજનકાકા આદિ, સંબંધી-શ્વશાદિ, પરિજન-દાસાદિ, એ બધાંને કુશલ પ્રગ્નાદિ પછીને બોલાવે છે. અથવા લાંબાકાળથી ન જોવાથી મિત્રાદિને સ્નેહપૂર્વક નીહાળે છે. પછી જ્યાં સ્નાનગૃહ છે, ત્યાં આવે છે, આવીને સર્વે જ્ઞાનવિધિ કહેવી. સ્નાનગૃહથી નીકળે છે. અહીં બાહુબલિ આદિ ૯૯ ભાઈઓના રાજ્ય પોતાના કરવા વડે ચકરના આયુધશાળામાં પ્રવેશે છે, તે બીજે પ્રસિદ્ધ છે, છતાં સૂત્રકારે કહેલ નથી. એ પ્રમાણે વિચરતા તેને જ ઉત્પન્ન થયું તે કહે છે – પછી તે ભરતને રાજયની ધુરા સંભાળતા, અન્ય કોઈ દિને ઉક્ત વિશેષણ વિશિષ્ટ સંકલ્પ ઉત્પન્ન થયો. તે સંકલ્પ કહે છે - મેં પોતાના બળ-વીર્યપાકાપરાક્રમથી લઘુ હિમવંતગિરિ અને સમદ્રની મર્યાદામાં રહેલ પરિપૂર્ણ ભરતોને જીતેલ છે. તો મારે મારા પોતા માટે શ્રેયસ્કર છે કે મહારાજયાભિષેક કરાવવો જોઈએ. એમ વિચારીને ભરત રાજ્યાભિષેકની વિચારણા કરે છે. હવે પછીનું કાર્ય કહે છે - તે સ્પષ્ટ છે. સિંહાસને બેસીને જે કહ્યું તે સ્પષ્ટ છે. શું કહ્યું ? દેવાનુપિય ! મેં પોતાના બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમથી સંપૂર્ણ ભરતeોગને જીતેલ છે. તો હે દેવાનુપિયો ! તમે મારા મહારાજય અભિષેક કશે. આવશ્યક ચણદિમાં તો ભક્તિથી સર-નરો તે મહા રાજ્યાભિષેકને માટે વિજ્ઞપ્તિ કરતાં ભરતે અનુમતિ આપી, તેમ કહેલ છે. આ જ વિધેયજનવ્યવહાર છે કે સ્વામીની સેવા માટે તેઓ સ્વયં જ ઉપસ્થિત થાય છે. પરંતુ અહીં ભરત પોતે અનુસાર દેવાદિને અભિષેક કરવા કહે છે, તે અમારા જેવા મંદબુદ્ધિને સમજાતું નથી. હવે જે રીતે તેઓએ અંગીકાર કર્યું, તે કહે છે - પછી તે ૧૬,૦૦૦ દેવો, ૩૨,૦૦૦ રાજા યાવતુ સાર્થવાહ આદિ લેવા. ભરતરાજાએ આમ કહેતા -x - હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત થઈ, બે હાથ જોડી, દશનખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને ભરત રાજાને, અનંતરોક્ત અને વિનયથી અંગીકાર કરે છે. - X - X • ત્યારપછી ભરતે જે કર્યું, તે કહે છે - તે પૂર્વવત. ત્યારપછી તે ભરત અઢમભક્ત પપૂિર્ણ થતાં આભિયોગ્ય દેવોને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી વિનીતા રાજધાનીના ઈશાનખૂણામાં, કેમકે તે અત્યંત પ્રશસ્ત છે, ત્યાં અભિષેકને માટે મંડપ વિક્ર્વો, વિક્ર્વીને મારી આજ્ઞા પાછી સોંપો. ત્યારપછી તે આભિયોગ્ય દેવોને ભરતે આમ કહ્યું ત્યારે હર્ષિત-સંતુષ્ટ થયો આદિ પદો પૂર્વવતું. હે સ્વામી ! જેમ તમે આજ્ઞા કરો છો તેમ અમે સ્વામીના ચરણોમાં રહીને કરીશું, એવા પ્રકારે વિનયથી વચનને સ્વીકારે છે. સ્વીકારીને વિનીતા રાજધાનીના ઈશાન ખૂણામાં જાય છે. જઈને વૈકિય સમુઠ્ઠાત કરવાને માટે પ્રયત્ન વિશેષથી આત્મપદેશોને દૂરી કાઢે છે. તે સ્વરૂપને કહે છે – સંખ્યાત યોજન દંડ જેવા ઉપર-નીચે લાંબો, શરીર જેવો પહોળો, જીવપદેશથી - શરીરથી બાહ્ય કાઢે છે, કાઢીને તેવા પ્રકારના પુદ્ગલોને ગ્રહણ કરે છે, તે જ દવિ છે – રન - કŠતનાદિ, વજ, વૈડૂર્ય, લોહિતાક્ષ, મસારગલ્લ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતિ-રસ, અંજન, અંજનપુલક, જાત્યરૂપ, ક, સ્ફટિક લેવા. તેમાં જે બાદર-અસાર પુલોને છોડે છે અને સાર પુદ્ગલોને ગ્રહણ કરે છે. પછી ઈચ્છિત નિમણિને માટે બીજી વખત પણ વૈક્રિય સમુઠ્ઠાત કરીને, બહુસમરમણીય ભૂમિભાગ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૩/૧૨૨ ૧be વિકુર્તે છે. • x • x - રક્તાદિના પુદ્ગલો દારિક છે, તે વૈક્રિય સમુઠ્ઠાતમાં કઈ રીતે ગ્રહણ યોગ્ય છે ? અહીં રત્નાદિનું ગ્રહણ પુદ્ગલોની સારતા માત્રના પ્રતિપાદનાર્થે છે, તે પુદ્ગલો ગ્રહણાર્થે નહીં. તેથી રત્નાદિની જેમજ જાણવા અથવા દારિકો પણ તે ગ્રહણ કર્યા પછી વૈક્રિયપણે પરિણમે છે. તેથી દોષ નથી. પૂર્વ વૈક્રિય સમુઠ્ઠાતના જીવપ્રયત્નરૂપત્વથી ક્રમશઃ મંદ-મંદતર ભાવ પામીને ક્ષીણ શક્તિત્વથી ઈષ્ટ કાર્ય અસિદ્ધ થાય. હવે સમભૂભાગમાં તેઓએ જે કર્યું, તે કહે છે - તે બહસમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગમાં અહીં એક મહાનું અભિષેકમંw વિકર્ષે છે. તે અનેક સેંકડો સ્તંભ ઉપર રહેલ છે. અહીં રાજપનીય ઉપાંગમાં રહેલ સુભદેવ યાનવિમાન છે તે ગંધવર્તીભૂત સુધી લેવું. તેથી જ સૂમકારે જ સાક્ષાત્ કહેલ છે કે પ્રેક્ષાગૃહમંડપ વર્ણન લેવું. • x - તે અભિષેક મંડપના બહુમધ્યદેશ ભાગમાં આ દેશમાં એક મહા-મોટી અભિષેકપીઠ વિકર્યો છે, તે રજના અભાવે સ્વચ્છ અને સૂક્ષ્મ પુદ્ગલોથી નિર્મિત હોવાથી ગ્લણ છે. વાપી મિસોપાનપ્રતિરૂપક વર્ણનની માફક અહીં વર્ણન, તોરણના વર્ણન સુધી જાણવું. હવે અભિષેકપીઠ ભૂમિનું વર્ણનાદિ પ્રતિપાદન કરતાં કહે છે - તે અભિષેકપીઠનો બહુસમરમણીય ભૂમિભાગ કહ્યો છે. તે સમભૂભાગ મધ્ય એક મોટું સિંહાસન વિકર્ષે છે, વર્ણન વિજયદેવના સિંહાસનવતુ માળાના વર્ણન સુધી કહેવું - x આ જ અર્થનું નિગમન કરતાં કહે છે - ભરતની આજ્ઞા પછી તે દેવો ઉકત અભિષેક મંડપ વિકર્યું છે. વિક્ર્વીને ભરત રાજા પાસે જાય છે, આજ્ઞા પાછી સોપે છે. - x - હવે આ સમય ઉચિત ભરતનું કૃત્ય કહે છે - x - પછી ભરત રાજા અભિષેક્ય હસ્તિ ઉપર આરૂઢ થતાં આ આઠ-આઠ મંગલો આગળ ચાલ્યા. હવે અતિદેશ કરતાં કહે છે - વિનીતામાં પ્રવેશતા જે પાઠ કહેલો તે જ પાઠ નિષ્ક્રમણ કરતાં પણ જાણવો * * બાકી સ્પષ્ટ છે - x • પછી ભરત સજા સુભદ્રા સ્ત્રીરના સાથે, ૩૨,૦૦૦ ઋતુ કલ્યાણિકાઓ, ૩૨,ooo જનપદ કલ્યાણિકા, ૩૨,ooo બત્રીશબદ્ધ નાટકો સાથે પરિવરીને અભિષેક મંડળમાં પ્રવેશે છે. પ્રવેશીને અભિષેક પીઠે આવે છે. આવીને તેની પ્રદક્ષિણા કરીને આભિયોગિક દેવો મનતુષ્ટિ ઉત્પાદનના હેતુથી આ જ સૃષ્ટિ ક્રમે પૂર્વના મિસોપાન પ્રતિરૂપકથી ચડે છે ચડીને સિંહાસન પાસે આવે છે. આવીને પૂર્વાભિમુખ ઔચિત્યની બેસે છે. શ્વે અનુસાર રાજાદિ જે રીતે આવ્યા, તે કહે છે - તે ભરત રાજાના ૩૨,૦૦૦ રાજા જ્યાં અભિષેક મંડપ છે, ત્યાં આવે છે. વિશેષ એ - અભિષેકપીઠને અનુપદક્ષિણા કરતાં-કરતાં ઉત્તરથી ચડતાં જાણવા - X - X • પછી તે ભરત રાજા અભિયોગ્ય દેવોને બોલાવીને આમ કહે છે - ઓ દેવાનુપિયો ! જલ્દીથી મારા માટે મણિ-સુવર્ણરત્નાદિનો ઉપયોગ કરાયેલી એવી મહાé, મહા પૂજાયુક્ત, મોટા ઉત્સવને યોગ્ય, ૧૧૦ જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ મહાન રાજ્યાભિષેકની સામગ્રી લાવો. આજ્ઞા કરાયેલા તેઓ શું કરે છે ? તે આભિયોગિક દેવોને ભરત રાજાએ એમ કહેતા હર્ષિત-સંતુષ્ટ-ચિત આદિ આનંદલાયક લેવો. યાવત પદથી બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવd કરી, મસ્તકે અંજલિ કરીને દેવો ‘તહતિ’ કહી આજ્ઞા વચનને વિનયપૂર્વક સાંભળે છે. વ્યાખ્યા-પૂર્વવતું. હવે અતિદેશસત્ર કહે છે - આ પ્રકારે અભિષેક સૂત્ર છે. જેમકે – જંબુદ્વીપ વિજયના દ્વારાધિપતિ દેવના ત્રીજા ઉપાંગમાં કહેલ છે, તે રીતે અહીં જાણવું. અહીં સવભિષેક સામગ્રી કહેવી. તે આગળ જિનજન્માધિકારમાં કહેવાશે. તેમાં તે માં સાક્ષાત્ કહેલ છે. તો પણ કંઈક અહીં કહીએ છીએ - ૧૦૦૮ સોનાના કળશો તથા રૂપાના, મણીના કળશો ઈત્યાદિ આઠ જાતિના કળશો, એ રીતે મૂંગાર, દર્પણ, ચાલ, પાણી, સપ્રતિષ્ઠક, મનોલિકા, વાતકફ ચાવતુ - xx- ધુપકડછાં પ્રત્યેક ૧૦૦૮-૧૦૦૮ વિકૃર્વે છે. વિક્ર્વને સ્વાભાવિક અને વૈક્રિય એવા આ પદાર્થો ગ્રહણ કરીને ક્ષીરોદમાંથી જળ અને ઉત્પલો પણ ગ્રહણ કરે છે. એ રીતે પુકરોદયી લે છે. પછી ભરત અને ઐરાવતના માગધાદિ ત્રણે તીર્થના જળ અને માટી લે છે. પછી તે બંનેની મહાનદીનું જળ અને માટી લે છે. પછી લઘુ હિમવતાદિના બધાં તૂવર, પુષ્પાદિ. પચી પડાદ્રહ અને પુંડકિદ્રહના જળ અને કમળ, એમ બધાં ક્ષેત્રની મહાનદીના જળ અને માટી ઈત્યાદિ - ઈત્યાદિ • * * * * * * લઈને એકઠા થાય છે. એકઠા થઈને જ્યાં દક્ષિણાદ્ધ ભરત ક્ષેત્રમાં વિનીતા રાજધાની છે, ત્યાં આવે છે. આવીને રાજધાનીને પ્રદક્ષિણા કરીને અભિષેક મંડપમાં રાજા ભરત પાસે આવે છે. આવીને તે પૂર્વોક્ત મહાઈ, મહાઈ, મહાઈ, રાજયાભિષેક સામગ્રી મૂકે છે. હવે ઉત્તકૃત્ય કહે છે - પછી તે ભરત રાજાને ૩૨,૦૦૦ રાજા શોભનનિર્દોષગુણોપેત તિથિ-ક્તિ, અકેંન્દુ, દગ્ધાદિ દુષ્ટ તિથિથી ભિન્ન તિથિ, કરણ-વિવિષ્ટ દિવસ, દુર્દિન ગ્રહણ ઉત્પાત દિવસોથી ભિન્ન દિવસ, નક્ષત્ર-રાજ્યાભિષેકોપયોગી કૃત્યાદિ તેર નમો સિવાયના -x- મુહૂર્ત-અભિષેક માટે કહેલ ન સમાન. અહીં વિશેષથી કહે છે - ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર, તેનું વિજય નામે મુહૂર્ત, અભિજિત નામે ક્ષણ. આ ભાવ છે - મુહતના બીજા પર્યાય પંદર ક્ષણાત્મક દિવસમાં આઠમી ક્ષણ - x • તેમાં પૂર્વોક્ત સ્વાભાવિક અને ઉત્તરપૈક્રિય શ્રેષ્ઠ કમળ આધારભૂત સ્થિતિ જેમાં છે તે તથા સુગંધી પાણીની પ્રતિપૂર્ણ વડે [તે અભિષેક કરાયો - x - x • જિન જન્માભિષેક પ્રકરણમાં વ્યાખ્યા કરેલ છે, તે અહીં સાક્ષાત્ દર્શિત છે. • - X - ઉક્ત વિશેષણ વિશિષ્ટ કળશો વડે સર્વ જળ, સર્વ માટી, સર્વ ઔષધિ આદિ વસ્તુ વડે મહાન, વિશાળ, રાજ્યાભિષેકથી અભિસિંચિત કરે છે. અભિષેક - જેમ જીવાભિગમ ઉપાંગમાં વિજયદેવનો કહ્યો છે, તેમ અહીં પણ જાણવો. અભિષેક કરીને દરેકે દરેક રાજા બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે જલિ કરી, તેવી ઈષ્ટકાંત યાવત વાણીથી અભિનંદતા, અભિખવતા રાજાનો જય-જયકાર કરે છે. ઈત્યાદિ બધું વિનીતામાં પ્રવેશતા ભરતના અર્થાર્થી પ્રમુખ ચાચકજન વડે જે આશીર્વચન Page #175 -------------------------------------------------------------------------- ________________ ૩/૧૨૨ ૧૬ કહેવાયા, તે બધું અહીં કહેવું. * * * * * (શંકા અહીં અભિષેક સૂત્ર વિજયદેવના અતિદેશ સૂરથી કહ્યું છે, બીજા આદર્શોમાં ૧૦૮ સુવર્ણ કળશો ઈત્યાદિ કહેલ છે. અહીં વૃત્તિમાં ૧૦૦૮ સુવર્ણ કળશો કહ્યા છે, તો તેમાં વિરોધ કેમ ન આવે? [સમાધાન] જીવાભિગમની વૃત્તિમાં તે જ વિભાગથી બતાવે છે. ૧૦૦૮ સોનાના કળશો, ૧oo૮ રૂપાના કળશો, ૧oo૮ મણિના કળશો ઈત્યાદિ પાઠના આશયથી અહીં લખેલ છે, તેમાં દોષ નથી. જે ૧૦૮ સંખ્યાજ હોત તો બીજા ગ્રંથોમાં પણ ૧૦૦૮ એમ ન કહ્યું હોત. પરંતુ વિદુર્વણા અધિકારમાં ૧oo૮ કળશો અને અભિષેક ક્ષણે ૧૦૮ કળશો એમ પણ વિચારી શકાય. બાકી પર્ષદાની અભિષેક વક્તવ્યતા - ૩૨,૦૦૦ રાજાએ કરેલ અભિષેક પછી ભરત રાજાને સેનાપતિરd, ગાથાપતિરક્ત, વર્ધકીરદન, પુરોહિત રત્ન, 3૬૦ રસોઈયા, ૧૮-શ્રેણી પ્રશ્રેણિજનો, બીજા પણ ધમાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ રાજાનો અભિષેક કરે છે. તેમાં પણ તેમજ કળશાદિને જાણવા - x • પછી ૧૬,ooo દેવો અભિષેક કરે છે. છેલ્લો અભિષેક અભિયોગિક દેવોનો કરેલો જાણવો - x • x - ઋષભ ચરિત્રાદિમાં દેવકૃત અભિષેક પૂર્વે જાણવો. - હવે અહીં જે વિશેષ છે, તે કહે છે – આભિયોગિક દેવોની સિવાયના વડે અભિષેક પછી રૂંવાટીવાળા સુકુમાલ ગંધ કાપાયિક વય વડે શરીર લુછે છે, સરસ ગોશીર્ષ ચંદન વડે શરીરને લેપન કરે છે. પછી શ્વાસના વાયુથી પણ ઉડી જાય તેવા ચાર, વર્ણ-સ્પર્શયુક્ત, ઘોડાની લાળ માફક શ્વેત, અંતે સુવર્ણ ખચિત, આકાશ ફટિક સદેશ પ્રભાવાળા અહત, દિવ્ય દેવદૂષ્યને પહેરાવે છે, હા-અર્ધહા-એકાવલિમુક્તાવલિ રત્નાવલી ઈત્યાદિ - X - X - આભરણો પહેરાવે છે. ' હવે ઉક્ત સાક્ષીસૂની કિંચિત્ વ્યાખ્યા - સુરભિ ગંધ કષાય દ્રવ્ય વડે પરિકર્મિત લઘુ શાટિકા વડે ભરતના શરીરના અવયવોને લુંછે છે. લુંછીને સરસ ગોશીર્ષ ચંદનનું લેપન કરે છે. કરીને દેવદૂષ્ય યુગલ પહેરાવે છે. તે વસ્ત્ર કેવું છે ? નાકના ઉપવાસથી ઉડી જાય તેવું પાતળું. - x •x • રૂપના અતિશયથી ચાહેર, અથવા ચક્ષરોધક ધનવપણે. અતિશયવાળા વર્ણ અને સ્પર્શથી યુક્ત, ઘોડાના મુખની લાળથી પણ કોમળ • અતિ વિશિષ્ટ મૃદુવ-લઘુ ગુણ યુક્ત, ધવલ, તેની છેડા સુવર્ણથી ભરેલા છે તેવું, અતિ સ્વચ્છ સ્ફટિક વિશેષ સમાન. તે દેવો ચવર્તીને હાર પહેરાવે છે. એ રીતે અર્ધહાર, એકાવલી, મોતીની મુક્તાવલી, સુવર્ણ-મણિમય કનકાવતી, રનમય રત્નાવલી, સુવર્ણના વિચિત્ર મણિ રનમય શરીપ્રમાણ આભરણ વિશેષ, અંગદ, ગુટિક, કટક, દશે આંગળીમાં વીંટી, કટિ ભરણ, ઉતરાસંગ, શૃંખલક, મુરવી, કંઠ મુરવી, કુંડલ, ચુડામણી, નયુકત મુગટ પહેરાવે છે. ત્યારપછી દર્દર અને મલય સંબંધી જે સુગંધ-શુભ પરિમલ જેમાં છે, તે તથા કેસર-કપૂર-કસ્તુરી આદિ ગંધવાન્ દ્રવ્યો વડે તે દેવો ભરતને સિંચે છે. અર્થાત ૧૧૨ જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર અનેક સુગંધી દ્રવ્ય મિશ્ર સનો છંટકાવ કરે છે એટલે કે ભારતને વાસિત કરે છે. -x-x• ગંધ-સુરભિચૂર્ણને ભરત ઉપર છાંટે છે. પુષ્પમાળા પહેરાવે છે. બીજું કેટલું કહીએ ? ગુંથીને બનાવેલ તે ગ્રંથિમ, જે સુગાદિ વડે ગુંથાય છે, ગુંથેલ એવીને વીટે તે વેષ્ટિમ, જેમ પુષ્પનો દડો. જે વંશ શલાકાદિમય પાંજરું, તેને પુષ્પ વડે પૂરવામાં આવે તે પૂરિત. સંઘાતિમ - જે પરસ્પર નાળથી બંધાય છે તે. એવા પ્રકારે ચતુર્વિધ માળાથી ભરતને કલાવૃક્ષ સદેશ અલંકૃત અને વિભૂષિત કરાયો. હવે અભિષેક કરીને શું કરે છે ? ત્યારપછી તે ભરતરાજા મોટા-મોટા અતિશયયુકત રાજ્યાભિષેકથી અભિષિકત થઈ કૌટુંબિક પરપોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - જલ્દીથી તમે શ્રેષ્ઠ હાથી ઉપર બેસી વિનીતા રાજધાનીના શૃંગાટક, મિક, ચતુક, ચવરાદિમાં પૂર્વોક્ત મોટા-મોટા શબદથી બોલતા બોલતા, ઉત્સુક યાવત્ બાર વર્ષોનું કાળ માન જેવું છે, તે બાર વાર્ષિક પ્રમોદના હેતુત્વથી ઉત્સવ, તની ઘોષણા કરો, કરીને મારી આ આજ્ઞા પાછી સોંપો. વ્યાખ્યા પૂર્વવતુ. તે આજ્ઞપ્તો જે રીતે પ્રવૃત્ત થયા તે કહે છે - પછી તે કૌટુંબિક પુરુષોને ભરતરાજાએ આમ કહેતા હર્ષિત-સંતુષ્ટ-ચિત્ત આનંદિત અને હર્ષના વશથી વિકસીત હૃદયા થઈ વિનયથી વચનને સ્વીકારે છે, સ્વીકારીને જલદીથી શ્રેષ્ઠ હાથીના કંઠે બેસી -x- સાવ ઘોષણા કરે છે, કરીને આ આજ્ઞા પાછી સોંપે છે. હવે ભરતે શું કર્યું, તે કહે છે - પછી ભરત રાજા મોટા-મોટા રાજ્યાભિષેકથી અભિપિત થઈને સિંહાસનેથી ઉભો થાય છે, ઉભો થઈને સ્ત્રીરન, ૩૨,૦૦૦ તું કલ્યાણિકા, ૩૨,000 જનપદ કલ્યાણિકા, ૩૨,000 બમીશબદ્ધ નાટકો સાતે સંપરિવરીને અભિષેક પીઠથી પૂર્વના ગિસોપાન પ્રતિરૂપકથી ઉતરે છે, ઉતરીને અભિષેક મંડપથી નીકળે છે, નીકળીને હસ્તિરન પાસે આવે છે. આવીને અંજનગિરિના કુટ સદેશ ગજપતિ ઉપર નરપતિ બેઠો. તેની પાછળ અનુચરો જે રીતે અનુસર્યા, તે કહે છે - તે સ્પષ્ટ છે. હવે જે યુક્તિથી ચકી વિનીતામાં પ્રવેશ્યો, તે કહે છે – ત્યારપછી તે ભરતરાજાના હસ્તિન ઉપર બેઠા પચી આ આઠ-આઠ મંગલો આગળ અનુક્રમે ચાલ્યા. હવે અતિદેશ કરતાં કહે છે - જે જતાં - વિનીતામાં પ્રવેશતા પરિપાટી, નીચેના સૂત્રમાં કહેલ ભરતના વિનીતા પ્રવેશ વર્ણન છે, તે જ ક્રમે અહીં પણ સકાર રહિત જાણવું. ભાવ આ છે કે- પૂર્વે પ્રવેશમાં ૧૬,ooo દેવ, ૩૨,૦૦૦ રાજાદિનો સકાર, જે રીતે કહ્યો છે, તે અહીં ન કહેવો. - X - X• હવે ઘેર આવ્યા પછીની વિધિ કહે છે - આ સત્ર સ્વયં સિદ્ધ છે, એ પ્રમાણે રોજ નવો નવો રાજ્યાભિષેક મહોત્સવ કરાવતા, તેમને બાર વર્ષો વીતી ગયા. પછીનું કૃત્ય પૂર્વવતું. શંકા-સુભૂમ ચક્રવર્તીએ, પરસુરામે હણેલ ક્ષત્રિયોની દાઢા વડે ભરેલા સ્વાલ જ ચકરત્નપણે પરિણમે છે, એમ સાંભળેલ છે, તો ચકરત્નનું અનિયત ઉત્પત્તિ સ્થાનકવ જાણવું, તો આ પ્રકરણમાં તેની ઉત્પત્તિ ક્યાં થાય છે ? તે શંકાથી કહે છે - ચૌદ રત્નાધિપતિ ભરતના જે રત્નો જ્યાં ઉત્પન્ન થયા છે તે રીતે કહે છે - Page #176 -------------------------------------------------------------------------- ________________ ૩/૧૨૩ ૧૧૩ • સૂત્ર-૧૨૩ : ભરત રાજાના ચકરન, દંડરન, અસિરા, છબરન આ ચાર એકેન્દ્રિય રનો આયુધગૃહશાળામાં ઉત્પન્ન થયા. ચર્મરન, મણિરન, કાકણિરન અને નવ મહાનિધિઓ એ બધાં શ્રીગૃહમાં ઉત્પન્ન થયા. સેનાપતિરન, ગૃહપતિપન, વર્ધકીરન, પુરોહિતરન આ ચાર મનુષ્ય નો વિનીતા રાજધાનીમાં ઉત્પન્ન થયા. અક્ષરન અને હસ્તિન, એ બંને પંચેન્દ્રિયરનો વૈતાગિરિની તળેટીમાં ઉત્પન્ન થયા. સુભદ્રા રન ઉત્તરની વિધાધર શ્રેણીમાં ઉત્પન્ન થઈ. • વિવેચન-૧૨૩ : ભરતરાજાના ચકાદિ ચાર એકેન્દ્રિયરનો આયુધશાળામાં ઉત્પન્ન-પ્રાપ્ત થયા. એમ ઉત્તરસૂઝમાં પણ જાણવું. ચર્મરત્નાદિ અને નવ મહાનિધિઓ શ્રીગૃહમાં પ્રાપ્ત થયા. આ નિધિઓ શાશ્વતભાવરૂપ કઈ રીતે ઉત્પન્ન થાય છે, તે શંકા તિરસ્ત થઈ. અહીં ઋષભયસ્ત્રિનો સાક્ષીપાઠ આપી પૂછે છે કે તેમાં વિરોધ કેમ ન આવે ? ઉત્તરમાં કહે છે - રાજાનું અહીં-તહીં રહેલ કોશદ્રવ્યને કોશ જ કહે છે, એવા લૌકિકવ્યવહારથી દોષ નથી. વૃિત્તિનું શેષ કથન સૂત્રાર્થ મુજબ છે, માટે નોંધેલા નથી. હવે ચકી વિશે કહે છે • સૂત્ર-૧૨૪ - ત્યારે તે ભરત રાજા ચૌદ રત્નો, નવ મહાનિધિઓ, ૧૬,૦૦૦ દેવો, ૩૨,૦૦૦ રાજ, ૩૨,૦૦૦ ઋતુકલ્યાણિકાઓ, ૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકાઓ, ૩૨,૦eo મીબદ્ધ નાટકો, ૩૬o સોઈયાઓ, ૧૮-શ્રેણિ પ્રશ્રેણિ, ૮૪,ooo aો, ૮૪,ooo હાથીઓ, ૮૪,૦૦૦ હો, ૯૬ કરોડ પાયદળ, ૨,ooo yવટ, ,૦૦૦ જનપદ, ૯૬ કરોડ ગામ, ૯,ooo દ્રોણમુખ, ૪૮,ooo øણ, ૨૪,ooo કટ, ર૪,ooo મર્ડબ, ૨૦,૦૦૦ કર, ૧૬,૦૦૦ ખેડ, ૧૪,000 સંબાધ, ૫૬-અંતરોદક, ૪૯ કુરાજ્યો, વિનીતા રાજધાનીની એક તફ લધુ હિમવંત, ત્રણ તરફ સાગરની મર્યાદામાં પરિપૂર્ણ ભરત ક્ષેત્રના બીજા ઘણાં રાજ, ઈશ્વર, તલવર યાવતું સાવિાહ આદિનું આધિપત્ય, પૌરોપત્ય, ભતૃત્વ, સ્વામીત્વ, મહતરક્તવ, આશ્ચર્ય સેનાપત્ય કરતા, પલન કરતાં - સિમ્યફ નિર્વાહ કરતો રાજ્ય કરે છે.] [તે રાજ ભરd] અપહત નિહિત કંટક, ઉદ્ધત મલિત સર્વે બુને નિર્જિત ભરતાધિપ નરેન્દ્ર શ્રેષ્ઠચંદનથી ચર્ચિત શરીરી, શ્રેષ્ઠ હારથી રચિત વક્ષ:, શ્રેષ્ઠ મુગટથી વિભૂષિત, શ્રેષ્ઠ વસ્ત્ર-ભૂષણ ધાક, સર્વ ઋતુક સુરભિ કુસુમના શ્રેષ્ઠ માળાથી શોભિત મસ્તકવાળા, શ્રેષ્ઠ નાટક-નૃત્યના વૃંદ સાથે સપરિવૃત્ત, સવષધિત્સવનસવ સમિતિ સમગ્ર સંપૂર્ણ મનોરથ, હd અમિ માનમથન, પૂર્વકૃત્વ તપના પ્રભાવથી નિવિષ્ટ સંચિત ફળ રૂપ માનુષી સુખને ભોગવતો તે ભરત નામે હતો. • વિવેચન-૧૨૪ : છ ખંડ ભરતણોગને સાધ્યા પછી, તે ભરતરાજા ચૌદરત્નાદિથી લઈને સાર્થવાહ 2િ6/8] ૧૧૪ જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર આદિ સુધીનાનું આધિપત્યાદિ કરતાં અને પાલન કરતાં માનુષ્ય સુખોને ભોગવે છે. બધું પૂર્વવતુ. વિશેષ એ - ૫૬ અંતરોદક-પાણીની અંદરના સંનિવેશ વિશેષ, પણ પ૬-અંતદ્વપ નહીં, કેમકે તેનું આધિપત્ય અસંભવ છે. ૪૯-કુરાજ્ય-ભિલ્લાદિના રાજ્યો. કેવી રીતે સુખપૂર્વક ભોગવે છે, તે કહે છે - ઉપહત-વિનાશિત, વિહત-અપહત બધી સમૃદ્ધિમાં, કંટક-ગોત્રજવૈરી, ઉદ્ભૂતદેશથી બહાર કાઢેલ, મતિ-માનતાનિને પ્રાપ્ત, સર્વ મુ-ગોબજવૈરી. આ બધું કઈ રીતે થાય છે, તે કહે છે – નિર્જિત-ભગ્ન બલ સર્વશબુમાં, ઉક્ત બે પ્રકારના વૈરીમાં અહીં સર્વશગુમાં. • x - કેવો ભરત? ભરતાધિપ નરેન્દ્ર, ચંદન વડે મંડિત કરાયેલ શરીરવાળો, શ્રેષ્ઠ હારથી જોનારના નયનને સુખકારી વક્ષઃવાળો, શ્રેષ્ઠ મુગટ પહેરેલો, શ્રેષ્ઠ વસ્ત્રઆભુષણ ઘારી, બધી ઋતુના સુગંધી પુષ્પોની માળા વડે શોભિત મસ્તકવાળો, શ્રેષ્ઠ પામાદિ સમુદાયરૂપ નાટબદ્ધ પાત્રો, પ્રધાન સ્ત્રીના વૃંદ સાથે સંપરિવૃત, પુનર્નવાદિ બધી ઔષધિ, કäતનાદિ બધો રસ્તો, બધી સમિતિ-અત્યંતરાદિ પર્વદા વડે સંપૂર્ણ. તેથી જ સંપૂર્ણ મનોરથ. ઠત - પુરુષાદિ ભ્રષ્ટપણાથી જીવતા મરેલા. શગુના માના મથનથી કેવું સુખ ભોગવે છે, તે કહે છે – પૂર્વકૃત તપના પ્રભાવના નિકાચિતપણે સંચિતના ધુવ ફળવથી, કેવો ભરત ? આ ક્ષેત્રમાં પ્રથમ ભરતાધિપત્વથી પ્રસિદ્ધ નામ જેનું છે કે, વિશેષ્યપદ છે – “ત્યારે તે ભરતરાજા". • x - હવે આ નરદેવના ધર્મદિવત્વની પ્રાપ્તિનું મૂળ કહે છે – • સૂl-૧૨૫ - ત્યારે તે ભરતરાજ અન્ય કોઈ દિવસે જ્યાં નાનગૃહ છે, ત્યાં આવે છે, આવીને યાવતુ ચંદ્ર સર્દેશ પ્રિયદર્શન નરપતિ નાનગૃહથી નીકળે છે, નીકળીને જ્યાં આદગૃહ છે, જ્યાં સીંહાસન છે, ત્યાં આવે છે, આવીને શ્રેષ્ઠ સીંહાસન ઉપર પૂવભિમુખ બેઠો, બેસીને આદર્શગૃહમાં પોતાના પ્રતિબિંબને તો-જોતો રહે છે. ત્યારે તે ભરતરાજ શુભપરિણામથી, પ્રશસ્ત આધ્યવસાયથી, વિશુદ્ધ થતી જતી લેયાથી, ઈહા-અપોહ-માણા-ગવેષણા કરતા તેના આવરણ કર્મોના હાયથી કમરજના નિવારક અપૂર્વરણમાં પ્રવેશતા અનંત અનુત્તર નિવ્યઘિાત નિરાવરણ સંપૂર્ણ પતિપૂર્ણ શ્રેષ્ઠ કેવલ-જ્ઞાન-દનિ ઉત્પન્ન થયા. ત્યારે તે ભરd કેવલી જાતે જ આભરણ અલંકાર ઉતારે છે, ઉતારીને સ્વય જ પંચમુષ્ટિક લોચ કરે છે, કરીને આદગૃહથી નીકળે છે. નીકળીને અંતઃપુરની હીક મોટી નીકળે છે, નીકળીને ૧e,ooo રાજાઓ સાથે સંરિવરીને વિનીતા રાજધાનીની ઠીક મધ્યેથી નીકળે છે, નીકલીને પ્રદેશમાં સુખસુખે વિચરે છે. વિચરીને જ્યાં અષ્ટાપદ પર્વત છે, ત્યાં આવે છે, આવીને અષ્ટાપદ પર્વત ઉપર ધીમે ધીમે ચડે છે. ચડીને મેઘઘન-સર્દેશ દેવ સાક્ષાત પૃથ્વીશિલાકનું પ્રતિલેખન કરે Page #177 -------------------------------------------------------------------------- ________________ ૩/૧૨૫ો છે. કરીને સંલેખના ઝોષણાથી ઝોપિત થઈ ભોજન-પાનનો પરિત્યાગ કરી, પાદોપગમ અનશન કરી, કાળની આકાંક્ષા ન કરતો વિચરે છે. ૧૧૫ ત્યારે તે ભરત કેવલી ૩૭ લાખ પૂર્વ કુમારવાસમાં રહીને, ૧૦૦૦ વર્ષ માંડલિક રાજાણે વસીને, છ લાખ પૂર્વમાં ૧૦૦૦ વર્ષ જૂન મહારાજા [ચક્રવર્તી પણે વસીને, ૮૩-લાખ પૂર્વ ગૃહવાસ મધ્યે રહીને, કંઈક ન્યૂન એક લાખ પૂર્વ કેવીપર્યાય પાળીને, તે જ બહુપતિપૂર્ણ શ્રામણ્ય પર્યાય પાળીને કુલ ૮૪-લાખ પૂર્વ સયુિ પાળીને નિર્જળ માસિક ભક્ત કરીને શ્રવણનક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થતાં, વેદનીય-આયુ-નામ-ગોત્ર કર્મ ક્ષીણ થતાં કાલગત થયા મૃત્યુ પામ્યા]. તેમના જન્મ-જરા-મરણના બંધન છિન્ન થયાં, તેઓ સિદ્ધ-બુદ્ધ-મુક્તપરિનિવૃત્ત-તત્કૃત્ થઈ સર્વ દુઃખથી મુક્ત થયા. • વિવેચન-૧૨૫ - પછી-૧૦૦૦ વર્ષ ન્યૂન છ લાખ પૂર્વ પર્યન્ત સામ્રાજ્યને ભોગવ્યા પછી તે ભરતરાજા અન્યદા કોઈ દિને સ્નાનગૃહે આવે છે. આવીને યાવત્ ચંદ્ર જેવો પ્રિયદર્શન નરપતિ સ્નાનગૃહથી નીકળે છે. નીકળીને પોતાના વેષ-સૌંદર્ય દર્શન માટે આદર્શગૃહમાં સિંહાસન પાસે આવે છે. આવીને શ્રેષ્ઠ સિંહાસને પૂર્વાભિમુખ બેસે છે. બેસીને આદર્શગૃહમાં પોતાને જોતા-જોતા તેમાં પ્રતિબિંબિત સર્વાંગસ્વરૂપને જોતો-જોતો રહે છે. અહીં સંપ્રદાય [પરંપરા] જણાવે છે. તે આ છે – ત્યાં પોતાના દેહને જોતા ભરતની એક આંગળીમાંથી વીંટી પડી ગઈ, તે આંગળીને ગલિત અંગુલિ જાણી, રાજા એકૈક આભરણને ઉતારે છે. અનુક્રમે તે ચક્રી પોતાના શરીરને જુએ છે, તો આંગળીનું તેજ ચાલ્યું ગયેલ જુએ છે. ત્યારે ભરત વિચારે છે કે – આમાં આંગળીની શોભા ક્યાં છે ? તે નરેશ્વર ભૂમિમાં પડેલ વીંટીને જુએ છે શું બીજા આભરણો વિના આ અંગની શોભા નથી ? તેણે બધાં આભરણ ઉતાર્યા. એ પ્રમાણે પ્રવૃત્ત તે ભરતને શું થયું? તે કહે છે – દેહ ઉપર રહેલા આભુષણોને ઉતાર્યા પછી, તે ભરતરાજાને શુભ પરિણામથી [વિચારે છે–] વિષ્ઠાદિ મળ અને બહાર વહેતા સ્રોતોથી અંદરથી ક્લિન્ન આ શરીરની કંઈપણ શોભા નથી, આ શરીર કપૂર-કસ્તુરી આદિથી, ઉપર ભૂમિમાં નાંખેલ દૂધની જેમ દૂષિત થાય છે. સવારે સંસ્કારિત ધાન્ય મધ્યાહે નાશ પામે છે, તો આ રસનિષ્પન્ન કાચામાં શું સાર છે? એ પ્રમાણે શરીરની અસારત્વ ભાવનારૂપ જીવ પરિણતીથી પ્રશસ્ત અધ્યવસાય - ઉક્ત સ્વરૂપ મન પરિણામથી, લેફ્સા-શુક્લાદિ દ્રવ્ય યુક્ત જીવ પરિણતિરૂપથી વિશુદ્ધય થતાં - ઉત્તરોત્તર વિશુદ્ધને પ્રાપ્ત કરતાં-કરતાં નિરાવરણ શરીરના વૈરૂપ્ય વિષયક ઈહા-અપોહાદિ કરતાં, કેવળ જ્ઞાનદર્શન નિબંધક ચાર ઘાતીકર્મોના ક્ષયથીસર્વથા જીવપ્રદેશથી આ પુદ્ગલ ખરી જતાં - x - કેવલજ્ઞાનદર્શન ઉત્પન્ન થયા. કેવા? કર્મની રજને દૂર કરનાર, કેવા ભરતને ? અપૂર્વકરણ - અનાદિ ૧૧૬ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ સંસારમાં પૂર્વે અપ્રાપ્ત ધ્યાન-શુક્લ ધ્યાન પ્રાપ્ત થયું. અવગ્રહ પૂર્વક હાર્દિને કહે છે, તે આ રીતે – અરે ! આ નિરલંકાર શરીરની શોભા દેખાતી નથી તે અવગ્રહ. - ૪ - તે શોભા ઔપાધિકી છે કે નૈસર્ગિકી, એ અવગૃહિતાર્થ અભિમુખ મતિચેષ્ટા પર્યાલોચનરૂપ ઈહા - ૪ - ૪ - ઉત્કટ કોટિક સંશયરૂપત્વથી આ સંભાવનારૂપ નિશ્ચયકારણત્વના અવિરુદ્ધપણાથી, આ ઔપાધિકી જ છે, નૈસર્ગિકી નહીં. બાહ્ય વસ્તુના સંસર્ગજન્યપણાના પ્રત્યક્ષ સિદ્ધત્વથી કહ્યું, તે ઈહિત વિશેષ નિર્ણયરૂપ અપોહ છે. - ૪ - ૪ - આની - ૪ - અન્વય ધર્માલોચના તે માર્ગણા. - ૪ - આભરણને ધારણ કરવાની બુદ્ધિ ન થવી, તે ગવેષણા. - x - હવે કેવળજ્ઞાનની ઉત્પત્તિ પછી શું કરે છે, તે કહે છે – કેવલ જ્ઞાન પછી તે ભરતને શક્ર વડે આસન કંપવાથી અવધિજ્ઞાન વડે કેવલી જાણીને દ્રવ્યલિંગ-વેશ સ્વીકારવા વિનંતી કરી, જેથી હું[શ] વંદન કરી શકું. નિષ્ક્રમણ ઉત્સવ જાણી સ્વયં જ આભરણ-અલંકાર, વસ્ત્ર-માળારૂપ ત્યજે છે. અહીં અલંકારાદિ પૂર્વે ત્યજેલ હોવાથી કેશાલંકારને ત્યજવાથી બાકીના વસ્ત્ર, માળા, અલંકાર લેવા. સ્વયં જ પંચમુષ્ટી લોચ કરે છે, કરીને નીકટવર્તી દેવતા વડે આપેલ સાધુવેશ ગ્રહણ કરે છે. પછી શક્રએ વંદન કરતાં આદર્શગૃહથી નીકળે છે, નીકળીને અંતઃપુર મધ્યેથી નીકળી, ૧૦,૦૦૦ રાજા સાથે પરિવરીને વિનીતા રાજધાનીની મધ્યેથી નીકળે છે, નીકળીને કોશલદેશમાં સુખે-સુખે વિચરે છે. પછી શું કર્યુ ? તે કહે છે - અષ્ટાપદ પર્વતે આવે છે, આવીને ધીમે-ધીમે સુવિહિતગતિથી અષ્ટાપદ પર્વત ઉપર ચડે છે, ચડીને ધનમેઘ સદેશ, દેવોના આગમનથી રમ્યત્વથી છે, પૃથ્વીશિલાપક-આસન વિશેષને પડિલેહે છે. કેવલી હોવા છતાં વ્યવહારના પ્રમાણીકરણાર્થે વિધિ કરે છે. પડિલેહીને અહીં આરોહે છે, તેમ જાણવું. શરીર-કષાયાદિ જેના વડે કૃશ કરાય છે તે સંલેખના-તપ વિશેષ, તેની ઝોષણા-સેવના, તેથી સેવિત કે ઝૂષિત-ક્ષતિ જે છે તે. જેણે ભોજન-પાનના પ્રત્યાખ્યાન કરેલ છે તે. પાદોષગત-વૃક્ષના જમીનમાં રહેલ મૂલભાગ, તેના અપ્રકંપતાથી અવસ્થાન જેનું છે તે. કાળ-મરણને ન ઈચ્છતા, ઉપલક્ષણથી જીવિતને પણ ન ઈચ્છતા, રાગદ્વેષ રહિતપણે વિચરે છે. હવે ભરતના પર્યાયનું કાલમાન કહે છે – તે ભરત કેવલી ૭૭-લાખ પૂર્વ કુમારભાવે વસીને, કેમકે ભરતના જન્મ પછી આટલો કાળ ઋષભસ્વામીએ રાજ્યને પાલન કરેલ હતું. ૧૦૦૦ વર્ષ માંડલિક રાજા - એક દેશાધિપતિપણે વસીને, હજાર વર્ષ ન્યૂન છ લાખ પૂર્વ ચક્રવર્તીપણે વસીને એમ કુલ ૮૩ લાખ પૂર્વ ગૃહવાસ મધ્યે રહીને, એક લાખ પૂર્વમાં અંતર્મુહૂર્ત ન્યૂન કેવલી પર્યાય પામીને - ભાવ ચાસ્ત્રિ સ્વીકારીને અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાન પામ્યા. તેથી લાખ પૂર્વ સંપૂર્ણ. અહીં ભાવ ચાસ્ત્રિની વિવક્ષા છે, દ્રવ્યચાસ્ત્રિની નહીં. - X - ૮૪ લાખ પૂર્વ સર્વસુ પાળીને એક માસ નિર્જળ ઉપવાસ કરીને - x * ભવોપગ્રાહી કર્મ ક્ષીણ થતાં કાળધર્મ પામ્યા. - ૪ - એ રીતે ભરતક્ષેત્રની નામોત્પત્તિ જણાવવા કહેલ ભરતચરિત્ર પૂર્ણ થયું. - X - Page #178 -------------------------------------------------------------------------- ________________ /૧૨૬ ૧૧૭ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂઝ-૧૨૬ - અહીં ભરતક્ષેત્રમાં મહદ્ધિક, મહાધુતિક યાવત પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે, છે, તેથી હે ગૌતમાં તે ભરતક્ષેત્ર કહેવાય છે. અથવા હે ગૌતમ / ભરતોનું શાશ્વત નામ કહેલ છે. જે કદિ ન હતું-નથી કે નહીં હોય એમ નથી પણ હતું . છે અને રહેશે. તે ધ્રુવ, નિયત, શાશ્વત, ક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ય ભરત ક્ષેત્ર છે. વિવેચન-૧૨૬ : ભરતeોગનો આ દેવ મહદ્ધિક, મહાધુતિક, મહાયશા, પલ્યોપમ સ્થિતિક ભરત નામે દેવ વસે છે. તેથી તે ભરતોત્ર કહેવાય છે. આ નામ ચૌગિક યુક્તિથી કહ્યું, હવે રૂઢિથી કહે છે – ભરત વર્ષ એ શાશ્વત નામ છે. નિર્નિમિત - અનાદિ સિદ્ધત્વથી - દેવલોકાદિવટુ છે. • x• તેથી ભરત ચકીના નામે કે ભરત દેવના નામે કે સ્વકીય છે ઈત્યાદિ - X - X - મુનિ દીપરત્નસાગરે કરેલ વક્ષસ્કાર-3-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ $ વક્ષસ્કાર-૪ છે -X - X - X - o હવે લઘુ હિમવંતગિરિનું કથન :• સૂ-૧૨૭ : ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં લઘુહિમવંત નામક વધર પર્વત કયાં કહ્યો છે ? ગૌતમ) હેમવત વક્ષેત્રની દક્ષિણમાં, ભરત ક્ષેત્રની ઉત્તરમાં, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વે આ ભૂદ્વીપ હીપમાં લઇ હિમવંત નામે વર્ષધર પર્વત કહ્યો છે. આ પૂર્વત પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો છે. બંને બાજુ લવણસમુદ્રને સ્પર્શે છે. પૂર્વ કોટિણી પૂર્વી લવણસમુદ્ર પૃષ્ટ છે અને પશ્ચિમી કોટિથી પશ્ચિમ લવણસમુદ્ર સૃષ્ટ છે. ૧૦૦ યોજન ઉd ઉંચો, ૫ યોજના ભૂમિમાં, ૧૦૫ર • ૧૨૧૯ યોજન પહોળો છે. તેની બાહ પૂર્વ-પશ્ચિમ ૫૩૫o૧પ યોજન લાંબી છે. તેની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ લાંબી ચાવતુ પશ્ચિમી કિનારે પશ્ચિમી વણસમુદ્રને ધૃષ્ટ ૨૪,૯૩ર યોજન અને આઈ ભાગથી કંઈક જૂન લાંબી કહી છે. તેનું ધનુપૃષ્ઠ દક્ષિણમાં ૫,૩૦-*/૧૯ યોજન પરિધિની અપેક્ષાથી કહેલા છે. તે ટચસંસ્થાન સંસ્થિત, સર્વ સુવર્ણમય, સ્વચ્છ, ઋણ ચાવતુ પ્રતિરૂપ છે તેના બંને પડખે બે પવરવેદિકા, બે વનખંડથી વીંટળાયેલ છે. બંનેનું વર્ણન પૂર્વવત્ છે. લઘુહિમવંત વરિ પર્વતની ઉપર બહુસ્મમરમણીય ભૂમિભાગ કહેલ છે, જેમ કોઈ આલિંગ પુષ્કર હોય ચાવ4 વ્યંતર દેવો અને દેવીઓ બેસે છે યાવત વિહરે છે. • વિવેચન-૧૨૭ : જંબૂદ્વીપમાં સુલ કે શુદ્ધ - મહાહિમવંતની અપેક્ષાથી લઘુ હિમવંત નામે વર્ષધર પર્વત ક્યાં કહેલ છે ? વર્ષ - બંને પડખે રહેલ બે ક્ષેત્રને ધારણ કરે છે, તે વર્ષધર, અર્થાત બે ત્રની સીમા કરનાર ગિરિ, એવો જે પર્વત તે વર્ષધર પર્વત તીર્થકરોએ કહેલ છે. • x - તે ૧૦૦ યોજન ઉર્વ ઉંચો, ૫ યોજન ભૂમિમાં - કેમકે ઉચ્ચત્વનો ચોથો ભાગ જમીનમાં હોય છે, ૧૦૫-૧૨૧૬ યોજન પહોળો, તેની ઉપપતિ-બૂદ્વીપના વ્યાસને બે વડે ગુણીને ૧૯૦ વડે ભાગાકારથી થાય. કેમકે લઘુહિમવંત ભરતથી બે ગણો છે. કરણવિધિ ભરતક્ષેત્રવતું. તેની બાહા” પ્રત્યેક પૂર્વ-પશ્ચિમમાં ૫૩૫o યોજન અને ૧૫ll યોજનનો ૧લ્મો ભાગ લંબાઈથી કહેલ છે. સ્થાપના-પ૩૫o યોજન અને ૧૫ll કળા. આની વ્યાખ્યા વૈતાદ્યાધિકાર સૂત્રથી જાણવી કેમકે પ્રાયઃ બંને સમાન સૂગ છે. તેની જીવા - ઉત્તરમાં લેવી. પૂર્વ-પશ્ચિમ લાંબી ચાવતુ પશ્ચિમમાં ઈત્યાદિ પૂર્વવતુ. - x• લંબાઈમાં ૨૪,૯૩ર યોજન અને અડધી કળા કહેલી છે. કંઈક ન્યૂન છે, આ ધૂન પણ જાણવા મટો વર્ગમૂળ કરીને બાકી ઉપરની રાશિ અપેક્ષાથી કહેવી. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૪/૧ર૩ ૧૧૯ તેની પરિધિ-લઘુ હિમવંતની જીવાનું ધનુપૃષ્ઠ દક્ષિણ બાજુ ૫,૨૩૦ યોજન અને ૪ કળા પરિધિથી કહેલ છે. અહીં જીવાનો જે નિર્દેશ છે તે સ્વસ્થ જીવાની અપેક્ષાથી સ્વસ્વ ધનુપૃષ્ઠના યથોક્ત માનથી ઉપપતિ છે. અન્યથા ન્યૂનાધિક માન સંભવે છે. હવે પર્વતને વિશેષથી બતાવે છે - સુચક સંસ્થાન છે. સર્વ સુવર્ણમય આદિ પૂર્વવતું. વિશેષમાં પાવર વેદિકાદિ પ્રમાણ અને વર્ણન જાણવું. શિખર સ્વરૂપ પૂર્વવતુ. વિશેષ એ કે- બહુસમત્વ અહીં નદી સ્થાનથી અન્ય જાણવું. નહીં તો નદી શ્રોતનું સંસરણ ન થાય. • સૂઝ-૧૨૮ : તેના બહુમરમણીય ભૂમિભાગના બહુ મધ્ય દેશ ભાગમાં અહીં એક મોટું પદ્ધહ નામે દ્રહ કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબુ, ઉત્તર-દક્ષિણ પહોળું છે. તે ૧ooo યોજન લાંબ ૫oo યોજન પહોળું, ૧૦ યોજન ઊંડુ, સ્વચ્છ, Gણ, રજતમય તટવાળું યાવતુ પ્રસાદીય યાવતુ પ્રતિરૂપ છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી વીંટાયેલ છે. વેદિકા અને વનખંડનું વર્ણન પૂર્વવતુ કહેવું. તે પાદ્રહની ચારે દિશામાં ચાર ઝિસોપાન પ્રતિરૂપક કહેલા છે, તેનું વર્ણન પૂર્વવતુ કહે.. " તે બસોપાન પ્રતિરૂપક આગળ પ્રત્યેક-પ્રત્યેક તોરણ કહેલ છે. તે તોરણો વિવિધ મણિમય છે. તે પદ્ધહના બહુ મધ્યદેશ ભાગમાં અહીં એક મોટું પદ્મ કહેલ છે. તે એક યોજન લાંબુ-પહોળું છે, અડધું યોજન પહોળું છે, ૧ યોજના પાણીમાં છે, બે કોશ જળથી ઉય છે. સાતિરેક દશ યોજન સવગણી કહેલ છે. તે એક જગતીથી ચોતરફથી ઘેરાયેલ છે, તે પ્રકારનું પ્રમાણ જંબૂદ્વીપના પ્રકાર તુલ્ય છે, તેનો ગવાક્ષ કટકનું પ્રમાણ પણ તેમ જ છે. - તે પSનું વર્ણન આ પ્રમાણે છે – વજમય મૂળ, રિટરનમય કંદ, વૈડૂર્યમય નાલ, વૈડૂયમય બાહ્ય 2, જાંબૂનદમય અભ્યતર બ, તપનીયમય કેસરા, વિવિધ મણિમય પુષ્ઠરાસ્થિ ભાગ, સુવeમિયી કર્ણિકા છે. તે કર્ણિકા આયિોજન લંબાઈ-પહોળાઈથી, કોશ-જાડાઈથી, સર્વ સ્વણમયી અને સ્વચ્છ છે. તે કર્ણિકાની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુકઈત્યાદિ. તે બહુસમ રમણીય ભૂમિભાગની બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટું ભવન કહેલ છે. તે એક કોશ લાંબુ, આધકોશ પહોળું, દેશોના કોશ ઉtd ઉચ્ચત્તથી છે. અનેક શત સંભ સંનિવિષ્ટ, પ્રસાદીય અને દર્શનીય છે. તે ભવનની ત્રણ દિશામાં ત્રણ હારો કહેલા છે. તે દ્વારો પoo ધન ઉd ઉચ્ચત્વથી, ર૫૦ ધનુષ પહોળા, તેટલાં જ પ્રવેશમાં છે, શ્વેત સુવર્ણની શ્રેષ્ઠ સુપિકા યાવતુ વનમાળાઓ જાણવી. તે ભવનમાં બહુસ્મમરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુષ્કર આદિ. તેના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટી મણિપીઠિકા કહી છે. તે પીઠિક ૫૦૦ ધનુષ લાંબી-પહોળી, રપ૦ ધનુષ જડી, સર્વ મણિમયી, વચ્છ છે. ૧૨૦ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર તે મણિમયી પીઠિકા ઉપર અહીં એક મોટું શયનીય કહેલ છે. શયનીચનું વર્ણન પૂર્વવત્ છે. તે પw બીજ ૧૦૮ sો કે જે તેના અડધા ઉચ્ચત્ત પ્રમાણ માત્રથી ચોતથી સાંપશિક્ષિપ્ત છે. તે પuો અર્ધયોજન લાંબા-પહોળા, એક કોશ નડા, ૧૦ યોજન જળમાં, જળથી એક કોશ ઉસ, તિરેક દશ યોજન ઉચ્ચત્તથી છે. તે પsોનું વર્ણન આ પ્રમાણે - વમળ મૂળ યાવત્ સુવર્ણમયી કર્ણિકા છે. તે કર્ણિકા એક કોશ લંબાઈથી, આધકોશ પહોળાઈથી, સવકનકમયી, નિર્મળ છે. તે કર્ણિકા ઉપર બહુસમરમણીય ભૂમિભાગ ચાવતું મણીથી ઉપશોભિત છે. તે પડની પશ્ચિમોતર, ઉત્તર, ઉત્તર-પૂર્વમાં અહીં “શી” દેવીના ૪ooo સામાનિક દેવોના ૪ooo sો કહ્યા છે. તે પડાની પૂર્વે અહીં શ્રી દેવીની ચાર મહરિકાના ચાર પsો કહેલા છે. તે પSIની દક્ષિણ-પૂર્વમાં શ્રીદેવીની અત્યંતર પપદના ૮ooo દેવોના ૮ooo કમળો કહેલા છે. દક્ષિણમાં મદયમ પદના ૧૦,ooo દેવોના ૧૦,ooo suો કહેલા છે. દક્ષિણ-પશ્ચિમમાં બાહ્ય પદાના ૧ર,ooo દેવોના ૧૨,ooo કમળો કહેલા છે. પશ્ચિમમાં સાત સેનાધિપતિના સાત કમળો કહેલા છે. તે પSાની ચારે દિશામાં ચોતરફ અહીં શ્રીદેવીના ૧૬,ooo આત્મરાક દેશોના ૧૬,ooo કમળો કહેલા છે. તે મૂળ કમળ, અત્યંતર-મધ્યમ અને બાહ્ય, મણ પા પરિક્ષેપથી ઘેરાયેલ છે. તે આ રીતે - અભ્યતર પEL પરિક્ષેપ ૩ર-લાખ પડા, મધ્યમ કા પરિક્ષેપ -લાખ પડા, બાહ્ય પાપરિક્ષેપ ૪૮-લાખ પડા છે. એ રીતે ત્રણે મળીને ૧,ર૦ લાખ પડા છે તેમ કહ્યું છે. ભગવતી પદ્ધહને પદ્ધહ કેમ કહે છે? ગૌતમા પદ્ધહમાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં કમળો યાવત શતસમ્રપત્ર પsો છે. તે પદ્ધહાભા, પદ્ધહ વણભિા છે. અહીં “શ્રી” દેવી મહાદ્ધિક યાવત પચોપમસ્થિતિક વસે છે. એ કારણથી પદ્ધહ કહે છે અથવા યાવત પદ્ધહ એ શાશ્વત નામ કહેલ છે - ૪ - • વિવેચન-૧૨૮ : મધ્યવર્તી દ્રહના સ્વરૂપના નિરૂપણ માટે કહે છે - તે લઘુ હિમવંતના બહુસમરમર્ણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગના અવકાશમાં એક મહાન પદ્મદ્રહ નામે પ્રહ કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો છે. ૧૦oo યોજના લાંબો, ૫૦૦ યોજન પહોળો, ૧૦ યોજન ઉંડો છે. સ્વચ્છ જળ હોવાથી તે નિર્મળ છે, સાસ્વાદિમયત્વથી ગ્લણ છે, જતમય કિનારા છે. તે સમતીર, વજમયપાષાણ, તપનીયતલ, સુવર્ણ શુભ્ર જીતમય વાલુકા, સુખે ચડ-ઉતર થાય તેવો, વિવિધ મણિથી સુબદ્ધ, ચતુષ્કોણ - X - X - ઈત્યાદિ યુક્ત પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. તેની વ્યાખ્યા જગતી ઉપરના વાવ આદિ અધિકારવતું. તે પાદ્રહ એક પડાવસ્વેદિકા અને એક વનખંડથી ચોતરફથી વીંટાયેલ છે. તેનું વર્ણન પૂર્વવત્ - x • વિવિધ મણિમય એ વર્ણનના એક દેશથી પૂર્ણ તોરણ વર્ણન લેવું. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૨૮ ૧૨૧ ૧રર જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ હવે અહીં પાસ્વરૂપ કહે છે - એક યોજન લાંબુ-પહોળું, અડધું યોજના જાડ, દશ યોજન જળમાં, બે કોશ જળના અંતથી ઉંચુ, એમ સમગ્રતયા સાતિરેક દશ યોજન કહેલ છે. કેમકે જળના ઉંડાણથી ઉપરના ભાગ સુધી કમળના પ્રમાણના મીલનથી આટલું જ સંભવે છે. તે પડા એક પ્રાકાર સમાનથી ચોતરફથી વીંટાયેલ છે. તે જગતીને જંબૂદ્વીપ જગતી પ્રમાણ જાણવી. આ પ્રમાણ જળના ઉપરથી જાણવું. કેમકે દેશ યોજન જળમાં રહેલ છે, તે પ્રમાણની વિવક્ષા કરી નથી, ગવાક્ષ સમૂહ પણ તે જ પ્રમાણથી ઉંચા વગેરે કહેવા. હવે પડાનું વર્ણન - વજમય મૂળ-કંદની નીચે તીછ નીકળેલ જટાસમૂહ અવયવરૂપ, અરિષ્ઠરત્નમય, કંદ-મૂળનાળની મધ્યવર્તી ગ્રંથી, વૈડૂર્યમય નાલ-કંદની ઉપરનો મધ્યવર્તી ભાગ, વૈડૂર્યમય બાહ્ય પત્રો, બૃહત્ ક્ષેત્ર વિચારની નૃત્યાદિમાં ચાર બો વૈર્યમય અને બાકીના ક્ત સુવર્ણમય કહ્યા. જાંબૂનદ-કંઈક લાલ સુવર્ણમય અત્યંતર દો, ક્ષેત્ર વિચારવૃત્તિમાં - પીળા સુવર્ણના કહ્યા છે તપનીયમય-બ્લાલસુવર્ણના, કેસરા-કણિકા, પુકરસ્થિ-કમળનો બીજ ભાગ, કનકમથી બીજ કોશ છે. હવે કર્ણિકાનું પ્રમાણ કહે છે – તે કર્ણિકા અર્ધ યોજન લાંબી-પહોળી, એક કોશ બાહરાણી, સંપૂર્ણ કનકમથી • x • સ્વચ્છ, શ્લષ્ણાદિ જાણવી. વ્યાખ્યા પૂર્વવત્. - શયનીકાનું વર્ણન જીવાભિગમમાં આ રીતે છે - વિવિધ મણિના પ્રતિપાદ, મૂળ પાયાના વિશેષ ઉપસ્તંભ કરવાને માટેના પાયા તે પ્રતિપાદ કહેવાય. સોનાના મૂળ પાયા, જાંબૂનદમય ગાત્રઈષ આદિ, વજરત્ન વડે પૂરિત સાંધા, વિવિધ મણિમય વિશિષ્ટ વાન, રજતમય લૂલી, લોહિતાક્ષમય-ઉપધાનક અર્ધા ઓશીકા. તપનીયમય ગંડ-ઉપધાનિકા, તે શયનીય સાથે શરીરપ્રમાણ ગાદલું છે. તેના મસ્તક અને પગના ભાગે ઓશીકા છે. તે શયનીય બંને બાજુ ઉન્નત, મધ્યમાં નમેલ અને તે નમ્રપણાથી ગંભીર અને મોટી છે. ગંગાની રેતીના દળ જેવો પાદાદિ વ્યાસે અધોગમન છે. તેના જેવી છે. વિશિષ્ટ પરિકર્મિત કપાસનું વા, તેવો જે પટ્ટ, તેનું આચ્છાદન છે. • x - સુવિરચિત આચ્છાદન વિશેષ છે. મચ્છરડાંસાદિના નિવારણાર્થે મચ્છરદાની જેવું વસ્ત્ર વિશેષથી ઢાંકેલી છે. તેથી જ સુરમ્ય છે. તેનો પહેલો પરિક્ષેપ કહે છે - તે પા બીજા ૧૦૮ પદો વડે, જે પદો મૂળપદાના પ્રમાણના અર્ધરૂપ ઉચ્ચત્વ, લંબાઈ, પહોડાઈ, જાડાઈ પ્રમાણમાં છે. તેને ચોતરફથી વેષ્ટિત છે. અહીં જળના ઉપરના ભાગમાં ઉચ્ચત્વનો વ્યવહાર પ્રાપ્ત વિવક્ષાથી અર્ધપ્રમાણ સંભવે છે, અન્યથા જળના અવગાહ સહિત ઉચ્ચત્વ વિવામાં ઉત્તરસણમાં સાતિરેક પાંય યોજન છે, તેમ વક્તવ્ય થાય. * * * * - અહીં શ્રીદેવીના ભૂષણાદિ વસ્તુ રહે છે, તે વિશેષ છે. હવે બીજો પદ્મ પરિક્ષેપ કહે છે - મૂળપાના વાયવ્ય ખૂણામાં, ઉત્તરમાં, ઈશાન ખૂમામાં સર્વસંકલનાથી ત્રણે દિશામાં આ અંતરમાં શ્રીદેવીના ૪ooo સામાનિકોના ૪૦૦૦ પદો કહેલા છે. તે પાની પૂર્વદિશામાં શ્રીદેવીની ચાર મહરિકાના ચાર પદો કહ્યા છે. અહીં પૂર્વ વર્ણિત વિજયદેવના સિંહાસન પરિવાર અનુસાર પર્ષદાદિ પદાર્ગો કહેવા, સુગમ હોવાથી વ્યાખ્યા કરી નથી. - હવે બીજો પદ્મ પરિફોપ - તે મુખ્ય પાની ચારે દિશામાં ચોતરફથી, આ અંતરમાં શ્રીદેવીના ૧૬,ooo આત્મરક્ષકો ૧૬,ooo પડ્યો છે. તે આ રીતે – ૪ooo પૂર્વમાં, ૪૦૦૦ દક્ષિણમાં ઈત્યાદિ. - હવે ઉક્તથી વ્યતિક્તિ બીજા પણ ગણ પરિવેષ છે, તે કહે છે - તે પદ્મ બીજા ત્રણ પા પરિપચી ચોતરૂથી વીંટળાયેલ છે. તે આ રીતે- અત્યંતર, મધ્યમ, બાહ્ય. તેમાં અત્યંતર ૫ા પરિક્ષેપમાં ૩ર-લાખ પદો, મધ્યમમાં ૪૪-લાખ પડો, બાહ્યમાં ૪૮લાખ પદો કહ્યા છે. આ પાપરિક્ષેપ આભિયોગિક દેવ સંબંધી જાણવા. તેથી જ ભિન્ન ત્રિક જણાવતું બીજું સ્ત્ર કહ્યું છે. અન્યથા ચારથી છ પરિક્ષેપ કહેત. [શંકા આભિયોગિક જાતિયોમાં એક આત્મરક્ષકો સમાન જ છે? [સમાધાન ઉચ્ચ-મધ્ય-નીચ કાર્ય નિયોજ્યવથી અભિયોગિકોમાં ભિન્નત્વથી પરિક્ષેપનું પણ ભિવ છે. - હવે પરિક્ષેપરિકના પાનો સરવાળો કહે છે – ૧,૨૦ લાખ ૫ઘો થાય છે. છ પરિક્ષેપના મુખ્ય પદ્મ સાથે – ૧,૨૦,૫૦,૧૨૦ ૫ઘો થાય. [શંકા] કમલ અને કમલિની પુષરૂપ હોય છે, મૂલ અને કંદ કમલિની જ હોય પણ કમળ નહીં, તો અહીં મૂળ-કંદ કેમ કહ્યા ? [સમાધાન અહીં કમળો વનસ્પતિ પરિમાણ નથી, પણ પૃથ્વીકાયના પરિમાણરૂપ કમલાકાર વૃક્ષો છે, તેથી કોઈ વિરોધ નથી. અહીં આધ પરિક્ષેપ પદોનું મૂળપદાથી અર્ધમાન સૂત્રકારે સાક્ષાત્ કહેલ છે. ઉત્તરોત્તર પરિક્ષેપ પધોનું પૂર્વ-પૂર્વ પરિક્ષેપ પદ્મોથી અર્ધ-અર્ધમાન યુક્તિથી થાય છે. અન્યથા અપદ્ધિ, મહદ્ધિ દેવોનું શોભન ન સંભવે. અર્ધ-અર્ધમાન આ રીતે - મૂલપા યોજન પ્રમાણ આધ પરિક્ષેપમાં પદો બે કોશ, બીજામાં કોશ, ત્રીજામાં અર્ધ ક્રોશ, ચોથામાં ૫૦૦ ધનુષ, પાંચમામાં ૫૦ ધનુષ્પ, છઠ્ઠામાં ૧૨૫ ઘન માન થાય. મૂલ પાની અપેક્ષાથી સર્વ પરિક્ષેપમાં જળથી ઉંચો ભાગ પણ અર્ધ-અર્ધ ક્રમથી જાણવો. જેમકે મૂળ પાડા જળથી બે કોશ ઉંચું છે, પહેલાં પરિક્ષેપમાં એક કોશ ઉંચ, ઈત્યાદિ. એ રીતે મૂળ પાની અપેક્ષાથી પરિક્ષેપ પડાનોની જાડાઈ પણ અડધી-અડધી કહેવી. * * * * અહીં છ પરિક્ષેપ, એ છ જાતિક પરિક્ષેપ લેવા. પહેલાં મૂળ પકાના અડધા પ્રમાણ, બીજું તેના ચોથો ભાગ, બીજું, તેનો અષ્ટ ભાગ, ચોથું - તેનો સોળમો ભાગ ઈત્યાદિ. ત્યારપછી તે પરિધિ પરિક્ષેપ પાસંખ્યા પદાવિસ્તાર પરિભાવીને જેમાં જેટલી પંક્તિ સંભવે છે, તે ગણિતજ્ઞએ કરવી જોઈએ. તેમાં તેટલી પંક્તિ વડે એક જ પરિક્ષેપ જાણવો. કેમકે પડદોની એક જાતિ છે. - X-X •x - પદા અવગાઢ કોત્ર સર્વસંખ્યાથી ૨oo૫ યોજન અને યોજનના તેર સોળશ ભાગ છે. તે આ રીતે મૂલ પદાવગાહ યોજન એક ગતી બાર યોજન મૂળમાં પૃયુ છે. જગતી પૂપિર ભાગના વ્યાસના મળવાથી ર૫-યોજનો છે. તેથી તે પરિધિમાં પહેલો પરિક્ષેપ ૧૦૮ પડદોનું અવગાહ ફોગ ૨૭યોજન અને અર્ધયોજન પ્રમાણત્વથી તેમાં એક યોજનમાં ચારનો અવકાશ હોવાથી ચાર વડે ૧૦૮ને ભાંગતા આટલાં જ થાય. • x • તથા બીજો Page #181 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૨૮ ૧૨૩ પરિક્ષેપ ૩૪,૦૧૧ પરિક્ષેપ, અવગાહબ ૧૨૫ યોજનો અને ૧૧/૧દ ભાગ છે. ૩૪,૦૧૧ને ૧૬ વડે ભાંગતા ઉક્ત સશિ આવે. • X - X - ત્રીજું પરિક્ષેપ ૧૬,ooo પદ્મો, તેનું અવગાહફોન ૫૦ યોજન છે. - x - અહીં પંક્તિઓ સમવૃત જ કહેવી. - હવે સોયો પરિક્ષેપ - ૩૨ લાખ પડશો, તેનું અવગાહ@ોગ ૧૨,૫00 યોજન છે. આને ૧૬ યોજન ભાગ પ્રમાણcથી યોજને ૫૬ માનવી છે. ૨૫૬ વડે ૩૨ લાખને ભાંગતા ૧૨,૫oo ની ઉક્ત સશિ આવી જશે. હવે પાંચમો પરિક્ષેપ-૪૦ લાખ પડો, તેનું અવગાહ x ૩૦૬ યોજન અને /૧દ ભાગ. આના ૧૦૨૪ માનથી ૪૦ લાખને ભાંગતા ચોકત પદારાશિ આવશે. છઠ્ઠા પરિક્ષેપમાં ૪૮ લાખ પડઘો છે. તેનું અવગાહ ોત્ર-૧૧૭૧ યોજન અને ૧૪/૧ ભાગ છે. આને - x • ૪૦૯૬ના માનથી, ૪૮-લાખને ભાંગતા યથો સશિ આવશે. * * * * * આ પરિક્ષેપ વૃતાકારથી જણવું. તે ફોનના બહત્વથી સંભવે છે. અહીં પંક્તિ દ્રહક્ષેત્રના લંબાઈ ચતુરૂત્વથી લંબાઈ-પહોડાઈના વિષમત્વ છતાં ૫૦૦ યોજન મયદા વડે જ કરવા યોગ્ય છે. એ રીતે જ શોભમાન થાય છે. જો કે - આ પડદો પાર્થિવ પરિણામ પત્વથી શાકાત છે. તેમાં વનસ્પતિક ઘણાં પદો પણ ઉત્પન્ન થાય છે. • x - અન્યથા વજસ્વામીને શ્રીદેવીએ સમર્પિત અનુપમેય મહાપડા લાવીને પુરિકા પુરીમાં કઈ રીતે જિનપ્રવચન પ્રભાવના કરી ? એ શાશ્વત નથી, કેમકે ત્યાં જઈને શ્રીદેવી પાસેથી લાવેલ છે. આ વાત પરિશિષ્ટ પર્વમાં પણ કહેલી છે. * * * * આ જ બીજા પરિક્ષેપક સૂત્રનો પ્રત્યાયક છે. તેથી કહે છે - અહીં ૩૪,૦૧૧ કમળો ઉક્ત દિશામાં સમાય છે. તે ક્રોશમાન એક પંક્તિથી ત્યારે અવકાશ પ્રાપ્ત થાય. આવું ત્યારે બને જ્યારે મુલોઝની લંબાઈ અને વ્યાસ સાધિક ૧૨૬ પ્રમાણ હોય, તે બંને પ્રસ્તુતમાં નથી. તેથી યથાસંભવ પંક્તિ વડે બીજા પરિોપની પા જાતિ પૂરવી જોઈએ. એ રીતે અન્ય પરિક્ષેપમાં યથાસંભવ ભાવના કરવી જોઈએ. - X - X - X - હવે પાદ્રહનામ નિરક્ત પૂછતાં કહે છે - ભદંત! કયા હેતુથી પડાદ્રહને પડાદ્રહ કહે છે. ગૌતમ ! પાદ્રહમાં તે-તે દેશમાં ઘણાં ઉત્પલ ચાવતું શતસહસ્ર પત્ર, પડાદ્રહ આકારે ચર્ચા ચતુરસ આકારે લાંબા છે. ત્યાં આવા વાનસ્પતિક પાર્વાહાકાર પડઘો ઘણાં હોય છે, માત્ર પાર્થિવ વૃતાકાર મહાપરો જ ત્યાં નથી, તેમ જાણવું. તથા પડાદ્રહની જેમ પ્રતિભાણ જેનો છે છે. તેથી તે આકાર અને વર્ણપણાથી પડાદ્રહ પ્રસિદ્ધ છે. તેથી જળાશય પણ પડાદ્રહ કહેવાય છે અથવા અનાદિકાળથી આ નામ છે. બીજી રીતે કહે છે - શ્રીદેવી પડાવાસા અહીં વસે છે. તેથી શ્રી-નિવાસ યોગ્ય પડાના આશ્રયત્નથી પોપલક્ષિત પ્રહ, તે પાદ્રહ. હવે ગંગા નદીનું સ્વરૂપ કહે છે • સુગ-૧૨૯ - તે પ્રાદ્ધહના પૂર્વના તોરણથી ગંગા મહાનદી નીકળી પૂર્વ અભિમુખ ૫oo યોજન પર્વતમાં વહીને ગંગાવસ્કૂટે આવત કરીને પ૩ યોજન અને યોજનના ૯ ભાગ દાક્ષિણાભિમુખી પર્વતમાં ગંગા મોટા ઘટમુખની નીકળતી, મુકતાવવિહાર સંસ્થિત, સાતિરેક સો યોજનના પ્રપાતળી પડે છે. ગંગા મહાનદી ૧૨૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ જ્યાંથી પ્રવર્તે છે, ત્યાં એક મોટી જીહિકા કહેલી છે. તે અહિંના અધયોજન લંબાઈથી, છ યોજના અને એક કોશ પહોળી, અર્ધ કોશ પડી, મગર મગરના પહોળા કરેલ મુખના આકારે સંસ્થિત, સર્વ વજમય, સ્વચ્છ, ઋણ છે. ગંગા મહાનદી જ્યાં પડે છે, ત્યાં એક મોટો ગંગાપધાત કુંડ નામે કુંડ કહેલ છે. તે ૬૦ યોજન લાંબો-પહોળો, પરિધિથી કંઈક વિશેષાધિક ૧૯૦ યોજન છે. ૧૦ યૌજન ઉદ્વેધ, સ્વચ્છ, Gષ્ણ, રજતમય કૂળવાળી, સમવીર, વજમય પાષાણ, વજdલ, સુવર્ણ શુભ રજતમય વાલુકા, વૈડૂર્યમણિ ફટિક પટલ પણીથી બનેલ છે, તેમાં પ્રવેશ કે નિમિ સુખેથી થઈ શકે છે. તેના ઘાટ અનેક પ્રકારે મણિઓથી બદ્ધ છે. તે વૃત્ત, અનુપૂર્વ સુજાત ના ગંભીર શીતળ જળથી યુકd, ex-ભિસ-મુણાલથી ઢાંકેલ, ઘણાં ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, સહમ્રપત્ર, લક્ષમ, તેના પુN અને કેસરાથી સુકત, ભમરમધુર વડે પરિભોગવાતા કમળો, સ્વચ્છ-વિમલ-પદ્ય સલિલવાળા, પૂર્ણ, પ્રતિહસ્ત-ભમતાં મત્સ્ય, કાચબા અનેક પક્ષીગણના મિથુનના અહીંતહીં ભ્રમરથી અને ગુંજન થકી તે કુંડ ઘણો પ્રાસદીય લાગે છે. તે એક પાવરવેદિકા અને એક વનખંડથી ચોતરફથી સંપરિવૃત્ત છે. વેદિકા, વનખંડ અને પોનું વર્ણન કહેતું. તે ગંગા પ્રપાતકુંડની ત્રણ દિશામાં ત્રણ થિસોપાન પ્રતિરૂપક કહેલ છે. તે આ પ્રમાણે - પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં. તે મિસોપાન પ્રતિરૂપકનું આવા સ્વરૂપે વર્ણન કહેલ છે – જમય નેમ, રિષ્ઠરનમય પ્રતિષ્ઠાન, વૈડુમય સંભ, સુવર્ણ-રૂધ્યમય ફલક, લોહિતાક્ષમય ભૂચિ, વજમય સંધિ, વિવિધ મણિમય આલંબન, આલંબન બાહાઓ છે. તે કિસોંપાન પ્રતિરૂપકની આગળ પ્રત્યેકે પ્રત્યેક તોરણો કહ્યા છે. તે તોરણો વિવિધ મણિમય છે, તે વિવિધમણિમય સાંભો ઉપર ઉપનિવિષ્ટ-સંનિવિષ્ટ છે. વિવિધ તારોના આકારે તેમાં ઘણાં પ્રકારે મોતી જડેલા છે. તે હમૃગ, વૃષભ, તુમ, નટ, મગર, પક્ષી, વાલક, કિaiટ, રુ શરભ, ચમાર, કુર, વનલતા, પspલતાના ચિત્રો વડે ચિત્રિત છે. તેના સ્તંભ ઉપર વજરનમયી વેદિકા પરિંગત છે, જે ઘણી રમ્ય લાગે છે. વિધાધર યમલયુગલ યંત્રયુક્ત સમાન, હજારો રનોની પ્રભાથી સુશોભિત, સહસ્રો ચિત્રોથી દેદીપ્યમાન, જોતાં જ આંખમાં વસી જાય તેવા છે. તે સુખ પરવાળા, સગ્રીકરણ, ઘંટાવલિના ચલિત થવાથી મધુર મનહર સ્વરવાળા અને પ્રાસાદીય છે. તે તોરણો ઉપર ઘણાં આઠ-આઠ મંગલો કહ્યા છે. તે આ પ્રમાણે – સ્વસ્તિક, શ્રીવન્સ યાવતુ પ્રતિરૂપ છે. તે તોરણોની ઉપર ઘણાં કૃષ્ણચામરdજ યાવતું શ્વેત ચામરdજે છે. જે સ્વચ્છ, Gણ, રાયપટ્ટ, વજમય દંડ છે અને નિર્મલ ગંધિક એવા કમળો છે, જે સુરમ્ય અને પ્રાસાદીયાદિ છે. તે તોરણોની ઉપર ઘણાં છત્રાતિછો, પતાકાતિ પતાકા, ઘટા યુગલ, Page #182 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૨૯ ૧૫ ચામર યુગલ, ઉત્પલ, પન્ન યાવત્ શતસહસો છે, તે સર્વે રનમય, સ્વચ્છ ચાવત તિરૂપ છે. તે ગંગાપપાતકુંડના બહુમધ્યદેશભાગમાં અહીં એક મહાન ગંગાદ્વીપ નામે હીપ કહેલ છે. તે આઠ યોજન લાંબો-પહોળો, સાતિરેક પચીશ યોજન પરિધિથી, બે કોશ જળથી ઉંચા, સવરનમય, સ્વચ્છ, Gણ છે. તે એક પછાવરવેદિકા અને એક વનખંડથી ચોતરફથી સંપરિક્ષિત છે. તેનું વર્ણન કરવું. ગંગાદ્વીપ હીપની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ છે. તે બહુમધ્યદેશબાગમાં અહીં ગંગાદેવીનું એક મોટું ભવન કહેલ છે. તે એક કોશ લાંબ, અધકોશ પોળ દેશોન કોશ ઉર્ષ ઉચ્ચત્વથી, અનેકtત સ્તંભ સંનિવિષ્ટ ચાવતું બહુમધ્યદેશ ભાગમાં મણિપીઠિકામાં શયનીય છે. તે કયા હેતુથી યાવતું શાશ્વત નામ કહેલ છે. તે ગંગા પ્રપાતકુંડના દક્ષિણી તોરણથી ગંગા મહાનદી નીકળી ઉત્તરાર્ધ ભરતક્ષેત્રમાં જતી-જતી છooo નદીઓ તેમાં મળે છે. તેનાથી આપૂર્ણ થઈ ખંડપાતગુફાની નીચેથી વૈતાદ્ય પર્વતને ચીરતી દક્ષિણાદ્ધ ભરતહોમમાં જતીજતી દક્ષિણાદ્ધ ભરત ક્ષેત્રના બહુમuદેશ ભાગમાં જઈને પૂવઈભિમુખ વળીને ૧૪,ooo નદીઓના કુલ પરિવારયુક્ત થઈને જગતીને ચીરતી પૂર્વ લવણ સમુદ્રમાં મળે છે. ગંગા મહાનદીનો પ્રવાહ છ યોજના અને એક કોણ પહોળો, અધકોશ ઉંડો છે. ત્યારપછી માત્રામાં વધતી-વધતી સમુદ્ર મુખ પાસે ૬ યોજન પહોળી છે, ઉંડાઈ સવા યોજન હોય છે. તે બંને તરફ બે પાવર વેદિકા અને બે વનખંડો દ્વારા સંપરિવૃત્ત છે. વેદિકા અને વનખંડનું વર્ણન પૂર્વવત્ છે. એ પ્રમાણે સિંધમાં પણ જાણવું યાવતુ પદ્ધહના પશ્ચિમી તોરણથી સિંધુ આવના કૂટથી વળીને દક્ષિણાભિમુખ થઈને સિંધુuપાતકુંડ, સિંધુદ્વીપ આદિ પૂર્વવત્ ચાવ તિમિત્ર ગુફાની નીચેથી વૈતાદ્ય પર્વતને ચીરીને પશ્ચિમાભિમુખથી વળીને ૧૪,ooo નદી સાથે મળીને જગતીને ચીરી પશ્ચિમી લવણસમુદ્રમાં યાવત મળે છે. બાકી બધું ગંગા નદી સમાન જાણવું. તે પાદ્રહના ઉત્તરના તોરણથી રોહિતાંશા મહાનદી નીકળી ૨૭૬ યોજન, યોજનના ૬/૧૯ ભાગ વહીને ઉત્તરાભિમુખ પર્વતમાં જઈને મોટા ઘટમુખથી નીકળતા મુક્તાવલિહાર સંસ્થિત, સાતિરેક ૧oo યોજન અપાતળી પડે છે. રોહિતાંશા મહાનદી જ્યાંથી પડે છે, અહીં એક મોટી િિહૂકા કહી છે. તે જિહિકા એક યોજન લાંબી, ૧યોજન પહોળી, એક કોશ નડાઈ, વિવૃત્ત મગરમુખ સંસ્થાન સંસ્થિત, સર્વ વજમય, રવચ્છ છે. - રોહિતાંશા મહાનદી જ્યાં પડે છે, ત્યાં એક મોટો રોહિતાંશા પ્રપાત કુંડ નામે કુંડ કહેલ છે. તે ૧૨૦ યોજન લાંબો-પહોળો અને ૧૮૩ એજનમાં કંઈક જૂન પરિધિ છે. ૧ યોજન ઊંડો, સ્વચ્છ છે. તોરણ સુધી કુંડનું વર્ણન પૂર્વવતું છે. તે રોહિતાંશા અપાતકુંડના બહુમદવદેશ ભાગમાં અહીં એક મોટો રોહિતાંશ ૧૨૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર નામે દ્વીપ કહેલ છે. તે ૧૬ યોજન લાંબો-પહોળો છે, સાતિરેક ૫૦-ગોજન પરિધિથી છે. જળતી બે કોશ ઉંચો, સર્વરનમય, સ્વચ્છ, Gણ છે. બાકી પૂર્વવત્ યાવત્ ભવનાદિ પૂર્વવત કહેવા. - તે રોહિતાંશપાતકુંડના ઉત્તરના તોરણથી રોહિતાંશા મહાનદી નીકળતી હૈમવત ક્ષેત્રમાં વહેતી-વહેતી ૧૪,૦૦૦ નદીઓથી પૂર્ણ થતી-થતી શબ્દાતી વૃત્ત વૈતાદ્ય પર્વતની અર્ધયોજન દૂર રહીને પશ્ચિમ તરફ વળીને હૈમવત ક્ષેત્રને બે ભાગમાં વિભાગ કરતી-કરતી કુલ ૨૮,ooo નદીઓ સાથે મળીને, જગતની નીચેથી ચીરતી પશ્ચિમી લવણ સમુદ્રમાં મળે છે. રોહિતાંશાનદી જ્યાંથી વહે છે, ત્યાં ૧ ચૌજન પહોળી, એક કોશ ઉડી છે. ત્યારપછી માત્રામાં વધતી-વધતી મુખના મૂળમાં ૧રપ યોજન પહોળી, ચા યોજન ઉંડી, બંને બાજુ બે પાવર વેદિકા અને બે વનખંડથી સંપરિવરેલ છે. • વિવેચન-૧૨૯ : તે પાદ્રહના પૂર્વના તોરણથી ગંગા નામે મહાનદી - પોતાના પરિવારરૂપ ૧૪,૦૦૦ નદીને સાથે લઈને સ્વતંત્રપણે સમુદ્રગામીત્વથી પ્રકૃષ્ણા નદી છે. એ પ્રમાણે સિધુ આદિમાં પણ જાણવું. પ્રબૂઢ-નીકળીને, પર્વત ઉપર ૫oo યોજન છે. પર્વતે જઈને ગંગાવ નામક કુટ સમીપે, ગંગાવર્તન કૂટની નીચે વળીને. પ૨૩-૧૯ યોજન દક્ષિણાભિમુખી પર્વત જઈને, મોટો એવો જે ઘટ, તેના મુખની જેમ નિગમ જેવો છે તે. અર્થાત જેમ ઘટમુખથી જળ પ્રવાહ નીકળતા “ખુ-ખુ” એમ શબ્દ કરતાં, વળીને વહે છે. તેમ આ પણ વહે છે. મોતીનો જે હાર, તે આકારે રહેલ. સાતિરેક સો યોજન લઇ હિમવંતના શીખરથી આરંભીને ૧૦ યોજન ઉંડો પ્રપાતકુંડ સુધી ધારા પડવાથી આનું પ્રમાણ સાતિરેક સો યોજન થાય છે. પ્રપતિ-પ્રપાતકુંડને પામે છે. દક્ષિણાભિમુખ જતાં પર૩mોજન આદિ આ રીતે - હિમવંત ગિરિના વ્યાસથી ૧૦૫ર યોજન, ૧૨-કળારૂપ, ગંગા પ્રવાહ વ્યાસ ૬-યોજન, ૧-કોશ માપથી શોધિત કરતાં ૧૦૪૬ ક્રોશ પાદોન ક્લાપંચક, પછી ૧૨-કળાથી શોઘતા સાત સપાદકલા ગંગાપ્રવાહ પર્વતના મધ્યભાગથી પડાદ્રહથી નીકળે છે તેથી આ દક્ષિણાભિમુખ ગંગા પ્રવાહથી - x • ગરિવ્યાસ ૧૦૪૬ યોજન, સપાદ કળા રૂપને અડધાં કરતાં ચોક્ત પ૨૩ યોજન થાય. હવે જિહિકા - ગંગા નદી જે સ્થાનેથી પડે છે, ત્યાં એક મોટી જિલ્લિકા કહી છે. તે અધયોજન લાંબી, છ યોજન અને એક કોશ પહોળી છે. ગંગાના મૂળ વ્યાસના માપવાથી અર્ધકોશ જાડાઈથી પ્રસારિત જળચર વિશેષ મુખ છે, તે સંસ્થાને રહેલ છે. તે સર્વથા વ્રજમયી છે, ઈત્યાદિ. હવે પ્રપાતકુંડ સ્વરૂપ - ગંગાનદી જ્યાં પડે છે ત્યાં એક મોટો ગંગા પ્રપાતકુંડ છે. ૬0 યોજન લાંબો-પહોળો છે ઈત્યાદિ - * * * * કંઈક અધિક ૧૯o યોજના પરિધિથી છે. જો કે સ્વોપજ્ઞ ક્ષેત્ર વિચાર અને તેની વૃત્તિમાં મતભેદ છે, તેથી પ્રસ્તુત સૂરનો ગંભીરાર્થ બહુશ્રુતોએ વિચારવો - x• અથવા પ્રસ્તુત સૂટ પડાવવેદિકા સહિત Page #183 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૨૯ ૧૨૩ ૧ર૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર કંડ પરિધિ વિવાથી પ્રવૃત છે, તેમ સંભવે છે. તેથી દોષ નથી. તવ કેવલિગમ્ય. ઉદ્વેધ-ઉંડાઈ, અચ્છ-નિર્મળ, ગ્લણ-ગ્લણ પુદ્ગલથી નિષ્પાદિત, તમયરૂપાના કિનારા જેના છે તે. સમ-ગર્તાના સભાવથી વિષમ નહીં. * * * વજમય પાષાણની ભીંત જેની છે તે, વજમય તલયુક્ત. સુવર્ણ-પીળહેમ, સુભ-ફાયવિશેષમય વાલુકા. વૈડૂર્યમણિમય ફટિકરન્ન સંબંધી પટલમય તટ સમીપવર્તી ઉad પ્રદેશયુકત જળમાં પ્રવેશ કે નિર્ગમન સુખે થઈ શકાય છે તેવું તેના કિનારા મણિથી સુબદ્ધ છે. - X - X - વપ-કેદાર જળ સ્થાન, ગંભી-તળીયુ ન મળે તેવો, સંછન્ન-જળ વડે અંતરિત. અહીં બિસમૃણાલના સાહચર્યચી પદ્દિાની પનો જાણવા. બિસ-કંદ, મૃણાલપહાનાલ, ઘણાં ઉત્પલ-કુમુદ-નલિન-સુભગ-સગંધિક ઈત્યાદિ વિકવર કમળો, કિંજક વડે ઉપશોભિત છે, ભ્રમર વડે કમલ અને કુમુદ ભોગવાઈ રહ્યા છે. અચ્છ-સ્વરૂપથી સ્ફટિકવતું, વિમલઆગંતુક મલરહિત. પથ્ય-આરોગ્યકરણથી જળ વડે પૂર્ણ. પડિહત્યઅતિપ્રભૂત મત્સ્ય અને કાચબા તેમાં ભમે છે. અનેક પક્ષીના યુગલો અહીં-તહીં ફરે છે. સારસાદિ જળચરના અવાજની અપેક્ષાથી મધુર સ્વર અને હંસ-ભ્રમરાદિના કજિતની અપેક્ષાથી નાદ કરે છે. - X - X - પ્રાસાદીય શબ્દથી પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ લેવું. ( ધે પરાવરક્વેદિકાવર્ણન - તે સ્પષ્ટ છે. અહીં સુખેથી પ્રવેશ-નિર્ગમન કઈ રીતે થાય છે ? તે ગંગાપ્રપાતકુંડની ત્રણે દિશામાં ત્રણ સોપાન પ્રતિરૂપક કહેલ છે. વ્યાખ્યા પૂર્વવત - x - mતીનું વર્ણન તુલ્ય હોવાથી કહ્યું. વિશેષ એ - ઉતરવા ચડવામાં આલંબનના હેતુરૂપ, અવલંબન બાહા-બંને પડખે આલંબન આશ્રયરૂપ ભિતો. તે ઝિસોપાન પ્રતિરૂપકની આગળ પ્રત્યેકમાં તોરણ કહ્યા છે. તે તોરણો વિવિધ મણિમય તંભો ઉપર રહેલ છે - x • સંન્નિવિષ્ટ - સમ્યક્ નિશ્ચલપણે અપદપરિહારથી નિવિટ. વિવિધ મુક્તાફળ આરોપિત જેમાં છે તે તથા વિવિધ તારિકારૂપથી ઉપચિત છે. તોરણોમાં જ શોભાર્થે તારિકા બંધાય છે તે લોકપ્રતીત છે. ઈહામૃગ-વર, ઋષભ-વૃષભ, વાલ-સર્પ, ફુડ-મૃગવિશેષ, શભ-અષ્ટાપદ, ચમરઅટવીની ગાય - X- આ બધાંના ચિત્રોથી ચિત્રિત છે. સ્તંભની ઉપવર્તી વજર્વેદિકાથી પરિકરિત છે, અભિરમણીય છે. વિશિષ્ટ શકિતવાળા પુરુષ વિશેષના સમશ્રેણિક યુગલથી સંચરતી એવી બે પુરુષ પ્રતિમાથી યુક્ત છે - ૪ - અર્ચિ-મણિરત્નોની પ્રભા સહિત પરિવારણીય, હજારો રૂપક યુક્ત, અત્યથી પ્રમાણ જેનું છે કે, અત્યર્ય દેદીપ્યમાન, જોતાં જ આંખને ચોંટી જાય તેવું. બાકી સુબોધ છે. વિશેષ એ કે – ઘંટાવલિના વશથી ચલિત મધુર અને મનોહર સ્વર જેમાં છે તે. - x - તે તોરણોની ઉપર ઘણાં કૃષ્ણ ચામરdજ છે. એ પ્રમાણે નીલ ચામર tવજાદિ પણ કહેવા. તે બધાં કેવા છે ? તે કહે છે. - આકાશ સ્ફટિકવતુ અતિ નિર્મળ, ગ્લણ મુગલ સ્કંધ નિમપિત, રૂધ્યમય વજમય દંડની ઉપર પ જેમાં છે તે. રૂપાના પની મથે વજમય દંડ જેમાં છે તે. જલજ કુસુમોના પડા આદિવતું અમલ, પણ કુદ્રવ્ય ગંધ સંમિશ્ર ગંધ જેમાં વિધમાન નથી તે જલજામલગંધિકા. તેથી જ સુરમ્ય, પ્રાસાદીય ઈત્યાદિ પૂર્વવતુ. હવે ગંગાદ્વીપ વકતવ્યતા - તે ગંગાધપાતકુંડના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટો ગંગાદેવીના આવાસભૂત દ્વીપ છે તે ગંગાદ્વીપ કહેવાય છે. તે આઠ યોજન લાંબો-પહોળો, સાતિરેક-૨૫-યોજન પરિક્ષેપચી, બે કોશ જળપર્યન્તથી ઉંચો છે. ચોતરફ વર્તતા જલ કે જળથી આવૃત્ત ક્ષેત્રનો દ્વીપ રૂપે વ્યવહાર છે. • x - તે ગંગાદ્વીપ એક પાવક્વેદિકા, એક વનખંડથી ચોતરફથી સંપવૃિત છે તેનું વર્ણન જગતીની પાવરવેદિકાવતુ જાણવું. હવે તેમાં જે છે, તે કહે છે – ગંગાદ્વીપની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. તેના બહુમધ્યદેશ ભાગમાં ગંગાદેવીનું એક મોટું ભવન કહેલ છે. લંબાઈ આદિ શય્યાના વર્ણન પર્યા સૂત્ર ભવનાનુસાર જાણવું. હવે નામનો અવર્થ કહે છે - તે સ્પષ્ટ છે. હવે ગંગા જે રીતે જેમાં સકે છે, તે કહે છે - તે ગંગાપ્રપાત કુંડના દક્ષિણના તોરણથી નીકળી ગંગા મહાનદી ઉત્તરાદ્ધ ભરતક્ષેત્રમાં જતા-જતા રૂooo નદી વડે આપૂર્ય-આપૂર્ય ભરતા ખંડપ્રપાતગફાની નીચે વૈતાદ્ય પર્વતને ભેદીને દક્ષિણાદ્ધ ભરતોમમાં જતાં-જતાં દક્ષિણાદ્ધ ભરતોનના બહુમધ્યદેશભાગમાં જઈને પૂર્વાભિમુખ વળીને ૧૪,ooo નદીથી સંપૂર્ણ આપૂરિત કરીને જંબૂદ્વીપના પ્રકારની નીચેથી ચીરીને પૂર્વના લવણસમુદ્રમાં અવતરે છે. હવે આ જ પ્રવાહ-મુખનો પૃયુત્વ-ઉદ્વેધ દશવિ છે - ગંગા મહાનદી વહીને જે સ્થાનથી નદી વહેવાને પ્રવર્તે છે, તે પ્રવહ. પડાદ્રહના તોરણથી નીકળે છે. તેમાં છ યોજન અને એક કોશ પહોળું, અર્ધ ક્રોશ ઉહેધરી છે. મહાનદીમાં સર્વત્ર ઉદ્ધઘના પોતાના વ્યાસનો ૫૦મા ભાગ રૂપપણાથી છે. પડાદ્ધહ તોરણનો વ્યાસ પચી આટલાથી જેટલા ક્ષેત્ર તે વ્યાસ અનુવૃત છે તેટલા નથી પછી અર્થાતુ ગંગા પ્રપાત કંડથી નીકળીને પછી. આના વડે જે બીજે પ્રવહ શબ્દથી મકરમુખ પ્રણાલ નિર્ગમ કે પ્રપાતકુંડ તિર્ગમ કહેલ છે તે નથી. - x • x • એમ ઉદ્વેધમાં પણ જાણવું. મામા-મામાના ક્રમે-કમે પ્રતિયોજન સમુદિત બંને પડખે દશ ધનુની વૃદ્ધિથી પ્રતિ પાર્વે પાંચ ધનની વૃદ્ધિ જાણવી. વધતાં-વધતાં મુખે-સમુદ્રપ્રવેશમાં ૬શા. યોજન વિકંભરી છે કેમકે પ્રવહમાનથી મુખમાતના દશગુણવથી છે. સકોશ યોજના ઉઘથી શા યોજન પ્રમાણ મુખ વ્યાસના ૫૦માં ભાગે આટલો જ લાભ થાય. બંને પડખે બે પાવર વેદિકા અને વનખંડો વડે સંપરિક્ષિત ગંગા છે. પ્રતિયોજન દશ ધનુષની વૃદ્ધિ આ રીતે છે - x - ગંગાના પ્રવાહમાં વાસ છે યોજન, એક કોશ, મુખમાં ૬૨ યોજન-૨-કોશ છે. તેમાં મુખના ત્રાસથી પ્રવાહ વ્યાસ બાદ કરતાં ૫૬ યોજન, ૧ કોશ થાય. યોજનના ક્રોશ કરવા માટે ચાર વડે ગુણીને ઉપર એક કોશ ઉમેરતાં થશે-૨૨૫ ક્રોશ તેના ધનુષ કરવા ૨૦oo વડે ગુણતાં થશે ૪,૫૦,૦૦૦, પછી ૪૫,૦૦૦ વડે ભાંગતા ૧૦ ધનુષ આવે. એક વડે ગુણતાં-૧૦ થશે. આટલા સમુદિત બંને પડખે પ્રવહથી એક યોજન જતાં જળવૃદ્ધિ થાય. જો મૂલ બે યોજનથી વૃદ્ધિ જાણવી હોય તો ૧૦ ધનુષને બે વડે ગુણતાં ૨૦ થશે. આટલા પ્રવથી બંને બાજુ બે યોજન પછી વૃદ્ધિ થાય. તેનું અડધું તે-૧૦, આટલી એક Page #184 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૨૯ પાર્શ્વમાં વૃદ્ધિ થાય. એ પ્રમાણે બધે વિચારવું. જેમ ગંગામાં અન્યત્ર અવતરે છે તેમ સિંધુનું સ્વરૂપ પણ જાણવું. ચાવત્ તે પદ્મદ્રહના પાશ્ચાત્ય તોરણથી સિંધુ મહાનદી નીકળી પશ્ચિમાભિમુખ ૫૦૦ યોજન પર્વતમાં જઈને સિંધુ આવર્તને કૂટે વળીને ૫૨૩-૩/૧૯ ભાગ દક્ષિણાભિમુખી પર્વતમાં જઈને મોટા ઘટમુખ પ્રવૃત્તિથી ચાવત્ પ્રપાતથી પડે છે. સિંધુમહાનદી જ્યાંથી પડે છે, અહીં મોટી જિહ્નિકા કહેવી. જ્યાં સિંધુ મહાનદી પડે છે, ત્યાં સિંધુ પ્રપાતકુંડ કહેવું. તેમાં સિંધુદ્વીપ કહેવો. તે ગંગાદ્વીપની પ્રભા અને વભિાવત્ સિંધુદ્વીપની પ્રભા અને વર્ણાભા પદ્મો સિંધુદ્વીપ કહેવાય છે. તે સિંધુ પ્રપાતકુંડના દક્ષિણી તોરણથી સિંધુમહાનદી નીકળી ઉત્તરાર્ધ્વ ભરતક્ષેત્રમાં વહેતી-વહેતી હજારો નદી દ્વારા આપૂતિ કરે છે. તમિસાગુફાની નીચેથી વૈતાઢ્ય પર્વત ચીરીને દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના બહુમધ્યદેશ ભાગે જઈને પશ્ચિમાભિમુખી થઈને ૧૪,૦૦૦ નદીથી પૂર્ણ જગતીને નીચેથી ચીરીને પશ્ચિમ લવણ સમુદ્રમાં મળે છે. આ સિવાય પ્રવહ મુખમાનાદિ ગંગાના માન સમાન જ જાણવા. ૧૨૯ હવે પદ્મદ્રહથી નીકળતી ત્રીજી નદીનું સ્વરૂપ કહે છે – સ્પષ્ટ છે. વિશેષ એ કે - ૨૭૬-૬/૧૯ યોજન એટલી હૈમવત ક્ષેત્રાભિમુખ પર્વતમાં જઈને હૈમવા વ્યાસથી દ્રહનો વ્યાસ બાદ કરી બાકીના હિમવત્ વ્યાસને અડધો કરીને આટલા યોજનનો જ લાભ થાય. - ૪ - ૪ - ૪ - ગંગાના ગિરિમધ્યવર્તી પૂર્વદિશાના તોરણથી નીકળી ૫૦૦ યોજન પૂર્વાભિમુખ જીને દક્ષિણદિક ગામિની પોતાના વ્યાસ રહિત ગિનિા વ્યાસનું અર્ધગામિત્વ છે. એ પ્રમાણએ સિંધુ પણ ૫૦૦ યોજન પશ્ચિમ અભિમુખ જઈને પછી આ ઉત્તરદિક્ તોરણથી નીકળી ઉત્તરગામિની દ્રહ વ્યાસ શુદ્ધગિરિ વ્યાસાર્ધ ગામી છે, એટલો ભેદ છે. હવે આની જિહ્નિકા કહે છે – તે સ્પષ્ટ છે. વિશેષ એ કે – લંબાઈમાં યોજન વિખંભમાનમાં ૧૨ા યોજન, પહોળાઈ ક્રોશ છે કેમકે ગંગાની જિહ્નિકાથી આ બે ગણી છે. હવે કુંડ સ્વરૂપ-પ્રાયઃ પ્રકટાર્થ છે. પરંતુ લંબાઈ-પહોળાઈમાં વીશ અધિક છે. કેમકે ગંગાપ્રપાત કુંડથી આ બેગણું છે. હવે દ્વીપ કહે છે – તે પ્રગટાર્થ છે - x - હવે આ જે તોરણથી નીકળી, જે ક્ષેત્રની સ્પર્શના, જેટલો નદી પરિવાર, જેમાં સંક્રમ છે, તે કહે છે – રોહિતાંશ પ્રપાત કુંડના ઉત્તરના તોરણથી રોહિતાંશા મહાનદી નીકળી હૈમવત વર્ષમાં જતા-જતા ૧૪,૦૦૦ નદી વડે આપૂરિત થતાં શબ્દાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વતથી અર્ધયોજન દૂર રહી પશ્ચિમાભિમુખી આવૃત્ત થઈ, હૈમવંત ક્ષેત્રને બે ભાગે વિભાગ કરી, ૨૮,૦૦૦ નદી વડે પરિપૂર્ણ જગતીની નીચેથી ચીરીને પશ્ચિમ લવણસમુદ્રમાં પ્રવેશે છે. આનો જ મૂલ વિસ્તાર કહે છે – રોહિતાંશા મૂળમાં ૧૨॥ યોજન વિધ્યુંભથી, પૂર્વ ક્ષેત્રની નદીથી બમણાં વિસ્તારથી છે. ક્રોશ ઉદ્વેધથી છે. પછી માત્રાના ક્રમે ક્રમે પ્રતિયોજન સમુદિત બંને પડખે ૨૦ ધનુષની વૃદ્ધિથી પ્રતિ પાર્શ્વ દશ-દશ ધનુપ્ વધતાં-વધતાં સમુદ્ર પ્રવેશમાં ૧૨૫ યોજન વિખંભથી થાય - ૪ - બાકી પૂર્વવત્. હવે 26/9 ૧૩૦ હિમવંત કૂટો વિશે કહે છે– - સૂત્ર-૧૩૦ : જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ભગવન્ ! લઘુ હિમવંત વર્ષધર પર્વતના કેટલા ફૂટ કહેલા છે ? ગૌતમ ! ૧૧-કૂટો કહ્યા છે. તે આ – સિદ્ધાયતન, લઘુહિમવંત, ભરત, ઈલાદેવી, ગંગાદેવી, શ્રી, રોહિતશ, સિંધુદેવી, સુરદેવી, હેમવત અને વૈશ્રમણ-ફૂટ ભગવન્ ! લઘુ હિમવંત વર્ષધર પર્વતમાં સિદ્ધાયતન નામક ફૂટ ક્યાં કહ્યો છે? ગૌતમ! પૂર્વી લવણસમુદ્રના પશ્ચિમે, લઘુહિમવંતકૂટની પૂર્વે આ સિદ્ધાયતનકૂટ નામે ફૂટ કહેલ છે. તે ૫૦૦ યોજન ઉર્ધ્વ ઉંચો, મૂળમાં ૫૦૦ યોજન, મધ્યે ૩૭૫ યોજન અને ઉપર ૨૫૦ યોજન પહોળો છે. મૂળમાં ૧૫૮૧ યોજનથી કંઈક વિશેષ, મધ્યમાં કંઈક ન્યૂન ૧૧૮૬ યોજન અને ઉપર કંઈક ન્યૂન ૩૯૧ યોજન પરિધિથી છે. મૂળમાં વિસ્તીર્ણ, મધ્યે સંક્ષિપ્ત અને ઉપર પાતળો, ગોપુચ્છ અકારે, સર્વરત્નમય, નિર્મળ છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી વીંટળાયેલ છે. સિદ્ધાયતનકૂટની ઉપર બહુરામ રમણીય ભૂમિભાગ કહેલ છે, યાવત્ તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્યાદેશ ભાગમાં અહીં એક મોટું સિદ્ધાયતન કહેલ છે તે ૫૦ યોજન લાંબુ, ૨૫ યોજન પહોળું, ૩૬ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી યાવત્ જિનપ્રતિમા વર્ણન કહેવું. ભગવન્ ! લઘુ હિમવંત વર્ષધર પર્વતમાં લઘુહિમવંતકૂટ નામે ફૂટ ક્યાં કહેલ છે ? ગૌતમ ! ભરતકૂટની પૂર્વે, સિદ્ધાયતનકૂટની પશ્ચિમે આ લઘુહિમવંત વર્ષધર પર્વતમાં કહેલ છે. એ પ્રમાણે જે કંઈ સિદ્ધાયતનકૂટના ઉચ્ચત્ત-વિખંભપરિધિ છે યાવત્ બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટું પ્રાસાદાવતંક કહેલ છે. તે ૬ યોજન ઉંચો, ૩૧૪ યોજન પહોળું, ઘણું ઉંચુ ઉઠેલ છે. વિવિધમણિ-રત્નથી ચિત્રિત વાયુથી ઉડતી વિજય-વૈજયંતી પતાકા અને છત્રાતિછત્ર યુક્ત, ઉંચા, ગગનતલને ઉલ્લંઘતા શિખર યુક્ત છે. તેની જાળીમાં જડેલ રત્ન સમૂહ તે પ્રાસાદ પોતાના નેત્રો ઉઘાડતો હોય તેવા છે. મણિરત્નની સ્તુપિકા છે, તેના ઉપર વિકસિત શીતપત્ર-પુંડરીક-તિલકરાં અર્ધચંદ્રના ચિત્રો અંકિત છે. વિવિધ મણીમય માળાથી અલંકૃત્ છે. અંદર અને બહાર શ્લક્ષ્ય વજરત્ન તપનીય રુચિર વાલુકાના પ્રસ્તટ છે તેનો સ્પર્શ સુખદ, સશ્રીકરૂપ, પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ છે. તે પ્રાસાદાવાંસકના અંદર બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે ચાવત્ સપરિવાર સીંહાસન કહેવું. ભગવન્ ! લઘુહિમવંતકૂટને લઘુહિમવંતકૂટ કેમ કહે છે ? ગૌતમ ! લઘુહિમવંત નામક મહર્ષિક યાવત્ દેવ વસે છે. ભગતના લઘુહિમવંત ગિકુિમાર દેવની લઘુહિમવંતા નામે રાજધાની કાં કહી છે? ગૌતમ! લઘુહિમવંતની દક્ષિણમાં તીછાં અસંખ્યાત દ્વીપસમુદ્ર ગયા પછી બીજા ત્રંબુદ્વીપ દ્વીપની દક્ષિણે ૧૨,૦૦૦ યોજન જઈને અહીં લઘુ હિમવંતના Page #185 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૩૦ ૧૬ ૧૩૨ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ શિકુિમાર દેવની લધુ હિમવંતા રાજધાની કહી છે તે ૧૨,ooo યોજન લાંભીપહોળી છે. એ પ્રમાણે વિજય રાજધાની સર્દેશ કહેવી. એ પ્રમાણે બાકીના ફૂટોની વક્તવ્યતા પણ જાણવી. લંબાઈ, પહોળાઈ, પરિધિ પ્રાસાદદેવતા, સીંહાસન પરિવાર, તેના દેવદેવીઓ અને રાજધાની જાણવી. તેમાં લઘુહિમવત, ભરત, હૈમવત અને વૈશ્રમણ ફૂટોમાં દેવો રહે છે, બાકીના કૂટોમાં દેવીઓ રહે છે. ભગવંતા તે લઘુહિમવંત વર્ષધર પર્વત કેમ કહેવાય છે? ગૌતમ ! મહાહિમવંત ધિર પર્વતની અપેક્ષાથી લંબાઈ, ઉરd, ઉદ્વધ, પહોળાઈ અને પરિધિને આશીને કંઈક લઘુતર, સ્વતર તથા નિમ્નતર છે. અહીં લઘુહિમવંત દેવ મહહિક ચાવતુ પલ્યોપમ સ્થિતિક વસે છે. એ કારણથી છે ગૌતમ! એમ કહે છે - લઘુ હિમવત વર્ષધર પર્વત કહેવાય છે. અથવા હે ગૌતમ ! લઘુ હિમવતનું એ શાશ્વત નામ કહેલ છે. જે હંમેશા હતુ-છે-રહેશે. • વિવેચન-૧૩૦ : લઘુહિમવંત આદિ સ્પષ્ટ છે. વિશેષ એ કે – સિદ્ધાયતન કૂટ, લઘુ હિમવંત ગિરિકુમારદેવકૂટ, ભરતાધિપ દેવકૂટ, ઈલાદેવી સુરાદેવીના કૂટો, ૫૬ દિકકુમારીદેવી, વર્ગ મોનો દેવીકૂટ, ગંગાદેવી કૂટ આદિ. હવે તેના સ્થાનાદિ સ્વરૂપને કહે છે – લઘુ હિમવંત વર્ષધર પર્વતમાં સિદ્ધાયતન કટ ક્યાં છે ? ઉત્તરસૂત્ર વ્યક્ત છે. વિશેષ એ-૫oo યોજન ઉંચો, મૂલમાં પ૦૦ યોજન વિસ્તાર ઈત્યાદિ સ્ત્રાર્થમાં કહ્યા મુજબ જાણવું. * * * * * આવો ભાવ છે. • ૧૧૮૫ યોજના પૂર્ણ, શેષ ત્રણ ક્રોશ, ૮૨૩ ધનુષ તેથી ક્યાંક ૧૧૮૬ યોજન કહે છે. તયા ઉપરના ૩૯૧ યોજનમાં કંઈક ન્યૂનમાં પણ આ ભાવ છે - 9૯૦ યોજના પૂર્ણ, શેષ બે કોશ, ૭૫ ધનુષ્પ તેથી કંઈક ન્યૂન ૩૯૧ યોજના કહ્યા. બાકી સ્પષ્ટ છે. - હવે અહીં પરાવરવેદિકાદિ કહે છે - તે પ્રગટ છે. હવે અહીં જે છે તે ક્રમથી કહે છે - સિદ્ધાયતન આદિ. અહીં વૈતાદ્યના સિદ્ધાયતન કૂટની માફક અહીં વર્ણન લેવું. બીજું તેમાં કહેલ સિદ્ધાયતનાદિ વર્ણન કરવું. હવે અહીં જ લઘુહિમવંતગિરિના કૂટની વક્તવ્યતા કહે છે – ભગવ' લઘુ હિમવંત વર્ષધર પર્વતમાં લઘુ હિમવત્ કૂટ ક્યાં કહેલ છે? ઉત્તરસૂઝ પૂર્વવતુ. અતિદેશ સૂરમાં - સિદ્ધાયતન કૂટના ઉચ્ચવ, વિર્કભ, પરિક્ષેપ મુજબ અહીં હિમવત કૂટમાં પણ જાણવું. અહીં ઉપલક્ષણથી પાવર વેદિકાદિ અને સમભૂમિભાગ વર્ણન પણ જાણવું. તે ક્યાં સુધી કહેવું - બહુસમ મણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગે એક મોટો પ્રાસાદાવતંસક કહેલ છે. પ્રાસાદોની - લંબાઈથી બમણું ઉંચુ વાસ્તુ વિશેષમાં અવતંસક સમાન-શેખરક સમાન પ્રાસાદાવતુંસક અર્થાતુ પ્રધાન પ્રાસાદ. તે ૬ચા યોજન ઉંચા, ૩૧ી યોજન વિસ્તાર, સમચતુરસ હોવાથી સૂત્રકારે લંબાઈ જણાવી નથી, તેનો હેતુ વૈતાઢ્ય કૂર્તા પ્રાસાદાધિકારમાં નિરૂપિત છે, ત્યાંથી જાણવું. તે પ્રાસાદ કેવો છે ? અભિમુખ્યતાથી સર્વતઃ વિનીગત ઉંચો-પ્રબળતાથી બધી દિશામાં પ્રવૃત છે. અથવા આકાશમાં ઉષ્ણત-પ્રબળતાથી ચોતરફ તીર્થી પ્રગૃત એવા પ્રકારે જે પ્રભા વડે બદ્ધ સમાન રહે છે. અન્યથા કઈ રીતે તે અતિ ઉંચે નિરાલંબ રહે ? અહીં ઉપેક્ષાથી આમ સૂચવેલ છે - ઉદ્ધ, અધો, તીર્ણ લંબાઈથી જે પ્રાસાદપ્રભા, તે વળી રજૂઓ વડે બદ્ધ હોય અથવા પ્રબળ શ્વેતપ્રભાપટલતાથી પ્રકથિી રાતી એવી હોય. અનેક પ્રકારના જે મણી અને રનો, તેના વિવિધરૂપે કે આશ્ચર્યવાન, વાયુ વડે કંપિત અમ્યુદયસૂચક વૈજયંતી નામની જે પતાકા અથવા વૈજયંતીની પાશ્ચકણિકાથી પ્રધાન પ્રતાકા. ઉપર-ઉપર રહેલ છકો, તેના વડે યક્ત, ઉંચા, ૬. યોજન પ્રમાણ. તેથી જ ગગન તલને પણ ઉલ્લંઘતા શિખરો જેના છે તે. ઘરની ભીંતોમાં રહેલ જાલક-જાળી, તેની વચ્ચે વિશિષ્ટ શોભા નિમિતે રનોની રચના જેમાં છે તે. પાંજરાથી બહાર નીકળેલ સમાન. જેમ કોઈપણ વસ્તુ વાંસાદિના પ્રચછાદન વિશેષથી બહાર કરી, અત્યંત-અવિનષ્ટ છાયા હોય, તેમ તે પ્રાસાદાવતુંસક છે. અથવા જાલાંતરગત ન સમુદાય વિશેષથી તે ઉઘાડાતા તેમની જેવો છે. વિકસિત કમળ વિશેષ દ્વારાદિમાં રનાદિથી ચિત્રિત હોય તેવો છે. અંદર બહાર સ્નિગ્ધ છે. રક્ત સુવર્ણની જે રેતી તેના પ્રતા પ્રાંગણમાં છે. બાકી પૂર્વવતું. હવે આના નામાર્થની વ્યાખ્યા કરે છે – ભગવત્ કયા કારણે લઘુહિમવંતકૂટ આ નામે ઓળખાય છે ? ગૌતમ! લઘુહિમવંત નામે મહદ્ધિક દેવ ચાવત્ અહીં વસે છે. * * * * * હવે એની રાજધાનીની વક્તવ્યતા કહે છે - લઘુ કે શુદ્ધ હિમવતી રાજધાની ક્યાં છે ? સૂત્ર સ્પષ્ટ છે. લધુ હિમવંતકૂટ ન્યાયથી બાકીની ભરતકૂટાદિ વક્તવ્યતા પણ જાણવી. લંબાઈ, પહોળાઈ, પરિધિ અને ઉપલક્ષણથી ઉચ્ચત્વ પણ કહેવું. * * • અહીં દેવતા શબ્દ દેવજાતિવાચી છે, તેથી ભરતાદિ દેવો, ઈલાદેવી આદિ દેવી લેવા. • x x• અહીં ઈલાદેવી, સુરાદેવી પ૬-દિકકુમારી ગણની અંતર્વત જાણવી. આના કટોની વ્યવસ્થા પૂર્વ, પૂર્વની ઉત્તર, ઉત્તર, પશ્ચિમમાં જાણવી. - હવે આ લઘુહિમવંત નામનું કારણ કહે છે - તે લઘુહિમવંત વર્ષધર પર્વત કેમ કહેવાય છે ? ગૌતમ ! મહાહિમવંત વર્ષધરની અપેક્ષાથી લંબાઈ આદિ બધામાં કંઈક લઘુતર-યોજન પ્રમાણથી આયામાદિની અપેક્ષાએ હ્રસ્વતર, ઉદ્વેધ અપેક્ષાથી ઓછો છે, બીજું અહીં લઘુ હિમવંત દેવ વસે છે બાકી પૂર્વવતું. હવે આ વર્ષધરી વિભક્ત હૈમવતક્ષેત્રની વક્તવ્યતા - • સૂઝ-૧૩૧ - ભગવન્! જંબૂલીપ દ્વીપમાં હેમવત નામે ફોઝ ક્યાં કહેલ છે ? ગૌતમ! મહાહિમવત વર્ષધર પર્વતની દક્ષિણે, લઘુહિમવત વર્ષધર પર્વતની ઉત્તરે, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે આ જંબૂદ્વીપ દ્વીપમાં હેમવત ક્ષેત્ર કહેલ છે. - આ ક્ષેત્ર પૂર્વ-પશ્ચિમ લાંબુ ઉત્તર-દક્ષિણ પહોળું, પલ્ચક સંસ્થાન સંસ્થિત, બે તરફ લવણસમુદ્રને ઋષ્ટ, પૂર્વની કોટિણી પૂર્વ લવણસમુદ્રને ધૃષ્ટ, પશ્ચિમી કોટિથી પશ્ચિમ લવણસમુદ્રને ઋષ્ટ છે. ૧૦૫-૫૯ યોજન વિસ્તારથી છે. તેની બાહા પૂર્વ-પશ્ચિમ ૬૭૫૫/૧૬ યોજન લાંબી છે. તેની જીવા ઉત્તરમાં પૂર્વપશ્ચિમ બંને બાજુ લવણસમુદ્રને સૃષ્ટ, પૂર્વની કોટીથી પૂર્વ લવણસમુદ્રને સૃષ્ટ, Page #186 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૩૧ ૧૩ પશ્ચિમમાં યાવત્ પૃષ્ટ, ,૬૭૪-૧૬/૧૯ યોજનથી કંઈક ન્યૂન લાંબી છે. દક્ષિણમાં તેનું ધનુપૃષ્ઠ પરિધિની અપેક્ષાથી ૩૮૭૪-૧૦/૧૯ યોજન છે. ભગવન્! હેમવત ક્ષેત્રનો આકાર, ભાવ, પ્રત્યાવતર કેવો કહેલ છે ? ગૌતમ ! બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. તેનું સ્વરૂપ આદિ ત્રીજ આરા સમાન છે.. • વિવેચન-૧૩૧ : ભગવન જંબદ્વીપ દ્વીપમાં હૈમવંત x ક્યાં કહેલ છે ? ગૌતમ ! મહાહિમવંત વર્ષઘર પર્વતની દક્ષિણે આદિ સ્પષ્ટ છે. • x • વિશેષ એ કે તે પથંકસંસ્થાને રહેલ છે, કેમકે લાંબુ ચોખ્ખણ છે. તથા ૨૧૦૫-૫/૧૯ ભાગ પહોળું છે. લઘુહિમવંતગિરિ કરતાં પહોળાઈમાં તે બમણું છે. હવે તેના બાહાદિ કહે છે – તેની બાહા આદિ સ્પષ્ટ છે અને સૂત્રાર્થમાં કહેલ છે. * * * * * હવે તેનું સ્વરૂપ કહે છે - પૂર્વે વ્યાખ્યાત છે. વિશેષ એ કે ઉકત પ્રકારે બીજા સુષમદુઃષમ આરા જેવો તેનો સ્વભાવાદિ જાણવા. હવે ફોગ વિભાગકારી પર્વતનું સ્વરૂપ નિર્દેશ છે – • સૂત્ર-૧૩૨ : ભગવના હૈમવત ક્ષેત્રમાં શબ્દાપાતી નામે વૃતવૈતાદ્ય પર્વત ાં છે? ગૌતમાં રોહિતા મહાનદીની પશ્ચિમે રોહિતાંશા મહાનદીની પૂર્વમાં, હૈમવંત બના બહુમધ્યદેશ ભાગમાં, અહીં શબ્દપાતી નામક વૃત્ત વૈતાઢય પર્વત કહેલ છે. - આ પર્વત ૧ooo યોજન ઉચ્ચત્તથી, ર૫o યોજન ભૂમિમાં, સત્ર સમ, પથંક સંસ્થાના સંક્ષિત ૧ooo યોજન લાંબો-પહોળો, ૩૧૬ર યોજનથી કંઈક વિશેષાધિક પરિધિથી કહેલ છે. તે સર્વ રતનમય અને નિર્મળ છે. એક પાવરવેદિકા અને એક વનખંડથી ચારે તરફથી સંપરિવૃત્ત છે. વેદિકા અને વનખંડ વર્ણન કહેવું. | શબ્દાપાતી વૃત્ત વૈતાની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે, તે ભરૂમમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ બાગમાં અહીં એક મોટું પ્રાસાદાવતુંસક કહેલ છે. જે રસ યોજન ઉM ઉંચુ, 30 યોજન લાંબુ-પહોળું યાવત્ સપરિવાર, સીંહાસન કહેવું. ભગવદ્ ! તે શબ્દાતી વૃત્ત વૈતાદ્ય પર્વત કેમ કહેવાય છે 1 ગૌતમ શદાપાતી વૃત્ત વૈતાઢય શુદ્રા-ઝુદ્ધિા વાપીમાં યાવતું બિલપતિમાં ઘણાં ઉત્પલ, દ્મ આદિ છે, જેની પ્રભા શબ્દાપાતી છે, વર્ણ શલ્કાપાતી છે, શબ્દાપાતી વણભિા છે, અહીં શબ્દાપાતી નામે મહર્તિક ચાવત મહાનુભાવ, પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે ત્યાં ૪૦૦૦ સામાનિકો ચાવત રાજધાની મેરુ પર્વતની દક્ષિણે બીજ જંબદ્વીપમાં છે • વિવેચન-૧૩૨ - ભગવન્હૈમવત વર્ષમાં શબ્દાપાતી નામે વૃત્ત વૈતાદ્ય કયાં છે ? વૈતાઢ્યનો અવર્ષ પૂર્વે કહ્યો છે. અહીં ભરતાદિ ક્ષેત્રવર્તી વૈતાઢ્ય પર્વતવ વૃત કહ્યો નથી. ૧૩૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર તેથી જ આતો કરેલ ફોગવિભાગ પૂર્વ અને પશ્ચિમથી થાય છે. જેમ પૂર્વ અને પશ્ચિમ હૈમવંત છે. - ૪ - આ ગિરિ ક્ષેત્રને બે ભાગમાં કઈ રીતે વિભક્ત થાય છે ? પ્રસ્તુત ક્ષેત્ર વ્યાસ જ બંને પડખે રોહિતા અને રોહિતાંશા નદીઓ વડે રુદ્ધ છે, કેમકે મધ્યમાં છે. હવે નદી રુદ્ધ ક્ષેત્રને વજીને બાકીનું ક્ષેત્ર આને બે ભાગમાં કરે છે, તે અર્થમાં વૈતાદ્ય શબ્દની પ્રવૃત્તિ છે. એ પ્રમાણે બાકીના વૃતવૈતાદ્યોમાં પણ સ્વસ્વ શોત્ર સ્વરવ નદીના આલાવાથી ભાવવું. દિશાના વિભાગનું નિયમન સુલભ છે, માટે કહેતા નથી. આ પર્વત ૧૦૦૦ યોજન ઉd ઉચ્ચવવી છે, ૫૦ યોજન ઉઠેઘથી છે, સર્વત્ર તુલ્ય છે. કેમકે અધો-મધ્ય-ઉર્વ દેશોમાં હજાર-હજાર યોજન વિસ્તારથી છે. તેથી જ પલંક સંસ્થાન સંસ્થિત છે. પલંક-લલાટ દેશપ્રસિદ્ધ વંશ દલથી નિમપિત ધાન્યના આધારરૂપ કોઠી. તે ૧૦00 યોજન લાંબો-પહોળો, ૩૧૬૨ યોજનથી કંઈક વિશેષ કહેલ છે. તે સંપૂર્ણ રનમય છે, કેટલાંક વૃતવૈતાદ્યને રજતમય કહે છે. પર તે આ ગ્રંથ સાથે વિરુદ્ધપણે છે. હવે પાવરવેદિકા- તે વ્યક્ત છે. હવે નામાર્થ નિરૂપણ-તે પૂર્વવત્ છે. પૂર્વોક્ત ઋષભકૂટ પ્રકરણવ વ્યાખ્યા કરવી. વિશેષ એ - અહીં ઋષભને સ્થાને “શબ્દાપાતી" શબ્દ પ્રયોજતા શબ્દાપાતીપભા, શબ્દાપાતી વર્ણના ઉત્પલાદિ વડે શબ્દાપાતી વ્રતવેતાર્યા નામ જાણવું અથવા અહીં શબ્દાપાતી નામે મહદ્ધિક ચાવતુ દેવ વસે છે. હવે શબ્દાપાતિ દેવને વિશેષથી કહે છે – શબ્દાપાતી દેવ, પ્રસ્તુત ગિરિમાં ૪૦૦૦ સામાનિક દેવો ચાવત્ પદથી વિજય દેવનું વર્ણન સૂઝ સર્વે પણ જાણવું. ક્યાં સુધી ? રાજધાની, મેરની દક્ષિણમાં બીજા જંબુદ્વીપ દ્વીપમાં છે. - x - પૂર્વમાં જે યોજિત છે, તે ઘણું કરીને વિજયદેવ પ્રકરણાદિ સૂત્રમાં આમ જ કહ્યું છે. • x - ઈત્યાદિ. શબ્દાપાતી વૃત્ત વૈતાદ્યને બીજા ગ્રંથોમાં અધિપ:સ્વાતિ નામે કહેલ છે, તે મતાંતર કે નામાંતર જાણવું. હવે હૈમવત વર્ષનો નામાર્થ પૂછે છે - • સૂત્ર-૧33 - ભાવના હૈમવત ને હૈમવત ક્ષેત્ર કેમ કહે છે? ગૌતમાં લઘુહિમવતમહાહિમવંત વર્ષધર પર્વતણી બંને તરફ સમવઢ, નિત્ય હેમ-સુવર્ણ આપે છે, હેમ આપીને નિત્ય હેમ-સુવન પ્રકાશે છે. હૈમવત નામે અહી મહહિક, પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તેથી ગૌતમાં કૈમવત ક્ષેત્રને હૈમવતોગ કહે છે. • વિવેચન-૧33 : કયા અર્થથી ભગવન્! હૈમવત ફોનને હૈમવત ક્ષેત્ર કહેલ છે ? લઘુ હિમવંત અને મહાહિમવંત વર્ષઘર પર્વતો વડે દક્ષિણ અને ઉત્તર પામિાં સમવગાઢ છે. તેથી હિમવત એવું આ હૈમવત છે. અથ લઘુ હિમવંત અને મહાહિમવંતના અપાંતરાલમાં જે ક્ષેત્ર છે, તેના વડે અનુક્રમે બંને બાજુ-દક્ષિણ ઉત્તર પડખે સીમા કરેલી છે તે બંને સંબંધી કે પછી ત્રણે કાળમાં સુવર્મ આપે છે અર્થાત ત્યાં યુગ્મી મનુષ્યોને બેસવાને માટે સુવર્ણમય શિલાપટ્ટકનો ઉપયોગ થાય છે. તે ઉપચારચી આપે છે નિત્ય હેમપ્રકાશે છે, તેથી તેમના નિત્ય યોગથી દૈમવત. - x - વળી અહીં હૈમવત્ નામે Page #187 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૩૩ ૧૩૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર મહદ્ધિક દેવ વસે છે. તેના યોગથી હૈમવત્ - x - હવે આની જ ઉત્તરથી સીમાકારી વર્ષધરપર્વતની વિરક્ષા - • સૂઝ-૧૩૪ : ભગવાન ! જંબૂદ્વીપમાં મહાહિમવંત નામે વર્ષધર પર્વત કયાં છે ? ગૌતમ ! હરિવર્ષની દક્ષિણે, હેમવત ક્ષેત્રની ઉત્તરે, પૂર્વ લવણ-સમદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણસમદ્રની પૂર્વે અહીં જંબુદ્વીપ દ્વીપમાં મહાહિમવત નામે વર્ષધર કહે છે. તે પુર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, દર્શક સંસ્થાને રહેલ, બંને તરફ લવણસમુદ્રને સૃષ્ટ, પૂર્વી કોટીથી ચાવતું સૃષ્ટ, પશ્ચિમી કોટીથી પશ્ચિમી લવણરામદ્રને ઋષ્ટ છે. તે રoo યોજન ઉd ઉચ્ચવથી, પ૦ યોજન ભૂમિમાં ૪ર૧૦-૧૯ યોજન વિસ્તારથી છે. તેની બાહા પૂર્વ-પશ્ચિમ ૨૭૬-fl¢ યોજન લાંબી છે તે જીવા ઉત્તસ્થી પૂર્વ-પશ્ચિમ લાંબી લવણસમુદ્રને સૃષ્ટ, પૂર્વી કોટીથી પૂર્વ લવણસમુદ્રને પૃષ્ટ, પશ્ચિમી યાવતુ પૃદ, પ૩,૯૩૧-૪/૫૯ યોજનાથી કઈક વિશેષાધિક લાંબી છે. તેનું દાન દક્ષિણણી પછ૯૩- ૧૯ યોજન પરિધિથી છે. તે રૂચક સંસ્થાન સંસ્થિત, સર્વ રામય, સ્વચ્છ, બંને પડખે બે પાવક્વેદિકા અને બે વનખંડથી સંપરિવૃત્ત છે. મહાહિમવત વર્ષઘર પર્વતની ઉપર બહુરામ રમણીય ભૂમિભાગ કહેલ છે, ચાવતુ વિવિધ પંચવણમણી અને તૃણ વડે ઉપશોભિત છે યાવતું દેવ-દેવીઓ ત્યાં બેસે છે - સુએ છે. • વિવેચન-૧૩૪ : સૂત્ર પૂર્વવત્ જાણવું. વિશેષ એ-૨૦૦ યોજન ઉંચો છે, કેમકે લઘુ હિમવંત વર્ષધરથી બે ગણો ઉંચો છે, પ0 યોજન ભૂમિમાં છે. મેરુ સિવાયના મનુષ્યોમ ગિરિ વડે સ્વ ઉચ્ચત્વના ચતુથાશ ઉદ્વેધ હોય છે. તે ૪૨૧૦-૧૦/૧૬ યોજન વિસ્તારથી છે, તે હૈમવત્ ક્ષેત્રથી બમણું છે. આના બાહાદિ ત્રણે સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ - અહીં આ સર્વરનમય કહેલ છે. બીજે પીતસ્વર્ણમય કહેલ છે, તે મતાંતર જાણવું. આ કારણે જંબૂદ્વીપ પટ્ટ આદિમાં પીળો વર્ણ દેખાય છે. હવે સ્વરૂપની વિભાવના • બધું જગતીની પાવરવેદિકાવનખંડવર્ણકવતુ ગ્રહણ કર્યું. - હવે દ્રહનું સ્વરૂપ કહે છે - • સૂગ-૧૩૫ - મહાહિમવતના બહુમધ્ય દેશભાગમાં અહીં એક મહાપદ્ધહ નામે પ્રહ કહેલ છે. તે ર૦૦૦ યોજન લાંબુ ૧ooo યોજન પહોળું અને ૧૦ યોજન ઊંડુ છે. તે સ્વચ્છ, રજતમય કિનારાયુક્ત છે. એ પ્રમાણે લંબાઈ-પહોળાઈ સિવાય પડાદ્ધહની વકતવ્યતા જ અહીં જાણતી. તેમાં મધ્યે બે યોજનમાણ પા છે. આથી ચાવતું મહાપદ્ધહ વણઉભા છે અહીં 'હ્રી' નામે દેવી પાવતુ પલ્યોપમસ્થિતિક વસે છે. એ કારણથી ગૌતમ! એ પ્રમાણે કહેલ છે. અથવા હે ગૌતમ ! મહાપદ્ધહનું શાશ્વત નામ કહેલ છે, જે કદાપી ન હતું તેમ નહીં ઈત્યાદિ તે મહાપાદ્ધહના દક્ષિણી તોરણથી રોહિતા મહાનદી નીકળતા ૧૬૦૫૫યોજન દક્ષિણાભિમુખી પર્વતમાં જઈને મોટા ઘટ-મુખથી નીકળતી મુકતાવલિ હાર સંસ્થિત, સાતિરેક ર૦૦ યોજનના પ્રપાતળી પડે છે. રોહિતા નદી જ્યાંથી પડે છે, અહીં એક મોટી જિલ્લિકા છે તે જિલ્ફિકા એક યોજન લાંબી, ૧ યોજના વિકંભથી, એક કોશની જstઈથી, વિવૃત્ત મગરમુખના આકારે રહેલ, સર્વ જમય, સ્વચ્છ છે રોહિn મહાનદી જ્યાં પડે છે, ત્યાં એક મોટો રોહિતાપuત નામે કુંડ છે. તે ૧૨૦ યોજન લાંબો-પહોળો છે. ૩૮૦ યોજનથી કંઈક ન્યૂન પરિધિથી, ૧૦ યોજન ઉંડો, સ્વચ્છ, Gણાદિ વર્ણન પૂર્વવતું. તેનું તલ વજમા, વૃત્ત, સમતીર છે યાવતુ તોરણ સુધી કહેતું. તે રોહિત પ્રપાત કુંડના બહુમદદેશ ભાગમાં અહીં એક મોટો રોહિતદ્વીપ નામે દ્વીપ કહેલ છે. તે ૧૬mોજન લાંબો-પહોળો, સાતિક ૫oોજન પરિધિથી, જળના અંતથી બે કોશ ઉંચો, સર્વ જમય અને સ્વચ્છ છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી સાંપરિવરેલ છે. રોહિતદ્વીપની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે. તે બહુસમ મણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટું ભવન કહેલ છે. તે એક કોશ લાંબુ આદિ પૂર્વવત્ કહેવું તે રોહિતાપાતકુંડની દક્ષિણના તોરણથી રોહિતા મહાનદી નીકળતી હૈમવત હોમમાં જતી-જતી શબ્દાપાતી વૃત્ત વૈતાદ્ય પર્વતની આઈયોજન દૂરથી પ્રવભિમુખી વળીને હૈમવત હોગને બે ભાગમાં વિભકત કરતી ર૮,ooo નદીઓથી સહિત જગતીને નીચેથી ચીરતી પૂર્તી લવણ સમુદ્રમાં મળે છે. રોહિતા નદીના રોહિતાંશાની માફક પ્રવાહ અને મુખ કહેવા યાવતુ સંપરિવરેલ છે. તે મહાપા કહના ઉત્તરના તોરણથી હરિકાંતા મહાનદી નીકળી ૧૬૦૫૫/૧૯ યોજન ઉત્તરાભિમુખ પર્વતમાં જઈને મોટા ઘટમુખથી નીકળી મુક્તાવલિહાર આકારે સાતિરેક ર૦૦ યોજનના પ્રવાહથી પડે છે હરિકાંતા મહાનદી જ્યાં પડે છે. ત્યાં એક મોટી ાિહિકા કહી છે. તે બે યોજન લાંબી, ૫-જોજન પહોળી, અધયોજન જાડી, વિસ્તૃત મગરના મુખના આકારે રહેલ, સર્વ રનમયી, સ્વચ્છ છે. હરિકાંતા મહાનદી જ્યાં પડે છે, ત્યાં એક મોટો હરિપ્રપાત કુંડ નામે કુંડ કહેલ છે. તે ૨૪o યોજન લાંબો-પહોળો, 9૫૯ યોજનની પરિદિવાળો, રવજી છે એમ કુંડવક્તવ્યતા તોરણ સુધી જાણવી. તે હરિકાંત પ્રપાત કુંડના બમધ્યદેશ ભાગમાં અહીં એક મોટો હરિકાંતદ્વીપ નામે દ્વીપ છે. તે કરચોજન લાંબો-પહોળો, ૧૦૧ યોજન પરિધિવાળો, બે કોશ જહાંતથી ઉંચો, સર્વ રનમય, સ્વચ્છ છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી યાવતુ પરિવરેલ છે. વર્ણન કહેવું. પ્રમાણ, શયનીય અને અર્થ કહેવો. તે હરિપ્રપાત કુંડના ઉત્તરના તોરણથી ચાવત્ નીકળતી હરિવર્ષ ક્ષેત્રમાં Page #188 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૫ ૧૩૩ ૧૩૮ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ વહેતી એવી વિકટાપાતી વૃત્તવૈતાદ્યના એક યોજના દૂરથી પશ્ચિમાભિમુખ વળીને હરિવર્ષ ફોમને બે ભાગમાં વિભકત કરતી ૫૬,ooo નદીઓ વડે પૂર્ણ થઈ, જગdી નીચેથી ચીરતી પરિમ લવણયમદ્રમાં મળે છે. હરિકાંતા મહાનદી પ્રવાહમાં પ-યોજન વિસ્તારથી, અયિોજન ઉંડાઈથી છે. ત્યારપછી મામાથી વૃદ્ધિ પામતીપામતી સમુદ્ર મુખ પાસે ર૫o યોજન વિસ્તારથી પાંચ યોજન ઉદ્વેધથી, બંને પડખે બે પાવરવેદિકા, બે વનખંડોશી પરિવરેલ છે. • વિવેચન-૧૩૫ - મહાહિમવંત ઈત્યાદિ પ્રાયઃ પાદ્રહણ મુજબ કહેવા. હવે અહીં દક્ષિણદ્વારેથી નીકળતી નદીનો નિર્દેશ કરે છે - મહાપા દ્રહના દક્ષિણી તોરણેથી રોહિતા મહાનદી નીકળતા - ૧૬૦૫-૫/૧૯ યોજન દક્ષિણાભિમુખી પર્વતથી જઈને મોટા ઘટમુખથી નીકળે છે આદિ સૂત્રાર્થ મુજબ જાણવું. પણ સાતિરેક કહ્યું તે સેહિતાપપાતકુંડના ઉદ્ધઘની અપેક્ષાથી જાણવું. પ્રપાતળી પડે છે. - x • x • બાકીનું બધું સેહિતાંશાના આલાવાથી કહેવું. ધે તે જ્યાંથી પડે છે, તે બતાવે છે – રોહિત આદિ પૂર્વવતું. હવે જ્યાંતી પડે છે તે કહે છે – સેહિતા પૂર્વે વ્યાખ્યાત પ્રાયઃ છે. વિશેષ એ - ૧૨૦ યોજન ગંગાપપાત કુંડથી બમણી લંબાઈ-પહોળાઈથી છે, 3૮૦ યોજનથી કંઇક જૂન, તે ન્યૂનત્વ કરણથી ૩૭૯ યોજન, ૧-ક્રોશ અને કેટલાંક ધનુષ અધિક પરિધિ છે. - હવે એની દ્વીપ વક્તવ્યતા- સ્પષ્ટ છે. વિશેષ એ- ગંગા દ્વીપચી બમણી લંબાઈપહોળાઈથી ૧૬-યોજન રોહિતદ્વીપ પ્રમાણ છે. - x - શેષ વિઠંભાદિ પ્રમાણ તેમજ છે. અર્થાત અર્ધકોશ વિસ્તાર, દેશોન કોશ ઉચ્ચવણી, ૪ શબ્દથી રોહિતાદેવી શયતાદિ વર્ણન કહેવું. “રોહિતદ્વીપ નામ” » જાણવું. હવે તેનું લવણગામીત્વ કહે છે - તે રોહિતા પ્રપાતકુંડના દક્ષિણી દ્વારથી રોહિતીનદી નીકળી સમુદ્ર મુખાપાસે આવે છે. શબ્દાપાતી વૃત્ત વૈતાદ્ય પર્વતના અર્ધ યોજનથી અસ્પષ્ટ રહે છે. હૈમવત ક્ષેત્રના બે ભાગ કરતી, ૨૮,ooo નદી વડે પૂર્ણ, ભરતનદીથી બે ગણી નદી પરિવાપણાથી છે. જંબૂલીપ કોને ચીરીને પૂર્વ ભાગથી લવણસમુદ્રમાં મળે છે. *** હવે અહીંથી ઉત્તર ગામિની નદી ક્યાં અવતરે છે? તે સ્પષ્ટ છે. અહીં “સર્વ રનમય" પાઠ ઘણાં આદશોંમાં લિપિ પ્રમાદથી આવેલ સંભવે છે. ગ્રંથોમાં બધે જિલિકાને વજમયત્વથી કહેલ છે. કેમકે પ્રાયઃ જળાશય વજમયવથી જ યુક્ત હોય છે. હરિકાંતા પ્રપાતકુંડ ૨૪૦ યોજન લાંબો-પહોળો, ૩૫૯ યોજના પરિધિથી છે. ત્રણ સૂત્રો પૂર્વવતુ જાણવા. વિશેષ - વિકટાપાતી વૃત વૈતાઢ્યથી યોજન દૂરથી પશ્ચિમમાં વળીને હરિવર્ષ ક્ષેત્રને બે ભાગમાં વિભક્ત કરતાં પ૬,૦૦૦ નદીથી પરિપૂર્ણ, કેમકે હૈમવત ક્ષેત્રની નદીથી બે ગણો નદી પરિવાર છે. પશ્ચિમ ભાગે લવણમાં મળે છે. હવે તેના પ્રવાહાદિનું પ્રમાણ કહે છે - હરિકાંતા મહાનદી પ્રવહ-દ્રહ નિગમમાં ૨૫ યોજન વિસ્તારથી, અર્ધયોજન ઉંડી, પછી માત્રાથી ક્રમે ક્રમે પ્રતિયોજન બંને પડખે વધતી-વધતી ૪૦ ધનુષ્ય, અર્થાત્ બંને પડકે ૨૦-૨૦ ધનુષ્ય વધે છે અને સમુદ્રના પ્રવેશમાં તે ૫૦ યોજન વિસ્તાચી, પાંચ યોજન ઉંડી, બંને તરફ બે પરાવર્વેદિકા અને બે વનખંડોથી પરિવરેલ છે. - હવે તેના કૂટની વક્તવ્યતા - • સૂગ-૧૩૬ - ભગવાન્ ! મહાહિમવત વર્ષધર પર્વતમાં કેટલા ફૂટો કહેલા છે ? ગૌતમ ! આઠ કૂટો કહેલા છે. તે આ પ્રમાણે - સિદ્ધાયતન, મહાહિમવત, હૈમવત, રોહિત, હી, હરિકાંત હરિવર્ષ, સૈફૂર્ય. એ રીતે લઘુહિમવતકૂટની જે વકતવ્યતા છે, તે બધી જ અહીં શણની. ભગવન્! તે મહાહિમવંત વધિર નામે કેમ ઓળખાય છે ? ગૌતમ ! મહાહિમવંત વર્ષધર પર્વત, લઘુહિમવંત વર્ષધર પર્વતની અપેક્ષાથી લંબાઈ, ઉંચાઈ, ઉંડાઈ, વિસ્તાર પરિધિથી મહત્તર અને દીર્ધતર છે. અહીં મહહિક ચાવતુ પલ્યોપમ સ્થિતિક મહાહિમવંત નામક દેવ યાવતુ વસે છે. • વિવેચન-૧૩૬ - મહાહિમવંત વર્ષધર પર્વતમાં કેટલા કૂટો છે ? સૂત્ર સુગમ છે કૂટાનો નામ - સિદ્ધાયનકૂટ ઈત્યાદિ છે. તે રનમય છે અને મહા હિમવંતાદિ દેવ-દેવી તેના સ્વામી છે. કુટોનું ઉચ્ચત્વાદિ, સિદ્ધાયતન અને પ્રાસાદોનું પ્રમાણ, તેના સ્વામી, રાજધાની આદિ બધું અહીં કહેવું. માત્ર તે દેવ-દેવી અને રાજધાનીના નામોમાં તફાવત છે. હવે મહાહિમવંતનો નામાર્થ નિરૂપેલ છે, તે સ્પષ્ટ છે. વિશેષ છે - લઘુહિમવંત વર્ષધર પર્વતની અપેક્ષા તે મોટો છે. યોજના વિચિત્રપણાથી લંબાઈની અપેક્ષાથી દીતિર, ઉંચાઈથી મહત્તક છે * * ઈત્યાદિ - X • હવે હરિવક્ષિત્રનો અવસર છે • સૂઝ-૧૩૭ : ભગવન જંબદ્વીપ દ્વીપમાં હરિવર્ષ નામે ક્ષેત્ર કહેલ છે. ગૌતમ ! નિષદ વધિર પર્વતની દક્ષિણે, મહાહિમવંત વષધર પર્વતની ઉત્તર પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વે અહીં જંબૂદ્વીપ દ્વીપમાં હરિવર્ષ ક્ષેત્ર કહેલ છે. એ પ્રમાણે ચાવતુ પશ્ચિમી કોટિથી પશ્ચિમી લવણ સમુદ્રને સ્પર્શે છે. તે ક્ષેત્ર ૮૪ર૧-૧/૧૯ યોજન વિસ્તારથી છે. તેની બાહા પૂર્વ-પશ્ચિમ ૧૩૩૬૧ યોજન અને ૬ કળા લાંબી છે. તેની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ ભાંભી, બંને બાજુ લવણસમુદ્રને સ્પર્શે છે. પૂર્વ કોટિણી પૂર્વના યાવતુ લવણસમુદ્રને સ્કૃષ્ટ છે. તે ૭૩,૯૦૧ યોજન અને ૧ણા કળા લાંબી છે. તેની ધન દક્ષિણમાં ૮૪,૦૧૬-૪/૫૯ યોજનની પરિધિથી છે.. ભગવાન ! હરિવર્ષ ક્ષેત્રના આકાર, ભાત, પ્રત્યાવતાર કેવા કહેલ છે ? ગૌતમ બહુ સમરમણીય ભૂમિભાગ કહેલ છે યાવતું મણી અને તૃણોથી ઉપશોભિત છે. તથા મણી અને વૃક્ષોના વર્ણ, ગંધ, સ્પર્શ, શબ્દ કહેવા. હરિવર્ષ હોમના તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં દ્રા-ક્ષદ્રિકા છે. એ પ્રમાણે જે સુષમા આરાનો અનુભવ છે. તે બધો સંપૂર્ણ અહીં કહેવો. ભગવન ! હરિવર્ષ ક્ષેત્રમાં વિકટાપાતી નામે વૃત્તવૈતાઢય પર્વત કયાં કહેલ છે ? ગૌતમ! હરીતા મહાનદીની પશ્ચિમે, હરિકાંત મહાનદીની પૂર્વે Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર ૪/૧૩૩ ૧૩૯ હરિવર્ષના બહુ મધ્ય દેશ ભાગમાં અહીં વિટાપાતી નામે વૃત્ત વૈતાઢય પર્વત કહેલ છે. એ પ્રમાણે જે કંઈ શબ્દાપાતીના વિર્ષાભ, ઉંચાઈ, ઉંડાઈ, પરિધિ, સંસ્થાન વન છે, તે જ વિકટાપાતી વ્રત્ત વૈતાયનો કહેવો. વિશેષ એ – અરણદેવ, પuો યાવત વિકટાપાતી વણભિા, અરુણ અહીં મહર્વિક દેવ છે એ પ્રમાણે ચાલતુ દક્ષિણમાં રાજધાની છે, તેમ જાણવું. ભગવના હરિવર્તિ “હરિવર” કેમ કહે છે?d ગૌતમાં હરિવર્ષમાં મનુષ્યો અરણ, અરણ આભાવાભ છે, કોઈ શંખદલ સર્દેશ શેત છે. અહીં મહદિક યાવતું પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તેથી હે ગૌતમાં એ પ્રમાણે કહેલ છે. • વિવેચન-૧૩૭ : સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે – ૮૪ર૧ યોજન, ૧-કળા પહોળો છે. કેમકે તે મહાહિમવંતથી વિસ્તારમાં બમણો છે. તેના બાહા આદિ ત્રણ સૂત્ર સ્પષ્ટ છે. હવે તેનું સ્વરૂપ પૂછે છે - ભગવન્! હરિવર્ષ ક્ષેત્રના આકાર-ભાવ-પ્રત્યાવતાર કેવા છે ? ગૌતમ ! બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે. અહીં અતિદેશ વાકય છે - મણિ અને તૃણોથી શોભે છે. તથા મણી અને તૃણોના વણિિદ પદાવર વેદિકાનુસાર કહેવા. ધે જલાશયના સ્વરૂપની નિરૂપણ કરે છે - x • ક્ષેત્રના સસવથી તે-તે દેશ પ્રદેશમાં ક્ષત્રિકાદિ જળાશયો છે. અહીં એકદેશના ગ્રહણથી બધાં જ વાપીજળાશય આદિનો આલાવો લેવો. હવે કાળનો નિર્ણય કહે છે - ઉક્ત પ્રકારે કહેતા તે ક્ષેત્રમાં, જે અવસર્પિણીના બીજા-સુષમા આરાનો અનુભવ છે, તે સંપૂર્ણ કહેવો. કેમકે સુષમા પ્રતિભાવ નામક અવસ્થિત કાળનો ત્યાં સંભવ છે. ( ધે આ ક્ષેત્રનો વિભાજકગિરિ કહે છે - ઉત્તરસૂત્ર આ રીતે - હરિસલિલા મહાનદીની પશ્ચિમે, હરિકાંતા મહાનદીની પૂર્વે, હરિવર્ષોગના ઠીક મધ્યદેશ ભાગમાં વિકરાપાતી વૃતવૈતાદ્ય પર્વત કહેલ છે. હવે અતિદેશ સૂત્ર કહે છે – એ પ્રમાણે વિકટપાતી વૃત વૈતાદ્યના વર્ણન મુજબ શબ્દાપાતીના વિકુંભાદિનું વર્ણન કહેવું. ૨ કારથી ત્યાંનો પ્રાસાદ, તેના સ્વામી, રાજઘાની આદિ લેવા. વિકટાપાતી પ્રભા, વિકટાપાતી વણભાથી વિકટાપાતી નામ છે. અરણ અહીંનો દેવ છે, તે આધિપત્ય અને પાલન કરે છે. તેના યોગથી તે નામ પ્રસિદ્ધ છે. વિસર્દેશ નામક દેવથી વિકટાપાતી નામ કઈ રીતે થાય ? અરુણ વિકટાપાતીનો પતિ છે. સામાનિકાદિ પણ આ નામે જ પ્રસિદ્ધ છે, તેના સામર્થ્યથી વિકટાપાતી કહ્યું. જેમાં સુસ્થિત લવણોદના અધિપતિ ગૌતમ ગૌતમદ્વીપ કહે છે. •x • એ રીતે મેરુની દક્ષિણ દિશામાં રાજધાની જાણવી. હવે હરિવર્ષનો નામાર્થ પૂછે છે – પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તરમાં - હરિવર્ષ ક્ષેત્રમાં કેટલાંક મનુષ્યો અરુણ-રક્તવર્ણી છે - x - અરુણ અવભાસે છે. કેટલાંક શંખના ખંડવત અતિશેત સદેશ છે તેના યોગથી હરિવર્ષ ક્ષેત્ર કહે છે. શો અર્થ છે ? ‘રિ’ શબ્દથી સુર્ય અને ચંદ્ર, ત્યાં કેટલાંક મનુષ્યો સર્ય જેવા લાલ છે. અહીં ઉગતો. સૂર્ય લેવો, કેટલાંક ચંદ્ર જેવા શેત છે. હરિ જેવા હરિત મનુષ્યો, -x - તેના યોગથી ક્ષેત્ર “હરિ” એમ કહે છે. - x • અથવા હરિવર્ષ નામે અહીં દેવનું આધિપત્ય છે, • x • તેના યોગથી હરિવર્ષ. હવે આ ક્ષેત્ર નિષધની દક્ષિણે કહેલ છે, તેથી નિષધ• સૂગ-૧૩૮ : ભગવાન ! જંબૂદ્વીપદ્વીપમાં નિષધ નામે વર્ષધર પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ મહાવિદેહ ક્ષેત્રની દક્ષિણે, હરિવર્ષ ક્ષક્ષેત્રની ઉત્તરે, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમી લવણ સમુદ્રની પૂર્વે અહીં જંબૂઢીપદ્વીપમાં નિષધ નામે વર્ષધર પર્વત કહેલ છે. તે પર્વત પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ, બંને તરફ લવણસમુદ્રને સ્કૃષ્ટ, પૂર્વકોટિણી સાવ4 પશ્ચિમીને ઋષ્ટ યાવત ઋષ્ટ છે. તે ૪૦૦ યોજન ઉદd ઉંચો, ૪૦e ગાઉ ભૂમિમાં, ૧૬,૮૪ર યોજન, કળા વિસ્તારથી છે. તેની બાહા પૂર્વ-પશ્ચિમમાં ર૦,૧૬ષ યોજન, શા કા લાંબી છે. તેની જીવા ઉત્તરમાં યાવતુ ૯૪,૧૫૬ યોજન, રકળાની લાંબી છે, તેની દીનુ દક્ષિણમાં ૧,૨૪,૩૪૬ યોજન, ૯-કળાની પરિધિયુક્ત છે. તે સૂચક સંસ્થાન સંસ્થિત, સર્વ તપનીયમય, સ્વચ્છ છે. તે બંને પડખે, બે પstવરવેદિકા અને બે વનખંડો વડે સંપરિવરેલ છે. નિષધ વધિર પર્વતની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે યાવત્ દેવો-દેવીઓ ત્યાં બેસે છે, સુવે છે. તે બહુરામ રમણીય ભૂમિ ભાગના બહુમધ્ય દેશ ભાગમાં અહીં એક મોટો તિથિંછિ દ્રહ નામે પ્રહ કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ વિસ્તીમ, ૪૦૦૦ યોજન લાંબો, ર૦૦૦ યોજન પહોળો, ૧૦ યોજન ભૂમિમાં, સ્વચ્છ, ઋણ, રજતમય કિનારાવાળો છે. તે તિગિચ્છિદ્રહની ચારે દિશામાં શિસોપાન પ્રતિરૂપક છે. એ પ્રમાણે ચાવતુ લંબાઈ-પહોળાઈ સિવાય જે મહાપદ્ધહની વકતવ્યતા છે, તે જ તિથિંછિદ્ધની વક્તવ્યતા છે. શેષ વર્ણન પદ્ધહ પ્રમાણ છે. અહીં “વૃતિ' નામે પલ્યોપમસ્થિતિક દેવી વસે છે. તેથી હે ગૌતમ ! તે તિથિંછિદ્રહ કહેવાય છે. • વિવેચન-૧૩૮ - પ્રશ્નસૂત્ર સ્પષ્ટ છે. ઉત્તરસૂત્રમાં – મહાવિદેહ ક્ષેત્રની દક્ષિણમાં, હરિવર્ષની ઉત્તરમાં, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે અહીં જંબૂદ્વીપ દ્વીપમાં નિષેધ વર્ષધર પર્વત છે. ૪૦૦ યોજન ઉદd ઉચ્ચત્વથી, ૪૦૦ ગાઉ જમીનમાં, મેરુ સિવાયના મનુષ્ય ક્ષેત્ર ગિરિના સ્વ ઉચ્ચત્વનો ચતુથઈશ ઉદ્વેધ હોય છે. ઈત્યાદિ. - હવે બાહાદિ ત્રણ સૂત્ર - તેમાં ચાવત પદથી પૂર્વ-પશ્ચિમ લાંબી, બંને બાજુ લવણસમુદ્રને ઋષ્ટ છે. ઈત્યાદિ કહેવું. - x • હવે નિષધને જ વિશેષણથી કહે છે - રુચક આદિ. ચાવતુ પદની ચોતરફથી આદિ લેવા. બાકી પૂર્વવત્. પછી દેવકીડાદિ વર્ણન કરે છે. હવે દ્રહ વકતવ્યતા- તે બહુસમરમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગમાં Page #190 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૩૮ ૧૪૬ ૧૪. જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર અહીં એક મોટો તિબિંછિ-પુપની જીથી પ્રધાન દ્રહ કહેલ છે. પ્રાકૃતમાં પુપરજ શબ્દનું ‘તિબિંછિ' એમ નિપાત છે. બાકી બધું પૂર્વવતું. હવે અતિદેશ સુગથી સોપાનાદિ વર્ણન – તે તિબિંછિ દ્રહની ચારે દિશામાં ચાર મિસોપાન પ્રતિરૂપક છે. એ રીતે બ્રહ વર્ણન કરતાં • x • ચાવતુ પરિપૂણ જે મહાપડાદ્રહની વક્તવ્યતા લંબાઈ-પહોળાઈ સિવાય છે, તે તિબિંછિ દ્રહની વકતવ્યતા છે. તેને જ વ્યકતરૂપે કહે છે - મહાપદાદ્રહમાં રહેલ પદ્મ-ધૃતિ દેવી કમળોનું પ્રમાણ ૧,૨૦,૫૦,૧૨૦ છે. અન્યથા અહીં પધોની લંબાઈ-પહોળાઈરૂપ પ્રમાણના મહાપાદ્રહના પોથી બમણાંપણામાં વિરોધ આવે. દ્રહનું પ્રમાણ ઉદ્વેધરૂપ જાણવું. અર્થ સિંગિંછિ દ્રહનો કહેવો. - x • હવે આમાંથી દક્ષિણે જે નદી વહે છે, તે કહે છે – • સત્ર-૧૩૯ : તે તિબિંછિદ્રહના દક્ષિણ દ્વારેથી “હરિ” નદી વહેતી 9૪ર૧ યોજન-૧ કા દક્ષિણાભિમુખી પર્વત થઈને મોટા ઘટમુખથી નીકળીને યાવતું સાતિરેક woo યોજનના પ્રપાતળી પડે છે. એ રીતે જે હરિકાંતાની વકતવ્યતા છે, તે જ હરી”ની જાણવી. જિલ્લિકા, કુંડ, દ્વીપ, ભવનનું તે જ પ્રમાણ છે. અર્થ પણ કહેવો ચાવ4 જગતીની નીચે ચીરીને ૫૬,ooo નદીઓ વડે પૂરિત થઈ લવણસમુદ્રમાં પ્રવેશે છે. પૂર્વવત્ જ પ્રવાહ અને સમુદ્રમુખે પ્રમાણ, ઉદ્વેધ, જે હરિકાંતાનો છે તે ચાવતુ વનખંડથી પરિવરિત છે. તે તિબિંછિદ્રહના ઉત્તરના દ્વારેથી સીતોદા મહાનદી વહેતી એવી 9૪૨૧ યોજન, ૧-કલા ઉત્તરાભિમુખી પર્વતમાં જઈને મહાઇટમુખથી નીકળી ચાવતુ સાતિરેક ૪ao યોજનના પ્રપાતળી પડે છે. સીતોદા મહાનદી જ્યાં પડે છે, ત્યાં એક મોટી જિલ્લિકા કહી છે. તે ૪૦૦ યોજન લાંબી, ૫oોજન પહોળી, એક યોજન જડી, વિવૃત્ત મગર મુખના આકારે રહેલ, સર્વ જમણી, સ્વચ્છ છે. સીતોદા મહાનદી જ્યાં પડે છે, ત્યાં એક મોટો સીતોદાપપાતકુંડ નામે કુંડ કહેલ છે. તે ૪૮૦ યોજન લાંબો-પહોળો છે. તેની પરિધિ કંઈક ન્યૂન ૧૫૧૮ યોજન છે. સ્વચ્છ છે, એ પ્રમાણે કુંડની વકતવ્યતા તોરણ સુધી જાણવી. તે સીતોદા પ્રપાતકુંડના બહુ મધ્યદેશ ભાગમાં એક મોટા સીતોદા દ્વીપ નામે હીપ કહેલ છે. તે ૬૪ યોજન લાંબો-પહોળો, ર૦ર૦ યોજન પરિધિથી, જatતથી બે કોશ ઉંચો, સર્વ જમય સ્વચ્છ છે. બાકી પૂર્વવતુ, વેદિકા-વનખંડભૂમિભાગ-ભવન-શયનીય અને અર્થ પૂર્વવત્ કહેવો. તે સીસોદા પ્રપાકુંડના ઉત્તરના દ્વારેથી સીતોદામહાનદી વહેતી એવી દેવકમાં વહેતી-વહેતી ચિત્ર-વિચિત્રકૂટો, પર્વતો, નિષધ-દેવકુર-સૂર-સુલસવિધdwભદ્રહને બે ભાગમાં વિભક્ત કરતી ૮૪,ooo નદીઓથી આપૂરિત થd, ભદ્રશાલ વનમાં વહેતી વહેતી મેરુ પર્વતથી બે યોજન દૂરથી પશ્ચિમાભિમુખ વળીને વિધુતપ્રભ વક્ષસ્કાર પર્વતને નીચેથી ચીરીને મેરુ પર્વતની પશ્ચિમે પશ્ચિમે વિદેહ કૅઅને બે ભાગમાં વિભાજીત કરતી-કરતી એકૈક ચક્રવર્તી વિજયમાં ૨૮,ooo નદીઓથી આપૂરિત થઈ, કુલ ૫,૩૨,ooo નદીથી આપૂરિત થઈ જયંત દ્વારની નીચેથી જગતને ચીરીને પશ્ચિમી લવણસમદ્રમાં પ્રવેશે છે. સીતોદા મહાનદી પ્રવાહમાં પ0 યોજન વિસ્તારથી, એક યોજન ઉંડી, ત્યારપછી માત્રાથી વધતી-વધતી સમુદ્રના મુખે ૫oo યોજના વિસ્તારથી, ૧૦ યોજન ઉંડાઈથી, બંને બાજુ બે છાવરવેદિકા અને બે વનખંડશી સંપરિવરેધ છે. ભગવન નિષધ વધર પર્વતના કેટલા કૂટો કહેલા છે ? ગૌતમ ! નવ કૂટો કહ્યા છે, તે આ પ્રમાણે - સિદ્ધાયતન, નિષધ, હરિવર્ષ, પૂર્વ વિદેહ, હરિ, ધૃતિ, સીસોદા, પશ્ચિમ વિદેહ અને સુચકફૂટ. જે કંઈ લઘુહિમવંત ફૂટની ઉંચાઈ, વિસ્તાર, પરિધિ પૂર્વ વર્ણિત છે અને રાજધાની, તે બધું જ અહીં જાણવું. ભગવન! તેને નિષધ વર્ષધર પર્વત કેમ કહે છે ? ગૌતમ! નિષધ વર્ષધર પર્વતમાં ઘણાં ફૂટો નિષધ સંસ્થાને અને વૃષભસંસ્થાને રહેલ છે, નિષધ અહીં મહહિક ચાવતું પત્રોમ સ્થિતિક દેવ ત્યાં વસે છે. તે કારણે હે ગૌતમ!. તેને નિષધ વર્ષધર પર્વત કહે છે. - વિવેચન-૧૩૯ : તે તિબિંછિદ્રહના દક્ષિણી તોરણથી ‘હરિ’ નામે, જેનું બીજું નામ હરિસલિલા છે, તે મહાનદી વહેતી એવી ૩૪૨૧-૧૧ યોજન દક્ષિણાભિમુખી પર્વતથી જઈને ઈત્યાદિ પૂર્વવત્ - X - X • હવે અતિદેશ સૂત્ર કહે છે - ઉકત પ્રકારે જે હરિકાંતાની વક્તવ્યતા છે, તે જ “હરિ" મહાનદીની જાણવી. જિહિકા, હરિકુંડ, હરિદ્વીપ, ભવનનું તે જ પ્રમાણ હરિકાંતાના પ્રકરણથી જાણતું. અર્થ પણ હરિદ્વીપ નામનો કહેવો. બધું જ હરિકાંતા પ્રકરણ સમાન જાણવું. અહીંથી જે ઉત્તરથી નદી વહે છે, તે કહે છે – તે સ્પષ્ટ છે. પર્વતમાં જવું આદિ હરિત્ નદી વત્ જાણવું. હવે જિહિકાનું સ્વરૂપ કહે છે – “સીતોદા' આદિ પૂર્વવતુ. વિશેષ એ – લંબાઈ ચાર યોજન છે. કેમકે હરિત્ નદીથી બમણી જિલ્લિકા છે. ૫. યોજન વિસ્તારથી. હરિ નદીના પ્રવાહથી બમણો સીતોદા પ્રવાહ છે. એ રીતે જાડાઈ પણ બમણી જાણવી. - - હવે કુંડનું સ્વરૂપ •x - અહીં કુંડની યોજના સંખ્યા હરિકુંડથી બમણી કહેવી. હવે સીસોદા દ્વીપનું સ્વરૂપ કહે છે - અહીં સીતોદાદ્વીપ લંબાઈ-પહોળાઈથી ૬૪ યોજન, પૂર્વ નદીદ્વીપથી બમણાપણાંથી છે. ૨૦૨ યોજના પરિધિ છે. અહીં સૂરમાં ન કહેવા છતાં કરણના વેશથી કંઈક સાધિકત્વ જાણવું. જળથી ઉપર બે કોશ, સર્વ વજમય, સ્વચ્છ છે. બાકી બધું ગંગાદ્વીપ પ્રકરણમાં કહેલ જાણવું. તેમાં વેદિકા, વનખંડ, ભૂમિભાગ, શયનીય કહેવા. ગંગાદ્વીપવતુ શીતોદાદ્વીપનો અર્થ કહેવો. - હવે જે રીતે સમુદ્રમાં જાય છે, તે કહે છે - તે શીતોદા પ્રપાતકુંડના ઉત્તરના દ્વારથી શીતોદા મહાનદી વહેતી દેવકુરમાં જાય છે. ચિત્ર-વિચિત્રકૂટ, પૂર્વ-પશ્ચિમ કુલવર્તી પર્વત, નિષધ આદિ પાંચે દ્રહોને વિભક્ત કરતી, તેની મદયેથી વહે છે. અહીં વિભાગ યોજના આ પ્રમાણે છે - ચિત્ર વિચિત્રકૂટ અને પર્વતની મધ્યેથી વહેવાથી Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ૪/૧૩૯ ૧૪3 ચિત્રકૂટ પર્વતને પૂર્વમાં કરીને અને વિચિત્રકૂટર્સે પશ્ચિમમાં કરીને દેવકરમાં વહે છે. પાંચે દ્રહો સમશ્રેણીવર્તી એકૈકરૂપે બે ભાગ કરીને વહે છે. અહીં અંતરાલમાં દેવકુરવર્તી ૮૪,000 નદીઓથી આરિત થઈ મેરના પહેલા વન-ભદ્રશાલવનમાં જાય છે. મેરુ પર્વતથી બે યોજન દૂરથી શીતોડા આઠ કોશના અંતરાલયી છે. ત્યાંથી પશ્ચિમાભિમુખી વળીને વિધુત્પભ વક્ષસ્કાર પર્વતને નૈઋત્ય ખૂણામાં કોપક પર્વતને નીચેથી ચીરીને મેરુ પર્વતની પશ્ચિમે પશ્ચિમ વિદેહને બે ભાગમાં વિભક્ત કરે છે. એકૈક ચકવર્તી વિજયથી અઠ્ઠાવીશ-અટ્ટાવીશ હજાર નદીને આપૂર્તિ કરતા-કરતા, તે આ રીતે - દક્ષિણકૂલગત આઠ વિજ્યમાં બબ્બે મહાનદી ગંગા-સિંધ નામે છે, તે ચૌદ-ચૌદ હજાર નદી પરિવાર, એ રીતે ઉત્તરકિનારાવત તીરકતવતી નામની બે નદી સપરિવાર, એ રીતે બધી મળીને નદી પરિવાર વિશેષણ દ્વાચી કહે છે - ૫,૩૨,000 નદીઓ વડે પરિપૂર્ણ છે. તેથી કહે છે - આના ઉભયકૂલવર્તી સોળ વિજયમાં ૨૮,૦૦૦ નદીઓ પ્રમાણે ૪,૪૮,ooo નદીઓ થાય. આ રાશિમાં કુરકોમની ૮૪,૦૦૦ નદીઓ ઉમેતા ચોક્ત પ્રમાણ થાય. બાકી પૂર્વવતું. ધે વિઠંભાદિ કહે છે - શીતોદા મહાનદી દ્રહ નિર્ગમમાં ૫૦ ોજન વિસ્તારથી છે, કેમકે હરિત નદીના પ્રવાહથી આ પ્રવાહ બમણો છે. એક યોજન ઉંડી છે. કેમકે ૫o યોજનનો ૫૦મો ભાગ એક જ છે. પછી માત્રાના કમથી પ્રતિયોજન સમૃદિત બંને પડખે ૮૦ ધનની વૃદ્ધિ, પ્રતિપાશ્ચ ૪૦ ધનુની વૃદ્ધિ થાય. વધતાં-વધતાં સમુદ્રના પ્રવેશે પ00 યોજન પ્રવહ વિકંભ અપેક્ષાથી મુખ વિકુંભના દશ ગુણાથી છે. દશ યોજન ઉઠેધ છે, આધ પ્રવહ ઉદ્વેધની અપેક્ષાથી આ દશગુણવથી છે. - ધે નિષેધમાં કૂટ વક્તવ્યતા કહે છે - સિદ્ધાયતન કૂટ, નિષઘવર્ષધરના અધિપતિનો વાસકૂટ, હરિવર્ષોગ પતિનો કૂટ, પૂર્વવિદેહ-પતિકૂટ ઈત્યાદિ. ચકચકવાલગિરિ વિશેષાધિપતિ દ. આ વક્તવ્યમાં અતિદેશ સુણ કહે છે - જે લઘુહિમવંતમાં 'કૂટોના ઉચ્ચવ-વિકંલસહિત પરિક્ષેપ છે તે. 2 શબ્દથી કૂટનું વર્ણન પૂર્વ વર્ણિત છે. તે અહીં જાણવું. ૫૦૦ યોજન ઉચ્ચત્વ, મૂલ, વિર્કલ ઈત્યાદિ, રાજધાની પણ અહીં જણવી. જેમ લઘુ હિમવંત ગિરિકૂટની દક્ષિણે તીંછ અસંખ્યાત દ્વીપ-સમુદ્રો જતાં બીજા જંબૂદ્વીપ ક્ષદ્ધહિમવતી રાજધાની છે, તેમ અહીં નિષધા રાજધાની છે. હવે આના નામાર્યનો પ્રશ્ન કરતાં કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે – નિષધ વર્ષધર પર્વતમાં ઘણાં કૂટો નિષધ સંસ્થાન સંસ્થિત છે. તેમાં નિત્ય સ્કંધ કે પૃષ્ઠ ઉપર આરોપિત ભારને સહે તે નિષધ-વૃષભ, તે સંસ્થાને રહેલ. આ જ બીજા પર્યાયિથી કહે છે - વૃષભ સંસ્થિત. અહીંનો દેવ નિષધ છે - x • x • ઈત્યાદિથી નિષધ નામ છે. - x - હવે મહાવિદેહ – • સૂત્ર-૧૪o : ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ નામે ક્ષોત્ર યાં કહેલ છે ? ગૌતમ નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, નિષધ વર્ષધર પર્વતની ઉતરે, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે અહીં ભૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ નામે ક્ષેત્ર કહેલ છે. જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ તે પૂર્વ-પશ્ચિમ લાંબ, ઉત્તર-દક્ષિણ પહોળું, પક સંસ્થાન સંસ્થિત, બંને તરફ લવણસમુદ્રને સૃષ્ટ, પૂર્વ સાવ સૃષ્ટ, પશ્ચિમી કોટિથી પશ્ચિમી યાવ4 ધૃષ્ટ, 33,૬૮૪ યોજન, ૪ન્કા વિસ્તારથી છે. તેની બાહા પૂર્વ-પશ્ચિમમાં 33,959 યોજન, કળા લાંબી છે. તેની જીવા બહુમuદેશ ભાગમાં પૂર્વ-પશ્ચિમ લાંબી, બંને બાજુ લવણસમુદ્રને સૃષ્ટ, પવની કોટિણી પૂર્વના યાવતુ પૃષ્ટ, એ રીતે પશ્ચિમથી ચાલતું સૃષ્ટ, એક લાખ યોજન લંબાઈથી છે. તેનું ધતુ બંને પડખે ઉત્તર-દક્ષિણથી ૧,૫૮,૧૧૩ યોજન-૧૬ કળાથી કંઈક વિશેષ પરિધિથી છે. મહાવિદેહ ક્ષેત્રમાં ચતુર્વિધ ચતુuત્યાવતાર કહેલ છે, તે પ્રમાણે - પૂર્વ વિદેહ, પશ્ચિમ વિદેહ, દેવકુ ઉત્તરકુરુ. ભગવન! મહાવિદેહ ક્ષેત્રના કેવા આકાર-ભાવ-પ્રત્યાવતાર કહેલ છે ? ગૌતમ ! બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે, ચાવતુ કૃત્રિમ અને કૃત્રિમ મિણી આદિથી શોભિત છે.) ભગવા મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યોના કેવા આકાર-ભાવ-પ્રવ્યવહાર કહેલ છેમનુષ્યોના છ ભેદે સંઘયણ, છ ભેદે સંસ્થાન, ૫૦૦ ધનુષ ઉઠળ ઉચ્ચત્વથી, જઘન્યથી અંતમુહ-ઉત્કૃષ્ટમી પૂરકોટિ અwયુ પાળે છે. પાછળીને કેટલાંક નક્કગામી યાવતું કેટલાંક સિદ્ધ થઈને ચાવતું સર્વે દુઃખોનો અંત કરે છે. ભગવન્! મહાવિદેહ ક્ષેત્રને “મહાવિદેહક્ષેત્ર” કેમ કહે છે. ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્ર, ભરત-ઐરવત-હૈમવત-કૈરચવત-હરિવર્ષ-રમ્યફ વર્ષ ોગોથી લંબાઈ, પહોળાઈ, વિક્રંભ, સંસ્થાન, પરિધિની અપેક્ષાથી વિસ્તીર્ણતર, વિપુલતર, મહોતતર અને સુપ્રમાણતર છે. અહીં વિશાળ દેહવાળા મનુષ્યો વસે છે. અહીં મહાવિદેહ નામે મહદ્ધિક યાવતુ પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે કારણે છે ગૌતમ ! એમ કહે છે - મહાવિદેહ ક્ષેત્ર નામ છે. અથવા હે ગૌતમ ! મહાવિદેહ હોમનું શાશ્વત નામ કહેલ છે. જે કદિ ન હતું તેમ નહીં, ઈત્યાદિo. • વિવેચન-૧૪૦ : સૂત્ર સ્વયં યોજવું. વિશેષ એ - મહાવિદેહ નામે ચોથું વર્ષક્ષેત્ર ક્યાં કહેલ છે ? ગૌતમ ! નીલવંત વર્ષઘર પર્વતના ચોથો ક્ષેત્ર વિભાગકારી અર્થાતુ દક્ષિણથી. “નિષધ" આદિ સ્પષ્ટ છે. વિશેષ આ - પલ્ચક સંસ્થાને છે, કેમકે ચોણ લાંબુ છે. વિસ્તારથી ૩૩,૬૮૪-૧૯ યોજન છે કેમકે નિષદ વિતંભતી બમણો વિકુંભ છે. હવે બાહાદિ ત્રણ કહે છે - તે મહાવિદેહ ક્ષેત્રના પૂર્વ-પશ્ચિમ ભાગથી બાહા પ્રત્યેક 33,૩૭૬-૧૯ યોજન લાંબી છે. • x • મોટા ધનુપૃષ્ઠથી વિદેહના દક્ષિણાદ્ધ અને ઉત્તરાદ્ધ સંબંધી ૧,૫૮,૧૧૩ યોજન અને ૧૬. કળા એમ પરિમાણથી લઘુ ધન:પૃષ્ઠ નિષધાદિ સંબંધી ૧,૨૪,૩૪૬ યોજન, ૯-કળા પરિમાણને શોધતાં 33,૩૬૩ યોજન, ફી કળા આવે. તેનું અડધું ૧૬,૮૮૩ યોજન, ૧al કળા. એ પ્રમાણે વિદેહની બાહા સંભવે છે, અહીં 33,ooo આદિપ કહી, તે કઈ રીતે? બધે વૈતાઢ્યાદિમાં પૂર્વબાહા અને પશ્ચિમ બાહા જેટલી દક્ષિણમાં છે, તેટલી ઉત્તરમાં પણ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૪૦ ૧૪૫ છે. પરંતુ અહીં તે સંમિલિત કરીને કહી નથી, અહીં સમિલિત જ કહેલ છે. * * * હવે તેની જીવા કહે છે - તે વિદેહની જીવાના બહુમધ્યદેશ ભાગમાં થતું વિદેહમધ્યમાં, બીજા ક્ષેત્ર અને પર્વતોમાં ચરમપદેશ પંકિતની જીવા લીધી છે, અહીં મધ્યપ્રદેશની પંક્તિ લીધી છે. આ જંબૂદ્વીપમધ્ય છે, તેથી લંબાઈથી લાખ યોજના પ્રમાણ, મધ્યમથી પરત જંબૂદ્વીપના સર્વત્ર દક્ષિણથી કે ઉત્તરથી લાખથી જૂન-ન્યૂન માનવથી છે. હવે તેનું ધનુપૃષ્ઠ કહે છે - વિદેહના બંને પડખે આને કહે છે – ઉત્તર કે દક્ષિણ પાર્શમાં ૧,૫૮,૧૧૩-૧૬/૧૯ થી કંઈક વિશેષ પરિધિ છે. બીજે ૧૬. કળા કહે છે, તે “કંઈક વિશેષાધિક'' પદથી સંગ્રહિત છે. અહીં અધિકાર્ય સૂચના બીજું કરણ કહે છે – જંબૂદ્વીપની પરિધિ-3,૧૬,૨૨૭, યોજન, ૩ ક્રોશ, ૧૨૮ ધનુષ, ૧૩. અંગુલ છે. તેમાં યોજનાશિને અડધી કરતાં પ્રાત-૧,૫૮,૧૧૩ યોજન છે, શેષ લા ઈત્યાદિ - X - ગણિત કરતાં ૧૬-કળા, અડધી કળાના ધનુષાદિ ગણિતથી ચોક્ત સંખ્યા થાય. - હવે વિદેહક્ષેત્રના ભેદી કહે છે – મહાવિદેહ ક્ષેત્ર ચાર પ્રકારે છે - પૂર્વ વિદેહાદિ અન્યતરના મહાવિદેહપણાચી વ્યપદેશ કરાયેલ છે. તેથી જ ચાર-પૂર્વ, પશ્ચિમ વિદેહ અને દેવ-ઉત્તરકુર ક્ષેત્ર વિશેષમાં સમવતાર વિચારણીયવથી છે. અથવા આ ચતુર્વિધનો પર્યાય છે. તેમાં પૂર્વવિદેહ જે જંબૂઢીગત મેરુનો પૂર્વ વિદેહ છે. એ રીતે પશ્ચિમથી તે પશ્ચિમ વિદેહ છે. દક્ષિણમાં દેવકુરુ નામે વિદેહ, ઉત્તરમાં ઉત્તરકુર વિદેહ છે. [શંકા પૂર્વ-પશ્ચિમ વિદેહના સમાન ક્ષેત્રાનુભાવપણાથી મહાવિદેહ કહેલ છે. દેવકુફ-ઉત્તરકુર તો અકર્મકભૂમિ છે, તો કઈ રીતે મહાવિદેહપણે વ્યપદેશ કર્યો છે ? [સમાધાન] પ્રસ્તુત ક્ષેત્રનું ભરતાદિ અપેક્ષાથી મહાભોગપણાથી છે. મહાકાય મનુષ્યના યોગત્વથી અને મહાવિદેહના દેવાધિષ્ઠયત્વથી મહાવિદેહ વાચ્યતા સમુચિત જ છે. હવે તેના સ્વરૂપનું વર્ણન- ‘મહાવિદેહ' આદિ પૂર્વવતું. અહીં ચાવત્ શબદથી આલિંગપકર ચાવત વિવિધ પંચવર્ણી મણી અને તૃણ વડે ઉપશોભિત છે. મનુષ્યનું સ્વરૂપ પૂર્વવતુ. આ બંને સૂત્રો વડે આનું કર્મભૂમિવ કહ્યું, અન્યથા ખેતી આદિ પ્રવૃતને તૃણાદિનું કૃત્રિમ અને ત્યાં જન્મેલ મનુષ્યોને પંચગતિની પ્રાપ્તિ ન થાય. હવે આના નામાર્થનો પ્રશ્ન છે તે પૂર્વવતુ જાણવો. ઉત્તર આ પ્રમાણે - ગીતમાં મહાવિદેહ ક્ષેત્ર ભરતાદિ ગોપી લંબાઈ આદિથી મોટું છે. અહીં રાઈ - પરિધિ. લંબાઈથી મહારક છે, કેમકે જીવાનું પ્રમાણ લાખ યોજન છે. વિસ્તારથી વિસ્તીર્ણતરક જ છે. કેમકે સાધિક ૮૪,૬33 યોજન પ્રમાણ છે. સંસ્થાન-પશંકરૂપે વિપુલતક છે, બંને પાર્શની ઈષ તુચ પ્રમાણપણે છે. હૈમવતાદિ પથંક સંસ્થિત હોવા છતાં પૂર્વ જગતીકોણના સંવૃત્તવણી પૂર્વ-પશ્ચિમનું વૈષમ્ય છે. પરિધિથી સુપમાણતરક જ છે. કેમકે ધનુ:પૃષ્ઠની જંબુદ્વીપ પરિધિના અર્ધમાનવણી છે. તેથી જ મહા-અતિશય, વિશાળ શરીરથી મહાવિદેહ અથવા મહા-અતિશય વિશાળ ફ્લેવર જેનું છે તે. આવા પ્રકારે ત્યાંના નુષ્યો છે, તેથી કહે છે - ત્યાં વિજયોમાં સર્વદા ૫૦૦ ધનુષ [26/10] ૧૪૬ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ઉંચા અને દેવકઃ-ઉત્તકમાં ત્રણ ગાઉ ઉંચા છે. તેથી મહા વિદેહ મનુષ્યના યોગથી આ પણ મહાવિદેહ ક્ષેત્ર છે - x-x-x- અથવા મહાવિદેહ નામે દેવ અહીં આધિપત્ય અને પાલન કરે છે. તેનાથી તેના યોગથી મહાવિદેહ છે. બાકી પૂર્વવતું. હવે ઉત્તરકુરુને કહેવાને પહેલા ગંધમાદનવાકાર ગિ—િ • સૂર-૧૪૧,૧૪ર : [૧૧] ભાવના મહાવિદેહ ક્ષેત્રમાં ગંધમાદન વક્ષસ્કાર પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ ! નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, મેરુ પર્વતની ઉત્તરપશ્ચિમે, ગંધિલાવતી વિજયની પૂર્વે ઉત્તફરની પશ્ચિમે - અહીં મહાવિદેહ ક્ષેત્રમાં ગંધમાદન નામે વક્ષસ્કાર પર્વત છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો, ૩૦,૨૦૯ યોજન, ૬-કળા લાંબો છે. નીલવંત વધિર પર્વતની પાસે ૪ao યોજન ઉtd ઉત્તથી, oo ગાઉ ઉધથી, પoo યોજના વિસ્તારથી છે, ત્યારપછી માત્રાથી ઉત્સધ અને ઉદ્ધધની પરિતૃહિદ્રથી વધતાં-વધતાં, વિર્લભ ઘટાડાથી ઘટતાં-ઘટતાં મેરુ પર્વત પાસે થoo યોજન ઉtd ઉંચો, પno ગાઉ જમીનમાં, અંગુલના અસંખ્યાત ભાગ વિકુંભથી કહેલ છે. તે ગજkત સંસ્થાન સંસ્થિત, સર્વરનમય, સ્વચ્છ છે. બંને પક્ષમાં બે પાવરવેદિકા અને બે વનખંડોથી ચોતરફથી પરિવરેલ છે. ગંધમાદન વક્ષસ્કાર પર્વતની ઉપર બહુમ રમણીય ભૂમિભાગમાં ચાલતુ દેવો-દેવીઓ બેસ છે ગંધમાદન વાકાર પર્વતમાં કેટલાં ફૂટો કહ્યા છે ? ગૌતમ / સાત ફૂટો કહ્યા છે, તે આ - સિદ્ધાયતન, ગંધમાદન, ગંધિલાવતી, ઉત્તરકુરુ સ્ફટિક, લોહિતાક્ષ અને આનંદ-કૂટ. ભગવાન ! ગંધમાદન વક્ષસ્કાર પર્વતમાં સિદ્ધાયતન ફૂટ નામે કૂટ કયાં કહેલ છે? ગૌતમાં મેર પર્વતની ઉત્તરપશ્ચિમમાં, ગંધમાદનકૂટની દક્ષિણપૂર્વમાં, અહીં ગંધમાદન વક્ષસ્કાર પતિનો સિદ્ધાયતન ફૂટ નામે કૂટ કહેલ છે. જે રીતે લઘુહિમવંતમાં સિદ્ધાયતની કુટનું પ્રમામ છે, તે જ બધું અહીં કહેવું. એ પ્રમાણે વિદિશામાં ત્રણે કુટો કહેવા. ચોથો પિકની ઉત્તર પશ્ચિમમાં, પાંચમો દક્ષિણમાં, બાકીના ઉત્તર દક્ષિણમાં, સ્ફટિક અને લોહિતાક્ષ કૂટોમાં ભોગકરણ અને ભોગવતી દેવીઓ, બાકીનામાં સર્દેશ નામવાળા દેવો નિવાસ કરે છે. છ માં ઉત્તમ પ્રાસાદો અને વિદિશામાં રાજધાનીઓ છે. ભગવતા તેનું 'ગંધમાદન વક્ષકાર પર્વત એવું નામ કેમ છે? ગૌતમાં ગંધમાદન વક્ષસ્કાર પર્વતની ગંધ જેવી કે - કોઠપુટ આવતું પીસાતા-ફૂટાdiવિખેરાતા-પરિભોગ કરાતા યાવતુ ઉદર, મનોજ્ઞ યાવતુ ગંધ નીકળે છે, શું તેના જેવી એ ગંધ છે? ના, એ અર્થ સમર્થ નથી. ગંધમાદન પર્વત આનાથી ઈષ્ટતરક ચાવતુ ગંધ કહેલ છે. આ કારણથી હે ગૌતમાં તેને ગંધમાદન વક્ષસ્કર પર્વત કહે છે. અહીં ગંધમાદન નામે મહર્વિક દેવ રહે છે. અથવા આ નામ શાશ્વત છે. [૧૪] ભગવત્ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરકુરુ નામે કુરુ ક્યાં કહેલ છે? Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ૪/૧૪૧,૧૪૨ ગૌતમ ! મેરુ પર્વતની ઉત્તરે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, ગંધમાદન વક્ષસ્કાર પર્વતની પૂર્વે, માહ્યવંત વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, અહં ઉત્તકુ નામે કુટુ કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, અર્ધચંદ્રાકારે રહેલ, ૧૧,૮૪૨ યોજન, ૨-કલા વિસ્તારથી છે. તેની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ લાંબી, બંને બાજુ વક્ષસ્કાર પર્વતને સ્પષ્ટ છે. પૂર્વની કોટિથી પૂર્વના વક્ષસ્કાર પર્વતને સૃષ્ટ, એ પ્રમાણે પશ્ચિમી યવત્ પશ્ચિમી વક્ષસ્કાર પર્વતને સ્પષ્ટ છે. તે ૫૩,૦૦૦ યોજન લાંબી છે. તેનું ધનુ દક્ષિણમાં ૬૦,૪૧૮ યોજન, ૧૨-કળા પરિધિ છે. ભગવન્ ! ઉત્તરકુર ક્ષેત્રના કેવા આકાર-ભાવ-પ્રત્યાવતાર કહેલ છે ? ગૌતમ ! બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. એ પ્રમાણે પૂર્ણ વર્ણિત જેવી સુષમસુષમાની વતવ્યતા છે, તે જ યાવત્ પગંધા, મૃગગંધા, મમા, સહા, તેતલી, શનૈશ્ચારી કહેવું. • વિવેચન-૧૪૧,૧૪૨ - મહાવિદેહ ક્ષેત્રમાં ગંધમાદન નામે વક્ષસ્કાર-મધ્યમાં બે ક્ષેત્રને ગોપવીને રહેલ હોવાથી વક્ષસ્કાર, તાતિય આ વક્ષસ્કાર પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ ! નીલવંત નામક વર્ષધર પર્વતના દક્ષિણ ભાગે, મેરુની ઉત્તર પશ્ચિમમાં, તેના અંતરાલવર્તી દિશાભાગથી વાયવ્યખૂણામાં, ગંધિલાવતી - શીતોદા ઉત્તસ્કુલવર્તી આઠમી વિજયના પૂર્વે, ઉત્તર-પૂર્વના - સર્વોત્કૃષ્ટ ભોગ ભૂમિક્ષેત્રના પશ્ચિમે, અહીં મહાવિદેહ ક્ષેત્રમાં ગંધમાદન નામે વક્ષસ્કાર કહેલ છે. તે પર્વત ઉત્તર-દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ દિશામાં પહોળો, ૩૦,૨૦૯-૯/૧૯ યોજન લાંબો છે. અહીં જો કે વર્ષધરાદિસંબંધ મૂલ વક્ષસ્કાર પર્વતના સાધિક-૧૧,૮૪૨ યોજન પ્રમાણ કુરુક્ષેત્રમાંઆટલી લંબાઈ ન હોય, પણ આના વક્રભાવ પરિણતત્વી વધુ ક્ષેત્ર અવગાહિતપણાથી સંભવે છે. નીલવંત વર્ષધર પર્વત પાસે ૪૦૦ યોજન ઉંચા, ૪૦૦ ગાઉ ભૂમિમાં, ૫૦૦ યોજન પહોળો છે. પછી માત્રાના ક્રમથી ઉંચાઈ અને ઉંડાઈની વૃદ્ધિથી વધતાં-વધતાં અને વિખુંભની પરિહાનિથી ઘટતાં-ઘટતાં મેરુની સમીપે ૫૦૦ યોજન ઉંચાઈ, ૫૦૦ ગાઉ ઉંડા, અંગુલનો અસંખ્યાતભાગ વિખંભ છે. ગજદંત પ્રારંભે નીચા, અંતે ઉંચારૂપે સંસ્થિત છે. તે સંપૂર્ણ રત્નમય છે. જંબુદ્વીપ સમાસમાં સુવર્ણમય કહ્યા છે. - હવે આનું ભૂમિ સૌભાગ્ય કહે છે ગંધમાદન વક્ષસ્કાર ઉપર બહુામરમણીય ભૂમિભાગ કહેલ છે. - - * - હવે કૂટ કથન-સ્પષ્ટ છે, વિશેષ એ કે સ્ફટિકરત્નમયત્વથી સ્ફટિકકૂટ, લોહિતર વર્ણત્વથી લોહિતાક્ષ કૂટ, આનંદ નામક દેવનો કૂટ તે આનંદકૂટ. - x - x - જેમ વૈતાઢ્યાદિમાં સિદ્ધાયતનકૂટ સમુદ્ર નજીક પૂર્વથી છે, પછી ક્રમથી બાકીના રહેલ છે, તેમ અહીં મેરુ નજીક સિદ્ધાયતન કૂટ મેરુથી વાયવ્ય દિશામા ગંધમાદન કૂટની અગ્નિદિશામાં છે જેમ લઘુ હિમવંતમાં સિદ્ધાયતન કૂટનું પ્રમાણ છે, તે જ આ બધાં સિદ્ધાયતન આદિ કૂટોનું કહેવું. વર્ણન પણ તેની જેમ જ છે. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર બાકીના કૂટોની વ્યવસ્થા અહીં ભિન્ન પ્રકારે મનમાં કરીને કહે છે – સિદ્ધાયતન અનુસાર વાયવ્ય ખૂણામાં ત્રણ કૂટો સિદ્ધાયતન આદિ કહેવા. - x - અર્થાત્ મેરુના વાયવ્યમાં સિદ્ધાયતન ફૂટ છે. તેથી વાયવ્યમાં ગંધમાદન ફૂટ, તેથી ગંધિલાવતી ફૂટ અગ્નિ ખૂમામાં છે. અહીં ત્રણ વાયવ્ય દિશામાં સમુદિત કહ્યા છે. ચોથો ઉત્તરકુરુ કૂટ ત્રીજા ગંધિલાવતી ફૂટની ઉત્તરપશ્ચિમમાં, પાંચમો સ્ફટિક કૂટની દક્ષિણમાં છે. - x - [અહીં એક પ્રશ્નોત્તર છે તેનો અર્થ આ છે –] ચોયાની ઉત્તરમાં, છટ્ઠાની દક્ષિણમાં, છટ્ઠો પાંચમાંની ઉત્તરે, સાતમો છટ્ઠાની ઉત્તરે અર્થાત્ પરસ્પર ઉત્તર-દક્ષિણમાં છે. અહીં ૫૦૦-યોજન વિસ્તારવાળા કૂટો જે ક્રમથી ઘટતાં પણ પ્રસ્તુત ગિરિક્ષેત્રમાં સમાય છે. તેમાં સહયાંક કૂટરીતિ જાણવી. હવે આના અધિષ્ઠાતાનું સ્વરૂપ નિરૂપે છે - પાંચમા અને છટ્ઠા-સ્ફટિકકૂટ તથા લોહિતાક્ષકૂટમાં ભોગંકરા અને ભોગવતી બે દિકુમારી છે. બાકીના કૂટોમાં સર્દેશ નામના દેવો વસે છે. છમાં સ્વ-સ્વ અધિપતિને વસવા યોગ્ય પ્રાસાદાવાંસકો છે. તેમની રાજધાનીઓ અસંખ્યાત યોજન પછી જંબૂદ્વીપમાં વિદિશામાં છે. હવે નામાર્થ પૂછે છે - પ્રશ્ન સુગમ છે. ઉત્તર-ગંધમાદન પર્વતની જે ગંધ, તે કોષ્ઠપુટ, તગરપુટાદિના ચૂર્ણ કરાતા, વીખેરાતા ઈત્યાદિથી કે એક ભાંડથી બીજા ભાંડમાં સંહરાતા, મનોજ્ઞ ગંધ નીકળે છે. આમ કહેતા શિષ્ય પૂછે છે – શું આવી ગંધ ગંધમાદનની હોય ? ભગવંતે કહ્યું – “આ અર્થ યોગ્ય નથી.” ગંધમાદનની ગંધ ઉક્ત ગંધો કરતાં ઘણી ઈષ્ટતર, કાંતતરાદિ છે. તે અર્થથી ગૌતમ એમ કહેલ છે કે – ગંધ વડે સ્વયં મદવાળા ત્યાંના દેવ-દેવીના મનને કરે છે, માટે ગંધમાદન કહેવાય છે. - ૪ - ૪ - બાકી પૂર્વવત્. હવે ઉત્તરકુનું નિરૂપણ કરે છે – મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તકુ નામે કુટુ ક્યાં કહેલ છે ? મેરુની ઉત્તરે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. તેનો વિસ્તાર ૧૧,૮૪૨-૨/૧૯ યોજન કહે છે. તેની ઉ૫પત્તિ - મહાવિદેહનો વિખંભ-૩૩,૬૮૪-૪/૧૯ યોજન, તેમાંથી મેરુનો વિષ્ફભ બાદ કરી, પ્રાપ્ત સંખ્યાને અડધી કરતાં ઉક્ત અંક રાશિ પ્રાપ્ત થાય છે. ૧૪૮ [શંકા] વર્ષક્ષેત્ર, વર્ષધર પર્વતની ક્રમ વ્યવસ્થા પ્રજ્ઞાપકની અપેક્ષાથી હોય છે. જેમકે – પ્રજ્ઞાપકને નજીક ભરત છે, તેથી હિમવંત ઈત્યાદિ છે, તો વિદેહના કથન પછી ક્રમ પ્રાપ્ત દેવકુટુને છોડીને કેમ ઉત્તરકુરુનું નિરુપણ કર્યુ? [સમાધાન] વિદેહ ચતુર્મુખ પ્રાયઃ હોવાથી, બધું પ્રદક્ષિણાથી વ્યવસ્થાપ્યમાન સિદ્ધાંતમાં સંભળાય છે. તેથી પહેલા ઉત્તરકુØ કથન છે, ભરતની નીકટ વિધુત્વભ અને સૌમનસને છોડીને ગંધમાદન અને માલ્યવંત વક્ષસ્કારની પ્રરૂપણા, ભરતની નીકટના વિજયને છોડીને કચ્છ, મહાકચ્છાદિ વિજયનું કથન છે. હવે તેની જીવાને કહે છે - તે ઉત્તકુરની જીવા ઉત્તરમાં નીલવંત વર્ષધર નજીક કુરુની ચરમ પ્રદેશ શ્રેણિ પૂર્વ-પશ્ચિમ લાંબી, બંને બાજુ પૂર્વ-પશ્ચિમે વક્ષસ્કાર પર્વતને સ્પષ્ટ ચે. તેનું વિવરણ કરે છે – પૂર્વ કોટિથી પૂર્વના માલ્યવંત વક્ષસ્કારને સૃષ્ટ ઈત્યાદિ - ૪ - ૫૩,૦૦૦ યોજન લાંબી, તે કઈ રીતે ? મેરુની પૂર્વે ભદ્રશાલવનની લંબાઈ ૨૨,૦૦૦ યોજન, એ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૪૧,૧૪૨ ૧૪૯ ૧૫o જંબૂદ્વીપપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ રીતે પશ્ચિમમાં પણ છે. કુલ ૪૪,૦૦૦ તેમાં ૧૦,ooo યોજન મેરના ઉમેરતા ૫૪,૦૦૦ થશે. એકૈક વાકારનું પર્વત નજીક પૃથુવ ૫૦૦ ોજન, તેથી બે વાકાનું ૧૦૦૦ યોજન, તે બાદ કરતાં ઉક્ત ૫૩,ooo આવશે. હવે તેનું ધનુપૃષ્ઠ કહે છે – ૬૦,૪૧૮-૧૨૧૯ યોજન પરિધિ છે – એકૈક વક્ષસ્કાર પર્વતની લંબાઈ ૩૦,૨૦૯-૧૯ છે. તેથી બે વક્ષસ્કારમાં ઉક્ત પ્રમાણ આવે. હવે તેની સ્વરૂપ પ્રરૂપણા-ગૌતમ ! તેનો બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. ભરતના પ્રકરણમાં વણિત જે સુષમ સુષમાની-પહેલા આરાની વતવ્યતા, તે જ સંપૂર્ણ કહેવી. • x • હવે ઉત્તરકુરવર્તી ચમકપર્વતોની પ્રરૂપણા - • સૂત્ર-૧૪૩ થી ૧૪૫ : [૧૪] ભગવન ! ઉત્તરકુરુમાં ચમક નામે બંને પર્વતો ક્યાં કહેલ છે ? ગૌતમ નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણી ચરમતથી - ૮૩૪-'Iક યોજના અંતરે સીતા મહાનદીના બંને કુલે અહીં યમક નામે બે પર્વતો કહેલા છે. તે ૧ooo યોજન ઉd ઉંચા, ૫o યોજન ભૂમિમાં, લંબાઈ-પહોળાઈથી મૂલમાં ૧ooo યોજન, મધ્યમાં ૩૫o યોજન અને ઉપર પoo-યોજન છે. તેની પરિધિ-મૂળમાંસાધિક ૩૧૬ર યોજન, મધ્યમાં-સાધિક ૩૭ર યોજન, ઉપર સાધિક ૧૫૮૧ યોજન છે. મૂળમાં વિસ્તીમ, મધ્યે સંક્ષિપ્ત ઉપર પાતળા, યમક સંસ્થાન સંસ્થિત, સર્વે કનકમય, સ્વચ્છ, ઋક્સ તથા પ્રત્યેક-પ્રત્યેક પાવર વેદિકાથી પરિવૃત્ત અને વનખંડથી પરિવૃત્ત છે. તે પાવર વેદિકા બે ગાઉ ઉદ્ઘ ઉચ્ચત્વથી, ૫૦૦ ધનુષ્ટ્ર વિસ્તારથી છે. વેદિકા અને વનખંડનું વર્ણન કહેવું. તે યમક પર્વતોની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે, યાવતું તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશભાગમાં અહીં બે પ્રાસાદાવર્તસકો કહેલ છે. તે પ્રાસાદાવાંસકો ૬ યોજન ઉd ઉંચા, ૩૧ યોજન લંબાઈ-પહોળાઈથી છે, પ્રાસાદ વન સપરિવાર સીંહાસન સુધી કહેવું. ચાવતું અહીં યમકદેવના ૧૬,ooo આત્મરક્ષક દેવોના ૧૬,ooo ભદ્રાસન કહેલા છે. ભગવન ! યમક પર્વત એવું નામ કેમ છે? ગૌતમ! યમક પર્વતમાં તેતે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં ક્ષુદ્રા-ક્ષદ્રિકામાં, વાવોમાં યાવત બિલપતિઓમાં ઘણાં ઉત્પલો યાવતુ યમક વર્ણની ભાવાા છે, ચમક નામે બે મહહિક દેવો છે. તેઓ ત્યાં ૪ooo સામાનિકોનું ચાવતું ભોગવતા વિચરે છે. કારણે છે ગૌતમ! તેને યમક પર્વતો કહે છે. અથવા આ શાશ્વન નામ યાવ4 ચમકાવત છે. ભગવાન ! ચમક દેવોની યમિકા રાજધાની ક્યાં કહી છે? ગૌતમ ! જંબૂઢીપદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે, બીજા જંબૂદ્વીપમાં ૧૨,ooo યોજન જઈને અહીં યમકદેવોની સમિકા રાજધાની છે. તે ૧૨,૦૦૦ યોજન લાંબી-પહોળી, ૩૭,૯૪૮ યોજનથી કંઈક વિશેષ પ્રસિધિથી છે. પ્રત્યેક રાજધાની પાકારશી પરિવૃત્ત છે. તે પ્રકારો ૩elf યોજના ઉtd ઉંચા, મૂળમાં ૧ યોજના વિસ્તૃત, મધ્યમાં | યોજન, ઉપર ૩ોજન આઈકોશ વિસ્તૃત છે. મૂલમાં વિસ્તૃત, મધ્યે સંક્ષિપ્ત, ઉપર પાતળા, બહારથી વૃd, અંદરથી ચતુસ્ત્ર, સર્વરનમય અને સ્વચ્છ છે. તે પ્રકારો વિવિધમણિના પંચવણ કપિશિકિોળી ઉપશોભિત છે. તે આ રીતે – કૃષ્ણ યાવત શુક્લ. તે કપિશીર્ષકો અધકોશ લાંબા, દેશોન આઈકોશ ઉd ઉંચા, ૫૦૦ ધનુણ જડા, સર્વ મણિમય, સ્વચ્છ છે. યમિકા રાજધાનીની પ્રત્યેક બાહામાં ૧૨૫-૧૫ હારો કહેલ છે. તે દ્વારો ૨. યોજન ઉd ઉચા, ૩ યોજન પહોળા અને ૩ યોજના પ્રવેશમાં છે. શેત સુવર્ણ સુપિકા એ પ્રમાણે રાજ-પ્રનીય વિમાન વક્તવ્યતાનું દ્વાર વન ચાવતું આઠ-આઠ મંગલો છે. યમિકા રાજધાનીની ચારે દિશામાં પoo-oo યોજનના અંતરે ચાર વનખંડો કહેલા છે. તે આ પ્રમાણે – અશોકવન સપ્તપર્ણ વન, ચંપકવન, આમવન તે વનખંડો સાતિરેક ૧૨,૦૦૦ યોજન લાંબા, ૫૦૦ યોજન પહોm છે. તે પ્રત્યેક પ્રાકારણી પવૃિત છે, વનખંડ, ભૂમિ, પ્રાસાદાવર્તસકો પૂવવ4 કહેવા. - યમિકા રાજધાનીમાં બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે, વર્ણન પૂવવિ4. તે બહુ સમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશ ભાગમાં અહીં બે ઉપરિકાલયન કહેલ છે. તે ૧૨oo યોજન લાંબા-પહોળા, ૩૯૫ યોજનની પરિધિવાળા, અધકોશ જડાઈથી, સર્વે નંબૂનદમય, સ્વચ્છ છે. તે પ્રત્યેક પાવરવેદિકાથી પરિવૃત્ત, તે પ્રત્યેક વનખંડનું વર્ણન પૂર્વવત્ છે. ગિસોપાન પ્રતિરૂપક, ચારે દિશામાં તોરણ અને ભૂમિભાગ કહેવો. તેના બહમધ્યદેશ ભાગમાં અહીં એક પ્રાસાદાવતુંસક કહેલ છે. તે ૬. યોજન ઉધવ ઉંચા છે, ૩ યોજન લાંબા-પહોળા છે, ઉલ્લોક-ભૂમિભાગસપરિવાર સીંહાસનનું વર્ણન કરવું. પાસાદ પંકિતઓમાં પહેલી પંક્તિ ૩ યોજન ઉdઉંચી, સાતિક ૧૫ યોજન લાંબી-પહોળી છે. બીજી પ્રાસાદ પંકિત તે પ્રાસાદ અવતંસકોમાં સાતિરેક ૧૫ll યોજના ઉદ4 ઉંચી, સાતિરેક all યોજન લાંબી-પહોળી છે. તે પાસાદાવાંસકોમાં ત્રીજી પાસાદપંક્તિ સાતિરેક II યોજન ઉM ઉંચી, સાતિરેક all યોજન લાંબી-પહોળી છે. તેમાં સપરિવાર સિંહાસન સુધીનું વર્ણન પૂર્વવત્ છે. તે મૂલ પ્રાસાદાવર્તાસકના ઈશાન કોણમાં અહીં ચમકના દેવોની સુધમસિભા કહેલી છે. તે ૧ યોજન લાંબી, ૬ઈ યોજન પહોળી, નવયોજન ઉd ઉંચી, અનેકશત સ્તંભ ઉપર રહેલ છે સભાનું વર્ણન કરવું. તે સુધમસભાની ત્રણ દિશામાં દ્વારો કહેલા છે. તે દ્વારો બે યોજન ઉM ઉંચા, ચોક યોજન પહોળા, તેટલાં જ પ્રવેશમાં છે. વર્ણમાલા સુધીનું વર્ણન પૂર્વવતું. તે દ્વારોમાં પ્રત્યેકની આગળ ત્રણ મુખમંડળે કહેલા છે. તે મુખમંડળે ૧ યોજન લાંબા, ૬. યોજન પહોળા, સાતિરેક બે યોજન ઉM ઉંચા છે, યાવ4 દ્રો, ભૂમિભાગ સુધી પૂરત છે પ્રેક્ષાગૃહ મંડપનું પ્રમાણ મુખમંડપવહુ છે, ભૂમિકા-મણિપીઠિકા પૂર્વવત. તે મણિપીઠિકા એક યોજન લાંબી-પહોળી, અધયોજન જાડી, સર્વ મણીમયી છે. સીંહાસન પર્યત વર્ણન કરવું. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૪૩ થી ૧૪૫ ૧૫૧ ૧૫ર જંબૂદ્વીપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ પેક્ષાગૃહમંડપની આગળ જે મસિપીઠિકા છે, તે મણિપીઠિકા બે યોજના લાંબી-પહોળી, એક યોજના ઘડી, સર્વે મણિમયી છે. તેની ઉપર પ્રત્યેકમાં ત્રણ રૂપો છે. તે પો બે યોજન ઉd ઉચા, બે યોજન લાંબા-પહોળા, શંખતલ ચાવતુ આઠ-આઠ મંગલો પૂર્વવત. તે રૂપોની ચારે દિશામાં ચાર મણિપીઠિકા કહેલી છે. તે મણિપીઠિકા એક યોજન લાંબી-પહોળી, અધયોજન ઘડી છે. જિનપ્રતિમાની વક્તવ્યતા કહેવી. રચૈત્યવૃક્ષોની મણિપીઠિકા બે યોજન લાંબી-પહોળી, યોજન જાડી, ચૈત્યવૃક્ષોનું વર્ણન કરવું. - તે ચૈત્યવૃક્ષોની આગળ ત્રણ મણિપીઠિકાઓ કહી છે. તે મણિપીઠિકાઓ એક યોજન લાંબી-પહોળી, આયિોજન પડી છે. તેની ઉપર પ્રત્યેકમાં મહેન્દ્રધ્વજ કહેલ છે. તે Bll યોજન ઉtd ઉંચો, આધકોશ જમીનમાં, અધકોશ ાડો, વજમય, વૃત્ત છે. વેદિકા, વનખંડ, ઝિસોપાન અને તોરણોનું વર્ણન કહેવું. - તે સુધમાં સભાઓમાં ૬ooo મનોગુલિકાઓ કહેલ છે. તે આ રીતે - પૂર્વમાં રહoo, પશ્ચિમમાં રહેoo, દક્ષિણમાં ૧oo, ઉત્તરમાં ૧ooo રાવતુ માળાઓ રહેલી છે. એ પ્રમાણે ગોમાનસિકા કહેવી. વિશેષ એ કે - ધૂપઘટિકાઓ કહેવી. તે સુધમસભામાં બહુરામ રમણીય ભૂમિભાગ કહેલ છે. મણિપીઠિકા બે યજન લાંબી-પહોળી, એક યોજના ઘડી છે. તે મણિપીઠિકાની ઉપર માણવક ચૈત્યdભ છે, તે મહેન્દ્રધ્વજ પ્રમાણ છે. તેની ઉપર અને નીચે છ કોશ વજીને જિનદાઢા કહેલી છે. માણવકની પૂર્વે સપરિવાર મહાનિ, પશ્ચિમમાં શયનીય, શયનીયની ઉત્તર-પૂર્વ દિશાભાગમાં લઘુમહેન્દ્રધ્વજ, મણિપીઠિકા રહિત મહેન્દ્રધ્વજ મામ છે. તેની પશ્ચિમે ચોફાલ નામે પ્રહરણ કોશ છે. ત્યાં ઘણાં પરિધરન આદિ ચાવત રહેલા છે. સુધમસિભાની ઉપર આઠ-આઠ મંગલો છે. તેની ઉત્તરપૂર્વમાં સિદ્ધાયતન છે, જિનગૃહસંબંધી વર્ણન પૂર્વવત છે. વિશેષ એ કે - આના બહુમધ્યદેશ ભાગમાં પ્રત્યેકમાં મણિપીઠિકા છે. તે બે યોજન લાંબી-પહોળી, એક યોજના જાડી છે. તેની ઉપર પ્રત્યેકમાં દેવછંદક કહેલા છે, તે બે યોજન લાંબા-પહોળા, સાતિરેક બે યોજન ઉtd ઊંચા, સર્વ રનમય છે, જિનપતિમાં વર્ણન ધૂપકડછાં સુધી કહેવું. એ પ્રમાણે બાકીની સભાઓ યાવતુ ઉપાત સભામાં શયનીય અને ગૃહ સુધી વર્ણન પૂર્વવત. અભિષેક સભામાં ઘણાં અભિષેક પાત્ર છે. આલંકારિક સભામાં ઘણાં આતંકલ્કિ પાત્ર છે. વ્યવસાય સભામાં પુસ્તકરત્ન છે. નંદા પુષ્કરિણી, બલિપીઠ બે યોજન લાંબા-પહોળા તથા એક યોજના ઘડી છે. [૧૪] ઉપપાત, સંકલ્પ, અભિષકે, વિભૂષણ, વ્યવસાય, આચનિકા, સુધમસિભામાં ગમન, પરિવારણા ઋહિત. [૧૪૫ નીલવંત પર્વતથી યમક પર્વતોનું જેટલું અંતર છે, તેટલું જ ચમક-દ્રહોનું અન્ય દ્રહોથી અંતર છે. • વિવેચન-૧૪૩ થી ૧૪૫ - ભદંત! ઉત્તરકુમાં ચમક નામે બે પર્વત ક્યાં કહેલા છે ? ગૌતમ! નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણી ચરમાંતથી આરંભીને જાણવું. અહીં, અર્થાતુ દક્ષિણાભિમુખી. ૮૩૪ યોજન અને યોજનના *I અંતરાલથી, સીતા મહાનદીના બંને કૂલોમાં અતુ એક પૂર્વ કૂલમાં અને એક પશ્ચિમ કૂલમાં. અહીં ચમક નામે બે પર્વત કહેલ છે. તે. ૧૦૦૦ યોજન ઉરિત ઉંચા, ૫ યોજન ઉંડા છે, કેમકે ઉંચાઈનો ચોથો ભાગ ભૂમિમાં અવગાહે છે. મૂળમાં હજાર યોજન લાંબો-પહોળો કેમકે વૃતાકાર છે મધ્યમાં-ભૂતલથી પ૦૦ યોજન જઈને ૩૫o યોજન લાંબો-પહોળો, ઉપહજાર યોજન ગયા પછી પno યોજન લાંબો-પહોળો. મૂળમાં ૧૬ર યોજનથી કંઈક અધિક ઈત્યાદિ સ્વયં જાણવું. મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપર પાતળા, બંને ચમક, તેના સંસ્થાને સંસ્થિત અથતિ પરસ્પર સદેશ સંસ્થાન છે. અથવા ચમકા નામે પક્ષી વિશેષ, તેના સંસ્થાને સંસ્થિત થતુ પરસ્પર સદેશ સંસ્થાન છે. અથવા ચમકા નામે પક્ષી વિશેષ, તેના સંસ્થાને સંસ્થિત. તેનું સંસ્થાન મૂળથી આરંભીને સંક્ષિપ્ત-સંક્ષિપ્ત પ્રમાણcવથી ગોપુછવતુ જાણવું. તે સંપૂર્ણપણે કનકમય છે, બાકી સ્પષ્ટ છે. આઠસો આદિ અંકની ઉત્પત્તિ આ પ્રમાણે - નીલવંત વર્ષધરના બંને યમકના પહેલા ચમકના પહેલું દ્રહનું બીજું, પહેલા અને બીજા દ્રહનું બીજું, બીજા અને ત્રીજા દ્રહનું ચોથું, ત્રીજા અને ચોથા દ્રહનું પાંચમું, ચોથા અને પાંચમાં દ્રહનું છછું, પાંચમાં દ્રના વક્ષસ્કાર ગિરિ પર્યતનું સાતમું, આ સાતે અંતર સમપ્રમાણ છે. તેથી કુરના વિકંમતી ૧૧૮૪ર યોજન અને ૨-કલા રૂ૫ હજાર યોજન બંને યમકની લંબાઈ, તેટલું જ પ્રમાણ લંબાઈનું પાંચે દ્રહોનું છે. તે બદાં મલીને ૬ooo યોજન શોધિત થતાં ૫૮૪ર યોજન અને ૨-કળા તેને સાત ભાગ કરતાં ૮૩૪-* - * - થાય. અનંતરોક્ત વેદિકા અને વનખંડ પ્રમાણાદિ - તે સ્પષ્ટ છે. • x • તે બંને ચમક પર્વત ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. અહીં પૂર્વોક્ત સર્વ ભૂભાગવર્ણક લેવો. ક્યાં સુધી ? તેના બહુસમરમણીય ભૂભાગના બહુ મધ્યદેશભાગમાં બે પ્રાસાદાવાંસકો કહેવા. હવે તેનું ઉચ્ચત્વ કહે છે - સંપૂર્ણ વિજયદેવ પ્રાસાદ, સિંહાસનાદિ બંને સૂત્રો કહેવા. વિશેષ આ • યમકદેવનો આલાવો કહેવો. હવે આના નામાર્થે પ્રશ્ન કરે છે - પ્રસ્તત્ર સ્પષ્ટ છે. ઉત્તરમાં બંને ચમકાર્વતમાં તે-તે દેશમાં, તે-તે પ્રદેશમાં ક્ષુદ્ર શુદ્રિકામાં યાવત્ બિલ પંક્તિમાં ઘણાં ઉત્પલો, કુમુદ આદિ કહેવા તથા યમકપ્રભા લેવી. તેમાં ચમક પર્વત, તેની પ્રભા, તથા યમક વણ સદેશ વર્ણ. અથવા ચમક નામક બે મદ્ધિક દેવો યાવતુ વસે છે, તેથી યમક નામ છે. બાકી પૂર્વવતું. હવે આની રાજધાનીનો પ્રશ્ન - ભદંત ચમકદેવની યમિકા નામે રાજધાની કયાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે બીજા જંબૂદ્વીપમાં ૧૨,૦૦૦ યોજન જઈને આ રાજઘાની છે. તે ૧૨,000 યોજન લાંબી-પહોળી, 39,૯૪૮ યોજનથી કંઈક વિશેષ પરિધિથી છે. અહીં બન્ને પ્રકારથી પરિવરેલ છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૪૩ થી ૧૪૫ ૧૫૩ તે પ્રાકારો કેવા છે ? તે બંને પ્રકારો ઉall યોજન ઉદર્વ-ઉચ્ચવથી, મૂળમાં ૧ણા યોજન છે, તેમાં ૧રી યોજન વિસ્તાર, મધ્યમાં ૬ઈ યોજન છે કેમકે મૂળ વિસ્તારથી મધ્યનો વિસ્તાર પ્રમાણથી અડધો હોય. ઉપર 3 યોજન આઈ કોશ વિસ્તારથી છે, કેમકે મધ્યના વિસ્તારથી અડધાં પ્રમાણમાં છે. મૂળમાં વિસ્તીર્ણ આદિ પૂર્વવતુ. ખૂણાને લક્ષ્યમાં ન લેતાં બહારથી તે વૃત છે, ખૂણાને લક્ષ્યમાં લેતા, તે અંદરથી ચોખણ છે, બાકી પૂર્વવત્ જાણવું. હવે આના કપિશિર્ષકનું વર્ણન કહે છે - તે બંને પ્રાકારો વિવિધ મણિના પારાગ-સ્ફટિક-મરકત-અંજનાદિ પાંચ પ્રકારે વર્ષો જેમાં છે તે. તે કપિશીર્ષકપ્રાકારાગ્ર વડે શોભિત છે. કૃષ્ણ સાવત્ શુક્લ વર્ણ યુક્ત છે. હવે આ કપિશીર્ષકોનું ઉચ્ચત્વાદિ માન કહે છે - સૂત્ર સ્વયં સિદ્ધ છે. હવે આના કેટલા દ્વારા કહેલા છે - બંને યમિકા રાજધાનીના એકૈક બાહામાં પાર્શમાં સવાસો-સવાસો દ્વારા કહેલા છે. તે દ્વારા ૬શા યોજન ઉદd ઉંચા છે. ૩૧ી યોજન પહોળા છે. તેટલાં જ પ્રવેશમાં છે. શ્વેત શ્રેષ્ઠ કનક રૂપિકાઓ છે. લાઘવ માટે અતિદેશથી કહે છે - રાજપષ્મીય સૂત્રમાં જે સૂયભિ નામે વિમાન છે, તેની વક્તવ્યતામાં જે દ્વાર વર્ણન છે, તે અહીં પણ લેવું, જ્યાં સુધી ? આઠ-આઠ મંગલો સુધી. વિજયદ્વાર પ્રકરણમાં સૂત્રથીઅર્થથી લખેલ હોવાથી અહીં અતિદિષ્ટ સૂત્ર લખતાં નથી. અતિદિષ્ટવનું બંને સ્થાન સામ્ય હોવાથી લખતા નથી. ધે આના બહિર્ભાગમાં વનખંડ વક્તવ્યતા - યમિકા રાજધાનીની ચારે દિશામાં - x • અતિ પૂર્વાદિમાં પાંચસો-પાંચસો યોજનાનો અપાંતરાલ કરીને ચાર વનખંડો કહેલાં છે. તે આ રીતે – અશોકવન, સપ્ત પર્ણ વન, ચંપકવન અને આમવન. હવે તેના આયામાદિ કહે છે - તે વનખંડો સાતિરેક ૧૨,ooo યોજના લાંબા, ૫૦૦ યોજન વિખંભથી, પ્રત્યેક-પ્રત્યેક પ્રાકારો વડે પરિક્ષિત છે. કૃષ્ણા એ પદથી ઉપલક્ષિત જંબુદ્વીપ પાવર વેદિકાના પ્રકરણમાં લિખિત પૂર્ણ વનખંડ વર્ણન, ભૂમિ ને પ્રાસાદાવતંસક પૂર્વવત્ કહેવા. ભૂમિ આ પ્રમાણે - તે વનખંડમાં બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુકર યાવત્ વિવિધ પંચવર્ણી તૃણો અને મણી વડે ઉપશોભિત છે. પ્રાસાદ સુણ - તે વનખંડોના બહ મધ્ય-દેશ ભાગમાં પ્રત્યેક પ્રાસાદાવતુંસક કહેલ છે, તે શા યોજન ઉંચુ, ૩૧ી યોજન પહોળું, અતિ ઉંચુ જાણે હસતું હોય તેવું છે. તે બહસમરમણીય ભૂમિભાગમાં ઉલ્લોક, સપરિવાર સીંહાસન પૂર્વવતું. ત્યાં ચાર દેવો મહર્તિક ચાવતુ પત્યોપમ સ્થિતિક રહે છે, તે આ પ્રમાણે- અશોક, સપ્તવર્ણ, ચંપક અને આમ. અશોકવન પ્રાસાદમાં અશોક નામે દેવ છે, એ રીતે ત્રણેમાં પણ તે-તે નામે દેવો વસે છે. ( ધે આ બંનેના અંતભગનું વર્ણન કહે છે – ચમિકા રાજધાનીના તર્પણ ભાગમાં બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે. વર્ણન સૂગના પદોમાં કહેલ છે. તે ગ્રહણ કરવું. અહીં સૂત્રમાં ઉપકારિકા લયન ન દેખાતું હોવા છતાં રાજપમ્નીય સૂત્રમાં સૂયભિવિમાનના વર્ણનમાં, જીવાભિગમમાં વિજયા સજધાનીના વર્ણનમાં દેખાય ૧૫૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ છે. • x • x • તેિને બે વૃત્તિ મુજબ નોંધીએ છીએ-]. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશ ભાગમાં આ અંતરમાં બે ઉપકાસ્કિાલયન કહેલ છે. પ્રાસાદાવસંતકને ઉપસ્તંભ કરે તે ઉપકારિકા - રાજધાનીના પ્રભુ પ્રાસાદાવર્તનકાદિની પીઠિકા. બીજે આ ઉપકાર્ય-ઉપકારિકા એમ પ્રસિદ્ધ છે. • x • તે લયન-ગૃહ સમાન, તે પ્રત્યેક રાજધાનીમાં હોવાથી બે કહી છે. તે ૧૨૦૦ યોજના લાંબા-પહોળા અને ૩૭૯૫ યોજના પરિધિ. હજાર ધનુપમાણ જાડાઈથી, સંપૂર્ણ જાંબૂનદમય, સ્વચ્છ છે. પ્રત્યેક પતિ ઉપકારિકાલયન પાવર વેદિકાથી પરિવૃત્ત છે, પ્રત્યેકમાં બે વનખંડો પણ કહેવા. તે જગતીની પડાવવેદિકામાં રહેલ વનખંડ અનુસાર છે. ગિસોપાન પ્રતિરૂપક • આરોહ અવરોહ માર્ગ, તે પૂવિિદ ચારે દિશામાં જાણવા, તોરણો ચારે દિશામાં અને ભૂમિભાગ ઉપકારિકા લયન મધ્યે રહેલ કહેવો. તે સૂત્રો જીવાભિગમ નામે ઉપાંગમાં કમથી આ પ્રમાણે છે - તે વનખંડ દેશોન બે યોજન ચકવાલ વિઠંભથી ઉપકારિકાલયન સમ પરિધિથી છે. તે ઉપકારિકાલયનની ચારે દિશામાં ચાર મિસોપાન પ્રતિરૂપક કહેલા છે, વર્ણન પૂર્વવતું. તે મિસોપાનકની આગળ પ્રત્યેકમાં તોરણો કહેલા છે. વર્ણન પૂર્વવતું. તે ઉપકારિકાલયનની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ યાવતુ મણી વડે ઉપશોભિત છે, તેમ કહેવું. વ્યાખ્યા સુગમ છે. હવે ચમકદેવના મૂલ પ્રાસાદનું સ્વરૂપ કહે છે - તે ઉપકારિકા લયનની બહુ મધ્યદેશભાગમાં અહીં એક પ્રાસાદાવતુંસક કહેલ છે. તે ૬શા યોજન ઉંચો, ૩૧ યોજન લાંબો-પહોળો છે. વર્ણન વિજય પ્રાસાદની માફક કહેવું. ઉલ્લક-ઉપરનો ભાગ, ભૂમિભાગ-અઘોભાગ, સિંહાસન સપરિવાર-સામાનિકાદિ પરિવાર ભદ્રાસન વ્યવસ્થા સહિત છે. - X - - હવે આના પરિવાર પ્રાસાદની પ્રરૂપણા કહે છે - મૂલ પ્રાસાદાવતુંસકાનુસાર પરિવાર પ્રાસાદ પંક્તિઓ જીવાભિગમથી જાણવી. અહીં પંક્તિઓ, મૂલપાસાદથી ચારે દિશામાં પદોની સમાન પરિક્ષેપરૂપ જાણવી. પણ સૂચિશ્રેણિરૂપ ન જાણવી. તેમાં પ્રથમ પ્રાસાદ પંક્તિ પાઠ-તે પ્રાસાદાવસક બીજા ચાર પ્રાસાદાવતુંસક, જે મળ પ્રાસાદથી અધઉચ્ચત્ત પ્રમાણ માત્રથી છે, તેના વડે ચોતરફથી સંપરિવૃત્ત છે. અહીં ઉચ્ચવ શબ્દથી ઉત્સધ લેવો, પ્રમાણ શબ્દથી લંબાઈ-પહોળાઈ લેવી. તેથી મૂલ પ્રાસાદની અપેક્ષાથી અર્ધ ઉંચાઈ, લંબાઈ, પહોળાઈ છે. આના ઉચ્ચત્વાદિ સાક્ષાત્ સૂત્રકારે કહેલ છે - ૩૧મી યોજન ઉચ્ચસ્વયી છે. ૬શા યોજનનું અર્ધ કરતાં આ જ સંખ્યા આવે. સાતિરેક-અર્ધ ક્રોશ અધિક, ૧૫ યોજન વિઠંભ અને આયામથી છે. હવે બીજી પ્રાસાદ પંક્તિ, તે પાઠ આ રીતે છે - તે પ્રાસાદ-વાંસકો તેનાથી અર્ધ ઉચ્ચત્વ પ્રમાણ માત્રથી બીજા ચાર પ્રાસાદાવાંસકો વડે ચોતફથી સંપરિવરેલ છે. તે પહેલી પંક્તિગત ચાર પ્રાસાદો, પ્રત્યેક બીજા ચાર પ્રાસાદાવાંસકો કે જે મળ પ્રાસાદથી ચોથા ભાગના પ્રમાણવાળા અને પ્રથમ પંક્તિના પ્રાસાદોથી અર્ધ પ્રમાણથી છે, તેનાથી પરિવરેલ છે. આ સર્વ સંખ્યાથી ૧૬-પ્રાસાદો થાય. આનું ઉચ્ચત્વાદિ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૪૩ થી ૧૪૫ ઉપપ સાક્ષાત્ સૂત્રકારે કહેલ છે – તે પ્રાસાદ સાતિરેક - અર્ધકોશ અધિક, ૧૫મા યોજન ઉંચા સાતિરેક - ક્રોશ ચતુથાશ અધિક, અર્ધ અષ્ટ યોજન આચામ-વિડંભ. ( ધે ત્રીજી પંક્તિ - તેનું સૂત્ર આ પ્રમાણે છે - તે પ્રાસાદાવાંસકો તેનાથી અર્ધ ઉચ્ચત્વ-પ્રમાણ માત્રથી ચાર પ્રાસાદાવતંસકો ચોતરફથી પરિક્ષિત છે. તે બીજી પરિધિમાં રહેલ ૧૬-પ્રાસાદો, પ્રત્યેક બીજા ચાર, તેનાથી અર્ધ ઉચ્ચત્વ-વિહેંભઆયામ વડે, મૂલ પ્રાસાદની અપેક્ષાથી આઠમો ભાગ ઉચ્ચવાદિથી ચોતરકશી વીંટાયેલા છે. તેથી ત્રીજી પંક્તિગત ૬૪ પ્રાસાદો છે. આનું ઉચ્ચત્વાદિ સૂત્રકાર કહે છે – તે ૬૪ પ્રાસાદો સાતિરેક દ્રા યોજન ઉંચા છે, સાતિરેકવ પૂર્વવત્. અઢી સાતિરેક ૮II કોશ કિંભ-લાંબી, આવું બધું વર્ણન અને સિંહાસન-પરિવાર પૂર્વવત. અહીં પંક્તિ પ્રાસાદોમાં સિંહાસન પ્રત્યેકમાં એક-એક છે. મૂલપાસાદમાં મૂલ સિંહાસન, સિંહાસન પરિવારયુક્ત આદિ ક્ષેત્રસમાસવૃત્તિમાં શ્રી મલયગિરિ અનુસાર છે તેથી પહેલી તૃતીય પંકિતમાં મૂલપ્રાસાદમાં પરિવારમાં ભદ્રાસનો, બીજી પંકિતમાં પરિવારમાં પદ્માસનો છે એમ જીવાભિગમમાં છે. વિસંવાદનું સમાધાન બહુશ્રુતો જાણે. જો કે જીવાભિગમમાં વિજયદેવ પ્રકરણમાં તથા ભગવતીજી વૃત્તિમાં અમર પ્રકરણમાં પ્રાસાદપંક્તિ ચતુક છે, તો પણ અહીં ચમકામાં ત્રણ પંક્તિ જાણવી. ત્રણ પંકિતનો પ્રાસાદ સંગ્રહ ૪.૧૬૬૪ છે. મૂલપ્રાસાદ સહિત સર્વ સંખ્યાથી ૮૫ પ્રાસાદો છે. ધે સુધમસભાનું નિરૂપણ - તે બે મૂલ પ્રાસાદાવર્તાસકના ઈશાન ખૂણામાં અહીં ચમકદેવને યોગ્ય સુધમસિભા કહેલ છે. સુધર્માનો શબ્દાર્થ-શોભન દેવોના માણવક સ્તંભવર્તી જિનકિય આશાતના ભયથી દેવાંગનાના ભોગના વિરતિ પરિણામરૂપ જયાં છે તે વસ્તુતઃ શોભનધર્મ - રાજધર્મ. નિગ્રહ-અનુગ્રહ સ્વરૂપ જેમાં છે તે. તે ૧૨ાા યોજન લાંબી, ૬ યોજન પહોળી, નવયોજન ઉંચી છે. * * સભાવન જીવાભિગમમાં કહેલ છે તે આ પ્રમાણે - અનેક શત સ્તંભ સંનિવિષ્ટ, ઉંચી, વજવેદિકા તોરણ, સુંદર ચિત શાલભંજિકા, સુશ્લિષ્ટ-વિશિષ્ટ સંસ્થિત પ્રશસ્ત વૈદૂર્વ વિમલ સ્તંભ, વિવિધ મણિમય સુવર્ણ રન ખચિત ઉજ્જવલ બહુસમ સુવિભકત ભૂમિભાગમાં ઈહામૃગ, ઋષભ, તુણ, નર, મગર, પક્ષી, સર્પ, કિનર, ર, સરભ, અમર, કુંજર, વનલતા, પાલતાથી ચિકિત એવી સ્તંભ પસ્તી વજમય વેદિકાથી અભિરામ છે – - વિધાધરના સમલયુગલ યંગ યુક્ત હોય તેવા, અર્ચાસહાથી દીપ્ત, હજારો રૂપયુકત, દીપતી, દેદીપ્યમાન, ચક્ષુમાં વશી જાય તેવી, સુખ સ્પર્શયુક્ત, શ્રીક રૂપવાળી, કિંચન-મણિ-રત્નમય સુપિકાઓ, વિવિધ પંચવર્ષી ઘંટા-પતાકાથી પરિમંડિત અગ્ર શિખર યુક્ત, ધવલ, મરીચિ વચને છોડતી, લીંપણનુંપણ યુક્ત, ગોશીર્ષસમ્સ-સુરભિ-ક્ત ચંદન-દર્દરચી દીધેલ પંચાંગુલિતલ, ચંદન કળશોથી યુક્ત, ચંદનઘટથી ચેલ તોરણ-પ્રતિદ્વાર દેશ-ભાગ, લાંબી લટકતી માળાઓથી યુક્ત, પંચવર્ણી સરસ સુરભિને છોડતાં પુપના પંજોપચાર યુક્ત, કાલો અગરુ-પ્રવર કંદરક-તુકની બળતા ધૂપથી મઘમઘવાથી અભિરામ, સુગંધ શ્રેષ્ઠ ગંધિકારી ગંધવર્તીભૂત, અપ્સરાગણ સંઘયુકત, ૧૫૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ) દિવ્ય વાધના શબ્દયુક્ત, સર્વ રત્નમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. અહીં ઉકત સૂગ વ્યાખ્યા – સિદ્ધાયતના તોરણાદિ વર્ણનમાં સુલભ છે. વિશેષ આ - અસરોગણ એટલે અપ્સરાના પરિવારોનો જે સંઘ-સમુદાય, તેના વડે રમણીયપણે આકીર્ણ, ગુટિત-વાધ, તેના શબ્દો વડે સભ્યશ્રોત્ર મનોહારિપણે, નદિતા-શબ્દવાળી. હવે તેના કેટલાં દ્વારો છે ? તે બંને સધમસિભાની ત્રણે દિશામાં ત્રણ દ્વારો કહેલા છે, પશ્ચિમમાં દ્વારનો અભાવ છે. તે દ્વારા પ્રત્યેક બે યોજન ઉંચા, એક યોજન વિઠંભથી, એક યોજન પ્રવેશમાં છે, શ્વેત આદિ પદથી સૂચિત પરિપૂર્ણ દ્વારવર્ણન કહેવું. હવે મુખમંડપાદિ ષકનું નિરૂપણ - તે દ્વારોની આગળ પ્રત્યેકમાં ત્રણ મુખમંડપો કહેલા છે. અર્થાત્ સભાદ્વારાપ્રવર્તી મંડપો છે. તે મંડપો શા યોજના લાંબા, ૬ યોજન પહોળા, સાતિરેક બે યોજન ઉંચા છે. આનું અનેક સ્તંભ સંનિવિષ્ટ આદિ વર્ણન સુધમાં સભાવતુ સંપૂર્ણ જાણવું. તે વર્ણન દ્વારો અને ભૂમિભાગ સુધી કહેવું. અહીં જ કે દ્વારાંત સુધી જ સભા વર્ણન છે, તેના પતિદેશથી મુખમંડપ સુગમાં પણ તેટલી માત્રામાં જ આવે છે, તો પણ જીવાભિગમાદિ મુખમંડપ વર્ણન, ભૂમિભાગવર્ણક હોવાથી અહીં અતિદેશ છે. હવે પ્રેક્ષામંડપને લાઘવાર્થે કહે છે – પ્રેક્ષાગૃહમંડપ અર્થાત્ રંગમંડપ, તે મુખમંડપોત પ્રમાણ જ છે. તે બધું દ્વારાદિ ભૂમિભાગ સુધી કહેવું. આમાં મણિપીઠિકા કહેવી. આ અર્થનું સૂચક એવું આ સૂત્ર છે – તે મુખમંડપની આગળ પ્રત્યેકમાં પ્રેક્ષાગૃહ મંડપ કહેલ છે તે પ્રેક્ષાગૃહમંડપ ૧સી યોજન લાંબા ચાવતુ બે યોજન ઉદર્વ-ઉચ્ચવથી યાવતું મણિનો સ્પર્શ. તેના બહુમuદેશ ભાગમાં પ્રત્યેકમાં વજ મય અક્ષાટક કહેલ છે. તે બહુમધ્યદેશભાગમાં પ્રત્યેકમાં મણિપીઠિકાઓ કહેલ છે. વ્યાખ્યા પૂર્વવત વિશેષ આ - અક્ષાટક એટલે ચોખૂણાકાર મણિપીઠિકાનો આધાર વિશેષ. આના પ્રમાણાદિ અર્થને કહે છે - તે મણિપીઠિકા યોજન લાંબી-પહોળી, અઈયોજન જાડી, સર્વ મણિમયી, સીંહાસનાદિ કહેવા. અહીં સિંહાસન સપરિવાર કહેવું. બાકી સ્પષ્ટ છે. હવે સ્તુપ કહે છે – તે પ્રેક્ષાગૃહ મંડપોની આગળ મણિપીક્કિા છે. અહીં ત્રણે પ્રેક્ષાગૃહમંડપ દ્વાર દિશામાં એકૈકના સદ્ભાવથી ત્રણે લેવા. હવે આનું પ્રમાણ કહે છે - તે સ્પષ્ટ છે. - x • બીજા ઉપાંગોમાં સ્તુપ મણિપીઠિકાના બમણાં પ્રમાણથી જોતાં આ સમ્યક્ પાઠ લાગે છે કેમકે આદર્શોમાં લિપિપમાદ સુપ્રસિદ્ધ જ છે. હવે સુપ વર્ણન કહે છે - તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક સ્તૂપ કહેલ છે. જીવાભિગમાદિમાં ચૈત્યસ્તૂપ બે યોજન ઉંચા, બે યોજન લાંબા-પહોળા છે. દેશોન બે યોજન લાંબા-પહોળા જાણવા. અન્યથા મણિપીઠિકા અને સ્તુપ અભેદ જ થાય. • x - તે શેત - x - શંખદલ, વિમલ, નિર્મલ, ઘન દહીં, ગાયનું દૂધ, ફીણ, રનના ઢગલાં સમાન, સર્વરત્નમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ જાણળા. ક્યાં સુધી જાણવા ? Page #198 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૪૩ થી ૧૪૫ અષ્ટ-અષ્ટમંગલ પર્યન્ત જાણવા. = હવે તેની ચારે દિશામાં જે છે, તે કહે છે – તે સ્તૂપોની પ્રત્યેક ચારે દિશામાં ચાર મણિપીઠિકા કહેલ છે. તે મણિપીઠિકાઓ એક યોજન લાંબી-પહોળી, અર્ધયોજન જાડી છે. અહીં જિનપ્રતિમા કહેવી. તેનું સૂત્ર આ પ્રમાણે – તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેકે પ્રત્યેકમાં ચાર જિનપ્રતિમાઓ, જિનોત્સેધ પ્રમાણ માત્ર, પદ્માસને રહેલી, રૂપાભિમુખ બેઠેલી રહી છે. તે આ – ઋષભ, વર્ધમાન, ચંદ્રાસન, વારિષણ. આનું વર્ણન પૂર્વે વૈતાઢ્યમાં સિદ્ધાયતન અધિકારમાં કહેલ છે. અહીં ચૈત્યવૃક્ષનું વર્ણન જીવાભિગમથી કહેલ કહેવું – તે આ પ્રમાણે છે – તે ચૈત્યવૃક્ષનું આ પ્રમાણે વર્ણન કહેલ છે – વજ્રમૂલ, રજતની સુપ્રતિષ્ઠિત વિડિમા, ષ્ટિમય કંદ-વૈર્યના રુચિર સ્કંધો, સુજાત શ્રેષ્ઠ જાત્યરૂપ પહેલી વિશાળ શાખા, વિવિધ મણિ-રત્ન, વિવિધ શાખા-પ્રશાખા, ધૈર્યના પત્ર, તપનીય પત્રબિંટ, જાંબૂનદ રક્ત મૃદુ સુકુમાર પ્રવાલ પલ્લવ શ્રેષ્ઠ અંકુર ધર, વિચિત્ર મણિરત્ન સુરભિ કુસુમ ફળાદિયુક્ત શાખા, છાયા-પ્રભા-શ્રી-ઉધોત સહિત, અમૃતના રસ જેવા રસવાળા ફળો, મને અને નયનને અધિક શાંતિદાયી, પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ છે. ઉક્ત સૂત્રની વ્યાખ્યા - તે ચૈત્યવૃક્ષોનું આવુંમ વર્ણન કહેલ છે તેના મૂલ વજ્રરત્નમય છે, રજતમય સુપ્રતિષ્ઠિત વિડિમાબહુ મધ્યદેશ ભાગમાં ઉર્ધ્વ નીકળેલી શાખા જેમાં છે, જેનો કંદ રિષ્ઠ રત્નમય છે. તેનો સ્કંધ ધૈર્યરત્નમય રુચિર છે. મૂલદ્રવ્ય શુદ્ધ-પ્રધાન-રૂપામય તેની મૂળભૂત વિશાળ શાખા છે. વિવિધ મણિત્નમય મૂળ શાખામાંથી નીકળેલી શાખા છે, શાખામાંથી નીકળેલી પ્રશાખા તેમાં છે. તથા વૈસૂર્યમય પત્રો તેમાં છે. તપનીય સુવર્ણમય પત્રવૃંત તેમાં છે - ૪ - જાંબૂનદ નામક સુવર્ણ વિશેષમય રક્તવર્ણી, અત્યંત કોમળ, કંઈક ઉગેલ પત્રભાવરૂપ પ્રવાલ, જાતપૂર્ણ પ્રથમ પત્રભાવરૂપ પલ્લવ, વાંકુરને તે ધારણ કરે છે. વિચિત્ર મણિ-રત્નમય સુગંધી પુષ્પો અને ફળોના ભારથી નમેલ જેની શાખા છે. શોભન છાયા ઈત્યાદિ બધું પૂર્વવત્ જાણવું. તે ચૈત્યવૃક્ષો બીજા ઘણાં તિલક, લવક, છત્રોપગત, શિરીષ, સપ્તવર્ણ, દધિપર્ણ, લોઘ ધવ ચંદન ની૫ કુટજક પના તાલ તમાલ પિયાલ પ્રિયંગુ પારાપત રાજવૃક્ષ નંદિવૃક્ષથી ચોતરફથી સંપવિરેલ છે. આ વૃક્ષોમાં કેટલાંકને નામકોશથી અને કેટલંકને લોકથી જાણવા. - ૪ - તે તિલકાદિ વૃક્ષો બીજી ઘણી પાલતા ચાવત્ શ્યામલતા વડે ચોતરફથી પરિવરેલ છે. યાવત્ શબ્દથી અહીં નાગલતા, ચંપકલતાદિ પણ ગ્રહણ કરવા. તે પાલતાદિ નિત્ય કુસુમિત ઈત્યાદિ લતા વર્ણન પ્રતિરૂપ સુધી જાણવું. તે ચૈત્યવૃક્ષોની ઉપર આઠ આઠ મંગલો, ઘણાં કૃષ્ણ ચામર ધ્વજ, છત્રાતિ છત્રો ઈત્યાદિ ચૈત્યસ્તૂપવત્ કહેવા. હવે મહેન્દ્રધ્વજ કહે છે – તે ચૈત્યવૃક્ષોની આગળ ત્રણ મણિપીઠિકા કહેલ = ૧૫૭ છે. તે મણિપીઠિકા એક યોજન લાંબી-પહોળી અર્ધયોજન જાડી છે. તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેકપ્રત્યેકમાં મહેન્દ્ર ધ્વજ કહેલ છે. તે ગા યોજન ઉર્ધ્વ ઉંચો છે. અર્ધક્રોશહજાર ધનુમ્ ઉદ્વેધ-ઉંડાઈથી, તેટલાં જ બાહલ્યથી છે. વજ્રમય-વૃત્ત એ પદથી ઉપલક્ષિત પરિપૂર્ણ જીવાભિગમાદિ વર્ણન લેવું. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ તે આ પ્રમાણે – વજ્રમય તથા વર્તુળ, મનોજ્ઞ સંસ્થાન જેનું છે તે તથા જે રીતે સુશ્લિષ્ટ થાય છે, એમ પરિધૃષ્ટ સમાન ખરશાણથી પાષાણ પ્રતિમાવત્ સુશ્લિષ્ટપરિષ્કૃષ્ટ તથા સુકુમાર શાણ વડે પાષાણ પ્રતિમાવત્ તથા કંઈપણ ચલિત ન થવાથી તથા અનેક પ્રધાન પંચવર્ણી હજારો લઘુપતાકા વડે પરિમંડિત હોવાથી તે અભિરામ છે, બાકી પૂર્વવત્. - X + મહેન્દ્ર ધ્વજ કહ્યો, હવે પુષ્કરિણી, તે વેદિકા વનખંડ ઈત્યાદિ સુધીના સૂત્રનો સંગ્રહ કરવો. તે આ પ્રમાણે – તે મહેન્દ્ર ધ્વજની આગળ ત્રણ દિશામાં ત્રણ નંદા પુષ્કરિણી કહી છે. તે ૧૨ યોજન લાંબી, ૬॥ યોજન જાડાઈ, ૧૦ યોજન ઉડી, સ્વચ્છ, શ્લણ છે પુષ્કરિણીનું વર્ન કરવું. પ્રત્યેકે પ્રત્યેક પાવરવેદિકાથી પવૃિત્ત છે, તે પ્રત્યેક વનખંડથી પરિવૃત્ત છે. વર્ણન કરવું. તે નંદા પુષ્કરિણીની પ્રત્યેકની ત્રણે દિશામાં ત્રિસોપાનપ્રતિરૂપક કહેલા છે. તે ત્રિસોપાન પ્રતિરૂપક અને તોરણનું વર્ણન છત્રાતિછત્ર સુધી કહેવું. અહીં જગતીની પુષ્કરિણીવત્ બધું કહેવું. ૧૫૮ - હવે સુધર્માંસભામાં જે છે, તે કહે છે તે બંને સુધર્માંસભામાં છ હજાર મનોગુલિકા-પીઠિકા કહેલ છે. તે આ રીતે – પૂર્વમાં ૨૦૦૦, પશ્ચિમે ૨૦૦૦, દક્ષિણમાં૧૦૦૦ અને ઉત્તરમાં-૧૦૦૦. ચાવત્ પદથી આમ લેવું - મનોગુલિકામાં ઘણાં સુવર્મરૂપયમય ફલકો કહેલા છે. તે સુવર્ણરૂપ્યમય ફલકોમાં ઘણાં વજ્રમય નાગદંતકો કહ્યા છે. તે વજ્રમય નાગદંતકોમાં ઘણાં કૃષ્ણસૂત્રથી બાંધેલ પુષ્પોની માળા ચાવત્ શુક્લ સૂત્રથી બાંધેલ પુષ્પોની માળા છે. તે માળામાં તપનીયમય લંબૂષક રહેલ છે. તે બધું વિજયદ્વારવત્ કહેવું. અનંતરોક્ત ગોમાનસિકા સૂત્રને અતિદેશથી કહે છે – એ પ્રમાણે - મનોગુલિકા ન્યાયથી ગોમાનસિ-શય્યારૂપ સ્થાન વિશેષ કહેવું. વિશેષ એ કે – દામના સ્થાને ધૂપનું વર્ણન કહેવું. - હવે આના જ ભૂ ભાગનું વર્ણન કહે છે તે બંને સુધર્મા સભામાં અંદર બહુ સમરમણીય ભૂમિભાગ કહેલ છે. અહીં મણિવર્ણ આદિ કહેવા. ઉલ્લોક પણ પાલતાદિથી ચિત્રિત છે. અહીં વિશેષથી જે વક્તવ્યતા છે, તે કહે છે – અહીં સુધર્માભાના મધ્ય ભાગમાં પ્રત્યેકમાં મણિપીઠિકા કહેવી, તે બે યોજન લાંબીપહોળી, એક યોજન જાડી છે. તે બંને મણિપીઠિકાની ઉપર પ્રત્યેકમાં માણવક નામે ચૈત્યસ્તંભ મહેન્દ્રધ્વજ સમાન, પ્રમાણથી જ્ઞા યોજન પ્રમાણ છે વર્ણન મહેન્દ્રધ્વજવત્ જાણવું. ઉપર અને નીચેના છ કોશને છોડીને મધ્યના ૪ યોજનમાં જાણવી. ત્યાં જિન સક્રિય છે. વ્યંતરજાતિક જિનદાઢાનું ગ્રહણ અનધિકૃત્ હોવાથી (અરિહંતના) સક્રિય લેવા. કેમકે સૌધર્મ-ઈશાન-ચમ-બલિ તેનું ગ્રહણ કરે છે, તે કહેવાયેલ છે. બાકી વર્ણન જીવાભિગમોક્ત જાણવું. તે આ પ્રમાણે – તે માણવક ચૈત્યના સ્તંભની ઉપર અને નીચે છ કોશ વર્જીને મધ્યના અર્ધપંચમ યોજનોમાં અહીં ઘણાં સુવર્ણ-રૂણ્યમય ફલકો કહેલા છે. ત્યાં ઘણાં વજ્રમય નાગદંતકો કહેલા છે. તેમાં ઘણાં રજતમય સિક્કા કહેલ છે. તેમાં ઘણાં Page #199 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૪૩ થી ૧૪૫ વજ્રમય ગોલક-વૃત્ત સમુદ્ગકો કહેલાં છે. તેમાં ઘણાં જિન સક્થિ મૂકેલા હોય છે. તે યમકદેવો અને બીજા પણ ઘણાં વ્યંતર દેવો-દેવીને અર્ચનીય, વંદનીય, પૂજનીય, સત્કારણીય, સન્માનનીય, કલ્યાણ-મંગલ-દૈવત-ચૈત્યરૂપ તથા પર્યુંપાસનીય છે. ઉક્ત સૂત્રની વ્યાખ્યા – પ્રાયઃ પ્રસ્તુત સૂત્રમાં સાક્ષાત્ દૃષ્ટત્વથી અનંતર જ વ્યાખ્યાત છે. મધ્યમાં અર્ધપંચમ યોજનમાં અર્થાત્ બાકી યોજનમાં જાણવા. અહીં ઘણાં સુવર્ણ-રૂષ્ણમય ફલકો કહેલા છે. તે ફલકોમાં ઘણાં વજ્રમય નાગદંતકો છે ઈત્યાદિ બધું ઉપર સૂત્રાર્થમાં કહ્યું છે, તેથી ફરી લખતા નથી. વિશેષ એટલું - ગૌલક અર્થાત્ વૃત્ત, સમુદ્ગક-ડાબલો, યમક-યમક રાજધાનીમાં રહેતા, ચંદનાદિ વડે અર્ચનીય, સ્તુત્યાદિથી વંદનીય, પુષ્પાદિથી પૂજનીય, વસ્ત્રાદિથી સત્કારણીય, બહુમાન વડે સન્માનનીય. ૧૫૯ આ જિન સકિયની આશાતનાના ભયથી ત્યાં દેવ-દવીઓ સંભોગાદિ આદતા નથી કે મિત્ર દેવાદિ સાથે હાસ્ય ક્રીડાદિ કરતા નથી. [શંકા] જિનગૃહોમાં જિનપ્રતિમાનું દેવોને અર્ચનીયપણું હોવાથી આશાતના ત્યાગ બરાબર છે, તેમના સદ્ભાવ સ્થાપનારૂપથી આરાધ્યતા - ૪ - છે, તેવું જિનદાઢાદિમાં નથી, તેથી ઉક્ત કથન કઈ રીતે યોગ્ય છે ? પૂજ્યના અંગો પણ પૂજ્ય છે ઇત્યાદિ કારણે યોગ્ય છે. આ અર્થમાં પૂજ્ય શ્રી રત્નશેખર સૂરીની શ્રાદ્ધ વિધિ વૃત્તિમાં પણ સંમતિ છે. [અહીં વૃત્તિકારશ્રીએ શ્રાદ્ધવિધિની વૃત્તિના ૧૫-શ્લોક શોધેલ છે, જે ક્યાંશ અમે અહીં લીધેલો નથી. હવે પ્રસ્તુત સૂત્ર કહે છે – માણવક ચૈત્ય સ્તંભની પૂર્વ દિશામાં સુધર્માંસભામાં સપરિવાર બે સિંહાસન છે. બંને યમક દેવના પ્રત્યેકનું એકૈક છે. તેનાથી પશ્ચિમ દિશામાં શયનીયનું વર્ણન છે. તે અહીં શ્રીદેવીના વર્ણન અધિકારમાં કહેલ છે. શયનીયની ઉત્તરપૂર્વ દિશામાં બે લઘુમહેન્દ્રધ્વજ છે. તેનું પ્રમાણ મહેન્દ્ર ધ્વજવત્ છે. ૬॥ યોજન ઉંચો અને અર્ધક્રોસ જાડાઈથી છે. (શંકા) જો એ પૂર્વોક્ત મહેન્દ્રધ્વજતુલ્ય છે, તો આ લઘુ વિશેષણ કેમ ? મણિપીઠિકારહિત હોવાથી લઘુ, કેમકે બે યોજન પ્રમાણ મણિપીઠિકાની ઉપર રહેલ હોવાથી કહેલ છે. તે બંને લઘુમહેન્દ્રધ્વજ એકૈક રાજધાની સંબંધી, તેની પશ્ચિમમાં ચોપાલ નામે પ્રહરણ કોશ છે. તેમાં ઘણાં પધિરત્ન આદિ પ્રહરણો રાખેલા છે. સુધર્મા સભા ઉપર આઠ-આઠ મંગલો ઈત્યાદિ યાવત્ ઘણાં સહસ પત્રો સર્વત્નમય છે. સુધર્મસભા પછી શું છે? તે બંને સુધર્માંસભાની ઈશાને બે સિદ્ધાયતન કહેલા છે. કેમકે પ્રત્યેક સભામાં એકૈક છે. તે સુધર્માંસભામાં કહેલ જિનગૃહના પાઠ મુજબ જાણવા. તે સિદ્ધાયતન ૧૨ા યોજન લાંબા, ૬૬ યોજન પહોળા, ૯ યોજન ઉંચા આદિ છે. જેમ સુધર્મામાં ત્રણ-પૂર્વ, દક્ષિણ, ઉત્તરવર્તી દ્વારો છે, તેની આગળ મુખમંડપો, તેની આગળ પ્રેક્ષામંડપો, તેની આગળ સ્તૂપ, તેની આગળ ચૈત્યવૃક્ષ, તેની આગળ મહેન્દ્રધ્વજ, તેની આગળ નંદા પુષ્કરિણી, પછી ૬૦૦૦ મનોગુલિકા આદિ કહેવા. - ૪ - હવે સુધર્માંસભામાં કહેલ સભા ચતુષ્કનો અતિદેશ કહે છે - ૪ - એ રીતે સુધર્મસભા મુજબ બાકીની ઉપપાત સભાદિનું વર્ણન જાણવું. ક્યાં સુધી ? ઉપપાતસભા ૧૬૦ જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ સુધી. જેમાં દેવો ઉત્પન્ન થાય તે ઉત્પાતસભા, શયનીય વર્ણન પૂર્વવત્. તથા દ્રહ વક્તવ્ય, નંદા પુષ્કરિણી પ્રમાણ, તે ઉત્પન્ન દેવના શુયિત્વ અને જલક્રીડા હેતુ છે. પછી અભિષેક સભા - નવા ઉત્પન્ન દેવના અભિષેક મહોત્સવ સ્થાનરૂપ. આભિષેક્સઅભિષેક યોગ્ય પાત્ર. તતા અલંકાર સભા - અભિષિકત દેવનું ભૂષણ પરિધાન સ્થાન. ત્યાં ઘણાં અલંકાર યોગ્ય પાત્ર રહે છે. વ્યવસાયસભા - અલંકૃત્ દેવને શુભ અધ્યવસાય અનુચિંતન સ્થાનરૂપ, પુસ્તકરત્ન ત્યાં હોય છે. - X - સર્વ વ્નમયાદિ છે. નંદા પુષ્કરિણીમાં, બલિક્ષેપ પછીના કાળે સુધસભામાં અભિનવ ઉત્પન્ન દેવના હાથ-પગ ધોવાના હેતુભૂત છે. અહીં સૂત્રમાં પહેલા કહ્યા છતાં નંદાપુષ્કરિણી પ્રયોજન ક્રમવશથી પછી વ્યાખ્યા ન કરે છે. જેમ સુધર્માસભાથી ઈશાન દિશામાં સિદ્ધાયતન છે, તેમ તેની ઇશાન દિશામાં ઉપપાતસભા છે. એ રીતે પૂર્વ-પૂર્વથી પછીપછી ઈશાનમાં કહેવું યાવત્ બલિપીઠથી ઈશાનમાં નંદાપુષ્કરિણી છે. - x - x + યમિકા રાજધાની કહ્યા પછી, તેના અધિપતિ યમક દેવોની ઉત્પત્તિ આદિ સ્વરૂપ કહેવા સૂત્રકૃત્ સંગ્રહ ગાથા કહે છે – ઉપપાત-ામદેવની ઉત્પત્તિ કહેવી. પછી અભિષેક-ઈન્દ્રાભિષેક, પછી અલંકાર સભામાં અલંકાર પહેરવા, પછી વ્યવસાયપુસ્તક રત્ન ઉદ્ઘાટનરૂપ, પછી સિદ્ધાયતનાદિ અર્ચા, પછી સુધર્મામાં ગમન, પરિવાર કરણ-સ્વ સ્વ દિશામાં પરિવારની સ્થાપના, જેમકે-ચમક દેવના સિંહાસનના ડાબા ભાગે ૪૦૦૦ સામાનિકના ભદ્રાસનની સ્થાપના, ઋદ્ધિ-સંપદા, રૂપ નિષ્પત્તિ - x - હવે યમદ્રહ જેટલા અંતરે પરસ્પર સ્થિત છે, તેના નિર્ણય માટે કહે છે – જેટલા અંતરે નીલવંત-યમક છે, તેટલા અંતરે-૮૩૪-૪/૭ યોજનરૂપ દ્રહો જાણળા. હવે દ્રહોના અંતરનું જે પ્રમાણ કહ્યું, તે દર્શાવે છે – - સૂત્ર-૧૪૬ થી ૧૫૦ : [૧૪૬] ભગવના ઉત્તકુરુમાં નીલવંત દ્રહ નામે દ્રહ કહે છે? ગૌતમ! યમકના દક્ષિણી ચરમાંતથી ૮૩૪-૪/ યોજનના અંતરે, સીતા મહાનદીના બહુમધ્યદેશ ભાગમાં અહીં નીલવંત નામે દ્રહ કહેલ છે. તે દક્ષિણ-ઉત્તર લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો છે જેમ પદ્મદ્રહનું વર્ણન કર્યું, તેમ વર્ણન જાણવું. ભેદ એટલો કે – બે પાવર વેદિકા અને બે વનખંડથી સંવૃિત્ત છે. નીલવંત નામે નાકુમાર દેવ છે, બાકી પૂર્વવત્ જાણવું. નીલવંત દ્રહની પૂર્વ-પશ્ચિમમાં દશ-દશ યોજનોના આંતરે અહીં ર૦ કંચન પર્વતો કહ્યા છે. તે ૧૦૦ યોજન ઉર્ધ્વ ઉંચા છે. [૧૪] તે મૂળમાં ૧૦૦ યોજન, મધ્યમાં-૭૫ યોજન, ઉપર ૫૦ યોજનના વિસ્તારવાળા છે. [૧૪૮] તેની પરિધિ મૂળમાં ૩૧૬ યોજન, મધ્યમાં-૨૩૭ યોજન અને ઉપર-૧૫૮ યોજન છે. [૧૪૯] પહેલો નીલવંત, બીજો ઉત્તકુરુ, ત્રીજો ચંદ્ર, ચોથો ઐરવત, પાંચમો માલ્યવંત છે. [૧૫૦] એ પ્રમાણે પૂર્વવત્ અર્થ-પ્રમાણ કહેવા. દેવો (યાવત્) પલ્યોપમ સ્થિતિક છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૪૬ થી ૧૫૦ ૧૬૧ ૧૬૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ વિવેચન-૧૪૬ થી ૧૫૦ : ઉત્તકરમાં નીલવંત નામે પ્રહ ક્યાં કહેલ છે ? ચમકના દક્ષિણી ચરમાંતથી ૮૩૪-* યોજનાના અંતરે છે. શીતા મહાનદીના બહુમધ્યદેશ ભાગમાં નીલવંત નામે પ્રહ છે. દક્ષિણ-ઉત્તર લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો છે. • x • પડાદ્રહના વર્ણનવત્ જાણવું. વિશેષ એ કે. બે પદાવરવેદિકા અને બે વનખંડથી પરિવૃત છે. - X • એમાં પ્રવેશતા કે નીકળતા, શીતા મહાનદીના બે ભાગ કરવાથી બંને પાર્શ્વવર્તી વેદિકા વડે યુક્ત છે. અર્થ નીલવંત વર્ષધર સમાન તે-તે પ્રદેશમાં શતપત્રાદિ છે અથવા નીલવંત નાગકુમાર દેવ અહીંનો અધિપતિ છે તેથી નીલવાનું દ્રહ. પડાદ્રહ સમાન પડાની માને સંખ્યા અને પરિપાદિ જાણવા. - હવે કંચનગિરિની વ્યવસ્થા કહે છે – નીલવંત દ્રહના પૂર્વ-પશ્ચિમ પાર્શ્વમાં પ્રત્યેકમાં દશ-દશ યોજનના અંતરે દક્ષિણ-ઉત્તર શ્રેણી વડે પરસ્પર મૂલમાં સંબદ્ધ, અન્યથા ૧૦૦ યોજન વિસ્તારના આ ૧૦૦૦ યોજના માનમાં દ્રહની લંબાઈનો અવકાશ અસંભવ છે. ૨૦ કાંચન પર્વતો કહ્યા. ૧૦૦ યોજન ઉંચા છે. બે ગાથા વડે તેનો વિકંભ અને પરિધિ કહે છે - મૂળમાં ૧oo યોજન, મૂળથી ૫૦ યોજન ઉંચે જઈને-૩પ યોજન, શિખર તલે પ૦-પોજન વિસ્તાસ્થી તે કાંચન નામે પર્વત છે. - X - X - ધે સંખ્યાના ક્રમથી પાંચે દ્રહોના નામો કહે છે - પહેલો નીલવંત, બીજો ઉત્તરકટ ઈત્યાદિ હવે અનંતરોક્ત કાંચન પર્વતના આ દ્રહાદીની સ્વરૂપે પ્રરૂપણા માટે લાઘવાર્થે એક સૂત્ર કહે છે નીલવંત દ્રહ મુજબ ઉત્તરકર કહોને પણ જાણવા. પાવર વેદિકા, વનખંડ, બસોપાનપ્રતિરૂપક ઈત્યાદિ વકતવ્યતા કહેવી. ઉત્તરકુર આદિ દ્રહોનો અર્થ- ઉત્તરકુર દ્રહાકાર ઉત્પલ આદિના યોગથી અને ઉતકરદેવ સ્વામીત્વથી ઉત્તરકુરદ્ધહ નામ છે ચંદ્ર દ્રહાકાર, ચંદ્રહવર્ણ ચંદ્ર અહીંનો દેવ-સ્વામી છે, તેથી ચંદ્રદ્ધહ. એરાવત-ઉત્તર પાર્શ્વવર્તી ભરતોત્ર સમાન ક્ષેત્ર વિશેષ, તેવી પ્રભા, આરોપિત જયા-ધનુ આકારે છે. ઉત્પલાદિ અને ઐરાવત અહીંનો દેવ છે. એ રીતે માલ્યવંત દ્રહ પણ જણવો - x - અહીં પહેલાનો સ્વામી નાગેન્દ્ર અને બાકીનાના વ્યંતરેન્દ્ર છે. કાંચન પર્વતનું વર્ણન યમક પર્વતવત્ જાણવું. અર્થ-કાંચનવર્ણી ઉત્પલ અને કાંચન નામે દેવ-સ્વામી છે, માટે કાંચન પર્વત. પ્રમાણ-100 યોજન ઉંચો ઈત્યાદિ • x • અથવા પ્રમાણ પ્રત્યેક દ્રહનું-૨૦, પ્રતિપાર્વે-૧૦, સર્વ સંગાથી-૧૦૦, અહીં પલ્યોપમાં સ્થિતિક દેવ છે. અહીં રાજધાની કહેલ નથી, તો પણ ચમક રાજધાનીવત્ કહેવી. હવે સુદર્શના નામક જંબૂની વિવક્ષા - • સૂત્ર-૧૫૧ થી ૧૬૨ : (૧૫૧] ઉત્તરમાં જંબુ પીઠ નામે પીઠ ક્યાં કહેલ છે ? ગૌતમ નીલવંત વર્ષઘર પર્વતની દક્ષિણે, મેરની ઉત્તરે, માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, સીતા મહાનદીના પૂર્વ કિનારે ઉત્તર ક્ષેત્રમાં ભૂપીઠ નામક પીઠ કહેલ છે. તે પo૦ યોજન લાંબી-પહોળી, કંઈક વિશેષ ૧૫૮૧ યોજન-પરિધિથી [26/11] છે. તેના બહુમધ્ય દેશ ભાગમાં ૧ર-ચોજનની જાડાઈ છે, ત્યારપછી મામાથી પ્રદેશની પરિહાનિથી ઘટતાં-ઘટતાં ચરમ અંતમાં બે-બે ગાઉ જડાઈ છે, સર્વાંબુનમય, સ્વચ્છ છે. તે એક પાવરવેદિકા અને એક વનખંડથી ચોતરફથી વીટાયેલ છે વક, તે જંgીઠની ચારે દિશામાં આ ચાર સૌપાનાપતિરૂપક કહેલ છે. તોરણ સુધી વણન કરવું. તે જંબુપીઠના બહુમધ્ય દેશ ભાગમાં અહીં મણિપીઠિકા કહી છે. તે આઠ યોજન લાંબી-પહોળી, અર્ધયોજન ભૂમિમાં છે. તેનો સ્કંધ બે યોજન ઉદ-ઉંચો, આયિોજન જાડો છે. તેની શાખા છ યોજન ઉtd ઉંચી છે, બહુમધ્યદેશ ભાગમાં આઠ યોજન લાંબી-પહોળી છે, એ રીતે તે સાધિક આઠ યોજન છે. તેનું આવા સ્વરૂપનું વર્ણન છે - વજમયમૂલ, રજતની સુપ્રતિષ્ઠિત વિડિમા ચાવતુ હૃદય અને મનને સુખદાયી, પ્રાસાદીયાદિ છે. જંબુ-સુદર્શનાની ચારે દિશામાં ચાર શાખા છે. તે શાખાના બહુ મધ્યદેશ ભાગમાં અહીં સિદ્ધાયતન કહેલ છે. તે એક કોશ લાંબુ, ઈ કોશ પહોળું, દેશોન કોશ ઉtd ઉંચ, નેકશત સ્તંભ ઉપર રહેલ યાવતુ હારો પoo ધનુણ ઉદd છે, યાવ4 વનમાલા, મણિપીઠિકા પoo ધનુષ લાંબી-પહોળી, ૫૦ ધનુષ જડી છે. તે મણિપીઠિકા ઉપર દેવછંદક છે, જે પo૦ ધનુષ લાંબોપહોળો, સાતિરેક ૫oo ધનુષ ઉd ઉંચો છે. ત્યાં જિનપતિમાનું વર્ણન જણવું. તેમાં જે પૂર્વની શાખા છે, ત્યાં ભવન કહેલ છે, તે એક કોશ લાંબe પૂર્વવતું, વિશેષ-અહીં શયનીય છે. બાકીની શાખા ઉપર પ્રાસાદાવdચક, સપરિવાર સીંહાસનો કહેવ. તે જંબુ ભાર પાવરપેરિકાથી ચોતરફથી પરિવરેલ છે, વેદિકા વર્ણન કહેવું. તે જંબુ બીજ ૧૦૮ જંબુ, કે જે અર્ધ ઉચ્ચત્તવાળા છે, તેનાથી ચોતરફથી વીંટાયેલ છે. વર્ણન કરવું. તે જંબુ છ પSાવરવેદિકાથી પરિવૃત્ત છે. તે જંબૂસુદશનાની ઈશાને-ઉત્તરે-વાયવ્યમાં અહીં અનાદૃત દેવના ૪૦૦૦ સામાનિકોના ૪૦eo જંબૂ કહેલા છે તેની પૂર્વે ચાર અગ્રમહિષીના ચાર જંબૂ કહેલા છે. [વે આ રીતે | [૧૫] અગ્નિ-દક્ષિણ-મૈત્ર8ત્યમાં આઠ-દશ-બાર હજાર જંબુ છે. [૧૫] પશ્ચિમમાં સાત અનિકાધિપતિના સાત જંબુ છે. ચારે દિશામાં કુલ ૧૬,૦૦૦ આત્મરક્ષકોના ૧૬,૦૦૦ જંબુ છે. [૧૫૪] જંબૂ 3oo વનખંડોથી ચોતરફથી પરિવૃત્ત છે. જંબૂની પૂર્વે ૫૦ યોજને રહેલ પહેલા વનખંડમાં જતાં એક ભવન છે. તે એક કોશ લાંબુ, આદિ વણન પૂર્વવત શયનીય કહેતું. એમ બીજી દિશામાં પણ ભવનો છે. જંબૂની ઈશાને પહેલું વનખંડમાં ૫૦ યોજન જઈને અહીં ચાર પુષ્કરિણી કહી છે, તે આ પ્રમાણે – પII, Wપભા, કુમુદા, કુમુદપભ. તે એક કોશ લાંબી, ઈકોશ પહોળી, પo૦ ધનુષ ઉઠેધથી છે. વકિ. તેની મધ્યે પ્રાસાદાવતુંસક છે, તે એક કોશ લાંબુ, અર્ધકોશ પહોળું, Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ ૪/૧૫૧ થી ૧૬૨ દશોન કોશ ઉtd ઉંચું છે, સપરિવાર સિંહાસન વર્ણન કરવું. એ પ્રમાણે બાકીની વિદિશામાં પુષ્કરિણી છે, તેની ગાથા [૧૫૫,૧૫૬] પા, પાપભા, કુમુદા, કુમુદપભા, ઉત્પલકુભા, નલિના, ઉત્પલા, ઉત્પલોજ્જવલા... ભંગા, ભંગાભા, અંજના, કજ્જલપભા, શીકાંતા, શ્રીમહિતા, શ્રીચંદા, શ્રીનીલયા. [૧૫] જંબૂની પૂર્વ ભવનની ઉત્તરમાં-ઈશાનમાં પ્રાસાદાવર્તસક, દક્ષિણમાં એક કૂટ કહેલ છે, તે આઠ યોજન ઉM ઉંચા, બે યોજન ભૂમિમાં, મૂલમાં આઠ યોજન લાંબા-પહોળા, બહુ મધ્યદેશ ભાગમાં છ યોજન, ઉપર ચાર યોજના લાંબા-પહોળા છે. [૧૫૮,૧૫૯] તેના શિખરની પરિધિ મૂલે-મળે-ઉપર ક્રમશઃ સાધિક પચીશ, અઢાર, ભર યોજન છે મૂલમાં વિસ્તીર્ણ, મુળે સંક્ષિપ્ત, ઉપર પાતળી છે, સર્વ કનકમય, સ્વચ્છ છે. વેદિકા-વનખંડનું વર્ણન કરવું. એ પાણે બાકીના કૂટો પણ છે. જંબૂના બાર નામો આ છે – [૧૬૦,૧૬૧] સુદર્શના, અમોઘા, સુપબુદ્ધા, યશોધરા, વિદેહજંબુ, સોમનસા, નિયતા, નિત્યમંડિતા, સુભદ્રા, વિશાળા, સુજાતા, સુમના. [૧૬] ભૂ ઉપર આઠ આઠ મંગલો છે... ભગવાન ! ભૂસુદના એવું નામ કેમ છે ? ગૌતમ ! જંબૂ-સુદર્શનામાં અનાદંત નામે જંબૂદ્વીપાધિપતિ વસે છે, તે મહર્જિક છે. તે ત્યાં ૪૦૦૦ સામાનિકોનું ચાવતું હmો આત્મરક્ષક દેવોનું, ભૂદ્વીપ દ્વીપની જંબૂ-સુદર્શનાનું, અનાર્દના નામે રાજધાનીનું બીજ પણ ઘણાં દેવો-દેવીઓનું આધિપત્યાદિ કરતાં વિચરે છે. તેથી હે ગૌતમ ! એમ કહ્યું. અથવા હે ગૌતમ ! જંબુસુદના ચાવતુ હશે જ ઘુવ-નિયત-શાશ્વતવાવનું અવસ્થિત છે.. ભગવન ! આનાદેવ દેવની અનાર્દના નામે રાજધાની ક્યાં કહી છે ? ગૌતમ / જંબૂદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે જે કંઈ પૂર્વ વર્ણિત યમિકા પ્રમાણ છે, તે જાણવું ચાવતુ ઉપાત, અભિષેક સંપૂર્ણ કહેતો. • વિવેચન-૧૫૧ થી ૧૬ર : ભદેતા ઉdશ્કરમાં જંપીઠ ક્યાં કહી છે ? • x • નીલવંત પર્વતની દક્ષિણે, મેર પર્વતની ઉત્તરે, માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે - સીતા મહાનદીના પૂર્વકૂલે - ઉત્તરકુરના પૂર્વાર્ધમાં, તેમાં પણ મધ્ય ભાગમાં અહીં ઉત્તરકુરુમાં જંબૂપીઠ નામે પીઠ કહેલી છે. ઈત્યાદિ સૂસાર્થવત્ જાણવું. - x- સવ્હેમુ - સર્વથી ચરમ અંતમાં, મધ્યમાં ૨૫૦ યોજના ઉલ્લંઘતા. બે કોશ જાડાઈથી, સંપૂર્ણ જાંબૂનદમય, સ્વચ્છ ઈત્યાદિ. અનંતરોક્ત જંબૂપીઠ એક પરાવરક્વેદિકા અને એક વનખંડથી ચોતરફથી સંપરિવૃત છે. બંને પણ વેદિકા અને વનખંડ વર્ણન પૂર્વવતું. તે જઘન્યથી પણ ચરમાંતે બે કોશ ઉચ્ચ છે, સુખે ચડ-ઉતર કેમ થાય ? તે કહે છે - જંબૂપીઠની ચારે દિશામાં - x • ચાર ગિસોપાન પ્રતિરૂપક છે. આ ત્રણે મળીને બે કોશ ઉચ્ચ થાય છે. એક કોશ વિસ્તીર્ણ છે. તેથી જ પ્રાંત બે કોશના બાહલ્યથી પીઠથી ચડતા ૧૬૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર ઉતરતા સુખાવહ છે, હારભૂત વર્ણન તોરણ સુધી કહેવું. - ૪ - તે મણિપીઠિકાની ઉપર અહીં જંબૂ-સુદર્શના નામે કહેલ છે આઠ યોજના ઉદર્વ-ઉંચા, અર્ધયોજન ભૂમિમાં છે. હવે આ જ ઉચ્ચત્વના આઠ યોજનના વિભાગથી બે સૂત્રો વડે દશવિ છે - તે જંબૂના કંદથી ઉપરની શાખા પ્રભવ પર્યન્ત અવયવ બે યોજન ઉર્વ-ઉચ્ચ, અર્ધયોજન જાડી, તેની શાખા-પર્યાયિ નામ વિડિમાં, મધ્ય ભાગથી નીકળી ઉર્ધ્વગત શાખા છ યોજન ઉd-ઉચ્ચ થાય. બહુમધ્યદેશ ભાગમાં પ્રકરણથી જંબૂ લેવું. આઠ યોજન લાંબા-પહોળાથી, તે જ આ સ્કંધના ઉપરના ભાગથી ચારે દિશામાં પ્રત્યેકમાં એકૈક શાખા નીકળે છે, તે કોશન્યૂન ચાર યોજન છે. તેથી પૂર્વાપર શાખાના ધર્મ સ્કંધ બાહલ્સ સંબંધી અધયોજન ઉમેરતા આ સંખ્યા આવે. અહીં બહમધ્ય દેશ ભાગ વ્યવહારિક લેવો. • x • અન્યથા વિડિયામાં બે યોજના જતાં નિશ્ચયપ્રાપ્ત મધ્યભાગના ગ્રહણમાં પૂવપિર બે શાખાના વિસ્તારનો ગ્રહણ સંભવે છે, કેમકે વિષમ શ્રેણીવ છે. અથવા બહુ મધ્યદેશ ભાણ શાખા લેવી. કંદાદિના પરિમાણ મીલનથી સાતિરેક આઠ યોજન આવશે. હવે તેનું વર્ણન કહે છે તે જંબૂનું આવા સ્વરૂપે વર્ણન છે - તેનું મૂલ વજમય છે, તમયી સુપ્રતિષ્ઠિત વિડિમા-બહુમધ્યદેશ ભાગે ઉર્વ નીકળેલ શાખા છે ચાવતુ પદથી ચૈત્યવૃક્ષનું વર્ણન સંપૂર્ણ કહેવું. ક્યાં સુધી ? મનને અધિક સુખકારી, પ્રાસાદીય, દર્શનીય આદિ. હવે તેની શાખાઓ કહે છે – જંબૂ-સુદર્શનાની ચારે દિશામાં ચાર શાખા કહી છે, તે શાખાના બહુ મધ્યદેશભાગમાં ઉપરની વિડિમા શાખામાં તે અધ્યાહાર છે. બાકી સુલભ છે. વૈતાદ્યના સિદ્ધકટમાં સિદ્ધાયતન પ્રકરણથી જાણવું. હવે પૂર્વ શાખા આદિમાં જ્યાં જે છે, ત્યાં તે કહે છે - તે ચાર શાખામાં જે પૂર્વની શાખા છે, ત્યાં ભવન કહેલ છે. તે એક કોશ લાંબુ, સિદ્ધાયતન સમાન છે. ઈકોશ વિડંભ, દેશોન ક્રોશ ઉચ્ચત્વથી છે. પ્રમાણ અને દ્વારાદિ વર્ણન કહેવું. વિશેષ - અહીં શયનીય કહેવું. બાકી દક્ષિણ આદિની શાખામાં પ્રત્યેકમાં ચોક-એક એમ ત્રણ પ્રાસાદાવતેસકો, સપરિવાર સીંહાસન જાણવા, તેનું પ્રમાણ ભવનવતુ છે. ત્યાં ખેદને દૂર કરવા ભવનોમાં શયનીય, પ્રાસાદમાં આસ્થાનસભા છે. | (શા] ભવનોની વિષમ લંબાઈ-પહોળાઈ, કેમકે પાદ્ધહાદિ મૂલ પદાભવનાદિમાં તેમ કહેલ છે. પ્રાસાદની સમ લંબાઈ-પહોળાઈ, દીર્ધવૈતાઢ્ય કૂટ, વૃતવેતાદ્ય, વિજયાદિ રાજધાની, બીજા પણ વિમાનાદિ અને પ્રાસાદમાં સમ ચતુરાવથી સમ લંબાઈ-પહોળાઈ સિદ્ધાંત સિદ્ધ છે, તો અહીં પ્રાસાદોના ભવનની તુચ પ્રમાણતા કઈ રીતે ઘટે? [સમાધાનતે પ્રાસાદો કોશ સમ ઉંચા, અર્ધકોશ વિસ્તીર્ણ છે તેમ ક્ષેત્ર વિચારમાં પણ કહ્યું છે, * જંબૂદ્વીપ સમાસ પ્રકરણાદિમાં પણ આવી સાક્ષી છે. * * * * • x • અહીં જે મતભેદ જોવા મળે છે, તેનો ગંભીર આશય અમે જાણતાં નથી. - - - હવે પડાવસ્વેદિકાદિનું સ્વરૂપ જંબૂ બાર પાવરવેદિકા વડે - પ્રાકાર વિશેષ રૂપથી ચોતરફથી પરિવૃત્ત છે. વેદિકાનું વર્ણન પૂર્વવતું. આની મૂલ જંબૂને પQિરીને સ્થિત જાણવું. જે પીઠની Page #202 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૫૧ થી ૧૬૨ ૧૬૫ પરિવેષ્ટિકા છે, તે પૂર્વે કહેલ છે. હવે તેનો પહેલો પરિક્ષેપ કહે છે – મૂલ જંબૂ બીજા ૧૦૮ જંબૂવૃક્ષોથી, મૂલ જંબૂના અર્ધ ઉચ્ચત્વ પ્રમાણવાળા જંબૂથી ચોતરફથી પરિવેટિવ છે. ઉપલક્ષણથી તેનો ઉદ્વેધ, લંબાઈ, વિસ્તાર પણ અર્ધપ્રમાણમાં જાણવો. તેથી કહે છે - તે ૧૦૮ જંબૂ, પ્રત્યેક ચાર યોજન ઉંચા, એક ક્રોશ અવગાહથી એક યોજના ઉચ્ચ સ્કંધ, ત્રણ યોજન વિડિમા, સર્વાગ્રણી ઉચ્ચવ સાતિરેક ચાર યોજન છે. તેની એકૈક શાખા અર્ધક્રોશહીન બે યોજન દીર્ધ ક્રોશપૃયુત્વ સ્કંધ થાય છે. - X - અહીં અનાદંત દેવના આભરણાદિ રહે છે. તેનું વર્ણન જણાવવા કહે છે - તેનું વર્ણન મૂલજંબૂ સમાન જ છે. હવે આની જેટલી પાવરવેદિકા છે, તે કહે છે – પૂર્વવત, પણ વિશેષ આ • પ્રતિ જંબૂવૃક્ષમાં છ-છ પાવર વેદિકા છે. આ ૧૦૮ જંબૂમાં આ સૂત્રમાં તથા જીવાભિગમ આદિમાં પણ જિનભવન, ભવન-પ્રાસાદ વિચારણા કોઈએ કરી નથી. ઘણાં બહુશ્રુતો, શ્રાદ્ધ પ્રતિક્રમણ ચૂર્ણિકાર આદિ મૂળ જંબૂવૃક્ષાના તે પહેલાં ભવના ખંડના આઠ કૂટો જિનભવન સાથે ૧૧૭ જિનભવનો માનતા, અહીં પણ એકૈક સિદ્ધાયતના પૂર્વોક્ત માનવી માને છે. અહીં સત્ય શું ? તે કેવલી જાણે. ધે બાકીના પરિક્ષેપને કહેવા ચાર સૂત્રો કહે છે – જંબૂ સુદર્શનાની ઈશાનમાં, ઉત્તરમાં અને વાયવ્યમાં અહીં ત્રણે દિશામાં. જંબૂઢીપાધિપતિ દેવના ૪ooo સામાનિકોના ૪૦૦૦ જંબુ કહેલાં છે. ગાયાબંધથી પર્ષદાના દેવતા જંબુ કહે છે. અગ્નિ-દક્ષિણનૈઋત્ય દિશામાં અનુક્રમે આઠ-દશ-બાર જંબૂઓ કહ્યા છે. તેનાથી અધિક કેન્યૂન નહીં. અનિકાધિપતિના જંબૂ અને બીજા પરિક્ષેપના જંબૂ ગાથા વડે કહે છે - ગજાદિ સૈન્યના સાત અધિપતિના સાત જંબૂ પશ્ચિમમાં હોય છે બીજો પરિક્ષેપ પૂર્ણ થયો, હવે ત્રીજો કહે છે - આત્મરક્ષક દેવો, સામાનિકથી ચાર ગણાં, ૧૬,ooo જંબૂ છે. એકૈક દિશામાં ચાર-ચાર હજાર. - x - જોકે આ પરિક્ષેપ જંબૂનું ઉચ્ચત્વાદિ પ્રમાણ પૂર્વાચાર્યોએ વિચારેલ નથી, તો પણ પાદ્રહ પડાપરિક્ષેપ મુજબ પૂર્વ-પૂર્વ પરિક્ષેપના જંબુ, ઉત્તર-ઉત્તર પરિક્ષેપના જંબુથી અર્ધ પ્રમાણમાં જાણવા. • X - - હવે આના જ ત્રણ વનનો પરિક્ષેપ કહે છે - તે આના પરિવારમાં જાણવા. 300 યોજન પ્રમાણથી વનખંડ વડે ચોતરફ સંપરિવૃત્ત છે. તે આ રીતે - અત્યંતર, મધ્યમ, બાહ્યથી. હવે અહીં જે છે, તે કહે છે – જંબૂના સપરિવારના પૂર્વથી પnયોજન પહેલાં વનખંડમાં જઈને અહીં ભવન કહેલ છે. તે એક ક્રોશ લાંબુ છે. ઉચ્ચવ આદિના કથન માટે અતિદેશ કહે છે - તે જ મૂલ જંબૂની પૂર્વ શાખાના ભવન સંબંધી વર્ણન જાણવું. અનાદંત યોગ્ય શયનીય કહેવું. એમ દક્ષિણાદિ દિશામાં પોત-પોતાની દિશામાં ૫o-યોજના ગયા પછી વનમાં ભવન કહેવું. હવે વનમાં વાપીનું સ્વરૂપ – જંબની ઈશાનદિશામાં પહેલું વનખંડ ૫o-ચોજન ગયા પછી ચાર પુકારણી કહી છે. એ સૂચિશ્રેણીથી રહેલ નથી, પણ પોતાની વિદિશાના પ્રાસાદને વીંટાઈને રહી છે. તેથી પ્રદક્ષિણાકારે તેના નામો આ રીતે છે - પૂર્વમાં પદા, દક્ષિણમાં-પાપભા ઈત્યાદિ. એ રીતે વિદિશાની પણ કહેવી. તે એક કોશ લાંબી, અર્ધકોશ પહોળી, ૧૬૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર ૫૦૦ ધનુષ ઉઠેધથી છે. હવે વાપી મોના પ્રાસાદના સ્વરૂપને કહે છે - તે ચારે વાપી મધ્ય પ્રાસાદાવતંસક કહેલ છે - x - ચારે વાવમાં કેક પ્રાસાદ છે, તેથી ચાર પ્રાસાદો છે. તે એક કોશ લાંબા, અર્ધકોશ પહોળા, દેશોનકોશ ઉંચા છે. વર્ણન મૂલ જંબૂની દક્ષિણશાખાના પ્રાસાદવતુ જાણવું. આમાં અનાદૃતદેવની ક્રીડાર્સે સપસ્વિાર સિંહાસન કહેવું. જીવાભિગમમાં અપરિવાર કહેલ છે. એ રીતે અગ્નિ આદિ વિદિશામાં વાપી અને પ્રાસાદો કહેવા. આ વાપીઓના નામો જણાવવા બે ગાથા કહી છે - પાદિ, આ બધી પણ ગિસોપાન, ચાર દ્વારો, વેદિકા, વનખંડ યુક્ત જાણવા. હવે અગ્નિ દિશામાં ઉત્પલ ગુભ, પૂર્વમાં નલિના ઈત્યાદિ જાણવું. હવે આ વનના મધ્યવર્તી કૂટોને સ્વરૂપથી કહે છે - જંબના આ જ પહેલા વનખંડમાં પર્વ ભવનની ઉત્તરમાં, ઈશાન ખૂણામાં પ્રાસાદાવતુંસકની દક્ષિણમાં અહીં કૂટ કહેલ છે. આઠ યોજન ઉદર્વ-ઉંચા, બે યોજના ઉદ્વેધથી, વૃતત્વથી જે લંબાઈ છે, તે જ પહોળાઈ છે. મૂળમાં આઠ યોજન લાંબાપહોળા, બહુ મધ્યદેશ ભાગમાં - ભૂમિથી ચાર યોજન જતાં, છ યોજન લાંબાપહોળા, શિખરના ભાગે ચાર યોજન લાંબા-પહોળા છે. હવે તેની પરિધિના કથન માટે પધ કહે છે - અડધભકૂટના આલાવા મુજબ કહેવું. વિશેષ એ કે – સાધિક ૫-યોજન મૂલમાં પરિધિ આદિ અનુક્રમે યોજવું. • x - આ ગાળામાં બાષભકૂટ સમત્વથી કહેલ હોવાથી ૧૨-યોજનો, આઠ મધ્યે કહેલ છે. તવ બહુશ્રુત જાણે. આમાં પ્રત્યેકમાં જિનગૃહ એકૈક વિડિમાવત જિનગૃહ તુલ્ય છે. હવે શેષકૂટ વક્તવ્યતા - ઉક્ત રીતિથી વર્ણપ્રમાણ, પરિધિ આદિની અપેક્ષાથી બાકીના પણ સાતે કુટો જાણવા. સ્થાનવિભાગ આ છે - પૂર્વ દિશાભાવિ ભવનની દક્ષિણે, અગ્નિ દિશાના પ્રાસાદાવતુંસકની ઉત્તરે બીજો કૂટ, દક્ષિણ દિશાના ભવનની પૂર્વથી અગ્નિદિશાના પ્રાસાદાવતંતકની પશ્ચિમમાં તૃતીય ઈત્યાદિ - X - X •x - વૃત્તિમાં કહ્યા મુજબ સમજી લેવું. હવે જંબૂના નામોને જણાવે છે – જંબૂ સુદર્શનાના બાર નામો કહેલા છે - શોભન ચા અને મનને આનંદકત્વથી દર્શન જેનું છે તે સુદર્શન, અમોઘ-સફલ - * * * * અતિશયથી પ્રબુદ્ધ-ઉર્દૂલ, સકલ ભુવનમાં વ્યાપક યશને ધારણ કરે છે, તે યશોધર, * * * વિદેહમાં જંબૂને વિદેહજંબૂ કેમકે વિદેહ અંતર્ગતુ ઉત્તરકુરમાં નિવાસ છે. સૌમનસ્યના હેતુથી સૌમનસ્ય, સુભદ્રા-શોભન કલ્યાણભાજી • x • વિશાલ-વિસ્તીર્ણ સુજાતા-શોભન જન્મ જેના છે તે-અર્થાત જન્મદોષરહિતા, જેના હોવાથી મન શોભન થાય છે તે સુમના. - ૪ - જંબૂ ઉપર આઠ - આઠ મંગલો છે, ઉપલક્ષણથી વજ, છત્ર દિ સૂત્રો કહેવા. હવે સુદર્શના શબ્દ પ્રવૃત્તિ નિમિત પૂછે છે - પ્રસૂત્ર સ્પષ્ટ છે. ઉત્તરસૂત્રમાં- જંબૂ સુદનામાં અનાદત નામે જંબૂઢીપાધિપતિ - ન આદૈતા-આદર વિષયી કરાયેલ, બાકીના જંબૂદ્વીપના દેવો અપેક્ષાથી અનાદૈત નામે મહદ્ધિક આદિ દેવ વસે છે. તે ૪૦૦૦ સામાનિકો યાવત્ આત્મરક્ષક ઇત્યાદિનું આધિપત્યાદિ કરતાં ચાવત્ વિવારે Page #203 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૫૧ થી ૧૬૨ ૧૬૭ છે, તેથી એમ કહે છે – જંબુસુદર્શના. તેનો અર્થ શો ? અનાદૈત દેવની સમાન પોતાનું મહર્તિકવ દર્શન અહીં કૃત આવાસ. શોભન કે અતિશય દર્શન-વિચારણા અનંતરોક્ત સ્વરૂપ ચિંતન, ચાવતુ અનાદંત દેવનું જેના હોવાથી છે તે સુદર્શના. જો કે અનાદેતા રાજધાની પ્રશ્નોત્તર સૂત્રમાં સુદર્શના શબ્દ પ્રવૃત્તિ નિમિત પ્રશ્નોત્તર સૂત્ર નિગમન સૂકાંતર્ગત ઘણી પ્રતોમાં છે, તો પણ - x + વાચકો ન મુંઝાય તે માટે અમે સૂત્રપાઠમાં લખેલ છે. • x - ધે બીજું ગૌતમ ! સાવત્ શબ્દથી જંબૂ સુદર્શના એ શાશ્વત નામ છે. જે કદાપિ ન હતું તેમ નહીં ઈત્યાદિ. નામનું શાશ્વતપણું દેખાયું. હવે પ્રસ્તુત વસ્તુનું શાશ્વતપણું છે કે નહીં તે શંકાને નિવારવા કહે છે – જંબૂ સુદર્શના આદિ પછી રાજધાનીની વિવા-તેમાં જેમ પૂર્વે યમિકા રાજધાનીનું પ્રમાણ કહ્યું, તે જ જાણવું ચાવતુ અનાદત દેવનો ઉપપાત અને અભિષેક સંપૂર્ણ કહેવો. હવે ઉત્તરકુર નામાર્ચ પૂછવાને કહે છે – • સૂત્ર-૧૬૩ થી ૧૬૫ - [૧૬] ભગવદ્ ! તેને ઉત્તરકુરુ કેમ કહે છે ? ગૌતમ ! ઉત્તરકુરુમાં ઉત્તરૂર નામક મહર્તિક ચાવ4 પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તે કારણે છે. ગૌતમ “ઉત્તર” એમ કહે છે. અથવા આ નામ શાશ્ચત છે.. ભગવન્! મહાવિદેહ ક્ષેત્રમાં માલ્યવંત નામે વક્ષસ્કાર પર્વત ક્યાં કહે છે ? ગૌતમ! મેરુ પર્વતની ઈશાને નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, ઉત્તરકુરની પૂર્વે વલ્સ ચક્રવર્તી વિજયની પશ્ચિમે અહીં મહાવિદેહ ક્ષેત્રમાં માલ્યવંત વક્ષસ્કાર પર્વત કહેલ છે. તે ઉત્તર દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો છે. જેમ ગંધમાદનનું પ્રમાણ અને વિષ્ઠભ છે તેમ કહેવું. ફર્ક એટલો કે સર્વ વૈડૂર્યમય છે, બાકી બધું તેમજ છે. ચાવતુ ગૌતમ! નવ ફૂટો કહ્યા છે - [૧૬] સિદ્ધાસતન, માલ્યવંત, ઉત્તસ્કુરુ કચ્છ, સાગર, રજત, શીતોદ, પૂર્ણભદ્ર, હરિસ્સહ-ફૂટ જાણવા. [૧૬] ભગવન્! માલ્યવંત વક્ષસ્કારપર્વતમાં સિદ્ધાયતન નામે કૂટ કર્યા કહેલ છે ? ગૌતમ મેર પર્વતની ઈશાને, માલ્યવંત કુટની નૈઋત્યમાં આ સિદ્ધાયતન કૂટ કહેલ છે. તે પo૦ રોજન ઉd-ઉંચો છે, બાકીનું પૂર્વવતુ ચાવતુ રાજધાની, એ પ્રમાણે માઘવત, ઉત્તરફ, કચ્છકૂટ પણ જણાવા. આ ચારે કૂટો દિશા, પ્રમાણથી સમાન જાણવા. કુટ સર્દેશ નામક દેવો છે. ભગવાન ! માલ્યવંતમાં સાગરકૂટ નામે કૂટ ક્યાં કહેલ છે ? ગૌતમ ! કચ્છકૂટના ઈશાને, રજતકૂટની દક્ષિણે, અહીં સાગરકૂટ નામે કૂટ કહેલ છે. તે પoo યોજન ઊંd ઉંચા છે. બાકી પૂdવતું. ત્યાં સુભોગા દેવી છે. રાજધાની, ઈશાનમાં જકૂટ-ભોગમાલિની દેવી, રાજધાની ઈશાનમાં. બાકીના કૂટો ઉત્તર દક્ષિણમાં જાણવા, સમાન પ્રમાણ છે. • વિવેચન-૧૬૩ થી ૧૬૫ - પ્રનસૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - ઉત્તરકુરુ નામે અહીં દેવ વસે છે, તેથી ઉત્તરકુર ૧૬૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ કહ્યું. જે ઉત્તકુરની પશ્ચિમમાં છે, તે માલ્યવંત, જેનું બીજું નામ ગજાંતાકાર ગિરિ છે, તે કહે છે -x - મેરુ પર્વતની ઈશાને નીલવંત પર્વતની દક્ષિણે, ઉત્તસ્કની પૂર્વે, કચ્છ વિજયની પશ્ચિમે, મહાવિદેહમાં માલ્યવંત વક્ષસ્કાર પર્વત કહેલ છે. • x • જેમ ગંધમાદનના પૂર્વોક્ત વાકાર ગિરિના પ્રમાણ અને વિકુંભ છે, તેમજ જાણવું. ફકી માબ એ કે - સંપૂર્ણ વૈર્યરત્નમય છે. ઉત્તર સૂત્રમાં કહેવા છતાં સિદ્ધાયતન કૂટ જે કરી કહેવાયો છે તે સિદ્ધ અને માલ્યવંત ગાવામાં સર્વ સંગ્રહ માટે છે. - સિહાયતન કૂટ, માલ્યવત્ કૂટ, આ વક્ષસ્કારાધિપતિનો નિવાસ કૂટ તે ઉત્તરકુર ફૂટ, કચ્છ વિજયાધિપતિનો કચ્છકૂટ, સાગર કૂટ, રજતકૂટ જે બીજે ચકકૂટ કહેવાય છે. શીતાદેવીનો સીતાકૂટ, પૂર્ણભદ્ર વ્યંતરેન્દ્રનો કૂટ તે પૂર્ણભદ્રકૂટ, ઉત્તર શ્રેણી અધિપતિ વિધુત્ કુમારેન્દ્રનો હરિસ્સહ કૂટ. હવે તેની સ્થાન પ્રરૂપણા - X - મેર પર્વતની ઈશાને, નીકટના માલ્યવંત કૂટની તૈ&ત્યમાં, અહીં સિદ્ધાયતન કૂટ કહેલ છે. તે ૫૦૦ યોજન ઉંચો, બાકી મૂલ વિઠંભાદિ કહેવા, તે ગંધમાદન સિદ્ધાયતનકૂટવત્ કહેવા. ચાવતુ રાજધાની કહેવી. સિદ્ધાયતન કૂટના વર્ણનમાંના કૂટ અને સિદ્ધાયતનાદિ વર્ણક બંને સૂત્રો કહેવા. તેમાં સિદ્ધાયતનકૂટમાં રાજધાની સૂઝ ન આવે તેથી રાજધાની સૂત્ર છોડીને બાકીનું સૂત્ર કહેવું. અહીં ચાવત્ શબ્દ સંગ્રાહક નથી, પણ અવધિવાચી છે. - ૪ - લાઘવાર્થે અતિદેશ કહે છે – એ પ્રમાણે સિદ્ધાયતન કૂટની રીતથી માલ્યવંત કૂટ, ઉત્તરકુરકૂટ, કચ્છકૂટની વક્તવ્યતા જાણવી. હવે આ પરસ્પર સ્થાનાદિથી તુલ્ય છે કે નહીં, તે કહે છે - આ સિદ્ધાયતન કૂટ સહિત ચારે પરસ્પર દિશા અને વિદિશારૂપ પ્રમાણ વડે તત્ય જાણવા. અર્થાત પહેલો સિદ્ધાયતનકૂટ મેરની ઈશાને છે પછી તે દિશામાં બીજો મારવવંતકુટ, તે જ દિશામાં ત્રીજો ઉત્તરકૂટ, તે જ દિશામાં કચ્છકૂટ, છો ચારે વિદિશામાં રહેલ, પ્રમાણથી હિમવંત કુટ મુજબ પ્રમાણશી છે. કૂટ સમાન નામક દેવો છે. અહીં સિદ્ધકૂટ સિવાયના ત્રણે કૂટોમાં કૂટનામક દેવો જાણવા. સિદ્ધાયતન કૂટમાં તો સિદ્ધાયતન જ છે. * * * * * હવે બાકીના કૂટોનું સ્વરૂપ કહે છે - ઉત્તરસૂત્રમાં – કચ્છકૂટની ઈશાને, રજતકૂટની દક્ષિણે, અહીં સાગરકૂટ નામે કૂટ કહેલ છે તે ૫oo યોજન ઉંચો, બાકીના મૂલવિકંભાદિ પૂર્વવતું. અહીં સુભોગા નામે દિકકુમારી દેવી છે. તેની રાજધાની મેરની ઈશાને છે. આંતકૂટ છઠ્ઠો, પૂર્વથી ઉત્તરમાં અહીં ભોગમાલિની દિકકુમારીદેવી છે, રાજધાની ઈશાનમાં છે, બાકીના સીતા આદિ કુટો-પૂર્વ પૂર્વથી ઉત્તર ઉત્તરમાં અને ઉત્તર ઉત્તરથી પૂર્વ પૂર્વમાં અર્થાત દક્ષિણમાં છે. બધાં હિમવંત કૂટ પ્રમાણવથી સમાન છે. • સૂત્ર-૧૬૬ : ભગવન્! માલ્યવંતમાં હરિસ્સહ નામે કૂટ ક્યાં કહેલ છે ? ગૌતમ ! પુણભદ્રની ઉત્તરે, નીલવંતની દક્ષિણે અહીં હરિસ્સહ નામે કૂટ કહેલ છે. તે ૧ooo યોજન ઉM-ઉંચો, ચમક પ્રમાણપતુ જાણવો. રાજflીની ઉત્તરમાં અસંખ્યાત દ્વીપ પછી, બીજ જંબૂદ્વીપ-દ્વીપની ઉત્તરમાં ૧૨,000 યોજન જઈને અહીં હરિસ્સહ દેવની હરિસ્સહા નામે રાજધાની કહેલી છે તે ૮૪,ooo યોજન લાંબી-પહોળી, Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૪/૧૬૬ ૧૬૯ ૨૬૫,૬૩૬ યોજન પરિધિથી છે બાકી જેમ ચમરચંચા રાજધાની છે, તેમ પ્રમાણ કહેવું. તે મહહિક, મહાપુતિક છે. ભગવના તેને માલ્યવંત વક્ષસ્કાર પર્વત કેમ કહે છે? ગૌતમાં માવત વણાકાર પતિમાં -દેશમાં ત્યાં-ત્યાં ઘણાં સાિ નવમાલિકા યાવતું મતિકા ભો છે. તે ગુમો પંચવર્મી કમને કસમિત કરે છે. તે માત્રવત વક્ષસ્કાર પર્વતના બહુ સમરમણીય ભૂમિભાગને વાય દ્વારા કંપિત અષ્ણ શાખાથી મુકત થના પંજોપચાર યુકત રે છે. અહીં માલ્યવંત નામે મહદિક યાવત પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તેથી હે ગૌતમાં એમ કહેલ છે. અથવા તે યાવતું નિત્ય છે. • વિવેચન-૧૬૬ - ભદંતા!માલ્યવંત વક્ષસ્કાર ગિરિમાં હરિસ્સહકુટ ક્યાં છે? પૂર્ણભદ્રવી ઉત્તરમાં, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે છે. તે ૧૦00 યોજન ઉર્વ-ઉંચો, બાકીનું ચમકગિરિ પ્રમાણથી જણવું. તે આ છે – ૫૦ યોજન ઉદ્દેદથી મૂળમાં, ૧ooo યોજન લાંબોપહોળો છે -x-x- આના અધિપતિની બીજી રાજધાનીથી દિશા પ્રમાણાદિથી વિશેષ છે, તેની વિવક્ષા - રાજધાની ઉત્તરમાં છે. તેનું વર્ણન - મેરુ પર્વતની ઉત્તરમાં તીર્થો અસંખ્યાત દ્વીપ સમુદ્રો ગયા પછી, બીજા જંબૂદ્વીપ દ્વીપમાં ઉત્તરમાં ૧૨,ooo યોજના જઈને અહીં હરિસ્સહ દેવની હરિસ્સહા રાજધાની કહેલ છે. તે ૮૪,000 યોજન લાંબી-પહોળી, ૨,૬૫,૬૩૨ યોજનની પરિધિચી છે. બાકી-જેમ ચમરેન્દ્રની રાજધાની ભગવતી સૂત્રમાં કહી છે, તે પ્રમાણ પ્રાસાદાદિનું કહેવું. અહીં મહર્તિક, મહાધુતિક શબ્દોથી આના નામ નિમિત્ત પ્રશ્નોત્તર સૂચવેલ છે. જેમકે - ભગવન્! તેને હરિસ્સહકૂટ કેમ કહે છે ? ત્યાં ઘણાં ઉત્પલો, પદો હરિસ્સહકૂટ સમાન વર્ણવાળા છે ચાવત્ હરિસ્સહ નામે દેવ ત્યાં વસે છે, તેથી અથવા તે શાશ્વત નામ છે. હવે વક્ષસ્કારના નામા પ્રશ્ન કરે છે - ઉત્તરમાં - માલ્યવંત વક્ષસ્કાર પર્વતમાં તે-તે સ્થાનમાં ઘણાં સરિકા, નવમાલિકા ચાવતું મગદૈતિકા ગુeો છે. તે ફોગાનુભાવથી સદૈવ પંચવર્ણા પુષ્પો ઉત્પન્ન કરે છે. માલ્યવંત પર્વતના બહુ સમ રમણીય ભૂમિભાગને વાયુથી કંપિત આદિ પૂર્વવતું. તેથી માવ્ય-પુષ, નિત્ય જ્યાં હોય છે, તે માશવંત. માલ્યવંત દેવ અહીં મહર્તિક ચાવતું પલ્યોપમસ્થિતિક દેવ વસે છે, માટે માલ્યવંત. વિદેહ બે છે – પૂર્વ અને પશ્ચિમ. મેરુની પૂર્વે છે, તે પૂર્વ વિદેહ, તે સીતા મહાનદીના દક્ષિણ-ઉત્તર ભાગથી બે ભાગમાં વિભક્ત છે, એ રીતે જે મેરની પશ્ચિમમાં છે, તે પશ્ચિમ વિદેહ છે. તે પણ સીતોદાને બે ભાગમાં વિભક્ત કરે છે. એ રીતે વિદેહના ચાર ભાગો દશવિલા છે. તેમાં વિજય વક્ષસ્કારાદિ - X- નિરૂપે છે તેના એક ભાગમાં યથાયોગ્ય માલ્યવંતાદિ ગજદંત વક્ષસ્કાર ગિરિની નીકટ એક વિજય તથા ચાર સરળ વક્ષસ્કારો અને ત્રણ અંતર્નદી છે. આ સાતના છે અંતરો છે. - X - X - તેથી અંતરમાં એકેકના સદભાવથી છ વિજયો, આ વક્ષસ્કારાદિ, એકૈક અંતર્નદી અંતરિતથી ચાર પર્વતના તમાં સંભવે છે, તેથી અંતર્નદી ત્રણ છે, વ્યવસ્થા સ્વયં જાણી લેવી તથા વનમુખની અવધિ કરીને એક વિજય, તેથી પ્રતિ વિભાગમાં આઠ વિજય, ચાર વક્ષસ્કાર, ત્રણ અંતર્નાદી, એક વનમુખ જાણવા. અહીં આ ભાવના છે – પૂર્વ વિદેહમાં માલ્યવંત ગજદંત પર્વતની પૂર્વે, સીતાની ઉત્તરે એક વિજય, તેની પૂર્વે પહેલો વક્ષસ્કાર, તેની પૂર્વે બીજી વિજય, તેની પૂર્વે પહેલી અંતર્નાદી * * * * * એ ક્રમે આઠમી વિજય સુધી કહેવું. પછી એક વનમુખ જગતી નીકટ છે. એ પ્રમાણે સીતાની દક્ષિણે પણ સૌમનસ ગજદંત પર્વત પૂર્વે પણ આ વિજયાદિક્રમ કહેવો. એ જ રીતે-x• બાકીના જાણવા. હવે પ્રદક્ષિણા ક્રમે નિરૂપતા, પ્રથમ વિભાગમુખમાં કચ્છવિજય - • સૂત્ર-૧૬૭ થી ૧૬૯ - [૧૬] ભગવન જંબુદ્વીપ દ્વીપમાં કચ્છ નામે વિજય ક્યાં કહેલ છે ? ગૌતમ સીતા મહાનદીની ઉત્તરે, નીલવંત વધિર પર્વતની દક્ષિણે, ચિત્રકૂટ વજ્ઞકાર પર્વતની પશ્ચિમે, માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પૂર્વે અહીં જંબુદ્વીપ દ્વીપમાં મહાવિદેહ રોગમાં કચ્છ નામે વિજય કહેલ છે. તે ઉત્તર દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો, પચંક સંસ્થાને સંસ્થિત છે. તે ગંગાનદી, સિંધુનદી અને વૈતાદ્ય પર્વતથી છ ભાગમાં વિભક્ત છે. તે ૧૬,૫૯-૧૬ યોજન લાંબી, રર૧૩ યોજનથી કંઈક જૂન પહોળી છે. કચ્છ વિજયના બહમદયદેશ ભાગમાં અહીં વૈતાય નામે પર્વત કહેલ છે, તે કચ્છ વિજયને બે ભાગમાં વિભકત કરતો રહેલ છે તે આ - દક્ષિણ કચ્છ અને ઉત્તરકચ્છ.. ભગવાન ! જંબુદ્વીપદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં દક્ષિણાઈ કચ્છ નામક વિજય ક્યાં કહી છે ? ગૌતમ વૈતાઢય પર્વતની દક્ષિણે, સીતા મહાનદીની ઉત્તરે, ચિત્રકૂટ વક્ષસ્કારપર્વતની પશ્ચિમે, માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પૂર્વે અહીં જંબૂદ્વીપ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં દક્ષિણાર્ધકચ્છ નામે વિજય કહેલ છે. તે ઉત્તરદક્ષિણ લાંબી, પૂર્વ-પશ્ચિમ પહોળી, ૮૨૭૧-*/૧૯ યોજન લાંબી, ૨૨૧૩ યોજનથી કંઈક જૂન પહોળી, પલ્ચક સંસ્થાન સંસ્થિત છે. ભગવન! દાક્ષિણાઈ કચછની વિજયના કેવા આકાર-ભાવ-પ્રત્યાવતાર કહેલ છે ? ગૌતમ! બહુરામ રમણીય ભૂમિભાગ કહેલ છે, તે આ • ચાવતું કૃત્રિમ અને અકૃત્રિમ વડે શોભિત છે. ભગવન દાક્ષિણાદ્ધ કચ્છ વિજયના મનુષ્યના કેવા આકાર-ભાવપ્રત્યવતાર કહેલ છે ? ગૌતમ ! તે મનુષ્યોના સંઘયણ છ ભેદે છે યાવત સર્વે દુઃખોનો અંત કરે છે. ભગવાન ! જંબુદ્વીપ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં કચ્છવિજયમાં વૈતાદ્ય નામે પર્વત કયાં કહેલ છે ? ગૌતમ ! દાક્ષિણદ્ધિ કચ્છ વિજયની ઉત્તરે, ઉત્તરાઈ કચ્છની દક્ષિણે, ચિત્રકૂટની પશ્ચિમે, માલ્યવંત વાકારની પર્વતની પૂર્વે અહીં કચ્છવિજયમાં વૈતાઢય નામે પર્વત કહેલ છે, તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૬૭ થી ૧૬૯ પહોળો, બંને તરફ વક્ષસ્કાર પર્વતને સૃષ્ટ-પૂર્વની કોટિથી યાવત્ બંને તસ્કૃ પૃષ્ટ, ભરતના વૈતાઢ્ય સદેશ, વિશેષ એ કે - બે બાહા, જીવા અને ધનુપૃષ્ઠ ન કહેવું. તે વિજયના વિખુંભ સદેશ લંબાઈથી, વિષ્ઠભ-ઉરાવ-ઉદ્વેધ પૂર્વવત્ તથા વિધાધર અને આભિયોગિક શ્રેણી પૂર્વવત્. વિશેષ એ કે – પંચાવન પંચાવન વિધાધર નગરાવાસ કહેલા છે. આભિયોગિક શ્રેણીમાં સીતાનદીની ઉત્તરની શ્રેણીઓ ઈશાનદેવની છે, બાકીની શક્રની છે. [૧૬૮] ફૂટો-સિદ્ધ, કચ્છ, ખડક, માણિ, વૈતાઢ્ય, પૂર્ણ, તમિસગુફા, કચ્છ, વૈશ્રમણ અને વાઢ્ય. [૧૬૯ ભગતના જંબુદ્વીપ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરા કચ્છ નામે વિજય ક્યાં કહી છે? ગૌતમ! વૈતાઢ્ય પર્વતની ઉત્તરે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, માાવંત વક્ષસ્કાર પર્વતની પૂર્વે, ચિત્રકૂટવક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, અહીં જંબુદ્વીપ દ્વીપમાં કચ્છવિજય કહી છે યાવત્ સિદ્ધ થાય છે તે બધું પૂર્વવત્. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરાર્ધ્વ કચ્છમાં વિજયમાં સિંધુકુંડ નામે કુંડ કહેલ છે? ગૌતમ ! માહ્યવંત વાસ્કાર પર્વતની પૂર્વે, ઋષભકૂટની પશ્ચિમે, નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણી નિતંબમાં અહીં જંબુદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં સિંધુકુડ નામે કુંડ કહેલ છે. તે ૬૦ યોજન લાંબો-પહોળો, યાવત્ ભવન, અર્થ અને રાજધાની જાણવા. ભરતના સિંધુકુડ સશ બધું જાણવું યાવત્ તે સિંધુકુંડની દક્ષિણ તોરણથી હિંદુ મહાનદી વહેતી ઉત્તરપૂર્વ કચ્છ વિજયમાં વહેતી-વહેતી ૩૦૦૦ નદીઓ વડે આપૂતિ થતી-થતી તમિસ ગુફાની નીચેથી વૈતાઢ્ય પર્વતને ચીરીને, દક્ષિણ કચ્છ વિજયમાં જઈને બધી મળીને ૧૪,૦૦૦ નદીઓ સાથે દક્ષિણમાં સીતા મહાનદીમાં પ્રવેશે છે. સિંધુ મહાનદી પ્રવાહમાં અને મૂલમાં ભરતની સિંધુ સર્દેશ પ્રમાણથી યાવત્ બે વનખંડથી પરિવરેલ છે. ૧૭૧ ભગવન્ ! ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં ઋષભકૂટ નામક પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ ! સિંધુકુંડની પૂર્વે, ગંગાકુંડની પશ્ચિમે, નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણી નિતંબમાં અહીં ઉત્તરાર્ધકચ્છવિજયમાં ઋષભકૂટ નામે પર્વત કહેલ છે. આઠ યોજન ઉર્ધ્વ ઉંચો, આદિ પ્રમાણ પૂર્વવત્ યાવત્ રાજધાની છે, માત્ર તે ઉત્તરમાં કહેવી. ભગવન્ ! ઉત્તરાર્ધ્વચ્છ વિજયમાં ગંગાકુંડ નામે કુડ ક્યાં કહેલ છે ? ગૌતમ ! ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, ઋષભ કૂટ પર્વતની પૂર્વે, નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણી નિતંબ, અહીં ઉત્તરાર્ધ્વ કચ્છમાં ગંગાકુંડ નામે કુંડ કહેલ છે. તે ૬૦ યોજન લાંબો-પહોળો આદિ પૂર્વવત્ ાવત્ જેમ સિંધુ ચાવત્ વનખંડથી પરિવરેલ છે. ભગવન્ ! કચ્છ વિજયને કચ્છવિજય કેમ કહે છે ? ગૌતમ ! કચ્છવિજયમાં વૈતાઢ્ય પર્વતની દક્ષિણે, સીતા મહાનદીની ઉત્તરે, ગંગા મહાનદીની પશ્ચિમે, સિંધુ મહાનદીની પૂર્વે, દક્ષિણારૂં કચ્છ વિજયના બહુમધ્ય દેશભાગમાં અહીં જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ તેમા નામે રાજધાની કહેલ છે. તે વિજયા રાજધાની સશ કહેવી. તે તેમા રાજધાનીમાં કચ્છ નામે રાજા ઉપજે છે. તે મહા હિમવંત યાવત્ બધું વર્ણન ભરત સમાન કહેવું. માત્ર નિષ્ક્રમણ ન કહેવું. બાકી બધું કહેવું યાવત્ માનુષી સુખ ભોગવે છે. અથવા 'કચ્છ' નામધારી અહીં મહદ્ધિક યાવત્ પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે કારણે ગૌતમ ! કચ્છ વિજય કહે છે યાવત્ નિત્ય છે. ૧૭૨ • વિવેચન-૧૬૭ થી ૧૬૯ ભદંત ! જંબુદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં કચ્છ નામે વિજય ક્યાં છે ? સીતા નદીની ઉત્તરે, નીલવંત પર્વતની દક્ષિણે, ચિત્રકૂટ વક્ષસ્કારની પશ્ચિમે, માહ્યવંત વક્ષસ્કારની પૂર્વે, અહીં મહાવિદેહ ક્ષેત્રમાં કચ્છ નામે ચક્રવર્તી વિજેતવ્ય ભૂ વિભાગરૂપ વિજય છે. આ સંજ્ઞા અનાદિ પ્રવાહથી છે. તેથી આ અન્વર્થ માત્ર દર્શન છે, પણ સાક્ષાત્ પ્રવૃત્તિ નિમિત્તે ઉપદર્શન નથી. ઉત્તરદક્ષિણ લાંબી, પૂર્વ-પશ્ચિમ પહોળી, પલ્ચક સંસ્થાન સંસ્થિત કેમકે ચતુસ છે. ગંગા-સિંધુ નદી અને વૈતાઢ્ય પર્વતથી છ ખંડ કરાયેલ છે. એમ બીજી પણ વિજયો કહેવી. પરંતુ સીતાની પૂર્વે કચ્છાદિ, સીતોદાની પશ્ચિમે પક્ષ્માદિ, ગંગા-સિંધુ વડે છ ભાગ કરાયેલ છે. સીતાની પશ્ચિમે વત્સાદિ, સીતોદાની પૂર્વે વપ્રાદિ ક્દા અને રક્તવતી વડે છ ભાગ કરે છે. ઉત્તર દક્ષિણ લાંબી - ૧૬૫૯૨-૨/૧૯ યોજન લાંબી છે. તે આ રીતે – વિદેહનો વિસ્તાર-૩૩,૬૮૪ યોજન અને ૮-કળારૂપમાંથી સીતા કે સીતોદાનો વિકંભ ૫૦૦ યોજન શોધિ કરી, બાકીનાના અર્ધા કરતાં યયોક્ત પ્રમાણ આવે. - ૪ - ૪ - પૂર્વ-પશ્ચિમમાં - ૨૨૧૩ યોજનથી કંઈક ન્યૂન. તે આ રીતે – મહાવિદેહમાં બંને કુરુ, મેરુ, ભદ્રશાલવન, વક્ષસ્કાર, અંતર્નદી, વનમુખ સિવાય બધે વિજય છે. તે પૂર્વ-પશ્ચિમતુલ્ય વિસ્તારવાળી છે. બધાં વક્ષસ્કાર મળીને ૪૦૦૦ યોજન, બધી અંતર્નાદી ૭૫૦ યોજન, બે વનમુખ મળીને ૫૮૪૪-યોજન, મેરુ-૧૦,૦૦૦ યોજન, ભદ્રશાલ વન-૪૪,૦૦૦ યોજન બધાં મલીને ૬૪,૫૯૪ને જંબુદ્વીપ વિસ્તારમાંથી બાદ કરતાં-૩૫,૪૦૬ યોજન, વિજય-૧૬ છે, ૧૬વડે ભાંગતા-કંઈક ન્યૂન ૨૨૧૩ યોજન થાય. આટલો વિજયનો વિષ્ફભ થાય. આ ભરતવત્ વૈતાઢ્યથી બે ભાગ કરેલ છે તેની વિવક્ષા – કચ્છ વિજયના બહુમધ્યદેશ ભાગમાં વૈતાઢ્ય પર્વત છે. જે કચ્છ વિજયને બે ભાગમાં વિભક્ત કરીને રહેલ છે - દક્ષિણાદ્ધકચ્છ અને ઉત્તરાર્ધ્વ કચ્ચ. '=' શબ્દથી ઉભયની તુલ્યકક્ષતા જણાવે છે. દક્ષિણાદ્ધ કચ્છને સ્થાનથી પૂછે છે - ૪ - ૪ - વૈતાઢ્ય પર્વતની દક્ષિણમાં, સીતાનદીની ઉત્તરે, ચિત્રકૂટ વક્ષસ્કારની પશ્ચિમે, માહ્યવંત વક્ષસ્કારની પૂર્વે, અહીં જંબુદ્વીપમાં દક્ષિણાર્ણકચ્છ વિજય છે, વિશેષણ પૂર્વવત્ જાણળા. ૮૨૭૧-૧/૧૯ યોજન લાંબી છે. તેમાં - ૧૬,૫૯૨ યોજન અને ૨-કળામાંથી ૫૦ યોજન પ્રમાણમાં વૈતાઢ્યનો વ્યાસ બાદ કરી, શેષ સ્કમના અર્ધા કરતા ઉક્ત સંખ્યા આવે. આ કર્મભૂમિરૂપ છે કે અકર્મભૂમિરૂપ ? દક્ષિણાર્ધ્વ ભરત પ્રકરણ સમાન અહીં નિર્વિશેષ વ્યાખ્યા કરવી. હવે મનુષ્યનું સ્વરૂપ-તે સ્પષ્ટ છે. હવે વૈતાઢ્યના સ્થાન Page #206 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૬૭ થી ૧૬૯ વિશે પ્રશ્ન - સ્પષ્ટ છે, ફર્ક એ કે - બે તરફ માલ્યવંત અને ચિત્રકૂટ વક્ષસ્કારને સ્પષ્ટ છે - પૂર્વની કોટિથી પૂર્વના વક્ષસ્કાર પર્વતને, પશ્ચિમી કોટિથી પશ્ચિમી વક્ષસ્કારને સ્પર્શે છે. - ૪ - ભરતના વૈતાઢ્ય સર્દેશ છે કેમકે રજતમય અને રુચક સંસ્થાન સંસ્થિત છે. વિશેષ આ - બે બાહા, જીવા, ધનુઃપૃષ્ઠ ન કહેવા, કેમકે અવકક્ષેત્રવર્તી છે. લંબ ભાગ ભરતના વૈતાઢ્ય સમાન નથી, તેથી કહે છે વિજયના કચ્છાદિનો જે વિખુંભ તેના સદેશ લંબાઈ છે. અર્થાત્ વિજયનો જે વિખુંભ છે, તે આની લંબાઈ છે, યોજન-૫૦ વિખંભ, ૨૫-ઉંચો, ૨૫-ઉદ્વેધ ઉચ્ચત્વના પહેલાં ૧૦-યોજન જતાં વિધાધર શ્રેણી પૂર્વવત્ ફર્ક એ કે- ૫૫-૫૫ વિધાધર નગરાવાસ કહેલ છે. આભિયોગ્ય શ્રેણી પૂર્વવત્ જાણવી. - ૪ - સર્વ વૈતાઢ્ય આભિયોગ્ય શ્રેણિ વિશેષ – - ૧૭૩ સીતાનદીની ઉત્તર દિશામાં રહેલ આભિયોગ્ય શ્રેણી ઈશાન ઈન્દ્રની છે, સીતા નદીની દક્ષિણમાં રહેલ શક્રેન્દ્રની છે. - ૪ - x - પછી કૂટની વક્તવ્યતા કહેલ છે. હવે તેના નામો કહે છે – પૂર્વમાં પહેલો સિદ્ધાયતનકૂટ, પછી પશ્ચિમ દિશાને આશ્રીને આ આઠે કૂટો કહેવા – બીજો દક્ષિણ કચ્છાદ્ધ ફૂટ, ત્રીજો ખંડપ્રપાતગુફાકૂટ, ચોથો માણિભદ્રકૂટ, બાકી વ્યક્ત છે. પરંતુ વિજય વૈતાઢ્યમાં બીજાથી આઠમાં બધાં કૂટોમાં પોત-પોતાની વિજયના નામે કૂટ છે, જેમકે દક્ષિણ કચ્છાદ્ધ કૂટ. બાકીના ભરત પૈતાઢ્યટ સમાન નામથી છે. હવે ઉત્તરાદ્ધ કચ્છ - દક્ષિણાદ્ધ કચ્છવત્ જાણવી. હવે તેના અંતર્વર્તિ સિંધુકુંડની વક્તવ્યતા — સ્પષ્ટ છે. • - ૪ - ભરતના સિંધુડ સČશ બધું જાણવું. ગંગાના આલાવા મુજબ બધું કહેવું. તેમાં ઋષભકૂટની વક્તવ્યતા કહી, હવે ગંગાકુંડ પ્રસ્તાવનાર્થે કહે છે – સિંધુકુંડના આલાવો સંપૂર્ણ કહેવો. પરંતુ પછી ગંગાનદી ખંડપ્રપાત ગુફાની નીચેથી વૈતાઢ્યને ભેદીને દક્ષિણમાં સીતામાં પ્રવેશે છે. [શંકા] ભરતમાં નદી મુખ્યત્વથી ગંગાને વર્ણવીને સિંધુને વર્ણવી, અહીં સિંધુને વર્ણવીને તે વર્ણવે છે, એ કઈ રીતે કહ્યું? [સમાધાન] અહીં માલ્યવંત વક્ષસ્કારથી વિજય પ્રરૂપણાના પ્રકારત્વથી તેના નીકટવર્તી સિંધુકુંડના પહેલા સિંધુ પ્રરૂપણા, પછી ગંગાની. ભગવન્ ! તેને કચ્છ વિજય કેમ કહે છે ? [સૂત્રાર્થ મુજબ જાણવું]. વિશેષ આ - ક્ષેમા રાજધાનીમાં કચ્છ નામે ચક્રવર્તી રાજા ઉત્પન્ન થાય છે, તે છ ખંડનો ભોક્તા છે. તેથી લોકમાં “કચ્છ” એમ કહેવાય છે. અહીં વર્તમાનકાળથી સર્વદા યથાસંભવ ચક્રવર્તીની ઉત્પત્તિ જાણવી, નિયત કાળથી નહીં. - ૪ - ૪ - નિષ્ક્રમણ અર્થાત્ પ્રવજ્યાનો સ્વીકાર વર્જીને કહેવો. ભરતચક્રીએ સર્વવિરતિ ગ્રહણ કરેલી, પણ કચ્છનો ચક્રી તે ગ્રહણ કરે, તેવો નિયમ નથી. અથવા અહીં ‘કચ્છ’ નામ દેવ છે, તેથી તેના અધિષ્ઠિતપણાથી કચ્છ વિજય કહે છે, યાવત્ આ નામ નિત્ય છે - x - હવે ચિત્રકૂટ વક્ષસ્કાર – - સૂત્ર-૧૭૦ : ભગવન્! જંબૂદ્વીપ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં ચિત્રકૂટ નામે વક્ષસ્કાર પર્વત ક્યાં કહેલ છે? ગૌતમ! સીતા મહાનદીની ઉત્તરે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ કચ્છવિજયની પૂર્વે, સુકચ્છ વિજયની પશ્ચિમે અહીં જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહક્ષેત્રમાં ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત કહેલ છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો ૧૬,૫૯૨ યોજન, ૨-કળા લાંબો, ૫૦૦ યોજન પહોળો છે. નીલવંત વર્ષધર પર્વત પાસે ૪૦૦ યોજન ઉર્ધ્વ-ઉંચો અને ૪૦૦ ગાઉ ભૂમિગત છે. ત્યારપછી માત્રાથી ઉત્સેધ અને ઉદ્વેધની પરિવૃદ્ધિથી વધતાં-વધતાં સીતા મહાનદી પાસે ૫૦૦ યોજન ઉર્ધ્વ-ઉંચો, ૫૦૦ ગાઉ ભૂમિગત છે. તે અશ્વસ્કંધ સંસ્થાન સંસ્થિત, સર્વરત્નમય, સ્વચ્છ, લક્ષણ થાવત્ પ્રતિરૂપ છે. બંને પડખે બે પાવરવેદિકા અને બે વનખંડોથી તે પરિવૃત્ત છે. બંનેનું વર્ણન પૂર્વવત્ ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની ઉપર બહુરામરમણીય ભૂમિભાગ કહેલ છે યાવત્ ભેરો છે. ભગવન્ ! ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતમાં કેટલાં છૂટો કહેલ છે ? ગૌતમ ! ચાર છૂટો કહ્યા છે - સિદ્ધાયતન ફૂટ, ચિત્રકૂટ, કચ્છફૂટ, સુકચ્છફૂટ. પરસ્પર ઉત્તર-દક્ષિણમાં સમાન છે. પહેલું સિદ્ધાયતન ફૂટ, સીતા નદીની ઉત્તરે, ચોથો સુકકૂટ નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે અહીં ચિત્રકૂટ નામે મહકિ દેવની યાવત્ રાજધાની પૂર્વવત્ કહેવી. ૧૭૪ • વિવેચન-૧૩૭૦ : સૂત્ર સુલભ છે. વિશેષ એ - લંબાઈ ૧૬,૦૦૦ યોજનાદિ, વિજયની સમાન જ છે. કેમકે વિજયના વિજય વક્ષસ્કાર તુલ્ય લંબાઈવાળા છે. વિખુંભ ૫૦૦ યોજન છે, તે વિશેષ. કેમકે જંબુદ્વીપના વિકુંભથી ૯૬,૦૦૦ બાદ કરતાં બાકીના ૪૦૦૦ને આઠ વક્ષસ્કારથી ભાંગતા, ૫૦૦ યોજન જ આવે. - ૪ - ૪ - [વૃત્તિનું શેષ ગણિત પૂર્વ સૂત્રમાં આવી ગયેલ છે, માટે અહીં ફરી નોધેલ નથી. તથા નીલવંત વર્ષધર પર્વત સમીપમાં ૪૦૦ યોજન ઉર્ધ્વ-ઉંચો, ૪૦૦ ગાઉ ઉદ્વેધથી છે. પછી માત્રાની વૃદ્ધિથી ક્રમથી ઉત્સેધઉદ્વેધની વૃદ્ધિથી વધતાં-વધતાં સીતા મહાનદીની પાસે ૫૦૦ યોજન થાય છે. - ૪ - તેથી અશ્વસ્કંધ સંસ્થાને રહેલ, ક્રમથી ઉંચો, સર્વ રત્નમય, બાકી પૂર્વવત્. હવે આના શિખર સૌભાગ્યને કહે છે – ચિત્રકૂટ આદિ સ્પષ્ટ છે. હવે કૂટ સંખ્યા પૂછે છે આ ચાર કૂટો ઉત્તર-દક્ષિણ ભાવથી પરસ્પર તુલ્ય છે. પહેલું સિદ્ધાયતન કૂટ, બીજું ચિત્રકૂટ ઈત્યાદિ. તો સીતા નીલવંતથી કઈ દિશામાં છે ? સીતાની ઉત્તરથી ચોથો નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણથી, એમ સૂત્રપાઠોક્ત ક્રમ બલથી બીજો ચિત્ર નામે, પહેલાથી પછી જાણવો. - ૪ - ઈત્યાદિ. - X - - સંપ્રદાય-સૌથી પહેલો સિદ્ધાયતનકૂટ, મહાનદીની સમીપે ગણ્યમાન્યત્વથી દ્વિતીય સ્વસ્વ વક્ષસ્કાર નામક - ૪ - ઈત્યાદિ. હવે આનો નામાર્થ કહે છે – અહીં ચિત્રકૂટ નામે દેવ રહે છે, તેના યોગથી ચિત્રકૂટ નામ છે. આની રાજધાની મેરુની ઉત્તરે છે. એમ આગળના વક્ષસ્કારોમાં યથાસંભવ કહેવું. - - હવે બીજી વિજય– • સૂત્ર-૧૭૧ થી ૧૭૩ : [૧૭] ભગવન્ ! જંબૂઢીપદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં સુકચ્છ નામક વિજય કર્યાં કહેલ છે ? ગૌતમ ! સીતૌદા મહાનદીની ઉત્તરે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, ગાથાપતિ મહાનદીની પશ્ચિમે, ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની પૂર્વે અહીં Page #207 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૧ થી ૧૩૩ ૧૫ ૧૩૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર જંબૂદ્વીપ હીપમાં મહાવિદેહક્ષેત્રમાં સુકચ્છ નામે વિજય કહેલ છે. તે ઉત્તરદક્ષિણ લાંબી, કચ્છ વિજયની જેમ સકચ્છ વિજય કહેવી. વિશેષ એ કે ક્ષેમપુરા રાજધાની, સુકચ્છ નામે રાજી થશે. ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ગાથાપતિકુંડ કયા કહેલ છે ? ગૌતમાં સકચ્છ વિજયની પૂર્વે, મહાકચ્છ વિજયની પશ્ચિમે, નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણી નિતંબે, અહીં જંબુદ્વીપદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ગાયાપતિ કુંડ કહેલ છે. જેમ રોહિતાંશકુંડ કહ્યો તેમજ યાવતુ ગાથાપતિદ્વીપમાં ભવન, તે ગાથાપતિકુંડના દક્ષિણ દ્વારથી ગાથાપતિનદી નીકળીને સુકારા અને મહાકજી વિજયને બે ભાગમાં વિભકત કરતી-કરતી ર૮ooo નદીઓ સહિત દક્ષિણમાં સીતા મહાનદીમાં પ્રવેશે છે. ગાથાપતિ મહાનદી પ્રવાહ અને મુખમાં સર્વત્ર સમાન છે. તે ૧૫ યૌજન પહોળી, અઢી યોજન ઊંડી, બંને પક્ષમાં બે પાવરવેદિકા, બે વનખંડોથી યાવતુ બંનેનું વર્ણન કરવું. ભાવના મહાવિદેહ ક્ષેત્રમાં મહકચ્છ નામે વિજય ક્યાં કહેલ છે ? ગૌતમ નીલવંત વધિર પર્વતની દક્ષિણે, સીતા મહાનદીની ઉત્તરે, પાકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, ગાથાપતિ મહાનદીની પૂર્વે અહીં મહાવિદેહ ક્ષેત્રમાં મહાકચ્છ નામે વિજય કહેલ છે. બાકી કચ્છવિજયમાં કહ્યા મુજબ ચાવત્ મહાકચ્છમાં કહેવું. અહીં મહાકચ્છ મહર્વિક દેવ અને અર્થ કહેવો. ભગવન મહાવિદેહ ક્ષેત્રમાં પમકુટ વક્ષસ્કારપર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ. નીલવંતની દક્ષિણે, સીતા મહાનદીની ઉત્તરે, મહાકચ્છની પૂર્વે, કચ્છાવતીની પશ્ચિમે અહીં મહાવિદેહ ક્ષેત્રમાં પમકુટ નામે વાસ્કાર કહેલ છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો છે. બાકી ચિતકુટની જેમ જાણવું યાવત્ બેસે છે. પશ્નકૂટમાં ચાર ફૂો કહેલા છે, સિદ્ધાયતનકૂટ ધમકૂટ, મહાપણમકૂટ, કછાવતીકૂટ એ પ્રમાણે યાવતું અર્થ. અહીં પHકૂટ નામે મહર્વિક ચાવતુ પોપમસ્થિતિક દેવ વસે છે. તેથી કહ્યું. ભગવના મહાવિદેહક્ષેત્રમાં કચ્છમાવતી નામે વિજય ક્યાં કહી છે ? ગૌતમ. નીલવંતની દક્ષિણે, સીતા મહાનદીની ઉત્તરે, દ્રાવતી મહાનદીની પશ્ચિમે, પાકુટની પૂર્વે અહીં મહાવિદેહમાં કચ્છગાવની નામે વિજય કહી છે. તે ઉત્તર-દક્ષિણ લાંબી, પૂર્વ-પશ્ચિમ પહોળી છે. બાકી કચ્છ વિજય મુજબ 1ણનું યાવતું ગાવતી નામે અહીં દેવ છે. ભગવન્! મહાવિદેહ ક્ષેત્રમાં દ્રાવતી કુંડ નામે કુંડ ક્યાં કહેલ છે ? ગૌતમા આવd વિજયની પશ્ચિમે, કચ્છમાવતી વિજયની પૂર્વ, નીલવંતના દક્ષિણી નિતંબે, અહીં મહાવિદેહ ક્ષેત્રમાં કહાવતી નામે કુંડ કહેલ છે. બાકી ગાથાપતિકુંડવત્ યાવત અર્થ જણાવું તે દ્રાવતી કુંડના દક્ષિણદ્વારથી કહાવતી મહાનદી નીકળતી કચ્છાવતી અને આવd વિજયને બે ભાગમાં વિભકત કરતીકરતી દક્ષિણમાં સીતા મહાનદીમાં પ્રવેશ છે, બાકી ગાથાપતિ મુજબ જાણવું. ભગવાન ! મહાવિદેહ ક્ષેત્રમાં આવતું નામે વિજય ક્યાં કહી છે? ગૌતમ ! નીલવંત વઘિર પર્વતની દક્ષિણે, સીતા મહાનદીની ઉત્તરે, નલિનકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, દ્રહાવતી મહાનદીની પૂર્વે અહીં મહાવિદેહ ક્ષેમમાં આવતું નામે વિજય કહેલ છે. બાકી કચ્છ વિજયવત જાણવું. ભગવાન ! મહાવિદેહ ક્ષેત્રમાં નલિનકૂટ ધક્ષકાર પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ! નીલવંતની દક્ષિણે, સીતાની ઉત્તરે, મંગલાવતી વિજયની પશ્ચિમે, આવઈવિજયની પૂર્વે અહીં મહાવિદેહ ક્ષેત્રમાં નલિનકૂટ નામે વક્ષસ્કારપત કહેલ છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો છે. બાકી ત્રિકૂટની જેમ ચાવતુ બેસે છે, સુધી કહેવું. ભગવાન ! નલિનકૂટમાં કેટલા કૂટો કહેલા છે ? ગૌતમ! ચાર ફૂટો કહેલા છે, તે આ રીતે - સિંહદ્વાયતન ફૂટ નલિનકૂટ, આવર્તકૂટ, મંગલાddફૂટ આ કૂટો પoo યોજન ઊંચા છે, રાજધાનીઓ ઉત્તરમાં છે. ભગવાન ! મહાવિદેહ ક્ષેત્રમાં મંગલાવત્ત નામે વિજય ક્યાં કહી છે ? ગૌતમાં નીલવંતની દક્ષિણે, સીતાની ઉત્તરે, નલિનકૂટની પૂર્વે પંકાવતીની પશ્ચિમે અહીં મંગલાવર્ત નામે વિજય કહેલ છે. કચ્છ વિજયવતું આ પણ કહેવું યાવ4 મંગલાdd નામે દેવ અહીં વસે છે, તેથી કહે છે. ભગવન મહાવિદેહક્ષેત્રમાં પંકાવતીકુંડ નામે કુંડ ક્યાં કહેલ છે ? ગૌતમમંગલાવની પૂર્વે, ફકલ વિજયની પશ્ચિમે, નીલવંતના દક્ષિણી નિતંબે અહીં પકાવતી યાવતુ કુંડ કહેલ છે. તે ગાથાપતિકુંડના પ્રમાણવ4 જાણવું ચાવતું મંગલાવત્ત અને પંકલાવd વિજયને બે ભાગમાં વિભકત કરતી-કરdlo બાકી પૂર્વવતુ ગાથાપતિકુંડ મુજબ જાણવું. ભગવના મહાવિદેહ ક્ષેત્રમાં મુકલાવત્ત નામે વિજય ક્યાં કહે છે? ગૌતમ નીલવતની દક્ષિણે, સીતાની ઉત્તરે પંકાવતીની પૂર્વે એક રોલ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે અહીં પુલાdd નામે વિજય કહેલ છે. કચ્છવિજયની માફક તે કહેવી ચાવત પુકલ નામે મહહિક યાવત્ પલ્યોપમ સ્થિતિક દેવ અહીં વસે છે. તેથી આ નામ છે. ભગવાન મહાવિદેહ ક્ષેત્રમાં એક શૈલ નામક વક્ષસ્કાર પર્વત ક્યાં કહેલ છે? ગૌતમાં પુકલાdd ચક્રવર્તી વિજયની પૂર્વે યુકલાવતી ચક્રવર્તી વિજયની પશ્ચિમે, નીલવંતની દક્ષિણે, સીતાની ઉત્તરે, અહીં એક રોલ નામે વક્ષસ્કાર પર્વત કહેલ છે. ચિત્રકૂટ સમાન જાણવું ચાલતું દેવો ત્યાં બેસે છેચાર ફૂટો છે, તે આ રીતે - સિદ્ધાયતનકૂટ, એકલ ફૂટ પુકલાવfકૂટ, પુષ્કલાવતી કૂટ, કૂટો પૂર્વવત પoo યોજન ઉંચા છે યાવત ત્યાં એકૌલ નામે મહર્વિક દેવ છે. ભગવાન મહાવિદેહ ક્ષેત્રમાં પુકલાવતી નામે ચક્રવર્તી વિજય ક્યાં કહેલ છે ? ગૌતમાં નીલવતની દક્ષિણે, સીતાની ઉત્તરે, ઉત્તરીય સીતામુખવનની પશ્ચિમે, એકપીલ બક્ષકાર પર્વતની પૂર્વે અહીં મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી નામે વિજય કહેલી છે. તે ઉત્તરદક્ષિણ લાંબી છે, એ પ્રમાણે કચ્છવિજયવત્ કહેવું યાવતુ પુકલાવતી દેવ અહીં વસે છે Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૪/૧૧ થી ૧૩૩ ૧૩ ભગવાન! મહાવિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીનું ઉત્તરનું સીતામુખવન નામે વન કહેલ છેગૌતમાં નીલવંતની દક્ષિણે, સીતાની ઉત્તરે, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, પુકલાવતી ચકવર્તી વિજયની પૂર્વે અહીં સીતામુખવન નામે વન કહેલ છે. તે ઉત્ત-ણિ લાંબુ, પૂર્વપશ્ચિમ પહોળું, ૧૬,૫૨-૧૯ યોજન લાંબુ, સીતા મહાનદીની પાસે ર૪ર યોજન પહોળું છે. ત્યારપછી માત્રાથી ઘટતાં-ઘટતાં નીલવંત વધિર પર્વતની પાસે ૬/૧૯ યોજન પહોળું છે. તે એક પાવરવેદિક અને એક વનખંડથી પરિવરેલ છે, વર્ણન પૂર્વવતુ, સીતામુખવન ચાવતું દેવો બેસે છે. આ પ્રમાણે ઉત્તરનું પાર્શ સમાપ્ત થયું. વિજય વર્ણન કર્યું. વિજયોની રાજધાનીઓ આ પ્રમાણે છે – [૧] ક્ષમા, ક્ષેમપુરા, અરિષ્ટા, અરિષ્ટપુર, ખગી, મંજૂષા, ઔષધિ અને પુંડરીકિણી. [૧૩] ૧૬-વિધાધરઐણી, ૧૬-અભિયોગ્ય શ્રેણી, બધી ઈશાનેન્દ્રની છે. બધી વિજયોનું વકતવ્યા કચ્છ વિજય સમાન યાવતું અર્થ છે. સદેશ નામક રાજ છે. વિજયમાં ૧૬-વાકાર પર્વતોની વક્તવ્યતા ચિત્રકૂટવનું છે. રાવતું ચાચાર ફૂટો, બાર નદીઓની વકતવ્યતા ગાથાપતિ નદી સમાન છે, યાવતું બંને પડખે બે પાવરવેદિકા અને વનખંડ છે. વક. વિવેચન-૧૦૧ થી ૧૩ :કચ્છ તુલા વક્તવ્યતાથી બધું સુગમ છે. વિશેષ - ક્ષેમપુરા સજધાની, ત્યાં સુકચ્છ ચક્રવર્તી રાજા થશે. બાકી પૂર્વવત્ બધું કથન કરવું. સુકચ્છ કહ્યું. હવે પહેલી અંતર્નાદીનો અવસરે છે - ભગવન ! જંબૂદ્વીપમાં ગ્રાહાવતી અંતર્નાદીનો કુંડ-પ્રભવસ્થાન ગ્રાહાવતીકુંડ ક્યાં કહેલો છે ? ગૌતમ! સુકચ્છ વિજયની પૂર્વે ઈત્યાદિ સૂાર્થવ જાણવું] રોહિતાંશ કુંડની માફક આ પણ ૧૨૦ યોજન લાંબી-પહોળી છ ઈત્યાદિ જાણવું. ક્યાં સુધી કહેવું ? ગ્રાહાવતી, દ્વીપ, ભવન સુધી તે અર્થથી સૂગ કહેવું. તેથી કહે છે - ભગવન્! ગાથાપતી દ્વીપ એવું નામ કેમ છે ? ગૌતમ ! ગાથાપતી દ્વીપમાં ઘણાં ઉત્પલો ચાવત્ સહમ્રપત્રો ગાયાપલીદ્વીપ સમાન પ્રભા અને વર્ણવાળા છે, ઈત્યાદિ. હવે અહીંથી જે નદી વહે છે, તે કહે છે – સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - ગ્રાહા-તંતુનામક જલચર મહાકાય છે, તેથી આ ગ્રાહાવતી છે. • x • અહીંથી મહાનદી વહીને સુકચ્છ અને મહાકચ્છ વિજયને બે ભાગમાં વિભક્ત કરી, ૨૮,૦૦૦ નદીઓ સહિત મેરુની દક્ષિણ દિશામાં સીતા મહાનદીમાં પ્રવેશે છે. ધે આના વિખંભાદિ કહે છે - ગ્રાહાવતી મહાનદીના કુંડથી નીકળી સીતાનદીના પ્રવેશમાં સર્વત્ર સમાન વિસ્તાર અને ઉદ્વેધ છે. એ જ કહે છે - ૧૨૫ યોજન વિાકંભ, ચા યોજન ઉદ્વેધ, કેમકે ૧૨૫નો ૫૦મો ભાગ શી-જ થાય. પૃથુત્વ પૂર્વવતુ. -x- તેમાં મેર પાસે ભદ્રશાલવનની લંબાઈ ૫૪,000 યોજન, ૧૬ વિજયનું પૃયુત્વ ૩૫,૪૦૬ યોજન, વક્ષસ્કાર આઠના-૪૦૦૦, મુખ-વનદ્વયનું ૫૮૪૪. બધું મળીને ૯૯૨૫૦ યોજન. તેને જંબૂદ્વીપના વિકૅભમાંથી બાદ કરતાં ૩૫૦ ચોજન રહે, [26/12] તેને છ અંતર્નાદીથી માંગતા ૧૫ યોજન થાય. લંબાઈ વિજયો મુજબ * * | પ્રિનો ૪૫,000 યોજન લંબાઈ સર્વેનદીની કહી, તે વચન કઈ રીતે સંબદ્ધ થશે? [સમાધાન આ વચન ભરતની ગંગાદિનું સાધારણ છે, •X - થોમસમાસવૃત્તિમાં કપ્ત છે કે - આ ગાહાવતી આદિ સર્વે નદીઓ સમ કુંડળી નીકળી સીતા અને સીસોદાના પ્રવેશમાં તાપમાણ વિઠંભ અને ઉદ્વેધકહીને, જે ફી ધાતકીખંડ, પુખરાદ્ધ અધિકારમાં નદીઓનો હીપેઢીએ બમણો વિસ્તાર કહેલ છે. જેમ જંબૂદ્વીપમાં રોહિતા આદિ, ગ્રાહાવતી આદિનો બાર અંતદિીનો સર્વસંખ્યા ૧૬ નદીનો પ્રવાહ વિઠંભ ૧૨-યોજન, સાઈ ઉદ્વધા કોશ એક સમુદ્ર પ્રવેશમાં ગ્રાહાવત્યાદિનો મહાનદી પ્રવેશે વિડંબ ૧૨૫ યોજન, ઉદ્વેધ શા યોજન છે. તેની પૂર્વ-પર વિરોધ નથી. -x- એમ બીજે પણ લઘવૃત્તિમાં તે અભિપ્રાય વર્તે છે. બંને સ્થાને તવ તો સર્વવિદ્ જ જાણે. પણ આમાં સબ સમવિઠંભવ વિશે આગમવતુ ઉક્તિ પણ અનુકૂળ છે. - X • હવે ત્રીજી વિજયનો પ્રશ્ન કહે છે - તે સ્પષ્ટ છે. યાવતુ પદથી “ત્યાં અરિહા રાજધાનીમાં મહાકચ્છ નામે રાજા ઉત્પન્ન થશે. તેને સંપૂર્ણ ભરત સમાન કહેવો. નિષ્ક્રમણ વજીને બાકી બધું કહેવું. મહાકજી નામક કહેવો. આ આલાવાથી મહાકચ્છ શબ્દનો અર્થ કહેવો. હવે બ્રાહાકૂટપ્રશ્ન - સ્પષ્ટ છે. આ બીજો વક્ષસ્કાર છે, ચિત્રકૂટના અતિદેશથી ચાવતુ પદથી લંબાઈ સૂત્રાદિ સુધી મણીય ભૂમિ પર્યન્ત બધું કહેવું. હવે કૂટ વક્તવ્યતા કહેવી - તે સ્પષ્ટ છે, વિશેષ એ કે - ચિત્રકૂટવક્ષાત્કાર કૂટ ન્યાયથી કહેવું ચાવત શબ્દથી ઉત્તર-દક્ષિણમાં પરસ્પર સમ લેવું. બાકૂટ શબ્દાર્થ • ત્યાં બ્રહ્મકૂટ નામે પલ્યોપમ-સ્થિતિક દેવ વસે છે. તે સુગમ છે. • • હવે ચોથી વિજય તે સ્પષ્ટ છે, પરંતુ દુહાવતી અંતર્નાદીના પશ્ચિમે કચ્છગાવતી વિજય માલુકાકચ્છાદિ જેમાં અતિશય છે તે. બાકી પૂર્વવતું. હવે આ અનંતરોક્ત વિજય, જેની પશ્ચિમમાં તે અંતર્નાદીને લક્ષમાં રાખી કહે છે – આવર્ત નામે પૂર્વ દિશાવર્તી વિજયની પશ્ચિમે, કચ્છાવતી વિજયની પૂર્વે ચાવત્ પ્રહાવતી કુંડ કહેલ છે. બાકી ગ્રાહાવતી કંડ કથનથી જાણતું. વિશેષ એ કે - કહાવતીદ્વીપ, કહાવતીદેવી ભવન, દુહાવતી પ્રભ પડાાદિના યોગથી કહાવતી નામાર્થ જાણવો. દુહા-અગાધ જલાશય જેમાં રહે છે તે. હવે જે રીતે તે મહાનદીમાં પ્રવેશે છે, તે પૂર્વે કહેલ છે. હવે પાંચમી વિજય - સ્પષ્ટ છે, પછી ત્રીજો પક્ષકાર - બંને સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ - બીજા સૂત્રમાં ૫૦૦ યોજન પ્રમાણ છે. પછી છઠ્ઠી વિજય, પછી પકાવતી બીજી અંતર્નાદી, તેને કહે છે - પ્રાયઃ પૂર્વવતું. વિશેષ એ કે - અતિશય પંક જેમાં છે તે પંકાવતી. પછી સાતમી વિજય, પછી ચોથો વક્ષસ્કાર - તે સ્પષ્ટ છે. વિશેષ એ - ૫કલાવર્ત સાતમી વિજય છે, તે ચક્રવર્તી વડે વિજેતવ્ય હોવાથી ચક્રવર્તી વિજય કહેવાય છે. હવે આઠમી વિજય-પ્રગટાર્ય છે. માત્ર ઉત્તર બાજુની સીતાનદીના મુખવનમાં કહેવાનાર સ્વરૂપની સીતાનદી અને નીલવંત પર્વત મધ્યના મુખવનની પશ્ચિમમાં છે. દક્ષિણના સીતા મુખવનથી આ વાયવ્યમાં છે તેથી ઉત્તરમાં - એમ ગ્રહણ કરવું. હવે Page #209 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૩૧ થી ૧૦૩ ૧૬ ૧૮૦ જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ અનંતરોક્ત સીતામુખવનને લક્ષીને કહે છે - સીતામુખ નામે વન ક્યાં કહેલ છે ? અહીં સીતામુખ વડે સીસોદા વનમુખ બંને ઉત્તરમાં છે, તેમ કહી દક્ષિણનું સીતામુખવન નિષેધેલ છે. તે આ રીતે - ચાર મુખ વન છે – (૧) સીતા અને નીલવંત મળે, (૨) સીતા અને નિષધ મળે, (3) સીતોદક - નિષેધ મળે. (૪) સીતોદા-નીલવંત મળે. આ બધામાં પહેલું હોવાથી સીતાથી ઉત્તરે કહ્યું. [બાકી સૂત્રાર્થવ4] વનમુખ નિષધ અને નીલવંત સમીપે અવિકુંભ છે, સીતા અને સીસોદાના ઉભયકુલ પાર્શમાં જગતીના અનુરોધથી પૃથુ વિકંભ છે તેથી કહેલ છે - પૂર્વ અને પશ્ચિમમાં નીષધ કે નીલવંતથી આરંભીને જગતી વક્રગતિથી સીતા કે સીતોદાને પ્રાપ્ત થાય છે. તેના અનુરોધથી દશવિ છે – સીતા મહાનદી અંતે ૨૯૨૨ યોજન વિડંભ, પૂર્વવત્ વિજય, પક્ષકાર આદિનું પ્રમાણ-૯૪,૧૫૬ છે. તે જંબૂદ્વીપના પરિમાણથી બાદ કરતાં શેષ-૫૮૪૪ થાય. બે વનમુખ હોવાથી, બે વડે ભાંગતા-૨૯૨૨ થાય. અહીં ૨૩એ શુદ્ધ પાઠ છે. આ પૃયુ પરિમાણ સર્વત્ર નથી. • x • તે માત્રા વડે શ-શથી ઘટતાં-ઘટતાં હાનિને પામીને નીલવંત વર્ષધર પર્વતને અંતે એક કળા પૃથુ રહે છે. અહીં કરણ-મુખવનનો સર્વ લઘુ વિડંભ વર્ષધર પાર્ષે છે. પછી વર્ષધરની જીવાથી આ કરણ રહે છે. તે આ રીતે- નીલવંત જીવા ૯૪,૧૫૬ યોજન અને કળા. તેમાંથી પૂર્વોક્ત ૧૬ વિજય, ૮-વક્ષસ્કાર ઈત્યાદિ બાદ કરતાં-૯૪,૧૫૬ બાદ થશે, -કળા રહેશે, બે વન છે તેથી બે વડે ભાંગતા-૧-કળા રહે. * * * * * હવે-પૂર્વ અને પશ્ચિમ દિશામાં નિપધકે નીલવંતથી આરંભીને ગતી વક્રગતિથી સીતા-સીટોદાને પ્રાપ્ત થાય. જગતીના સંસ્પર્શવર્તી અને વનમુખ, તેના અનુરોધથી વર્ષધર સમીપે તેનો થોડો વિતંભ છે. સીતા-સીતોદા પાસે તે ઘણો છે. આ ઈષ્ટ સ્થાને વિકેભ જાણવા માટે, સૂત્રમાં ન કહ્યા છતાં પ્રસંગ ગતિથી કરણ કહે છે - યોજનાદિ ગયા પછી ગુરુપૃથુત્વથી ર૯૨૨ રૂપે ગુણવા. ગુણિત યોજન રશિની કળા કરવા માટે૧૯ વડે ગુણવા. તેમાં ગુરyયુગણિતની કળા શશિ ઉમેરાય છે. પછી “કળા'-કરેલા વનની લંબાઈ પરિણામ સશિથી હરાતા ઈષ્ટ સ્થાને વનમુખ વિકુંભ પ્રાપ્ત થાય. [સશિ ગણિત વૃત્તિથી સમજવું.] હવે આની પડાવસ્વેદિકાદિ વન માટે કહે છે – સ્પષ્ટ છે. તે મુખવન એક પાવરપેદિકા અને એક વનખંડણી સંપરિવૃત્ત છે. પછી સીતામુખવનનું વર્ણન કહેવું - કૃષ્ણ, કૃણાવભાસ આદિ. ક્યાં સુધી ? દેવો બેસે છે, સુવે છે સુધી. * * * આ પાવર વેદિકા જગતીવ મુખવન વ્યાસ જ અંતર્લીન છે. જેમાં વનવ્યાસનું કલાપમાણ છે. તેમાં વિજય વ્યાસ રુંધાય છે. અન્યથા વિજયાદિ વડે જંબૂદ્વીપના પરિપૂર્ણ લક્ષપૂર્તિમાં બંને બાજુ જગતી આદિનો શો અવકાશ છે. • x - હે ઉપસંહાર કહે છે - વિજયાદિના કથનથી ઉત્તર દિશાવર્તી પાર્શ સમાપ્ત થયું. પૂર્વે ચાર વિભાગ વડે ઉદ્દિષ્ટ વિદેહ ક્ષેત્રના પૂર્વી ઉત્તરપાનું વિજયાદિ કથનની અપેક્ષાથી પૂર્ણ નિર્દિષ્ટ છે. હવે પ્રતિવિજયમાં એકૈક રાજધાની નિર્દેશતા કહે છે - અહીં વિજયનું જે કરી કથન છે, તે રાજધાનીની નિરૂપણાર્થે છે – સજધાની આ છે – કચ્છવિજયના ક્રમથી નામ વડે આ રીતે જાણવું - ક્ષેમ, ક્ષેમપુરા ઈત્યાદિ. આ સીતાની ઉત્તરે, વિજયોની દક્ષિણાદ્ધ મધ્ય ખંડોમાં જાણવી. હવે આનું શ્રેણિ સ્વરૂપ કહે છે - ઉક્ત આઠ વિજયમાં ૧૬-વિધાધર શ્રેણીઓ જાણવી. કેમકે પ્રતિવેતાય બે શ્રેણીઓ સંભવે છે. આ વિધાધર શ્રેણીમાં પ્રત્યેક દક્ષિણોતર પાર્શ્વમાં ૫૫-નગરો કહેવા. કેમકે વૈતાદ્યની ઉભયે સમભૂમિકવ છે. આભિયોગ્ય શ્રેણિઓ ૧૬ કહેવી. આ બધી અભિયોગ્ય શ્રેણિ ઈશાનેન્દ્રની છે. કેમકે તે મેરના ઉત્તરદિશાવર્તી છે. * * * * * * * - હવે શેષ વિજય, વક્ષસ્કાર આદિના સ્વરૂપની પ્રરૂપણા માટે લાઘવતા હેતુ અતિદેશ ણ કહે છે – બધા વિજયોમાં “કચ્છ” વક્તવ્યતા કહેવી. મર્થ - વિજયોનું નામ નિરુક્ત, વિજ્યોમાં તે-તે વિજય સદંશ નામવાળા રાજા જાણવા. તથા ૧૬-વક્ષસ્કાર પર્યન્ત ચિત્રકૂટ વકતવ્યતા જાણવી ચાવત ચાર કૂટો હોય છે. તથા બાર અંતર્નાદી, ગ્રાહાવતીની વક્તવ્યતાથી જાણવી. ઈત્યાદિ • x - હવે બીજો વિદેહ વિભાગ - • સૂગ-૧૩૪ થી ૧૩૭ : [૧૪] ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીમાં દક્ષિણમાં સીતામુખવન નામે વન ક્યાં કહેલ છે ? એ રીતે ઉત્તરના સીતામુખ વનની માફક દક્ષિણનું પણ કહેવું. વિશેષ એ • નિષધ વર્ષધર પર્વતની ઉત્તરે, સીતા મહાનદીની દક્ષિણે, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, વત્સવિજયની પૂર્વે અહીં જંબુદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીમાં દક્ષિણે સીતામુખવન નામે વન કહેલ છે. ઉત્તર-દક્ષિણ લાંબુ ઈત્યાદિ બધું પૂર્વવતું. વિશેષ એ - નિધ વધિર પર્વત પાસે ૧-કળા નિર્કમથી કૃષ્ણ, કૃષ્ણાવભાસ ચાવતુ મા ગંધtiણને છોડતા યાવત બેસે છે. બંને પડખે ને પરાવરવેદિકા, વન કહેવા. ભગવના જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં વત્સ નામે વિજય કક્યાં કહી છે? ગૌતમાં નિષધ વાધિર પર્વતની ઉત્તરે, સીતા મહાનદીની દક્ષિણે, દક્ષિણના સીતામુખવનની પશ્ચિમે, ત્રિકૂટ ધક્ષકાર પર્વતની પૂર્વે અહીં જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષોત્રમાં વન્સ નામે વિજય કહેલ છે, પ્રમાણ પૂર્વવત, સુશીમા અજધાની. ત્રિકૂટ ધક્ષકાર પર્વત, સુવસ વિજય, કુંડલા રાજધાની.. તdજલા નદી, મહાવતાવિય, અપરાજિતા, રાજધાની.. વૈશ્રમણકૂટ વક્ષસ્કાર પર્વત, વરસાવી વિજય, પ્રભંકરારાજધાની.. મdજલનદી, રમ્યવિજય, કાવતી રાજધાની. અંજન વાકાર પર્વત, રફવિજય, પાવતી રાજધાની. ઉન્મત્ત જલા મહાનદી, અણીય વિજય, શુભા રાજધાની.. માdજન વક્ષસ્કર પર્વત, મંગલાવતી વિજય, રક્તસંચયા રાજધાની.. એ પ્રમાણમાં જેમ સીતા મહાનદીનું ઉત્તરી પાર્શ્વ છે, તેમ દક્ષિણી પાર્શ્વ કહેવું. ઉત્તરની જેમ દક્ષિણી સીતામુખવત કહેતું. વાકારકુટ આ પ્રમાણે છે - નિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન, માdજન...નદીઓ આ છે - તdજલા, માંજવા, ઉન્મત્તજal. [૧૫] વિજયો આ પ્રમાણે - વત્સ, સુવત્સ, મહાવત્સ, ચોથી વચ્છકાવતી, મ્ય, રમ્યક, રમણીય, મંગલાવતી. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૭૪ થી ૧૭૭ [૧૭૬] રાજધાનીઓ આ પ્રમાણે – સુશીમા, કુંડલા, અપરાજિતા, પ્રભંકરા, અંકાવતી, પાવતી, શુભા, રત્નસંચયા. [૧૭૭] વત્સવિજયના દક્ષિણમાં નિષધ, ઉત્તરમાં સીતા, પૂર્વમાં દક્ષિણી સીતામુખવન, પશ્ચિમમાં ત્રિકૂટ પર્વત છે, સુશીમા રાજધાની છે, પ્રમાણ પૂર્વવત્. વત્સવિજય પછી ત્રિકૂટ, પછી સુવત્સ વિજય, એ ક્રમથી તપ્તજલા નદી, મહાવત્સવિજય, વૈશ્રમણકૂટ, વક્ષસ્કાર પર્વત, વસાવતી વિજય, મતજલા નદી, ર વિજય, અંજન વક્ષસ્કાર પર્વત. સમ્યક્ વિજય, ઉન્મત્તજલા નદી, રમણીય વિજય, માતંજલ વક્ષસ્કાર પર્વત અને મંગલાવતી વિજય છે. • વિવેચન-૧૭૪ થી ૧૭૭ : ૧૮૧ ભદંત ! જંબૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં સીતા મહાનદીના દક્ષિણી સીતામુખવન અર્થાત્ સીતા-નિષધ મધ્યવર્તી. અતિદેશ સૂત્ર વડે ઉત્તરસૂઝ સ્વયં કહેવું. - X - હવે બીજા મહાવિદેહ વિભાગમાં વિજયાદિ વ્યવસ્થા કહે છે નિષધ પર્વતની ઉત્તરે, સીતા નદીની દક્ષિણે, દક્ષિણી સીતામુખવનની પશ્ચિમે, ત્રિકૂટ વક્ષસ્કાર પર્વતની પૂર્વે, અહીં વત્સ વિજય છે. સુશીમા રાજધાની, વિજય વિભાજક ત્રિકૂટ વક્ષસ્કાર પર્વત છે. [શેષ વૃત્તિ સૂત્રાર્થ મુજબ જ છે.] આ વિજયની રાજધાનીઓ – સીતા દક્ષિણ દિશામાં રહેલ રાજધાનીપણાથી, વિજયના ઉત્તરાર્ધ મધ્ય ખંડોમાં જાણવી. હવે વિજયાદિનો વ્યાસાદિ દર્શાવવા છતાં કોઈ પ્રકારે પાર્શોમાં પરસ્પર ભેદ ન થાય, તે આશંકા નિવૃત્તિ માટે કહે છે – પૂર્વોક્ત પ્રકારે સીતા મહાનદીના ઉત્તર પાર્શ્વ માફક દક્ષિણી પાર્શ્વ કહેવું. આ પાર્શ્વ કઈ રીતે વિશિષ્ટ છે ? દક્ષિણ બાજુના સીતામુખવનાદિ, આના વડે જેમ પહેલા વિભાગના કચ્છ વિજય આદિ કહ્યા, તેમ બીજા વિભાગના દક્ષિણ બાજુના સીતામુખવનાદિ કહ્યા છે. આ કહેવાનાર વક્ષસ્કારકૂટો છે. કૂટ શબ્દથી અહીં પર્વત લેવા. તે આ રીતે – ત્રિકૂટ ઈત્યાદિ. વિજયાદિ રાજધાનીના સંગ્રહ માટે એકૈક પધ છે. તે સરળ છે. - x - પૂર્વસૂત્રથી પ્રાપ્ત છતાં વત્સ વિજય દિગ્નિયમમાં વિચિત્રત્વથી સૂત્ર પ્રવૃત્તિ બીજી રીતે કહે છે - વત્સવિજયના નિષધની દક્ષિણે, તેની જ સીતાનદીની ઉત્તરે આદિ સ્પષ્ટ છે. - ૪ - હવે પ્રકરણ બળથી વત્સ જ લક્ષ્ય કરાય છે. સુશીમા રાજધાની, પ્રમાણ અયોધ્યા સંબંધી જ, - x - હવે આ વિજયાદિનો સ્થાન ક્રમ દર્શાવ્યો, તે સુગમ છે. વિશેષ એ કે - વત્સ પછી ત્રિકૂટ એમ જાણવું. - x - હવે સૌમનસ્ય ગુજદંત ગિરિ – — • સૂત્ર-૧૭૮ થી ૧૮૨ : [૧૭૮] ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં સોમનસ નામે વક્ષસ્કાર પર્વત કયાં કહેલ છે ? ગૌતમ ! નિષધ વર્ષધર પર્વતની ઉત્તરે, મેરુપર્વતની અગ્નિ દિશામાં, મંગલાવતી વિજયની પશ્ચિમે, દેવકુની પૂર્વે, અહીં જંબુદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં સોમના નામે વક્ષસ્કાર પર્વત કહેલ છે. ઉત્તર-દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો, માહ્યવંત વક્ષસ્કાર પર્વત સમાન છે. વિશેષ એ કે જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ – સર્જરત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. નિષધ વર્ષધર પર્વતની પાસે ૪૦૦ યોજન ઉર્ધ્વ ઉંચો, ૪૦૦ ગાઉ ભૂમિગત, બાકી પૂર્વવત્ કહેવું. વિશેષ એ કે – અર્થ - ગૌતમ ! સોમના વક્ષસ્કાર પર્વત ઘણાં દેવો-દેવીઓ જે સૌમ્ય, સુમનસ્ક છે તે અહીં બેસે છે ઈત્યાદિ. સૌમનસ નામે અહીં મહર્જિક દેવ યાવત્ વસે છે. તે કારણે હૈ ગૌતમ ! યાવત્ નિત્ય છે. સૌમના વક્ષસ્કાર પર્વતે કેટલાં ફૂટો કહ્યા છે ? ગૌતમ ! સાત ફૂટો કહેલા છે, તે આ પ્રમાણે ૧૮૨ - - [૧૭૯] સિદ્ધ, સોમનસ, મંગલાવતી, દેવકુરુ, વિમલ, કંચન, વશિષ્ટ નામક સાત ફૂટો જાણવા. [૧૮૦] આ બધાં ફૂટો ૫૦૦ યોજન ઉંચા છે. આ ફૂટોની પૃચ્છા દિશાવિદિશામાં ગંધમાદન સશ કહેવી. ફર્ક એ કે – વિમલકૂટ તથા કાનકૂટ ઉપર સુવા અને વત્સમિત્રા દેવીઓ રહે છે. બાકીના ફૂટોમાં સશ નામક દેવો છે. મેરુની દક્ષિણે તેની રાજધાનીઓ છે. ભગવન્ ! મહાવિદેહ ક્ષેત્રમાં દેવકુટુ નામે કુટુ ક્યાં કહેલ છે ? ગૌતમ ! મેરુ પર્વતની દક્ષિણે, નિષધ વર્ષધર પર્વતની ઉતરે, વિદ્યુત્પ્રભ વક્ષસ્કાર પર્વતની પૂર્વે સોમના વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે – અહીં મહાવિદેહ ક્ષેત્રમાં દેવકુટુ નામે ગુરુ કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, ૧૧૮૪૨ યોજન, ૨કળા પહોળો છે ઉત્તરકુરની વક્તવ્યતા સમાન યાવત્ પદ્મગંધ, મૃગગંધ, અમમ, સહ, તેતલી, શનૈશ્ચારી મનુષ્યો સુધી કહેવું. [૧૮] ભગવન્ ! દેવકુમાં ચિત્રકૂટ-વિચિત્રકૂટ નામે બે પર્વતો ક્યાં કહેલ છે ? ગૌતમ ! નિષધ વર્ષધર પર્વતના ઉત્તરીય-ચરમાંતથી ૮૩૪-/9 યોજનના અંતરે, સીતોદક મહાનદીના પૂર્વ-પશ્ચિમ બંને કિનારે, અહીં ચિત્ર અને વિચિત્રકૂટ નામે બંને પર્વતો કહ્યાં છે, યમક પર્વતો માફક બધું કહેવું. રાજધાની મેરુની દક્ષિણે છે. [૮૨] દેવકુટુનો નિષધદ્રહ નામે દ્રહ ક્યાં કહેલ છે ? ગૌતમ ! તે ચિત્રકૂટ, વિચિત્રકૂટ પર્વતના ઉત્તરીય ચરમાંતથી ૮૩૪-૪/ યોજનના અંતરે, સીતૌદા મહાનદીના બહુમધ્યદેશ ભાગમાં અહીં નિષધદ્રહ નામે દ્રહ કહેલ છે. એ પ્રમાણે જેમ નીલવંત, ઉત્તરકુરુ, ચંદ્ર, ઐરાવત, માવંત દ્રહોની વક્તવ્યતા છે, તેમજ નિષધ, દેવકુરુ, સૂર, તુલસ, વિધુત્વભની જાણવી. રાજધાનીઓ મેરુની દક્ષિણમાં છે. • વિવેચન-૧૩૭ થી ૧૮૨ : પ્રશ્ન સુલભ છે. ઉત્તર નિષધ વર્ષધર પર્વતની ઉત્તરે ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું. જે સપ્રપંચ પહેલા વ્યાખ્યાનમાં ગંધ માદનનો અતિદેશ કર્યો, માહ્યવંતનું અતિદેશન તેની નીકટવર્તીપણાથી છે, તે સૂત્રકારની શૈલીના વૈચિત્ર્યને જણાવે છે. ફર્ક એ - આ સંપૂર્ણ રજતમય છે, માલ્ટવંત નીલમણિમય છે. આ નિષધ પર્વતને અંતે છે, માલ્યવંત નીલવંત પર્વતની સમીપે છે. અર્થમાં વિશેષતા – સૌમના વક્ષસ્કાર – Page #211 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૩૭ થી ૧૮૩ ૧૮૩ પર્વતમાં ઘણાં દેવ-દેવીઓ સૌમ્ય-કાય કુચેષ્ટા હિત, સુમનસ-મનની કાનુગતા રહિત, વસે છે. સુમનસોના આવાસથી સૌમનસ. સૌમનસ નામે અહીં મહર્તિક દેવ છે તેથી સૌમનસ - ૪ - કૂટોનો પ્રશ્ન-સૌમનસ વક્ષસ્કાર પર્વતમાં સિદ્ધાયતન કૂટ નામે કૂટ ક્યાં કહેલ છે ? ઈત્યાદિ રૂ૫. જેમ પહેલા વક્ષસ્કાગંધમાદનના સાત કૂટો છે, તેમ અહીં પણ છે. • x • કૂટોની દિશા, વિદિશાની વક્તવ્યતા - મેરુની નીકટ દક્ષિણપૂર્વમાં સિદ્ધાયતનકૂટ, તેની દક્ષિણ પૂર્વમાં બીજો સૌમનસ કૂટ, તેની દક્ષિણપૂર્વમાં ત્રીજો મંગલાવતી કૂટ, આ ત્રણ કૂટો વિદિશામાં છે. મંગલાવતી કૂટની દક્ષિણ પૂર્વમાં, પાંચમાં વિમલકૂટની ઉત્તરમાં ચોથો દેવકુકૂટ, તેની દક્ષિણે પાંચમો વિમલ કૂટ, તેની પણ દક્ષિણે છઠ્ઠો કાંચનકૂટ, આની પણ દક્ષિણે અને નિષધની ઉત્તરે સાતમો વાસિષ્ઠ કૂટ છે. બાકી સૂગાર્યવત્ જાણવું.] ' હવે દેવકર-x- મેર પર્વતની દક્ષિણે, નિષદ પર્વતની ઉત્તરે આદિ સૂત્રાર્થવતું. • x • જેમ ઉત્તરકુરની વક્તવ્યતા છે, તેમ અહીં કહેવી. ક્યાં સુધી? સંતાન વડે અનુવર્તમાન સુધી. વર્તમાનકાળ નિર્દેશ ત્રણે કાળમાં આમના અસ્તિત્વની પ્રતિપાદનાર્થે છે. તે પાગંધ આદિ છે મનુષ્યજાતિભેદ છે. તેની વ્યાખ્યા પૂર્વોકત સુષમાસુષમાથી જાણવી. ધે ઉત્તરકુરના તુલ્યત્વથી બંને યમક સમાન ચિત્રકૂટ-વિચિત્રકૂટ પર્વતો સ્થાનથી પૂછે છે - દેવકુટુમાં ચિત્ર-વિચિત્રકૂટ ક્યાં છે ? સ્પષ્ટ છે - યમકપર્વતો તુલ્ય જાણવું, તેના અધિપતિ ચિત્ર-વિચિત્ર દેવની રાજધાનીઓ દક્ષિણમાં છે, હવે દ્રહ પંચકનું સ્વરૂપ કહે છે - સ્િમાર્યવત્ જાણવું.] તેમના અધિપતિ દેવોની રાજધાનીઓ મેરની દક્ષિણે છે. હવે તેની જંબૂપીઠતુલ્ય વૃક્ષપીઠ કયાં છે ? તે પૂછે છે – • સૂત્ર-૧૮૩ થી ૧૮૬ : [૧૩] ભગવત્ ! દેવકુરુમાં ફૂટ શાલ્મલી નામે પીઠ ક્યાં કહી છે? ગૌતમ! મેરુ પર્વતની તૈઋત્ય દિશામાં, નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં, વિધુત પ્રભ વર્ષાકાર પર્વતની પૂર્વે સીતોદા મહાનદીની પશ્ચિમે, દેવકુરના પશ્ચિમદ્ધિના બહુમધ્યદેશ ભાગમાં અહીં દેવકમાં કૂટ શાલ્મલી પીઠ નામે પીઠ કહેલ છે. જેમ જંબ-સુદર્શનાની વકતવ્યતા છે, તે જ શભલીમાં કહેવી, માત્ર નામ-ગરૂડદેવ છે, રાજધાની દક્ષિણમાં, બાકી પૂર્વવત ચાવત દેવકર અહીં પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તેથી ગૌતમ ! દેવકર કહે છે. આદિ. [૧૮] ભગવન્જંબૂદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિધુતપ્રભ નામે વણાકારપર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ! નિષધ વર્ષધર પર્વતની ઉત્તરે, મેરુ પર્વતની નૈ25ત્યમાં, દેવકુરાની પશ્ચિમે, પમ વિજયની પૂર્વે, અહીં જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ હોઝમાં વિધુતપ્રભ વક્ષસ્કાર પર્વત કહેલ છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો, એ પ્રમાણે માલ્યવંતવત કહેતું. વિશે, એ કે - સતપનીયમય, સ્વચ્છ ચાવતું ત્યાં દેવો બેસે છે. ૧૮૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર ભગવાન્ ! વિધુતપ્રભ વક્ષસ્કાર પર્વતમાં કેટલા કૂટો કહેલ છે ? ગૌતમ ! નવ કૂટો કહેલ છે - સિદ્ધાયતનકૂટ, વિધુતભકૂટ, દેવકૂફૂટ, પશ્નકૂટ, કનકકૂટ, સ્વસ્તિક ફૂટ, સીસોદા ફૂટ, શતજવલકૂટ, હરિકૂટ. [૧૮] સિદ્ધ, વિધુતુ, દેવકુ પક્ઝ, કનક આદિ ઉપર મુજબના ફૂટ, [૧૮] હરિકૂટ સિવાયના કૂટો પoo યોજન શાળા. આ કૂટોની પૃચ્છા, દિશા-વિદિશામાં જાણવી, માલ્યવંતના હસ્સિહ કૂટવ કહેવું. દક્ષિણની ચમચંચા રાજધાની માફક હરિકૃટા રાજધાની જાણવી. કનક અને સ્વસ્તિક ફૂટમાં તારિણ અને બલાહક દેવ છે, બાકીના કૂટોમાં સર્દશનામવાળા દેવો છે. તેમની રાજધાનીઓ દક્ષિણમાં છે. ભગવાન ! તું કેમ કહે છે કે – વિધુતપ્રભ વક્ષસ્કાર પર્વત નામ છે ? ગૌતમ વિધુતપ્રભ વાકાર પર્વત વિધુતની જેમ ચોતરફ આવભાસે છે, ઉોત કરે છે, પ્રભાસે છે, વિધુતભ અહીં પલ્યોપમસ્થિતિક દેવ યાવત્ વસે છે. એ કારણથી હે ગૌતમ ! તે વિધુતભ કહે છે, અથવા તે યાવત્ નિત્ય છે. • વિવેચન-૧૮૩ થી ૧૮૬ - સૂત્ર પૂર્વવતું. વિશેષ આ - કૂટાકાર એટલે શિખરાકાર, ભાભલી તેની પીઠ. ઉત્તરસૂઝમાં - મેરુ પર્વતની તૈત્યમાં ઈત્યાદિ (સૂકાર્યવત] અહીં પ્રજ્ઞાપક નિર્દિષ્ટ દેશમાં દેવકુમાં કૂટશાભલી પીઠ કહેલ છે. એ રીતે જંબૂ-સુદર્શના સમાન, શાભલીની વક્તવ્યતા પણ કહેવી. વિશેષ આ પૂર્વે વર્ણિત બાર જંબૂનામ રહિત કહેવું. શાભલીના બીજા નામો નથી. અનાદેતના સ્થાને ગરુડ દેવકહેવો. અથ ગરુડજાતિય વેણુદેવ કે ગરુડવેગ નામક દેવ. •x• સૂત્રમાં ન કહ્યા છતાં આ પણ જાણવું. આના પીઠ અને કૂટો, પ્રાસાદ ભવન અંતરાલવર્તી તમય છે, પણ જંબૂવૃક્ષ સ્વર્ણમય છે. આ શાભલી વૃક્ષમાં અહીં-તહીં વેણુદેવ અને વેણુદાલીના ક્રીડા સ્થાનો છે. • x • બાકી જંબૂ પ્રકરણમાં કહેલ જે વિશેષ છે તે દશર્વિલ છે તે દેવકુર નામે દેવ વસે છે સુધી કહેવું. તે કારણે દેવકુરુ કહે છે. હવે ચોથો વાકાર અવસર-સ્પષ્ટ છે, કેમકે માલ્યવંતનો અતિદેશ છે. વિશેષ આ - સંપૂર્ણ રક્તસુવર્ણમય છે. હવે કૂટવક્તવ્યતા- તેમાં ઉત્તરસૂઝમાં સિદ્ધાયતન કૂટ, વિધુપ્રભ, દેવકર આદિ કૂટો (સૂત્રાર્થવત] હરિનામે દક્ષિણ શ્રેણીના અધિપતિ વિઘકમારેન્દ્રનો કટ તે હરિક, ઉકત કુટના નામો સંગ્રહ ગાથા વડે કહેલ છે. આ કૂટો ૫૦૦ યોજન ઉંચા છે. ભગવદ્ ! વિધુતભમાં સિદ્ધાયતન કૂટ ક્યાં છે ? એવા પ્રકારે પ્રશ્નમાં દિશા-વિદિશામાં જાણવું. યથાયોગ અવસ્થિત આધારપણાથી કહેવું. તેથી કહે છે – મેરુની નૈઋત્યમાં, મેરુ નીકટ પહેલો સિદ્ધાયતન કૂટ છે, તેની નૈઋત્યે વિધુપ્રભ, એ રીતે દેવકૂરુ અને પમ એ ચારે કૂટો વિદિશાવર્ત છે. ચોથાની નૈઋત્યમાં અને છટ્ટાની ઉત્તરમાં પાંચમો કનકકૂટ છે, તેની દક્ષિણે છઠ્ઠો સૌવસ્તિક, તેની દક્ષિણે સાતમો સીસોદાકૂટ એ ક્રમે કૂટો રહેલ છે. • x • માલ્યવંત વાકારના હરિસ્સહ કૂટ સમાન હરિકૂટ જાણવો. તે ૧000 યોજન ઉચ્ચ, ૨૫૦ યોજન અવગાઢ ઈત્યાદિ, તથા પૃથુ વિષયક, આaોપ-પરિહાર પૂર્વવત્. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૮૩ થી ૧૮૬ ૧૮૫ ૧૮૬ જંબૂદ્વીપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ વિશેષ આ • આઠમાંથી દણિ અર્થાત્ નિષધનજીક. આની રાજધાની દક્ષિણની ચમચંયા રાજધાનીવતુ જાણવી. કનક અને સ્વસ્તિક કૂટમાં વારિપેણા અને બલાહક બે દિકુકમારી દેવી છે, બાકીના વિધુપ્રભાદિમાં કૂટ સર્દેશ નામવાળા દેવો અને દેવીઓ છે. રાજધાની દક્ષિણમાં છે. જો કે ઉત્તરકુર વક્ષસ્કાર યથાયોગ સિદ્ધ-હરિસ્સહકૂટ વજીને કૂટાધિપ રાજધાનીઓ અનુક્રમે વાયવ્ય અને ઈશાનમાં છે, તેમ દેવકરના બે પક્ષકાર યથાયોગ સિદ્ધ અને હકૂિટ વજીને કૂટાધિપ સજધાનીઓ યથાક્રમે અગ્નિ અને નૈઋત્યમાં જાણવી. તો પણ પ્રસ્તુત સૂત્રના પ્રતિમાં તેમ ન કહી હોવાથી અમે રાજધાનીને દક્ષિણમાં લખી છે. • • હવે નામ નિમિત્ત પૂછે છે - વિધપ્રભ વફાકાર પર્વત વિધુતવ લાલસુવર્ણમયપણે છે. જોનારની આંખોને ગમી જાય તેવો આ વિધુપ્રકાશ છે. દીયતાથી નીકટની વસ્તુને પ્રકાશે છે. રવયં પણ શોભે છે, તેથી વિધુત સમાન પ્રભા, તે વિધુપ્રભ. ઈત્યાદિ - x - હવે મહાવિદેહનો દક્ષિણમાં પશ્ચિમ નામે ત્રીજો વિભાગ - • સૂત્ર-૧૮૭ થી ૧૯૩ : [૧૮] એ પ્રમાણે (૧) પદ્મ વિજયમાં અશ્વપુરા રાજધાની, અંકાવતી. પક્ષકાર પર્વત, (૨) સુપદ્મવિજય, સીંહપુરા રાજધાની, ક્ષીરોદા મહાનદી, (3) મહાપમ વિજય, મહાપુરા રાજધાની, પદ્માવતી વક્ષસ્કાર પર્વત, (૪) પશ્મકારવતી વિજય, વિજયપુરા રાજધાની, શીતસોતા મહાનદી, (૫) શંખવિજય, અપરાજિતા રાજધાની, આelીવિષ વક્ષસ્કાર પર્વત, (૬) કુમુદ વિજય, અજી રાજધાની, અંતવહિની મહાનદી, () નલિન વિજય, અશોકા રાજધાની સુખાવહ વક્ષસ્કાર પર્વત, (૮) નલિનાવતી વિજય, વીતશોકા રાજધાની છે. દક્ષિણાત્ય સીતોદા મુખ વનખંડ સમાન ઉત્તરી સીતોમુખ વનખંડ છે. (૧) વ વિજય, વિજયા રાજધાની, ચંદ્ર વાસ્કાર પર્વત, (૨) સુવા વિજય, જયંતી રાજધાની, ઉમમાલિની નદી, (૩) મહાવપવિજય, જયંતીરાજધાની, સૂર્ય વક્ષસ્કાર પરવત, (૪) વહાવતી વિજય, અપરાજિતા રાજધાની, ફેણમાલિની નદી, (૫) વ_વિજય, ચક્યુરારાજધાની, વક્ષસ્કાર પર્વત, (૬) સુવણુવિજય, ખગપુરી રાજધાની, ગંભીરમાલિની અંતર્નાદી, (૩) ગંધિતવિજય, અવધ્યા રાજધાની, દેવ વક્ષસ્કાર પર્વત, (૮) ગંધિલાવતી વિજય, અયોધ્યા રાજધાની. એ પ્રમાણે મેર પર્વતની પશ્ચિમી પાર્શ કહેવો. ત્યાં સીતોદા નદીના દક્ષિણી કૂલે આ વિજયો છે - [૧૮૮] પમ, સુપરૂમ, મહાપર્મ, ધમકાવતી, શંખ, કુમુદ, નલિન અને નલિનાવતી... [૧૮૯] આ રાજધાનીઓ કહી છે – અશ્વપુરા, સીપુરા, મહાપુરા, વિજયપુરા, અપરાજિતા, અરજ, અશોકા, વીતશોકા. [૧૯] આ વક્ષસ્કારો છે - અંક, પદ્મ, આelવિષ, સુખાવહ. એ પ્રમાણે આ કમથી બન્ને વિજયો ફૂટ સર્દેશ નામક કહેવી. દિશા-વિદિશાઓ, સીતોદાનું મુખવન, સીતોદાનું દક્ષિણી અને ઉત્તરીય કહેવું. સીસોદાના ઉત્તરપાક્ય વિજયો - [૧૯] વપ, સુવા, મહાતપ, તપાવતી, વલ્થ, સુવષ્ણુ, ગંધિલ, ગંધિલાવતી... [૧] આ રાજધાનીઓ - વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા, ચક્રપુરા, ખગપુરા, અવધ્યા અને અયોધ્યા. [૧૩] આ વક્ષસ્કારો - ચંદ્રાવત, સૂર્ય પર્વત, નાગ પર્વત, દેવપર્વત. આ નદીઓ છે, જે સીતોદા મહાનદીના દક્ષિણીકૂલે છે - ક્ષીરોધ, સહોતા. અંતર વાહિની નદીઓ – ઉર્મમાલિની, ફેણ માલિની, ગંભીરમાલિની, ઉત્તરીય વિજયમાં છે. આ ક્રમે બન્ને કૂટો વિજય સાઁશ નામક કહેવા. બન્ને કૂટો અવસ્થિત છે. તે આ – સિદ્ધાયતનકૂટ પર્વતસલ્દશનામ કૂટ, • વિવેચન-૧૮૭ થી ૧૯૩ - ત્ર સ્પષ્ટ છે, છતાં અહીં લિપિ પ્રમાદથી ભ્રમના નિરાસ માટે શબ્દ સંસ્કાર મામથી લખીએ છીએ - પમ વિજય, અશ્વપુરી રાજધાની ઈત્યાદિ સીતોદા મુખવનખંડ સુધી સિગાર્ય મુજબ જાણવું.). હવે ચોથા વિભાગનો અવસર છે - ઉક્ત ન્યાયથી દક્ષિણી સીતામુખવના અનુસાર ઉત્તરદિગુભાવી સીસોદા મુખવન ખંડમાં કહેવું. જેમ સીતાનું ઉત્તરીય મુખવન કહ્યું તેમ વ્યાખ્યા કરવી. ચોથા વિભાગના વિજયાદિ આ છે - પવિજય, વિજયા રાજધાની ઈત્યાદિ ત્રિાર્થ મુજબ જાણવું એ પ્રમાણે ઉક્ત આલાવાથી સીતોડાકૃત બંને વિભાગમાં રહેલ વિજયાદિનું નિરૂપણ કરવું. મેરનું પશ્ચિમી પાર્શ્વ કહેવું. હવે અહીં સંગ્રહ કહેલ છે, જે પૂર્વે વિસ્તૃત છે. વિશેષ એ - તે સંગ્રહમાં વિવતિ કરવા યોગ્ય છે. તે ભાષાકમથી - અંક એટલે અંકાવતી, પઠ્ય-પદ્માવતી. હવે બબીશે વિજયોના નામ લાવવાનો ઉપાય કહે છે - ઉક્ત રીતે ક્રમે વિભાગ તુટ્યગત વિજય આનુપૂર્વમાં બે વિજયો ફૂટસદંશ ગ્રામ કહેવા. સ્વસ્વ વિજય ભેદ વક્ષસ્કારગિરિ, ત્રીજા-ચોથા કૂટ સદૈશ નામક લેવા. તે આ રીતે - ચિત્રકૂટ વક્ષસ્કારમાં ચારકૂટો મધ્ય પહેલું સિદ્ધાયતન કૂટ, પછી સ્વ વણાકાર નામક, પછી ત્રીજો કચ્છ નામે, ચોથો સુકચ્છ નામે, તેથી કચ્છ-સુકચ્છ વિજયો અર્થ થાય. એમ બધે ભાવના કરવી. દિશા-પૂર્વાદિ, વિદિશા-વિપરીત દિશા કહેવી. • x • તે આ રીતે - કચ્છ વિજય, સીતા મહાનદીની ઉત્તરે, નીલવંત વર્ષધરની દક્ષિણે, ચિત્રકૂટ વાસ્કારની પશ્ચિમે, માલ્યવંત વક્ષસ્કારની પૂર્વે. એ પ્રમાણે સુકચ્છાદિ વિજયોમાં સ્વસ્વ દિશાની વસ્તુ અનુસાર તે-તે દિશાનો નિયમ કરવો. એ રીતે સીસોદામુખવન કહેવું. તે વિભાગથી કહે છે - સીતોદાની દક્ષિણે અને ઉત્તરે. હવે ચોથા વિભાગમાં રહેલ વિજયાદિનો સંગ્રહ - સીતોદામાં આદિ.. • X - X • હવે સરલ વક્ષસ્કાર કૂટોમાં નામ વ્યવસ્થા ઉપાય કહે છે - અહીં પરિપાટી અર્થવી વક્ષસ્કાર અનુપૂર્વીસી બળે કૂટો વિજયના નામ સમાન કહેવા. અથત પ્રતિપક્ષકારે ચારચાર કૂટો છે, તેમાં પહેલાં બે નિયત છે. તે સૂત્રકાર જ કહેશે. બીજા બે અનિયત છે. તેમાં જે-જે પક્ષકાર ગિરિ, જે-જે વિજયોને વિભક્ત Page #213 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૮૭ થી ૧૩ ૧૮૩ કરે છે, તેની મળે જે પાશ્ચાત્ય વિજય છે, તે નામક, તે વક્ષસ્કારમાં બીજો કૂટ, જેજે અગ્રિમ વિજય, તે-તે નામે ચોથો ફૂટ છે. બન્ને અવસ્થિત કૂટ તે-સિદ્ધાયતન અને પર્વત સમાન નામનો કૂટ, અર્થાત્ વક્ષસ્કાર સદેશ નામક છે. કોઈપણ વક્ષસ્કારમાં આ નામો ફરતાં નથી, તેથી અવસ્થિત છે. - x • તેમાં સિદ્ધાયતનનો અવસ્થિત જ છે. પણ પર્વત સમાન નામકવ ધર્મથી અવસ્થિત છે. * * * * * બ્ધ મહાવિદેહ ક્ષેત્રના પૂર્વ-પશ્ચિમ વિભાગકારી મેરની પૃચ્છા - • સૂત્ર-૧૯૪ થી ૧૯૬ : [૧૯૪] ભગવત્ ! જંબૂદ્વીપદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં મેરુ નામે પર્વત ક્યાં કહેલો છે ? ગૌતમાં ઉત્તરકુરની દક્ષિણે, દેવકુરની ઉત્તરે, પૂર્વ વિદેહ ક્ષોત્રની પશ્ચિમે, પશ્ચિમવિદેહ ની પૂર્વે જંબૂદ્વીપના ઠીક મધ્ય ભાગમાં, અહીં જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ નામક પર્વત કહેલ છે. a 6,000 યોજન ઉtd-ઉંચો, ૧૦૦૦ યોજન ભૂમિમાં, મૂળમાં ૧૦,૦૯૦૧૦૧ યોજન અને ભૂમિતલે ૧૦,૦૦૦ યોજન પહોળો છે. પછી માત્રાથી ઘટતાં-ઘટતાં ઉપરના તાલે ૧ooo યોજન પહોળો રહે છે. તેની પરિધિ મૂલમાં ૩૧૯૧૦- ૫૯ યોજન છે. ભૂમિતલે ૩૧૬૩ યોજન, ઉપરીતલે સાધિક-૩૧૬ર યોજન છે. તે મૂળમાં વિસ્તીર્ણ, મધ્યે સંક્ષિપ્ત, ઉપર પાતળો, ગોપુછ સંસ્થાને સંસ્થિત, સર્વરત્નમય, સ્વચ્છ, Gણ છે. તે એક પરાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી પરિવૃત્ત છે. વર્ણન કરવું. ભગવાન ! મેરુ પર્વતમાં કેટલાં વનો કહેલાં છે ? ગૌતમ ! ચાર વનો કહ્યા છે, તે – ભદ્રશાલવન, નંદનવન, સોમનસ વન અને પંડકવન. ભગવના મેરુ પર્વતમાં ભદ્રશાલવન નામે વન ક્યાં કહેલ છે? ગૌતમાં ધરણિતલે અહીં મેરુ પર્વતમાં ભદ્રશાલ નામે વન કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબુ, ઉત્તરદક્ષિણ પહોળું છે. તે સૌમનસ, વિધુતભ, ગંધમાદન, માલ્યવંત વક્ષસ્કાર પર્વત ને સીતા-સીતોદા મહાનદીઓ વડે આઠ ભાગમાં વિભક્ત છે. મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમે બાવીસ-બાવીશ હાર લાંબુ, ઉત્તર-દક્ષિણ અઢીસો-અઢીસો યોજના પહોળું છે. તે એક છાવરવેદિકા અને એક વનખંડથી ચોતરફથી પરિવૃત્ત છે. બંનેનું વર્ણન પૂર્વવત્ કહેવું - કૃષ્ણ, કૃષ્ણાવભાસ છે યાવતું ત્યાં દેવો બેસે છે, સુવે છે. - મેરુ પર્વતની પૂર્વે ભદ્રશાલ વનમાં પ0 યોજન જઈને અહીં એક મોટું સિવાયતન કહેલ છે. તે પo યોજન લાંબુ, ૫-જોજન પહોળું, ૩૬-યોજન ઉd ઉચ, અનેકશત સંભ ઉપર રહેલું છે. વર્ણન પૂર્વવતું. તે સિદ્વાયતનની ત્રણે દિશામાં ત્રણ દ્વારો કહેલાં છે. તે દ્વારો આઠ યોજન ઉtd-ઉંચા, ચાર-ચોજન પહોળા, ચાર યોજન પ્રવેશમાં છે, તેના શિખર શ્વેત છે યાવત્ વનમાલા, ભૂમિભાગ કહેતો. તેના બહુમધ્યદેશ બાગમાં અહીં એક મોટી મણિપીઠિકા કહેલ છે. તે ૮ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી, સવરનમય, સ્વચ્છ છે. તે ૧૮૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર મણિપીઠિકાની ઉપર દેવછંદક આઠ યોજન લાંબ-પહોળું. સાતિરેક આઠ યોજન ઉtd-fસ યાવત જિનપતિમા વર્ણન પૂર્વવતું. દેવછંદક યાવતુ ધૂપકડછ કહેવા. મેર પર્વતની દક્ષિણે ભદ્રશાલવનમાં પ૦ યોજન જતાં ચારે દિશામાં પણ મેરના ભદ્રશાલ વનમાં ચાર સિદ્ધાયતનો કહેવા. મેરુ પર્વતની ઈશાને ભદ્ધશાGવનમાં ૫oખ્યોજન જઈને અહીં ચાર નંદા પુષ્કરિણીઓ કહેલી છે - પst, પાપભા, કુમુદા, કુમુદપભા. તે પુષ્કરિણીઓ ૫૦ચોજન લાંબી, ૫-પોજન પહોળી, ૧૦ યોજન ઉંડી છે વર્ણન-દ્વેદિકા અને વનખંડોનું પૂર્વવત કહેતું. ચારે દિશામાં તોરણો યાવતું તે પુષ્કરિણીમાં બહુ મધ્યદેશભાગમાં અહીં એક દેવેન્દ્ર દેવરાજ ઈશાનનો પ્રસાદવર્તસક કહેલ છે. તે પoo યોજન ઉtdઉંચો, ૫e યોજન પહોળો, અતિ ઉચો, એમ સપરિવાર પ્રાસાદાવતંસક કહેવો. મેરની અનિ દિશામાં પુષ્કરિણી, ઉત્પલકુભા, નલીના, ઉત્પલા, ઉત્પલોવલા પુષ્કરિણી પૂર્વવતુ પ્રમાણમાં છે. મધ્યે શકનો પ્રાસાદાવર્તક સપરિવાર છે, પૂર્વવતુ પ્રમાણથી છે. મેરની નૈઋત્યમાં પુષ્કરિણીઓ - ભૂંગા, ભૃગનિભા, અંજના, અંજનીપભા છે. શક્રેન્દ્રનું ત્યાં સપરિવાર સાસન છે. મેરની ઈશાને પુષ્કરિણીઓ - શ્રીકાંતા, શ્રીચંદા, શ્રીમહિમા, શ્રીનિલયા છે. ઈશાનેન્દ્ર પ્રાસાદાવતંસક, સીંહાસનાદિ છે. ભગવાન ! મેરુ પર્વતમાં ભદ્રશાલવનમાં દિશાહસ્તિકૂટ કેટલા કહેલ છે ? ગૌતમ! આઠ દિશાહજિકૂટો કહેલા છે, તે અ [૧૯૫] પuોત્તર, નીલવંત સુહસ્તિ, જનાગિરિ, કુમુદ, પલાસ, વાંસ અને રોયનાગિરિ (એ આઠ છે.] (૧૯૬] ભગવન / મેર પર્વતની ભદ્રશાલવનમાં પuોત્તર નામે દિશાહજિકૂટ ક્યાં છે ? ગૌતમ / મેર પર્વતની ઈશાને, પૂર્વની સીતાની ઉત્તરે, અહીં પsોતર નામક દિશાહસ્તિકૂટ કહેલ છે. તે ૫૦૦-વોજન ઉM-ઉંચો, પoo ગાઉ જમીનમાં છે, પહોળાઈ અને પરિધિ લધુ હિમવંત સર્દેશ કહેવો. પ્રાસાદો પૂર્વવત પરોવર દેવનો નિવાસ છે, રાજધાની ઈશાનદિશામાં છે. એ પ્રમાણે નીલવંત દિશાહસ્તિકૂટ, મેરની અગ્નિમાં, પૂર્વ સીતાની દક્ષિણે છે. ત્યાં નીલવંત દેવ, રાજધાની નિમાં છે. એ પ્રમાણે સુહસ્તિ દિશlહસ્તિકૂટ મેરુની નિમાં, દક્ષિણી સીસોદાની પૂર્વે છે. અહીં સુહસ્તિ દેવ છે, રાજધાની અનિદિશામાં છે. પમાણે અંજનાગિરિ દિશાહસ્તિકૂટ મેરની મૈત્રકમાં, દક્ષિણી સીતોદાની પશ્ચિમે છે, જનાગિરિદેવ, રાજધાની નૈઋત્યમાં છે. એ પ્રમાણે કુમુદ વિદિશાહસ્તિકૂટ મેરની નૈઋત્યમાં, પશ્ચિમી સીતોદાની દક્ષિણે છે. કુમુદ નામે દેવ, રાજધાની નૈઋત્યમાં છે. એ પ્રમાણે પલાશ વિદિશાહસ્તિકૂટ, મેરુની વાયવ્યમાં, પશ્ચિમી સીતોદાની ઉત્તરે છે. પલાશ દેવ, રાજધાની વાયવ્યમાં છે. એ પ્રમાણે અવતંસ વિદિશાહસ્તિકૂટ મેટની વાયવ્યમાં, ઉત્તરીય સીતા Page #214 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૯૪ થી ૧૯૬ ૧૮૯ ૧0 જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ મહાનદીની પશ્ચિમે છે. અવતંસ દેવ, રાજધાની વાયવ્યમાં. એ પ્રમાણે રોચનાગિરિદિશાહસ્તિકૂટ મેરની ઈશાને, ઉત્તરીય સીતાનદીની પૂર્વે છે. રોયનાગિરિદેવ, રાજધાની ઈશાનમાં છે. • વિવેચન-૧૯૪ થી ૧૯૬ : પ્રશ્ન પૂર્વવતુ. ઉત્તરસૂત્રમાં – ઉત્તરપૂરુની દક્ષિણે, દેવકુરની ઉત્તરે ઈત્યાદિ સિગાઈવ] તે મેરુ ૯,000 યોજન ઉંચો, ૧૦૦૦ ભૂમિમાં, કુલ એક લાખ યોજના છે, તેની ચૂલા ૪૦-યોજન અધિક છે. ઉંચાઈનો ચોથો ભાગ ભૂમિમાં હોવાનો નિયમ મેરુ પર્વતને વજીને જાણવો. મૂલમાં-કંદમાં-૧૦,૦૯૦ યોજન, ૧૦/૧૧ અંશ છે. ક્રમથી ઘટતાં આનો વિકૅભ ધરણીતલે સમ ભાગે ૧૦,000 યોજન પહોળો છે. મૂળથી હજાર યોજન ઉર્વ જતાં ૯૦-૧૦/૧૧ યોજન ઘટે છે. પછી માત્રાથી ઉંચાઈમાં - x • યોજને હાનિથી - x - ઘટતાં-ઘટતાં શિરો ભાગે જ્યાં ચૂલિકા છે, ત્યાં માત્ર ૧૦૦૦ યોજન પહોળો રહે છે. સમભૂતલથી ૯,ooo યોજન ઉંચે જઈને પૃથુત્વમાં રહેલા 6000 યોજન ગુટિત થાય છે. હવે તેની પરિધિ – મૂળમાં ૩૧,૧૦-૧૧ યોજન છે. ઈત્યાદિ [સૂત્રાર્થ મુજબ જાણવું.] - X - મૂળમાં વિકંભ-૧૦,૦૯૦-૧૦/૧૧ છે. તેમાં યોજનરાશિના ૧૧ભાગ કરવાને, ૧૧ વડે ગુણવા. ઉપરના ૧૦ ભાગ ઉમેરવા. તેથી ૧,૧૧,ooo આવે. પછી આ રાશિનો વર્ણ કરતાં ૧૨,૩૨,૧૦,૦૦,૦૦૦ થાય, તેને દશ વડે ગુણીને પછી વર્ગમૂળ કાઢતાં ૩,૫૧,૦૧૨ આવે. તેના યોજન કરતાં - ૩૧,૯૧૦ યોજન અને ૨ શ થાય. શેષ ૫૩૫૮૫૬/go૨૦૨૪થી અડધાંથી અધિકપણાથી ઉશ. સમભૂતલગત પરિધિ પણ ૩૧,૬૨૩ યોજન થશે. ઈત્યાદિ - ૪ - જો કે સર્વથા રનમય એ પ્રાયઃવચન છે, અન્યથા ત્રણ કાંડના વિવેચનમાં આધકાંડ-પૃથ્વી, ઉપલ, શર્કરા, વજમયત્વ અને બીજા કાંડમાં જાંબૂનદ મયવ ન કહેવાય. બાકી પૂર્વવતુ. - ધે અહીં પડાવવેદિકાદિ કહે છે – સ્પષ્ટ છે. અહીં આરોહ-અવરોહમાં ઈટસ્થાનમાં વિસ્તારાદિ કરણ, સૂરમાં કહેલ નથી. પણ પછીના ગ્રંથોમાં હોવાથી વૃત્તિકારશ્રીએ દશવિલ છે. જેનો અનુવાદ અમે અહીં છોડી દીધેલ છે - X - X • હવે શિખથી અવરોહ કરણયોજનાદિકમાં ૧૧-વડે ભાંગતા જે પ્રાપ્ત થાય, તેના સહિત તે પ્રદેશમાં મેરુ વ્યાસ સમાન છે. ઈત્યાદિ વૃિત્તિમાં છે, જે છે અમે લીધેલ efથી.) પછી મેરના મૂળથી આરોહ અને શિખરચી અવરોહમાં વિઠંભ વિષયક હાનિ-વૃદ્ધિને જાણવાને માટે આ કારણ છે - ઉપરના અને નીચેના વિસ્તારનો વિશ્લેષણ કરતાં, તેની મધ્યવર્તી પર્વતની ઉંચાઈથી ભાંગ કરતા, જે મળે તે હાનિ-વૃદ્ધિ. તેથી ઉપરનો વિસ્તાર ૧૦૦૦ યોજનનીચેનો વિસ્તાર ૧૦૦૯૦-૧૧૧ યોજન છે, તે બાદ કરતાં મણે ૯૦૯૦ યોજન-૧૦ અંશ રહેશે. ઈત્યાદિ ગણિતથી પ્રતિયોજને - /૧૧ ની હાનિ-વૃદ્ધિ થાય છે. મેરુના એક પાર્શમાં ૧/૧ર યોજન હાનિ-વૃદ્ધિ થાય. હવે ઉચ્ચત્વ જાણવા માટે આ કારણ છે – મેરના જે ભૂતલ આદિ પ્રદેશમાં જે જેટલો વિસ્તાર છે. તેમાં મૂળ વિસ્તારથી બાદ કરી, જે શેષ આવે, તેને ૧૧-વડે ગુણતાં જે થાય તે પ્રમાણ ઉસેધ જાણવો. તેથી ૧,૦૦,૯૯૦ માંથી ૧ooo બાદ કરતાં ૯,૯૯o થાય. જે ૧/૧૧ ભાગ છે, તેને ૧૧ વડે ગુણતાં ૧૧૦ થાય, તે ૧૧ વડે ભાંગતા ૧૦ યોજન આવે, તે પૂર્વ રાશિમાં ઉમેરતાં એક લાખ યોજન થશે. આટલી ઉંચાઈ થાય. એ રીતે મધ્યભાગાદિનું ઉચ્ચત્વ પરિણામ કહેવું. અહીં ૧૧-લક્ષણ છેદ અને કેમ શેષ વડે ગુણાય છે ? ૧૧-યોજનના અંતે ૧યોજન, ૧૧૦૦ યોજનના અંતે ૧oo યોજન, ૧૧,ooo યોજનના અંતે-૧ooo યોજના ઘટે છે. તે ૧૧-લક્ષણ છેદ. તેનાથી ઉચ્ચસ્વ જાણવા માટે વિસ્તાર શેષને ગુણીયો, અન્યથા ૧૦૦૯-૧૦/૧૧ ભાગ યોજનના એ પ્રમાણે વિસ્તારથી કંદથી આરોહણમાં ધરણીતલે ૯૦ યોજન ૧૦/૧૧ ભાગ કઈ રીતે ગુટિત થાય? [શંકા] બે મેખલા, પ્રત્યેક ફરતાં ૫૦૦ યોજન વિસ્તાર નંદન અને સૌમનસવનના સદ્ભાવથી છે, પ્રત્યેકમાં ૧૦૦૦ યોજન એકસાથે બુટિત થઈ, કઈ રીતે ૧૧-ભાગની પરિહાનિ થાય ? (સમાધાન] કગતિથી થાય. તે કર્ણપતિ શું છે ? કંદથી આરંભી, શિખર સુધી એકાંત ઋજુરૂપે દવરિકા દત્તમાં જે અપાંતરાલમાં કંઈ પણ કેટલું આકાશ છે, તે બધું કર્ણ ગતિથી મેરામાં કહેવું. મેરપણાથી પરિકલ્પીને ગણિતજ્ઞોએ સર્વત્ર ૧૧-ભાગ પરિહાનિને વર્ણવે છે. -x • હવે તેમાં વનખંડની વકતવ્યતા કહે છે પ્રશ્નસૂત્ર સ્પષ્ટ છે. ઉત્તરમાં ચાર વનો કહેલા છે – ભદ્રા - સત ભૂમિજાતત્વથી સળ તરશાખા જેમાં છે, તે ભદ્રશાલ અથવા ભદ્ર શાલા-વૃક્ષો જેમાં છે તે ભદ્રશાલ. જ્યાં દેવો આનંદ કરે છે તે નંદન દેવોને આ સૌમનસ દેવોપભોગ્ય ભૂમિ આદિથી સૌમનસ. ચોથું ખંડક-જિન જન્માભિષેક સ્થાનત્વથી સર્વ વનોમાં અતિશાયિત તે પંડક. આ ચારે પણ સ્વસ્થાનમાં મેરને ઘેરીને રહેલાં છે. આધવનનું સ્થાન પૂછે છે - તે ધરણીતલે અહીં મેરુમાં ભદ્રશાલનમાં વન છે. તેના ચાર વક્ષસ્કાર એ બે મહાનદીથી આઠ ભાગ થાય છે. જેમકે (૧) મેરુની પૂર્વથી, (૨) મેરની પશ્ચિમથી (3) વિધુપ્રભ અને સૌમનસ મળે દક્ષિણથી, (૪) ગંધમાદન અને માલ્યવંત મણે ઉત્તચી, (૫) સીતોદાની ઉત્તરથી પૂર્વ-પશ્ચિમ વિભાગથી ત્યાં, (૬) પશ્ચિમથી જતાં પશ્ચિમખંડને દક્ષિણોત્તર ભાગથી ત્યાં. (0) સીતા મહાનદીથી દક્ષિણાભિમુખ જતાં ઉત્તરાખંડના બે ભાગ મળે. (૮) પૂર્વમાં જતાં પૂર્વખંડ મળે છે. મેરુની પૂર્વથી અને પશ્ચિમથી બાવીસ-બાવીશ હજાર લાંબુ, કુરુની જીવા ૫૩,૦૦૦ યોજન, એકૈક વક્ષસ્કાર ગિરિના મૂલે પૃથુત્વ ૫૦૦-યોજન. તેથી કુલ ૧૦૦૦ યોજન, પૂર્વરાશિમાં ઉમેરતા થાય-૫૪,૦૦૦, તેમાંથી મેરુનો વ્યાસ બાદ કરતાં૪૪,ooo યોજન, તેનું અડધું-૨૨,000 યોજન થાય, અથવા આ ઉપપત્તિ પછી - સીતાવનમુખ ૨૨૨ યોજન, અંતર્નાદી-છના ૩૫ યોજન, આઠ વક્ષસ્કાર્તા ૪૦૦૦ યોજન, સોળ વિજયના-૩૫,૪૦૬ યોજન, સીસોદા વનમુખ-૨૯૨૨ યોજન, તે બધાં મળીને ૪૬,૦૦૦ યોજન. મહાવિદેહની જીવા લાખ યોજનમાંથી આ બાદ કરતાં - ૫૪,૦૦૦ યોજન થાય. આટલું ભદ્રશાલ વન ક્ષેત્ર, મેરુ સહિત જાણવું. તેમાં મેરના ૧૦,000 યોજન બાદ કરતાં બાકી પૂર્વવતુ ગણિત થાય. દક્ષિણ અને ઉત્તરથી ભદ્રશાલ વન ૫૦ યોજન સુધી દેવકુટુ-ઉત્તરકુરુમાં પ્રવિષ્ટ છે. - x - Page #215 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૯૪ થી ૧૯૬ ૧૯૧ ૧૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર હવે આ વર્ણનનો અતિદેશ કરવાને કહે છે – પૂર્વવતું. હવે અહીં સિદ્ધાયતનાદિ વકતવ્યતા કહે છે – મેરની પૂર્વથી ૫૦ યોજન ભદ્રશાલવનમાં જઈને એક મોટું સિદ્ધાયતન કહેલ છે. [બાકી સૂત્રાર્થવત્ જાણવું હવે અહીં દ્વારાદિ વર્ણક સૂત્ર કહે છે - તે પૂર્વવતુ જાણવું. હવે ઉક્ત રીતિથી બાકીના સિદ્ધાયતનો બતાવે છે – મેરુ પર્વતની દક્ષિણતી ભદ્રશાલવનમાં ૫o-યોજન જઈને ઈત્યાદિ આલાવો છે. એમ મેરની ચારે દિશામાં પણ ભદ્રશાલવનમાં ચાર સિદ્ધાયતનો કહેવા. ધે તેમાં રહેલ પુષ્કરિણીની વક્તવ્યતા - સુગમ છે. તેના પ્રમાણાદિને કહે છે - મેરની ઈશાન દિશામાં ભદ્રશાલવનમાં ૫૦-યોજન ગયા પચી ચાર- નંદા નામે શાશ્વત પુષ્કરિણી કહેલી છે. પ્રદક્ષિણામે તેના નામો – પદા, પાપભા, કુમુદા, કમુદપ્રભા. તે ૫. યોજન લાંબી, ૨૫-યોજન પહોળી, ૧૦-યોજન ઉંડી છે. વેદિકાદિ કચન પૂર્વવત્. ધે તેની મળે જે છે - તે કહે છે – અહીં એક મહાનું શ્રેષ્ઠ પ્રાસાદ ઈશાનેન્દ્રનો કહેલ છે. તે પ્રાસાદ ચાર પુષ્કરિણીથી ઘેરાયેલો રહેલ છે. તે પooયોજન ઉંચો, ૨૫૦ યોજન પહોળો, સમચતુસ્ત્ર છે. પ્રાસાદ વર્ણન પૂર્વવતું. ઉક્ત અભિલાપાનુસાર સપરિવરા-ઈશાનેન્દ્ર યોગ્ય શયનીય, સિંહાસનાદિ પસ્વિારયુક્ત છે. હવે પ્રદક્ષિણામે બાકીની વિદિશાગત પુષ્કરિણી આદિની પ્રરૂપણાર્થે કહે છે - મેથી - ભદ્રશાલવનમાં ૫૦-યોજન જઈને, ઈત્યાદિ. વિશેષ આ - અગ્નિ દિશામાં તે ઉત્પલકુમાદિ પૂર્વકમથી - ઈશાનના વિદિશાગત પ્રાસાદ પ્રમાણથી છે. નૈઋત્ય વિદિશામાં પુષ્કરિણી-વૃંગાદિ છે, તે પ્રદક્ષિણા ક્રમે જાણવું. શકનું પ્રાસાદાવdાક, સપસ્વિાર સિહાસન. વાયવ્ય દિશામાં પુષ્કરિણી-શ્રીકાંતા આદિ, ઈશાનેન્દ્રનો પ્રાસાદાવતંસક. અહીં ઉતરદિશાના સંબદ્ધવથી ઈશાન અને વાયવ્યના પ્રાસાદો ઈશાનેન્દ્રના અને દક્ષિણ દિશાના સંબદ્ધવથી અગ્નિ અને નૈનત્ય દિશાના પ્રાસાદો શકેન્દ્રના કહેલાં છે. હવે દિગ્ગજકુટ વકતવ્યતા - ઈશાનાદિ વિદિશા વગેરેમાં હાથી આકારે કુટો છે, તે દિગૃહસ્તિકૂટ, કૂટ શબ્દ કહ્યાં છતાં, આનો પર્વત રૂપે વ્યવહાર છે, ઋષભકૂટ પ્રકરણ સમાન જાણવું. * * * પરોવર, નીલવંત, સુહસ્તિ, જનાગિરિ ઈત્યાદિ. હવે તેની દિગ્રવ્યયવસ્થાને પૂછે છે – મેરુના ભદ્રશાલવનમાં પદ્મોત્તર નામે દિગૃહસ્તિકૂટ કયાં કહેલ છે ? મેરની પૂર્વ દિશાવર્તી સીતાની ઉત્તરે કહેલ છે - x • થતુ ઈશાન સંબંધી ચાર વાવની મધ્યે રહેલ પ્રાસાદ, જિનભવન અંતરાલવર્તી છે. તેથી જ દિગૃહસ્તિકૂટો પણ મેથી ૫૦ યોજન જઈને જ છે. કેમકે પ્રાસાદ જિનભવન સમશ્રેણિમાં સ્થિત છે. તે ૫૦૦ યોજન પંચો, ૫૦૦ ગાઉ ઉંડા ઈત્યાદિ છે. તે આ રીતે – મૂળમાં ૫૦૦ યોજન, મધ્ય 39૫ યોજન, ઉપર ૨૫ યોજન, વિકંભ છે. તથા મૂળમાં ૧૫૮૧ યોજન, મધ્યે ૧૧૮૬ યોજનથી કંઈક ન્યૂન, ઉપર-૭૯૧ યોજનથી કંઈક ન્યૂન પરિધિ છે. પ્રાસાદ અને તેમાં રહેલ દેવનું તે જ પ્રમાણ જાણવું, જે લઘુહિમવંતકૂટના પ્રાસાદનું છે. અહીં બહુવચનથી કહેવાનાર દિગૃહસ્તિકૂટવર્તી પ્રાસાદોમાં પણ સમાન પ્રમાણ સૂચવવાનું છે. અહીં પોતર દેવ છે. તેની રાજધાની ઈશાનમાં, ઉક્ત દિગ્દર્તિ કૂટાધિપતિત્વથી છે. હવે બાકીનામાં પ્રદક્ષિણા ક્રમથી કહે છે - સ્પષ્ટ છે. વિશેષ એ કે – પશ્નોત્તર ન્યાયથી નીલવંત નામે દિગ્રહસ્તિકૂટ છે. તે મેરુની દક્ષિણ-પૂર્વમાં પૂર્વે, સીતાની દક્ષિણમાં છે. અહીં જિનભવન આગ્નેય પ્રાસાદો મણે જાણવું. અહીં નીલવંત દેવ સ્વામી છે, રાજધાની દક્ષિણ-પૂર્વમાં છે. એ પ્રમાણે સુહસ્તિ આદિ જાણવા. વિશેષ એ - મેથી દક્ષિણ દિશ્વર્તી સીતોદાની પૂર્વથી છે. અર્થાત આગ્નેય પ્રાસાદ અને દાક્ષિણાત્ય જિનભવના મધ્યવર્તી સહતિ દિગહતિકટ છે. અહીં સુહસ્તિ દેવ છે. રાજધાની દક્ષિણ પૂર્વમાં છે. એ પ્રમાણે સમ વિદિશાવર્તી દિગૃહસ્તિકૂટાધિપોની એક વિદિશામાં બે રાજધાની આગળ પણ કહેવી. ચોથા દિગૃહસ્તિકૂટમાં દાક્ષિણાત્ય જિનગૃહ, નૈત્યના પ્રાસાદ મળે છે. પાંચમામાં-પશ્ચિમ અભિમુખ વહેતા સીતોદાની દક્ષિણે છે • x • એ રીતે ક્રમશઃ એકૈક જિનભવન, નૈઋત્ય-વાયવ્યના પ્રાસાદો મધ્યવર્તી છે. * * * * ઉક્ત વૃત્તિમાં ઘણાં પૂર્વાચાર્યોએ શાશ્વત જિનભવન સૂત્રોમાં જિનભવનો કહેલ છે. અહીં સૂત્રકારે કહેલ નથી. તવ કેવલિઓ જાણે. શ્રી રતનશેખરસુરિજીએ સ્વોપજ્ઞ ક્ષેત્ર વિચારમાં પણ કહેલ છે કે - હસ્તિ કૂટ, કુંડ ઈત્યાદિમાં જિનભવન છે કે નહીં, તે ગીતાર્થો જાણે. - આ ચાર વાવો, પ્રાસાદ, જિનભવન, કરિકૂટના સ્થાન વિશે આ વૃદ્ધ સંપ્રદાય છે - ભદ્રશાલ વનમાં મેરની ચારે દિશા, બે નદીના પ્રવાહ વડે રુંધેલ છે. તેથી દિશામાં ભવનો ન હોય. પરંતુ નદીતટના નિકટ સ્થાને ભવનો, ગજદંત નિકટ રહેલ પ્રાસાદો અને વ્યવનપ્રાસાદના અંતરાલમાં દિગકૂટો છે. તે જ વિશેષથી કહે છે - મેરની ઈશાને ઉત્તરકુરની બહાર સીતાના ઉત્તરદિશા ભાગમાં પ૦-પોજને પ્રાસાદ છે. તેની ફરતી ચાર વાપી છે. ચોમ બાકીના પ્રાસાદોમાં પણ જાણવું. મેરુની પૂર્વમાં, સીતાની દક્ષિણે ૫૦-યોજને સિદ્ધાયતન છે. મેરુની દક્ષિણ પૂર્વે ૫૦-ગોજન જઈને, દેવકરની બહાર, સીતાની દક્ષિણે પ્રાસાદ છે. મેરની દક્ષિણે ૫૦-ચોજન જઈને દેવકુરની મધ્ય, સીતોદાની પૂર્વે સિદ્ધાયતન છે. મેરુની પશ્ચિમ દક્ષિણે પ૦-પોજન જઈને, દેવકુરની બહાર, શીતોદાની દક્ષિણે, મેરુની પશ્ચિમે ૫૦ યોજન જઈને સિદ્ધાયતના છે ઈત્યાદિ • x • x • ક્રમે જાણવું. • સૂત્ર-૧૯ : ભગવન / મેરુ પર્વતમાં નંદનવન નામે વન ક્યાં કહેલ છે ? ગૌતમ ! ભદ્રશાલવનના બહુસમરમણીય ભૂમિભાગથી પoo યોજન ઉધ્ધ જઈને અહીં મેર પર્વતમાં નંદનવન નામે વન કહેલ છે તે યoo ચૌજન ચકવાલ વિર્કમથી, વૃત્ત, વલયાકાર સંસ્થાને રહેલ છે. જે મેરુ પર્વતને ચોતરફથી સંપરિવૃત્ત રહેલ છે. નંદનવનની બહાર મેરુ પર્વતનો વિસ્તાર-૯૫૪-૬/૧૯ યોજન છે. બહાર તેની પરિધિ સાધિક ૩૧,૪૯૭ યોજન છે. અંદરનો વિસ્તાર ૮૯૪૪-૪/૧૯ યોજના છે, તેની પરિધિ ૨૮૩૧૬-૮૧૯ યોજન છે. તે એક પાવર વેદિક્ષ દ્વારા અને એક વનખંડથી ચોતરફથી પરિવેષ્ટિત છે. ત્યાં દેવ-દેવીઓ ચાવત બેસે છે. મેરુ પર્વતની પૂર્વે એક મોટું સિદ્ધાયતન કહેલ છે. એ રીતે ચારે દિશામાં Page #216 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૯૭ ચાર સિદ્ધાયતનો અને વિદિશામાં પુષ્કરિણીઓ છે. તેનું પ્રમાણ પૂર્વવત્. સિદ્ધાયતન, પુષ્કરિણી, પ્રાસાદાવતંસક પૂર્વવત્ શક્ર અને ઈશાન સંબંધી છે. પ્રમાણ પૂર્વવત્ જાણવું. ભગવન્ ! નંદનવનમાં કેટલાં ફૂટો કહેલા છે ? ગૌતમ ! નવકૂટો કહેલા છે, તે આ નંદનવનકૂટ, મેરુકૂટ, નિષધકૂટ, કૈમવત કૂટ, રજતકૂટ, રુચકકૂટ, સાગરચિતકૂટ, વજ્રકૂટ, બલકૂટ. ૧૯૩ ભગવન્! નંદનવનમાં નંદનવનકૂટ નામે ફૂટ ક્યાં કહેલ છે? ગૌતમ! મેરુ પર્વતની પૂર્વે, સિદ્ધાયતનની ઉત્તરથી ઈશાનમાં, પ્રાસાદાવર્તકની દક્ષિણે, અહીં નંદનવનમાં નંદનકૂટ કહેલ છે. બધાં ફૂટ ૫૦૦ યોજન ઉંચા, પૂતિ કહેવા. ત્યાં મેઘકરા દેવી છે તેની રાજધાની વિદિશામાં છે. વર્ણન પૂર્વાભિલાપથી જાણવું. આ ફૂટો આ દિશાઓમાં પૂર્વીય ભવનની દક્ષિણે, દક્ષિણપૂર્વી પ્રાદાવર્તાસકની ઉત્તરે, મેરુ ફૂટ ઉપર પૂર્વમાં મેઘવતી રાજધાની છે. દક્ષિણી ભવનની પૂર્વે, દક્ષિણપૂર્વી પાસાદાવાંસની પશ્ચિમે નિષધ ફૂટ ઉપર સુમેધા દેવી છે, તેની રાજધાની દક્ષિણમાં છે. દક્ષિણ ભવનની પશ્ચિમે, દક્ષિણ-પશ્ચિમી પ્રાસાદાવતંસકની પૂર્વે હેમકૂટમાં હેમમાલિનીદેવી છે. તેની રાજધાની દક્ષિણમાં છે. પશ્ચિમી ભવનની દક્ષિણે, દક્ષિણપશ્ચિમી પ્રાસાદાવતંસકની ઉત્તરે રકૂટ, સુવા દેવી, તેની રાજધાની પશ્ચિમમાં ચે. પશ્ચિમી ભવનની ઉત્તરે, ઉત્તર-પશ્ચિમી પ્રાસાદાવતંસકની દક્ષિણે-ચકકૂટ, વત્સમિત્રાદેવી, રાજધાની પશ્ચિમમાં છે. ઉત્તરીય ભવનની પશ્ચિમે, ઉત્તરપશ્ચિમી પાસાદાવાંસકની પૂર્વે સાગરચિત્તકૂટ, વજ્રોના દેવી, રાજધાની ઉત્તરમાં છે. ઉત્તરીય ભવનની પૂર્વે, ઉત્તરપૂર્વી પ્રાસાદવવંસકની પશ્ચિમે વજ્રકૂટ, બાલાહકા દેવી, રાજધાની ઉત્તરમાં છે. - ભગવન્ ! નંદનવનમાં બલકૂટ નો ફૂટ ક્યાં કહેલ છે ? ગૌતમ ! મેટ પર્વતની ઉત્તર પૂર્વમાં અહીં નંદનવનમાં ભકૂટ નામે ફૂટ કહેલ છે. એમ જે પ્રમાણ હરિાહ ફૂટની પ્રમાણ અને રાજધાની છે, તેમજ બલકૂટની છે. ફર્ક એ છે કે – બલ નામે દેવ છે, તેની રાજધાની ઉત્તરપૂર્વમાં છે. • વિવેચન-૧૯૭ : હવે બીજા વન વિશે પૂછતા કહે છે – ગૌતમ ! ભદ્રશાલવનના બહુસમરમણીય ભૂમિભાગથી ૫૦૦ યોજન ઉંચે જઈને - X - મેરુ પર્વતના આ પ્રદેશમાં નંદનવન છે. ૫૦૦ યોજન ચક્રવાલ-સમયક્રવાલનો જે વિખુંભ-સ્વપરિધિ કેમકે સર્વત્ર સમપ્રમાણપણે વિખંભ છે, આના વડે વિષમ ચક્રવાલાદિનું ખંડન કર્યુ. તેથી જ વૃત્ત છે, તે લાડુની જેમ ધન પણ હોય, તેથી કહે છે – વલયાકાર અર્થાત મધ્યમાં પોલાણવાળું જે સંસ્થાન, તેના વડે સંસ્થિત છે. તે મેરુ પર્વતને ચોતરફ વિંટાઈને રહેલ છે. હવે મેરુના બાહ્ય વિષ્ઠભાદિનું પ્રમાણ કહે છે – મેખલા વિભાગમાં જ પર્વતના 26/13 જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ બાહ્ય-અત્યંતર રૂપ બે વિખંભ થાય છે. તેમાં મેરુનો બાહ્ય વિભ્રંભ - ૯૫૪-૬/૧૧ યોજન છે. તે આ રીતે – મેરુથી ઉંચે એક યોજન જતાં ૧/૧૧ યોજન વિકુંભ ઘટે. તેથી - ૪ - ૫૦૦ યોજન જતાં - ૪૫-૫/૧૧ યોજન સમભૂતલગત વ્યાસથી ઘટે છે. તેથી ૧૦,૦૦૦ યોજનમાંથી તેને બાદ કરતાં - ૯૯૫૪-૬/૧૧ આવે. તે નંદનવનની બહાર અંતે સંભવે છે. તેથી બાહ્યગિરિ વિષ્ફભ કહે છે. તથા ૩૧૪૭૯ યોજનથી કંઈક વિશેષાધિક બાહ્યગિરિ પરિધિ છે. અંતગિરિ વિષ્લેભ નંદનવનથી પૂર્વે જે ગિરિ વિસ્તાર છે, તે ૮૯૫૪-૬/૧૧ યોજનનું આટલું પ્રમાણ છે. આ બાહ્મગિરિ વિખંભથી ૧૦૦૦ યોજન ન્યૂન છે. તેથી ઉક્ત પ્રમાણ આવે છે. ૧૯૪ હવે પાવરવેદિકા કહે છે – સૂત્ર સ્પષ્ટ છે. હવે સિદ્ધાયતન આદિ વક્તવ્યતા કહે છે – મેરુની પૂર્વે અહીં નંદનવનમાં ૫૦-યોજન ગયા પછી, એક મોટું સિદ્ધાયતન કહેલ છે. તે ભદ્રશાલ વનાનુસાર ચારે દિશામાં ચાર સિદ્ધાયતન, વિદિશામાં પુષ્કરિણી છે. પ્રમાણ પણ તેમજ છે. પ્રાસાદાવાંસકો પણ - ૪ - પૂર્વવત્ શક્ર-ઈશાનના જાણવા. અહીં પુષ્કરિણીના નામો સૂત્રકારે ન લખવાથી અથવા લિપિના પ્રમાદથી પ્રતોમાં દેખાતા નથી. ક્ષેત્ર વિચારાનુસાર નામો આ છે નંદોતરા, નંદા, સુનંદા, નંદિવર્લ્ડના, નંદિષેણા, અમોઘા, ગોરૂપા, સુદર્શના તથા ભદ્રા, વિશાલા, કુમુદા, પુંડરીકિણી, વિજયા, વૈજયંતી, અપરાજિતા, જયંતી. કૂટો પણ મેરુથી તેટલાં જ અંતરે સિદ્ધાયતન પ્રાસાદાવતંસકો મધ્યવર્તી જાણવા. - તેમાં જે વિશેષ છે તે કહે છે – ભદ્રશાલમાં આઠ કૂટો છે, અહીં નવ કૂટો છે. નામો જુદા છે. તેમાં પહેલાં પહેલાં કૂટનું સ્થાન પૂછે છે – [તે સૂત્રાર્થ મુજબ જાણવું] અહીં પણ મેરુથી ૫૦-યોજન જઈને તે ક્ષેત્રનિયમ કહેવો. - ૪ - ઉચ્ચત્વ ૫૦૦ યોજન કહ્યા. દિવ્હસ્તિ કૂટમાં વર્ણવ્યા મુજબ ઉચ્ચત્વ, વ્યાસ, પરિધિ, વર્ણ, સંસ્થાન, રાજધાની દિશા આદિથી, તે અહીં પણ કહેવા. કેમકે સદેશપાઠ છે - ૪ - ૪ - દેવી, તેની રાજધાની આદિ [સૂત્રાર્થવત્ જાણવા.] - X + X ", હવે કહેવાનાર કૂટો અને દિશાને દવિ છે – આ બધું જ ભદ્રશાલવનના આલાવા સમાન છે, વિશેષતા એ છે કે – પંચશતિક નંદનવન મેરુથી ૫૦ યોજનના અંતરે રહેલ પંચશતિક કૂટ કંઈક મેખલાથી બહાર આકાશમાં સ્થિત બલકૂટવત્ જાણવા. આ કૂટવાસી દેવીઓ આઠ દિકુમારીઓ છે. નવમા કૂટને અલગથી પૂછે છે— મેરુથી ૫૦ યોજન જઈને ઈશાનખૂણામાં ઐશાનપ્રાસાદ છે, તેનાથી ઈશાન ખૂણામાં બલકૂટ છે - x - જેમ હરિસહ કૂટ છે તેના પ્રમાણ-૧૦૦૦ યોજનરૂપ છે - x - તેમ બલકૂટનું પણ જાણવું. તેની રાજધાની ૮૪,૦૦૦ યોજન છે, તેમ આની પણ છે. માત્ર અહીં બલ નામે દેવ છે. - - હવે ત્રીજા વનને કહે છે – - સૂત્ર-૧૯૮ : ભગવન્ ! મેરુ પર્વતનું સૌમનરાવન નામે વન ક્યાં કહેલ છે ? ગૌતમ ! નંદનવનના બહુરામ રમણીય ભૂમિભાગથી ૬૨,૫૦૦ યોજન ઉર્ધ્વ ઉંચે જઈને, અહીં મેરુ પર્વતે સૌમનસ નામે વન કહેલ છે, તે ૫૦૦ યોજન ચક્રવાલ વિખંભથી, Page #217 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૯૮ ૧૫ વૃત્ત, વલયાકાર સંસ્થાને રહેલ છે, જે મેરુ પર્વતને ચોતરફથી વીંટીને રહેલ છે. તે ૪ર૩ર-૮યોજન બાહ્મગિરિ વિષ્ફળી, ૧૩,૫૧૧-૬/૯ બાહ્મગિરિ પરિધિથી છે. ૩૨૭ર-૮, યોજના અંતગિરિ વિષ્ઠભથી અને ૧૦૩૪૯/૧ યોજન આંતરિ પરિધિથી છે. તે એક પાવરવેદિકા અને એક વનખંડથી ચોતરફથી પરિવૃત્ત છે. વર્ણન પૂર્વવતુ - કૃષ્ણ કૃણાલભાસ ચાવતું દેવો બેસે છે. એ રીતે કૂટને વજીને બધું જ નંદનવનના કથન મુજબ કહેવું. તેમાં આગળ શકેન્દ્ર અને ઈશાનેન્દ્રની પાસાદાવતંસકો છે.. • વિવેચન-૧૯૮ : ભગવના મેરમાં સૌમનસ વન કયાં છે ? ગૌતમી નંદનવનના બહુસમરમણીય ભૂમિભાગથી આદિ (સુwા વત જાણવું. વૃત્તિમાં જે વિશેષ છે, તે આ છે—| પહેલી મેખલાની જેમ, બીજી મેખલામાં પણ બે પ્રકારે વિઠંભ કહેવા. તેમાં બહિગિરિ વિઠંભ-૪૨૭ર૮/૧૧ યોજન છે. તેની ઉપપત્તિ આ પ્રમાણે - ધરણીતલથી સૌમનસ સુધી જતાં મેરની ઉંચાઈ ૬૩,ooo યોજન અતિક્રાંત થતાં ૧૧ ભાગથી પ૨30 આવે. આ રાશિ ધરણીતલે રહેલ મેરુ વ્યાસમાંચી૧૦૦૦૦માંથી બાદ કરતાં યશોકત પ્રમાણ આવે છે. બહિગિરિ પરિધિ-૧૩૫૧૧૬/૧૧ યોજન છે. અંતર્ગરિ વિઠંભ-3૨૭૨-૮/૧૧ યોજન છે. ઉપપત્તિ આ રીતે - બહિગિરિના વિઠંભથી બંને બાજુ બે મેખલાનો વ્યાસ ૫૦૦-૫oo યોજન બાદ કરતાં ચોક્ત પ્રમાણ આવશે. * * * નંદનવનમાં વાપીના નામો આ છે, તે જ ક્રમથી કહે છે - સુમના, સૌમનસા, સૌમનાંશા, મનોરમા તથા ઉત્તરકુ, દેવકર, વારિપેણા, સરસ્વતી તથા વિશાલા, માઘભદ્રા, અભયસેના, રોહિણી તથા ભદ્રોતરા, ભદ્રા, સુભદ્રા, ભદ્રાવતી. હવે ચોથું વન કહે છે – • સૂત્ર-૧૯૯ - ભગવન્! મેરુ પર્વતમાં પંડકવન નામે વન ક્યાં કહેલ છે ? ગૌતમ ! સૌમનસવનના બહુસમરમણીય ભૂમિભાગથી 35,000 યોજન ઉદ્ધ-ઉંચે જઈને, અહીં મેરુ પર્વતના શિખરતલે અંડકવન નામે વન છે. ૪૯૪ યોજન ચક્રવાલ વિકંભથી, વૃત્ત, વલયાકાર સંસ્થાને રહેલ છે, તે મેટ ચૂલિકાને ચોતરફથી પરિવરીને રહેલ છે. તેની પરિધિ ૩૧૬ર યોજનથી કંઈક વિશેષાધિક છે. તે એક પાવરવેદિકા અને એક વનખંડથી પરિવૃત્ત છે, ચાવત કૃષ્ણાદિ પત્ર યુક્ત, યાવતુ દેવો ત્યાં આશ્રય લે છે. પંડકવનના બહુમધ્યદેશ ભાગમાં, અહીં મેસૂલિઝ નામે ચૂલિકા કહેલ છે. તે ૪૦ યોજન ઉM-ઉંચી, મુળમાં ૧ર યોજન પહોળી, મધ્યમાં આઠ યોજન પહોળી, ઉપર ચાર યોજન પહોળી છે. મૂલમાં સાતિરેક ૩૭ યોજન, મદયમાં સાતિરેક-૫-યોજન, ઉપર સાધિક-૧ર-યોજન પરિધિથી છે. મૂળમાં વિસ્તર્ણ, ૧૯૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર મણે સંક્ષિપ્ત, ઉપર પાતળી, ગોપુચ્છ સંસ્થાને સંસ્થિત, સર્વ વૈડૂમિય, વચ્છ છે. તે એક પાવરવેદિકાથી પરિવૃત્ત છે રાવત તેના ઉપર બહુસમરમણીય ભૂમિભાગમાં બહુ મદમહેશભાગમાં યાવત સિદ્ધાયતન છે. તે એક કોશ લાંબુ, અધકોશ પહોળું, દેશોન એક કોશ ઉર્વ-ઉંચુ, અનેકશત સ્તંભો ઉપર રહેલ છે, ચાવતુ ધૂપકડછાં છે. મેટ ચૂલિકાની પૂર્વે અંડકવનમાં ૫૦-ચોજન જઈને, અહીં એક મોટું ભવન કહેલ છે. જેમ સૌમનસમાં પૂર્વ વર્ણિત આલાનો ભવન-પુષ્કરિણી-પ્રાસાદાવતુંસક કહ્યું છે, તે જ આલાવો અહીં જાણવો. યાવતું શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રના પાસાદાવતંસક, તે જ પરિમાણથી પૂર્વવત્ છે. • વિવેચન-૧૯૯ : પ્રસ્ત સ્પષ્ટ છે. ઉત્તરમાં સૌમનસવનના બહુસમરમણીય ભૂમિભાગથી ઉપર ૩૬,૦૦૦ યોજન જઈને, ત્યાં મેરુ પર્વતના શિખરતલે અંડકવન છે, ઈત્યાદિ (સૂઝાઈવતુ જાણવું. જેમ નંદનવન મેરને ચોતરફથી પરિવૃત છે, તેમ આ મેચૂલિકાને પરિવરીને રહેલ છે. • x - જે પંડકવને વીંટાઈને રહેલ છે, તે ચૂલિકા ક્યાં છે ? ગંડક વન મધ્યમાં બંને ચકવાલ વિલંભનો જે વિચાલ, તેના અંતરમાં મેરની ચૂલિકા-શિખા સમાન મેર ચૂલિકા કહેલ છે. પ્રમાણાદિ સ્િમાર્યવત્ છે] તે નીલવર્ણપણાથી સર્વ વૈડૂર્યમયી છે. હવે સૂનમાં ન કહેલ છતાં વાચકોની અપૂર્વ અર્થ જિજ્ઞાસાથી ચૂલિકાના ઈષ્ટ સ્થાને વિકુંભ જાણવાનો પ્રસંગગતિ-ઉપાય લખીએ છીએ - જેમકે તેમાં અધોમુખ ગમનમાં આ કરણ છે - ચલિકાના સર્વોપરિભાગથી ઉતરીને જ્યાં યોજનાદિ અતિકાંત થતાં વિકંભજિજ્ઞાસાથી તે અતિક્રાંત યોજનાદિમાં પાંચ વડે ભાંગતા લબ્ધ સશિ ચાર વડે યુક્ત ત્યાં વાસ થાય. તેમાં ઉપરીતલથી ૨૦ યોજન ઉતરીને ૨૦ લઈ, તેને પાંચથી ભાંગતા ચાર આવે, તેમાં ચાર ઉમેરતાં આઠ થાય. તે વિકુંભ થયો. એમ બીજે પણ કહેવું. એ જ રીતે ઉર્વમુગતિથી વિકંભ જાણવાની રીત પણ બતાવી છે - X- જેમકે મળથી ૨૦ યોજન ઉંચે જઈને, પછી ૨૦ લેતા, તેને પાંચ વડે ભાંગતા ચાર યોજન આવે. તેને ૧૨-યોજનમાંથી બાદ કરતાં આઠ આવે. આટલો મૂળથી ઉપર ૨૦-જોજનમાં વિઠંભ આવશે. - x - ૪ - બાર યોજન પ્રમાણ ચૂલિકાના વ્યાસથી આરોહી ૪૦ યોજન જતાં આઠ યોજન બટિત થાય, અવરોહતા તેટલાં જ વધે છે. તેથી બિરાશિ આ રીતે થાય - ૪૦/૮/૧ - મધ્યરાશિને અંત્યરાશિથી ગુણી, એક વડે ગુણતા તે જ શશિ આવે, તેને આધ શશિથી ભાંગતા - ૧૫ આવે. - x - આના બહુસમરમણીય ભૂમિભાગ, સિદ્ધાયતનનું વર્ણન અતિદેશથી કહે છે. આ ચૂલિકા ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. • x • તેના બહુમધ્યદેશ ભાગમાં સિદ્ધાયતન કહેવું. [વર્ણન સ્ત્રાર્થવત અહીં પ્રસ્તુત વનમાં ભવન-પ્રાસાદાદિ વક્તવ્યવાનું સૂત્ર - મેરુ ચૂલિકાની પૂર્વે પંડકવનમાં ૫૦ યોજન જઈને અહીં એક મોટું ભવન-સિદ્ધાયતન કહેલ છે. એમ ઉક્ત આલાવાથી જે સૌમનસ વનમાં પૂર્વે - Page #218 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૯૯ ૧૯૭ નંદનવન પ્રસ્તાવમાં કહ્યું તે લાવો, કૂટને વજીને સિદ્ધાયતનાદિ વ્યવસ્થાઘાયક સમાન લાવો છે, તે જ અહીં ભવનાદિમાં જાણવો. - ૪ - ગ્રંયાંતરથી અહીં વાપીના નામો કહે છે – ઈશાન પ્રાસાદમાં પંડા, પંડ્રપ્રભા, સુકતા, તાવતી આનેય પ્રાસાદમાં ક્ષીરસા, ઈરસા, અમૃતરસા, વારુણી. નૈઋત પ્રાસાદમાં શંખોતરા, શંખા, શંખાવ. બલાહકા છે. વાયવ્યપાસાદમાં - પુષ્પોત્તા, પુષ્પવતી, સુષુપા, પુષ્પમાલિની. હવે અભિષેકશિલાની વક્તવ્યતા કહે છે – • સૂત્ર-૨૦o : ભગવન! પાંડકવનમાં કેટલી અભિષેક શિલાઓ કહેલી છે ? ગૌતમ! ચાર અભિષેક શિલા છે, તે આ પ્રમાણે - પાંડુશિલા, પાંડુકંભલશિલા, કતશિલા, તર્કબલશિલા. ભગવતુ પંડકવનમાં પાંડુશિલા નામે શિલા ક્યાં કહી છે ? ગૌતમ / મેર ચૂલિકાની પૂર્વે પાંડુકવનના પૂર્વ છેડે, અહીં પાંડુકવનાં પાંડુ શિલા નામે શિક્ષા કહેલ છે. તે ઉત્તર-દક્ષિણ લાંબી, પૂર્વ-પશ્ચિમ પહોળી, અર્ધ ચંદ્ર સંસ્થાના સંસ્થિત, ૫oo યોજન લાંબી, ર૫o યોજન પહોળી, ૪-જોજન જડી, સર્વ સુવર્ણમયી, સ્વચ્છ, વેદિકા-qનખંડથી ચોતરફથી પરિવરિત છે. વર્ણન પૂર્વવત્ કહેવું. " તે પાંડુશિલાની ચારે દિશામાં ચાર ટિસોપાનપતિરૂપક કહેલ છે, યાવત તોરણાનું વર્ણન કરવું. પાંડશિલાની ઉપર બહુરામ રમણીય ભૂમિભાગ કહેલ છે ચાવતું ત્યાં દેવો આશ્રય લે છે. તે બહુરામ રમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં ઉત્તર-દક્ષિણે અહીં બે સીંહાસન કહેલ છે, તે પoo ધનુણ લાંબા-પહોળા, ૫૦ ધનુષ જાડા છે. સીંહાસન વર્ણન વિજયકૂષ્ય વજીને પૂર્વવત્ કહેવું. તેમાં જે ઉત્તરનું સીંહાસન છે. ત્યાં ઘમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક દેવો અને દેવીઓ વડે કચ્છાદિના તીર્થક્રનો અભિષેક કરે છે. તેમાં જે દક્ષિણ બાજુનું સીંહાસન છે, ત્યાં ઘણાં ભવનપતિ આદિ દેવો અને દેવીઓ વાદિ વિજયના તીર્થોનો અભિષેક કરે છે. ભગવત્ / હેડકવનમાં પાંડુ કંબલશિલા નામે શિલા કી કહેલ છે ? ગૌતમ મેર ચૂલિકાની દક્ષિણે પાંડુકલનમાં દક્ષિણ છેડે, અહીં હાંડુકવનમાં પાંડુકેબલ શિલા નામે શિલા કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબી, ઉત્તર-દક્ષિણ પહોળી, પૂર્વવવ પ્રમાણથી કથન કહેવું યાવત તેના બહુરામ રમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગમાં અહીં એક મોટું સીંહાસન કહેલ છે. સિંહાસનનું પ્રમાણ પૂર્વવતું. ત્યાં ઘણાં ભવનતિ આદિ દેવો ભરતક્ષેત્રના તીર્થકરોનો અભિષેક કરે છે. ભગવન પંડ્રકવનમાં કતશિલા નામે શિલા ક્યાં કહી છે ? ગૌતમ ! મેર ચૂલિકાની પશ્ચિમે, પાંડુકવનની પશ્ચિમી છેકે, અહીં ખંડકવનમાં તશિલા ૧૯૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર નામે શિલા કહેલ છે. તે ઉત્તરદક્ષિણ લાંબી, પૂર્વ-પશ્ચિમ પહોળી છે, ચાવત્ પ્રમાણ પૂર્વવતું, સર્વ તપનીયમયી, સ્વચ્છ છે. ઉત્તર-દક્ષિણમાં અહીં બે સીંહાસનો કહેલા છે. તેમાં જે દક્ષિણનું સ્સહારાન છે, ત્યાં ઘણાં ભવનપત્યાદિ દેવો પક્ષ આદિના તીર્થકરોનો અભિષેક કરે છે. તેમાં જે ઉત્તરતું સીંહાસન છે, ત્યાં યાવત્ વાદિના તીર્થકરનો અભિષેક કરે છે. - ભગવન! પાંડકવનમાં કત કંબલાશિના નામે શિક્ષા ક્યાં કહેલ છે? ગૌતમાં મેર યુલિકાની ઉત્તરે, પાંડકવનના ઉત્તરના છેડે, અહીં પાંડુકવામાં તર્કબલા શિલા નામે શિલા કહેલી છે, તે પૂર્વ-પશ્ચિમ લાંબી, ઉત્તર-દક્ષિણ પહોળી, સર્વ તપનીયમયી, સ્વચ્છ ચાવત મધ્યદેશભાગમાં સીંહાસન છે. ત્યાં ઘણાં ભવનપતી આદિ દેવધેલીઓ યાવત્ ઐરાવતના તીર્થકરોને અભિષેક કરે છે. • વિવેચન-૨૦o - ભગવન! પાંડુકવનમાં કેટલી અભિષેક-જિન જન્મસ્નાત્રને માટેની શિલા કહેલી છે ? ગૌતમ ! ચાર. તે આ - પાંડુશિલા આદિ. બીજે તેના નામ પાંડુકંબલા, અતિપાંડુકંબલા, રક્તકંબલા, અતિરક્ત કંબલા છે. હવે પહેલી શિલાનું સ્થાન-મેટુ ચૂલિકાની પૂર્વે ઈત્યાદિ • x • સ્િમાર્ણવત્ જાણવું] - x • ૫૦૦ યોજન મુખવિભાગે, ૫૦ યોજન મધ્યભાગે, પરમ વ્યાસના સંભવથી અર્ધચંદ્રાકાર ક્ષેત્ર જ છે. તેથી જ આ પરમવાસના શરવથી લાંબુ, જીવાપણાથી પરિક્ષેપ ધતુપૃષ્ઠવથી તેને કરણ રીતિથી જાણવું. - X - X • તેની વકતા ચૂલિકા સમીપે છે, સરળતા સ્વ-સ્વ દિશાક્ષેત્ર અભિમુખ છે. વેદિકા અને વનખંડનું વર્ણન કહેવું. ચાર યોજનની શિલા દુરારોહ છે, તેથી આરોહક કહે છે - તેની ચારે દિશામાં બસોપાન પ્રતિરૂપક કહેલ છે. તોરણ સુધી તેનું વર્ણન કહેવું. હવે તેનું ભૂમિ સૌભાગ્ય કહે છે - તે પાંડુશિલા ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે યાવતું દેવો બેસે છે, સુવે છે ઈત્યાદિ. હવે અભિષેક વર્ણન કહે છે - ત્યાં ડીક મધ્યદેશ ભાગમાં બે અભિષેક સીંહાસન-જિનજન્માભિષેકને માટે પીઠ કહેલ છે. [વર્ણન સૂપ્રાર્થવતું તેમાં ઉપરના ભાગે વિજય નામે ચંદરવો ન કહેવો. કેમકે તે શિલા સીંહાસન અનાચ્છાદિતદેશમાં રહેલ છે. અહીં સીંહાસનની લંબાઈ-પહોળાઈ તુલ્ય હોવાથી સમચતુરસ કહેલ છે. અહીં એક જ સીંહાસનમાં અભિષેક થઈ શકે છે, તો શા માટે બે સીંહાસન કહેલા છે ? તે બે સિંહાસનમાં જે ઉત્તર બાજુનું સીંહાસન છે ત્યાં કચ્છાદિ આઠ વિજયના તીર્થકરો જન્મોત્સવાર્થે હવડાવે છે. જ્યારે દક્ષિણ બાજુના સિંહાસને વસાદિ આઠ વિજયના તીર્થકરોનો અભિષેક થાય છે. આ અર્થ છે - આ શિલા પૂર્વ દિશા અભિમુખ છે, ત્યાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્ર છે, ત્યાં એક સાથે બે તીર્થકરોનો જન્મ થાય છે, તેમાં સીતાના ઉત્તર દિગવર્તી વિજયમાં જમેવ તીર્થકર ઉત્તર દિશાવર્તી સિંહાસન અભિષિક્ત કરાય છે. એ રીતે દક્ષિણ દિશાવર્તી વિજયમાં જન્મેલ તીર્થકરનો અભિષેક દક્ષિણ દિશાવર્ત સીંહાસને થાય છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૪/૨૦૦ ૧૯ ૨૦૦ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ હવે બીજી શિલા વિશે – મેરુ ચૂલિકાની દક્ષિણે ઈત્યાદિ સૂગાર્મ વધુ જાણવું. ઉક્ત આલાવાથી તે શિલાની લંબાઈ ૫૦૦-ન્યોજન, અર્જુન સુવર્ણ વણદિ કહેવા ચાવતુ બહુમધ્યદેશ ભાગમાં એક મોટું સીંહાસન છે, - x • x • ત્યાં ઘણાં ભવનપતિ આદિ દેવો ભરત ક્ષેત્રોત્પન્ન તીર્થંકરનો અભિષેક કરે છે. [શંકા પૂર્વની શિલામાં બે સિંહાસન છે, અહીં એક કેમ? આ શિલા દક્ષિણ દિશાભિમુખ છે, ત્યાં ભરતોત્ર છે. ત્યાં એક કાળે એક જ તીર્થકર ઉત્પન્ન થાય છે, તેના અભિષેક માટે એક સીંહાસન કર્યું. ધે ત્રીજી શિલા - આ સૂત્ર પૂર્વના શિલાના આલાવાથી જાણવું કેવળ વર્ષથી સંપૂર્ણ તપનીયમય • ક્તવર્ણ, બે સિંહાસન, તે પશ્ચિમ અભિમુખ છે, તેની સામેનું ક્ષેત્ર પશ્ચિમ મહાવિદેહ છે - સીતોદાના દક્ષિણ અને ઉત્તર રૂપ બે ભાગવાળું છે. ત્યાં પ્રત્યેક વિભાગમાં એકૈક જિનના જન્મનો એકસાથે સંભવ હોવાથી બે કહ્યા. તેમાં દક્ષિણના સિંહાસને પહ્માદિ આઠ વિજયના જિનેશ્વરને હવડાવે. ઉત્તર ભાગમાં રહેલ વપ્રાદિ આઠ વિજયમાં જન્મેલનો અભિષેક થાય. હવે ચોથી શિલા - બધું બીજી શિલાનુસાર કહેવું. વર્ણથી સર્વ તપનીયમય, શ્રી પૂજ્યએ બધી અર્જુન સ્વર્ણવર્મી કહી છે. અહીં ઐવત ક્ષેત્રના જિનેશ્વસ્ત્રો અભિષેક થાય ઈત્યાદિ - ૪ - હવે મેરુના કાંડની સંખ્યા પૂછે છે – • સત્ર-૨૦૧ - ભગવાન ! મેરુ પર્વતના કેટલાં કાંડ કહ્યા છે ? ગૌતમાં ત્રણ કાંડ કા છે, તે આ - નીરોનો કાંડ, મધ્ય કાંડ, ઉપરનો કાંડ. ભગવના મેર પર્વતનો નીચલો કાંડ કેટલા પ્રકારે કહ્યો છે? ગૌતમ! ૧ooo યોજન ઊંચાઈથી કહેલ છે. મધ્યમ કાંડની પૃચ્છા, ગૌતમ ! ૬૩,ooo યોજન ઉંચો કહેલ છે. ઉપલાકાંડની પૃચ્છા, ગૌતમ! 36,ooo યોજન ઊંચાઈથી કહેલ છે. એ પ્રમાણે પૂર્વાપર સહિત મેરુ પર્વત લાખ યોજના કહેલ છે. • વિવેચન-૨૦૧ - ભગવન્! મેરુ પર્વતના કેટલા કાંડ કહ્યા છે ? કાંડ એટલે વિશિષ્ટ પરિણામાનુગત વિચ્છેદ-પર્વત ક્ષેત્રનો વિભાગ. ગૌતમી ત્રણ કાંડ કહેલ છે. અધિસ્તન, મધ્યમ, ઉપરિતન. પહેલો કાંડ કેટલાં પ્રકારે છે ? પૃથ્વી - માટી, ઉપલ-પાષાણ, વજ-હીરા, શર્કર-કાંકરા. એનાથી યુક્ત મેરુનો કાંડ છે. આ પહેલાં કાંડ ૧૦૦૦ યોજન પ્રમાણ છે. [શંકા પહેલાં કાંડના ચાર પ્રકારથી આ ૧૦૦૦ યોજનને ચાર વડે ભાંગતા એકૈક પ્રકારના ચતુશ હજાર પ્રમાણ ક્ષેત્રતા થાય તથા વિશિષ્ટ પરિણામાનુગત વિચ્છેદથી તે જ કાંડ સંખ્યા કેમ ન વધી જાય? [સમાધાન કવચિત પૃથ્વી કે ઉપલ કે વજ કે શર્કરા બહલ. અર્થાત ઉકત ચાર સિવાય બીજા કીપણ અંકરનાદિ તેના આરંભક નથી, તેથી પૃથ્વી આદિ રૂપ વિભાગ અભાવથી નથી, કાંડ સંખ્યાના વધવાનો અવકાશ નથી [2] મધ્યકાંડ વસ્તુપૃચ્છા - સ્ફટિકરન, સુવર્ણ, રૂપું, શેષ પૂર્વવતું. હવે ત્રીજો ઉપલો કાંડ - તે એકાકાર અથત ભેદરહિત છે. સંપૂર્ણ જાંબુનદ-બાલ સુવર્ણમય છે, કાંડના પરિમાણથી મેરુ પરિમાણ કહે છે - મેરનો નીચલો કાંડ કેટલાં બાહલ્ય-ઉંચાઈથી કહેલ છે ? ૧૦૦૦ યોજન, મધ્યમકાંડની પૃચ્છા - સ્વયં કહેવી. ગૌતમ ! ૬3,000 યોજન ઉંચાઈ કહી. આના દ્વારા ભદ્રશાલ વન, નંદનવન, સૌમનસવન, બે અંતરમાં આ બધું મધ્યમકાંડમાં આવી જાય છે, જ્યારે સમવાયાંગમાં બીજો કાંડ વિભાગ ૩૮,૦૦૦ યોજન ઉંચો કહેલ છે, તે મતાંતર જાણવું. ઉપલો કાંડ ૩૬,૦૦૦ યોજન ઉંચો છે. એ રીતે બધાં મળીને એક લાખ યોજન સર્વ સંખ્યા છે. (શંકા) ૪-પોજન પ્રમાણ એવી શિરસ્થ ચૂલિકા મેરુ પ્રમાણ મળે કેમ કહી નથી ? ક્ષેત્ર તાપણાથી તેને ગણેલ નથી. પુરપતી ઉંચાઈની ગણનામાં મસ્તકે રહેલા કેશપાશની જેમ ગણેલ નથી. - X - હવે મેરુના સિદ્ધાંત પ્રસિદ્ધ ૧૬-નામો કહે છે – • સૂટ-૨૦૨ થી ૨૦૫ : રિહર ભગવાન ! મેરુ પર્વતના કેટલા નામો કહેલા છે ? ગૌતમ / ૧૬નામો કહેલા છે, તે આ પ્રમાણે – [૨૩] સોળ નામો – (૧) મેટ (૨) મનોરમ, (3) સુદર્શન, (૪) સ્વયંપભ, (૫) ગિરિરાજ, (૬) રનોરઐય, (૩) શિલોરચય, (૮) લોકમણ, (૯) મંદર અને (૧૦) નાભિ. [૨૪] - (૧૧) અચ્છ, (૧૨) સુવિd, (૧૩) સૂર્યાવરણ, (૧૪) ઉત્તમ, (૧૫) દિશાદિ, (૧૬) અવતસ. [૨૫] ભગવત્ ! મેરુ પર્વતને મેરુ પર્વત કેમ કહે છે ? ગૌતમ / મેર પર્વત મેર નામક મહદ્ધિક યાવત પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે કારણથી હે ગૌતમ ! તેને મેરુ પર્વત કહે છે અથવા પૂર્વવતું. • વિવેચન-૨૦૨ થી ૨૦૫ - ભગવન્મેરુ પર્વતના કેટલો નામો કહેલા છે ? ગૌતમ! સોળ, મંદર આદિ, બે ગાયા છે. મંદર દેવના યોગથી મંદર. એ રીતે મેર દેવના યોગથી મેટ. [શંકા] મેરના એ રીતે બે સ્વામી નહીં થાય ? [સમાધાનએક જ દેવના બે નામો સંભવે છે, તેથી કોઈ શંકા ન કરવી. નિર્ણય તો બહુશ્રુત જાણે. દેવોને પણ અતિ સુરૂપપણે રમણ કરાવે. તેથી મનોરમ. શોભન જાંબૂનદમયતાથી રત્નબહુલતાથી મનને સુખકર દર્શન જેનું છે, તેથી સુદર્શન. રનબહુલતાથી સ્વયં આદિત્યાદિ નિરપેક્ષ પ્રભા-પ્રકાશ જેનો છે તે, સ્વયંપભ. બધાં જ ગરિમાં ઉંચો હોવાથી અને તીર્થકર જન્માભિષેકના આશ્રયપણાથી રાજા હોવાથી ગિરિરાજ. રનોનો વિવિધતાથી પ્રબળપણે ઉપચય જેમાં છે તે નોઐય, તથા શિલાપાંડુશિલાદિના મસ્તક ઉપર સંભવે છે, તેથી શિલોચ્ચય. તથા લોકની મધ્ય, કેમકે સર્વલોક મણે વર્તે છે માટે લોકમધ્ય. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૪/૨૦૨ થી ૨૦૫ ૨૦૧ (શંકા) લોક શબ્દથી ચૌદ રાજલોકમાં પણ વ્યાખ્યાત છે. સમભૂતલથી રત્નપ્રભાથી અસંખ્યાત યોજન કોટિથી અતિકાંત હોવાથી લોકમળ, પણ ત્યાં મેરનો અસંભવ છે, તેથી ઉકત વ્યાખ્યા બાધિત છે. જો લોકશGદથી તીલોકના ૧૮૦૦ યોજન પ્રમાણ ઉચ્ચત્વ આમાં અંતલીનત્વથી છે, તો આનુ લોક મધ્યવર્તીત્વ કઈ રીતે સમજવું ? | (સમાધાન) તીછલોકમાં તીછ ભાગના ચાલ આકાર ચોક રાજ પ્રમાણ લંબાઈ-પહોળાઈની અહીં લોકશબ્દથી વિવક્ષા કરતા તેની મધ્યે મેરુ છે. * * * * • એ પ્રમાણે ‘નામ.' લોક શબ્દના સંયોજનથી લોકનાભિ. અહીં ભાવના પૂર્વવતુ જ છે. જી - સુનિર્મલ, કેમકે જાંબુનદ રનની બહુલતા છે. સમવાયાંગમાં ‘અભ્ય' એમ પાઠ છે. તેમાં આના વડે અંતરિત સૂર્યાદિ અસ્ત કહેલ છે. આ પૂર્વ-પશ્ચિમ મહાવિદેહની અપેક્ષાથી જાણવું. કાર્યનો કારણમાં ઉપચારથી રાત. સૂર્ય, ઉપલક્ષણથી ચંદ્રાદિ પ્રદક્ષિણાથી ફરે છે, જેને તે સૂયવિd. તથા સૂર્ય વડે, ઉપલક્ષણથી ચંદ્રગ્રહ-નક્ષત્રાદિ વડે ચોતરફ ભ્રમણ શીલતાથી વીટે છે, માટે સૂર્યાવરણ. બધાં ગિરિમાં ઉન્નતવણી ઉતમ છે સમવયાંગમાં અહીં “ઉત્તર” એવો પાઠ છે. •X - X - X • દિશાની આદિ હોવાથી તે ‘દિગાદિ' કહ્યો. રુચકાદિ દિશાવિદિશાનો પ્રભવ, અષ્ટપ્રદેશાત્મક રૂચક મેરુ મધ્યવર્તી છે, તેથી મેરને પણ ‘દિગાદિ' કહેલ છે. મથrtણ • શિખર, ગિરિમાં શ્રેષ્ઠ. હવે તેનું નિયમન કહેવા-૧૬-કહ્યું. મહાવિદેહ કહ્યું. હવે નીલવંતગિરિ કહે છે – • સૂત્ર-૨૦૬ થી ૨૦૮ - (ર૦૬] ભગવન / જંબુદ્વીપ દ્વીપમાં નીલવંત નામે વાધિર પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રની ઉત્તરે, રમ્યક્રવર્ષની દક્ષિણે, પૂર્વી લવણ સમુદ્રની પશ્ચિમે, પશ્ચિમી લવણ સમુદ્રની પૂર્વે અહીં જંબૂદ્વીપ દ્વીપમાં નીલવંત નામે વર્ષધર પર્વત કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબુ, ઉત્તર-દક્ષિણ પહોળું છે. નિષેધની વકતવ્યા મુજબ નીલવંતની કહેવી. વિશેષ એ કે - જીવા દક્ષિણે, ધન ઉતરે છે. ત્યાં કેસરીદ્રહ છે. દક્ષિણમાં તેમાંથી સીતા મહાનદી નીકળે છે, ત્યાંથી ઉત્તરકુરમાં વહેતી બંને ચમક પર્વત તથા નીલવંત-ઉત્તરકુરુ-ચંદ્ર-ઐરાવત-માલ્યવંતદ્રહને બે ભાગમાં વિભક્ત કરતી-કરતી, ૮,ooo નદીઓ વડે આપૂરિત થતી-થતી ભદ્રશાલવનમાં વહેતી-વહેતી મેર પતિથી બે યોજન દૂરથી પૂર્વાભિમુખ વળીને, નીચે માલ્યવંત વક્ષસ્કાર પર્વતને ચીરતી મેરુ પર્વતની પૂર્વે પૂર્વ વિદેહક્ષેત્રને બે ભાગમાં વિભાજીત કરતી-કરતી એકૈક ચકd[વિજયમાં અઠ્ઠાવીસ-અઠ્ઠાવીશ હજાર નદીઓ વડે આપૂરિત થતી-થતી કુલ-૫,૩૨,ooo નદીઓ સહિત નીચે વિજયtહાની જગતને ચીરતી પૂર્વ લવણસમુદ્રમાં પ્રવેશે છે બાકી બધું પૂર્વવતુ. એ પ્રમાણે નાક્રિાંત પણ ઉત્તરાભિમુખ વહેતી જાણવી. ફર્ક એટલો કે - ગંધાપાતી વૃત્ત વૈતાદ્ય પર્વતની યોજનથી દૂર પશ્ચિમાભિમુખ વળીને જાય, બાકી પૂર્વવતુ, પ્રવહે અને મુખે-પ્રવેશે હકિાંત સલિલા નદી સમાન બાકી બધું ૨૦૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર કહેવું. ભગવાન ! નીલવંત વધિર પર્વતમાં કેટલાં કૂટો કહેલા છે ? ગૌતમ ! નવ કૂટો કહ્યા છે. તે આ પ્રમાણે – [૨૦] સિદ્ધ, નીલ, પૂર્વવિદેહ, સીતા, કીર્તિ, નારી, અવરવિદેહ, મ્યક અને ઉપદનિ ફૂટ (ર૦૮) આ બધાં કૂટો પoo યોજન છે. સજધાની ઉત્તરમાં. ભગવના નીલવંત વધિર પર્વતને નીલવંત વધિર પર્વત કેમ કહે છે? ગૌતમાં નીલ, નીલાવભાસ, નીલવંત નામે મહાહિક ચાવતુ દેવ અહીં વસે છે. આ પર્વત સર્વ વૈવ્યમય છે, તેથી નીલવંત કહેવાય છે, સાવન આ નામ નિત્ય છે. • વિવેચન-૨૦૬ થી ૨૦૮ - ભગવન! જંબુદ્વીપ દ્વીપમાં નીલવંત નામે વર્ષધર પર્વત કેટલાં કહેલ છે ? સ્પષ્ટ છે. વિશેષ એ - રમ્ય ક્ષેત્ર મહાવિદેહથી પર યુગ્મી મનુષ્યના આશ્રયભૂત છે, તેની દક્ષિણે નિષદના સામ્યપણાથી કહે છે – નીષધની જેમ નીલવંતનું પણ કથન કરવું. વિશેષ એ - નવા - પરમ લંબાઈ દક્ષિણથી, ધનુપૃષ્ઠ ઉત્તી છે. અહીં કેસરી દ્રહ છે. [બાકી સૂત્રાર્થવત જાણવું] - x • x - બાકીના પ્રવાહ વ્યાસ-ઉંડવાદિ, નિષઘથી નીકળતી સીતોદાના પ્રકરણમાં કહેલ છે, તેમજ અહીં કહેવું. હવે આમાંથી જ ઉત્તરથી પ્રવૃત નારીકાંતા નદીનો અતિદેશ કરે છે. ઉકત ન્યાયથી નારીકાંતા પણ ઉત્તરાભિમુખી જાણવી. અર્થાત જેમ નીલવંતમાં કેશરીદ્રહથી દક્ષિણાભિમુખી સીતા નીકળીને, તેમ નારીકાંતા પણ ઉત્તરાભિમુખી નીકળીને, સમુદ્ર પ્રવેશ પણ તેમ હશે. તેવી આશંકાથી કહે છે - અહીં વિશેષતા એ છે કે – ગંધાપાતીથી યોજનથી દૂર પશ્ચિમાભિમુખ જઈને, ઈત્યાદિ બધું હરિકાંતા સલિલાવત્ કહેવું. " તે આ રીતે - રમ્ય ફોનને બે ભાગમાં વિભક્ત કરતી-કરતી ૫૬,૦૦૦ નદીઓ સહિત જગતીને નીચેથી વિદારીને પશ્ચિમથી લવણસમુદ્રમાં પ્રવેશે છે. આમાં પ્રવાહ-મુખ-વ્યાસાદિ ન કહેવા. સમુદ્ર પ્રવેશમાં અધિક આલાવાને કહેલ છે. તેથી તેને પૃથક્ કહે છે - પ્રવહમાં અને મુખમાં જેમ હરિકાંતા નદી છે, તે આ રીતે – પ્રવાહમાં ૫યોજન પહોળી, મુખના ઉદ્વેધમાં અર્ધયોજન, મુખે ૫૦ યોજન, પાંચ યોજન ઉદ્વેધથી છે. ઈત્યાદિ - ૪ - હવે કૂટો વિશે પ્રશ્ન - નીલવંત વર્ષધર પર્વતમાં કેટલા કૂટો છે ? નવ કૂટો કહ્યા છે - સિદ્ધાયતન કૂટાદિ. તેની સંગ્રહ ગાયા ગુમાં કહી છે. જેમકે - સિદ્ધસિદ્ધાયતન, નીલવંત-નીલવંત વક્ષકારાધિપતિ કૂટ, પૂર્વ વિદેહાધિપતિ કૂટ, સીતા દેવી કૂટ, કીર્તિ-કેસરીદ્રહ દેવીકૂટ, નારી-નારીકાંતાનદી દેવી કૂટ, અપરઅપરવિદેહાધિપતિ કૂટ, રમ્યક્ - રમ્ય ક્ષેત્રાધિપકૂટ, ઉપદર્શન કૂટ. આ બધાં કૂટ હિમવંતકૂટ વત્ જાણવા. ૫૦૦ યોજન ઉંચા છે કૂટાધિપોની રાજઘાની મેરની ઉત્તરમાં છે. હવે તેના નામનું કારણ પૂછે છે – ચોથો વર્ષધર પર્વત, Page #221 -------------------------------------------------------------------------- ________________ ૪/૨૦૬ થી ૨૦૮ નીલવર્ણી, નીલપ્રકાશ, નીકટની વસ્તુને નીલવર્ણી કરે છે. તેથી નીલવર્ણ યોગથી નીલવંત ઈત્યાદિ » X - હવે પાંચમું ક્ષેત્ર કહે છે - • સૂત્ર-૨૦૯ થી ૨૧૧ : ૨૦૩ [૨૯] ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં રમ્યક્ નામે ક્ષેત્ર માં કહેલ છે ? ગૌતમ ! નીલવંતની ઉત્તરે, રુકિમની દક્ષિણે, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વે, એ પ્રમાણે જેમ હરિવ, કહ્યું, તેમ રમ્યક્ ક્ષેત્ર પણ કહેવું. વિશેષ એ કે - દક્ષિણમાં જીવા છે. ઉત્તરમાં ધનુ છે, બાકી પૂર્વવત્. ભગવન્ ! રમ્યક્ ક્ષેત્રમાં ગંધાપાતી નામે વૃત્ત વૈતાઢ્ય પતિ ક્યાં કહેલ છે ? ગૌતમ ! નરકાંતાની પશ્ચિમે, નારિકાંતાની પૂર્વે, રમ્યક્ ક્ષેત્રના બહુમધ્યદેશ ભાગમાં, અહીં ગંધાતી નામે વૃત્ત વૈતાઢ્ય પર્વત કહેલ છે. જેમ વિકટપાતી છે, તેમ ગંધાપાતીની વતવ્યતા કહેવી. અર્થ – ઘણાં ઉત્પલો યાવત્ ગંધાપાતી વર્ણના, ગંધાપાતી પ્રભાવાળા પો છે, અહીં મહદ્ધિક યાવત્ પલ્યોપમ સ્થિતિક દૈવ તે નામે વસે છે. રાજધાની ઉત્તરમાં છે. ભગવન્ ! કયા કારણે તેને રમ્યક્ વ-ક્ષેત્ર કહે છે? ગૌતમ ! રમ્યક્ વર્ષ રમ્ય, રમ્યક, રમણીય છે. અહીં રમ્યક્ નામે દેવ યાવત્ વસે છે. તે કારણે રમ્યક્ વર્ષ કહે છે. ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં કિમ નામે વર્ષધર પર્વત કયાં કહેલ છે ? ગૌતમ ! રમ્યાસની ઉત્તરે, હૈરણ્યવત્ ક્ષેત્રની દક્ષિણે, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે, અહીં બુદ્વીપ દ્વીપમાં કમી નામે વર્ષધર પર્વત કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો છે. એ પ્રમાણે જે મહાહિમવંતની વક્તવ્યતા છે, તે જ રુકમીની પણ છે. વિશેષ એ કે – દક્ષિણમાં જીવા, ઉત્તરમાં ધનુ, બાકી બધું મહાહિમવંતવત્ છે. ત્યાં મહાપુંડરીક નામે દ્રહ છે. તેની દક્ષિણથી નરકાંતા નદી નીકળે છે. તે રોહિતા નદીની જેમ પૂર્વી લવણસમુદ્રમાં મળે છે. રૂયકૂલા નદી ઉત્તરથી જાણવી, જેમ હરિકાંતા નદી કહી તેમ જાણવી. નરકાંતા નદી પણ પશ્ચિમથી વહે છે. બાકી પૂર્વવત્. ભગવન્ ! રુકમી વર્ષધર પર્વતે કેટલા ફૂટો કહેલા છે ? ગૌતમ ! આઠ ફૂટો કહ્યા છે, તે આ પ્રમાણે - [૨૧૦] સિદ્ધ, કમી, રમ્યક્, નરકાંતા, બુદ્ધિ, રૂમ્યકૂલા, હૈરણ્યવંત અને મણિકંચન, એ આઠ ફૂટ રુકમીમાં છે. [૨૧] ઉક્ત બધાં ફૂટો ૫૦૦-યોજન ઉંચા છે, રાજધાની ઉત્તરમાં છે. ભગવન્ ! કયા કારણે તેને કમી વર્ષધર પર્વત કહે છે ? ગૌતમ ! કમી વર્ષધર પર્વત રજત, રજત, રજતભાસ, સર્વ રતમય છે. ત્યાં ટુકમી નામે પલ્યોપમ સ્થિતિક દેવ યાવત્ વસે છે. તે કારણે હૈ ગૌતમ ! એક કહે છે કે તે ટુકમી [સુખી પર્વત છે. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં હૈરણ્યવંત નામે વક્ષેત્ર ક્યાં કહેલ છે ? ગૌતમ ! ટુકી પર્વતની ઉત્તરે, શીખરી પર્વતની દક્ષિણે, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વે, અહીં જંબુદ્વીપ દ્વીપમાં હૈરણ્યવત ક્ષેત્ર કહેલ છે. એ પ્રમાણે હેમવંત ક્ષેત્રવત્ હૈરણ્યવંત કહેવું, વિશેષ એ કે – દક્ષિણમાં જીવા, ઘનુ ઉત્તરમાં, બાકી બધું પૂર્વવત્ ભગવન્ ! હૈરણ્યવંત ક્ષેત્રમાં માહ્યવંતપર્યાય નામે વૃતવૈતાઢ્ય પર્વત કર્યાં કહેલ છે ? ગૌતમ ! સુવર્ણકૂલાનદીની પશ્ચિમે, રૂાયકૂલાનદીની પૂર્વે, અહીં હૈરણ્યવંત ક્ષેત્રના બહુમધ્યદેશ ભાગમાં માહ્યવંત પર્યાય નામે વૃદ્વૈિતાઢ્ય પર્વત કહેલ છે. જેમ શબ્દપાતી કહ્યો તેમ માવંત યિ પણ જાણવો. અર્થ-ઉત્પલ, પો માલ્યવંત પ્રભાવાળા - માલ્યતંત વર્ણના-માલ્યતંતવભિા છે, પ્રભાસ, નામે અહીં મહદ્ધિક. પલ્યોપમસ્થિતિક દેવ વસે છે, તે કારણે રાજધાની ઉત્તરમાં છે. ભગવન્ ! કયા કારણે તેને હૈરણ્યવંત ક્ષેત્ર કહે છે ? ગૌતમ ! હૈરણ્યવંત ક્ષેત્ર કમી તથા શિખરી વર્ષધર પર્વતોથી બે બાજુથી ઘેરાયેલ, નિત્ય હિરણ્ય દે છે, નિત્ય હિરણ્ય છોડે છે, નિત્ય હિરણ્ય પ્રકાશિત કરે છે, તથા હૈરણ્યવંત નામે દેવ અહીં વસે છે, તે કારણે ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં શિખરી નામે વર્ષધર પર્વત કયાં કહેલ છે ? ગૌતમ ! હૈરણ્યવંતની ઉત્તરે, ઐરાવતની દક્ષિણે, પૂર્વ લવણ સમુદ્રની પશ્ચિમે, પશ્ચિમી લવણ સમુદ્રની પૂર્વે એ પ્રમાણે જેમ લઘુહિમવંત પર્વત કહ્યો, તેમ શિખરી પર્વત પણ કહેવો. વિશેષ એ કે જીવા દક્ષિણમાં, ધનુ ઉત્તરમાં, બાકી - ૨૦૪ બધું પૂર્વવત્ શિખરી પર્વત ઉપર પુંડરીક દ્રહ છે. તેના દક્ષિણ દ્વારથી સુવર્ણકૂલા મહાનદી નીકળે છે. તે રોહિતાંશા નદીની માફક પૂર્વ લવણસમુદ્રમાં જઈને મળે છે. એ પ્રમાણે જેમ ગંગાસિંધુ મહાનદીઓ છે, તેમજ અહીં કતા અને સ્તવતી મહાનદી જાણવી. સ્કતા પૂર્વમાં અને તવતી પશ્ચિમમાં વહે છે. બાકી બધું પૂર્વવત્ કહેવું. ભગવન્ ! શિખરી વર્ષધર પર્વતમાં કેટલા ફૂટો કહેલા છે ? ગૌતમ ! અગિયાર ફૂટો કહેલા છે, તે આ પ્રમાણે – (૧) સિદ્ધાયતન ફૂટ, (૨) શિખરી ફૂટ, (૩) હૈરવંત ફૂટ, (૪) સુવર્ણકૂલા ફૂટ, (૫) સુરાદેવી કૂટ, (૬) તા ફૂટ, (૭) લક્ષ્મી ફૂટ, (૮) રાવતી ફૂટ, (૯) ઈલાદેવી કૂટ, (૧૦) ઐરવત ફૂટ અને (૧૧) તિiિછિ ફૂટ. બધાં ફૂટો ૫૦૦ યોજન ઉંચા છે. તેમના અધિષ્ઠાતાની રાજધાની મેરુની ઉત્તરમાં છે. ભગતના કયા કારણે તેને શિખરીવર્ષધર પર્વત કહે છે? ગૌતમ! શિખરી વર્ષધર પર્વતમાં ઘણાં ફૂટો શિખરી સંસ્થાન સંસ્થિત છે. તે સર્વે રત્નમય છે. તથા શિખરી નામે દેવ સાવત્ અહીં વસે છે. તે કારણથી તેને શિખરી પર્વત કહે છે. ભગવન્! જંબુદ્વીપ દ્વીપમાં ઐવત નામે વક્ષેત્ર ક્યાં કહેલ છે? ગૌતમ! શિખરી પર્વતની ઉત્તરમાં, ઉત્તર લવણ સમુદ્રની દક્ષિણે, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમે, Page #222 -------------------------------------------------------------------------- ________________ ૦૬ ૪ - ૪/૨૦૯ થી ૨૧૧ ૨૦૫ પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વે અહીં જંબૂદ્વીપ દ્વીપમાં ઐરાવત નામે ફ્રેમ કહેલ છે. ૌરવતમ સ્થાણુ ભહુલ, કંટક બહુલ છે. એ પ્રમાણે જેમ ભરાફઝની વકતવ્યતા છે. તેમજ ભધુ સંપૂર્ણ ઐરવતમાં પણ જાણવું. તે છ ખંડ સાધન સહિત, નિકમણ સહિત પરિનિવણિ સહિત છે. ફર્ક માત્ર એ કે - ઐરાવત નામે ચક્રવર્તી છે, ઐરાવત નામે ત્યાં દેવ છે. તે કારણે ઐરવતત્ર એવું નામ છે. • વિવેચન-૨૦૯ થી ૨૧૧ ; પ્રજ્ઞ સ્પષ્ટ છે. ઉત્તર સૂત્રમાં નીલવંતની ઉત્તરમાં, કિમ-હવે કહેવાનાર પાંચમો વર્ષધર પર્વતની દક્ષિણમાં, એ પ્રમાણે જેમ હરિવર્ષ તેમજ રમ્યક હોમ કહેવું. જે વિશેષ છે તે નવાં ઈત્યાદિથી સૂત્રકારે સાક્ષાત્ કહેલ છે, જે સ્પષ્ટ છે. હવે જે નારીકાંતાનદી કહી તે રમ્ય ક્ષેત્રમાં જાય છે, ગંધાપાતી વૃત વૈતાઢ્યને એક યોજન દૂરથી, તો આ ગંધાપાતી ક્યાં છે? તેમ પૂછે છે. ભગવની મ્યક ફોમમાં ગંધાપાતી વૃત વૈતાઢ્ય ક્યાં છે? ગૌતમ! નરકાંતા મહાનદીની પશ્ચિમે નારીકાંતાની પૂર્વે, રમ્ય વર્ષના બહુ મધ્યદેશ ભાગમાં અહીં ગંધાપાતી વૃતવેતાર્યા છે. જેમ વિકટાપાતી, હરિસ્વર્ણ ક્ષેત્ર સ્થિત વૃતવૈતાદ્યના ઉચ્ચસ્વ આદિ છે, તેમજ ગંધાપાતીના પણ કહેવા. જે સવિસ્તર નિરૂપિત શબ્દાપાતીનો અતિદેશ છોડીને વિટાપાતીનો અતિદેશ કર્યો, તેમાં તુલ્ય ક્ષેત્ર સ્થિતિકત્વ હેતુ છે. અહીં જે વિશેષ છે, તે કહે છે – અર્થ આ રીતે - કહેવાનાર ઘણાં ઉત્પલો ચાવતુ ગંધાપતિ નામે બીજા વૃતવૈતાઢ્ય છે, તે વર્ષના અર્થાત્ ગંધાપાતી વર્ણ સમાન, કેમકે રક્તવર્ણી છે, ગંધાપાતી વ્રત વૈતાઢય આકારના કેમકે બધે સમપણે છે, તે વર્ણ, તે આકારત્વથી ગંધાપાતી કહે છે. અહીં પા નામે મહર્તિક, પલ્યોપમસ્થિતિક દેવ વસે છે, તેથી તેના યોગથી, તેના સ્વામીત્વની ગંધાપાતી, વિદેશ નામ છતાં નામના અન્વર્યની ઉપપત્તિ, પૂર્વે કહેલ છે. • x - ( ધે રમ્યક્ ક્ષેત્રના નામનું કારણ કહે છે - ભગવન્કયા કારણથી રમ્યોગને રમ્યત્ર કહે છે ? ગૌતમ ! રમ્યફ વર્ષ - વિવિધ કલ્પવૃક્ષોથી ક્રીડા કરે છે, સ્વર્ણમણિ ખચિત એવા પ્રદેશોથી અતિ રમણીયપણે રતિ વિષયતાને લાવે છે, માટે રમ્ય, રમ્યથી રમ્ય, રમણીય - આ ત્રણે એકાર્થિક શબ્દો છે. તે રમ્યતાના અતિશયના પ્રતિપાદનાર્થે છે. રમ્ય દેવ યાવતું ત્યાં વસે છે, તેથી મ્યક. હવે પાંચમો વઘર - જંબૂલીપ દ્વીપમાં કમી નામે વર્ષઘર પર્વત કયાં કહેલ છે ? ગૌતમ! રમ્ય5 વર્ષની ઉત્તરમાં, કહેવાનાર હૈરાયવત શોત્રની દક્ષિણમાં, ઈત્યાદિ સૂગાર્યવત્ જાણવું. રુકમી પર્વત પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, એ પ્રમાણે જેમ મહાહિમવંત વર્ષધરની વક્તવ્યતા છે, તેમજ કિમની પણ જાણવી. પરંતુ દક્ષિણમાં જીવા, ઉત્તરમાં ધતુપૃષ્ઠ કહેવું. બાકી વ્યાસ આદિ બીજા વર્ષધરના પ્રકરણમાં કહેલ છે, તેમ જાણવા. જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ અહીં મહાપુંડરીક દ્રહ છે, તે મહાપદ્ધહ સમાન જાણવો. અહીંથી નીકળીદક્ષિણ દ્વારેથી નકાંતા મહાનદી જાણવી. અહીં કઈ નદી કહેવી ? તે જણાવે છે . જેમ રોહિતા પૂર્વથી સમદ્રમાં જાય છે - જેમ રોહિતા મહાહિમવંતના મહાપદ્મદ્રહથી દક્ષિણથી નીકળીને પૂર્વ સમુદ્રમાં જાય છે, તેમ આ પણ પ્રસ્તુત વર્ષધરથી દક્ષિણથી નીકળી પૂર્વમાં સમુદ્રમાં મળે છે. રૂાયકલા ઉત્તર તોરણથી નીકળતી જાણવી. જેમ હરિકાંતા હરિસ્વર્યક્ષેત્ર વાહિની મહાનદી પશ્ચિમ સમુદ્રમાં જાય છે. હવે નરકાંતાના સમાન ક્ષેત્ર વર્તિત્વથી હરિકાંતાથી રૂધ્યકૂલા પણ રોહિતાના અતિદેશથી કહેવી યોગ્ય છે તેથી કહે છે - ગિરિગંતવ્ય, મુખ, મૂલ, વ્યાસ, નદી સંપદાદિ તેમજ કહેવા. કેમકે સમાન ફોરવર્તી નદી પ્રકરણોક્ત જ છે. ઈત્યાદિ • x - - હવે કૂટ વક્તવ્યતા કહે છે – ભગવતુ ! કિમ પર્વતમાં કેટલા કુટો કહેલા છે ? ગૌતમ ! આઠ કૂટો કહેલા છે, તે આ પ્રમાણે – પહેલો સમુદ્રની દિશામાં સિદ્ધાયતનકૂટ, પછી પાંચમાં વર્ષધરના સ્વામીનો રુકિમણૂટ, રમ્યોકાધિપતિદેવનો મ્યકૂટ, નકાંતાદેવીકૂટ, બુદ્ધિકૂટ, મહાપુંડરીદ્રહ દેવીકૂટ, રૂકૂલનદી દેવીકૂટ, હૈરાગ્યવંત ક્ષેત્રાધિપતિ દેવનો હૈરમ્યવંતકૂટ, મણિકાંચન કૂટ. ઉકત બધાં કૂટ ૫૦૦ યોજન ઉંચા છે. તે કૂટાધિપતિ દેવોની રાજધાનીઓ ઉત્તરમાં છે. હવે તેના નામ નિદાનને કહે છે - ભગવન્! કયા કારણે તેને કમી વર્ષધર પર્વત કહે છે ? ગૌતમ ! રુકમી વર્ષધર પર્વત, અહીં રુકમ-રૂઢ શબ્દો એકાર્યક છે, તેથી તે જયાં છે તે રુકમી, એ સદા રૂયમય, શાશ્વતિક છે. રૂપાની જેમ બધે અવભાસ-પ્રકાશ, ભાસ્વરવથી જેને છે તે. આ જ વાત કહે છે – સંપૂર્ણતયા રૂધ્યમય છે, રુકમી અહીં દેવતા છે, તેના હોવાથી, તેના સ્વામીત્વથી કમી એમ કહેવાય છે. હવે છઠ્ઠો વધર કહે છે - ભગવન! જંબૂદ્વીપમાં હૈરમ્યવંત નામે ફોન કયાં કહેલ છે? ગૌતમાં કમી પર્વતની ઉત્તરમાં, કહેવાનાર શિખરી વર્ષધરની દક્ષિણમાં ઈત્યાદિ સૂણાર્થવ. ઉક્ત આલાવાથી જેમ હૈમવત કહ્યું, તેમ હૈરાગ્યવંત પણ કહેવું. હવે માલ્યવંત પર્યાય વૃત્તવૈતાઢ્ય ક્યાં છે ? તે પૂછે છે – ભગવત્ !હૈરવંત ક્ષેત્રમાં માલ્યવંત નામે વૃતવૈતાઢ્ય પર્વત ક્યાં છે? ગૌતમ ! સુવર્ણકુલામાં અહીં જ ફોત્રમાં પૂર્વગામી મહાનદીઓ છે, પશ્ચિમચી રૂકુલા, અહીં પશ્ચિમનામી મહાનદીઓ છે. પૂર્વથી હૈરમ્યવંત વત્રિના બહુમધ્યદેશ ભાગમાં અહીં માલ્યવંત પયય નામે વૃત વૈતાઢ્ય પર્વત કહેલ છે. જેમ શબ્દાપાતી તેમ માલ્યવંત કહેવો. વિશેષ એ કે - અહીં અર્થ આ પ્રમાણે છે – ઉત્પલ-પઘ, ઉપલક્ષણથી શતપત્રાદિ, માલ્યવંત જેવી પ્રભાવાળા, માધવંત વર્ણના, માલ્યવંત વણભાવાળા છે. પ્રભાસ નામે અહીં પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તેથી પૂર્વવતુ. તેની રાજધાની મેરુની ઉત્તરમાં છે, શબ્દાપાતીની દક્ષિણમાં છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૪/૨૦૯ થી ૨૧૧ હવે હૈરણ્યવંત નામનો અર્થ પૂછે છે – ભગવન્ ! કયા હેતુથી તેને હૈરણ્યવંત ક્ષેત્ર કહે છે ? ગૌતમ ! હૈરણ્યવંત ક્ષેત્ર રુકિમ અને શિખરી વર્ષધર પર્વતો વડે બંને તરફથી - દક્ષિણ અને ઉત્તર પાર્શ્વથી સમાલિંગિત અર્થાત્ સીમા કરાયેલ છે. હવે કઈ રીતે આ બંને દ્વારા સમાલિંગિતપણાથી આનું હૈરણ્યવત નામ સિદ્ધ છે ? ૨૦૩ ઝુકમી અને શિખરી, એ બંને પર્વતો યથાક્રમે રૂપ્ય અને સુવર્ણમય છે. તેમાં તેથી વિધમાન હિરણ્યશબ્દથી સુવર્ણ અને રૂપ્ય, પછી હિરણ્ય-સુવર્ણ જેમાં વિધમાન છે, તેથી હિરણ્યવંત, શિખરી હિરણ્ય-રૂણ્ય વિધમાન જેમાં છે તે હિરણ્યવંત-રુકમી, બંને હિરણ્યવંત છે, તેથી આ હૈરણ્યવંત કહ્યું. અથવા લોકો દ્વારા હિરણ્યના આસનપ્રદાનાદિ વડે અપાય છે, અથવા દર્શન મનોહારીપણે તે-તે પ્રદેશમાં લોકો વડે હિરણ્ય પ્રકાશ કરાય છે. તેથી કહે છે – ત્યાં ઘણાં યુગલિક મનુષ્યોને બેસવા-સુવા આદિરૂપ ઉપભોગ્ય યોગ્ય હિરણ્યમય શિલાપટ્ટકો છે અને દેખાય છે. તે મનુષ્યો તે-તે પ્રદેશમાં મનોહારી હિરણ્યમય નિવેશ છે. તેથી હિરણ્ય-પ્રશસ્ય-પ્રભૂત-નિત્યયોગી જેમાં છે તે હિરણ્યવત્, તેથી જ હૈરણ્યવંત નામ છે. અથવા હૈરણ્યવત નામે અહીં પલ્યોપમસ્થિતિક દેવ આધિપત્ય અને પરિપાલન કરે છે. તેથી તેના સ્વામીપણાથી આ ક્ષેત્ર હૈરણ્યવંત નામે ઓળખાય છે. હવે છઠ્ઠો વર્ષધર પર્વત – ભગવન્ ! જંબુદ્વીપદ્વીપમાં શિખરી નામે વર્ષધર પર્વત કયાં કહેલ છે ? ગૌતમ ! હૈરણ્યવંતની ઉત્તરે, ઐરાવત-કહેવાનાર સાતમા ક્ષેત્રની દક્ષિણે ઈત્યાદિ પૂર્વવત્. એ પ્રમાણે ઉક્ત આલાવાથી જેમ લઘુહિમવંત કહ્યો, તેમ શિખરી પર્વત પણ કહેવો. વિશેષ આ - જીવા દક્ષિણમાં, ધનુ ઉત્તરમાં છે. બાકી બધું પૂર્વવત્. લઘુ હિમવંત પ્રકરણમાં કહ્યા મુજબ છે. તેમાં પુંડરીક દ્રહ છે, તેમાંથી સુવર્ણકૂલા મહાનદી દક્ષિણથી નીકળેલ જાણવી. પરિવારાદિ રોહિતાંશા માફક જાણવો. તે પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશે છે અને આ નદી પૂર્વમાં પ્રવેશે છે. એ પ્રમાણે ઉક્ત આલાવાથી સુવર્ણકૂલાના રોહિતાંશા અતિદેશ ન્યાયથી, જે પ્રમાણે ગંગા-સિંધુ, તે પ્રમાણે તા-ક્તવતી જાણવી. તેમાં પણ દિશાને કહે છે પૂર્વમાં રક્તા, પશ્ચિમમાં સ્તવતી. બાકી બધું ગંગાસિંધુ પ્રકરણમાં કહ્યા મુજબ સંપૂર્ણ જાણવું. હવે અહીં કૂટ વક્તવ્યતા – ભગવન્ ! શિખરી પર્વતમાં કેટલા કૂટો કહેલા છે ? ગૌતમ ! અગિયાર કૂટો કહેલા છે, તે આ રીતે – પૂર્વમાં સિદ્ધાયતન કૂટ, પછી ક્રમથી શિખરી વર્ષધર નામથી - શિખરીકૂટ, કૈરણ્યવત ક્ષેત્રદેવકૂટ, સુવર્ણકૂલાનદી દેવી કૂટ, સુરા દેવી દિકુમારી કૂટ, ક્દાવર્તન કૂટ, લક્ષ્મીકૂટ-પુંડરીક દેવી કૂટ, રક્તાવતી આવર્તન કૂટ, ઈલાદેવી દિકુમારી કૂટ, તિમિંછિદ્રહપતિ કૂટ. એ પ્રમાણે આ બધાં કૂટો ૫૦૦ યોજન ઉંચા જાણવા. લઘુહિમવંતકૂટ તુલ્ય વક્તવ્યતા જાણવી. એમના સ્વામીની રાજધાની ઉત્તરમાં છે. હવે તેના નામનું કારણ પૂછે છે – ભગવન્ ! કયા કારણે તેને શિખરી વર્ષધર જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર પર્વત કહે છે ? ગૌતમ ! શિખરી પર્વત ઘણાં કૂટો શિખરીવૃક્ષ, તે સંસ્થાને સંસ્થિત છે, તે સર્વ રત્નમય છે, તેના યોગથી શિખરી. શો અર્થ છે ? અહીં વર્ષધર પર્વતમાં જે સિદ્ધાયતન કૂટાદિ ૧૧-કૂટો કહે છે, તેથી અતિક્તિ ઘણાં શિખરો વૃક્ષાકાર પરિણત છે. - ૪ - અથવા અહીં શિખરી નામે મહદ્ધિક યાવત્ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે તેના સ્વામીકન્વી શિખરી ૨૦૮ હવે સાતમું વર્ષ-ક્ષેત્રનો અવસર - ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં ઐરવત નામે ક્ષેત્ર ક્યાં કહેલ છે? ગૌતમ ! શિખરી વર્ષધરની ઉત્તરમાં, ઉત્તર દિશાવર્તી લવણ સમુદ્રની દક્ષિણમાં આદિ પૂર્વવત્. અહીં જંબૂદ્વીપમાં ઐરાવત નામે ક્ષેત્ર કહેલ છે. - ૪ - જેમ ભરતની વક્તવ્યતા છે, તે જ અહીં પણ સંપૂર્ણ કહેવી. જેમ મેરુના દક્ષિણ ભાગમાં છે, તેમ સંપૂર્ણપણે ઉત્તર ભાગમાં પણ થાય છે. જેમકે વૈતાઢ્ય વડે બે ભાગ કરાયેલ ભરત ઈત્યાદિ કહ્યા, તે પ્રમાણે ઐરવત પણ જાણવું. તે કઈ રીતે ? એ કહે છે – સોગવળા - છ ખંડરૂપ ભૈરવત ક્ષેત્રની સાધના સહિત. સનિષ્ક્રમણા - દીક્ષા કલ્યાણકના વર્ણન સહિત, સપરિનિર્વાણ - મુક્તિગમન કલ્યાણક સહિત. ફર્ક માત્ર એ કે - રાજનગરી ક્ષેત્રદિક્ અપેક્ષાથી ઐરાવત ઉત્તરાર્ધ્વ મધ્યમાં તાપ ક્ષેત્રાદિશા અપેક્ષાથી આ પણ દક્ષિણાદ્ધ જ છે. કેવળ અહીં શાસ્ત્રમાં ક્ષેત્ર-દિશા અપેક્ષાથી વ્યવહાર ક્ષેત્રદિક્ છે. - x - તથા વૈતાઢ્યની અહીં વિપર્યય નગર સંખ્યા, જગતીના અનુરોધથી ક્ષેત્રસંકીર્ણથી તેમ કહ્યું. તે પ્રમાણે ઐરવત નામે ચક્રવર્તી વક્તવ્યતા છે. શો અર્થ છે ? જેમ ભરતક્ષેત્રમાં ભરત ચક્રવર્તી, તેનું દિગ્વિજય નિષ્ક્રમણાદિ નિરૂપેલ છે, તે પ્રમાણે ઐવતચક્રવર્તીનું કહેવું. આના વડે ઐવતના સ્વામીપણાના યોગથી ઐરાવત નામ સિદ્ધ છે. અથવા ઐરાવત એ નામ વડે અહીં મહદ્ધિક યાવત્ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે, તે અધ્યાહાર છે. તેથી તેના સ્વામીપણાથી ઐરાવત ક્ષેત્ર કહેવાય છે. એ નિગમન વાક્ય સ્વયં કહી લેવું. મુનિ દીપરત્નસાગરે કરેલ વક્ષસ્કાર-૪-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ૦-માગ-૨૬-પૂર્ણ-૦ Page #224 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ આગમનું નામ આચારાંગ સૂત્રકૃતાંગ સ્થાનાંગ સમવાયાંગ ભગવતી જ્ઞાતાધર્મકથા ઉપાસકદશા, અંતકૃદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીય જીવાજીવાભિગમ પ્રજ્ઞાપના સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથ આવશ્યક પિંડનિયુક્તિ, ઓઘનિયુક્તિ દશવૈકાલિક ઉત્તરાધ્યયન નંદીસૂત્ર અનુયોગદ્વાર કલ્પ (બારસા) સૂત્ર ભાગ ક્રમાંક ૧ અને ૨ ૩ અને ૪ ૫ થી ૭ ૯ થી ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૭ થી ૧૯ ૨૦ થી ૨૨ ૨૩,૨૪ ૨૫ થી ૨૭ ૨૮ ૨૯ 30 ૩૧ થી ૩૪ ૩૫ ૩૬ ૩૭ થી ૩૯ ४० ૪૧ ૪૨ Page #225 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #226 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ: આગમસટીક અનુવાદ જંબૂઢીપપ્રજ્ઞપ્તિ-3 આગમ સટીક અનુવાદના આ ભાગ - ૨૭ માં છે.. ૦ જંબૂઢીપપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-૭ ના.. -: અનુવાદ-શ્રેણીના સર્જક : મુનિ દીપરત્નસાગર ––– વક્ષસ્કાર-૫ તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પ –– વક્ષસ્કાર-૬ આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦ ––– વક્ષસ્કાર-૭ -X - X - X - X - X - X - X - ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. & ટાઈપ સેટીંગ :- -: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. || ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 III Tel. 079-25508631 2િ71 Page #227 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર આગમસૂત્ર સટીક અનુવાદ 所以級機器 D 0 વંદના એ મહાન આત્માને છે વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના D આગમ સટીક અનુવાદના આ ભાગ - ૨૭] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પૂજ્ય સુવિશાલ ગચ્છાધિપતિ આ.દેવ શ્રીમદ્ વિજય સામચંદ્રસૂરીશ્વરજી મ.ના સમુદાયવર્તી A પંન્યાસાવર પૂજ્ય વજસેનવિજયજી મા આ તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર ( શ્રી હાલારતીર્થ આરાધના ધામ વડાલિયા, સીંહણ D D 0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. ERABAAEALAAAAAAAAAAA ન કર | Page #228 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #229 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #230 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #231 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાધ્વીશ્રી હિતજ્ઞાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાધ્વીશ્રી પૂર્ણપ્રજ્ઞાથીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,' મુંબઈ આગમ-સટીક અનુવાદ સહાયકો (૧) પ.પૂ. ભગવતીજી દેશનાદક્ષ આદેવશ્રી નરદેવસાગરસૂરિજી મળ્યાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ ની પ્રેરણાથી “અભિનવ જૈન શ્વેભૂપૂ॰ સંઘ,'' અમદાવાદ. - (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આદેવશ્રી મુનિચંદ્રસૂરિજી મની પ્રેરણાથી “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,'' ભીલડીયાજી. (૪) ૫.પૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સા૰ સૂર્યપ્રભાશ્રીજી મની પ્રેરણાથી – શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો,' અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધર્માશ્રીજી મ૦ના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વીશ્રી પ્રતિધર્માશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્શ્વભક્તિ શ્વેભૂપૂ॰ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ શ્વેભૂપ્ તપા૰ જૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમણીવર્યાશ્રી સૌમ્યગુણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શ્વેભૂપૂ જૈનસંઘ,' પાલડી, અમદાવાદ. Page #232 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો એક-૩૦૧ १- आगमसुत्ताणि-मूलं ૪૯ પ્રકાશનો € આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ ૨ ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. આગમસદ્દોમો, આપનામોસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ ૪૦ પ્રકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #234 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #235 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #237 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૬ (૮) જિનભક્તિ સાહિત્ય - • चैत्यवन्दन पर्वमाला • चैत्यवन्दनसंग्रह - तीर्थजिन विशेष • चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. d શત્રુંજય ભક્તિ • शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી આગમસૂત્ર સટીક અનુવાદ ૦ અભિનવ જૈન પંચાંગ • अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સૂત્ર અભ્યાસ-સાહિત્ય - ૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ . પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. = = X = E G મ Page #240 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स ૫.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ -ભાગ-૨૦ ૧૭ ૦ આ ભાગમાં અઢારમું આગમ કે જે ઉપાંગ સૂત્રોમાં સાતમું [છટ્ઠ ઉપાંગ છે, તેવા ‘“જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ’' સૂત્રનો સમાવેશ કરાયેલ છે. પ્રાકૃતમાં તે “ બંધૂધીવપજ્ઞતિ' નામે ઓળખાય છે. સંસ્કૃતમાં ખંવૃદ્દીપપ્રજ્ઞપ્તિ નામ છે. વ્યવહારમાં આ નામે જ ઓળખાય છે. તેની શ્રી શાંતિચંદ્રગણિકૃત્ ટીકા હાલ ઉપલબ્ધ છે, તેમાં આ ઉપાંગનો ક્રમ છઠ્ઠો જણાવેલ છે, સાથે ઉપાંગના ક્રમ વિશે મતભેદ છે, તેવો પણ ઉલ્લેખ આ ટીકામાં થયેલો જ છે. આ ઉપાંગમાં ગણિતાનુયોગની મુખ્યતા ગણાવાય છે, પણ ભગવંત ઋષભદેવ અને ચક્રવર્તી ભરતના ચત્રિ દ્વારા કથાનુયોગ પણ કહેવાયેલો છે. યત્કિંચિત્ બાકીના બે અનુયોગનું વર્ણન પણ છે. છતાં આ આગમને “જૈન ભૂગોળ''રૂપે વિશેષથી ઓળખાવી શકાય, ચક્રવર્તી વિષયક સઘન વર્ણન માટેનો આધારભૂત સ્રોત પણ આ જ ઉપાંગમાં છે, તે નોંધનીય છે. આ ઉપાંગની ચૂર્ણિ અને અન્યાન્ય વૃત્તિ રચાયાનો ઉલ્લેખ અવશ્ય મળે છે, પણ ઉપલબ્ધ ટીકા શ્રી શાંતિચંદ્ર ગણિની છે, જેમાં શ્રી હીરવિજયજીદ્ વૃત્તિના ઘણાં અંશો પણ છે, તે જ અમારા આ સટીક અનુવાદનો આધાર છે. · સાત વક્ષસ્કારો [અધ્યયન વાળા આ આગમને અમે ત્રણ ભાગમાં ગોઠવેલ છે. પહેલાં ભાગમાં બે વક્ષસ્કાર, બીજામાં બે વક્ષસ્કાર અને ત્રીજામાં ત્રણ વક્ષસ્કાર ગોઠવેલ છે, જેમાં આ ત્રીજા ભાગમાં વક્ષસ્કાર પાંચ, છ અને સાતનો અનુવાદ કર્યો છે. પદાર્થોના સંબંધથી ક્યાંક કંઈક ઉમેર્યું પણ છે. ન્યાયવ્યાકરણ આદિ કેટલીક વસ્તુને છોડી પણ દીધેલ છે. માટે જ અમે અનુવાદને “ટીકાનુસારી વિવેચન” નામે ઓળખાવીએ છીએ. 27/2 જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ૧૮ બહીપતિ-ગ-૩ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન ૧ - ભાગ-૨૫માં વક્ષસ્કાર-૧ અને ૨, ભાગ-૨૬માં વક્ષસ્કાર-૩ અને ૪નો સટીક અનુવાદ કર્યો. અહીં વક્ષસ્કાર-૫ થી ૭ લીધેલ છે. છે વક્ષસ્કાર-૫ — * - * — * — ૦ હમણાં જે પાંડુકંબલશિલાદિમાં સિંહાસન વર્ણનાધિકારમાં - અહીં જિનેશ્વરો અભિષિક્ત થાય છે – તેમ કહ્યું, તેનું સ્મરણ કરીને જિન જન્મ અભિષેક ઉત્સવ વર્ણનાર્થે પ્રસ્તાવના સૂત્ર કહે છે – - • સૂત્ર-૨૧૨ થી ૨૧૪ : [૧૨] જ્યારે એકૈક ચક્રવર્તી વિજયમાં ભગવંત તીર્થંકર ઉત્પન્ન થાય છે, તે કાળે - તે સમયે અધોલોક વાસ્તવ્યા આઠ દિશાકુમારિકા મહત્તરિકાઓ પોત-પોતાના ફૂટોથી, પોત-પોતાના ભવનોથી, પોત-પોતાના પ્રાસાદાવતંસકોથી, પ્રત્યેક પ્રત્યેક ૪૦૦૦ સામાનિકા, પરિવાર સહિત ચાર મહત્તકિા, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિઓ, ૧૬,૦૦૦ આત્મરક્ષકો દેવો, અન્ય ઘમાં ભવનપતિવ્યંતર દેવો અને દૈવીઓ સાથે સંપરિવૃત્ત મોટા નૃત્ય-ગીત-વાજિંત્ર સહ ચાવત્ ભોગોપભોગને ભોગવતી રહેલી છે. તે આ પ્રમાણે [૨૧૩] ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, તોયધારા, વિચિત્રા, પુષ્પમાલા, અનિંદિતા. [૨૪] ત્યારે તે અધોલોક વાતવ્યા આઠ દિશાકુમારી મહત્તરા પ્રત્યેક પ્રત્યેકના આસનો ચલિત થયા. ત્યારે તે અધોલોક વાસ્તવ્યા આઠે દિશાકુમારી મહત્તરિકાઓ પ્રત્યેકે પ્રત્યેક આસનોને ચલિત થતાં જુએ છે, જોઈને અવધિજ્ઞાનને પ્રયોજે છે, પ્રયોજીને ભગવંત તીર્થંકરને અવધિજ્ઞાન વડે જુએ છે. જોઈને એકબીજાને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ ! નિશ્ચે જંબુદ્વીપ દ્વીપમાં ભગવન્ તીર્થંકર ઉત્પન્ન થયેલ છે. તો અતીત-વર્તમાન-ભાવિ અધોલોક વાત્સવ્યા આઠે દિશાકુમારી મહત્તરિકાનો એ પરંપરાગત આચાર છે કે ભગવંત તીર્થંકરનો જન્મ મહોત્સવ કરે, તો આપણે પણ જઈને ભગવંતનો જન્મ મહોત્સવ કરીએ, એમ કરીને એમ બોલે છે. એમ બોલીને પ્રત્યેક પ્રત્યેક આભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું ઓ દેવાનુપિયો ! જલ્દીથી અનેક શત સ્તંભ સંનિવિષ્ટ, Page #241 -------------------------------------------------------------------------- ________________ પ/ર૧૨ થી ૨૧૪ ૧૯ જંબૂલપાપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ લીલા સ્થિત એમ વિમાન વર્ણન પૂર્વવત્ કહેવું. વાવત યોજન વિસ્તીર્ણ દિવ્ય યાન-વિમાન વિફર્વને આ આજ્ઞા પાછી સોંછે. ત્યારે તે અભિયોગિક દેવો અનેકશત dભયુકત દેવ વિમાન સ્ત્રી પાવતુ આજ્ઞા પાછી સોંપે છે. ત્યારે તે અધોલોક વાસણા આઠ દિશાકુમારીઓ હર્ષિત-સંતુષ્ટ થઈને પ્રત્યેક પ્રત્યેક ૪ooo સામાનિકો, ચાર મહત્તાિ યાવતુ બીજા પણ ઘણાં દેવોદેવીઓ સાથે પરિવરીને, તે દિવ્ય યાન-વિમાને આરોહે છે, આરોહીને સર્વત્રઋદ્ધિથી, સર્વવુતિથી, ધનમૃદંગ પ્રણવના પ્રવાદિત રવ વડે, તેવી ઉત્કૃષ્ટ પાવ4 દેવગતિથી જ્યાં ભગવંત તીર્થકરનું જન્મનગર છે, જ્યાં તીર્થકરનું જન્મ ભવન છે, ત્યાં આવે છે, આવીને ભગવંત તીકરના જન્મભવનમાં તે દિવ્ય યાનવિમાન વડે ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, કરીને ઉત્તરપૂર્વ દિશા ભાગમાં કંઈક ચતુરગુણ ધરમિતલથી ઉંચે રહીને, તે દિવ્ય યાન વિમાનને રોકે છે, રોકીને પ્રત્યેકે પ્રત્યેક zooo સામાનિકો સાથે કાવતુ સંપરિવરીને દિવ્ય માન-વિમાનથી ઉતરે છે, ઉતરીને સર્વઋદ્ધિથી યાવતુ નાદિત વડે જ્યાં ભગવાન તીર્થકર અને તીર્થકરની માતા છે, ત્યાં આવે છે. આવીને ભગવન તીર્થકર અને તીર્થકરની માતાને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરે છે. ત્યારપછી પ્રત્યેકે પ્રત્યેક બે હાથ જોડીને, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલી કરીને આ પ્રમાણે કહ્યું - હે રતનકુક્ષિધારિકા જગાદીપદાયિકા [માતા આપને નમસ્કાર થાઓ. સર્વ જગતમંગલ, નેત્રરૂપ, મૂત, સર્વજગ જીવવત્સલ, હિતકાક, માગદિશક, વાક્ભ વયુકત, જિન, જ્ઞાની, નાયક, બુધબોધક, સવલોકનાથ, નિમિ, પ્રવકુલોત્પન્ન, જાત ક્ષત્રિય, યશસ્વી, લોકોત્તમ [તીકર)ની આપ માતા છો. આપ ધન્ય છો, પુન્ય અને કૃતાર્થ છો. અમે ધોલોક વાત્સલ્લા આઠ દિશાકુમારી મહત્તારિકાઓ, હે દેવાનુપિયા. ભગવાન તીર્થકરનો જન્મ મહિમા કરીશું. તેથી આપ ભયભીત ન થશો. એ પ્રમાણે કહીને ઉત્તરપૂર્વ દિશા ભાગમાં જાય છે, જઈને વૈક્રિય સમુઘાતથી સમવહત થાય છે. થઈને સંખ્યાત યોજનનો દંડ કાઢે છે. તે આ પ્રમાણે - રનોનો યાવતુ સંવતક વાયુ વિકુર્ત છે, વિક્વને તે શિવ, મૃદુલ, અનુદ્ધતભૂમિતલ વિમલકરણ, મનહર, સર્વઋતુક સુરભિ કુસુમ ગંધાનુવાસીક, પિડિમ-અનિહાર્રિમ ગંધોક્રૂત તીથ પ્રવાહિત વાયુ વડે ભગવંત તીર્થકરના જન્મ ભવનને ચોતરફથી એક યોજન પર્યન્ત સંમાર્જિત કરે છે. જેમ કોઈ કર્મકરદાક હોય યાવતું પૂવવ ત્યાંના ડ્રણ-ત્ર-કાષ્ઠકચરો, જે અશુચિ-અચોક્ત, પૂતિક, દુરભિગંધ છે તે બધું વાળી-cuળીને એકાંતમાં ફેંકે છે. ત્યારપછી તીર્થકર અને તીકરની માતા જ્યાં છે, ત્યાં આવે છે, આવોને, તીર્થકરની માતાની કંઈક સમીપે આગાન કરતી, પરિગાન કરતી ત્યાં રહે છે. • વિવેચન-૨૧૨ થી ૨૧૪ - જે કાળે એકૈક ચક્રવર્તીના વિજેતવ્ય ક્ષેત્રખંડમાં ભારત અને ઐરવતાદિમાં ભગવનું તીર્થકર જન્મ લે છે. ત્યારે આ જન્મ મહોત્સવ પ્રવર્તે છે. આ ચક્રવર્તી વિજયમાં, એમ કહી અકર્મભૂમિ અને દેવ-કુર આદિમાં જિન જન્મ અસંભવ છે, તેમ કહ્યું. એકૈક એમ વીણા વચનથી બધી કર્મભૂમિમાં જિન જન્મ યથાકાળે અભિહિત છે. તેમાં પ૬-દિકકુમારીની વક્તવ્યતા છે. તેમાં ધોલોક નિવાસી આઠ દિશાકુમારી છે, તેનું સ્વરૂપ કહે છે – તે કાળે - ભરત રવતમાં સંભવિત જિનજન્મના બીજા-ચોથા આરા સ્વરૂપ અને મહાવિદેહમાં ચોથા આરારૂપ લક્ષણ, કેમકે તેમાં સર્વદા તેના આધ સમય સદેશકાળ વિધમાન હોય છે. તે સમયે - બધે જ મધ્યરાત્રિરૂપ, કેમકે તીર્થકરો મધ્યરાત્રિએ જ જન્મે છે. અધોલોક વાસ્તવ્ય - ચોથા ગજદંતની નીચે સમભૂતલથી 600 યોજન રૂપ, તિલોક વ્યવસ્થાને છોડીને પ્રતિ ગજદંત બે-બે છે તે ભવનોમાં વસનારી. જે ગજદંતના છઠ્ઠા-પાંચમાં કૂટની પૂર્વે ગજદંત સૂત્રમાં આનો વાસ કહેલ છે. ત્યાં કીડાર્યો આવવાના હેતુથી છે. અન્યથા આના ૪૦૦ યોજનથી પoo યોજન પર્યન્ત ઉચ્ચવ ગજતગિરિમાં ૫૦૦ યોજન ઉંચા કૂટના પ્રાસાદાવતંકવાસીપણાથી, નંદનવન-કૂટમાં મેઘંકરાદિ દિકુમારીની જેમ ઉર્વલોકવાસીપણું છે તેમ આપત્તિ આવે. હવે પ્રસ્તુત સૂત્ર કહે છે – આઠ દિકકુમારી - દિકકુમાર ભવનપતિ જાતિય, પોતાના વર્ગમાં પ્રધાનતકિા, ગજદંતાગિરિવર્તી પોત-પોતાના ભવનપતિ દેવાવાસોમાં, પોત-પોતાના કૂટવર્તી કીડાવાસોમાં, પ્રત્યેકે-પ્રત્યેક ૪૦૦૦, દિશાકુમારી સર્દેશ ધ્રુતિ વિભવાદિ દેવો, સારદિકકુમારી તુરા વૈભવાદિથી તેમનાથી અનતિકમણીય, સ્વ સ્વ પરિવાર સહિત, હાથી-ઘોડા-રથ-પદાતિ-મહિપ-ગંધર્વ-નાટ્યરૂપ સાત અનિકો અને અનિકાધિપતિ વડે, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો વડે, બધું વિજયદેવ અધિકારની જેમ વ્યાખ્યા કરવી. [શંકા] કેટલીક દિકકુમારીની સ્થાનાંગમાં પલ્યોપમસ્થિતિ કહી છે, સમાન જાતિયત્વથી આમનું પણ તે પ્રમાણે આયુષ સંભવે છે, તેથી તેનું ભવનપતિ જાતિયત્વ સિદ્ધ છે, તો ભવનપતિ જાતિયોનું વ્યંતરજાતિય પકિર કઈ રહે સાથે જાય ?. (સમાધાન] આમના મહર્ધિકત્વથી જે આજ્ઞાકારી વ્યંતરો છે, તે લેવા અથવા અહીં વાણમંતર શબ્દથી વનોના અંતરોમાં ચરે છે એવો યોગિક અર્થ લેવો. તેનાથી ભવનપતિ પણ વાણમંતર કહેવાય છે. કેમકે બંનેમાં પ્રાયઃ વનકૂટાદિમાં વિહરણશીલપણું સંભવે છે. • x - આમના નામો કહે છે - ભોગંકરા આદિ, તે સ્પષ્ટ છે. હવે ત્યાં શું થયું ? તે કહે છે - પછી તે અધોલોક વાસ્તથા આઠ દિકકુમારી મહરિકાના પ્રત્યેકના આસન ચલિત થયા. x - આસન કંયા પછી તે અધોલોક વાવ્યા આઠે દિકકુમારી મહતરાએ આસનો ચલિત થતાં જોઈને અવધિજ્ઞાન પ્રયોજીને ભગવંત તીર્થકરને જોયા, જોઈને એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું – Page #242 -------------------------------------------------------------------------- ________________ ૫/૨૧૨ થી ૨૧૪ અરે ! જંબુદ્વીપ દ્વીપમાં ભગવત્ - તીર્થંકર ઉત્પન્ન થયા છે. તો ત્રણે કાળની દિકુમારીનો આ કલા છે કે ભગવંતનો જન્મ મહોત્સવ કરવો જોઈએ, તો આપણે પણ જઈને જન્મમહોત્સવ કરીએ. એમ કરીને - મનમાં ધારીને, પછી પ્રત્યેકે પ્રત્યેક તેઓ આભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આમ કહે છે – ઓ દેવાનુપ્રિયો ! જલ્દી અનેકશત સ્તંભો ઉપર રહેલ. લીલાસ્થિત શાલભંજિકાદિ આ ક્રમથી વિમાન વર્ણન કહેવું. તે આ પ્રમાણે છે – ઈહામૃગ, વૃષભ, તુગ, નર, મગરાદિ ચિત્રોથી ચિત્રિત, સ્તંભ ઉપર રહેલ વેદિકાથી રમણીય લાગતા, વિધાધર યમલ યુગલ યંત્ર યુક્ત સમાન, અર્ચીસહસ્રમાલીથી દીપ્ત, હજારો રૂપ યુક્ત, દીપ્યમાન દેદીપ્યમાન, જોતાં જ નેત્રમાં વસી જાય તેવા, સુખ સ્પર્શી, સશ્રીકરૂપ, ઘંટાવલીના મધુર-મનહ-સ્વરયુક્ત, શુભ, કાંત, દર્શનીય ઈત્યાદિ કહેવું, તે ક્યાં સુધી ? એક યોજન વિસ્તીર્ણ દિવ્ય યાનને ઈષ્ટ સ્થાનમાં જવાને માટે વિમાન કે વાહનરૂપ વિમાન, તેને વૈક્રિયશક્તિથી વિકુર્તીને મારી આ આજ્ઞા પાછી સોંપો. વિમાન-વર્ણન વ્યાખ્યા પૂર્વવત્ જાણવી. તોરણાદિ વર્ણનોમાં આ વિશેષણની વ્યાખ્યા કરાયેલ છે. ૨૧ પછી તેમણે શું કર્યુ? પછી તે આભિયોગિક દેવો અનેક શત સ્તંભ ઉપર રહેલ વિમાન વિધુર્થી યાવત્ આજ્ઞા પાછી સોંપે છે પછી તે અધોલોક વાસ્તવ્યા આઠે દિકુમારી મહત્તરા હર્ષિત-સંતુષ્ટ આદિથી આલાવો કહેવો. તે આ છે – હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિયુક્ત મનવાળી, પરમ સૌમનસ્વિકા, હર્ષવશ વિકસિત હૃદયવાળી, વિકસિત શ્રેષ્ઠ કમ-નયનવાળી, - ૪ - x - આદિ થઈ સીંહાસનેથી ઉભી થાય છે, ઉભી થઈને પાદપીઠથી ઉતરે છે. ઉતરીને પ્રત્યેકે પ્રત્યેક ૪૦૦૦ સામાનિકો સાથે, ચાર મહત્તકિા સાથે યાવત્ બીજી ઘણી દેવી અને દેવો સાથે પરિવરીને તે દિવ્ય યાન-વિમાનમાં ચડે છે. ચડીને જે પ્રકારે સૂતિકાઘરમાં ઉપસ્થિત થાય છે ? તે કહે છે – આરોહીને સર્વઋદ્ધિ અને સર્વદ્યુતિથી મેઘવત્ ગંભીર ધ્વનિક મૃદંગ, પણવ, ઉપલક્ષણથી બીજા પણ વાજિંત્રો લેવા. વગાડાતા એવા આ બધાંનો જે રવ, તેના ઉત્કૃષ્ટપણાથી, યાવત્ શબ્દથી ત્વરિત અને ચપળ આદિ પદોનો સંગ્રહ કરવો. પૂર્વવત્ દેવગતિથી ભગવંત તીર્થંકરના જન્મનગરમાં, તીર્થંકરના જન્મભવને આવે છે. આવીને ભગવત્ તીર્થંકરના જન્મ ભવનને તે દિવ્ય યાન-વિમાન વડે ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરે છે. ત્રણ વખત પ્રદક્ષિણા કરીને ઈશાનખૂણામાં કંઈક ચાર અંગુલ દૂરથી ધરણિતલે તે દિવ્ય યાન વિમાનને સ્થાપે છે. હવે જે કરે છે, તે કહે છે – સ્થાપીને આઠે આઠ દિશાકુમારિકા, ૪૦૦૦ સામાનિકો સાથે પરિવરીને દિવ્ય યાનવિમાનથી ઉતરે છે. ઉતરીને સર્વઋદ્ધિથી અને સર્વતિથી, આ આલાવો ક્યાં સુધી કહેવો? શંખ, પ્રણવ, ભેરી, ઝલ્લરિ, ખરમુખી, હુડુક્ક, મુરજ, મૃદંગ, દુંદુભિ, નિર્દોષના નાદથી, તીર્થંકરની માતા છે, ત્યાં આવે છે. આવીને ભગવંતને અને તેમની માતાને ત્રણ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ પ્રદક્ષિણા કરીને આઠે દિશાકુમારી બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આમ કહે છે – નમસ્કાર થાઓ. કોને ? (માતાને) આપને‚ ભગવંતરૂપ રત્નને કુક્ષિમાં ધારણ કરનારી અથવા રત્નગર્ભાની માફક ગર્ભના ધારકત્વથી બીજી સ્ત્રીઓ કરતાં અતિશાયિત્વથી રત્નરૂપ કુક્ષિને ધારણ કરે છે. બાકી પૂર્વવત્. જગમાં રહેતા લોકોના સર્વભાવોના પ્રકાશકત્વથી પ્રદીપ સમાન ભગવંતની દીપિકા, સર્વ જગત્ મંગલ રૂપ ચક્ષુ સમાન કેમકે સર્વ જગના ભાવ દર્શાવ છે. ચક્ષુના બે ભેદ-દ્રવ્યથી અને ભાવથી, તેમાં ભગવંત ભાવચક્ષુ વડે ઉપમીત કરાય છે. પરંતુ તે અમૂર્ત હોય, તેથી કહે છે – મૂર્તિમત અર્થાત્ ચક્ષુ વડે ગ્રાહ્ય, સર્વ જગા જીવોના ઉપકારી. ઉક્તાર્થે વિશેષણ દ્વારા હેતુ કહે છે હિતકારક અર્થાત્ મુક્તિમાર્ગ - સમ્યજ્ઞાન દર્શન ચાસ્ત્રિરૂપ, તેને કહેનાર, સર્વભાષામાં પરિણમવાથી સર્વવ્યાપી અર્થાત્ બધાં શ્રોતાજનના હૃદયમાં સંક્રાંત, એવા પ્રકારે વાણીની સંપત્તિ, તેના સ્વામી અર્થાત્ સાતિશય વચન લબ્ધિવાળા, જિન-રાગદ્વેષના જિતનાર, જ્ઞાની-સાતિશય જ્ઞાનવાળા, નાયક-ધર્મવચક્રવર્તી, બુદ્ધ-વિદિતતત્વ, બોધક-બીજાને તત્ત્વ સમજાવનાર, સર્વ પ્રાણિવર્ગના બોધિબીજના આધીન અને સંરક્ષણ વડે યોગક્ષેમ કારીત્વર્થી. મમત્વરહિત, શ્રેષ્ઠ કુળમાં ઉત્પન્ન, ક્ષત્રિય જાતિક, એવા વિખ્યાત લોકોત્તમ ગુણવાળા [તીર્થંકર]ની માતા, તમે ધન્ય છો, પુણ્યવાન છો, કૃતાર્થ છો. હે દેવાનુપ્રિયા ! અમે અધોલોકવાસી આઠ દિશાકુમારી-મહત્તરા, ભગવંતનો જન્મમહિમા કરીશું, તો તમારે ડરવું નહીં. - ૪ - હવે આમનું કર્તવ્ય કહે છે - એમ કહીને તેઓ ઈશાન દિશામાં જાય છે, જઈને અને વૈક્રિય સમુદ્ઘાતથી સમવહત થાય છે. થઈને સંખ્યાત યોજનનો દંડ કાઢે છે, કાઢીને તેણી બધી શું કરે છે? તે કહે છે - ૨૨ રત્નોના – વજ્ર, ધૈર્ય, લોહિતાક્ષ, મસાર ગલ્લ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતિસ, અંજન, પુલક, રત્ન, જાત્યરૂપ, અંક, સ્ફટિક, પ્ટિરત્નોના ચચાબાદર પુદ્ગલો છોડે છે, ‘સૂક્ષ્મ પુદ્ગલો ગ્રહણ કરે છે. ફરી પણ વૈક્રિય સમુદ્ઘાતથી સમવહત થાય છે. આની સવિસ્તર વ્યાખ્યા પૂર્વે ભરતના આભિયોગિક દેવોના વૈક્રિયકરણમાં કરેલી છે, ત્યાંથી લેવી. કિંચિત્ વાક્ય યોજના આ રત્નોના બાદર પુદ્ગલોને છોડીને સૂક્ષ્મ પુદ્ગલો ગ્રહણ કરે છે. ફરી વૈક્રિય સમુદ્લાતપૂર્વક સંવર્તક વાયુ વિપુર્વે છે - x - વિકુર્તીને - ૪ - શિવ-ઉપદ્રવરહિત, મૃદુક-ભૂમિએ વહેતા વાયુ વડે, અનુર્ધાચારી વાયુથી ભૂમિતલ વિમલ કરીને મનોહર, છ ઋતુ સંભવ સુરભિકુસુમ ગંધથી અનુવાસિત, પિડિત થઈ દૂર જનારી જે ગંધ, તેના વડે બલિષ્ઠ એવા તીર્છા વાયુના વહેવાના આરંભથી ભગવંતના જન્મ ભવનને બધી દિશામાં અને વિદિશામાં, એક યોજન પરિમંડલમાં સંમાર્જે છે - અહીં કર્મકરદારક પદથી દૃષ્ટાંત સૂચવેલ છે, તે આ છે— જેમ કોઈ કર્મકર પુત્ર હોય, તે તરુણ, બળવાન, યુગવાન, યુવાન, અલ્પાાંક, - Page #243 -------------------------------------------------------------------------- ________________ પ/ર૧૨ થી ૧૪ સ્થિરાગ્રહસ્ત, દેઢ હાથ-પગવાળો, ઠાંતો પરિણત, ધન-વિચિત-નૃત-વલિત સ્કંધવાળો, ચર્મબંધનયુકત મુગરાદિ ઉપકરણ સમાન મજબુત અંગવાળો, છાતીના બળથી યુક્ત • x • x - આદિ છેક, દક્ષ, પ્રઠ, કુશળ, મેધાવી, નિપુણ શિલાથી ઉપગત હોય તેવો એક મોટા મજબૂત ઝાડુને લઈને રાજાનું આંગણું, અંત:પુર, દેવકુલ, સભા, પ્રપા, આરામ કે ઉધાનને વરા-ચપળતા-સંભાતના હિત નિરંતર, ચોતરફથી સંપમાર્જે છે. [હવે આ સૂત્રના વિશિષ્ટ શબ્દોનો અર્થ કહે છે...] તે કર્મકરપુત્ર તરણ-વધતી વયવાળો, તે બળહીન પણ હોય તેથી કહ્યું બળવાન, કાલોપદ્રવ પણ વિશિષ્ટ સામર્થ્ય વિજ્ઞ હેતુ થાય, તેથી કહે છે - પુજા - સુષમાદષમાદિ કાળ, અદુષ્ટ-નિરુપદ્રવ, વિશિષ્ટ બળહેતુથી યુગવાનું, જોવો હોવાથી શું થાય? યૌવનવયમાં રહેલ, તે પ્લાન પણ હોય તેથી કહે છે, અપાંતક-નીરોગી, સ્થિર-પ્રસ્તુત કાર્યમાં અકંપ હાથવાળો, દેઢ-નિબિડતર, પૃષ્ઠ-પીઠ, અંતર-પડખાંરૂપ, ઉર-સાથળ એ બધાં પરિતિષ્ઠિત હોય તેવો અર્થાતુ અહીનાંગ, * * * * * વૃત સ્કંધવાળો, ચામડાથી બાંધેલ ઉપકરણ વિશેષ •x •x •x• ઉર:બલ-અંતરોત્સાહવીર્યવાળો, સમશ્રેણિક જે બંને અર્ગલા, તેની સમાન દીર્ધ-સરળ-પીનવાદિ બાહવાળો, લંઘન-ખાડા આદિ કુદવા - x • જવનઅતિ શીઘગમન, પ્રમર્દન-કઠિન વસ્તુના ચૂર્ણમાં સમર્થ, છેક-કલાપંડિત, દક્ષ-કાર્યમાં અવિલંબકારી, કુશલ-સમ્યક્ ક્રિયા પરિજ્ઞાવાન, મેધાવી-એક વખત સાંભળેલ-જોયેલ કર્મજ્ઞ, શિક્રિયામાં કુશલ, ઉપગdપ્રાપ્ત એવો. એક મોટી શલાકાવાળી સંમાર્જની-ઝાડુ કે દંડયુક્ત સંમાર્જની, વાંસની સલાકાની બનેલ સંમાર્જની લઈને – પ્રપા-પાણીની પરબ, આરામ-નગર નજીકનું દંપતિ માટેનું રતિસ્થાન, ઉધાનકીવાર્થે ગયેલા લોકોના પ્રયોજનના અભાવે ઉર્ધ્વ રહેલ યાન-વાહનાદિના આશ્રયભૂત તરખંડ, વરા-મનની ઉત્સુકતા, ચાપત્ય-કાયાની ઉત્સુકતા, સંભ્રમ-ગતિ ખલન. આ ત્રણેના અભાવે જ સારી રીતે કચરો કાઢી શખાય છે. - ૪ - ( ધે આ દષ્ટાંતની દષ્ટિબ્લિકયોજના કહે છે - એ રીતે યોજન પ્રમાણ વ્રત ક્ષેત્રને સંમાર્જે છે. તે યોજના પરિમંડલમાં જે તૃણ, પત્ર, કાઠ, કચરો, અશુચિ, મલિનતા, દુરભિ ગંધ હોય, તે બધું વાળી-વાળીને, એકઠું કરી-કરીને યોજના મંડલથી અન્યત્ર લઈ જાય છે. તે માટે સંવર્તક વાયુથી ઉપશમ કરીને, જ્યાં ભગવંત અને તેના માતા છે, ત્યાં જાય છે, જઈને તીર્થકર અને તેમની માતાને કંઈક સમીપે મંદસ્વરથી ગાતા-પ્રારંભ કાળે મંદ સ્વર વડે ગાતા, પછી-ગીતપ્રવૃત્તિ કાળ પછી મોટા સ્વરે ગાતા ત્યાં રહે છે. ધે ઉર્વલોકવાસીનો અવસર છે - • સૂત્ર-૨૧૫ થી ૨૧૭ : (૧૫) તે કાળે, તે સમયે ઉdલોકવાdવ્યા આઠ દિશાકુમારી મહત્તરિકાઓ પોત-પોતાના કુટોથી, પોત-પોતાના ભવનોથી, પોત-પોતાના ૨૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ પ્રાસાદાવતેસકોથી પ્રત્યેકે પ્રત્યેક zooo સામાનિકોથી એ પ્રમાણે પૂવવ4પૂર્વવર્ણિત યાવતું વિચરે છે. તે - [૧૬] મેઘંકરા, મેઘવતી, સુમેધા, મેઘમાલિની, સુવત્સા, વત્સમિકા, વારિણ, બલાહકા. | [૧] ત્યારપછી તે ઉMલોકવાdવ્યા આઠ દિશાકુમારી મહત્તરિકાના પ્રત્યેકે પ્રત્યેકના આસનો ચલિત થયા. એ પ્રમાણે બધું પૂર્વ વણિત કહેવું ચાવતું હે દેવાનુપિયાઅમે ઉdલોકમાં વસનારી આઠ દિશાકુમારી મહત્તરિકાઓ, ભગવન તીર્થકરનો જન્મ મહિમા કરીશું. તેથી તમારો ભય ન રાખવો, એમ કહી ઉત્તરપૂર્વ દિશામાં જાય છે, જઈને આભવાદળ વિફર્વે છે, વિક્વને યાવતું નિહિતરજ, નદરજ, મૃદરજ, પ્રશાંત રજ, ઉપશાંતરજ કરે છે. કરીને તે વાદળો જલ્દીથી જ પ્રત્યુશાંત થઈ જાય છે. પછી તે દિશાકુમારીઓ પુષ્પના વાદળો વરસાવે છે, વરસાવીને ચાવવું કાલો અ યાવતું સુરવરને અભિગમન યોગ્ય કરે છે. ત્યારપછી જ્યાં ભગવન તીર્થકર, તીર્થકરની માતા છે, ત્યાં આવે છે, આવીને ચાવતુ આગાન, પરિંગાન કરતી રહે છે. • વિવેચન-૨૧૫ થી ૨૧૭ : સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - ઉદર્વલોકવાસીપણું. આ સમભૂતલથી પ૦૦ યોજન ઉચ્ચ નંદનવનમાં ૫00 યોજન ઉંચાઈવાળા આઠ કૂટમાં વસવાથી છે. [શંકા) અધોલોકવાસીનીના ગજદંત ગિરિકૂટ અટકમાં જેમ ક્રીડા નિમિતે વસે છે, તે પ્રમાણે જ તેણી બધી અહીં પણ ન હોય ? (સમાધાન] ના, એમ નથી. જેમ ધોલોકવાસીનીનો ગજદંતગિરિ નીચે ભવનોમાં વાસ સંભળાય છે, તેમ આમનો પણ સંભળાવાથી ત્યાં નિરંતર વાસ છે. તેથી ઉMલોકવાસીપણું કહેલ છે. તેણીના નામ પધબંધથી કહે છે – મેઘંકરા, મેઘવતી, સુમેધા, મેઘમાલિની, સુવત્સા, વત્સમિશ્રા, વારિપેણા અને બલાહકા. હવે તેની વક્તવ્યતાને કહે છે – જે સ્પષ્ટ છે. વિશેષ એ કે તે પૂર્વ વર્ણિત કહેવું. કયાં સુધી કહેવું ? યાવત્ અમે ઈત્યાદિ. અહીં ચાવતું શબ્દ અવધિવાચી છે. સંગ્રાહક નથી. અહીં ચાવત્ પદથી વૈક્રિય સમુહ્વાતથી સમવહત થઈને ચાવતુ બીજી વખત પણ વૈક્રિય સમુઠ્ઠાતથી સમવહત થાય છે. એમ જાણવું. અક્ષવાદળ - આકાશમાં પાણીના દલક અર્થાત મેઘ. અહીં યાવત શબ્દથી • જેમ કોઈ કર્મકરપુગ યાવત્ શિક્ષા પ્રાપ્ત હોય, એક મોટા ઉદવારક, ઉદકકુંભ, ઉદક સ્વાલક ઉદક કળશ, ઉદક શ્રૃંગાર લઈને રાજાનું આંગલ ઈત્યાદિ સિંચે, તેમ તે બધી ઉર્વલોકમાં રહેનારી આઠ દિશાકુમારી મહત્તકિા પણ મેઘ વિક્ર્વીને જલ્દીથી, તે બાદલ ગર્જે છે, તેમાં વિજળી ચમકે છે તથા તીર્થકરના જન્મ ભવનની ચોતરફ યોજના પરિમંડલ ઉપર વધુ પાણી પણ નહીં કે ઓછું પાણી પણ નહીં તે રીતે વરસાવતી, દિવ્ય સુગંધયુક્ત કરે છે. • x - Page #244 -------------------------------------------------------------------------- ________________ ૫૨૧૫ થી ૨૧૭ ૨૫ – ઉક્તસૂત્રની વ્યાખ્યા [નો સાર] કહીએ છીએ એક મોટું માટીનું જળ ભાજન વિશેષ, જળનો ઘટ, કાંસા આદિ જળકળશ કે જળભંગાર લઈને રાજાનું આંગણ કે યાવત્ ઉધાનને ચોતરફથી સીંચે એ પ્રમાણે આ ઉર્ધ્વલોક નિવાસી દિશાકુમારી આદિ પૂર્વવત્. જલ્દીથી અત્યંત ગર્જન કરે છે. કરીને પ્રર્ષથી વિજળી ચમકાવે છે. યોજન પરિમંડલ ક્ષેત્રમાં અતિ જળ નહીં કે અતિ માટી નહીં તે રીતે પ્રકર્ષથી જે રીતે રેણુ સ્થિર થઈ જાય, તેટલી માત્રા ઉત્કર્ષથી એવો ભાવ છે ઉક્ત પ્રકારે સાંતર ધનભાવથી કાદવ થાય તે ન થાય, તે રીતે - પ્રકર્ષ સ્પર્શન, કેમકે મંદ સ્પર્શથી રેણુનું સ્થગન સંભવે છે. તેથી જ શ્લક્ષણ રેણુ પુદ્ગલો અને સ્થૂળતમ પુદ્ગલોના વિનાશ કરનારા અતિમનોહર, સુરભિ ગંધોદકને વરસાવે છે. હવે પ્રસ્તુત સૂત્ર કહે છે – તે યોજન પરિમંડલ ક્ષેત્રને નિહતરજ કરે છે. નિહત - ફરી ઉત્થાનના અભાવે મંદ કરાયેલ રજ જેમાં છે તે, હવે તે ક્ષણ માત્રના ઉત્થાનના અભાવથી પણ સંભવે છે, તેથી કહે છે – નષ્ટજ અર્થાત્ સર્વથા અદૃશ્યભૂત રજ જ્યાં છે તે, ભ્રષ્ટ-વાયુથી ઉડીને યોજન માત્રથી દૂરથી ક્ષિપ્ત રજ જેમાં છે તે. તેથી જ પ્રશાંત-સર્વથા રજનો અભાવ હોવો, આની જ આત્યંતિકના જણાવવા કહે છે - ઉપશાંત રજ જેમાં છે તે. તેમ કરીને જલ્દીથી ગંધોદકની વર્ષાથી અટકી જાય છે. હવે તેમનું ત્રીજું કર્તવ્ય કહે છે – એ પ્રમાણે ગંધોદક વર્ષા અનુસાર ફૂલના વાદળો વિકુર્વે છે - પુષ્પ વર્ષા વરસાવે છે. અહીં સૂત્ર આ પ્રમાણે સમજવું - ત્રીજી વખત વૈક્રિય સમુદ્ઘાત કરે છે. કરીને પુષ્પ વાદળ વિકુર્વે છે. જેમ કોઈ માલાકારપુત્ર હોય યાવત્ શિલ્પ પ્રાપ્ત હોય, એક મોટું પુષ્પ છજ્જિત, પુષ્પ પડલ, પુષ્પગંગેરી લઈને રાજાનું આંગણ યાવત્ ચોતરફ, - x - પુષ્પ પુંજોપચારયુક્ત કરે છે. એ રીતે જ ઉર્ધ્વલોકવાસી યાવત્ પુષ્પના વાદળ વિકુર્તીને જલ્દીથી ગર્જન કરે છે યાવત્ યોજન પરિમંડલને જલજ, સ્થલ જ, ભાવર, પ્રભૂત, પંચવર્ષી પુષ્પોને જાનોત્સેધ પ્રમાણ માત્ર વરસાવે છે. ઉક્ત સૂત્રનો વ્યાખ્યા સાર – સંવર્તક વાયુ વિકુર્વવાને બીજી વખત વૈક્રિય સમુદ્ઘાતથી સમવહત થઈને પછી આ પુષ્પના વાદળ વિપુર્વવા માટે ત્રીજી વખત સમવહત થઈને પુષ્પ વાદળ વિકુર્વે છે. જેમ કોઈ માળીનો પુત્ર આ પ્રસ્તુત કાર્ય ઉત્પન્ન થતાં યાવત્ નિપુલ શિલ્પ પ્રાપ્ત, એક મોટી પુષ્પોથી ભરેલી છાધિકા, પુષ્પ પટલ - પુષ્પાધારેના ભાજન વિશેષ કે પુષ્પ અંગેરી. જેમ રતિકલહમાં જે પરાંગમુખીને સન્મુખી કરવાને વાળથી પકડીને ખેંચે, પછી હાથમાંથી છોડતાં પડતી એવીને રોકતા પંચવર્તી પુષ્પનો ઢગલો થાય, તેમ ઉર્ધ્વલોકમાં વસતી આઠે દિશાકુમારી મહત્તરા પુષ્પના વાદળ વિર્દીને યોજન પરિમંડલમાં યાવત્ પંચવર્ણી કુસુમની વર્ષા વરસાવે છે - તે પુછ્યો કેવા છે ? જલજ-પાદિ સ્થલજ - વિચકિલાદિ, ભાસ્વર-દીપતા, પ્રભૂત-અતિ પ્રચૂર, - ૨૬ જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ x - અધોભાગવર્તી રહેલા, - ૪ - વર્ષા કેવી છે ? જાનૂ સુધી ઉંચા પ્રમાણમાં અર્થાત્ ૩૨-ગુલ લક્ષણ, તેના સર્દેશ માત્રા જેની છે તે. બત્રીશ આંગળ આ પ્રમાણે પગના ચાર, જંઘાના ૨૪, જાનુના-૪, એ પ્રમાણે સામુદ્રિકમાં ચરણાદિનું માન કહેલ છે. તે પ્રમાણે વરસાવીને. - ૪ - અહીં ચાવત્ શબ્દ અવધિવાયી છે. સુરવરના અભિગમનને યોગ્ય થાય ત્યાં સુધી. - X - એ પ્રમાણે કરીને ભગવન્ તીર્થંકર અને તીર્થંકરની માતા છે ત્યાં આવે છે, આવીને તેમની કંઈક સમીપે ગાન કરતા, પરિગાન કરતા ત્યાં રહે છે – હવે ટુચકવાસી દિક્કુમારીની વક્તવ્યતામાં પહેલાં પૂર્વાકના આઠ સ્થાનોને કહે છે– • સૂત્ર-૨૧૮ થી ૨૨૬ - [૨૧૮] તે કાળે, તે રામયે પૂર્વી ચકમાં તરાનારી આઠ દિશાકુમારી મહત્તરિકા પોત-પોતાના કૂટોમાં પૂર્વવત્ યાવત્ વિચરતી હતી. તે આ પ્રમાણે – [૨૯] નંદોતરા, નંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા. [૨૦] બાકી પૂર્વવત્ થાવત્ તમારે ભય રાખવો નહીં. એમ કહી ભગવંત તીર્થંકર અને તીર્થંકર માતાની પૂર્વે હાથમાં દર્પણ લઈને આગાન કરતી, પરિગાન કરતી રહે છે. તે કાળે, તે સમયે દક્ષિણરૂકમાં વસનારી આઠ દિશા - કુમારી મહત્તરાઓ પૂર્વવત્ યાવત્ વિચરે છે, તે આ રીતે – [૨૨૧] સમાહાર, સુપતિજ્ઞા, સુબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા. [૨૨] બાકી વર્ણન પૂર્વવત્ યાવત્ તમારે ભય રાખવો નહીં, એમ કહીને ભગવંત તીર્થંકર તથા તીર્થંકરની માતાની દક્ષિણે હાથમાં શૃંગાર લઈને આગાન પરિંગાન કરતી રહી. તે કાળે, તે સમયે પશ્ચિમી રુચકમાં વસનારી આઠ દિશાકુમારી મહત્તકિાઓ પોત-પોતાના ભવનાદિમાં યાવત્ વિચરે છે. તે આ પ્રમાણે – [૨૩] ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા. [૨૨૪] વર્ણન પૂર્વવત્ યાવત્ તમારે ભય રાખવો નહીં, એમ કહીને ચાવત્ ભગવંત તીર્થંકર અને તીર્થંકર માતાની પશ્ચિમે તાલવૃત્ત-વીંઝણા હાથમાં લઈને આગાન-પરિંગાન કરતી રહે છે. તે કાળે, તે સમયે ઉત્તરના રુચકમાં વસનારી યાવત્ વિચરે છે. તે આ પ્રમાણે [૨૨૫] અલંબુસા, મિશ્રકેશી, પુંડરીકા, વારુણી, હાસા, સર્વપ્રભા, શ્રી, અને આઠમી ડ્રી. [૨૨] વર્ણન પૂર્વવત્ યાવત્ તીર્થંકર અને તીર્થંકર માતાને વાંદીને Page #245 -------------------------------------------------------------------------- ________________ ૫/૨૧૮ થી ૨૨૬ ઉત્તરમાં હાથમાં ચામર લઈને આગાન-પરિંગાન કરતી રહી. તે કાળે તે સમયે વિદિશિ રુચકમાં વસનારી ચાર દિશાકુમારી મહત્તરિકા યાવત્ વિચરે છે. તે આ પ્રમાણે – ચિત્રા, ત્રિકનકા, શ્વેતા અને સૌદામિની. પૂર્વવત્ વર્ણન યાવત્ આપ ભય રાખશો નહીં, એમ કહીને ભગવત તીર્થંકર અને તીર્થંકર માતાની ચારે વિદિશામાં હાથમાં દીવા લઈને આગાન-પરિંગાન કરતી રહે છે. ૨૩ તે કાળે તે સમયે મધ્યમસુચકમાં વસનારી ચાર દિશાકુમારી મહત્તકિાઓ પોતપોતાના કૂટોમાં પૂર્વવત્ યાવત્ વિચરે છે. તે આ પ્રમાણે – રૂપા, રૃપાસિકા, સુરૂપા અને ચકાવતી. વર્ણન પૂર્વવત્ વત્ આપે ભય રાખવો નહીં, એમ કહી ભગવંત તીર્થંકરની ચાર આંગળ વર્ઝને નાભિનાલ કાપે છે, કાપીને જમીનમાં ખાડો ખોદે છે. ખોદીને નાભિનાલને તેમાં દાટે છે. દાટીને રત્નો અને વજ્રોથી પૂરે છે. પૂરીને ત્યાં હરિતાલિકથી પીઠ બાંધે છે. બાંધીને ત્રણ દિશામાં ત્રણ કદલીગૃહને વિક્ર્તે છે. તે કદલીગૃહ મધ્યે ત્રણ ચતુશાલક વિર્તે છે. તે ચતુ:શાલકના ઠીક મધ્ય ભાગમાં ત્રણ સીંહાસન વિકુર્વે છે. તે સીંહાસનોના આવા સ્વરૂપે વર્ણન કહેલ છે. સર્વ વર્ણન કહેવું. ત્યારે તે ચક મધ્યે વસનારી ચારે દિશાકુમારી મહતરા જ્યાં ભગવન્ તીર્થંકર અને તીર્થંકર માતા છે, ત્યાં આવે છે, આવીને ભગવન તીર્થંકરને હાથના સંપુટમાં ગ્રહણ કરે છે. તીર્થંકરની માતાને પણ બાહા વડે ગ્રહણ કરે છે. કરીને જ્યાં દક્ષિણનું કદલીગૃહ છે. જ્યાં તુશાલક છે, જ્યાં સીંહાસન છે, ત્યાં આવે છે, આવીને તીર્થંકર ભગવંત તથા તીર્થંકર માતાને સીંહાસને બેસાડે છે. ત્યારપછી તેમને શતપાક, સહપાક તેલ વડે માલીશ કરે છે, કરીને સુગંધી ગંધવર્તક વડે ઉબટન કરે છે, કરીને તીર્થંકર ભગવંતને કરતલપુટ વડે અને તીર્થંકરની માતાને બાહાથી ગ્રહણ કરે છે, કરીને જ્યાં પૂર્વનું કદલીગૃહ છે, જ્યાં ચતુશાલક છે, જ્યાં સીંહાસન છે, ત્યાં આવે છે. આવીને તીર્થંકર ભગવત્ તથા તીકર માતાને સીંહાસન ઉપર બેસાડે છે. ત્યારપછી તેમને ત્રણ જળ વડે સ્નાન કરાવે છે, તે આ રીતે – ગંધોદક, પુષ્પોદક અને શુદ્ધોદક. સ્નાન કરાવીને સર્વ અલંકર વડે વિભૂષિત કરે છે. કરીને તીર્થંકર ભગવંતને કરતલ પુડ વડે અને તીર્થંકર માતાને બાહા વડે ગ્રહણ કરે છે. કરીને જ્યાં ઉત્તરનું કદલીગૃહ છે, જ્યાં ચતુશાલક છે, જ્યાં સીંહારાન છે, ત્યાં આવે છે. ત્યારપછી તીર્થંકર ભગવંત અને તૌકિરની માતાને સીંહાસને બેસાડે છે, બેસાડીને આભિયોગિક દેવોને બોલાવે છે, તેમને આ પ્રમાણે કહે છે – ઓ દેવાનુપ્રિયો ! જલ્દીથી લઘુ હિમવંત વર્ષધર પર્વતથી ગોશીષચંદન કાષ્ઠ લઈ આવો. ત્યારે તે આભિયોગિક દેવો તે રૂાક મધ્યે વસનારી ચાર દિશાકુમારી જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ મહત્તસ્કિાએ આમ કહેતા હર્ષિત-સંતુષ્ટ થયા યાવત્ વિનયપૂર્વક વચનને સ્વીકાર્યું. પછી જલ્દી જઈને લઘુહિમવંત વર્ષધર પર્વતથી સરસ, ગૌશીષ ચંદનના કા લઈ આવે છે. ર ત્યારે તે મધ્યમ રુચક્રમાં વસનારી ચારે દિશાકુમારી મહત્તરા શક કરે છે, કરીને અરણિ ઘડે છે, અરણિ ઘટીને શક વડે અગ્નિ ઉત્પન્ન કરે છે, અગ્નિ ઉદ્દિશ્ત કરે છે, તેમાં ગોશીષ ચંદનના ટુકડા નાંખે છે તેનાથી અગ્નિ પ્રજ્વલિત કરે છે. કરીને તેમાં સમિધા કાષ્ઠ નાંખે છે. નાંખીને અગ્નિહોમ કરે છે. કરીને ભૂતિકર્મ કરે છે, કરીને રક્ષાપોટલી બાંધે છે. બાંધીને વિવિધ મણિરત્નથી ચિત્રિત બે પ્રકારના પાષાણ ગોલક લઈને તીર્થંકરના કાનના મૂળ પાસે ગોલકને પરસ્પર અફડાવે છે. “પર્વત સર્દેશ આયુવાળા થાઓ” એ પ્રમાણે ભગવંતને આશીર્વચન કહે છે. ત્યારપછી તે સૂચક મધ્યે વસનારી ચારે દિશાકુમારી-મહત્તરાઓ ભગવનને કરતલપુટ વડે અને તીર્થંકર માતાને બાહા વડે ગ્રહણ કરે છે, કરીને જ્યાં ભગવંતનું જન્મ ભવન છે, ત્યાં આવે છે, આવીને તીર્થંકરની માતાને શયનમાં સુવડાવે છે. સુવડાવીને તીર્થંકર ભગવંતને માતાની પડખે સ્થાપે છે, સ્થાપીને આગાન કરતી,પરિગાન કરતી રહે છે. • વિવેચન-૨૧૮ થી ૨૨૬ : તે કાળે, તે સમયે પૂર્વના દિશાભાગવર્તી રુચક કૂટવાસી આઠ દિશાકુમારી મહત્તકિા પોત-પોતાના કૂટોમાં પૂર્વવત્ ચાવત્ વિહરે છ. તે આ નંદોતરા ઈત્યાદિ - ૪ - એમ નામથી કહી. બાકી આસન પ્રકંપ, અવધ્ધિયોગ, ભગવંતનું દર્શન, પરસ્પર બોલાવવી, પોત-પોતાના આભિયોગિકે કરેલ વિમાન વિશ્ર્વણાદિ પૂર્વવત્ યાવત્ તમારે ભયભીત થવું નહીં. એમ કહીને ભગવંત તીર્થંકર અને તીર્થંકરની માતાની પૂર્વમાં, કેમકે તે પૂર્વસૂચકથી આવેલ છે, હાથમાં દર્પણ લઈને - જે જિનેશ્વરની માતાના શ્રૃંગારાદિ જોવામાં ઉપયોગી છે તે. ગીતગાન કરતી ત્યાં ઉભી રહે છે. અહીં ટુચકાદિ સ્વરૂપ પ્રરૂપણા આ પ્રમાણે છે – એક આદેશથી અગિયારમો, બીજા આદેશથી તેરમો, ત્રીજા આદેશથી એકવીસમો એવા રુચકદ્વીપમાં બહુમધ્યમાં વલયાકાર સુચકશૈલ ૮૪,૦૦૦ યોજન ઉંચો, મૂળમાં ૧૦,૦૨૨, મધ્યે ૭૦૨૩, શિખરે ૪૦૨૪ યોજન પહોળો છે. તેના મસ્તકે પૂર્વ દિશા મધ્યે સિદ્ધાયતનકૂટ છે. તેની બંને પડખે ચાર-ચાર દિકુમારીના કૂટો છે ત્યાં નંદોત્તરાદિ રહે છે. હવે દક્ષિણરુચકમાં રહેલની વક્તવ્યતા કહે છે – તે કાળે, તે સમયે દક્ષિણરુચમાં રહેનારી, પૂર્વની જેમ સુચકપર્વતની ટોચે પણ દક્ષિણ દિશામાં સિદ્ધાચાન કૂટ છે, તેના બંને પડખે ચાર-ચાર કૂટો છે, ત્યાં રહેનારી છે. આઠ દિક્કુમારી મહત્તકિા તે પ્રમાણે જ યાવત્ વિચરે છે, તે આ પ્રમાણે સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા ઈત્યાદિ - ૪ - તે પ્રમાણે યાવત્ તમારે ભયભીત ન થવું, એમ કહીને જિનેશ્વરની માતાની-દક્ષિણદિશાથી આવેલ હોવાથી દક્ષિણ દિગ્બાગમાં, જિનમાતાને - Page #246 -------------------------------------------------------------------------- ________________ ૫/૨૧૮ થી ૨૨૬ ન્હાવાને ઉપયોગી જળપૂર્ણ કળશ હાથમાં લઈને ગીતગાન કરતી રહે છે. હવે પશ્ચિમરુચકમાં રહેલની વક્તવ્યતા - સૂત્ર પૂર્વવત્. વિશેષ એ કે – તે પશ્ચિમ દિશાભાગવર્તી રુચકવાસીની કહેવી. તેમના નામો પધથી આ પ્રમાણે કહે છે – અલંબુસા, મિશ્રકેસી, પુંડરીકર ઈત્યાદિ · - X - કૂટવ્યવસ્થા પૂર્વવત્. તેણી આઠે ઉત્તરરુચકથી આવેલ હોવાથી જિનમાતાના ઉત્તરદિશા ભાગમાં હાથમાં ચામર લઈને આગાન-પરિંગાન કરતી ત્યાં રહે છે. ૨૯ હવે વિદિશાના રુચકવાસીની દિશાકુમારી મહત્તાના આગમનને કહે છે – સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે – તે વિદિક્ રુચકમાં વસનારી છે, તે જ રુચકપર્વતના મસ્તકે ચોથા હજારમાં ચારે વિદિશામાં એક-એક કૂટમાં, ત્યાં વસનારી ચારે વિદિશાની કુમારી યાવત્ વિચરે છે. અહીં સ્થાનાંગમાં વિધુત્ક્રુમારી મહત્તકિા કહેલ છે. આ બધીના ઈશાન આદિ ક્રમથી નામો આ પ્રમાણે છે – ચિત્ર, ચિત્રકનકા, શહેરા, સૌદામિની, પૂર્વવત્ ચાવત્ આપે ડરવું ન જોઈએ. વિદિશાથી આવેલ હોવાથી ભગવંત તીર્થંકર અને તીર્થંકરમાતાની ચારે વિદિશામાં દીપિકા હાથમાં લઈને આગાન-પરિંગાન કરતી રહે છે. હવે મધ્યરુચવાસીનીનું આગમન-તે કાળે, તે સમયે મધ્યભાગવર્તી ટુચકવાસીની અર્થાત્ ૪૦૨૪ રુચકના શિરો વિસ્તારમાં બીજા હજારે ચારે દિશાવર્તી ચારે કૂટોમાં પૂર્વાદિક્રમથી ચારે ખૂણે વસે છે. અહીં છઠ્ઠા અંગની વૃત્તિમાં મલ્લિ અધ્યયનમાં સુચકદ્વીપની અત્યંતરઅમાં વસનારી એમ કહેલ છે, તત્વ બહુશ્રુત જાણે. ચાર દિશાકુમારી યાવત્ વિચરે છે, તે આ પ્રમાણે – રૂપા ઈત્યાદિ, પૂર્વવત્. આપે ભયભીત થવું નહીં, એમ કહીને • - ભગવંત તીર્થંકરની નાભિનાળને ચાર આંગળ છોડીને કાપે છે, કાપીને મોટો ખાડો ખોદે છે. તેમાં કાપેલ નાભિનાલને દાટે છે. દાટીને રત્નો વડે ત્યાં પીઠ બાંધે છે. તેની ઉપર હરિતાલિકા વાવે છે. ખાડો ખોદવો આદિ બધું ભગવંતના અવયવની આશાતના નિવારવાને માટે છે. પીઠ બાંધીને, પશ્ચિમ દિશા સિવાયની ત્રણે દિશામાં ત્રણ કદીગૃહો બનાવે છે. પછી તે કદલીગૃહોના બહુ મધ્યદેશ ભાગમાં ત્રણ ચતુઃશાલક-ભવન વિશેષને બનાવે છે. પછી તે ચતુઃશાલકોના બહુમધ્ય દેશભાગમાં ત્રણ સિંહાસનો વિકુર્વે છે. તે સિંહાસનોનું વર્ણન પૂર્વવત્ કહેવું. - હવે સિંહાસનની વિકુર્વણા પછીનું કૃત્ય કહે છે પછી તે રુચકમધ્યમાં વસનારી ચારે દિશાકુમારી મહતરિકાઓ જ્યાં ભગવંત તીર્થંકર અને તીર્થંકરની માતા છે, ત્યાં આવે છે. આવીને તીર્થંકર ભઘવંતને કતલ સંપુટ વડે અને તીર્થંકર માતાને બાહા વડે ગ્રહણ કરે ચે, ગ્રહણ કરીને જ્યાં કદલીગૃહ છે, જ્યાં ચતુઃશાલક છે, જ્યાં સિંહાસન છે ત્યાં આવે છે. આવીને તીર્થંકર ભગવંત અને તીર્થંકર માતાને સિંહાસને બેસાડે છે. બેસાડીને શતપાક અને સહસ્રપાક તેલ વડે... ...અહીં શતપાક એટલે બીજી બીજી ઔષધિના રસથી કે સો મુદ્રા વડે જે પકાવેલ છે, તે શતપાક. એ રીતે સહસપાક તેલ પણ જાણવું. તેવા પ્રકારના સુગંધી જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ તેલ વડે અન્યંજન-માલીશ કરે છે. માલીશ કરીને સુગંધી ગંધવર્તકથી ગંધદ્રવ્યોઉત્પલ કુષ્ઠાદિના ચૂર્ણ પીંડથી અથવા ગંધયુક્ત ગોધૂમચૂર્ણ પીંડથી ઉદ્ધર્તન કરે છે – ઘસેલા તેલનું અપનયન કરે છે. ત્યારપછી તીર્થંકર ભગવંતને બે હાથના પુટમાં લઈ, તીર્થંકર માતાની બાહુ પકડીને જ્યાં પૂર્વનું કદલીગૃહ છે, જ્યાં ચતુઃશાલા છે, જ્યાં સિંહાસન છે, ત્યાં જાય છે. જઈને તીર્થંકર ભગવંત તથા તેની માતાને સિંહાસને બેસાડે છે. બેસાડીને ત્રણ પ્રકારના ઉદક વડે સ્નાન કરાવે છે, તે ત્રણે જળ દર્શાવે છે ઃ- ગંધોદક-કુંકુમાદિ મિશ્રિત, પુષ્પોદક જાત્યાદિ મિશ્રિત, શુદ્ધોદક-માત્ર પાણી વડે, સ્નાન કરાવીને બધાં. અલંકાર વડે વિભૂષિત કરે છે. -- ત્યારપછી તીર્થંકર ભગવંતને કરતલપુટમાં અને જિનમાતાને બાહા વડે ગ્રહણ કરે છે, કરીને જ્યાં ઉત્તરદિશાનું કદલીગૃહ છે. ત્યાં જે ચતુઃશાલામાં સિંહાસન છે, ત્યાં આવે છે. આવીને તીર્થંકર ભગવંતને અને તેની માતાને સિંહાસને બેસાડે છે, બેસાડીને આભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું – જલ્દીથી લઘુહિમવંત વર્ષધર પર્વતથી ગોશીર્ષસંદન કાષ્ઠ લઈ આવો. ત્યારે તે આભિયોગિક દેવોને રુચક મધ્યે રહેનારી ચારે દિશાકુમારીઓએ પૂર્વવત્ આજ્ઞા કરતાં હર્ષિત-સંતુષ્ટ થઈ ચાવત્ વિનયથી વચન સ્વીકારે છે. પછી જલ્દીથી લઘુ હિમવંત વર્ષધર પર્વતથી સરસ ગોશીર્ષ ચંદન કાષ્ઠ લાવે છે. ત્યારે તે મધ્ય સુચકવાસી ચારે દિશાકુમારીઓ શરક-બામ જેવા તીક્ષ્ણમુખ અગ્નિ ઉત્પાદક કાષ્ઠ વિશેષ કરે છે. કરીને તે જ શક વડે અરણિ-લોકપ્રસિદ્ધ કાષ્ઠ વિશેષને સંયોજે છે. સંયોજીને શક વડે અગ્નિ ઉત્પન્ન કરે છે. કરીને અગ્નિને સંદીપન્ન કરે છે. પછી તેમાં ગોશીર્ષ - ચંદન કાષ્ઠના ટુકડા કરીને નાંખે છે. - ૪ - અગ્નિને ઉજ્જ્ઞાલિત કરે છે. ઉજ્વાલિત કરીને હવન ઉપયોગી ઇંધણ-સમીધરૂપ કાષ્ઠ નાંખે છે. પૂર્વે જે કાષ્ઠ પ્રક્ષેપ કહ્યું તે ઉદ્દીપન માટે હતું, આ કાષ્ઠ ક્ષેપણ રાખ કરવાને મરાટે છે. પછી અગ્નિ હોમ કરે છે. કરીને ભસ્મ કરે છે. - x - 30 ત્યારપછી જિનમાતાને શાકિની આદિ દુષ્ટ દેવતાથી અને દૃષ્ટિ દોષાદિથી રક્ષા કરનારી પોટલી બાંધે છે. બાંધીને વિવિધ મણિરત્નોની રચનાથી ચિત્રિત બે પાષાણવૃત્ત ગોલકને ગ્રહણ કરે છે કરીને તીર્થંકર ભગવંતના કાન પાસે પરસ્પર અફડાવીને સુંદર શબ્દ ઉત્પાદનપૂર્વક વગાડે છે. એના વડે બાળલીલાવશ અન્યત્ર આસક્ત ભગવંતને કહેવાનાર આશીર્વચનમાં હોંશીયાર કરે છે. પછી “ભગવંત ! આપ પર્વતાયું થાઓ” એમ આશીર્વચન કહે છે. ઉક્ત બધું કાર્ય કર્યા પછી રુચકમધ્ય વસતી ચારે દિશા કુમારી મહત્તકિા તીર્થંકર ભગવંતને કરતલપુટમાં અને જિનમાતાને બાહા વડે ગ્રહણ કરીને જ્યાં તીર્થંકરનું જન્મ ભવન છે, ત્યાં આવે છે, આવીને તીર્થંકર માતાને શય્યામાં સુવડાવે છે, સુવડાવીને તીર્થંકર માતાની પાશ્વમાં સ્થાપે છે. સ્થાપીને કંઈક નીકટમાં ગીત ગાન કરતી રહે છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ પ/ર૧૮ થી ૨૨૬ આ બધામાં મધ્યે આઠ અધોલોકવાસી-ગજદંતગિરિની અધોવાસિની. આ અધિકાર સૂત્રમાં “પોત-પોતાના કુટોથી” એ પદથી બીજી દિકકુમારી સુણ પાઠના સંરક્ષણાર્થે છે. કેમકે સાધારણ સૂત્રપાઠમાં યથા સંભવ વિધિ-નિષેધનો આશ્રય કર્યો છે. ઉર્વલોકવાસિની આઠે નંદનવનમાં ૫૦૦ યોજન ઉંચે કૂટવાસી છે. બીજી બધી યક કૂટે ૧૦૦૦ યોજન ઉંચા-પહોળા કૂટે વસે છે. ૫૬-દિકકુમારી કહી, હવે ઈન્દ્રકૃત્ય કહે છે - • સૂઝ-૨૨૩ - તે કાળે, તે સમયે શક નામે દેવેન્દ્ર દેવરાજ, વજપાણી, પુરંદરશતકતુ, સહસાણસ, માવા, પાકશાસન, દાક્ષિણાર્ધલોકાધિપતિ, બગીશ લાખ વિમાનાધિપતિ, ઐરાવણ વાહન, સુરેન્દ્ર, નિર્મળ વધારી, માળા-મુગટ ધારણ કરેલ, ઉજ્જવલ સુવર્ણના સંદચિષિત-ચંચલ કુંડલોથી જેનું કપોલ સુશોભિત છે, દેદીપ્યમાન શરીરધારી, લાંભી વનમાળા યુકત, મહહિક, મહાધુતિક, મહાબલ, મહાયશ, મહાન ભાગ, મહાસૌમ્ય, સૌમામાં, સૌધમવિલંસક વિમાનમાં, સુધમાસિભામાં શક સિંહાસન ઉપર તે ત્યાં ૩ર-લાખ વિમાનો, ૮૪,ooo સામાનિકો, 39પ્રાયઅિંશકો, ચાર લોકપાલ, સપરિવાર આઠ અગમહિલી, ત્રણ પર્ષદા, સાતસૈન્ય, સાત સૈન્યાધિપતિ, ચાર ગણા ૮૪,ooo આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણાં સૌધર્મકાવાસી વૈમાનિક દેવો અને દેવીઓનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામીત્વ,. ભતૃત્વ, મહત્તકd, આજ્ઞાશ્ચર્ય સેનાપત્ય કરતો, પાલન કરતો, મોટા હતા યુક્ત નૃત્ય-ગીત-જ્ઞાત્રિ-તંગી-તલ-તાલ-બુટિત-ધન મૃદંગના ટુ પ્રવાદિત રવ વડે દિવ્ય ભોગોપભોગને ભોગવતો ત્યાં વિચરે છે અથતિ રહેલ છે. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શકનું આસન ચલિત થાય છે. ત્યારે તે શક ચાવત આસનને ચલિત થતું જુએ છે. જોઈને અવધિનો પ્રયોગ કરે છે, પ્રયોજીને તીર્થકર ભગવંતને અવધિજ્ઞાન વડે જુએ છે. જોઈને હર્ષિત-સંતુષ્ટચિત્ત, આનંદિત, પોતિયકત મનવાળો, પમ સૌમ્યુનસિક, નિાવાથી વિકસિત હૃદયવાળો થયો. મેઘની ધારાથી આહત કદંબના પુષ્પોની જેમ તેમના રુંવાડા ઉભા થઈ ગયા. વિકસિત શ્રેષ્ઠ કમલ જેવા નયન અને વદન થયા. હષતિરેક જનિત વેગથી તેના હથના ઉત્તમ કટક, ગુટિત પટ્ટિકા, કેયૂર મુગટ જદી કંપી ઉઠ્યા. તેના કાનોમાં કુંડલ શોભતા હતા, તેનું વક્ષસ્થળ હારોથી સુશોભિત હતું. ગળામાં લાંબી લટકતી માળ હતી, આભૂષણ ઝૂલતા હતા. આવો દેવેન્દ્ર શક વરિત, સંભ્રમસહ, ચપળતાથી સીંહાસનથી ઉભો થયો, ઉભો થઈને પાદપીઠથી નીચે ઉતર્યો. ઉતરીને વૈડૂર્ય, રિસ્ટ તથા અંજન નામે રનોથી નિપુણતાપૂર્વક કલાત્મક રૂપે બનાવાયેલ દેદીપ્યમાન મણિમંડિત પાદુકાઓને નીચે ઉતારે છે. ઉતારીને અખંડ વરુનું ઉતરાસંગ કરે છે. કાંઈ પછી .... બે હાથ જોડી, મસ્તકે અંજલિ કરી, તીર સન્મુખ સાત-આઠ પગલાં ૩૨ જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ જાય છે, જઈને ડાબો ઘુંટણ આકુચિત કરે છે, જમણો ઘુંટણ પરણિતલે અને છે. પછી ત્રણ વખત મસ્તકને ધરણિતલે લગાડે છે, લગાડીને કંઈક ઉચે ઉઠે છે, ઉઠીને કટક અને ગુટિત વડે આંભિત ભુજાઓને ઉઠાવે છે. ઉઠાવીને બંને હાથ જોડી, મસ્તકે આવત કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે બોલ્યો - નમસ્કાર થાઓ. [કોને ?] અહંતોને, ભગવંતોને, આદિકર-તીરસ્વયંસંબુદ્ધોને, પુરુષોત્તમ-પુરુષસીંહપુરુષવર પુંડરિક-પુરુષવર ગંધહસ્તીને, લોકોત્તમ-લોકનાથ-લોકહિતકર-લોકપ્રદીપક-લોકપધોnકરોને, અભયદાતા, ચક્ષુદાતા-માર્ગદાતા-શરમદાતા-જીવદાતા-બોધિદાતાઓને, ધર્મદાતા-ધમદિશકધમનાયક-ધમસારથી-ધર્મવર ચાતુરંત ચક્રવતીઓને [અથાત્ ભગવત રાવતું શ્રેષ્ઠ ધર્મચક્રવત વિરોષણ ધરાવતા અરિહંતોને મારા નમસ્કાર થાઓ.]. [વળી તે અરહંત કેવા છે ?] દ્વીપ, પ્રાણ, શરણ, ગતિ, પ્રતિષ્ઠા, પતિed શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનધર, છાપણું ચાલી ગયેલ છે તેવા, જિત-જાપક, તીર્ણ-તારક, બુદ્ધ-બોધક, મુકd-મોચક, સવજ્ઞ-સર્વદર્શી, શિવ-અયd-અરજ-અનંત-અક્ષયઅવ્યાબાધ-અપુનરાવર્તી સિદ્ધિગતિ નામક સ્થાનને સમાપ્ત એવા. ભયને જિતેલા જિનેશ્વરોને નમસ્કાર થાઓ. આદિકર, સિદ્ધાવસ્થા પામવાને ઈચ્છક તીર્થક્ય ભગવંતને મારા નમસ્કાર થાઓ. ત્યાં રહેલા ભગવંતને, અહીં રહેલો હું વંદન કરું છું. ત્યાં રહેલ ભગત, અહીં રહેલા એવા મને જુએ, એમ કહી ભગવંતને વંદન-નમસ્કાર કરે છે, કરીને શ્રેષ્ઠ સીહાસનમાં પ્રવાભિમુખ થઈ બેઠો. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શકને આવા સ્વરૂપે સંકલ્પ ઉત્પન્ન થયો કે - નિશે જંબૂઢીપદ્વીપમાં તીર્થકર ભગવંત ઉત્પન્ન થયેલ છે. તો અતીત-વર્તમાનઅનામત દેવેન્દ્ર દેવરાજ શક્રનો આ કલ્પ-આચાર છે કે તીefકરનો જન્મ મહોત્સવ કરવો જોઈએ, તો હું પણ જઉં અને તીર્થકર ભગવંતનો જન્મ મહોત્સવ કરું. એ પ્રમાણે કેન્દ્રએ સંકલ્પ કર્યો કરીને પદાતિસેનાના અધિપતિ હણેિગમેતી દેવને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું કે - ઓ દેવાનુપિયા જલ્દીથી સુધમસિભામાં મેઘસમૂહની ગર્જના સમાન ગંભીર અને મધુરતર શબદયુકત યોજન પર્મિંડલ સુવર યુક્ત સુધોયા ઘંટાને ત્રણ વખત વગાડતાવગાડdi મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતાં-કરતાં આ પ્રમાણે કહો - - દેવેન્દ્ર દેવરાજ શકની આજ્ઞા છે કે – તેઓ જંબૂદ્વીપમાં દીક્તિ ભગવંતનો જન્મ મહોત્સવ મનાવવા થઈ રહ્યા છે, તો દેવાનપિયો ! તમે બધાં પણ પોતાની સર્વત્રદ્ધિ - સર્વહુતિ- સર્વલ-સર્વ સમુદય-સૂર્ય આદર, સર્વવિભૂતિસર્વ વિભૂષા - સર્વ સંભ્રમ - સર્વ નાટક - સર્વ ઉપરોધ પૂર્વક, સર્વ પુણ-ગંધમાળ-અલંકાર અને વિભુષા વડે, સર્વ દિવ્ય તુમુલ દવનિની સાથે, મોટી ઋહિત Page #248 -------------------------------------------------------------------------- ________________ ૫/૨૩ વાવ રવપૂર્વક, નિક પરિવારથી સંપરિવરીને પોતપોતાના યાન-વિમાન-વાહનોમાં આરૂઢ થઈને, વિલંબ કર્યા વિના શકની યાવતુ પાસે પ્રગટ થાઓ. ત્યારે તે પદાતિ રીંન્યાધિપતિ હરિૉગમણી દેવને દેવેન્દ્ર શો યાવત આમ કહેતા હર્ષિત સંતુષ્ટ થઈ યાવત એ પ્રમાણે દેવની આજ્ઞા વચનને વિનયપૂર્વક સ્વીકારે છે, સ્વીકારીને દેવેન્દ્ર શકની પાસેથી નીકળે ચે, નીકળીને જયાં સુધમસિભામાં મેઘસમૂહ સમાન, ગંભીરસ્મધુર શબ્દ કરd, યોજન પરિમંડલ સુઘોષ ઘટા છે, ત્યાં જાય છછે. ત્યાં જઈને મેઘસમૂહ સર્દેશ, ગંભીર મધુરતર શબદ કરતી, યોજના પરિમંડલ સુઘોષાઘંટાને ત્રણ વખત વગાડે છે. ત્યારે તે મેઘસમૂહ સમાન ગંભીર મધુરતા શદવાળી, યોજનપરિમંડલ સુઘોષ ઘંટાને મણ વખત વગાડતા સીધર્મકામાં બીજી એક જૂન બMીશ લાખ વિમાનોમાં એક જૂન બત્રીસ લાખ ઘંટા એક સાથે કણકણ રવને પ્રાપ્ત થઈ. ત્યારે સૌધર્મકલામાં પ્રાસાદ, વિમાન, નિકુટમાં આપતિત શબ્દ વMણાના પુદગલો લાખો વંટ-પ્રતિઘંટાના રૂપમાં પ્રગટ થવા લાગ્યા. ત્યારે તે સૌધર્મકલ્પવાસી ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ જે એકાંત રતિ પ્રસકત, નિત્યામત, વિષય સુખ મૂર્હિત હોય છે, તેઓ સૂરવર ઘટાના વિપુલ વનિથી પૂરિત થઈ જલ્દી જાગૃત થાય છે. થઈને ઘોષણાથી ઉત્પન્ન કુતુહલથી કાન દઈને એકાગ્રચિત્ત થઈ ઉપયુક્ત માનસ થયા. તે પદાતિ સૈન્યાધિપતિ દેવ ઘંટારવ અતિ શાંત-પ્રશાંત થયા પછી, ત્યાં-ત્યાં તે-તે દેશમાં મોટા-મોટા શબ્દોથી ઉઘોષણા કરતાક્રૂરતા આ પ્રમાણે કહે છે - સૌદમ કલાવાસીઓ ઘણાં દેવો અને દેવીઓ ! આપ સૌધર્મ કલોદ્રમાં આ હિતકારી અને સુખપદ વચનો સાંભળો. શકુની આજ્ઞા છે કે – બધું પૂવવ4 ચાવત તેમની પાસે પ્રગટ થાઓ. ત્યારે તે દેવો અને દેવીઓ આ અને સાંભળી, હર્ષિત-સંતુષ્ટ ચાવતું હૃદયી થઈ, કેટલાંક વંદન નિમિતે, એ પ્રમાણે પૂજન નિમિતે, સકારનિમિતે, સન્માન નિમિતે, દર્શન નિમિતે, જિનભક્તિ રાગથી, તે કેટલાંક આ અમારો આચાર છે, ઈત્યાદિ વિચારીને ચાવત શકુની સમીપે પ્રગટ થયાં - આવ્યા. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક્ર તે વૈમાનિક દેવો અને દેવીઓને વિલંબ રહિત સમીપે પ્રગટ થયેલા જુએ છે. જોઈને હર્ષિત થઈને પાલક નામે અભિયોગિક દેવોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનપિયા જલ્દીથી અનેકશd dભ ઉપર રહેલ, લીલાતિ શાલ ભંજિકાયુક્ત, ઈહામૃગ-લભ-તુગ-નર-મગ+વિહગ-ભાલક-કિન્નર-BBશરભ-રામર-કુંજર-વનલતા-usdલતાના ચિત્રોની ચિત્રિત સ્તંભ ઉપર રહેલ વજ વેદિકાથી પરિગત એવી મણી, વિધાધર વમલ-વૃંગલના મંત્ર યુક્ત હોય તેવી, અર્થી સહસથી યુક્ત, હજારો રૂપયુક્ત, દીપતી-દેદીપ્યમાન, આંખમાં વસી જાય તેવા, સુખ સાશ, સગ્રીકરૂપ, ઘંટાવલિના મધુર મનહર સ્વરયુક્ત, સુખમય[27/3] જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ કાંત-દર્શનીય, નિપુણવત્ ચમકા મણિરત્ન ઘટિા જલયુકત હજાર યોજન વિસ્તીણ, પ00 યોજન ઊંચા, શીઘ, વરીત, પ્રસ્તુત કાર્ય નિર્વહણમાં સક્ષમ દિવ્ય યાન-વિમાનની વિકુવા કરીને, મારી આ આજ્ઞા પાછી સોંપો. • વિવેચન-૨૨૩ - તે કાળે, તે સમયે અતિ દિશાકુમારીના કૃત્ય પછી. શક, તેની વ્યાખ્યા કલાસૃગટીકાદિમાં પ્રસિદ્ધ હોવાથી લખતા નથી. હવે વંદન-નમસ્કાર કર્યા પછી શક સિંહાસને બેઠા પછી જે થયું તે કહે છે – સિંહાસને બેઠા પછી તે દેવેન્દ્ર દેવરાજ શકને આ આવો યાવતુ સંકલ્પ થયો. નિશ્ચે જંબદ્વીપમાં તીર્થકર ભગવંત ઉત્પન્ન થયેલા છે તો ત્રણેકાળના શકોનો આ કલ્પ છે કે તીર્થંકરનો જન્મ મહિમા કરવો, તો હું જઈને તીર્થકર ભગવંતનો જન્મ મહોત્સવ કર્યું. પછી - - - હરિભેગમેપી-ઈન્દ્રના આદેશને ઈચ્છે છે તે અથવા ઈન્દ્રનો નૈમેષી નામે દેવ, તે પદાતિ સૈન્યાધિપતિ દેવને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - જલ્દીથી હે દેવાનુપ્રિય ! સુધમાં સભામાં મેઘનો સમૂહ, તેનો ગર્જિત, તેની જેમ ગંભીર અને મધુર શબ્દ જેનો છે તે તથા, તે યોજન પ્રમાણ વૃdવ જેનું છે , સુઘોષા નામે સસ્વરા, ઘંટાને ત્રણ વખત તાડિત કરતા-કરતા મોટા-મોટા શબ્દથી ઉદ્ઘોષણા કરતાં-કરતાં એ પ્રમાણે કહો - આજ્ઞા કરો કે ઓ દેવો ! • • • દેવેન્દ્ર દેવરાજ શક જંબૂદ્વીપમાં તીર્થકર ભગવંતનો જન્મમહિમા કરવાને જાય છે. સામાન્યથી જિન વર્ણન પ્રસ્તાવ છતાં જે જંબૂદ્વીપનું નામ ગ્રહણ કરેલ છે, તે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ અધિકારચી છે. તો હે દેવાનુપ્રિયો ! સર્વ ઋદ્ધિથી, સર્વધુતિથી, સર્વબળથી, સર્વ સમુદયથી, સવદરથી, સર્વ વિભૂષાથી, સર્વ દિવ્ય વાજિંત્ર શબ્દના નાદથી મોટી દ્ધિ ચાવતું સ્વથી ઈત્યાદિ પૂર્વવતુ પોતાના પરિવારથી સંપરિવૃત પોત-પોતાના વિમાનમાં આદિ પૂર્વવત્ વાહન - શિબિકાદિમાં આરૂઢ થઈને વિલંબ વિના દેવેન્દ્ર શક સમીપે પ્રગટ થયાં. હવે સ્વામીના આદેશ પછી હરિભેગમેષીદેવ જે કરે છે, તે કહે છે - ત્યારે પદાનિકાધિપતિ તે હરિભેગમેષી દેવને શક્રેન્દ્રએ આ પ્રમાણે કહેતા હર્ષિત ઈત્યાદિ થઈ, આજ્ઞા વચનને વિનયથી સાંભળે છે, સાંભળીને શક પાસેથી નીકળે છે, નીકળીને જ્યાં સુધસભામાં - x- સુઘોષા ઘેટા છે, ત્યાં આવે છે, આવીને મેઘના સમૂહ જેવા ગંભીર, મઘુતર શબ્દોવાળી યોજના પરિમંડલ સુઘોષા ઘટાને ત્રણ વખત વગાડે છે. વગાડ્યા પછી શું થાય છે ? તે કહે છે – વગાડ્યા પછી - x - સૌધર્મકામાં બીજા - એક ન્યૂન બત્રીસ લાખ વિમાનરૂપ જે આવાસ-દેવવાસ સ્થાનોમાં એકવ્ન ૩૨-બ્લાખ ઘંટા એકસાથે કણકણ એવો રવ કરવાને પ્રવૃત્ત થઈ. * * * હવે ઘંટનાદ પછી જે થયું તે કહે છે – ઘંટોના કણકણ સ્વ પ્રવૃત્તિ પછી સૌધર્મકલા પ્રાસાદ કે વિમાનોના જે નિકુટ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૫/૨૩ ૩૬ જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ગંભીર પ્રદેશ, તેમાં જે સંપાત શબ્દ વણાના પુદ્ગલો, તેથી સમુસ્થિત જે ઘંટા સંબંધી લાખો પડઘા, તેના વડે સંકુલ થયો. અર્થાત્ ઘંટાના મહા પ્રયત્નથી તાડિત થતાં જે શબ્દ પુદ્ગલો નીકળ્યા, તેનો પ્રતિઘાત વશથી બધી દિશા-વિદિશામાં દિવ્યાનુભાવરી ઉછળેલ પ્રતિશબ્દો વડે સર્વે પણ સૌધર્મ ક૫ બહેરો થઈ ગયો. • X - X - એ પ્રમાણે શબ્દમય સૌધર્મકક્ષ થયા પછી, પદાતિપતિ જે કરે છે, તે કહ્યું - શબ્દ વ્યાપ્તિ પછી તે સૌધર્મકાવાસી ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ, જે એકાંતમાં રમણમાં આસક્ત, તેથી જ નિત્યપ્રમત, વિષય સુખમાં મૂર્ણિત હતા, તેઓ સુસ્વરા જે પંક્તિ-સુઘોષા ઘંટાનો સ્વર, તેથી વિપુલ-સકલ સૌધર્મ દેવલોકને ભરી દેનાર જે બોલ-કોલાહલ, વરિત-શીઘ, ચપળ-સંભ્રમસહિત, જાગૃત થયા પછી, - X • આ ઘોષણા શું છે ? તે માટે કાન દઈને, ઘોષણાના શ્રવણના વિષયમાં એક ચિત થઈને, એકાગ્ર ચિતત્વમાં પણ ક્યારેક ઉપયોગ ન રહે કેમકે છાસ્થ છે, તેથી કહે છે - ઉપયુક્ત માનસવાળા થઈને - સાંભળેલ વસ્તુના ગ્રહણ માટે કુશળ મનવાળી થઈને તેિ દેવ-દેવી રહ્યા.] તે પદાતિ સૈન્યાધિપતિ દેવ તે ઘંટારવ સંપૂર્ણ શાંત-અતિ મંદ ભૂત થતાં, પ્રકથિી શાંત-પ્રશાંત થતાં, તે-તે મોટા દેશમાં, તે-તે દેશના એક દેશમાં તાતાર સ્વરથી ઉદ્ઘોષણા કરતાં-કરતાં એમ કહે છે કે – ઈંત - હર્ષથી, પોત-પોતાના સ્વામીની આજ્ઞાથી જગગુરુનો જન્મ મહિમા કરવાને માટે પ્રસ્થાન આરંભ કરે. સૌધર્મકલાપતિનું આ વચન જન્માંતર કલ્યાણજન્ય સુખમુક્ત છે, તે તમે - સૌધર્મ કાવાસી વૈમાનિક દેવો-દેવીઓ સાંભળો, ઉક્ત અર્થની આજ્ઞા કરે છે. * * * શકના આદેશ પછી, જે દેવે કર્યું તે કહે છે - તે દેવો અને દેવીઓ આ અનંતરોક્ત અને સાંભળીને, હર્ષિત, સંતુષ્ટ ચાવતું હર્ષના વશથી વિકસીત હૃદયવાળા, થઈને • x - કેટલાંક વંદન-અભિવાદન, પ્રશસ્ત કાયા-વચન-મન પ્રવૃત્તિરૂપ, તેના નિમિતે આપણે ત્રિભુવન ભટ્ટાકના વંદન નિમિતે. પૂજન-ગંધમાથાદિ વડે સમ્યક અર્ચન, સકાર-સ્તુતિ આદિ વડે ગુણોન્નતિકરણ, સન્માન-માનસ પ્રીતિ વિશેષ, દર્શન-પૂર્વે ન જોયેલ જિનને જોવાને માટે. કુતુહલ-આપણે પ્રભુ પાસે જઈ શું કરવાનું ? કેટલાંક શકના વચન મુજબ વર્તતા કેમકે સ્વામીના વચનની ઉપેક્ષા ના કરવી, ચાકર ધર્મ અનુસરવો. કેટલાંક પરસ્પર મિત્રને અનુસરતા અર્થાત્ મિત્રગમના અનુપવૃત. કેટલાંક આને સમ્યગ્દષ્ટિ દેવનો જિન જન્મોત્સવમાં જવાનો આચાર સમજીને આવે છે. ઈત્યાદિ આગમન નિમિત્ત કરીને - ચિતમાં અવધારીને - x - સમીપે આવ્યા. પછી દેવેન્દ્ર શક, તે ઘણાં વૈમાનિક દેવોને ઉપસ્થિત થયેલા જુએ છે, જોઈને હર્ષિત આદિ થાય છે. પાલક નામે વિમાનવિણા કરવાને આભિયોગિક દેવને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - X • અહીં યાન-વિમાન વર્ણન પૂર્વવત્ વિશેષ એ કે - એક લાખ યોજન પહોળું. અહીં પ્રમાણાંગુલ નિપજ્ઞ લાખ યોજના જાણવા. વૈકિય પ્રયોગ જનિતત્વથી ઉત્સધાંગુલ નિષ્પજ્ઞત્વ ન કહેવું. આગમ વચનથી આનું પ્રમાણાંગુલનિષ્પક્ષપણું જ યુક્તિમત્ છે, આગમવચન શાશ્વતવિમાન અપેક્ષાથી નથી શું ? ના, જો ઉસેંઘાંગુલ નિપજ્ઞ માનશો તો નંદીશ્વરે વિમાન સંકોચન વ્યર્થ થાય. વળી સ્થાનાંગમાં ચોથા અધ્યયનમાં ચાર સમાન વસ્તુ કહી, તેમાં પાલક વિમાનને જંબૂઢીપાદિના પ્રમાણથી સમત્વ પ્રમાણાંગુલી નિષ્પન્ન લેવાથી જ સંભવે છે. ૫૦૦-ન્યોજન ઉચ્ચ, અતિશય વેગવાળા. નિર્વાહિ-પ્રસ્તુત કાર્યને નિર્વાહ કરવાના શીલવાળા, એવા પ્રકારે દિવ્ય ચાનવિમાન વિક્ર્વીને આ આજ્ઞા પાછી સોંપી અર્થાત્ કાર્ય કર્યાનું નિવેદન કરે છે - x - • સૂગ-૨૨૮ : ત્યારે તે પાલકદેવ, દેવેન્દ્ર દેવરાજ શકએ આ પ્રમાણે કહેતા હર્ષિત, સંતુષ્ટ થયો યાવત ઐક્રિય સમુદ્દાત વડે સમવહત થઈને તે પ્રમાણે યાન-વિમાન વિદુર્વે છે. - તે દિવ્ય યાન-વિમાનની ત્રણે દિશામાં મિસોપાન પ્રતિરૂપક છે, વર્ણન પૂર્વવત તે પ્રતિરૂપકોની આગળ પ્રત્યેક પ્રત્યેકમાં તોરણો છે. વર્ણન પ્રતિરૂપ છે સુધી પૂર્વવત કરતું. તે યાન વિમાનમાં બહુ સમ રમણીય ભૂમિભાગમાં, જેમ કોઈ આલિંગ પુકર હોય યાવતું ચિત્તા આદિના ચામડા માફક હોય, અનેક શંકુ-સમાન ખીલા ઠોકીને વિસ્તારેલ હોય, તે ભૂમિભાગ આવ-પ્રત્યાવશ્રેણિ-પ્રણિ-સ્વસ્તિકવર્ધમાન-પુષ્યમાનવ-મસ્યઅંડક-મગર અંડક-ર-મર-પુષ્પાવલિ-કમલપત્રસાગરતરંગ-વાસંતીલતા અને પાલતાના ચિત્રાંકન વડે યુક્ત, છાયા-પ્રભાકિરણો અને ઉધોત વડે યુકત છે. તથા વિવિધ પંચવણ મણીઓ વડે શોભિત છે. તે મeણીના વર્ણ, ગંધ અને સ્પર્શ જેમ રાયuસેણઈયમાં કહ્યા છે તેમ કહેવા. તે ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં અનેકશન તંભો ઉપર રહેલ એક પ્રેગૃહ મંડપ છે, તે યાવત પ્રતિરૂપ છે, વર્ણન પૂર્વવત તેનો ઉલ્લોક • ઉપરનો ભાગ પSાલતા વડે ચિત્રિત રાવત સંપૂર્ણ તપનીયમય યાવતું પ્રતિરૂપ છે. તે મંડપની બહુરામ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા છે, તે આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન ઘડી અને સંપૂર્ણ મણિમયી છે, વર્ણન પૂર્વવત. તેની ઉપર એક વિશાળ સિંહાસન છે વનિ પૂર્વવતુ. તેની ઉપર એક મોટું વિજયવત્ર છે, તે સવરનમય છે, વર્ણન પૂર્વવતું. તેના મધ્યદેશ ભાગમાં એક જમય અંકુશ છે. ત્યાં એક મોટી કુંબિકા પ્રમાણ મોતીની માળા છે, તે મોતીની માળા, પોતાનાથી અડધી ઉંચી, આઈ કુંબિકા પ્રમાણ ચાર મોતીની માળા છે ચોતરફથી વીંટળાયેલ છે. તે માળામાં તપનીય લંબૂક લટકે છે. તે વંભૂસક સુવર્ણ પ્રતકથી મંડિત છે. વિવિધ મહિમ-રતન નિર્મિત વિવિધ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૫/૨૨૮ હાર, અધહારથી ઉપશોભિત છે. એકબીજાથી થોડા-થોડા અંતરે અવસ્થિત છે, પૂવય આદિ વાયુથી ધીમે-ધીમે કંપતા, પરસ્પર ટકરાવાથી ઉww એવા કાન અને મનને સુખર શબ્દો વડે પ્રદેશને અપૂરિત કરતાં ચાવતુ અતિ શોભતા રહેલા છે. તે સીંહાસનની પશ્ચિમ-ઉત્તરમાં, ઉત્તરમાં, ઉત્તરપૂર્વમાં અહીં શકેન્દ્રના ૮૪,ooo સામાનિકોના ૮૪,ooo ભક્ષાસનો છે. પૂર્વમાં આઠ અગમહિષીના, તેમજ દક્ષિણ-પૂર્વમાં અત્યંતર ર્મદાના ૧૨,ooo દેવોના, દક્ષિણમાં મદયમ પષદના ૧૪,ooo દેવોના અને દક્ષિણપશ્ચિમમાં બાહ્ય પદાના ૧૬,ooo દેવોના, પશ્ચિમમાં સાત સૈન્યાધિપતિના અને ત્યાં તે સહારાનની ચારે દિશામાં ચોર્યાશીચોર્યાશી હજાર એમ કુલ 3,36,ooo ભદ્રાસનો છે. એ પ્રમાણે બધું સૂયભિદેવના આલાવા મુજબ જાણવું ચાવતુ આજ્ઞા પાછી સૌપે છે. • વિવેચન૨૨૮ : ત્યારપછી તે પાલક દેવ, દેવેન્દ્ર દેવરાજ શકે આ પ્રમાણે કહેતા હર્ષિત, સંતુષ્ટ થઈ ચાવતુ વૈકિય સમુઠ્ઠાતથી સમવહત થઈને તે પ્રમાણ કરે છે અર્થાત્ પાલક વિમાન ચે છે. ધે વિમાનના સ્વરૂપનું વર્ણન કરતાં કહે છે – સૂરણ સ્પષ્ટ છે. પછી તેના વિભાગનું વર્ણન કરેલ છે, તે પૂર્વવતું. વિશેષ આ - મણીના વર્ણ, ગંધ, સ્પર્શ કહેવા, જેમ રાજપનીય-બીજા ઉપાંગમાં કહેલ છે. અહીં પણ જગતી અને પાવરવેદિકાનું વર્ણન કરવું. - x - ધે પ્રેક્ષાગૃહ મંડપનું વર્ણન - તક્ષ ઈત્યાદિ. યાવતું શબ્દથી ચમક રાજધાનીના સુધમસિભાધિકાચી જાણવું. ઉપરના ભાગનું વર્ણન કરવાને કહે છે - તેનો ઉલ્લોક અર્થાત ઉપરનો ભાગ પઘલતાના ચિત્રોથી ચિત્રિત ચાવતું સંપૂર્ણ તપનીયમય છે. પહેલાં ચાવતુ શબ્દથી અશોકલતાના ચિત્રોથી ચિત્રિત ઈત્યાદિ લેવું. બીજી ચાવતુ શબ્દથી સ્વચ્છ, શ્લષ્ણ ઈત્યાદિ લેવા. અહીં રાજપ્રપ્નીય સૂત્રમાં સૂભિ વિમાન વર્ણનમાં અક્ષપાટક સૂઝ દેખાય છે, પણ ઘણી પ્રતિઓમાં આ પાઠ દેખાતો નથી, માટે લખેલ નથી. હવે અહીં મણિપીઠિકા વર્ણન કહે છે - તે સ્પષ્ટ છે આની વ્યાખ્યા વિજયદ્વારમાં રહેલ પ્રકંઇક પ્રાસાદના સિંહાસનના સત્ર સમાન જાણી લેવી. તે ઇ ઈત્યાદિ સૂત્ર પૂર્વે પાવર વેદિકા જાલ વર્ણનમાં કહેલ છે, ત્યાંથી જાણવું. અહીં પહેલા યાવતુ પદથી કંપતુ, લટકતું, ઝંઝમાણ, ઉદાર મનોજ્ઞ મનહર કાન-મનને સુખકર આદિ સંગ્રહ કરવો. બીજા યાવતુ પદથી સગ્રીક આદિ લેવા. હવે અહીં આસ્થાન નિવેશન પ્રક્રિયા કહે છે - તે સિંહાસનના પાલક વિમાનના મધ્યભાગ વર્તીના વાયવ્ય, ઉત્તર, ઈશાનમાં શકના ૮૪,૦૦૦ સામાનિકોના ૮૪,૦૦૦ ભદ્રાસનો છે. પૂર્વમાં આઠ અગ્રમહિષીના આઠ ભદ્રાસનો છે, એ પ્રમાણે ૩૮ જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ અનિખૂણામાં અત્યંતર પર્ષદાસંબંધી ૧૨,ooo દેવોના ૧૨,ooo ભદ્રાસનો છે. દક્ષિણમાં મધ્યમ પર્મદાના ૧૪,૦૦૦ દેવોના ૧૪,૦૦૦ ભદ્રાસનો છે. નૈઋત્ય ખૂણામાં બાહ્ય પર્ષદાના ૧૬,૦૦૦ દેવોના ૧૬,૦૦૦ ભદ્રાસનો છે. પશ્ચિમમાં સાત સૈન્યાધપતિના સાત ભદ્રાસનો છે. પછી પહેલા વલયની સ્થાપના પછી, બીજા વલયમાં તે સીંહાસનની ચારે દિશામાં ચા ગુણા કરાયેલ ૮૪,૦૦૦ સંખ્યક આત્મરક્ષક દેવો છે અg 3,35,ooo આત્મરક્ષક દેવો છે, તેથી તેટલાં ભદ્રાસનોને વિદુર્વે છે. Uવમર ની વિભાપા કહે છે - ઈત્યાદિ વકતવ્ય સૂયભના આલાવાથી ચાવતુ પાછી સોંપે છે. ચાવતુ પદથી સંગ્રહ આ પ્રમાણે છે - તે દિવ્ય યાન વિમાનનું આવા સ્વરૂપે વર્ણન છે, જેમ કોઈ તુરંતનો ઉગેલો હૈમંતિક બાલસૂર્ય કે ઇંગાલના લાલ સળગતા કે જાદવર્તી કે કેશડાવર્ણી કે પારિજાતવર્ણી ચોતરફથી કસુમિત હોય તેવો વર્ણ છે ? ના, આ અર્થ સમર્થ નથી. તે દિવ્યવિમાનનો આથી પણ ઈષ્ટતા વર્ણ કહેલ છે. ગંધ અને સ્પર્શ મણિવત્ કહેવા. ત્યારપછી તે પાલક દેવ, તે દિવ્ય યાનવિમાન વિક્ર્વને જ્યાં શક છે ત્યાં આવે છે. આવીને શકને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે માંજલી કરી, જય-વિજય વડે વધાવે છે આદિ. અહીં વ્યાખ્યા - તે દિવ્ય ચાનવિમાનનો આવો વર્ણક છે, જેમ તત્કાલનો ઉગેલ શિશિરકાલ સંબંધી બાળસર્ય, ખાદિરાંગના સગિના, જપાવન કે કિંશક વનના પારિજાત-કલ્પદ્રુમો, તેનું વનની ચોતરફ સમ્યક કુસુમિત છે. અહીં શિષ્ય પૂછે છે કે - શું આવા રૂપે છે ? આચાર્ય કહે છે – ના, તેમ નથી. તે દિવ્યવિમાન આનાથી પણ ઈષ્ટતક અને કાંતતરક હોય છે ઈત્યાદિ * * * * * * * હવે શકનું કૃત્ય કહે છે – • સૂઝ-૨૨૯ - ત્યારે તે શક યાવત હર્ષિત હૃદયી થયો. જિનેન્દ્ર ભગવંત સંમુખ જવા યોગ્ય દિવ્ય, સવલિંકાર વિભૂષિત, ઉત્તર વૈક્રિય રૂપની વિકુવા કરે છે. વિકુવન સપરિવાર ગમહિલી, નાટ્યાનીક અને ગંધવનિીક સાથે તે વિમાનની અનુપદક્ષિણા કરતાં-કરતાં પૂર્વીય સિસોપાનકેથી ચડે છે, ચડીને ચાવતું સીંહાસનમાં પૂવરભિમુખ બેસે છે. એ પ્રમાણે સામાનિક દેવો પણ ઉત્તરના કસોપાનકેથી આરોહીને પ્રત્યેકપ્રત્યેકે પૂર્વે રાખેલા ભદ્રાસનોમાં બેસે છે, બાકીના દેવો અને દેવીઓ દક્ષિણી ગિસોપાનકેથી આરોહીને પૂર્વવત રાવત બેસે છે. ત્યારે તે શકના તેમાં આરૂઢ થતાં આ આઠ-આઠ મંગલો યથાનુક્રમે ચાલ્યા. ત્યારપછી પૂર્વ કળશ ભંગાર, દિવ્ય છત્ર પતાકા ચામર સહિત, નિરતિકજોતાં જ દર્શનીય એવી વાયુ .ડતી વિજય વૈજયંતી, જે ઘણી ઉંચી ગગનતલને સ્પતી હતી તેવી, તે આગળ અનુક્રમે ચાલી. ત્યારપછી છ મૂંગાર, ત્યારપછી વજમય વૃત્ત ઉષ્ટ સંસ્થિન સુશ્લિષ્ટ Page #251 -------------------------------------------------------------------------- ________________ પ/૧૨૯ પરિધૃષ્ટ સુપતિષ્ઠક, વિશિષ્ટ અનેક શ્રેષ્ઠ પંચવર્ણા હજારો કુડભી વડે પરિમંડિત હોવાથી રમણીય, વાયુ વડે ઉડતી વિજય વૈજયંતી પતાકા છમાતિછત્રયુકત, ઉંચી, ગગનતલે સ્પર્શતા શિખયુકત ૧૦૦૦ યોજન ઊંચા, મહા મોટો મહેન્દ્રધ્વજ આગળ અનુક્રમે ચાલ્યો. - ત્યારપછી પોતાના કાર્યાનુરૂપ વેષથી યુકત, સુસજિત, સર્વવિધ અલંકારોથી વિભૂષિત એવી પાંચ સેનાઓ, પાંચ સેનાપતિઓ યાવતું આગળ ચાલ્યા. " ત્યારપછી ઘણાં અભિયોગિક દેવો અને દેવીઓ પોત-પોતાના રૂપ વડે ચાવતું નિયોગ વડે દેવેન્દ્ર દેવરાજ શકની આગળ અને પાછળ અનુક્રમે પ્રસ્થાન કરે છે. ત્યારપછી ઘણાં સૌધર્મકાવાસી દેવો અને દેવીઓ સર્વ ઋદ્ધિથી ચાવતું આરૂઢ થઈને યાવતું ચાલ્યા. ત્યારે તે શક્ર, તે પાંચ સૈન્યો વડે પરીવરેલ યાવન મહેન્દ્રધ્વજને આગળ કરીને ૮૪,ooo સામાનિક ચાવતુ પરિવરીને, સર્વ ઋદ્ધિથી યાવત્ રવથી સૌધર્મકતાની વચ્ચોવચ્ચથી તે દિવ્ય દેવ કદ્ધિ યાવતુ ઉપદર્શિત કરતો કરતો જ્યાં સૌધર્મકતાનો ઉત્તરનો નિયણિ માર્ગ છે, ત્યાં જાય છે. ત્યાં જઈને એક લાખ યોજન પ્રમાણ વિગ્રહથી ચાલતો-ચાલતો, તેવી ઉત્કૃષ્ટ યાવત દેવગતિથી ચાલતો ચાલતો તી અસંખ્ય દ્વીપ સમદ્રોની મધ્યેથી જ્યાં નંદીશ્વરદ્વીપ છે, જ્યાં દક્ષિણ-પૂર્વીય રતિક્ર પર્વત છે, ત્યાં આવે છે. આવીને જેમ સૂયભિની વકતવ્યતા છે, તેમ કહેતું. વિશેષ એ કે શકનો અધિકાર કહેવો. યાવતું શક તે દિવ્ય દેવગદ્ધિ યાવત દિવ્યવિમાનને પ્રતિ સંહરીત કરતો-કરતો યાવતું જ્યાં તીર્થકર ભગવંતનું જન્મનગર છે. જ્યાં ભગવંતનું જન્મભવન છે, ત્યાં આવે છે. ત્યાં આવીને તીર્થકર ભગવંતના જન્મભવનને તે દિવ્ય યાનવિમાન વડે ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરે છે, કરીને તીર્થકર ભગવંતના જન્મભવનની ઉત્તપૂર્વ દિશા ભાગમાં ભૂમિતલથી ચાર આંગળ ઉંચે દિવ્ય વિમાન સ્થાપે છે. સ્થાપીને આઠ અગમહિણી, ગંધવનીક અને નાટ્યાનિક બંને સૈન્યો સાથે, તે દિલ યાનવિમાનના પૂર્વના Aિસોપાન-પ્રતિરૂપકથી ઉતરે છે. ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શકના ૮૪,ooo સામાનિકો દિલ યાન-વિમાનના ઉત્તરીય મિસોપાન પ્રતિરૂપકથી ઉતરે છે. બાકીના દેવો અને દેવીઓ, તે દિવ્યયનવિમાનના દક્ષિણી ગિસોપાન પ્રતિરૂપકથી નીચે ઉતરે છે. ત્યારપછી તે દેવેન્દ્રદેવરાજ શક્ર ૮૪,૦૦૦ સામાનિકોથી યાવતુ સાથે સંપરીવરીને સર્વત્રઋદ્ધિથી યાવતુ દુભીના નિઘોંષ અને નાદિત રવથી જ્યાં તીર્થકર ભગવાન અને તીર્થકર માતા છે, ત્યાં આવે છે, આવીને લોક-પ્રણામ કરે છે. કરીને તીર્થકર ભગવનંત અને તીથર માતાને ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરે છે. કરીને બે હાથ જોડીને ચાવતુ આમ કહે છે – ૪૦ જંબૂતીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ હે રતનકુક્ષિારિકા! તમને નમસ્કાર થાઓ. એ પ્રમાણે જેમ દિશાકુમારી કહ્યું તેમ યાવતું આપ ધન્ય છો, આપ પુન્યવંત છો, આપ કૃતાર્થ છો. હે દેવાનુપિયા! દેવેન્દ્ર દેવરાજ શક્ર, તીર્થકર ભગવંતનો જન્મ મહોત્સવ કરીશ. તો આપ ભયભીત થશો નહીં. એમ કહીને અવસ્થાપીની નિદ્રા આપે છે. ત્યારપછી તીર્થકરનું પ્રતિરૂપક વિકુર્તે છે, તીકરની માતા પાસે સ્થાપે છે, સ્થાપીને પાંચ શકની વિફર્યા કરે છે. કરીને એક શક તીર્થકર ભગવંતને બે હાથના સંપુટમાં ગ્રહણ કરે છે. એક શક્ર પાછળ છત્ર ધારણ કરે છે, બે શકો-બંને પડખે ચામર વર્ષ છે. એક શક આગળ હાથમાં જ લઈને ચાલે છે. ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક, બીજ ઘણાં ભવનપતિ-બંત-જયોતિકવૈમાનિક દેવો અને દેવીઓ સાથે પરીવરીને સર્વત્રદ્ધિથી યાવતુ નાદિતથી, તેવી ઉત્કૃષ્ટ યાવતુ ગતિથી ચાલતા ચાલતા જ્યાં મેરુ પર્વત છે, તેમાં ક્યાં પાંડુકવન છે, જ્યાં અભિષેક શીલા છે, જ્યાં અભિષેક સીંહાસન છે, ત્યાં આવે છે. આવીને શ્રેષ્ઠ સહાસન ઉપર પૂર્વાભિમુખ થઈ બેસે છે. • વિવેચન-૨૨૯ - ત્યારે તે શક ઈત્યાદિ સ્પષ્ટ છે. દિવ્ય-પ્રધાન, જિનેન્દ્ર સમુખ જવા માટે ઉચિત, જેવા શરીરે સુરસમુદાય સર્વાતિશાયી “શ્રી” થાય, તેવા. સર્વ-મરતકાદિ અલંકારો વડે વિભૂષિત કેમકે ઉત્તરવૈક્રિય શરીર છે, સ્વાભાવિક વૈક્રિયશરીરનો આગમમાં અલંકાર હિતપણે જ ઉત્પાદ સંભળાય છે. ભવધારણીય શરીરની અને કાર્યોત્પત્તિ કાળની અપેક્ષાથી ઉતરકાળભાવી વૈક્રિયરૂપ વિકર્ષે છે. પછી સપરિવાર આઠ અગ્રમહિષી, પ્રત્યેકને ૧૬,૦૦૦ દેવીનો પરિવાર છે, નાટ્યાનીક અને ગંધર્વોનીક સાથે તે વિમાનને પ્રદક્ષિણા કરતાં-કરતાં પૂર્વ દિશાના ગિસોપાનથી ચડે છે. યાવત્ શબ્દથી સીંહાસન પાસે જઈને પૂર્વાભિમુખ બેસે છે. પછી સામાનિકાદિ વડે જે રીતે સ્થાનપૂર્તિ થઈ, તે કહે છે, તેમાં અવશેષ અતિ આત્યંતર પર્ષદા આદિના દેવો કહેવા. હવે પ્રતિષ્ઠાવી શકનો આગળ-પાછળનો ક્રમ કહે છે - તેની વ્યાખ્યા ભરતયકીના અયોધ્યાના પ્રવેશાધિકારથી જાણવી. ત્યારપછી છમ, ભંગાર આદિ પણ ભરતના અયોધ્યા પ્રવેશાધિકારથી જાણવા અને ભંગાર વિશિષ્ટ વર્મક ચિત્રયુકત છે. પૂર્વે ભંગારને જળથી ભરેલી કહી, અહીં જળરહિત કહી, તેથી પુનરુક્તિ નથી. પછી રત્નમય, વર્તુળ મનોજ્ઞ આકાર જેનો છે તે, સુશ્લિષ્ટ અર્થાત્ મકૃણ, ખરસાણ વડે પટેલ પાષાણની પ્રતિમાવતુ ઘસેલ, સુકુમાર શાણ વડે પાષાણની પ્રતિમાવતુ સ્નિગ્ધ કરાયેલ, સુપ્રતિષ્ઠિત-વક નહીં તેવી, તેવી જ બાકીના સ્વજોથી વિશિષ્ટ તથા અનેક શ્રેષ્ઠ પંચવર્ણી લાપતાકાથી અલંકૃત અને તેથી અભિગમ લાગતી, - X• અંબરતલને સ્પર્શતા અગ્રભાગયુકત, ૧૦૦૦ યોજન ઉંચો, તેથી કહે છે – અતિશય મહાનું મહેન્દ્રવજ અનુક્રમે આગળ ચાલ્યો. ત્યારપછી સ્વકર્માનુસારી વેષ પહેરેલા તથા પૂર્ણ સામગ્રી વડે સુસજ્જ, સર્વાલંકાર વિભૂષિત પાંચ સૈન્યોના અધિપતિઓ અનુક્રમે Page #252 -------------------------------------------------------------------------- ________________ ૫/૨૯ ૪૨ આગળ ચાલ્યા. ત્યારપછી ઘણાં આભિયોગિક દેવો અને દેવીઓ સ્વકમપસ્થિત ઉત્તરપૈક્રિય સ્વરૂપ વડે પોતપોતાના વૈભવ-સંપત્તિ વડે, પોત-પોતાના નિયોગ-ઉપકરણ વડે, શક્રેન્દ્રની આગળ, પાછલ અને બંને પડખે વૃદ્ધના ક્રમથી ચાલ્યા. ત્યારપછી ઘણાં સૌધર્મકલ્પવાસી દેવો અને દેવીઓ સર્વઋદ્ધિથી, યાવતુ શબ્દથી પૂર્વોક્ત આલાવો ગ્રહણ કરવો. તેના વડે પોત-પોતાના ચાન-વિમાન-વાહનોમાં આરૂઢ થઈને શકની આગળ-પાછળ-પડખે ચાલ્યા. - હવે જે રીતે શક સૌધર્મકતાથી નીકળ્યો, તે કહે છે - પછી શક, પૂર્વોક્ત સ્વરૂપે, પાંચ સંગ્રામિક સૈન્યોથી ચોતરફથી પરીવરીને યાવતુ પૂર્વોક્ત સર્વે મહેન્દ્ર tવજ વર્ણન કહેવું. મહેન્દ્ર ધ્વજને આગળ કરીને ૮૪,૦૦૦ સામાનિકો યાવત્ શબ્દથી ચારગણાં ૮૪,૦૦૦ આત્મરક્ષક દેવો વડે ઈત્યાદિ લેવું. સર્વરદ્ધિથી પરિવૃત ચાવ રવથી યાવત્ શબ્દથી સર્વધુહિક આદિ પૂર્વોક્ત લેવું. સૌધર્મ કલાની વચ્ચોવચ્ચેથી તે દિવ્ય દેવદ્ધિ ચાવત્ શબ્દથી દેવઘુતિ, દેવાનુભાવ લેવો. • X - સૌધર્મકાની ઉત્તરેથી નિર્ગમન પંથ છે, ત્યાં આવે છે. જેમ વરચિત નાગરો વિવાહોત્સવની ઋદ્ધિના દર્શન માટે રાજપથમાં જાય છે, નષ્ટ ગણીઓમાં નહીં, તેમ આ પણ જાણવો. આના વડે સમગ્ર દેવલોકના આધારરૂપ પૃથ્વી પ્રતિષ્ઠિત વિમાનથી નિરુદ્ધ માર્ગીપણાથી અહીં-તહીં સંચરણના અભાવે વચ્ચોવચ્ચેથી ઉત્તરના નિયણિમાર્ગથી એમ કહ્યું. * * * જઈને લાખ યોજન પ્રમાણ વિગ્રહ-ક્રમથી ગંતવ્ય ક્ષેત્ર અતિક્રમરૂપથી, • x • ઉતરતા ઉતરતા, તેવી ઉત્કૃષ્ટ યાવત્ શબ્દથી વરિત આદિ ગ્રહણ કર્યું. દેવગતિથી જતાં-જતાં તીર્થો અસંખ્યાત દ્વીપસમુદ્રોની વચ્ચોવચ્ચે થઈ જ્યાં નંદીશ્વરદ્વીપ છે, ત્યાં, તેના પૃથુત્વના મધ્ય ભાગમાં અગ્નિકોણવર્તી તિકર૫ર્વતે આવે છે. અહીં સ્થાનાંગ સૂત્રાનુસાર અભિપ્રાય છે, પ્રવચન સારોદ્ધારાદિમાં જુદો મત છે જેની વૃત્તિકારે નોંધ લીધી છે. (શંકા) સૌધર્મથી નીચે ઉતરતા શકને નંદીવર દ્વીપમાં જ ઉતરવું યુતિમત્ છે, અસંખ્યાત દ્વીપ-સમુદ્ર ઓળંગવાની જરૂર શું? | (સમાધાન) નિર્માણ માર્ગના અસંખ્યાતતમ દ્વીપ કે સમુદ્રની ઉપરી સ્થિતપણાના સંભવથી તેમાં અવતરણ કહ્યું. પછી નંદીશ્વર જયાં અસંખ્યાત દ્વીપ સમુદ્રનું ઉલ્લંઘન યુતિમ છે. એ પ્રમાણે ઉકત રીતે જેમ સૂર્યાભની વક્તવ્યતા કહી તેમ અહીં પમ કહેવું. વિશેષ એ છે કે - શકનો અધિકાર કહેવો. બધું સ્પષ્ટ છે. વિશેષ એ કે - અહીં પહેલો યાવત શબ્દ દટાંત વિષયક સૂર્યાભ અધિકારની અવધિ સૂચનાર્થે છે. તે અવધિ વિમાનના પ્રતિસંહરણ સધી કહેવી. બીજો યાવત શબ્દ દિવ્ય દેવધતિ, દિવ્ય દિવ્યાનુભાવ એ બે પદ ગ્રાહી છે. આનો અર્થ આ છે - દેવર્તિ એટલે પરિવાર સંપત્તિ • x • દેવઘુતિ-શરીર, આભરણાદિથી, દેવાનુભાવ-દેવગતિની હૃસ્વતા પામીને, દિવ્ય જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ યાન વિમાન-પાલક નામે છે, તે જંબૂદ્વીપ પરિમાણથી જૂન લાંબુ-પહોળું કરવાને સોપતા, સંક્ષેપતા, ત્રીજો યાવત્ શબ્દ - જ્યાં જંબૂદ્વીપમાં ભરતક્ષોગ છે પૂર્વ ગિસોપાન પ્રતિરૂપકથી શકનું ઉતરણ કહ્યું, બીજા બધાં ક્યાંથી ઉત્તરે છે ? તે સ્પષ્ટ છે, હવે શકે શું કર્યું તે કહેલ છે. તેમાં ચાવતું પદ સંગ્રાહ્ય પૂર્વ સૂણાનુસાર જાણવું. હવે શું કહ્યું- તે કહે છે - હે રત્નકુક્ષિધારિકા તમને નમસ્કાર, દિશાકુમારીમાં સૂણ કહ્યું છે, તેમ કહેવું. ચાવત્ શબ્દથી કહેવું કે - જગપ્રદીપદાયિકા, સર્વ જગજીવ વત્સલ, હિતકારક, માર્દેિશિત - x • જિન, જ્ઞાની, નાયક, બુદ્ધબોધક, સર્વલોકના નાથ, સર્વ જગને મંગલ, તિર્મમવી ઈત્યાદિ બધું પૂર્વવત્ હે માતા ! તમે ધન્ય છો આદિ સુધી કહેવું. હું શક નામે દેવેન્દ્ર તીર્થંકરનો જન્મ મહોત્સવ કરીશ, તો તમારે ડરવું નહીં, કહીને અવસ્થાપિની નિદ્રા આપે છે . અર્થાત પુત્રને મેર લઈ જવાયા પછી, તેના વિરહમાં માતા દુ:ખી ન થાય, તે માટે દિવ્ય નિદ્રા વડે નિદ્રાવાળા કરે છે, ભગવંતનું પ્રતિરૂપક પણ ત્યાં મૂકે છે. જેથી મેરુએ જઈને જન્મમહોત્સવમાં ત્રણ હોઈએ, ત્યારે નીકટના દુષ્ટ દેવો કુતૂહલાદિથી નિદ્રા હરી લે તો ? તેથી સંપૂર્ણ ભગવંત સદંશ રૂપ વિકર્વીને તીર્થકરની માતાની પડખે સ્થાપે છે. પછી શક પોતાના પાંચ રૂપો વિકર્યું છે, તેમાં - એક શક તીર્થકરને પરમ શુચિ વડે સરસ ગોશીષ ચંદનથી લિપ્ત અને ધૂપ વડે વાસિત કરી, હાથનું શુકિત સંપુટ કરીને ગ્રહણ કરે છે. એક શક પાછળ છમ, ધરે છે ઈત્યાદિ સૂઝાવતુ જાણવું -x • અહીં સામાનિકાદિ દેવ પરિવાર હોવા છતાં ઈન્દ્ર પોતે જ જે પાંચ રૂપની વિકdણા કરી, તે ભગવંતની પરિપૂર્ણ સેવાના લોભથી કર્યા. હવે શક વિવક્ષિત સ્થાનને પામે છે, તે કહે છે - પછી તે શકેન્દ્ર બીજા ઘણા ભવનપત્યાદિ દેવ-દેવીઓથી પરિવરીને સર્વ ઋદ્ધિપૂર્વક, સર્વધુત્યાદિથી, ઉત્કૃષ્ટવરિતાદિ ગતિથી જતાં-જતાં જ્યાં મેરુ પર્વતના પંડકવનમાં જ્યાં અભિષેક શીલા ઉપર અભિષેક સિંહાસન છે, ત્યાં આવે છે, આવીને સિંહાસને પૂર્વાભિમુખ બેઠો. હવે ઈશાનેન્દ્રનો અવસર છે – • સૂત્ર-૨૩ થી ૨૩૫ ? [૩] તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ ઈશાન, જેના હાથમાં મૂળ છે, વૃષભ વાહન છે, સુરેન્દ્ર, ઉત્તરાદ્ધ લોકાધિપતિ છે, અઠ્ઠાવીસ લાખ વિમાનોનો અધિપતિ, નિર્મળ વટાધારી, એ પ્રમાણે શક્ર મુજબ શેષ વર્ણન કહેવું. તેમાં ભેદ આટલો છે– મહાઘોષા ઘટા, લધુપરાક્રમ નામે પદાતિ સૈન્યાધિપતિ, વિમાનકારી દેવ પુષક છે, નિયણિમાર્ગ દક્ષિણેથી, ઉત્તરપૂર્વના રતિકર પર્વતથી મેરુ પર્વત સમોસ ચાવતું પણુપસે છે. એ પ્રમાણે બાકીના પણ ઈન્દ્રો કહેવા, ચાવત અય્યતેન્દ્ર, તેમાં આટલો Page #253 -------------------------------------------------------------------------- ________________ પ/ર૩૦ થી ૨૩૫ ભેદ છે [૩૧] સૌધર્મેન્દ્રથી અનુક્રમે સામાનિકો ૮૪,૦૦૦, ૮૦,૦૦૦, ૭૨,૦૦૦, 90,, ૬૦,000, 50,000, ૪૦,000, 30,000, ૨૦,ooo આને આરિણઅશ્રુતસ્દીકના ૧૦,ooo mણવા. [૩] સૌધર્મેન્દ્રથી વિમાન સંખ્યા – ૩ર લાખ, ૨૮ લાખ, ૧ર લાખ, ચર લાખ, ૫૦,ooo, ૪૦,૦૦૦ અને સહસ્ત્રારના ૬ooo છે. [3] નિત-પ્રાણત કલમાં ૪૦૦ અને આરણ-ટ્યુતમાં 300 છે. આ વિમાનો કહ્યા, હવે યાન-વિમાનકારી દેવો કહે છે – [૩૪] પાલક, પુષ્પ, સૌમનસ, શ્રીવત્સ, બંધાવd, કામગમ, પ્રીતિગમ, મનોરમ, વિમલ અને સર્વતોભદ્ર (અનુક્રમે જાણવા.]. [૩૫] સૌધર્મેન્દ્ર, સાનકુમારેન્દ્ર, બ્રહ્મલોકેન્દ્ર, મહાશુક્રેન્દ્ર અને પાણતેન્દ્રની સુઘોષ ઘણા છે, હરિàગમેલી પદાતિ સૈન્યાધિપતિ છે, ઉત્તરવર્તી નિર્માણ માર્ગ છે, દક્ષિણ-પશ્ચિમી રતિકર પર્વત છે. ઈશાનેન્દ્ર, માહેન્દ્ર, લાંતકેન્દ્ર, સહક્યારેન્દ્ર, અય્યતેન્દ્રને મહાઘોષ ઘંટા, લઘુપસકમ નામે પદાતિ સૈન્યાધિપતિ, દક્ષિણ બાજુનો નિયણિમા, ઉત્તપૂર્વનો રતિકર પર્વત છે. પષદા, જીવાભિગમમાં કહ્યા મુજબ જાણવી. આત્મરક્ષક દેવો સામાનિક દેવોથી ચારગણાં છે. બધાંના યાન-વિમાનો એક લાખ યોજન વિસ્તીર્ણ છે. તેની ઉંચાઈ વરૂ વિમાન પ્રમાણ છે અને મહેન્દ્રધ્વજ હજાર યોજન વિdlણ છે. શક સિવાયના બધાં મેરુ પર્વત સમવસરે છે પાવત (ભગવતની) પÚપાસના કરે છે. • વિવેચન-૨૩૦ થી ૩૫ - તે કાળે - સંભવિત જિન જન્મ, તે સમયમાં - દિકુમારીના મૃત્યુ પછી, શકના આગમન પછી નહીં, કેમકે બધાં ઈન્દ્રો જિનકલ્યાણકમાં સાથે જ આવવાનો આરંભ કરે છે. સૂત્રમાં જે શકના આગમન પછી ઈશાનેન્દ્રનું આગમન કહ્યું તે ક્રમથી સૂત્રના સંબંધથી સંભવે છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાન આદિ સૂત્રાર્થવતુ જાણવું. તેમાં અરજસ-નિર્મળ, અંબરવસ્ત્ર-સ્વચ્છપણાથી આકાશવત વસ્ત્રો. જેમ શક્રમાં કહ્યું, તેમ અહીં પણ છે, તફાવત એટલો કે ઘટાનું નામ મહાઘોષ છે, ઈત્યાદિ બધું સૂત્રાર્થવતું જાણવું. ચાવતું પદથી તીર્થકર ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, કરીને વંદનનમસ્કાર કરીને, બહુ દૂર નહીં તેમ બહુ નીકટ નહીં એ રીતે સુશ્રુષા કરતા, નમન કરતાં, અભિમુખ વિનયચી અંજલી જોડી રહ્યા. હવે અતિદેશથી સનકુમારાદિ ઈન્દ્રોની વક્તવ્યતા કહે છે – સૌધર્મથી અચ્યતેન્દ્ર સુધીની વકતવ્યતા છે, શક્રેન્દ્રના ૮૪,000, ઈશાનેન્દ્રના ૮૦,૦૦૦ એ રીતે ચાવતુ આનત-પ્રાણત બે કલાના ઈન્દ્રના ૨૦,ooo અને આરણ-ચાટ્યુત બે ४४ જંબૂતીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ કલાના ઈન્દ્રના ૧૦,૦૦૦ સામાનિકો છે. • x - એ રીતે પ્રતિ ઈન્દ્રના સામાનિકોનો આલાવો કહેવો. વિમાનો-સૌધર્મકલો ૩૨-લાખ, ઈશાન કો-૨૮ લાખ. એ પ્રમાણે આનતપ્રાણત બે કર્ભે મળીને ૪૦૦, આરણ-અય્યત બંને મળીને 30o વિમાન સંખ્યા જાણવી. યાનવિમાન વિકઈક દેવોના નામો સુઝાનુસાર જાણવા. હવે દશ કલમેન્દ્રોમાં કયા પ્રકારે પાંચ-પાંચમાં સામ્ય છે ? તે કહે છે - સૌધર્મ અર્થાતુ પહેલા, ત્રીજા, પાંચમાં, સાતમા અને નવદશમાં સુઘોષા ઘંટા, હણેિગમેષી દેવ, ઉત્તરીય નિર્માણ ભૂમિ અને અગ્નિકોણનો રતિકર પર્વત તથા ઈશાન અર્થાત્ બીજો, ચોથો, છઠ્ઠો, આઠમો અને અગિયાર બારમો કાના ઈન્દ્રોને મહાઘોષા ઘંટા, લઘુ પરાક્રમ દેવ, દક્ષિણ માર્ગ, ઈશાન તિકર પર્વત કહેવો. બહુવચન સર્વકાળવર્તી ઈન્દ્રની અપેક્ષાચી છે. પર્ષદ-અવ્યંતર, મધ્ય, બાહ્ય રૂપ તેના જેટલા દેવ-દેવીઓનું પ્રમાણ છે, તેનુંતેટલું પ્રમાણ જીવાભિગમથી જાણવું. જેમકે શકની પપદા અત્યંતર બાર હજાર, મધ્યની ચૌદ, બાહ્યની સોળ જાણવી. ઈશાનેન્દ્રની આધ-દશ હજાર, મધ્યની બાર, બાહાની ચૌદ છે. સનકુમારેન્દ્રની પર્ષદા અનુક્રમે આઠ, દશ, બાર છે. માહેન્દ્રની છ, આઠ અને દશ છે. એમ બન્ને ઘટતાં શુકેન્દ્રની એક-બે-ચાર હજાર છે. સક્લારેન્દ્રની ૫૦૦, ૧૦૦૦, ૨૦૦૦ છે, આનત-પ્રાણતેન્દ્રની ૨૦૦, ૫૦૦, ૧૦૦૦ છે. આરણ-અય્યતની પાર્ષદા અત્યંત-૧oo દેવ, મધ્ય-૨૦ અને બાહ્ય-૫૫૦ દેવો છે. શક અને ઈશાનની દેવી પર્ષદા જીવાભિગમાદિમાં કહી છે, પણ મલયગિરિજીયો આવશ્યક વૃત્તિમાં કહેલ નથી, તેથી અમે પણ લખતા નથી. આત્મરક્ષા - અંગરક્ષક દેવો, બધાં ઈન્દ્રોને પોતાના સામાનિક કરતાં ચારગણાં હોય છે. તેથી ચારગણાં ૮૪,000 ઇત્યાદિ જાણવા. ચાનવિમાન બધાંના એક લાખ યોજન પહોળા, ઉંચાઈ બધાંની પોત-પોતાના વિમાનપ્રમાણ છે. ઈન્દ્રના પોત-પોતાના વિમાને સૌધર્માવલંકાદિ, તેનું પ્રમાણ ૫oo યોજનાદિ છે. અર્થાત્ બે કલાના વિમાનોની ઉંચાઈ ૫oo યોજન, બીજા બેની ૬૦૦ યોજન, બીજા બેની ઉoo યોજન, ચોચા બેની ૮૦૦ યોજન, ઉપરના ચારની ૯૦૦ યોજન છે. બધાંનો મહેન્દ્રધ્વજ ૧000 યોજન વિસ્તીર્ણ છે. - x - હવે ભવનવાસી કહે છે– • સૂત્ર-૨૩૬ થી ૩૮ : [૩૬] તે કાળે, તે સમયે અસુરેન્દ્ર અસુરરાજ ચમર, ચમચંચા રાજધાનીમાં સુધમસભામાં અમર સિંહાસને, ૬૪,ooo સામાનિક દેવો, 93ત્રાયશિક, ચાર લોકપાલ, સપરિવાર પાંચ અગમહિણીઓ, ત્રણ દિi, સાત રૌવ્યો, સાત સૈન્યાધિપતિઓ, ચારગણા ૬૪,ooo આત્મરક્ષક દેવો અને બીજ દેવોથી [પરિવૃત્ત હતો ઈત્યાદિ શક વતુ જાણવું. તેમાં તફાવત આ પ્રમાણે છે ક્રમ નામે પદાતિ રૌન્ચાધિપતિ, ઓઘવા નામે ઘટા, વિમાન પn,ooo Page #254 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પ/ર૩૬ થી ૨૮ ચૌજન વિdlણ, મહેન્દ્રધ્વજ પoo યોજન ઉંચો, વિમાનકારી અભિયોગિક દેવ છે. બાકી બધું પૂર્વવત્ યાવતું મેરુ પર્વત સમવસરે છે [પાવતું] પર્યાપાસના કરે છે. તે કાળે તે સમયે અરેન્દ્ર અસરરાજા બલિ એ પ્રમાણે આવે છે. વિશેષ એ કે - ૬૦,ooo સામાનિક દેવો, તેનાથી ચારગણા આત્મરક્ષક દેવો, મહામ નામે પદાતિસૈન્યાધિપતિ, મહા ઓઘસ્વરા નામે ઘંટા છે. બાકી બધું પૂવવ4 હર્ષદા જીવાભિગમવત્ છે. તે કાળે, તે સમયે ધરણેન્દ્ર તેમજ આવે છે. તફાવત એ-૬ooo સામાનિકો, ૬-ગ્રમહિણી, ચારગણા આત્મરક્ષક દેવો, મેઘશ્વરા ઘટા, ભદ્રસેન નામે પદાdીમેન્યાધિપતિ, વિમાન ૨૫,ooo યોજના વિસ્તીર્ણ, મહેન્દ્રધ્વજ ૫૦ યોજના વિસ્તૃત છે. એ પ્રમાણે અસુરેન્દ્ર વર્જિત બધાં ભવનવાસી ઈન્દ્રો શણવા. વિશેષ એ - અસુરોની ઓધવરા ઘંટા, નાગકુમારની મેઘવરા, સુવણકુમારની હંસસ્વરા, વિધુકુમારની કૌંચસ્વરા, અગ્નિકુમારની મંજુવરા, દિશાકુમારની મંજુઘોષા, ઉદધીકુમારની સુવરા, દ્વીપકુમારની મધુરસ્વરા, વાયુકુમારની નદીસ્વરા, સ્વનિતકુમારની નંદિઘોષા ઘંટા છે. [૩] સામાનિક દેવો અમરેન્દ્રના ૬૪,૦૦૦ અને બલીન્દ્રના ૬૦,૦૦૦ છે. અસુરેન્દ્ર સિવાયના ઈન્દ્રોના છ-છ હજાર છે. સામાનિકોથી ચારગણા આત્મરક્ષક દેવો કહેવા. ૩િ૮] અમરેન્દ્ર સિવાયના દક્ષિણ દિશાના ઈન્દ્રોના પદાતિરીન્ય અધિપતિના નામ ભદ્રોન અને ઉત્તરના દક્ષ નામે છે. આ પ્રમાણે વ્યંતરેન્દ્રો અને જ્યોતિકેન્દ્રોને જાણવા. ફર્ક માત્ર એ છે કે - woo સામાનિકો દેવો, ચાર અગમહિણીઓ, ૧૬,ooo આત્મરક્ષક દેવો, વિમાન ૧ooo યોજન, મહેન્દ્રdજ ૧૫ યોજન, દક્ષિણદિશાની ઘટા મંજુવા, ઉત્તરદિશાની મંજુઘોષા, પEાતી સૈાધિપતિ અને વિમાનકારી અભિયોગિક દેવો છે. જ્યોતિકોની સુવરા તથા સુરવરનિર્વાષા વંટા છે. તેઓ મેરુ પર્વત સમવસરે છે યાવતુ પર્યાપાસના કરે છે. • વિવેચન-૨૩૬ થી ૩૮ : ચમર અસુરેન્દ્ર અસુરરાજા ચમચંચા રાજધાનીમાં, સુધમસભામાં, ચમસિંહાસને બેઠો છે ઈત્યાદિ સૂકાર્યવત છે. બીજા પણ દેવો એમ આલાપકાંશથી સંપૂર્ણ આલાપક આ રીતે જાણવો - ચમચંયા રાજધાનીમાં વસતા ઘણાં અસુરકુમાર દેવો અને દેવીઓ શકની જેમ બાકી બધું જાણવું. તફાવત આ પ્રમાણે - કુમ પદાતિસૈન્ય અધિપતિ, ઓઘસ્વરા ઘંટા ઈત્યાદિ સૂત્રાર્થવતુ જાણવું. તેમાં વિમાન કરનાર આભિયોગિક દેવ કહ્યો છે, પણ વૈમાનિકેન્દ્રના પાલકની જેમ કોઈ નિયત નામ આપેલ નથી. બાકીનું પૂર્વવત્ - શકાધિકારમાં કહ્યા મુજબ કહેવું. વિશેષ એ જંબૂઢીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ કે - દક્ષિણપશ્ચિમ રતિકર પર્વત છે. તે ક્યાં સુધી કહેવું ? મે પતિ સમોસરે છે અને પર્યાપાસના કરે છે, ત્યાં સુધી કહેવું. હવે બલીન્દ્ર – તે કાળે, તે સમયે અસુરેન્દ્ર અસુરાજ બલિ હતો, તેને ચમસ્વત્ કહેવો. વિશેષ એ કે – ૬૦,ooo સામાનિકો, ચાર્ગીણાં આત્મરક્ષકો અર્થાત સામાનિકની સંખ્યાથી ચારગણાં અંગરક્ષકો છે. મહાલૂમ પદાતિ સૈન્યાધિપતિ, મહાસ્વરા ઘય છે ચમચંગાના સ્થાને બલિચંયા રાજધાની, દક્ષિણનો નિયણિમાર્ગ, ઉત્તરપશ્ચિમ રતિકર પર્વત કહેવો. બાકી યાન વિમાન વિસ્તારાદિ ચમચંયાના અધિારમાં કહ્યા મુજબ જાણવું. પર્ષદા જીવાભિગમ સૂત્રમાં કહ્યા મુજબ છે. * * * * * ચમર અધિકાર કહેતા બલીન્દ્રના અધિકારમાં હવે કહેવાનાર આઠ ભવનપતિમાં ઉપયોગી થાય છે.. પર્ષદા - અમરની આત્યંતર પર્ષદામાં ર૪,ooo દેવો, મધ્યમામાં ૨૮,ooo, બાહામાં ૩૨,૦૦૦ દેવો છે. બલીન્દ્રની આત્યંતર પર્ષદામાં ૨૦,ooo, મયમામાં ૨૪,૦૦૦, બાહ્યામાં ૨૮,૦૦૦ દેવો છે તથા ધરણેન્દ્રની આગંતર પર્ષદામાં ૬૦,૦૦૦, મધ્યમામાં 90,ooo અને બાહ્યમાં ૮૦,000 દેવો છે. ભૂતાનંદની અત્યંતર પર્ષદામાં પ0,000, મધ્યમામાં ૬૦,૦૦૦ અને બાહ્યામાં ૩૦,ooo દેવો છે. બાકીના ભવનપતિના ૧૬ ઈન્દ્રોમાં જે વેણુદેવાદિ દક્ષિણ શ્રેણિના અધિપતિઓ છે, તેમની ત્રણે પર્વદા ધરણેન્દ્રની જેમ અને ઉત્તર શ્રેણિ અધિપતિ વેણુદાષ્ટિ આદિની ભૂતાનંદની જેમ પર્ષદા જાણવી. હવે ધરણ - તે કાળે, તે સમયે ધરણo ચમરવત્ કહેવું. તફાવત એ છે કે - ૬૦૦૦ સામાનિકો, છ ગ્રંમહિષીઓ, ચારગણાં આત્મરાકો, મેઘસ્વરા ઘંટા, ભદ્રસેન પદાતી સૈન્યાધિપતિ, વિમાન ર૫,000 યોજન, મહેન્દ્રવજ ૫૦ યોજન છે. હવે બાકીના ભવનવાસી ઈન્દ્રની વક્તવ્યાતને અતિદેશથી કહે છે - એ પ્રમાણે ધરણેન્દ્ર મુજબ ચમર અને બલિ સુરેન્દ્રને વજીને ભવનવાસી ઈન્દ્રોમાં ભૂતાનંદાદિની વક્તવ્યતા જાણવી. વિશેષ એ કે - અસુરકુમારોની ઓઘરસ્વરા ઘંટા, નાગકુમારોની મેઘવા ઘંટા, સુવર્ણગરુડકુમારોની હંસસ્વરા ઘંટા ઈત્યાદિ સૂકાઈવ જાણવું. આ બધાંની ઉત-અનુક્ત સામાનિક સંખ્યાને સંગ્રાહાર્થે આ ગાથા કહે છે – ચમરેન્દ્રના ૬૪,000, બલીન્દ્રની ૬૦,૦00 અને નિશ્ચયે અસુર સિવાયના ધરણેન્દ્ર આદિ અઢાર ભવનવાસી ઈન્દ્રોના સામાનિકો છ-છ હજાર જાણવા. વળી આ સામાનિકોથી ચાર-ચારગણા આત્મરક્ષક દેવો હોય છે. તેમ કહેવું. દક્ષિણ સંબંધી અમરેન્દ્ર વર્જીત બાકીના ભવનપતિઈન્દ્રોનો પદાતી સૈન્યાધિપતિ ભદ્રસેન છે અને ઉત્તરદિશાનો બલિ સિવાયના બાકીના ઈન્દ્રોનો દક્ષ નામે પદાતિપતિ છે. - X - હવે વ્યંતરેન્દ્ર અને જ્યોતિ કેન્દ્ર- તે શિષ્યબુદ્ધિથી પ્રાપ્ત છે. જેમ ભવનવાસી કહ્યા તેમ કહેવા. વિશેષ એ કે - ચાર હજાર સામાનિકો, ચાર અગ્રમહિણીઓ, Page #255 -------------------------------------------------------------------------- ________________ પ/૨૩૬ થી ૨૩૮ ૪૩ ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, ૧000 યોજન વિમાનની લંબાઈ-પહોળાઈ, મહેન્દ્રધ્વજ ૧૫ યોજન, દક્ષિણ દાશિવર્તીની ઘંટા મંજુસ્વરા છે, ઉત્તરદિશાવર્તીની મંજુઘોષા છે, પદાતિ સૈન્યાધિપતિ અને વિમાનકારી બંને આભિયોગિકદેવ છે. અતિ સ્વામી વડે આદેશ કરાયેલ અભિયોગિક દેવજ ઘંટાવાદન આદિ કર્મ અને વિમાનવિયુર્વણા કરવામાં પ્રવર્તે છે પણ તેમાં નિર્દિષ્ટ નામ નથી. વાગ્યાથી વિશેષ પ્રતિપાદનાર્થે સૂત્રમાં ન કહેવાયેલ છતાં આ પણ જાણવું - બઘાં આત્યંતરિક પર્ષદાના દેવો ૮૦૦૦, મધ્યમાના દેવો ૧૦,ooo અને બાહ્યાની - ૧૨,૦૦૦ જાણવા. તે આ પ્રમાણએ – તે કાળે તે સમયે કાલ નામે પિશાયેન્દ્ર, પિશાચરાજના ૪ooo સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષી, ત્રણ પર્ષદા, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિઓ, ૧૬,ooo આત્મરક્ષકદેવો છે ઈત્યાદિ. વ્યંતરની માફક જયોતિકોને પણ જાણવા. તેમાં સામાનિકાદિ સંખ્યામાં કંઈ વિશેષ નથી. ઘંટામાં આ વિશેષતા છે - ચંદ્રોની સુસ્વરા, સૂર્યોની સુસ્વરનિર્દોષા. બધાંનું મેરુ પર્વત સમવસરણ જાણવું. ચાવતુ પર્યાપાસના કરે છે યાવતુ શબ્દથી - પૂર્વે જણાવેલ છે, તે જાણવું. તેનો ઉલ્લેખ આ રીતે - તે કાળે તે સમયે જ્યોતિકેન્દ્ર જ્યોતિરાજ ચંદ્રના ૪૦૦૦ સામાનિકો, ચાર ચાણમહિષીઓ, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિઓ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, એ પ્રમાણે વાણવ્યંતર સમાન જાણવા, એ પ્રમાણે સૂર્યો પણ જાણવા. | (શંકા] અહીં ચંદ્રો અને સૂર્યો એવું બહુવચન શા માટે મૂક્યું ? પ્રસ્તુત કર્મમાં એક જ સૂર્ય અને ચંદ્ર અધિકૃતપણાથી છે, અન્યથા ઈન્દ્રોની ૬૪ની સંખ્યામાં વ્યાઘાત ન થાય ? [સમાધાન] જિનકલ્યાણકાદિમાં દશ કોન્ડો, વીસ ભવનવાસીન્દ્રો, બગીશ વ્યંતરેન્દ્રો, એ બધાં એક-એક વ્યક્તિગત છે, પણ ચંદ્ર અને સુર્ય જાતિની અપેક્ષાથી છે. તેથી ચંદ્રો અને સૂર્યો અસંખ્યાત પણ સમાઈ શકે છે. કેમકે ભુવન ભટ્ટારકના દર્શનની કામના કોને ન હોય ? આ વાત શાંતિનાથ ચસ્ત્રિમાં મુનિદેવસુરીજીએ પણ કહેલ છે કે – જ્યોતિકનાયક ચંદ્ર-સૂર્ય સંખ્યાતીત હતા. હવે એમના પ્રસ્તુત કર્મની વક્તવ્યતા કહે છે - • સૂત્ર-૨૩૯ : ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ અત મહાદેવધિપતિ પોતાના અભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું – દેવાનુપિયો ! તીર્થકરના અભિષેકને માટે મહાઈ, મહાઈ, મહાઈ, વિપુલ સામગ્રી ઉપસ્થાપિત કરો - લાવો. ત્યારે તે અભિયોગિક દેવો હર્ષિત, સંતુષ્ટ થઈ ચાવ4 આજ્ઞા સ્વીકારીને ઉત્તર-પૂર્વ દિશાભાગમાં જાય છે, જઈને વૈક્રિય સમુદ્રઘાતથી યાવતુ સમવહત થઈને ૧૦૦૮ સુવર્ણ કળશો, એ પ્રમાણે [એક હાર આઠ-એક હજાર આઠ] રૂપાના, મણિના, સોનારૂપાના, સોના મણિના, મણિના, સોનારૂપ અને મણીના (મણીના] ૧૦૦૮ માટીના, ૧૦૦૮ ચંદનના કળશો [વિકુવે છે. જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ તદુપરાંત]..... ભંગાર, દર્પણ, થાળા, પાણી, સુપતિષ્ઠક, ચિરનકરંડક, વાતકરસ્ટ, પુuસંગેરી એ પ્રમાણે જેમ સૂર્યાભિ કહ્યું તેમ સર્વ અંગેરી, સર્વે પટલક વિશેષિત કહેવા. સીંહાસન, છત્ર, ચામર, તેલસમુક ચાવતુ સરસવસમુગક, તાલવૃત્ત વાવ ૧૦૦૮ કડછાને વિદુર્તે છે. વિક્વને સ્વાભાવિક અને વિકુર્વિત કળશો યાવતું ધૂપકડછાં લઈને..... જ્યાં શીરોદક સમુદ્ર છે, ત્યાં આવીને, ક્ષીરોદક ગ્રહણ કરે છે. કરીને જે ત્યાંના ઉત્પલ, પઇ ચાવત સહસો છે, તેને ગ્રહણ કરે છે. પ્રમાણે પુષ્કરોદથી યાવતુ ભરત-ઐરાવર્તના માગધાદિ તીર્થોના જળ અને માટીને ગ્રહણ કરે છે. પછી એ પ્રમાણે ગંગાદિ મહાનદીઓ યાવત્ લઘુહિમવતના સર્વે તુવર, સર્વે પુષ, સર્વ ગંધ સર્વે માળા યાવતુ સવષધિ અને સિદ્ધાર્થક ગ્રહણ કરે છે. ત્યારપછી પદ્ધહથી દ્રહનું જળ, ઉત્પલાદિ. એ પ્રમાણે સર્વે કુળ પર્વતોમાંથી, વૃતવૈતાઢયોમાંથી, સર્વે મહાદ્રહોમાંથી, સર્વે મહાદ્રહોમાંથી, સર્વે ચક્રવર્તી વિજયોમાંથી, વક્ષસ્કાર પર્વતોમાંથી, આંતનદીથી, જળ, માટી આદિ લે છે. તથા – ઉત્તરકુરમાં યાવતું સુદર્શન ભદ્રશાલવનમાં સર્વે તુવર યાવત્ સિદ્ધાર્થકને ગ્રહણ કરે છે. એ પ્રમાણે નંદનવનથી સર્વે તુવર યાવત્ સિદ્ધાર્થક અને સરસ ગોષિચંદન, દિવ્ય પુષ્પમાળા ગ્રહણ કરે છે. એ પ્રમાણે સીમનાવન અને પડકવનમાંથી સર્વે તુવર યાવત્ સૌમનસમાજ, દર્દી મલય અને સુગંધ ગ્રહણ કરે છે. ત્યારપછી બધાં એક સ્થાને એકઠા થાય છે, થઈને જ્યાં સ્વામી-ઈન્દ્ર છે, ત્યાં આવે છે, આવીને મહાઈ ચાવત તીર્થકરના (જન્મની) અભિષેક સામગ્રી ઉપસ્થાપિત કરે છે. • વિવેચન-૨૩૯ : ત્યારે તે અચ્ચત, જે પૂર્વે કહેલ દેવેન્દ્ર દેવરાજ, મહાન દેવ-અધિપતિ મહેન્દ્ર, ચોસઠે ઈન્દ્રોમાં પણ લબ્ધપ્રતિષ્ઠ છે. તેથી પ્રથમ અભિષેક કહ્યો. આભિયોગ્ય દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - જે કહેલું તે કહે છે - ઓ દેવાનુપિયો ! જલ્દીથી મહાથાદિ તીર્થકરાભિષેક હાજર કરો. અહીં મહાદિપદો પૂર્વે ભરતરાજાના અધિકારે કહેલા છે. વાક્ય યોજના સુલભ છે. હવે તેમણે જે કર્યું, તે કહે છે - ત્યારપછી તે આભિયોગિક દેવો હર્ષિત, સંતુષ્ટ થઈ ચાવતું આજ્ઞા સ્વીકારીને ઈશાન દિશાભાગમાં જાય છે, જઈને વૈક્રિયસમુઠ્ઠાતથી સમવહત થઈને ૧૦૦૮ સુવર્ણ કળશોને વિકૃર્વે છે. એ પ્રમાણે પ્રત્યેક ૧૦૦૮ રૂપાના ઈત્યાદિ કળશો સૂત્રાર્થવતુ જાણવા. તેમાં વંદનકળશ એટલે માંગલ્ય ઘડા. • x • વાતકરક એટલે બહારથી ચિત્રિત મધ્યે જળશૂન્ય કક • x Page #256 -------------------------------------------------------------------------- ________________ ૫/૨૩૯ જેમ સૂર્યાભદેવને રાજપ્રશ્નીયસૂત્રમાં ઈન્દ્રાભિષેકમાં કહ્યું, તેમ કહેવું. તેમાં ૧૦૦૮ આભરણ યંગેરી, ૧૦૦૮ લોમહસ્ત યંગેરીઓ તથા સર્વ પટલક ૪૯ કહેવા. તેથી કહે છે – ૧૦૦૮ પુષ્પટલો, આ વસ્તુ સૂર્યભના અભિષેકોપયોગી વસ્તુ વડે સંખ્યાથી જ તુલ્ય છે, ગુણથી તુલ્ય નથી, તેથી કહે છે – અતિવિશિષ્ટ કહેવા. કેમકે પ્રથમ કલ્પના દેવની વિકુર્વણાથી અચ્યુત કલ્પ-દેવની વિકુર્વણા અધિકતર છે. તથા સિંહાસન, છત્ર, ચામર, તૈલ સમુદ્ગક યાવત્ સર્પપ સમુદ્ગક. અહીં ચાવત્ પદથી કોષ્ઠસમુદ્ગાદિ કેહવા. તાલવૃંતમાં ચાવત્ કરણથી વીંઝણાદિ લેવા. તેમાં વીંઝણા એ સામાન્યથી વાતોપકરણ છે અને તાલવૃત્ત, તેના વિશેષરૂપ છે. તે એક હજાર આઠ-એક હજાર આઠ છે, ૧૦૦૮ ધૂપકડછા છે. હવે વિક્ર્વણાનું સાર્થકત્વ કહે છે – વિકુર્તીને અને સ્વાભાવિક - દેવલોકમાં દેવલોકવત્ સ્વયંસિદ્ધ શાશ્વત અને વૈક્રિય-અનંતરોક્ત સુવર્ણાદિ ચાવત્ શબ્દથી ભૃગારાદિ ગ્રહણ કરવા. કેમકે ધૂપકડછાંને સૂત્રમાં સાક્ષાત્ લીધેલ છે. ગ્રહણ કરીને જ્યાં ક્ષીરોદ સમુદ્ર છે, ત્યાં આવીને ક્ષીરરૂપ જળને ગ્રહણ કરે છે. [શંકા] મેરુથી અભિષકેના અંગભૂત વસ્તુના ગ્રહણને માટે ચાલતા દેવો, તેના ગ્રહણ ઉપયોગી વસ્તુ કળશ, ભંગારાદિ ગ્રહણ કરે પરંતુ અનુપયોગી, યાવત્ શબ્દથી સિંહાસન-ચામરાદિ અને તૈલ સમુદ્ગક કેમ ગ્રહણ કરેલ છે, તે કહે છે – વિકુર્વણા સૂત્રના અતિદેશથી ગ્રહણ સૂત્રના અતિષ્ટિત્વથી, આ સૂત્રપાઠના અંતર્ગતત્વમાં પણ જે ગ્રહણોચિત છે, તે જ ગ્રહણ કરેલ જાણવું. કેમકે યોગ્યતા વશ જ અર્થની પ્રતિપતિ હોય છે અને ધૂપકડછાંનું ત્યાં ગ્રહણ, તે કળશ, ભંગારાદિ દેવ હસ્ત ધૂપનાર્થે છે. અન્યથા સૂત્રમાં સાક્ષાત્ ઉપદર્શિત ધૂપકડછાંનું ગ્રહણ નિરર્થક થાય. હવે પ્રસ્તુત સૂત્ર – લઈને પછી ત્યાં ક્ષીરોદમાં ઉત્પલ, પા યાવત્ સહસ્રપત્રો છે, તેને ગ્રહણ કરે છે. યાવત્ પદથી કુમુદાદિ લેવા. આ રીતે પુષ્કરોદ - ત્રીજા સમુદ્રથી ઉદકાદિ ગ્રહણ કરે છે. અહીં સીધો ત્રીજો સમુદ્ર લેવાથી, બીજા સમુદ્રના અગ્રાહ્યત્વથી સંભવે છે. યાવત્ શબ્દથી પુષ્કરવરદ્વીપાર્લેના માગધાદિ તીર્થોનું જળ અને માટી લે છે. સમયક્ષેત્રમાં રહેલ પુષ્કરવરદ્વીપાર્ધના ગંગાદિ મહાનદીમાં આદિ શબ્દથી સર્વે મહાનદી લેવા, યાવત્ પદથી જળ અને બંને તટની માટી લે છે. લઘુહિમવંતના સર્વે તુવસ્કષાયદ્રવ્યો આમલકાદિ, સર્વે જાતિભેદથી પુષ્પો, સર્વે ગંધ-વાસાદિ, સર્વે માળાગ્રથિતાદિ ભેદે, સર્વે મહૌષધિ-રાજહંસી આદિ, સિદ્ધાર્થક-સરસવો લે છે. લઈને પદ્મદ્રહથી દ્રહનું જળ અને ઉત્પલાદિ લે છે. એ પ્રમાણે લઘુહિમવંતથી બધાં ક્ષેત્ર વ્યવસ્થાકારિત્વથી કુલ કલ્પ પર્વતો-હિમાચલાદિ, તેમાં વૃત્તવૈતાઢ્યો, પાદ્રહાદિ મહાદ્રહો, ભરતાદિ વાસક્ષેત્રો, કચ્છાદિ ચક્રવર્તી વિજયો, ગજદંતાદિ વક્ષસ્કાર પર્વતો - x - ગ્રાહાવતી આદિ અંતર્નદીઓ કહેવી. પર્વતોમાંથી તુવરાદિ અને દ્રહોમાંથી ઉત્પલાદ, કર્મક્ષેત્રોમાં માગધાદિતીર્થના જળ અને માટી, નદીથી જળ અને બંને કિનારાની માટી ગ્રહણ કરવી. 27/4 જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ યાવત્ પદથી દેવકુ લેતાં બને કુ લેવા, ચિત્ર-વિચિત્ર પર્વત, બંને યમકપર્વત, કંચનગિરિ, દશે દ્રહો આદિ ગ્રહણ કરવા, ચાવત્ પદથી પુષ્કરવર દ્વીપાઈના પૂર્વપશ્ચિમાદ્ધ ભરતાદિ સ્થાનમાં વસ્તુ ગ્રહણ કહેવું. પછી જંબૂદ્વીપમાં પણ તે પ્રમાણે જ કહેવું. ક્યાં સુધી કહેવું ? સુદર્શન-પૂર્વાધમરુમાં ભદ્રશાલવન, નંદનવન, સૌમનસવન અને પંડકવનમાં બધાં તુવરોને લે છે. તેના અપરાર્ધમાં આ જ કર્મે વસ્તુ લીધી. પછી ધાતકીખંડના મેરુના ભદ્રશાલવનના બધાં તુવરો લે છે ચાવત્ સરસવો લે છે. એ રીતે નંદનવનથી બધાં તુવો યાવત્ સરસવો, સરસગોશીચંદન, દિવ્ય ગ્રથિત પુષ્પો ગ્રહણ કરે છે. એ પ્રમાણે સૌમનસવનથી, પંડકવનથી બધાં તુવરો યાવત્ ગંધાદિ લે છે. દર્દર-ચંદનાદિ પણ લે છે. - x - x + Чо પછી અહીં-તહીં વીખરાયેલા આભિયોગ્ય દેવો એકઠા થાય છે, થઈને જ્યાં સ્વામી છે, ત્યાં જાય છે. જઈને મહાર્યાદિ તીર્થંકર અભિષેક યોગ્ય ક્ષીરોદકાદિને અચ્યુતેન્દ્રની સમીપે લાવે છે. હવે અચ્યુતેન્દ્ર શું કરે છે ? તે કહે છે – • સૂત્ર-૨૪૦ ઃ ત્યારપછી તે અચ્યુતદેવેન્દ્ર ૧૦,૦૦૦ સામાનિકો, તેત્રીશ ાયશ્રિંશકો, ચાર લોકપાલો, ત્રણ પદા, સાત સૈન્યો, સાત સૈન્યના અધિપતિઓ, ૪૦,૦૦૦ આત્મરક્ષક દેવો સાથે સંપરિવરીને સ્વાભાવિક અને વિકુર્વિત શ્રેષ્ઠ કમલ ઉપર પ્રતિષ્ઠિત, સુગંધી શ્રેષ્ઠ જળથી પ્રતિપૂર્ણ, ચંદન વડે ચર્ચિત, ગળામાં મૌલિ બાંધેલ, કમળ અને ઉત્પલ વડે ઢાંકેલ, સુકોમળ હથેળી વડે પરિગૃહીત... ...૧૦૦૮ સુવર્ણના કળશો યાવત્ ૧૦૦૮ માટીના કળશો યાવત્ સર્વોદકથી, સર્વ માટીથી, સર્વતૃવરથી યાવત્ સર્વ ઔષધિ અને સરસવથી, સર્વ ઋદ્ધિથી યાવત્ રવ વડે મહાન મહાન્ તિર્થંકરાભિષેક વડે અભિષેક કરે છે. ત્યારે [અચ્યુતેન્દ્ર દ્વારા] મહાત્મહાન્ અભિષેક વડે સિંચિત્ થયા પછી, બીજા ઈન્દ્રાદિ દેવો છત્ર-સામર-ધૂપકડછાં-પુણ્યા-ગંધ યાવત્ હાથમાં લઈ હર્ષિતસંતુષ્ટ થઈ યાવત્ હાથમાં વજ્ર, ત્રિશૂળ લઈને આગળ અંજલિ જોડી ઉભા રહે છે. એ પ્રમાણે વિજયદેવ અનુસાર માવત્ કેટલાંક દેવો આસિત-સંમાર્જિતઉપલિપ્ત-સિક્ત-શુચિ-સંસૃષ્ટ માર્ગો, હાટ અને ગલીઓને કરે છે યાવત્ ગંધવર્ણીભૂત કરે છે. કેટલાંક દેવો હિરણ્ય વર્ષા વરસાવે છે, એ પ્રમાણે સુવર્ણ, રત્ન, વજ, ભરણ, પત્ર, પુષ્પ, ફળ, બીજુ, માલા, ગંધ, વણ યાવત્ પૂર્ણવાસની વર્ષા કરે છે. કેટલાંક હિરણ્યવિધિ એ પ્રમાણે યાવત્ પૂર્તિવિધિ કરે છે. કેટલાંક ચારે પ્રકારે વાધ વગાડે છે, તે આ પ્રમાણે વત, વિતત, ધન અને ઝુસિર. કેટલાંક ચાર પ્રકારે ગેયને ગાય છે, તે આ પ્રમાણે ૧. ઉપ્તિ, ૨. પાદાત્ત, ૩. મંદાય, ૪. રોચિતાવસાન. કેટલાંક ચાર ભેદે નૃત્ય નારો છે, તે આ - ૧. ચિત, ર. કુંત, ૩. આરભટ અને ૪. ભસોલ. - Page #257 -------------------------------------------------------------------------- ________________ ૫/૨૪૦ ૫૧ કેટલાંક ચતુર્વિધ અભિનય કરે છે દાષ્ટન્તિક, પ્રાતિશ્રુતિક, સામંતોપનિપાતિક, લોકમધ્યાવસાનિક. કેટલાંક બીશ ભેદે દિવ્ય નૃત્યવિધિ દેખાડે છે, કેટલાંક ઉત્પાતનિપાત, નિષતોત્પાત, સંકુચિતપ્રસારણ યાવત્ ભાંતસંભાંત નામક દિવ્ય નાટ્યવિધિ દેખાડે છે. કેટલાંક તાંડવ કરે છે અને કેટલાંક લાસ-નૃત્ય કરે છે. કેટલાંક પોતાને સ્થૂળ બનાવે છે, એ પ્રમાણે બૂત્કાર કરે છે, આસ્ફોટન કરે છે, વલ્ગન કરે છે, સીંહનાદ કરે છે અને કેટલાંક આ બૂત્કારાદિ બધું જ T કરે છે. - કેટલાંક ઘોડાની જેમ હણહણે છે, એ પ્રમાણે હાથીની જેમ ગુલગુલાયિત કરે છે, થની જેમ ધનધનાહટ કરે છે, કેટલાંક આ હણહણાટ આદિ ત્રણે સાથે કરે છે. કેટલાંક ઉચ્છાલ કરે છે, કેટલાંક પ્રક્ષાલ કરે છે, કેટલાંક ત્રિપદી છેદે છે, પાદ દર્દક કરે છે, ભૂમિ ઉપર થપાટો મારે છે. કેટલાંક મોટા શબ્દોથી અવાજો કરે છે, એ પ્રમાણે સંયોગો કહેવા. કેટલાંક હક્કાર કરે છે, એ પ્રમાણે મૂત્કારે છે, શક્કારે છે, વપતિત થાય છે, ઉત્પતિત થાય છે, પપિતિત થાય છે, બળે છે, તપછે છે, પ્રતપ્ત થાય છે, ગર્જે છે, વિદ્યુતની જેમ ચમકે છે, વર્ષાની જેમ વરસે છે. [તll...] કેટલાંક દેવોત્કલિક કરે છે, એ પ્રમાણે દેવકહકહા કરે છે, કેટલાંક દુહુદુહુ કરે છે, કેટલાંક વૈક્રિય ભૂતરૂપો વિકુર્તીને નાચે છે, એ પ્રમાણે વિજયદેવવત્ કહેવું યાવત્ ચારે તરફ ધીમે ધીમે દોડે છે જોર જોરથી દોડે છે. - • વિવેચન-૨૪૦ : પછી અભિષેક સામગ્રી ઉપસ્થિત થતાં તે અચ્યુત દેવેન્દ્ર દશ હજાર સામાનિકો, 33 ત્રાયશ્રિંશકો આદિ સૂત્રાર્થવત્ જાણવું. સુકુમાલ હથેળીમાં ગૃહીત અનેક હજાર સંખ્યાવાળા કળસો જાણવા. તેને જ વિભાગથી દર્શાવે છે – ૧૦૦૮ સોનાના કળશો, ચાવત્ પદથી રૂપાના, મણિના, સોનારૂપાના, સોનામણિના, રૂપામણિના, સોના રૂપામણિના, માટીના બધાંએ ૧૦૦૮ કળશો લેવા. તેથી સર્વસંખ્યાથી ૮૦૬૪ થશે, યાવત્ શબ્દથી ભંગારાદિ લેવા. સર્વ જળ, સર્વ માટી, સર્વ તુવર યાવત્ શબ્દથી પુષ્પાદિ ગ્રહણ કરવા, સર્વોષધિ-સરસવથી, સર્વ ઋદ્ધિ વડે યાવત્ સ્વથી, યાવત્ શબ્દથી સર્વતિથી લઈને દુંદુભિ નિર્દોષનાદ સુધી લેવું. મોટા-મોટા તીર્થકરાભિષેક વડે - જે અભિષેકથી તીર્થંકરો અભિસિંચિત્ થાય છે, અહીં અભિષેક શબ્દથી ક્ષીરોદાદિ જળ જાણવું. હવે અભિષેકકારી ઈન્દ્ર પછી બીજા ઈન્દ્રાદિ જે કરે છે, તે કહે છે – પછી સ્વામી અતિશય મહાત્ અભિષેકમાં વર્તતા ઈન્દ્રાદિ દેવો, હાથમાં છત્ર, ચામરાદિ લઈને હર્ષિત, સંતુષ્ટ થઈ, હાથમાં વજ્ર, ત્રિશૂળાદિ શસ્ત્રો લઈને આગળ ઉભા અર્થાત્ કેટલાંક છત્રધારી, કેટલાંક ચામરધારી ઈત્યાદિ, સેવા ધર્મ જણાવવા કહ્યું છે, વૈરીના પર નિગ્રહ માટે નહીં. - X - જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ હવે અતિદેશ કહે છે – એ પ્રમાણે વિજયદેવના અભિષેક સૂત્રાનુસાર ઉક્ત સૂત્ર જાણવું. ચાવત્ પદથી - x - ૪ - કેટલાંક દેવો પાંડવનમાં અતિ જળ કે અતિ માટી ન થાય, તે રીતે પ્રવિલ અને રજ-રેણુ નાશ કરનાર, દિવ્ય સુરભિગંધ જળની વર્ષા કરે છે. કેટલાંક પાંડવને નિહતરજ, નષ્ટરજ, ભ્રષ્ટ રજાદિ કરે છે. હવે સૂત્ર કહે છે – - કેટલાંક દેવો પાંડુકવને આસિક્તાદિ કરે છે, જળ વડે સીંચે છે, તેથી જ સૂચિ, કચરો દૂર કરવાથી સંસૃષ્ટ, રસ્તા વગેરે કરે છે. અર્થ આ છે તેમાં સ્થાને સ્થાનેથી લાવેલ ચંદનાદિ વસ્તુ માર્ગના અંતરમાં તે રીતે ઢગલો કરાયેલ છે, જેથી હાટની શ્રેણી જેવી લાગે છે. યાવત્ પદથી પાંડુવને મંચાતિમંચ યુક્ત કરે છે. કેટલાંક વિવિધ રંગી - ઉંચી - ધ્વજા પતાકાથી મંડિત કરે છે. કેટલાંક ગોશીર્ષ ચંદન દર્દરની થાપા મારે છે કેટલાંક ચંદન કળશયુક્ત કરે છે. કેટલાંક પ્રતિદ્વારના દેશભાગને ચંદનઘટ યુક્ત તોરણવાળા કરે છે. કેટલાંક વિપુલ વૃત્ત લાંબી માતાથી યુક્ત કરે છે. કેટલાંક પંચવર્ણી સરસ સુગંધી છોડતાં પુંજો પચાર યુક્ત કરે છે, કેટલાંક કાલો અગરુ આદિની ધૂથી મધમધતી ગંધ વડે અભિરામ સુગંધ શ્રેષ્ઠ ગંધયુક્ત કરે છે. [ઉક્ત સૂત્રની વ્યાખ્યાનો સાર-શબ્દાર્થરૂપે હિરણ્ય - રૂપું, વર્ષ-વૃષ્ટિ, રત્ન-કર્કેતનાદિ, વજ્ર-હીરા, આભરણ - હારાદિ, પત્ર-મનકાદિ, બીજ-સિદ્ધાદિ, માલ્ટ-ગુંથેલા પુષ્પો, ગંધ-વાસ, વર્ણ-હિંગલોકાદિ. ચૂર્મ-સુગંધદ્રવ્યક્ષોદ. હિરણ્યવિધિ-હિરણ્યરૂપ મંગલપ્રકાર બીજા દેવોને આપે છે. - X + X - હવે સંગીતવિધિરૂપ ઉત્સવ કહે છે – કેટલાંક ચતુર્વિધ વાધો વગાડે છે, તે આ રીતે – તત - વીણાદિ, વિતત - પટહાદિ, ધન - તાલ આદિ, શુધિર-વંશાદિ. કેટલાંક ચતુર્વિધ ગાયન ગાય છે, તે આ રીતે – ક્ષિપ્ત પહેલાથી સમારંભ્યમાણ, પાદાત-પાદવૃદ્ધ, વૃત્તાદિ ચતુર્ભાગરૂપ પાદબદ્ધ, મંદાય-મધ્ય ભાગમાં મૂર્છાનાદિ ગુણયુક્ત, રોચિતાવસાન-યથોચિત લક્ષણયુક્તતાથી ભાવિતાદિ - ૪ - કેટલાંક ચાર ભેદે નાટ્ય કરે છે, તે આ પ્રમાણે – અંચિતાદિ ચાર, કેટલાંક ચતુર્વિધ અભિનય કરે છે, તે આ રીતે – દાન્તિક આદિ ચાર. આ નાટ્યવિધિ, અભિનયવિધિને ભરતાદિ સંગીત શાસ્ત્રજ્ઞ પાસેથી જાણવી. કેટલાંક બત્રીશ ભેદે અષ્ટમાંગલિક આદિ દિવ્ય નાટ્યવિધિ દેખાડે છે, તે બધું જ ક્રમે વર્લ્ડમાન સ્વામીની આગળ સૂર્યાભદેવે દેખાડેલ તે જ ક્રમ લેવો. - ૪ - સ્વસ્તિક, શ્રીવત્સ, નંધાવર્ત્તદિ આઠ મંગલથી ચિત્રિત. અહીં આઠે પદોની વ્યાખ્યા પૂર્વવત્. વિશેષ એ કે – તેના વડે આલેખન, તે-તે આકારની આવિર્ભાવના થાય તેમ દર્શાવે છે. અર્થાત્ તેને અભિનયવિષયીકૃત્ય કરે છે. મિનય - આંગિક, વાચિક, સાત્ત્વિક, આહાર્ય એ ચાર ભેદથી સમુદિત કે અસમુદિતપણે અભિનેતવ્ય વસ્તુ ભાવને પ્રગટ કરવો. તેમાં આંગિક વડે નાટ્યકર્તા Page #258 -------------------------------------------------------------------------- ________________ પ/ર૪૦ તે-તે મંગલાકાપણે અવસ્થાન, હાય આદિ વડે તેનો આકાતું દર્શન કે વાચિક વડે પ્રબંઘાદિમાં તેને મંગલ શબ્દનું ઉચ્ચારણ, મનમાં ક્ત થઈને તેને મંગલ સ્વરૂપનું આવિર્ભાવત. હવે બીજું નાટ્ય - આવ-પ્રત્યાવર્ત, શ્રેણિ-પ્રશ્રેણી, સ્વસ્તિક, પુષ્યમાનવાદિનું લેખત તેમાં સુટિકમયી ભમતી ભમરિકાના આઘનયી તત્તન આવતું. તેથી વિપરીત ક્રમે પ્રત્યાવર્ત. શ્રેણી-પંક્તિ વડે સ્વસ્તિક, તે શ્રેણિતિક ઈત્યાદિ - x • વૃિત્તિમાં આ નાટ્યાદિ ભેદ વિતાસ્વી છે, જે મx અનુવાદથી સમજાય તેવા નથી, તેથી અમે અહીં કેટલાંક શબદોનો વિશિષ્ટ અર્થ મમ રજૂ કરીએ છીએ ને વર્ધમાનક-સ્કંધ ઉપર બેસેલ પુરષ. •x• મસ્યાંડક-ઈડાથી જન્મતા મત્સ્યનો આકાર કરવો તે. • x • અથવા જેમાં એક નટ બીજા નો સાથે રંગભૂમિમાં પ્રવેશે છે કે ત્યાંથી નીકળે છે, તે મત્સ્યકાંડ, એ રીતે મકકાંડ પાઠમાં મગરવંદ કહેવું. અથવા વિકૃત રૂપવથી જોનાને અતિ પ્રાસકત થાય છે, તે રીતે જે નાટ્ય તદાકાર દર્શનથી ભયાનક થાય, તે ભયાનક સપ્રધાન મકરકાંડ છે. જાર-ઉપપતિ, • x - માર-કામને ઉદીપક અય િશૃંગાર સપધાન, - ૪ - * * * * વાસંતીલતા-વસંતાદિ તુવર્ણન. * * * બનીશબદ્ધ નાટકમાં સંખ્યા બમીશ કહી છે, પણ ઉપલક્ષણથી બીજા પણ તેનો અભિનયકરણપૂર્વક નાટ્યભેદો જાણવા. બીજો અભિનય :- ઈહામૃગ-વર, રુ અને ચમર એ મૃગવિશેષ છે. વનવૃક્ષવિશેષ, તેની લતા. ચોથો અભિનય :- એકતોષકા - એક દિશામાં ધનુષ્પ આકાર શ્રેણી વડે નર્તન, દ્વિઘાતોષકા • બંને પરસ્પરાભિમુખ દિશામાં ધનુષાકાર શ્રેણીથી નર્તન. એકતઘવાલ - એક દિશામાં નોનું મંડલાકારે નર્તન એ રીતે દ્વિઘાતશકવાલ અને ચક્રાદ્ધ ચકવાલાદિ કહેવા. હવે પાંચમો - ચંદ્રાવલિ પ્રવિભકિત, સુર્યાવલિ પ્રવિભકિત ઈત્યાદિ પ્રવિભક્તિ નામક છે, તેમાં ચંદ્રોની આવવિ * શ્રેણિ, તેની પ્રવિભકિ-ના વિશેષ. * * * એ પ્રમાણે સૂર્યાવલિ ઈત્યાદિ રત્નાવલિ પ્રવિભક્તિ સુધી જાણવું • x • [જેનો અર્થ વૃત્તિથી સમજવો.] હવે છઠો : ચંદ્ર સૂર્યોદ્ગમન પ્રવિભક્તિ, તેમાં ઉદ્ગમન એટલે ઉદયન, તેની ચના વિશેષ અભિનય. * * * ધે સાતમો - ચંદ્ર સૂર્યાગમન પ્રવિભક્તિ, ચંદ્રનું વિમાન સહિત આગમન - આકાશવી અવતરણ, તેની સ્થના કરવી. ધે આઠમો - ચંદ્રસૂર્યાવરણપવિભક્તિ, જેમ ચંદ્ર ધનપટલ આદિ વડે આવરણ કરાય છે, તે રીતે અભિનય દર્શન, તે ચંદ્રાવણ વિભક્તિ, એ રીતે સૂર્યવિરાણપવિભક્તિ કહેવી. હવે નવમો - ચંદ્ર સૂર્યાસ્તમયનપ્રવિભક્તિ, જેમાં સર્વતઃ સંધ્યારણ પ્રસરણ, તમપસણ, કુમુદ સંકોયાદિ વડે ચંદ્રના અસ્તપણાનો અભિનય કહ્યો છે. એ રીતે જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/3 સૂર્યાસ્તમયનપવિભક્તિ. હવે દશમો :- ચંદ્ર સૂર્ય નાગ યક્ષ ભૂત રાક્ષસ ગંધર્વ મહોગ મંડલ પ્રવિભકિત યુક્ત મંડલ પ્રવિભક્તિ. તેમાં ઘણાં ચંદ્રોના મંડલ આકારણી - ચકવાલ રૂપે નિદર્શન તે ચંદ્રમંડલ પ્રવિભક્તિ. એ પ્રમાણે ઘણાં સૂર્ય, નાગાદિ મંડલકારી અભિનય કહેવો. આના દ્વારા ચંદ્રમંડલ, સૂર્યમંડલ ઈત્યાદિ જાણવા. * * * હવે અગિયારમો - ઋષભ, સિંક્વલિત, હગજ વિલસિત, મત હય ગજ વિલસિત અભિનય રૂ૫ કુતવિલંબિત નામક નાટ્ય, તેમાં લલિત - સલીલગતિ, વિલસિત • મંથરગતિ, મત વિલસિતન્તગતિ, તે અભિનયક્ષ ગતિપઘાત તે કુતવિલંબિત. હવે બારમો :- શકટોદ્ધિ સાગરનાગર પ્રવિભકિત. ગાડાની ઉંઘ માફક આકારપણે હાથનો વિન્યાસ તે શકટોદ્ધિ. • x • સાગર એટલે સમુદ્રના સર્વતઃ કલ્લોલ પ્રસરણ વડવાનલ વાલા દર્શનાદિ તે સાગર પ્રવિભક્તિ, નગરસ્વાસી લોકોના સવિવેક નેપથ્યકરણ, કીડા સંચરણ, વચન ચાતુરીદશનાદિ તે નાગર પ્રવિભકિd. હવે તેમો :- નંદા ચંપા પ્રવિભકિત. તેમાં નંદા નામક શાશતી પુકરિણી, તેમાં દેવોની જલક્રીડા, જલજ કુસુમોનું અવયયન આદિ અભિનય તે નંદાણવિભક્તિ. ચંપા નામે મહારાજધાની, ઉપલક્ષણથી કૌશલા, વિશાલાદિ સજઘાની પણ લેવી. તેની પરિખા, સૌઘ, પ્રાસાદાદિનો અભિનય તે ચંપા પ્રવિભકિત. હવે ચૌદમો :- મચાંડક-મકરાંડક-જામાર પ્રવિભકિત નામે નાટ્ય. તેની વ્યાખ્યા પૂર્વે કરાયેલ છે. હવે પંદરમો :- ૪ વર્ગ પ્રવિભકિત, તેમાં જ કારના આકારથી અભિનય દર્શન, તે નટો એવી રીતે નૃત્ય કરે છે, જે રીતે વર નો આકાર થાય છે. એ પ્રમાણે -કાર, આ કારાદિ પ્રવિભક્તિ પણ કહેવી. • x • જોકે લિપીના વૈગિણી પ્રસ્તુત નાટ્યનો પણ અનિયતતાનો પ્રસંગ આવે, તો પણ વર્ષના નવયવ વિશેષથી આમાં દોષ નથી. એ પ્રમાણે 4 કાર પ્રવિભક્તિ જાતિક આદિ પણ જાણવા. અથવા * કાર શબ્દના ઉદ્ઘટનમાં ૪-મ-જિ- ઈત્યાદિ વાચિકા અભિનયની પ્રવૃત્તિથી નાટ્ય તે જ કાર પ્રવિભક્તિ, એ પ્રમાણે ૪ થી ૪ સુધીની જ કાર, જી કાર આદિ પ્રવિભક્તિ જાણવી. | [૧૬] ૪ કારાદિ, [૧૭] કારાદિ, [૧૮] 1 કારાદિ, [૧૯] 1 કાર આદિ, પ્રવિભક્તિઓ જાણવી. હવે વીસમો - અશોક, આમ, જાંબુ, કોસાંબ• પલવ પ્રવિભક્તિ, અશોકાદિ વૃક્ષવિશેષ, તેના પલ્લવ-નવા કિસલય, તે મંદ વાયુ વડે ચલિત થતાં નૃત્ય કરે છે, તેવા અભિનયરૂપ પલ્લવપવિભક્તિ. એકવીસમો - પા, તાણ, અશોક, ચંપક, ચુત, વન, વાસંતી, કુંદ, અતિમુક્ત, શ્યામ - લતા પ્રવિભક્તિ નાટ્ય. જે વનસ્પતિકાયિકના અંઘ, પ્રદેશ, વિવક્ષિત ઉtવગત એક શાખા સિવાયની બીજી શાખા પરિસ્થૂળ ન નીકળે, તે લતા - Page #259 -------------------------------------------------------------------------- ________________ પ૬ જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ૫/૨૪૦ જાણવી, તે પદાદિ એ પદાલતાદિ પદોનો અર્થ પૂર્વવતુ. તે જે રીતે વાયુ વડે ચાલતા નાચે છે, તે અભિનય. ધે બાવીશમો :- કુત નાટય. શીધ્ર ગીત અને વાધના શબ્દોનો એક સાથે પ્રપાતથી પાદતલ શબ્દનો પણ સમકાલે નિપાત. હવે તેવીશમો:- વિલંબિતખાય. ગીત શબ્દમાં વરધોલના પ્રકારથી વિશ્રાંતની માફક વધશબ્દમાં પણ વનિતાલરૂપે વગાડાતાં તે રીતે પાદ સંચારથી નર્તન તે વિલંબિત. હવે ચોવીશમો - વિલંબિત નાટ્ય, તેમાં ઉક્ત બંને પ્રકારે નર્તન કરવું તે અભિનય. ધે પચીશમો:- અંચિત નાટ્ય-પુષ્પાદિ અલંકાર વડે પૂજિત, તે અભિનયપૂર્વક નાટ્ય પણ અંચિત કહેવાય - ૪ - હવે છવીસમો :- રિભિતનાટ્ય - મૃદુપદ સંચાર રૂ૫ - X - X - હવે સત્તાવીસમો :- અંચિતરિભિત, ઉક્ત બંને અભિનય. હવે અઢાવીશમો:- આરભટનાટ્ય, ઉત્સાહ સહિત સુભટ અથતિ મહાભટોના સ્કંધના આસ્ફાલન હૃદયોલણનાદિ - x - હવે ઓગણત્રીસમો :- ભસોલનાટ્ય, પંક્તિથ ન્યાયથી શૃંગારરસ, આના દ્વારા શૃંગારરસનો સાત્વિક ભાવ સૂચવેલ છે. - x - ૪ - હવે બીશમો :- આરબટ ભસોલ નાટ્ય, ઉક્ત બંને અભિનય. હવે એકઝીશમો :- ઉત્પાતનિપાતપવૃત સંકુચિત-પ્રસારિત, રેચક-રચિત, ભ્રાંતસંભાત નામે નાટ્ય. તેમાં હાથ-પગ આદિ અભિનય ગતિથી ઉંચે કે નીચે ક્ષેપણ તે ઉત્પાતનિપાત. એ રીતે હાથ-પગનું સંકોચન-પ્રસારણને સંકુચિત-પ્રસારિત ભ્રમરિકા વડે નિષજ્ઞ તે રેચકચિત. ભમરાપ્ત અને સાશ્ચર્ય થવું તે ભ્રાંત સંભાત. હવે બત્રીસમો - ચમચરમ. તે સૂર્યાભદેવે વર્ધમાન સ્વામી આગળ ભગવંતના ચરમ પૂર્વમનુષ્યભવ, ચરમ દેવલોક ભવ, ચરમ ચ્યવન-ગર્ભસંહરણ-તીર્થકર જન્માભિષેક-બાલભાવ-ચૌવન-કામભોગ-તિક્રમણ-તપશણ-જ્ઞાનોત્પાદ-તીપિવતનપરિનિવણિ અભિનયરૂપ ભાવિત છે. અહીં જે તીર્થકરનો જન્મહોત્સવ કરે છે, તેનો ચરિત અભિનયરૂપ દશવિ છે. • X - X - હવે અભિનયશૂન્ય પણ નાટક હોય છે, તે દર્શાવવાને કહે છે - કેટલાંક ઉત્પાત-આકાશમાં ઉછળવું, નિપાત-ત્યાંથી પડવું, ઉત્પાતપૂર્વક નિપાત, એ રીતે નિપાતોત્પાત. યાવત પદથી મિમિ - રંગભૂમિમાં જવું અને ત્યાંથી પાછું આવવું તે. • x - આ પૂર્વોક્ત ચાર ભેદે જે બગીશ નાટ્ય ભેદથી વિલક્ષણ છે, તે બધાં અભિનયશૂન્ય અને ગામવિક્ષેપ માત્ર છે. વિવાહ-અભ્યદયાદિમાં ઉપયોગી સામાન્યથી નર્તનને ભરતાદિ સંગીતમાં તૃત કહેલ છે. હવે ઉકત જ નાટ્ય પ્રકારદ્વયથી સંગ્રહ કરવાને કહે છે - કેટલાંક તાંડવા નામે નાટક કરે છે. - x • તેથી તે આરબટી વૃત્તિપ્રધાન નાટ્ય છે. હવે જે રીતે બાલસ્વામીની પાસે દેવો કુતૂહલને દશવિ છે, તે રીતે કહે છે - કેટલાંક દેવો પોતાને સ્થૂળ કરે છે. એ પ્રમાણે કેટલાંક બૂસ્કાર કરે છે, બેસીને કૂલાઓ વડે ભૂમિ આદિને આઘાત કરે છે. મલ્લની જેમ બાહુ વડે પરસ્પર યુદ્ધ કરતાં સિંહનાદ કરે છે. કેટલાંક આ ત્રણેને અનુક્રમે કરે છે. કેટલાંક ઘોડાની જેમ હણહણે છે. કેટલાંક હાથીની જેમ ગુલગુલ એવી ગર્જના કરે છે. કેટલાંક રથની જેમ ધનધન એવો ચીત્કાર કરે છે. કેટલાંક હણહણાટ આદિ ત્રણે કરે છે. કેટલાંક મુખની આગળ થપાટો મારે છે, કેટલાંક મુખની પાછળ થપાટો મારે છે. કેટલાંક મલ્લની માફક પ્રિપદીને છેદે છે – પગ વડે ભૂમિ આસ્ફોટન કરે છે. હાથ વડે ભૂમિ ઉપર આઘાત કરે છે. કેટલાંક મોટા મોટા શબ્દોથી અવાજ કરે છે. એ રીતે ઉક્ત પ્રકારે સંયોગો પણ - બે ત્રણ પદ મેલક પણ કહેવા. તેનો શો અર્થ છે? કેટલાંક ઉંચે કદનું આદિ બે ક્રિયા સાથે કરે છે તે કેટલાંક ત્રણ, ચાર, પાંચ કે છ ક્રિયા કરે છે. કેટલાંક હા-હા એમ હક્કાર કરે છે, કેટલાંક થક-ચક એવા શબ્દો કરે છે. નીચે ઉતરે છે, ઉંચે જાય છે, તીછાં પડે છે. જવાલારૂપ થાય છે, મંદ ગાર રૂપતા સ્વીકારે છે, દીપ્ત અંગારતા સ્વીકારે છે, ગરવ કરે છે, વિજળી ચમકાવે છે, વર્ષા વરસાવે છે. અહીં પણ સંયોગો કહેવા. કેટલાંક દેવો વાયુની જેમ ભમરી ખાય છે, એ પ્રમાણે દેવો પ્રમોદભાર જનિતા કોલાહલ કરે છે, કેટલાંક દુહદહુ એમ અનુકરણ શબ્દો કરે છે, કેટલાંક હોઠ લંબાવવા-મોટું વાંકુ-ચુકુ કરવું - નેત્રના ફાટન આદિ ભયાનક ભૂતાદિ રૂપો વિકુવને નાચે છે. એ પ્રમાણે બધું વિજયદેવ અનુસાર કહેવું. ક્યાં સુધી કહેવું ? ચોતરફથી કંઈક દોડે છે, પ્રકથી દોડે છે. સુધી કહેવું ચાવત્ શબ્દથી કેટલાંક વસ્ત્રો ઉડાડે છે, કેટલાંક હાથમાં મંગલઘટ લઈને કે મૂંગાર લઈને એ પ્રમો આ આલાવાથી દર્પણ, થાળા, પાત્રી, વાતકક, રન કરંડક, પુપચંગેરી આદિ ધૂપકડછાં સુધી પણ લેવા. કેટલાંક શબ્દોની વ્યાખ્યા – નોટ્સેપ - વજને ઉછાળવો, વંદનકળશ - માંગલ્યઘટ - Xx• ઈત્યાદિ. બાકી સ્વાભાવિક સિદ્ધ છે. કેમકે પૂર્વોક્ત અભિષેક અધિકારમાં ઈન્દ્રસૂત્ર સમાન આલાવો છે. હવે અભિષેક નિગમનપૂર્વક આશીર્વાદસૂત્ર • સૂત્ર-૨૪૧ થી ૨૪૩ - રિ૪૧] ત્યારે તે અસુતેન્દ્ર સપરિવાર, તીર્થકરભગવંતને તે મહાનમહાન અભિષેકનો અભિષેક કરે છે. અભિષેક કરીને બે હાથ જોડી ચાવત મસ્તકે માંજલિ કરીને જય અને વિજય વડે વધાવે છે. વધાવીને તેની ઈષ્ટ વાણીથી યાવત્ જય-જય શબ્દ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૫/૨૪૧ થી ર૪૩ ૫૩ જંબૂતીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ઉચ્ચારે છે. ત્યારપછી ચાવત રૂંવાટીવાળા સુકુમાલ સુરભીત ગંધકાષાયિક વસ્યાથી ગામોને લુંછે છે. લુંછીને યાવત્ કલાવૃક્ષ સમાન અલંકૃત્વ અને વિભૂષિત કરે છે. ત્યારપછી સાવ નૃત્યવિધિ દેખાડે છે, દેખાડીને સ્વચ્છ-Gણ-રજતમયઉત્તમરસમય ચોખા વડે ભગવંત સ્વામીની આગળ આઠ અષ્ટમંગલ આલેખે છે, તે આ પ્રમાણે – રિસર દર્પણ, ભદ્વારાન, વર્તમાનક, શ્રેષ્ઠકળશ, મસ્જ, શ્રીવત્સ, સ્વસ્તિક અને બંધાd. એ આઠ મંગલ આલેખ્યા. [૨૪] તેનું આલેખન કરીને પૂજોપચાર કરે છે. શેના વડે ? પાડલ, મલ્લિકા, ચંપક, અશોક, પુષ્પગ, ચૂતમંજરી, નવમાલિકા, બકુલ, તિલક, કણેર, કુદ, કુર્જક, કોરંટમ, દમનકના ઉત્તમ સુગંધ ગંધ વડે ગંધિત પુણોને કચગ્રહ ગૃહિત કરલથી પ્રભષ્ટ મૂકાયેલ એવા પંચવણ પુપોનો ઢગલો થતાં ત્યાં વિચિત્ર અને જાનુપમાણ માત્ર ઉંચો ઢગલો કરે છે. કરીને.... ચંદ્રપભ, રન, વજ, વૈડૂર્યમય વિમલદંડયુક્ત, સુવર્ણ-મણિ-રતન વડે ચિકિત, કાળો ગરુ-અવર કુંટુરુક-તુર્કની ધૂપથી ગંધોમથી વ્યાપ્ત અને ધૂપશ્રેણિને છોડતાં વૈડૂર્યમય કડછાને પકડીને પ્રયત્નપૂર્વક ધૂપ દઈને જિનવરેન્દ્રની સન્મુખ સાત-આઠ પગલાં ચાલીને દશ આંગુલ વડે આંજલિ કરીને, મસ્તકે લગાડી, વિશુદ્ધ પાઠપૂર્વક ૧૦૮ મહાવૃત્તો - મિહિમા સ્તુતિ વડે, કે જે અપુનરુકત છે, અથિી યુકત છે, એ પ્રમાણે સંતવના કરે છે. ત્યારપછી ડાબો ઘુંટણ ઉંચો કરે છે, કરીને વાવ બે હાથ જોડી મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે કહે છે - નમસ્કાર થાઓ. [કોને] સિદ્ધ, બુદ્ધ, નીરજ શ્રમણ, સમાહિત, સમg, સમયોગી, શચકન, નિર્ભય, નીરાગદોષ, નિમમ, નિસંગ, નિ:શલ્ય માનમૂરણ, ગુણરન, શીલસાગર, અનંત, આપમેય, ભાવિ-ધર્મવર-ચાતુરંત ચક્રવર્તીને, અરહેતા આપને નમસ્કાર થાઓ. એમ કહી વાંદે છે - નમસ્કાર કરે છે, વંદનનમસ્કાર કરીને અતિદૂર નહીં તેમ અતિ નીકટ નહીં તેવા સ્થાને શુશ્રુષા કરતા ચાવતું પર્યાપાસે છે. એ પ્રમાણે જેમ સુતેન્દ્ર કહ્યા તેમ ઈશાનેન્દ્ર સુધી બધું વર્ણન કરવું. એ પ્રમાણે ભવનપતિ, વ્યંતર, જ્યોતિક ઈન્દ્ર સુધીના બધાં પોતાના પરિવાર સહિત પ્રત્યેકે પ્રત્યેક અભિસિંચન-જિન અભિષેકકૃત્ય કરે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ ઈશાન [પોતાના જેવા] પાંચ ઈશાનેન્દ્ર વિદુર્વે છે. વિકવી એક ઈરાનેન્દ્ર તીર્થકર ભગવંતને રતલ સંપૂટ કરીને ગ્રહણ કરે છે, પછી શ્રેષ્ઠ સીંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસે છે. એક ઈશાનેન્દ્ર પાછળ છ> ધરે છે. બે ઈશાનેન્દ્રો બંને પડખે ચામર ઢોળે છે, એક ઈશtlને હાથમાં મૂળ લઈ આગળ ઉભો રહે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક અભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને અભિષેક સામગ્રી લાવવાની આજ્ઞા આપે છે, તેઓ પણ તે પ્રમાણે સામગ્રીને લાવે છે. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક તીર્થકર ભગવંતની ચારે દિશામાં ચાર ધવલ વૃષભ વિકુવે છે, જે વૃષભ શંખચૂર્ણની જેમ વિમળ, નિમળ, દીન દહીં, ગાયના દૂધીના ફીણ, ચંદ્ર જ્યોનાવતું શ્વેત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ, હતો. ત્યારપછી તે ચરે ધવલ વૃષભોના આઠ શીંગડા વડે આઠ જળધાસ નીકળે છે, તે આઠે જલધારા ઉંચે આકાશમાં ઉડે છે, ઉડીને એક સાથે ભેગી થાય છે. ભેગી થઈને તીર્થકર ભગવંતના મસ્તકની ઉપર નિયતિત થાય છે - પડે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક, પોતાના ૮૪,૦૦૦ સામાનિકો આદિ પરિવાથી પરિવૃત્ત થઈ, તીર્થકરનો અભિષેક કરે છે યાવન હે અરહેતા આપને નમસ્કાર થાઓ, એમ કહીને વંદન કરે છે, નમસ્કાર કરે છે, આવતું પર્સપાસના કરે છે. • વિવેચન-૨૪૧ થી ૨૪૩ : ત્યારે તે અચ્યતેન્દ્ર પરિવાર સહિત સ્વામીને અનંતરોકત સ્વરૂપે અતિશય મહાન અભિષેક વડે અભિષિક્ત કરે છે. નિગમન સૂઝ હોવાથી પુનરુકિત નથી. અભિષેક કરીને બે હાથ વડે ગ્રહણ કરીને મસ્તકે સાંજલિ કરી પૂર્વોક્ત સ્વરૂપ જયવિજય વડે વધાવે છે . આશિષ આપે છે. પછી તેવા પ્રકારના વિશિષ્ટ ગુણયુક્ત, શ્રોતાને પ્રિય લાગે તેવી, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ વાણી વડે જય-જય શબ્દ ઉચ્ચારે છે. અહીં જય-વિજય વડે વધાવીને ફરી જય-જય શબ્દપ્રયોગ મંગલવચન રૂપ છે. તેથી તે પુનરુક્તિ દોષ ન કહેવો. હવે અભિષેક પછીનું કર્તવ્ય કહે છે - પ્રયોજીને પહેલા - આધ રૂપે રૂંવાટીવાળા સુકુમાર સુરમ્ય ગંધકપાયદ્રવ્ય વડે પરિકર્મિત નાની શાટિકા [ટુવાલ જેવું વ] વડે શરીરને લુંછે છે. એ પ્રમાણે ઉકત પ્રકારે કલ્પવૃક્ષ સમાન વસ્ત્રાલંકારચી અલંકૃત અને આભરમ અલંકારથી વિભૂષત કરે છે. ચાવત્ શબ્દથી લુછીને સરસગોશીષચંદન વડે ગણોને લીધે છે, લીંપીને, નાકના નિઃશ્વાસથી ઉડી જાય તેવું ચક્ષુહર, વણી સ્પર્શયુક્ત, ઘોડાની લાળ જેવું સૂમ, ધવલ, છેડે સુવર્ણ વડે ખચિત દેવદૂષ્ય યુગલ પહેરાવે છે. ઉક્તસૂમની વ્યાખ્યા પૂર્વવત્. વિશેષ એ કે – દેવદૂષ્યયુગલ પહેરાવવા રૂપ ઉત્તરીય વસ્ત્ર પરિધાન કરાવે છે. ફૂલની માળા પહેરાવે છે. નાટ્યવિધિ દેખાડે છે. દેખાડીને સ્વચ્છ, ગ્લણ, રજતમય, સ-રસ ચોખા વડે ભગવંત સ્વામી આગળ આઠ અષ્ટમંગલ આલેખે છે, તે આ પ્રમાણે - દર્પણાદિ. તે સુગમ છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૫/૨૪૧ થી ૨૪૩ મંગલ આલેખન પછીનું કૃત કહે છે - અહીં પુષ્પોપચાર કરે છે ત્યાંથી આરંભી કડછાના ગ્રહણ પર્યન્ત સૂત્ર ચકરનના પૂજાધિકારમાં લખેલ છે, તે જાણવું. પછી પ્રયત્નપૂર્વક જિનવરેન્દ્રને ધૂપ દે છે. અંગપૂજાયેં મારા વડે ભગવંતના દર્શનનો માર્ગ રુંધાયેલ છે, તેથી હું બીજાના દર્શનામૃતપાનમાં વિજ્ઞકારી ન થાઉં, એમ વિચારી સાત-આઠ ડગલાં પાછળ ખસીને, મસ્તકે અંજલિ કરી, યથા સ્થાને ઉદાતાદિ સ્વરે ઉચ્ચારપૂર્વક ૧૦૮ સંખ્યક, વિશુદ્ધ પાઠ પૂર્વક મહા કાવ્યો વડે અથવા મહાસોિ વડે, પુનરુક્તિ સહ, ચમત્કારી અર્ચયુક્ત સંસ્તવના-સ્તુતિ કરે છે. સ્તુતિ કરીને ડાબો ઘૂંટણ ઉંચો કરે છે, કરીને જમણો ઘૂંટણ પરણિતલે રાખે છે. પછી બે હાથ જોડી, મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે કહ્યું - નમસ્કાર થાઓ. આપને હે સિદ્ધ અને બુદ્ધ ઇત્યાદિ. તેમાં યુદ્ધ - જ્ઞાતતવ, નીર - કમરજરહિત, છHT - તપસ્વી, સમાહિત-અનાકલ ચિત, સમાપ્ત-કૃતકૃત્યત્વથી અથવા સમ્યક પ્રકારે આત! કેમકે અવિસંવાદી વચનપણું છે. સમયોગી ! કુશળ મનો-વા કાયયોગીપણાથી, * નિસંગ-નિર્લેપ, માનમૂરણ-માનમર્દન, જે ઉત્કૃષ્ટ શીલબ્રહ્મચર્ય, તેના સાગર કેમકે અનંતાનંત જ્ઞાનાત્મક છે. પ્રમેય - અશરીરી જીવ સ્વરૂપ છવાસ્થો વડે પરિછેદવાને અશક્ય અથવા ભગવંતના ગુણોના અનંતત્વથી ગણવા અશક્ય હોવાથી, ભવ-મુક્તિગમન યોગ્ય કેમકે ભવસિદ્ધિ નીકટ છે. ધર્મરૂપ પ્રધાન ભાવચકવથી ચારે ગતિનો અંત કરનાર ચક્ર વડે વર્તવાનો આચાર હોવાથી તેમનું સંબોધન છે - ધર્મવર ચાતુરંત ચક્રવર્તી ! જગતુપૂજ્ય અહ ! આપને નમસ્કાર થાઓ. એમ સ્તુતિ કરી વંદનાદિ કર્યા. અહીં જે વિશેષણ વકની આદિમાં સપડતુ તે એમ કહ્યું. ફરી પણ ના તે એમ કહ્યું, તે પુનરુક્તિ નથી, પણ લાઘવતાને માટે છે. • x - x - આમાંના ભવ્યપદ સિવાયના બધાં વિશેષણો ભાવિનો ભૂતવત્ ઉપચાર છે. અન્યથા અભિષેક સમયે જિનેશ્વરોને આ વિશેષણો અસંભવ છે. હવે બાકીના ઈન્દ્રોની વતવ્યતાના લાઘવને માટે કહે છે - ઉક્ત વિધિથી જેમ અચ્યતેન્દ્રનું અભિષેક કૃત્ય કહ્યું, તે પ્રમાણે - પ્રાણતેન્દ્ર યાવતુ ઈશાનેન્દ્રનું પણ કહેવું. કેમકે શક અભિષેકમાં બધાંમાં છેલ્લે હોય છે. એ પ્રમાણે ભવનપતિ, વ્યંતર, જ્યોતિકો ચંદ્રો અને સૂર્યો સુધીના બધાં પોત-પોતાના પરિવાર સાથે પ્રત્યેક પ્રત્યેક [જિનેશ્વરનો અભિષેક કરે છે. હવે બાકી રહેલ શકનો અભિષેક અવસર - ત્રેસઠ ઈન્દ્રો વડે અભિષેક કરાયા પછી દેવેન્દ્ર દેવરાજ ઈશાન, પોતાના જેવા પાંચ રૂપોને વિદુર્વે છે. તેમાં એક રૂપે તીર્થકર ભગવંતને હાથનું સંપુટ કરીને ગ્રહણ કરે છે, કરીને શ્રેષ્ઠ સિંહાસને બેઠો ઈત્યાદિ સૂકાર્યવત્ જાણવું. હવે શક શું કરે છે, તે કહે છે – ઈશાનેન્દ્રએ ભગવંતને કર-સંપુટમાં ગ્રહણ કર્યા પછી, તે દેવેન્દ્ર દેવરાજ શક આભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને ચાટ્યુનેન્દ્રની માફક અભિષેક સામગ્રીની આજ્ઞા આપે છે. આભિયોગિક દેવો પણ જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ અચ્યતેન્દ્રના આભિયોગિક દેવો પણ અય્યતેન્દ્રના આભિયોગ્ય દેવોની માફક અભિષેક વસ્તુ લાગે છે, હવે શક શું કરે છે ? અભિષેક સામગ્રી આવ્યા પછી શકેન્દ્રએ ભગવંતની ચારે દિશામાં એકૈક - ચાર શ્વેત વૃષભો વિકુવ્ય. શેતવને દૃઢ કરવા કહે છે - શંખના ચૂર્ણ જેવા, અતિનિર્મળ, બદ્ધ દહીંવતુગાયના દૂધના ફીણ જેવા, ચાંદીના ઢેર જેવો પ્રકાશ જેનો છે તેવા પ્રાસાદયાદિ હતા. ત્યારપછી તે ચારે વૃષભના આઠ સીંગડામાંથી જળધારા નીકળે છે, આઠે ધારા ઉંચે ઉછળે છે, ઉછળીને એકસાથે મળે છે, મળીને તીર્થકરના મસ્તકે પડે છે. પછી તે શકેન્દ્ર, ૮૪,૦૦૦ સામાનિકો, તેનીશ પ્રાયઅિંશકો આદિથી પરીવરીને સ્વાભાવિક અને વૈક્રિય કળશો વડે મહતું તીર્થકર અભિષેકથી અભિસિંચિત કરે છે. - X - X - હવે કૃતકૃત્ય શક ભગવંતના જન્મ નગરે જવા નીકળ્યો - • સૂત્ર-૨૪૪ - ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શો પાંચ શક [રો] વિકુવ્ય-વિકુવને એક શકે તીર્થકર ભગવંતને બે હાથના સંપુટ વડે ગ્રહણ કર્યા, એક શકે પાછળ છમ ધારણ કર્યું. બે શકો બંને બાજુ ચામર ઝેિ છે. એક શક હાથમાં વજ લઈ આગળ ચાલે છે. ત્યારપછી તે શક ૮૪,ooo સામાનિકોથી યાવતુ બીજ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવો અને દેવીઓથી સપરિવરીને સર્વ ઋહિણી યાવતુ નાદિતના રવ સાથે તેની ઉત્કૃષ્ટી ગતિથી જ્યાં તીર્થકર ભગવંતનું જન્મનગર છે, જ્યાં જન્મભવન છે, જ્યાં તીકરમાય છે ત્યાં આવે છે. આવીને તીર્થકર ભગવંતને માતાની પાસે સ્થાપે છે, સ્થાપીને તીરના પ્રતિરૂપકને પ્રતિસંહરે છે. પ્રતિસંહરીને આવવાપિની નિદ્રા સંહરે છે. ત્યારપછી એક મોટા સોમયગલને અને કુંડલયુગલને તીર્થક્ય ભગવંતના ઉશીર્ષકની પાસે સ્થાપે છે. સ્થાપીને એક મહાન શ્રીદામખંડ, જે તપનીય સુવર્ણના વંશક અને સુવર્ણના પતસ્કથી મંડિત છે, વિવિધમણિ-કન, વિવિધ હાઅધહારથી ઉપશોભિત છે. તેને ભગવંતની ઉપ-ઉલ્લોકમાં લટકાવે છે. ત્યારે તીર્થકર ભગવંત તેને અનિમેષ દૃષ્ટિએ જોતા-જોતા સુખે સુખે અભિરમણ કરતાં રહે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવર શક વૈશ્રમણ દેવને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી બન્નીશ કરોડ હિરણય, બગીશ કરોડ સુવર્ણ, બગીશ નંદા, બીશ ભદ્રા જે સભગ, સુભગ આકાચૌવન-લાવણય યુકત હોય, તેને તીર્થકર ભગવંતના જન્મ ભવનમાં સંહરણ કરો. કરીને મારી આ આજ્ઞા પાછી સોંપો. ત્યારે તે વૈશ્રમણ દેવો, શક છે આમ કહેવાતા ચાવતું વિનયથી વચનને Page #262 -------------------------------------------------------------------------- ________________ ૫/૨૪૪ સ્વીકારે છે. ત્યારપછી વૈિશ્રમણ દેવો] ભૂંભક દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે ઓ દેવાનુપિયો ! જલ્દીથી બત્રીશ કરોડ હિરણ્ય, યાવત્ તીર્થંકર ભગવંતના જન્મ ભવનમાં સંહરીને મારી આ આા પાછી સોંપો. ત્યારપછી તે કૃભક દેવો, વૈશ્રમણ દેવોએ આ પ્રમાણે કહેતા હર્ષિતસંતુષ્ટ થયા યાવત્ જલ્દીથી બીશ કરોડ હિરણ્ય યાવત્ તીર્થંકર ભગવંતના જન્મભવનમાં સંહરે છે. સંહરીને જ્યાં વૈશ્રમણ દેવ છે, ત્યાં આવીને યાવત્ આજ્ઞા પાછી સોંપે છે. = ત્યારપછી તે વૈશ્રમણ દેવો જ્યાં દેવેન્દ્ર દેવરાજ શક છે, ત્યાં આવીને ચાવત્ આજ્ઞા પાછી સોંપે છે. પાછા ગયા. ૬૧ ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર આભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપિયો ! જલ્દીથી તીર્થંકર ભગવંતના જન્મ નગરમાં શ્રૃંગાટક ચાવત્ મહાપથ અને માર્ગોમાં મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતાં-કરતાં આ પ્રમાણે કહો કે ઓ ઘમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિક અને વૈમાનિક દેવ-દેવીઓ ! આપ સાંભળો. “તમારામાં જે કોઈ તીર્થંકર કે તેમની માતા પરત્વે પોતાના મનમાં અશુભ ભાવ લાવશે, તેના મસ્તકના આમિંજરીની માફક સો-સો ટુકડા થઈ જશે.” ઉક્ત ઘોષણા કરાવો, કરાવીને મારી આજ્ઞા પાછી સોંપો. ત્યારે તે આભિયોગિક દેવો યાવત્ એ પ્રમાણે શક્રેન્દ્રની આજ્ઞા સ્વીકારે છે, સ્વીકારીને દેવેન્દ્ર દેવરાજ શકની પાસેથી નીકળે છે, નીકળીને જલ્દીથી તીર્થંકર ભગવંતના જન્મનગરમાં શ્રૃંગાટકે યાવત્ આ પ્રમાણે કહે છે ઓ ઘણાં ભવનપતિ આદિ સાંભળો - જે કોઈ તીર્થંકરનું અશુભ ચિંતવશે યાવત્ તેના મસ્તકના સૌ ટુકડા થઈ જશે. એ પ્રમાણે ઘોષણા કરીને આજ્ઞા પાછી સોંપે છે. - ત્યારપછી તે અનેક ભવનપતિ, અંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવો તીર્થંકર ભગવંતનો જન્મમહોત્સવ કરે છે. કરીને જ્યાં નંદીશ્વર દ્વીપ છે, ત્યાં આવે છે, આવીને અષ્ટાલિકા મહામહોત્સવ કરે છે. કરીને જે દિશાથી આવેલા, તે દિશામાં - • વિવેચન-૨૪૪ : હવે જન્મનગર જવાનું સૂત્ર - ત્યારપછી શક્ર પાંચરૂપો વિક્ર્વીને પછી ૮૪,૦૦૦ સામાનિકો આદિથી પરિવરીને, સર્વ ઋદ્ધિથી ચાવત્ નાદિત રવ સાથે, તેવી ઉત્કૃષ્ટ દિવ્ય દેવગતિથી જતો-જતો તીર્થંકર ભગવંતના જન્મનગરમાં, જન્મ ભવનમાં, તીર્થંકરની માતા છે, ત્યાં આવે છે. આવીને તીર્થંકર ભગવંતને માતાની બાજુમાં સુવડાવે છે. સુવડાવીને તીર્થંકરના પ્રતિબિંબનું પ્રતિસંહરણ કરે છે, કરીને અવસ્વાપિની નિદ્રાને પાછી લે છે. ત્યારપછી ત્યાં એક મોટા દુકૂલ યુગલ - વસ્ત્ર યુગલ અને બે કુંડલો તીર્થંકર જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ભગવંતના ઓશીકા પાસે મૂકે છે. મૂકીને એક મોટું શ્રીદામ-શોભાવાળુ અને વિચિત્ર ત્નમાળાનું ખંડ - વૃત્ત આકાપણાથી ગોળ કાંડ કે સમૂહ તે શ્રીદામ ગંડ કે શ્રીદામ કાંડ ભવવંત તીર્થંકરના ઉલ્લોચ-છતમાં લટકાવે છે. તપનીય ઈત્યાદિ ત્રણ પદ ૬૨ પૂર્વવત્ જાણવા. વિવિધ મણિ અને રત્નોના જે વિવિધ હાર-અદ્ધહાર, તેના વડે ઉપશોભિત સમુદાય-પરિકર જેમાં છે તે. અર્થ આ છે – શ્રીયુક્ત રત્નમાલા તથા ગ્રથિત કરીને ગોલાકારથી કરેલ જેમ ચંદ્રગોપકની મધ્યે મુંબનક પ્રાપ્ત થાય. - X + ઉક્ત સ્વરૂપ ઝુંબનક વિધાનમાં પ્રયોજન કહે છે – પૂર્વવત્. તીર્થંકર ભગવંત અનિમેષ - નિર્નિમેષ દૃષ્ટિથી અતિ આદરથી જોતાં-જોતાં સુખે સુખે રતિ પામીને રહેલા છે. હવે વૈશ્રમણ દ્વારા શકનું કૃત્ય કહે છે – પછી તે શકેન્દ્ર ઉત્તરના દિક્પાલ વૈશ્રમણ દેવને બોલાવે છે, બોલાવીને કહે છે કે – જલ્દીથી, તમે બગીશ હિરણ્યકોટી, બત્રીશ સુવર્ણકોટી, બત્રીશ વૃત્ત લોહાસન, બત્રીશ ભદ્રાસન, જે શોભન આકારાદિવાળા હોય, તેને તીર્થંકરના જન્મ ભવનમાં સંહરો, પછી વૈશ્રમણ દેવ, શકની આજ્ઞાથી હર્ષિત આદિ થયો, વિનયથી આજ્ઞા સ્વીકારી ઈત્યાદિ - ૪ - પછી તેણે તીર્થાલોકમાં વૈતાઢ્યની બીજી શ્રેણીમાં રહેલ તીર્થાલોકમાં રહેલ નિધાનાદિના જાણકાર વૃંભક દેવોને બોલાવ્યા, બોલાવીને કહ્યું કે – બત્રીશકોટી હિરણ્યાદિ સુગમ છે. હવે આપણામાં સ્વસ્થાને રહેલ સૌંદર્યાધિક ભગવંતમાં કોઈ દુષ્ટ દુષ્ટદૃષ્ટિ ન નાંખે, તેના ઉપાયાર્થે કહેલ છે – વૈશ્રમણની આજ્ઞા સોંપણી પછી તે શક્રેન્દ્ર આભિયોગિક દેવોને બોલાવીને કહ્યું – જલ્દી તીર્થંકરના જન્મનગરના શ્રૃંગાટકાદિએ જઈને મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતા કહો કે – [ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું] તીર્થંકર કે માતા વિશે દુષ્ટ સંકલ્પ કરશે, તેના આર્યક - વનસ્પતિ વિશેષ, જે લોકમાં ‘આજવો' નામે પ્રસિદ્ધ છે. તેની મંજસ્કિાની જેમ મસ્તક સો ટુકડામાં ફાટી જશે. આવી ઘોષણા કરો. તેઓએ પણ આજ્ઞાનુસાર ઘોષણા કરી. ઘણાં ભવનપત્યાદિ દેવોએ તીર્થંકર ભગવનો જન્મ મહોત્સવ કર્યો. પછી સમીહિત કાર્ય સિદ્ધ થતાં અને મંગલાર્ગે નંદીશ્વરદ્વીપે આવે છે. ત્યાં આઠ દિવસનો ઉત્સવ વિશેષ કરે છે. અહીં બહુવચન સૌધર્મેન્દ્રાદિ પ્રત્યેક વડે કરાતા હોવાથી છે. તેઓ કોણ ક્યાં મહોત્સવ કરે છે, તે ઋષભદેવાધિકારમાં જોવું. મુનિ દીપરત્નસાગરે કરેલ વક્ષસ્કાર-૫-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૬/ર૪૫ છે વક્ષસ્કાર-૬ X = X = ૦ જંબૂદ્વીપ, અંતર્વતી સ્વરૂપ પૂછયું. હવે તેના જ ચરમ પ્રદેશનું સ્વરૂપ પૂછતાં કહે છે - • સૂત્ર-૨૪૫ - ભગવાન ! જંબૂઢીષ દ્વીપના પ્રદેશો લવણસમુદ્રને પૃષ્ઠ છે? હા, ગૌતમ ! સ્કૃષ્ટ છે. ભાવના છે તે જંબૂદ્વીપના પ્રદેશ કહેવાય કે લવણસમુદ્રના કહેવાય ? ગૌતમ તે પ્રદેશો જંબૂદ્વીપ દ્વીપના જ કહેવાય છે, લવણસમુદ્રના કહેવાતા નથી. એ પ્રમાણે લવણસમુદ્રના પ્રદેશો પણ જંબૂદ્વીપ દ્વીપને ઋષ્ટ છે, એ પ્રમાણે કહેલું. ભાવનું બૂઢીપના જીવો મરીને લવણ સમુદ્રમાં ઉત્પન્ન થાય છે ? કેટલાંક ઉત્પન્ન થાય છે અને કેટલાંક ઉત્પન્ન થતાં નથી. એ પ્રમાણે લવણસમુદ્રના જીવોને પણ જંબૂઢીપદ્વીપના જીવોની જેમ જાણવા. • વિવેચન-૨૪૫ - જંબદ્વીપ દ્વીપના પ્રદેશો વવપસમુદ્ર શબ્દના સહસ્થાશ્મી ચરમ પ્રદેશોની વ્યાખ્યા કરવી. અન્યથા જંબૂવીપ મધ્યના પ્રદેશોની લવણ સમુદ્રના સંસ્પર્શની સંભાવનાના અભાવથી લવણ સમુદ્રને ઋષ્ટ છે, ભગવંત કહે છે - હા, તેમ છે. હવે સંપ્રદાયાદિથી દ્વીપથી આંતરીત સમુદ્રો અને સમુદ્રથી અંતરીત દ્વીપો છે, તેથી જે જેનાથી અંતરીત છે, તે તેને સંશી છે, તેમ જણાવવા અહીં પ્રશ્વવ્ય અર્થમાં જે પળ વિધાન છે, તે ઉત્તરસૂત્રમાં પ્રસ્ત બીજધાનને માટે કહે છે ભગવદ્ ! તે જંબુદ્વીપના ચરમ પ્રદેશો, શું બૂઢીપ દ્વીપના જાણવા કે લવણસમુદ્રના ? પ્રશ્નનો આ હેતુ છે - જે જેના વડે પૃષ્ટ છે, તે કોના ગણવા અને કોના નહીં ? • x • ગૌતમ ! નિપાતના અવધારણાર્થે તે ચરમ પ્રદેશો જંબૂદ્વીપ દ્વીપના જ છે, કેમકે તેના સીમાવર્તી છે, લવણસમુદ્રના નથી, જંબૂદ્વીપની સીમાને ઉલંઘી ગયા છે અને લવણ સમુદ્રને પ્રાપ્ત કરેલ નથી, પણ પોતાની સીમામાં જ લવણ સમુદ્રને સ્પર્શેલ છે. •x - ઉક્ત રીતે લવણસમુદ્રના પણ ચરમ પ્રદેશો જંબૂદ્વીપને પૃષ્ટ છે, તેને લવણસમુદ્ર સીમાવર્તીપણાથી લવણસમુદ્રના જ કહેવા. જંબુદ્વીપના નહીં. હવે તેમના જીવોની પરસ્પર ઉત્પત્તિ પૂછે છે - ભગવત્ જંબૂદ્વીપના જીવો મરીને લવણસમુદ્રમાં આવે-જન્મે ? ગૌતમ ! હા, કેટલાંક જમે અને કેટલાંક ન જમે. કેમકે જીવોની તેવા-dવા સ્વકર્મના વશપણાથી ગતિનું વૈવિધ્ય સંભવે છે, એ પ્રમાણે લવણસમુદ્રની પણ ભાવના કરવી. હવે પૂર્વોક્ત મધ્યવર્તી પદાર્થોની સંગ્રહ ગાથા કહે છે - જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ સૂગ-૨૪૬ થી ૪૯ - [૨૪] ખંડ, યોજન, વર્ષ, પર્વત, ફૂટ , જેeી, વિજય, વહ તથા નદીઓની આ સંગ્રહણી ગાથા છે. [૨૪] ભગવા ભૂદ્વીપ દ્વીપમાં ભd x પ્રમાણ મx ખંડ કરાતા ખંડગણિતથી કેટલાં ખંડ થાય છે? ગૌતમ ખંડ ગણિતથી ૧0 ખંડ કહેલ છે. ભગવના ભૂદ્વીપ દ્વીપ યોજન ગણિતથી કેટલાં યોજન પ્રમાણ કહેલ છે ગૌતમ રિ૪૮) ગૌતમ! 9,૦,૪૬,૯૪,૧૫o યોજન પ્રમાણ છે. રિ૪] ભગવાન બુદ્ધીષ દ્વીપમાં કેટલાં હોમો કહેલા છે ગૌતમ! સાત વષત્રિો કહેલા છે. તે આ પ્રમાણે - ભરત, ઐરાવત, હૈમવત, કૈરચવત, હરિવર્ષ, રફવર્ષ અને મહાવિદેહ. ભગવન / બૂઢીપદ્વીપમાં કેટલાં વધિર પર્વતો કહેod છે કેટલાં મેર પર્વતો કહેલા છે ?, કેટલાં ચિત્રકૂટો, કેટલાં વિઝિકૂટો, કેટલાં યમક પર્વતો, કેટલાં કાંચન પર્વતો, કેટલાં વક્ષસ્કાર પર્વતો, કેટલાં દીધ વૈતાઢ્યો અને કેટલાં વૃત્ત વૈતાઢ્યો કહેલાં છે. ગૌતમ / જંબુદ્વીપમાં છ વધિર પર્વતો છે. એક મેરુ પર્વત છે. એક ચિત્રકૂટ છે, એક વિચિત્રકૂટ છે. બે ચમકપર્વત છે. ૨eo કાંચનપર્વતો છે. ૨૦વાસ્કાર પર્વતો છે. ૩૪ દીધ વૈતાદ્યો છે, ૪-વૃત્ત વૈતાઢ્યો છે. એ પ્રમાણે જંબુદ્વીપદ્વીપમાં બધાં મળીને-૬+૧+૧+૧+૨+ ર૦૦ + ર૦ + + = ૨૯ પર્વતો છે, તેમ કહેલ છે. ભગવન્ભૂઢીપદ્વીપમાં કેટલાં વર્ષધર કૂટો છે કેટલાં વક્ષસ્કાર કુટો છે ને કેટલાં વૈતાઢય કૂટો છે કેટd મેરું કૂટો છે? ગૌતમાં જંબૂદ્વીપમાં પ૬-વધિર કૂટો છે. ૯૬-વક્ષસ્કાર કૂટો છે. ૩૦૬વૈતાકૂટો છે, ૯-મેરકૂટો છે. એ પ્રમાણે બધાં મળીને • ૫૬+૯૬+૩૦૬+6 = ૪૬૭ ફૂટો છે, તેમ કહેq છે. જંબૂદ્વીપ હીપના ભરતમાં કેટલાં તીર્થો કહેા છે ? ગૌતમાં ત્રણ તીર્થો કહેલા છે. તે આ પ્રમાણે - માગઇ, વરદામ અને પ્રભાતીર્થ એ ત્રણ જંબુદ્વીપ દ્વીપના ઐરાવત ક્ષેત્રમાં કેટલાં તીર્થો કહેલા છે? ગૌતમ! ત્રણ તીર્થ કહેલાં છે - માગધ, વરદામ, પ્રભાસ. એ પ્રમાણે બધાં મળીને જંબૂદ્વીપ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં એકૈક ચક્રવતીવિજયમાં કેટલાં તીર્થો કહેલા છે? ગૌતમ! xણ વી-માધ, વરદામ, પ્રભાસ. એ પ્રમાણે જંબૂઢીપદ્વીપમાં બધાં મળીને ૧ર લીયોં છે, તેમ કહેવું છે Page #264 -------------------------------------------------------------------------- ________________ ૬/૨૪૬ થી ૨૪૯ [ભરતના-૩, ઔરવત-૩, મહાવિદેહની ૩ર વિજયના-૯૬] ૬૫ ભગવન્ ! જંબુદ્વીપદ્વીપમાં કેટલી વિધાધર શ્રેણી અને કેટલી આભિયોગિક શ્રેણીઓ કહેલી છે ? ગૌતમ ! જંબુદ્વીપીપમાં ૬૮-વિધાધર શ્રેણી, ૬૮-આભિયોગિક શ્રેણી કહેલી છે એમ બધી મળીને બુદ્વીપ દ્વીપમાં [૬૮+૬૮] ૧૩૬ શ્રેણીઓ હોય છે, એમ કહેવાયેલ છે. ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં કેટલી ચક્રવર્તી વિજય અને કેટલી રાજધાનીઓ કહેલી છે?, કેટલી તમિસા ગુફા અને કેટલી ખંડપપાતા ગુફાઓ કહી છે ? કેટલા કૃતમાલ દેવ અને કેટલાં વૃત્તમાલક દેવો કહેલા છે ? તેમજ કેટલાં ઋષભકૂટો કહેલા છે ? ગૌતમ ! જંબુદ્વીપદ્વીપમાં ૩૪-ચક્રવર્તી વિજયો છે. ૩૪-રાજધાની છે. ૩૪-તિમિયાગુફાઓ છે. ૩૪-ડપ્રપાતગુફાઓ છે. ૩૪-કૃતમાલક દેવો છે. ૩૪નૃતમાલક દેવો છે. ૩૪-ઋષભકૂટ પર્વતો છે. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં કેટલી મહાનદીઓ વર્ષધર પર્વતોથી નીકળે છે? કેટલી મહાનદી કુંડમાંથી નીકળે છે? ગૌતમ ! જંબુદ્વીપદ્વીપમાંથી ૧૪-મહાનદીઓ વર્ષધર પર્વતથી નીકળે છે. ૭૬-મહાનદીઓ કુંડોમાંથી નીકળે છે. એ પ્રમાણે બધી મળીને જંબૂદ્વીપમાંથી ૯૦-મહાનદીઓ કહેલ છે. જંબુદ્વીપ દ્વીપમાં ભરત અને ઐરવત ક્ષેત્રોમાં કેટલી મહાનદી કહેલી છે ? ગૌતમ ! ચાર મહાનદીઓ કહેલી છે. તે આ પ્રમાણે – ગંગા, સિંધુ, તા, તવતી. તેમાં એકૈક મહાનદીમાં ચૌદ-ચૌદ હજાર નદીઓ મળે છે. તેનાથી આપૂર્ણ થઈ પૂર્વીય અને પશ્ચિમી લવણસમુદ્રમાં મળે છે. એ પ્રમાણે બધી મળીને જંબુદ્વીપ દ્વીપમાં ભરત અને ઐરવત ક્ષેત્રમાં ૫૬,૦૦૦ નદીઓ કહેલી છે. ભગવન્ ! જંબૂદ્વીપમાં હૈમવત અને હૈરણ્યવંત વર્ષોત્રોમાં કેટલી મહાનદીઓ કહેલી છે ? ગૌતમ ! ચાર મહાનદીઓ કહેલી છે, તે આ પ્રમાણે – રોહિતા, રોહિતાંશા, સુવર્ણકૂલા, રૂક્ષકૂલા. તે એકૈક મહાનદીમાં અઠ્ઠાવીશ - અકાવીશ હજાર નદીઓ મળે છે. તેનાથી પૂર્ણ થઈ પૂર્વ અને પશ્ચિમ લવણ સમુદ્રમાં મળે છે. એ પ્રમાણે બધી મળીને જંબૂદ્વીપ દ્વીપમાં હૈમવત અને હૈરણ્યવંત વર્ષ ક્ષેત્રમાં ૧,૧૨,૦૦૦ નદીઓ બધી મળીને હોય છે, તેમ કહેલ છે. ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં હરિવર્ષ અને મ્યક્ વર્ષમાં કેટલી મહાનદીઓ કહેલી છે ? ગૌતમ ! ચાર મહાનદીઓ કહેલી છે. તે આ પ્રમાણે હરી, હરિકાંતા, નરકાંતા, નાકિાંતા. તે એકૈક મહાનદીમાં છપ્પન્ન-છપ્પન્ન હજાર નદીઓ મળે છે. તેનાથી પૂર્ણ થઈ પૂર્વ-પશ્ચિમ લવણ સમુદ્રમાં મળે છે. એ પ્રમાણે બધી મળીને જંબૂદ્વીપ દ્વીપમાં હરિવર્ષ-રમ્યક્ વર્ષમાં ૨,૨૪,૦૦૦ નદી કહેલી છે. 27/5 - જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં કેટલી મહાનદીઓ કેટલી સીતા અને સીતોદા. છે ? ગૌતમ ! બે મહાનદીઓ કહેલ છે. તે આ પ્રમાણે તેમાં એકૈક મહાનદી ૫,૩૨,૦૦૦ - ૫,૩૨,૦૦૦ નદીઓ મળે છે. તેનાથી આપૂર્ણ થઈ પૂર્વ-પશ્ચિમ લવણસમુદ્રમાં મળે છે. એ પ્રમાણે બધી મળીને જંબૂદ્વીપદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં દશ લાખ અને ચોસઠ હજાર - [૧૦,૬૪,૦૦૦] નદી કહી છે. ભગવન્ ! જંબુદ્વીપદ્વીપના મેરુ પર્વતની દક્ષિણમાં કેટલાં લાખ નદીઓ પૂર્વ-પશ્ચિમ અભિમુખ લવણ સમુદ્રમાં મળે છે ? ગૌતમ! ૧,૯૬,૦૦૦ નદીઓ પૂર્વાભિમુખ-પશ્ચિમાભિમુખ થઈને લવણ-સમુદ્રમાં જઈને મળે છે, તેમ કહ્યું છે. ભગવન્ ! જંબૂઢીપઢીપમાં મેરુ પર્વતની ઉત્તરમાં કેટલાં લાખ નદીઓ પૂર્વાભિમુખ - પશ્ચિમાભિમુખ થઈને લવણસમુદ્રમાં મળે છે? ગૌતમ ! તેમાં ૧,૯૬,૦૦૦ નદીઓ મળીને પૂર્વાભિમુખ પશ્ચિમ અભિમુખ થઈને યાવત્ મળે છે. ૬૬ ભગવન્ ! જંબુદ્વીપદ્વીપમાં કેટલા લાખ નદીઓ પૂર્વાભિમુખ થઈને લવણસમુદ્રમાં મળે છે ? ગૌતમ ! ૭,૨૮,૦૦૦ નદી પૂર્વ અભિમુખ થઈને યાવત્ મળે છે. - ભગવન્ ! જંબુદ્વીપદ્વીપમાં કેટલાં લાખ નદીઓ પશ્ચિમાભિમુખ થઈને લવણસમુદ્રમાં મળે છે ? ગૌતમ ! ૭,૨૮,૦૦૦ નદીઓ પશ્ચિમાભિમુખ થઈને યાવર્તી મળે છે. એ પ્રમાણે પૂર્વાપર મળીને જંબૂદ્વીપદ્વીપમાં ૧૪,૫૬,૦૦૦ નદીઓ છે, એમ કહેવાયેલ છે. • વિવેચન-૨૪૬ થી ૨૪૯ : કુંડા નોશન ઈત્યાદિ વાક્યના સંક્ષિપ્તપણાથી દુર્બોધ છે, તેથી સૂત્રકાર જ પ્રશ્નોત્તર રીતે વર્ણન કરે છે. તે સૂત્ર આ છે - - જંબુદ્વીપ દ્વીપમાં ભરતનું પ્રમાણ ૫૨૬ યોજન અને ૬-કળા છે. તે જ માત્રા-પરિમાણ જેનું છે તે, તથા એ પ્રકારે ખંડ વડે, ખંડ ગણિતથી - ખંડ સંખ્યા વડે કેટલાં કહેલ છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! ૧૯૦ ખંડ, ખંડ ગણિતથી કહેલ છે. તેનો શો અર્થ છે ? ભરતના પ્રમાણથી ૧૯૦ ખંડથી સંખ્યાક મળવાથી જંબૂદ્વીપ સંપૂર્ણ લાખ પ્રમાણ થાય છે. તેમાં દક્ષિણ-ઉત્તરથી ખંડમીલન પૂર્વે ભરતાધિકારની વૃત્તિમાં વિચારેલ છે, તેથી ફરી કહેતા નથી. જો કે પૂર્વ-પશ્ચિમથી ખંડ ગણિત વિચારણા સૂત્રમાં કરી નથી. - x - તો પણ ખંડ ગણિત વિચાર કરતાં ભરતનું પ્રમાણ તેટલાં ખંડ જ થાય છે. હવે “યોજન'' - દ્વારસૂત્ર કહે છે – ભગવન્ ! જંબૂદ્વીપ કેટલા યોજનગણિતથી - સમચતુરસ યોજન પ્રમાણ ખંડ સર્વ સંખ્યાથી કહે છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! ૭૦૦ કરોડ, મૈં આગળની સંખ્યા સમુચ્ચય માટે છે ૯૦ કરોડ અધિક ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ અંક જાણવો. - ૪ - ૪ - ભગવતીની વૃત્તિ આદિમાં અહીં સાધિકત્વ વિવક્ષિત છે. તે આ પ્રમાણે - ૧ ગાઉ, ૧૫૧૫ ધનુપ્, ૬૦ અંગુલ - છે. તેનું કરણ આ રીતે Page #265 -------------------------------------------------------------------------- ________________ ૬/૨૪૬ થી ૨૪૯ ६८ જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ થાય - જંબૂદ્વીપની પરિધિ 3,૧૬,૨૨૩ યોજનાદિ છે. જંબૂલીપવિાકંભ લાખ યોજન છે. તેનો ચતુથશ તે ૨૫,૦૦૦ યોજન છે, તેનાથી ગુણતાં જંબૂદ્વીપ ગણિત પદ આવે. તેથી કહે છે – જંબુદ્વીપ પરિધિ 3,૧૬,૨૨૩ યોજન, તથા ત્રણ ગાઉ, ૧૨૮ ધનુષ, ૧all અંગુલ છે. યવ આદિની વિવા “ક્ષેત્ર વિચાર'ના સૂpl અને નૃત્યાદિમાં કરેલ નથી, તેથી અમે પણ અહીં કરતાં નથી. હવે આ યોજન સશિને ૫,000 વડે ગુણતાં – ૭,૯૦,૫૬,૭૫,૦૦૦ થાય છે. તથા ત્રણ કોશને ૨૫,ooo વડે ગુમતાં ૩૫,૦૦૦ ગાઉ થશે. તેના યોજન કરવાને માટે ચાર વડે ભાગ દેવાતા ૧૮,૭૫૦ યોજના આવશે. આને સહસાદિ પૂર્વ રાશિમાં ઉમેરતાં આવશે - ૩,૯૦,૫૬,૯૩,૭૫૦. કેમકે ૭૫,૦૦૦ + ૧૮,૩૫૦ કરતાં હજારની સંખ્યા આ પ્રમાણે આવે, કોટ્યાદિ સંખ્યા તો બધે સમાન જ રહેશે. ત્યારપછી ૧૨૮ ધનુને ૫,૦૦૦ વડે ગુણતાં ૩૨,૦૦,૦૦૦ ધનુષ આવશે. ૮૦૦૦ ધનુષે એક યોજન થાય. તેથી યોજન કરવા માટે ૩૨,૦૦,oooને ૮૦૦૦ વડે ભાંગવામાં આવે તો ૪૦૦ યોજન આવે. તેને પૂર્વ રાશિમાં ઉમેરતા- ૭,૯૦,૫૬,૯૪,૧૫૦ સંખ્યા આવશે. ત્યારપછી ૧૩II ગુલને ૨૫,૦૦૦ વડે ગુણતાં 3,૩૭,૫૦૦ અંગુલ આવશે. તેના ધનુષુ કરવા માટે ૯૬ વડે ભાંગવા પડે. તેમ કરતા આવશે – ૩૫૧૫ ઘનુષ્પ અને ૬૦ અંગુલ. આ ધનુ રાશિને ગાઉ કરવા માટે ૨૦eo વડે ભાંગવા જોઈએ. તેનાથી એક ગાઉ અને ૧૫૧૫ ધનુષ શેષ આવશે. એ રીતે સર્વ સંખ્યા આ પ્રમાણે આવે - ૭,૯૦,૫૬,૬૪,૧૫૦ યોજન, ૧ ગાઉ, ૧૫૧૫ ધનુષ, ૬ અંગુલ. એ પ્રમાણે યોજના દ્વાર પૂરું થયું. વર્ષ ક્ષેત્રાદિ સ્પષ્ટ છે. પર્વત દ્વાર સ્પષ્ટ છે. ઉત્તર સૂત્રમાં સંખ્યામીલન માટે કંઈક કહીએ છીએ – છ વર્ષધરો લઘુહિમવંતાદિ, એક મે, એક ચિત્રકૂટ, એક વિચિત્રકૂટ, એ યમલજાતક સમાન બે ગરિ દેવકરવર્તી છે. બે ચમકપર્વત, તે પ્રમાણે ઉત્તરકુરવર્તી છે. ૨૦૦ કાંચનપર્વતો-દેવકુફ અને ઉત્તરકુરવર્તી દશ દ્રહોના ઉભય કિનારે, પ્રત્યેકમાં દશદશ કાંચન પર્વતો અસ્તિત્વમાં છે. તયા - વીસ વક્ષસ્કાર પર્વતો, તેમાં ગજદંતાકારે ગંધમાદનાદિ ચાર, તથા ચાર પ્રકારે મહાવિદેહમાં પ્રત્યેકમાં ચાર-ચારના સદ્ભાવથી ૧૬-ચિત્રકૂટાદિ સરલા બંને પણ મળીને આ વીશ સંખ્યા થાય. તથા ૩૪-વૈતાદ્યોમાં ૩૨-વિજયોમાં અને ભરતઐરાવત પ્રત્યેકમાં એકૈકથી ૩૪-થશે. ચાર વૃતવૈતાઢ્ય હૈમવતાદિ ચાર વર્ષોત્રમાં એકૈકના સદ્ભાવી છે. બાકી પૂર્વવત્ છે. જંબૂદ્વીપ દ્વીપમાં ૨૬૯ ૫ર્વતો છે. આ પ્રમાણ મેં તથા બીજા પણ તીર્થકરોએ કહેલ છે. હવે કૂટો કહે છે - જંબૂદ્વીપ દ્વીપમાં કેટલાં વર્ષધર કૂટો ઈત્યાદિ પ્રસૂત્ર સ્પષ્ટ છે. ઉત્તસૂત્રમાં ૫૬ વર્ષધરકૂટો કહેલા છે, તે આ રીતે લઘુહિમવંત અને શિખરી, પ્રત્યેકમાં-૧૧, એ રીતે ૨૨ થયા. મહાહિમવંત અને રકમીમાં આઠ-આઠ એટલે-૧૬, નિષધ અને નીલવંતમાં પ્રત્યેકનાં નવ-નવ, એટલે ૧૮. બધાં મળીને ૫૬થયા. વક્ષસ્કાર કૂટો-૯૬ કહ્યા. તે આ રીતે – ૧૬ વક્ષસ્કારોમાં પ્રત્યેકમાં ચાર હોવાથી ૬૪ કૂટો સરલ વક્ષસ્કારના થશે. ગજદંતકૃતિ વાસ્કારમાં ગંધમાદન અને સૌમનસ એ બંનેમાં સાત-સાત એટલે ૧૪ અને માલ્યવંત-વિધુપભમાં નવ-નવ એટલે-૧૮, એમ કુલ ૯૬. ૩૦૬ વૈતાઢ્ય કૂટો છે. તેમાં ભરત-ઐરાવત અને વિજયોના વૈતાઢ્યો ૩૪ થાય છે તેમાં પ્રત્યેકમાં નવના સંભવથી ઉક્ત સંખ્યા આવે વૃતવૈતાદ્યોમાં કૂટનો અભાવ છે. તેથી વૈતાઢ્ય સૂત્રમાં દીર્ધ એવા વિશેષણનો ઉલ્લેખ ન હોવા છતાં દીધવૈતાઢ્ય લેવા. મેરમાં નવ કૂટો છે. તેમાં નંદનવનમાં રહેલ કૂટો લેવા, પરંતુ ભદ્રશાલવનમાં રહેલ દિહતિકૂટો ન લેવા. તે ભૂમિ ઉપર પ્રતિષ્ઠિત હોવાથી સ્વતંત્ર કૂટપણે છે. સંગ્રહણીગાથામાં જે પર્વતકૂટોમાં નથી કહેલ તેનો સમુચ્ચય કરતાં ૩૪-ઋષભકૂટ, આઠ જંબૂવનના, તેટલાં જ શાભલી વનના અને ભદ્રશાલવનના ગણતાં કુલ-૫૮ની સંખ્યા આવશે. - x • x - હવે તીર્થો - પ્રગ્નમમાં તીર્થો, ચકીને સ્વસ્થ ક્ષેત્રની સીમાના દેવની સાધનાર્થે મહાજલના અવતરણ સ્થાનો લેવા. ઉત્તર સૂત્રમાં ભરતમાં ત્રણ તીર્થો કહ્યા, તે આ - માગઘ, પૂર્વમાં ગંગાના સમુદ્રના સંગમમાં, વરદામ-દક્ષિણે પ્રભાસ-પશ્ચિમમાં સમુદ્રમાં સિંધુના સંગમમાં છે. એ પ્રમાણે ઐરાવતનું સૂત્ર પણ વિચારી લેવું. વિશેષ એ કે બંને નદી રક્તા અને રક્તવતીના સમુદ્ર સંગમમાં માગધ અને પ્રભાસ તથા વરદામ કહેવા. વિજયસૂત્રમાં આટલું વિશેષ છે કે - ગંગા આદિ ચાર મહાનદીના યથાયોગ્ય સીતા અને સીતોદાના સંગમમાં માગધ અને પ્રભાસ કહેવા, વરદામતીર્થ તેમની મધ્ય રહેલ છે, તેમ કહેવું એમ ૧૦૩ તીર્ણો થયા. હવે શ્રેણીઓ - ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં ૬૮ વિધાધરના આવાસરૂપ, વૈતાદ્યોના પૂર્વ-પશ્ચિમ સમુદ્રથી પરિચ્છિન્ન આયત મેખલા હોય છે. ચોમીશે વૈતાદ્યોમાં દક્ષિણ-ઉત્તી એકૈક શ્રેણિ છે. એ પ્રમાણે બંને મળીને જંબૂદ્વીપમાં ૧૩૬ શ્રેણીઓ થાય છે. હવે વિજયો - જંબુદ્વીપ દ્વીપમાં ૩૪-ચકવર્તી વિજયો છે, તેમાં બત્રીશ વિજય મહાવિદેહમાં અને બે વિજય ભરત અને રવતમાં છે, તે ચક્રવર્તીના વિજેતવ્ય અંડરૂપને ચકવર્તીવિજય શદથી કહેવી. એ પ્રમાણે ૩૪-રાજધાની, ૩૪ મિસાગુફા, પ્રતિ વૈતાદ્યમાં એકેકના સંભવથી છે એ રીતે ૩૪-ખંડપપાત ગુફા, 3૪ કૃતમાલકદેવો, ૩૪-નૃત્ય માલકદેવો, ૩૪-ઋષભકૂટો જાણવા. - x - Page #266 -------------------------------------------------------------------------- ________________ ૬/૨૪૬ થી ૨૪૯ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ હવે દ્રહો-૧૬ મહાદ્રહો, છ વર્ષધરોના અને સીત-સીટોદાના પ્રત્યેકના પાંચપાંચ એ રીતે ૬+૧૦=૧૬. ધે નદીઓ-જંબદ્વીપમાં વર્ષઘરથી નીકળતી કેટલી મહાનદીઓ છે ? વર્ષધરના કહી નીકળતી તે વર્ષઘરપ્રવહા કહી. અન્યથા વર્ષધરના તટે રહેલ કુંડથી નીકળતી નદીને પણ વર્ષuપ્રભવા કહી હોત. કેટલી મહાનદીઓ વર્ષધરના તટે રહેલ કુંડમાંથી નીકળતી કહેલી છે ? જંબૂદ્વીપમાં ૧૪ મહાનદી વર્ષઘરના દ્રહથી નીકળતી, ભરત ગંગાદિની પ્રતિક્ષોગમાં બબ્બે હોવાથી કહી. કુંડથી નીકળતી ૩૬ મહાનદી. તેમાં સીતાની ઉત્તરે આઠ વિજયોમાં, સીસોદાની દક્ષિણે આઠ વિજયોમાં એકૅક, ૧૬-ગંગા અને ૧૬-સિંદુ ઈત્યાદિ ગણતાં ૬૪ નદી અને ૧૨ રતનદી ઉમેરતા કુલ ૩૬ નદીઓ કુંડાભવ થઈ. તે સીતા-સીતોદા પરિવારરૂપ સંભવે છે, તો પણ મહાનદીત્વ સ્વસ્વવિજયમાં ૧૪,ooo નદી પરિવાર સંપદાની પ્રાપ્તિથી જાણવી. એ રીતે ૧૪+૩૬ થી 6 નદી કહી. ધે આ ચૌદ મહાનદીની નદી પરિવાર સંખ્યાની સમુદ્ર પ્રવેશ દિશાને કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે – જે ભરત - ઐરાવતને સાથે ગ્રહણ કર્યા છે તેના સમાન ક્ષેત્રવથી છે. ભરતમાં ગંગા પૂર્વલવણસમુદ્રમાં અને સિંધુ પશ્ચિમ લવણસમુદ્રમાં પ્રવેશે છે. ઐરવતમાં રકતા પૂર્વસમુદ્રમાં અને તાવતી પશ્ચિમ લવણસમુદ્રમાં પ્રવેશે છે. હૈમવતમાં રોહિતા પૂર્વમાં અને રોહિતાંશા પશ્ચિમમાં, હૈરણ્યવતમાં સુવર્ણકુલા પૂર્વમાં અને રયક્ષા પશ્ચિમમાં લવણસમુદ્રમાં મળે છે. - X - X - એ પ્રમાણે જંબૂદ્વીપમાં હસિલિલા પૂર્વસમુદ્રમાં જનારી અને હરિકાંતા પશ્ચિમ સમુદ્રમાં જનારી છે. રમ્યોગમાં નકાંતા પૂર્વસમુદ્રમાં જનારી, નારીકાંતા પશ્ચિમ સમુદ્રમાં જનારી છે. બાકી સંખ્યા ગણિત સૂબાનુસાર સમજી લેવું. વિશેષ એ કે સીતા અને સીતોદામાં 4 કાર એ બંને વસ્તુની તુલ્યકક્ષતા જણાવવા માટે છે તેનાથી સમપરિવાપણું આદિ લેવા. સમુદ્ર પ્રવેશ પૂર્વમાં સીતાનો, પશ્ચિમમાં સીસોદાનો પ્રવેશ થાય છે, તેમ જાણવું. - વ્યાખ્યાથી વિશેષ પણ જાણવું - બાર અંતર્નદી અધિક લેવી. કેમકે મહાવિદેહની નદીવ વિશેષથી છે. બાકીની કુંડપ્રભવ નદીઓ સીતા-સીતોદા પરિવાર નદીની અંતર્ગતુ છે, તેમ સૂત્રકારે સૂગમાં અલગથી વિવરણ કરેલ નથી. હવે મેરુની દક્ષિણથી કેટલી નદી છે, તે કહે છે - તેમાં વિશેષતા એ છે કે – ભરતમાં ગંગા અને સિંધમાં ચૌદ-ચૌદ હજાર, હૈમવતમાં સેહિતા અને સેહિતાંશામાં અઠ્ઠાવીશ-અટ્ટાવીશ હજાર, હરિવર્ષમાં હરિસલિલા અને હરિકાંતામાં છપન્ન-છપન્ન હજાર નદીઓ મળે છે. તે બધી મળીને ઉક્ત સંખ્યા આવે છે. હવે મેરની ઉત્તરવર્તી નદીની સંખ્યા - તેમાં વિશેષ એ છે કે – સર્વ સંધ્યા દક્ષિણના સૂત્રવત કહેવી. વષક્ષેત્ર અને નદીના નામોમાં તફાવત છે તે સ્વયં જાણવું. . (શંકા મેરની દક્ષિણોતર નદી સંખ્યાના મીલનમાં સપરિવાર ઉત્તરદક્ષિણા પ્રવાહમાં સીતા-સીતોદા કેમ મળતી નથી ? [સમાધાન પ્રશ્ન જ મેરથી દક્ષિણ-ઉત્તર દિમાગવર્તી પૂર્વ-પશ્ચિમ સમુદ્રપ્રવેશ રૂપ વિશિષ્ટાર્થ વિષયક છે. તેથી મેરુથી શુદ્ધ પૂર્વ-પશ્ચિમ સમુદ્ર પ્રવેશીનીમાં આ નિવર્સનસત્ર અંતભવ છે. કેમકે પ્રશ્નાનુસાર ઉત્તર દેવાનો શિષ્ણવ્યવહાર છે. હવે પૂર્વાભિમુખ કેટલી લવણસમુદ્રમાં પ્રવેશે છે ? આ પ્રશ્ન કેવળ નદીના પૂર્વ દિગ્ગામિત્વરૂપ પ્રપ્ટવ્ય વિષયક છે, તેથી પૂર્વના પ્રશ્નસૂમથી જુદું પડે છે. ઉત્તરમાં ૭,૨૮,૦૦૦ સુધી ભળે છે કહ્યું, તે આ રીતે- પૂર્વ સૂત્રમાં મેરુથી દક્ષિણે ૧,૯૬,૦૦૦ કહી. તેની અડધી પૂર્વમાં જાય, તેથી થયા ૯૮,૦૦૦, એ રીતે ઉત્તરની નદી પણ ૯૮,૦૦૦, સીતા પરિકર નદીઓ - ૫,૩૨,૦૦૦ છે. બધી મળીને ઉક્ત સંખ્યા આવે. - હવે પશ્ચિમ સમદ્રગામીનીની સંખ્યાનો પ્રશ્ન - અનંતર સૂસવતુ કહેવી. હવે બધી નદીની સંકલના ગાથા - સ્પષ્ટ છે. વિશેષ એ કે- જંબૂદ્વીપમાં પૂર્વ સમુદ્રગામિની અને પશ્ચિમ સમુદ્ર ગામિની નદીના સંયોજનમાં ચૌદ લાખ છપન્ન હજાર થાય છે. શંકા - આ બધી નદી સંખ્યા માત્ર પરિકર નદીની છે કે મહાનદી સહિતની છે ? સમાધાન - મહાનદી સહિત સંભવે છે. સંભાવના બીજ - કચ્છ વિજયના સિંધુ નદી વર્ણનાધિકાર અને પ્રવેશમાં છે - “સર્વ સંગાથી પોતાની સાથે ૧૪,000 નદી સહિત.” •x - જો કે ક્ષેત્રસમાસમાં મહાનદીઓને અલગ ગણેલ છે, તેથી drd તો બહુશ્રુત જાણે. [આ વિષયમાં વૃત્તિકારશ્રીએ ક્ષેત્રસમાસ, ક્ષેત્ર વિચાર ઈત્યાદિના મત ટાંકેલ છે, જેમાં મતભેદ ઉલ્લેખ છે.] હરિભદ્રસૂરિ વડે - “જીંદા નો ઈત્યાદિ ગાથાની સંગ્રહણીમાં ચોયણિી પ્રમાણ કુર નદી અંતભવિત કરીને, તેના સ્થાને આ જ બાર નદી વડે ચૌદ-ચૌદ હજાર નદી સાથે લઈને ચરોક્ત સંખ્યા પૂર્ણ કરેલ છે. તે આ રીતે - ૧૪,ooo ગણિત ૩૮ નદીઓ વિજય મણે સીતા નદીમાં લેવી, એ પ્રમાણે જ સીસોદામાં પણ ગણવું. કેટલાંક વિજયમાં રહેલ ગંગા-સિંધુ કે રક્તા-ક્તવતીને ૨૮,૦૦૦ નદીરૂપ પરિવાર, તે જ નીકટપણાથી ઉપચાર વડે અંતર્નાદી પરિવારપણે કહેલ છે, તેથી જે અંતર્નાદી પરિવારને આશ્રીને મતવૈચિત્ર્ય દર્શનાદિ વડે કોઈક હેતુથી પ્રસ્તુત સૂત્રકારે પણ સર્વ નદી સંકલનામાં તે ગણેલ નથી. અહીં પણ તત્વ બહુશ્રુત જાણે. જો અંતર્નાદી પરિવાર નદી સંકલના પણ કરાય તો જંબૂદ્વીપમાં ૧૩,૯૨,૦૦૦ નદીઓ થાય. •x - ૪ - ધે જંબૂદ્વીપના વ્યાસના લાખ યોજન પ્રમાણને આશ્રીને દક્ષિણ-ઉત્તર વડે બધાં ક્ષેત્ર યોજન મળીને જિજ્ઞાસુને બતાવે છે – (૧) ભરતોત્ર - ૫૨૬ યોજન, ૬ કળા. (૨) લઘુ હિમવંત પર્વત-૧૦૫૨ યોજન, ૧૨ કળા, (3) હૈમવત ક્ષેત્ર - ૨૧૦૫ યોજન, ૫-કળા, (૪) બૃહત્ હિમવંત પર્વત - ૪ર૧૦ યોજન, ૧૦ કળા, (૫) હરિવર્ષ ક્ષેત્ર-૮૪ર૧ યોજન, ૧-કળા, (૬) નિષધ પર્વત-૧૬,૮૪૨ યોજન, ૨ કળા છે. (૩) મહાવિદેહક્ષેત્ર - 33,૬૮૪ યોજન-૪ કળા છે. (૮) નીલવતુ પર્વત-૧૬૮૪ર યોજન, ૨કળા, (૯) રમ્ય ફોગ-૮૪ર૧ યોજન, Page #267 -------------------------------------------------------------------------- ________________ ૬/ર૪૬ થી ર૪૯ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ૧ કળા, (૧૦) રુકિમ પર્વત-૪ર૧૦ યોજન, ૧૦ કળા, (૧૧) હૈરચવતું ક્ષોત્ર - ૨૧૦૫ યોજન, ૫ કળા, (૧૨) શિખરી પર્વત - ૧૦૫૨ યોજન, ૧૨-કળા (૧૩) રવત ક્ષેત્ર પ્રમાણ - પ૨૬ યોજન, ૬-કળા છે. એ રીતે ઉક્ત ગણિતમાં ૯૯,૯૯૬ યોજન, ૭૬ કળા થયા, દક્ષિણ અને ઉત્તરથી બધું મળીને ૧,૦૦,૦૦૦ યોજન થાય. • x - ઉત્તરનું સીતાવનમુખ ૨૨૨ યોજન, ૧૬ વિજય-૩૫,૪૦૬ યોજન, છ અંતર્નાદી9૫o યોજન, આઠ વક્ષસ્કાર-૪000 યોજન, મેરુ ભદ્રશાલવન-૫૪,ooo યોજન, ઉત્તરીય સીતોદાવનમુખ-૨૯૨૨ યોજન. એમ બધું મળીને ૧,૦૦,૦૦૦ ચોજના થયા. - ૪ - મુનિ દીપરત્નસાગરે કરેલ વક્ષસ્કાર-૬-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ $ વક્ષકાર-૭ છે. = x - = o જંબદ્વીપમાં જયોતિકો ચાર ચરે છે. તેનો અધિકાર હવે પ્રતિપાદિત કરીએ છે. તેમાં પ્રસ્તાવનાર્થે આ ચંદ્રાદિ સંખ્યા વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – • સૂત્ર-૨૫૦,૨૫૧ - [૫૦] ભગવન ! જંબૂદ્વીપ દ્વીપમાં કેટલાં ચંદ્રો પ્રભાસ્યા હતા, પ્રભાસે છે અને પ્રભાસશે ? કટેલાં સૂર્યો તપેલા, તપે છે, તપશે ? કેટલાં નોએ યોગ કર્યો હતો, યોગ કરે છે અને યોગ કરશે ? કેટલાં મહાગ્રહો ચાર ચય હતા, ચાર ચરે છે અને ચાર ચરશે ? કેટલાં કોડાકોડી તારાગણ શોભતો હતો, શોભે છે અને શોભશે ? ગૌતમ બે ચંદ્રો પ્રભાસતા હતા, પ્રભાસે છે, પ્રભાસશે. - બે સૂર્યો તપેલા, તપે છે અને તપશે. - ૫૬ નક્ષત્રોએ યોગ કરેલા, કરે છે અને કરશે. - ૧૭૬ મહાગ્રહો ચાર ચરેલા, ચરે છે અને ચરશે. [૫૧] ૧,૩૩,૯૫૦ કોડાકોડી તારાગણ શોભતો હતો, શોભે છે અને શોભિત થશે. [તેમ જાણવું. • વિવેચન-૨૫૦ ૨૫૧ - ભગવત્ ! જંબૂઢીપદ્વીપમાં કેટલા ચંદ્રો પ્રભાસિત થયેલા-પ્રકાશનીય વસ્તુ ઉધોતિતવાનું કરી, પ્રભાસે છે – ઉધોતિત કરે છે અને પ્રભાસીત કરશે - ઉધોતિત કરશે. કેમકે ચંદ્રમંડલોના ઉધોત નામકર્મનો ઉદય છે. અનુણ પ્રકાશ જ લોકમાં ઉધોત કહેવાય છે. આ જગતની સ્થિતિ અનાદિ નિધન છે, એમ જાણીને શિષ્યનો ત્રણ કાળ નિર્દેશથી પ્રસ્ત છે. પ્રષ્ટવ્ય ચંદ્રાદિ સંખ્યા છે. તથા કેટલો સૂર્યો તાપિત થયા - પોતાના સિવાયની વસ્તુમાં તાપને ઉત્પન્ન કરે છે. એ રીતે તપાવે છે, તપાવશે. આપનામ કર્મના ઉદયથી સૂર્ય મંડલનો ઉષ્ણ પ્રકાશ તે તાપ, એમ લોકમાં પ્રસિદ્ધ છે. કેટલાં નફળોએ યોગ - સ્વયં નિયતમંડલમાં ચરવા છતાં અનિયત અનેક મંડલચારી વડે નિજ મંડલ ક્ષેત્ર કમથી આવેલ ગ્રહ સાથે સંબંધ જોડે છે - પ્રાપ્ત કરે છે, કરશે આદિ. કેટલાં મહાગ્રહ-અંગારકાદિ ચાર - મંડલ ક્ષેત્ર પરિભ્રમણ, અનુભવ્યા છે, અનુભવશે. જો કે સમયોગવર્તી બધાં જ્યોતિકોનો ગતિ ચાર કહેવાય છે. તો પણ અન્ય વ્યપદેશ વિશેષ અભાવથી વજાતિચારાદિ ગતિ વિશેષથી ગતિમાનપણાથી આ સામાન્યગતિ શબ્દથી પ્રશ્ન છે. - કેટલાં કોડાકોડી તારાગણ શોભેલા-શોભાને ધારણ કરેલી, શોભે છે અને શોભશે. આ ચંદ્રાદિ સૂત્રોક્ત કારણાભાવથી કૃષ્ણપક્ષ આદિમાં ભાસ્વરત્વ માત્રથી શોભમાનવાદિ પ્રશ્ન આલાવા છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ e/૫૦,૨૫૧ ex ભગવંત ઉક્ત પ્રશ્નો ઉત્તર આપતા કહે છે – ગૌતમ ! બે ચંદ્રો પ્રકાશેલા-પ્રકાશે છે અને પ્રકાશશે. કેમકે જંબૂદ્વીપ ક્ષેત્રમાં સૂર્ય વડે. આકાંત દિશા વડે અગમ બાકીની દિશા ચંદ્રો વડે પ્રકાશયમાન થયેલ હોય. - X - X - એ પ્રમાણે સર્વસત્રમાં પણ વિચારવું તથા બે સુયતપેલા, તપે છે, તપશે. અહીં જંબદ્વીપ ક્ષેત્રમાં એમ કહેવું. આ જ ક્ષેત્રમાં ચંદ્ર વડે આકાંત દિશાથી અન્યના બાકીની દિશામાં સૂર્યો વડે તાપ કરાય છે. તથા ૫૬-નાગો એકૈક ચંદ્રના પ્રત્યેકના ૨૮-નામના પરિવારથી યોગ જોડે છે આદિ પૂર્વવતું. તથા ૧૩૬ મહાગ્રહો છે, કેમકે એકૈક ચંદ્રના પ્રત્યેકના ૮૮ મહાગ્રહના પરિવારના ભાવથી ચાર ચર્ચા છે આદિ. તથા પધ વડે તારાનું માન કહે છે - ૧,૩૩,૯૫૦ કોડાકોડી તારાગણ. કેમકે પ્રતિચંદ્રના ૬૬,૯૭૫ કોડાકોડી તારાગણ છે. હવે ચંદ્રની ઉપેક્ષા કરી પહેલા સૂર્યની પ્રરૂપણા કરે છે. તેમાં આ પંદર અનુયોગ દ્વારો છે – (૧) મંડલ સંખ્યા, (૨) મંડલાંતર, (3) બિંબની લંબાઈપહોળાઈ, (૪) મેરુ અને મંડલોગની અબાધા. * * * * ઈત્યાદિ. તેમાં મંડલ સંખ્યાનું સૂત્ર કહે છે – • સૂત્ર-૨૫૨ થી ૫૫ - (રપ) ભગવાન સૂર્યમંડલ કેટલાં કહેલો છે ? ગૌતમ ૧૮૪ મંડલો કહેલાં છે. ભગવાન ! જંબૂદ્વીપ હીપમાં કેટલા ક્ષેત્ર અવગાહીને કેટલાં સૂર્યમંડલો કહેલાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપ હીપમાં ૧૮૦ યૌજન ક્ષેત્ર અવગાહીને અહીં ૬૫સૂર્યમંડલ કહેલાં છે. - ભગવત્ / લવણસમુદ્રમાં કેટલું ક્ષેત્ર અવગાહીને કેટલાં સુમંડલો કહેલા છે ? ગૌતમ ! લવણસમુદ્રમાં 130 યોજન ક્ષેત્ર અવગાહીને અહીં ૧૧૯ સૂમિંડલ કહેલ છે. એ પ્રમાણે પૂવપર-બધાં મળીને જંબૂઢીપદ્વીપ અને લવણસમુદ્રમાં ૧૮૪ સૂર્યમંડલો હોય છે. [૫૩] ભગવન સવસ્વિંતર સૂર્ય મંડલથી સર્વ બાહય સુમિડલ કેટલાં અંતરે કહેલ છે ? ગૌતમ! પ૧ યોજન અબાધાથી સર્વ બાહ્ય સૂર્યમંડલ કહેલ છે. રિષ૪] ભગવન્! એક સૂર્યમંડલથી બીજું સૂર્યમંડલ કેટલાં બાધા અંતરથી કહેલ છે ? ગૌતમ! બે યોજન અબાધા અંતર છે. રિપu] ભગવાન ! સૂર્યમંડલ કેટલી લંબાઈ-પહોળાઈથી, કેટલી પરિધિથી, કેટલી જાડાઈથી કહેલ છે ? ગૌતમ! ૪૮૧ યોજન લંબાઈ-પહોળાઈથી, પરિધિ જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ તેનાથી કંઈક અધિક ત્રણ ગણી તથા જાડાઈ ૨૪ યોજનથી કહેલી છે. • વિવેચન-૨૫૨ થી ૨૫૫ - ભગવત્ સૂર્યોના દક્ષિણ-ઉત્તર અયનમાં નિજબિંબ પ્રમાણ ચક્રવાલ વિઠંભ પ્રતિદિન ભમીત ોગરૂપ કેટલાં મંડલો કહેલ છે ? આનું મંડલપણું મંડલના સદૈશવથી છે, તાવિક નથી. મંડલમાં પહેલી ક્ષણે જે વ્યાપ્ત ક્ષેત્ર, તે સમશ્રેણિ જ જો પુરોગને વ્યાપે, તો તાત્વિકી મંડલતા થાય. તેમ થતાં પૂર્વમંડલથી ઉત્તર મંડલનું બે યોજના અંતર ન થાય. ભગવંતે કહ્યું - ગૌતમ ! ૧૮૪ મંડલ કહેલ છે. જે રીતે આના વડે ચાર હોમ પૂરિત થાય, તે રીતે અંતરદ્વાર પ્રરૂપશે. હવે આટલાં ક્ષેત્ર વિભાગથી બે વડે ભાંગીને ઉક્ત સંખ્યા ફરી પૂછે છે – ભગવન્! જંબૂદ્વીપમાં કેટલું ક્ષેત્ર અવગાહીને કેટલાં સૂર્ય મંડલો કહેલા છે ? ગૌતમ ! ૧૮૦ યોજન અવગાહીને આટલા અંતરે ૬૫-સૂર્યમંડલો કહેલ છે. તથા લવણસમુદ્રમાં કેટલું અવગાહીને કેટલાં સૂર્યમંડલો કહેલા છે ? ગૌતમ ! 33 યોજના સૂણામાં અલાત્વથી અવિવક્ષિત સૈ૮/૬૧ યોજન અવગાહીને એ અંતરમાં ૧૧૯ સૂર્યમંડલો કહેલ છે. અહીં ૬૫-મંડલ વડે ૧૭૯-૧૧ યોજન પૂરિત થાય છે. જંબૂદ્વીપમાં અવગાહ@ોત્ર ૧૮૦ યોજન છે. તેના વડે શેષ પદ મંડલના કહેવા. તે અય હોવાથી વિવક્ષિત નથી. અહીં ૬૫-મંડલોની વિષય વિભાગ વ્યવસ્થામાં સંગ્રહણી નૃત્યાદિમાં કહેલ આ વૃદ્ધ સંપ્રદાય છે - મેરની એક બાજુ નિષધના મસ્તકે ૬૩-મંડલો, હરિવર્ષ જીવા કોટિમાં બે, બીજા પડખામાં નીલવંતના મસ્તકે ૬૩, રમ્ય જીવા કોટીમાં છે. એ રીતે બધાં મળીને પાસઠ-ઓગણીસ અધિક શત મંડલના મીલનથી જંબૂદ્વીપ અને લવણસમુદ્રમાં ૧૮૪ સૂર્યમંડલ થાય છે, તેમ મેં કહેલ છે અને બીજા તીર્થકરોએ પણ કહેલ છે. હવે મંડલોત્ર દ્વાર કહે છે - સવવ્યંતર એટલે પહેલાં સૂર્યમંડલચી, ભગવનું ! કેટલી અબાધા-અંતરથી સર્વબાહ્ય - બધાંચી છેલ્લે, જેનાથી પછી એક પણ નથી, તે સૂર્યમંડલ કહેલ છે ? ગૌતમ ! ૫૧૦ યોજન અબાધા-અંતરાલવ પતિઘાતરૂપથી સર્વબાહ્ય સૂર્યમંડલ કહેલ છે. અહીં ન કહેલ છતાં પણ ૪૮ છે. અન્યથા ઉક્ત સંખ્યાંક મંડલોનો અનવકાશ થાય. આ કઈ રીતે જાણવું ? તે કહે છે. સર્વ સંખ્યાથી ૧૮૪ મંડલો, એકૈક મંડલનો વિકંભ Kદ યોજન છે. તેથી ૧૮૪ને ૪૮ વડે ગુણીએ, તેથી ૮૮૩૨ થશે. આ સંખ્યાના યોજન કરવાને માટે ૬૧ વડે ભાગ કરાય છે. તેનાથી ૧૪૪ યોજન થશે અને શેષ બાકી રહે છે - ૪૮. પછી ૧૮૪ની સંખ્યાના મંડલોનો અપાંતરાલ ૧૮૩ થાય. - x - કેમકે કોઈપણ સંખ્યાના અંતરાલમાં ૧-ઘટે. એકૈક મંડલનો અંતરાલ બે યોજન પ્રમાણ થાય. પછી ૧૮૩ને બે વડે ગુણતાં ૩૬૬ થાય. પૂર્વોક્ત ૧૪૪ આમાં ઉમેરીએ. તેથી પ૧ યોજન અને ૪૮૧ યોજના Page #269 -------------------------------------------------------------------------- ________________ Jરપર થી ૨૫૫ થાય. આના વડે મંડલ ક્ષેત્રનું પ્રમાણ કહ્યું. મંડલ ફોમ એટલે સૂર્યમંડલ વડે સર્વ અત્યંતરાદિથી સર્વબાહ્ય છેલ્લા મંડલ સુધીનું વ્યાપ્ત આકાશ. તેને ચક્રવાલ વિઠંભથી જાણવું. મંડલ ક્ષેત્ર દ્વાર કહ્યું. હવે મંડલાંતર દ્વાર કહે છે - ભગવત્ ! એક સૂર્યમંડલથી બીજા સૂર્યમંડળની કેટલી અબાધા છે ? અયત્િ અવ્યવધાનથી અંતર કહેલ છે ? ગૌતમ ! બે યોજના અંતર કહેલ છે. અંતર શબ્દથી વિશેષ પણ કહે છે, તેથી તેની નિવૃતિ અર્થે અબાધા વડે કહેલ છે. શો અર્થ છે ? પૂર્વથી પછીનું મંડલ કેટલું દૂર છે ? બે યોજના હવે બિંબના લંબાઈ-પહોળાઈનું દ્વાર કહે છે - ભગવન્! સૂર્યમંડળની લંબાઈ, પહોળાઈ, પરિધિ, જાડાઈ અને ઉચ્ચત્ત કહેલા છે ? ગૌતમ! યોજનના ૪૮ ભાગ લંબાઈ-પહોળાઈ કહેલી છે. અર્થાત એકયોજનના ૬૧ ભાગ કભીએ, તેવા સ્વરૂપના જે ૪૮-ભાગો, તેટલાં પ્રમાણમાં લંબાઈ-પહોળાઈ છે. તેનાથી ત્રણગુણાથી વિશેષ-સાધિકપરિધિ છે. ૪૮૧ ને ત્રણ વડે ગુમતાં - ૧૪૪/૬૧ થાય. અર્થાત્ ૨ યોજન - ૨૨/૬૧ ભાગ થાય, તેની જાડાઈ ૨૪/૬૧ યોજના છે. વિમાનની પહોળાઈનો અર્ધ ભાગ ઉંચાઈ જાણવી. • x • હવે મેરુ અને મંડલનું અબાધાદ્વાર કહે છે. તેનું આદિ સૂત્ર આ પ્રમાણે છે – • સૂત્ર-૨૫૬ - ભગવત્ / જેબૂદ્વીપદ્વીપના મેર પર્વતની કેટલે દૂર સવર્ચિતર સુપિંડલા કહેલ છે ? ગૌતમ / ૪૪,૮૨૦ યોજન દૂર સવવ્યંતર સૂર્યમંડલ કહેલ છે. ભગવત્ ! જંબૂદ્વીપદ્વીપના મેરુ પર્વતની કેટલે દૂર સર્વ આખ્યતર પછીનું સૂર્યમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૪,૮૨ર યોજન અને ૪૮ ભાગ દૂર કહે છે. ભગવાન ! જંબૂદ્વીપ હીપના મેરુ પર્વતથી કેટલે દૂર બીજુ અત્યંતર સૂર્યમંડલ કહેલ છે ગૌતમ ! ૪૪,૮૨૫ - ૩૫/૧ યોજન દૂર બીજુ અભ્યતર મંડલ કહેલ છે. એ પ્રમાણે આ ઉપાય વડે નિષ્ક્રિમણ કરતો સૂર્ય તેના પછીના મંડલથી તેની પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો બન્ને યોજન અને યોજનના *Page #270 -------------------------------------------------------------------------- ________________ /૫૬ અભ્યાસાર્થે છે. હવે પદ્યાનુપૂર્વી પણ વ્યાખ્યાનનું અંગ છે, તેથી ત્યમંડલથી આરંભીને મેરુ અને મંડલની અબાધા પૂછતા કહે છે – ભગવદ્ બૂદ્વીપમાં મેરુ પર્વતથી કેટલાં અંતરે સર્વબાહ્ય સૂર્યમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૫,૩૩૦ યોજનના અંતરે સર્વબાહ્ય સૂર્યમંડલ કહેલ છે. તે મેરુથી. ૪૫,૦૦૦ યોજન જગતી, પછી લવણમાં 330 યોજન છે. તથા બીજા મંડલની પૃચ્છાપ્રશ્ન સૂરમાં બાહ્ય અનંતર એટલે સ્યાનુપૂર્વીથી બીજું. ઉત્તરસૂઝમાં ૪૫,૦૦૦ યોજન, તે પ્રમાણે જગતીથી 30 યોજન જતાં જે સુર્ય મંડલ કહેલ છે, તેથી અંતર પ્રમાણ અને બિંબનું વિખંભમાન શોધિત કરતાં યથોક્ત માન આવે. હવે ત્રીજું - તેમાં વિશેષ એ કે - ૪૫,૩૨૪ - ૨૬/૧ યોજન. અહીં પૂર્વના મંડલથી સાંતર મંડલ વિઠંભ યોજનમાં ૨-૮૧ શોધિત-બાદ કરતાં યયોત પ્રમાણ આવે. પૂર્વ મંડલાંક ધ્રુવાંક છે, તેમાં બિંબ સહિતનો વિભ તે અનંતર વિઠંભ બાદ કરતાં યથોક્ત પ્રમાણ આવે. હવે ઉક્ત અવશિષ્ટમંડલમાં અતિદેશ કહે છે - ઉક્ત રીતે ત્રણ મંડલ કહ્યા. આ ઉપાયથી પ્રત્યેક અહોરમાં એકૈક મંડલ છોડતા જંબૂદ્વીપે પ્રવેશે તેમ જાણવું. સુર્ય તેના અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતો કરતો બળે યોજન અને ૪૮/૬૧ ભાગ એકૈક મંડલમાં અંતરની વૃદ્ધિને ઘટાડતો-ઘટાડતો આ સમવાયાંગ વૃત્તિ મુજબ કહ્યું. બુદ્ધિનો અભાવ તે નિવૃદ્ધિ. કેમકે ‘તિ' શબ્દનો અભાવ અર્થ છે. સૂર્યપ્રજ્ઞપ્તિ નૃત્યાદિમાં નિવેશ કરતો-કરતો કહેલ છે. અહીં બધે પણ ઘટાડતો-ઘટાડતો અર્થ છે. - X - X • હવે મંડલની આયામાદિ વૃદ્ધિ-હાનિ. • સૂઝ-૨૫૩ : ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં સવવ્યંતર સૂર્યમંડલની લંબાઈ, પહોળાઈ, પરિધિ કેટલી કહેલ છે ? ગૌતમ! ૯,૬૪૦ યોજન લંબાઈ-પહોળાઈ છે. તથા પરિધિ સાધિક ૩,૧૫,૦૮૧ યોજન છે. ભગવાન ! અગ્નેતર અનંતર સૂર્યમંડલની લંબાઈ, પહોળાઈ અને પરિધિ કેટલી કહેલ છે ? ગૌતમ ! ૯૯૬૪ષ યોજન અને એક યોજનના ૩૫/૧ ભાગ લંબાઈ-પહોળાઈ છે. તેની પરિધિ ૩,૧૫,૧૦૭ યોજનની કહેલી છે. ભગવદ્ ! અત્યંતર ત્રીજ સૂર્યમંડલની કેટલી લંબાઇ-પહોળાઈ અને પર્ધિ કહેલ છે ? ગૌતમ ! ૯,૬પ૧ યોજન અને એક યોજનના જ ભાગ લંબાઈ-પહોળાઈ છે. તેની પરિધિ ૩,૧૫,૧૨૫ યોજન કહી છે. એ પ્રમાણે નિષે આ ઉપાય વડે નિષ્ક્રમણ કરતો સૂર્ય તેના પછીના મંડલથી તેના પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો પાંચ યોજન અને એક યોજનના 3% ભાગ એકૈક મંડલમાં વિક્રંભ વૃદ્ધિથી અભિવર્ધિત થતાં-થતાં અઢાઅઢાર યજનની પરિધિની વૃદ્ધિ કરતાં-કરતાં સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ભગવાન ! સવબાહ્ય સૂર્યમંડલ કેટલી લંબાઈ-પહોળાઈથી અને કેટલી પરિધિથી કહેલ છે ? ગૌતમ! ૧,૦૦,૬૬0 યોજન લંબાઈ-પહોળાઈથી અને ૩,૧૮,૩૧૫ યોજનની પરિધિથી કહેલ છે. ભગવાન ! બાહ્ય અનંતર સૂર્યમંડલ કેટલી લંબાઈ-પહોળાઈથી અને કેટલી પરિધિથી કહેલ છે? ગૌતમ! ૧,૦૦,૬૫૪ યોજન અને યોજનના ૨૬/ક ભાગ લંબાઈ-પહોળાઈ છે અને ૩,૧૮,૨૩૯ યોજન પરિધિ છે. ભગવન્! બાહ્ય ત્રીજી સૂર્યમંડલની લંબાઈ-પહોળાઈ કેટલાં છે અને પરિધિ કેટલી કહી છે? ગૌતમ! ૧,૦૦,૬૪૮ યોજન અને યોજનનો પર ભાગ લંબાઈ-પહોળાઈ છે. તથા ૩,૧૮,૩૯ યોજનની પહિંધિ કહેલ છે. એ પ્રમાણે આ ઉપાય વડે પ્રવેશ કરતો સૂર્ય તે પછીના મંડલથી તે પછીના મંડલમાં સંક્રમણ કરતાં-કરતો પાંચ-પાંચ યોજન અને યોજનના ૩૫ ભાગ એકૈક મંડલમાં વિદ્ધભ વૃદ્ધિને ઘટાડતો-ઘટાડો અઢાર-અઢાર યોજના પરિધિની વૃદ્ધિને ઘટાડતાં-ઘટાડતાં સવભ્યિતર મંડલને ઉપસંક્રમીને ગતિ કરે છે. • વિવેચન-૨૫૩ : ભગવદ્ ! જંબૂદ્વીપ દ્વીપમાં સર્વ અત્યંતર સૂર્યમંડલ કેટલી લંબાઈ, પહોળાઈ અને કેટલી પરિધિથી છે ઈત્યાદિ બધું સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવું -x-x • તેમાં લંબાઈ-પહોળાઈની ઉત્પત્તિ આ પ્રમાણે છે – જંબુદ્વીપના વિકંભથી બંને પડખે પ્રત્યેક ૧૮૦ યોજન બાદ કરતાં યથોક્ત પ્રમાણ - ૯૯,૬૪૦ યોજન આવે. કેમકે જંબૂદ્વીપ ૧,૦૦,૦૦૦ યોજનનો છે. તેમાંથી બંને બાજુના ૧૮૦-૧૮૦ યોજન બાદ કરતાં ૯૯,૬૪૦ થાય. પરિધિ તે વિડંબના વર્ગના દશ ગુણા ઈત્યાદિ કરીને લાવી શકાય. પણ ગ્રંથ વિસ્તાર ભયે તે કહેલ નથી. અથવા જંબૂદ્વીપના વિઠંભની એક બાજુથી ૧૮૦ યોજન અને બીજી બાજુ પણ તેમજ કરતાં ૩૬૦ યોજન થાય. પરિધિ-૧૧૩૮ યોજન. આને જંબુદ્વીપની પરિધિમાંથી બાદ કરીએ. તેથી યથોક્ત પરિધિ પ્રમાણ આવે. હવે બીજા મંડલની પૃચ્છા તેમાં અન્વય યોજના સુગમ છે. તાત્પર્યા આ પ્રમાણે છે – સર્વાગંતર અનંતર - બીજા સૂર્યમંડલની લંબાઈ-પહોળાઈથી ૯૯,૬૪૫ યોજન અને ૩૫/૧ ભાગ. તે આ રીતે - એક તરફચી સવગંતર અનંતર મંડલને સવચિંતર મંડલગત ૨.૮/ધ યોજનના અપાંતરાલ છોડીને બીજું પણ રહેલ છે. પછી ૫-૩૫૧ યોજનને પૂર્વમંડલના વિઠંભથી આ મંડલનો કિંભ વધે છે. આ સવવ્યંતર મંડલની પરિધિ - 3,૧૫,૧૦૩ યોજન છે, તે આ પ્રમાણે - પૂર્વ મંડલથી આના વિઠંભમાં ૫-૩૫ યોજન વધે છે. ૫-૩૫ યોજનની પરિધિ ૧9-3૮/ યોજન થાય. પણ વ્યવહારમાં પરિપૂર્ણ ૧૮ યોજન વિવક્ષા કરાય છે. તે પૂર્વ મંડલ પરિધિમાં જ્યારે અધિક ઉમેરીએ, ત્યારે ચોક્ત બીજ મંડલનું પરિમાણ થાય. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૫૩. ૮૦ ધે ત્રીજા મંડલની પૃચ્છા - સ્પષ્ટ છે. વિશેષ એ - ઉત્તરસૂત્રમાં ૯૯૬૫૧૯૧ યોજનના અત્યંતર તૃતીય નામક મંડલની લંબાઈ-પહોળાઈ છે. તેની ઉપપતિ આ છે - પૂર્વ મંડલની લંબાઈ-પહોળાઈ છે - ૯૯,૬૪૫ - 3૫/૧ યોજન. તેમાં ૫ - ૩૫/૧ મંડલવૃદ્ધિ ઉમેરતાં અહીં કહેલ પ્રમાણમાં થાય છે. પરિધિ - ૩,૧૫,૧૨૫ યોજન છે. તેની ઉપપત્તિ-પૂર્વ મંડલની પરિધિ છે. ,૧૫,૧૦૭ યોજનરૂપ છે, તેમાં પૂર્વોક્ત યુક્તિથી લવાયેલ ૧૮ યોજન રૂપ વૃદ્ધિ ઉમેરતા યયોક્ત પ્રમાણ થાય. ધે ઉક્ત મંડલ સિવાયના મંડલની લંબાઈ આદિ જાણવા માટ લાઘવાર્થે અતિદેશ કહે છે - એ પ્રમાણે ઉત રીતથી અd ત્રણ મંડલ દર્શિત રીતે. ચોથી ઉક્ત પ્રકારે નિષ્ક્રમણ કરતાં-કરતાં સૂર્ય તેની પછીથી પછીના મંડલમાં સંક્રમણ કરતો પાંચ-પાંચ યોજન અને ૩૫૧ ભાગથી એકૈક મંડલમાં વિકંભની વૃદ્ધિ કરતાં-કરતાં તથા ઉક્ત રીતે અઢાર યોજન પરિધિની વૃદ્ધ કરતાં-કરતાં સર્વ બાહ્ય મંડલમાં ઉપસંક્રમીને ચાર ચરે છે - ગતિ કરે છે. ધે બીજા પ્રકારે પ્રસ્તુત વિચારને જાણવા માટે પશ્ચાતુપૂર્વીથી પૂછતા કહે છે - પ્રગ્નસૂત્ર સ્પષ્ટ છે. ઉત્તર સૂત્રમાં - ૧,૦૦,૦૬૬ યોજન લાંબી-પહોળી છે. ઉપપત્તિ આ રીતે- જંબૂદ્વીપ લાખ યોજન છે. બંને પડખે પ્રત્યેકમાં 330 ચોજન લવણસમુદ્રમાં જઈને, પાછા વર્તમાનત્વથી આનું આ પ્રમાણે જ માન છે. ૩,૧૮,૩૧૫ યોજનથી કંઈક ન્યૂન પરિધિ થાય છે. કંઈક ઊનવ અહીં પરિધિ કરણથી સ્વયં જાણવું. * * * * ( ધે બીજા મંડલમાં તેની પૃચ્છા - પ્રગ્નસૂત્ર પૂર્વવતું. ઉત્તર સૂત્રમાં - હે ગૌતમ ! ૧,૦૦,૬૫૪ - ૨૬/૧ યોજન લંબાઈ-પહોળાઈ છે. આ સર્વબાહ્ય મંડલ વિઠંભથી ૫-૩૫/૧ યોજન બાદ કરવામાં આવે. 3,૧૮,૨૯૭ યોજન પરિધિ આવે. તે કઈ રીતે ઉપપતિ પામે ? પૂર્વમંડલની પરિધિથી ૧૮ યોજન બાદ કરતાં આવે. હધે ત્રીજા મંડલમાં તેની પૃચ્છા- પ્રશ્ન પૂર્વવતુ. ઉત્તરમાં બાહ્ય તૃતીય ૧,૦૦,૬૪૮ - પર યોજન લંબાઈ-પહોળાઈલી છે. યુક્તિ આ રીતે – અનંતર પૂર્વ મંડલથી ૫-૩૫/૧ યોજન બાદ કરતાં આવશે. ૩,૧૮,૨૭૯ યોજન પરિધિથી છે. પૂર્વ મંડલ પરિધિથી ૧૮ યોજન બાદ કરતાં ચોક્ત પ્રસ્તુત મંડલ પરિધિ માન આવશે. અહીં અતિદેશ કહે છે - તે પૂર્વવત્ કહેવો. લંબાઈ, પહોળાઈ આદિ વૃદ્ધિહાનિ દ્વાર કહ્યું. હવે આ જ કમથી બંને સુર્યોની પરસ્પર અબાધા-અંતર બાહ્ય મંડલાદિથી જાણવા. હવે મુહૂર્તગતિ દ્વાર કહે છે – • સૂત્ર-૨૫૮ : ભગવાન ! જ્યારે સૂર્ય સર્વવ્યંતર મંડલનું ઉપસંક્રમણ કરીને ચાર ચરે, છે, ત્યારે એકૈક મુહૂર્તમાં કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ! એ એકૈક મુહૂર્તમાં પર૫૧ - ર યોજન જાય છે. તે સમયે અહીં રહેલાં મનુષ્યને તે સૂર્ય ૪૭,૨૬૩-૨૧/go યોજનની જંબૂલપાપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ દૂરીથી તે સૂર્ય દષ્ટિગોચર થાય છે. ભગવદ્ ! તે નિષ્ક્રમણ કરતો સૂર્ય, નવા સંવત્સરમાં જતા પહેલી અહોરાત્રિમાં સવઅત્યંતર મંડલ પછીના મંડલને ઉપસંક્રમીને ચાર ચરે છે - ગતિ કરે છે. ભગવાન ! જ્યારે સૂર્ય અત્યંતર પછીના મંડલને ઉપસંક્રમીને ગતિ કરે છે, ત્યારે એકૈક મહત્તથી કેટલા ક્ષેત્ર જાય છે? ગૌતમ! પ્રત્યેક મુહર્તમાં પર૫૧ યોજન અને એક યોજનના ૪ ભાગ જાય છે. ત્યારે અહીં રહેલા મનુષ્યને ૪૭,૧૭૯ યોજન અને એક યોજનના ૫eo ભાગ તા ૬૧ ભાગોમાં ૧૯ ચૂર્ણિકાભાગથી સૂર્ય દષ્ટિપથમાં આવે. તે નિષ્ક્રમણ કરતો સૂર્ય બીજા અહોરમમાં ચાલ્યુતર પ્રીજ મંડલમાં ઉપસંક્રમીને ગતિ કરે છે. ભગવન્! જ્યારે સૂર્ય અત્યંતર નીજ મંડલમાં ઉપસક્રમીને ગતિ કરે છે, ત્યારે એકૈક મુહૂર્તથી કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ ! પરપર યોજન અને એક યોજનાના No ભાગ એક એક મુહર્તમાં સૂર્ય જાય છે. ત્યારે અહીં મનુષ્યને ૪૭,૦૯૬ યોજના અને એક યોજનના 3840 ભાગ તથા ૬૧ ભાગથી છેદાતા બે ચૂર્ણિા ભાગોથી સૂર્ય દષ્ટિગોચર થાય છે. એ પ્રમાણે આ ઉપાય વડે નિષ્ક્રમણ કરતો સૂર્ય તેની પછીના મંડલથી તેની પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો અઢાર-અઢાર સાઈઠાંશ (૧૮ith ભાગ યોજન એક એક મંડલમાં મુહૂર્તગતિથી અભિવૃદ્ધિ કરતો કરતો ૧૮૪ યોજન પુરષ છાયાની વૃદ્ધિ કરતો કરતો સર્વ બાહ્ય મંડલમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ભગવન ! જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલમાં ઉપસક્રમીને ગતિ કરે છે, ત્યારે એક એક મુહૂર્તમાં કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ ! ૫૩૦૫ યોજન અને એક યોજના ૧૫/go ભાગ એકએક મુહૂર્તમાં તે સૂઈ જાય છે. ત્યારે અહીં રહેતા મનુષ્યને ૩૧૮૩ યોજન અને એક યોજનના 3 ભાગે સૂર્ય દૃષ્ટિગોચર થાય છે. આ પહેલાં છ માસ છે, આ પહેલાં છ માસની પૂર્ણિહતિ છે. ત્યારે તે સૂર્ય બીજ છ માસમાં ગતિ કરતાં પહેલાં અહોરમમાં બાહ્ય પછીના મંડલમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ભગવાન ! જ્યારે સૂર્ય બાહ્ય અનંતર મંડલમાં ઉપસંક્રમિત થઈ ગતિ કરે છે, ત્યારે એક એક મુહૂર્તમાં કેટલાં ક્ષેત્ર જાય છે ? ગૌતમ! પ૩૦૪ યોજન અને એક યોજનના પથo ભાગ એ રીતે એક એક મુહૂર્તમાં ગતિ કરે છે. ત્યારે અહીં રહેલાં મનુષ્યને ૩૬,૯૧૬ યોજન અને એક યોજનના 360 ભાગ તથા ૬૧ ભાગથી છેદીને ૬૦ ચૂર્ણિકા ભાગથી સૂર્ય Page #272 -------------------------------------------------------------------------- ________________ /૨૫૮ ૮૨ જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ જલ્દી દૈષ્ટિ પથમાં આવે છે. તે પ્રવેશ કરતો સૂર્ય બીજ અહોરણમાં બાહ્ય ત્રીજ મંડલમાં ઉપસંક્રમિત થઈને ગતિ કરે છે. ભગવાન ! જ્યારે સૂર્ય બાલ ત્રીજા મંડલમાં ઉપસંક્રમિત થઈને ગતિ કરે છે, ત્યારે એક એક મુહમાં કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ / પ૩૦૪ યોજના અને એક યોજનના 38/go ભાગ એકએક મુહૂર્તમાં તે સૂર્ય જાય છે. ત્યારે અહીં રહેલા મનુષ્યને ૩૨,૦૦૧ યોજન અને એક યોજનના */go ભાગ તથા એકસઠ ભાગથી છેદીને ય મૂર્ણિકા ભાગે સૂર્ય જદી દષ્ટિપથમાં આવે છે. એ પ્રમાણે આ ઉપાય વડે પ્રવેશ કરતો સૂર્ય તેની પછીના મંડલથી તેની પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો એક યોજનના અઢાર-અઢાર સાઈઠાંશ [૧૮] ભાગે એક એક મંડલમાં મુહૂર્ત ગતિને ઘટાડતો-ઘટાડતો સાતિરેક પંચ્યાસી-પંચ્યાસી [૮૫] યોજન પુરુષ છાયાની અભિવૃદ્ધિ કરતો-કરતો સવસ્વિંતર મંડલમાં ઉપસંયમિત થઈને ગતિ કરે છે. આ બીજ છ માસ છે, આ બીજ છ માસનું પર્યવસાન છે. અા સૂર્ય સંવાર છે, આ સૂર્ય સંવારની પૂણીતા છે. • વિવેચન-૫૮ : હે ભગવન્! સૂર્ય સવવ્યંતર મંડલમાં જઈને ચાર ચરે છે ત્યારે એકૈક મુહર્તમાં કેટલા ફોગમાં જાય છે ? ગૌતમ! પ૨૫૧-૨૯ યોજન પ્રત્યેક મુહૂર્તમાં જાય છે. તે કઈ રીતે ઉપપાત થાય ? તેનો ઉત્તર આપતા કહે છે - અહીં આખું મંડલ એક અહોરમથી બે સર્યો વડે સમાપ્ત થાય છે. પ્રતિસૂર્યના અહોરરઅલગ ગણતાં પરમાર્થથી બે અહોરમ થાય છે. બે અહોરાત્રો વડે ૬૦ મુહર્તા થાય. તેથી મંડલની પરિધિને ૬૦ ભાગથી ભાંગતા જે પ્રાપ્ત થાય, તે મુહૂર્ત ગતિ પ્રમાણ. તેથી કહે છે – સવભિંતર મંડલ પરિધિ ૩,૧૫,૦૮૯ યોજન તેને ૬૦ વડે ભાંગતા પ્રાપ્ત થોક્ત મુહd ગતિ પ્રમાણ પર૫૧-૯lso થાય છે. હવે વિનય આવર્જિત મનથી પ્રજ્ઞાપકે પૂછતાં પણ શિષ્યને કંઈક અધિક પ્રજ્ઞાપના માટે કહે છે જે તે નિત્ય અભિસંબંધથી અનુક્ત છતાં, જે શબ્દગર્ભિત વાક્ય અહીં અવતારણીય છે, તેનાથી જ્યારે સૂર્ય એક મુહૂર્તથી જતાં પર૫૧-૨૯/go પ્રમાણ જાય છે, ત્યારે સવવ્યંતર મંડલ સંક્રમણ કાળમાં અહીં રહેલ મનુષ્યના અહીં જાતિથી એકવચન છે. તેનો અર્થ આ છે - અહીં ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્યોને ૪૭,૨૬૩૨૧/o યોજનથી ઉદય પામતો સૂર્ય ચવિષયક શીઘ થાય છે. અહીં સ્પર્શ શબ્દ ઇન્દ્રિયાઈ સંનિકર્ષ નથી કેમકે ચક્ષને અપાયકારીપણાથી તે અસંભવ છે. તેની ઉપપત્તિ શું છે? તે કહે છે - અહીં દિવસના અદ્ઘભાગથી જેટલાં ફોનને વ્યાપિત કરે છે, તેટલાંમાં રહેલ સૂર્ય પ્રાપ્ત થાય છે. તે જ લોકમાં ઉદય 2િ7/6] પામતો એમ કહેવાય છે. સવન્જિંતર મંડલમાં દિવસનું પ્રમાણ અઢાર મુહર્ત છે, તેનું અડધું તે નવ મુહર્તા. અવવ્યંતર મંડલમાં ગતિ કરતાં પ૨૫૧-૯lso યોજન જાય છે. આટલા મુહુર્ત ગતિ પરિમાણ નવ મુહર્તા વડે ગુણતા, તેથી યચોક્ત દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય છે. એ પ્રમાણ બઘાં મંડલોમાં વ-વ મુહૂર્તગતિમાં સ્વસ્વ દિવસાદ્ધના મુહૂર્તાશિ વડે ગુણિત કરતાં દષ્ટિપથ પ્રાપ્તતા થાય છે. દૈષ્ટિપથ પ્રાપ્તતા, ચક્ષ:સ્પર્શ, પુરુષ છાયા એ એકાઈક શબ્દો છે. તે પૂર્વથી અને પશ્ચિમથી સમપ્રમાણ જ હોય છે, તેથી બે વડે ગુણિત તાપોત્ર ઉદય-અસ્ત અંતર છે ઈત્યાદિ પયયો છે. આ સર્વ બાહ્ય પછીનું મંડલ પશ્ચાતુપૂર્વીથી ગણતાં ૧૮૩મું થાય. પ્રતિ મંડલે અહોરાત્ર ગણવાથી અહોરાત્ર પણ ૧૮૩ જાય, પછી ઉત્તરાયણનો છેલ્લો દિવસ, આ જ સૂર્ય સંવસરનો છેલ્લો દિવસ છે. કેમકે તે સંવત્સરનું ઉત્તરાયણ પર્યવસાન છે. હવે નવા સંવત્સરના પ્રારંભના પ્રકારની પ્રજ્ઞાપનાને માટે સૂગનો આરંભ કરે છે – સે નિવરવમા આદિ હવે અત્યંતર મંડલથી નીકળતો, જંબદ્વીપાંત પ્રવેશમાં ૧૮૦ યોજન પ્રમાણ ફોનમાં ચરમ આકાશ પ્રદેશને સ્પર્મ્યા પછી, બીજા સમયે બીજા મંડલ અભિમુખ સરકતો-જતો અર્થ છે. સૂર્ય, નવ: આગામીકાળભાવી સંવત્સર પામીને પહેલાં અહોરમમાં સવવ્યંતર પછીના મંડલમાં ઉપસંક્રમીને ગતિ કરે છે. આ અહોરમ દક્ષિણાયનના આધ સંવત્સરના પણ-દક્ષિણાયનના આદિપણામી સંવત્સના. * * * * * હવે અહીં ગતિને પૂછવા માટે ત્ર- જ્યારે ભગવન્! સર્વઅત્યંતર પછીના બીજા, દક્ષિણાયન અપેક્ષાથી આધ મંડલને ઉપસકમીને ગતિ કરે છે, ત્યારે એકાએક મુહૂર્તથી કેટલા ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ! પર૫૧-દo યોજન એકૈક મુહૂર્તથી, જાય છે. કઈ રીતે ? તે કહે છે - આ મંડલમાં પરિધિ પરિમાણ ૩,૧૫,૧૦૩ યોજન વ્યવહારથી પરિપૂર્ણ પણ નિશ્ચયમતથી કંઈક ન્યૂન 3,૧૫,૧૦૩ યોજન છે. તેથી આ પૂર્વ યુનિવશથી ૬૦ ભાગે પ્રાપ્ત થયોક્ત આ મંડલમાં મુહર્તગતિ પ્રમાણ - ૫૨૫૧-૪થ0 યોજન અથવા પૂર્વમંડલના પરિધિ પ્રમાણથી આ પરિધિ પરિમાણ વ્યવહારથી પૂર્ણ ૧૮ યોજન વધે છે. નિશ્ચય મતે કંઈક ન્યૂન વધે છે. અઢાર યોજનના ૬૦ ભાગે પ્રાપ્ત ૧૮૬૦ યોજનના તે પૂર્વોક્ત મંડલગતા મુહર્તગતિ પરિમાણમાં અધિકવથી ઉમેરેલ છે. તેથી યચોક્ત તે મંડલનું મુહર્તગતિ પ્રમાણ થાય. અહીં પણ દષ્ટિપથ પ્રાપ્તતા વિષય પરિમાણ કહે છે - જ્યારે અત્યંતર બીજ મંડલમાં સૂર્ય ચરે છે, ત્યારે અહીં રહેલ મનુષ્યોના ૪૭,૧૩૯૫to યોજના અને ૬૧થી છેદીને અતિ ૬૧ ખંડો કરીને કે ૬૧ વડે ગુણીને. તેના ૧૯ ચૂર્ણિક ભાગ વડે અર્થાત્ ૧૯I૧ થી સૂર્ય દૃષ્ટિપથમાં આવે છે. સવચિંતર બીજા મંડલમાં દિવસ પ્રમાણ ૬૧ ભાગો વડે હીન ૧૮-મુહૂર્ત, Page #273 -------------------------------------------------------------------------- ________________ /૨૫૮ તેનું અડધું તે નવમુહd - ૧૧ ભાગચી હીત. સમસ્તપણે ૬૧ ભાગ કરવા નવે મુહર્તા ૬૧ વડે ગુણીએ. તેમાંથી ૬૧ ભાગ બાદ કરીએ તેથી બાકી રહે ૫૪૮. પ્રસ્તુત મંડલમાં મુહd ગતિ પર૫૧-leo. આ સશિમાં ૬૦-છેદરાશિ છે. તેથી યોજનાશિને ૬૦ વડે ગુણીને કહેતા 3,૧૫,૧૦૩ થશે. આ જ સશિ કરણ વિભાવનામાં ફોકસમાસ વૃત્તિમાં પરિધિ શશિ એમ કરીને દશવિી છે. લાઘવથી ભાજ્યસશિ લબ્ધને ભાજક સશિ વડે ગુણવાથી મૂલસશિ જ મળે.. આ રાશિ ૫૪૮ વડે ગુણીએ. તો થશે ૧૭,૨૬,૩૮,૬૩૬. આ સશિ ભાગભાગમકવથી યોજનો ન આપે. ૬૧ ને ૬૦ વડે ગુણતાં જે શશિ થાય, તેના વડે ભાગ કરાય. આ ગણિતપ્રક્રિયા લાઘવાર્યું છે. અન્યથા આ રાશિને ૬૧ ભાગ વડે ભાણ કરાતા ૬૦ ભાગ આવે, તેમાં ૬૦ ભાગ વડે હરાતા યોજનો થાય, તે પ્રમાણે ગ્રંથ મોટો થતો જાય. ૬૧ને ૬૦ વડે ગુણતાં ૩૬૬૦ થાય. તે ભાગ વડે હરાતા આવેલ ૪૭,૧૭૯ અને શેષ - ૩૪૯૬, છેદ રાશિથી ૬૦ વડે અપવતના કરાતા થાય ૬૧. તે શેષરાશિથી ભાણ કરાતાં આવશે - પગદo ભાગ. અને ૧૯/૧ ભાગ. ધે અત્યંતર ત્રીજા મંડલના ચારને પૂછવા માટે આધસૂત્ર ગુંથે છે - તે નીકળતો એવો સુર્ય બીજા અહોરણમાં - પ્રસ્તુત અયનની અપેક્ષાથી બીજા મંડલચી, અત્યંતર ત્રીજું મંડલ ઉપસંક્રમીને ગતિ કરે છે, ત્યારે એકૈક મુહૂર્ત વડે કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમપર૫ર-૧૫યોજન, એકૈક મુહૂર્તરી જાય છે આ પ્રસ્તુત મંડલ પરિધિના ૬૦ વડે ભાગ કરતાં આવે છે. ત્યારે અહીં રહેલ મનુષ્ય ૪૭,૦૯૬ - 33/to યોજન અને ૧૧ ચૂર્ણિકા ભાગ વડે સૂર્ય જલ્દીથી દૈષ્ટિપથમાં આવે છે. તેથી કહે છે – આ મંડલમાં દિવસ પ્રમાણ ૧૮ મુહd, */૬૧ ભાગથી હીન, તેનું અડધું તે ૨૬૧ ભાગ ન્યૂન-૯. તેથી સામત્યથી ૬૧ ભાગ કરવાને માટે નવે મુહૂર્તને ૬૧ વડે ગુણીએ, તેમાંથી ૬૧ ભાગ બાદ કરીએ. તેથી ૫૪૭, પ્રસ્તુત મંડલમાં મુહૂર્તગતિ પમ્પર-૧૫/go એ સ્વરૂપની યોજન સશિને ૬૦ વડે ગુણીને કરતાં ૩,૧૫,૧૨૫ આવે. આ જ શશિ બીજા વડે પરિધિ સશિપણે નિરૂપિત છે. આને પ૪૩ વડે ગુણતાં થશે- ૧૩,૨૩,૩૩,૩૩૫. આને ૬૦ વડે ગુણિત-૬૧થી ૩૬૬૦થી ભાંગતા આવેલ ૪૩,૦૯૬, શેષ ૨૦૧૫ છે. છેદાશિથી ૬૦ બાદ કરતાં થશે ૬૧ તેના વડે શેષ રાશિને ભાંગતા પ્રાપ્ત 33 થાય, તેથી ૩૬૦ થશે અને શેષ *૧ ભાગ થશે. ધે ચોથા મંડલ આદિમાં અતિદેશ કહે છે - એ પ્રમાણે નિશે આ ઉપાયથી - એ પ્રમાણે ત્રણ મંડલમાં દશવિલી રીતે, નિશ્ચિત આ અનંતર કહેલ ઉપાય વડે ધીમે ધીમે તે-તે બહિંમંડલાભિમુખગમત રૂપથી નીકળતો સૂર્ય તેની પછીના મંડલથી, તેની પછીના મંડલમાં પૂર્વોક્ત પ્રકારે સંક્રમણ કરતાં-કરતો એકએક મંડલમાં મુહૂર્તગતિથી ૧૮/go યોજન, વ્યવહારથી પરિપૂર્ણ અને નિશ્ચયથી કંઈક ન્યૂન વધતાં જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/3 વધતાં ૮૪ યોજન, કિંચિત્ જૂન પુરષછાયાથી પહેલાં સૂર્યના ઉદયમાનપણાની દૃષ્ટિ પણ પ્રાપ્તતા છે. તેનો અર્થ આ પ્રમાણે છે – તેના ઘટતાં-ઘટતાં, અર્થાત્ પૂર્વ-પૂર્વ મંડલ પુરપછાયાથી બાહ્ય-બાહ્ય મંડલ પુરુષ છાયા કંઈક જૂન ૮૪ યોજન હીન છે અને સર્વ બાહા મંડલને ઉપલંકમીને ચાર ચરે છે. અહીં જે કહ્યું - ૮૪ યોજન કંઈક ન્યૂન ઉત્તરોત્તર મંડલની પુરુષ છાયામાં ઘટે છે, તે સ્થૂળપણે કહ્યું. પરમાર્ચથી આ પ્રમાણે જાણવું - ૮૩ યોજન, એક યોજનના ૩૬૦ ભાગ અને ૪૨૧ ભાગે દૃષ્ટિપથમાં પ્રાપ્તતા વિષયમાં હાનિ થાય. પછી સળંતર મંડલથી ત્રીજું જે મંડલ, ત્યાંથી આરંભીને જે મંડલમાં દષ્ટિપથ પ્રાપ્તતા જાણવા ઈચ્છો છો - તે તે મંડલ સંખ્યાથી ૩૬ને ગણવા. તે આ રીતે :- સવચિંતર મંડલથી ત્રીજા મંડલમાં એકથી, ચોયામાં બે વર્ડ, પાંચમામાં ત્રણ વડે ચાવત સર્વ બાહ્ય મંડલમાં ૧૮૨ વડે ગુણીને ધવરાશિમાં ઉમેરવા. ઉમેરીને જે થાય છે, તેના વડે હીન પૂર્વમંડલની દષ્ટિપથ પ્રાપ્તતા, તે વિવક્ષિત મંડલમાં દૈષ્ટિપથ પ્રાપ્તતા જાણવી. હવે ૮૩ યોજનાદિકની ધુવરાશિની કઈ રીતે ઉપપત્તિ થાય ? તેનું સમાધાન કરે છે - સવર્જિંતર મંડલમાં દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણમાં ૪૭,૨૬૩ યોજન અને ૨૧/go ભાગ. આના નવ મુહૂર્ત જાણવા, તેથી એક મુહૂર્તમાં ૬૧ ભાગે શું આવે ? તેની વિચારણામાં નવ મુહૂર્તને ૬૧ વડે ગુણીએ, તેથી આવશે - ૫૪૯. તેટલાં ભાગથી ભાગ દેવાતા પ્રાપ્ત ૮૬-૧૬ol૫/૬૧ થાય. આ સવન્જિંતર મંડલમાં ૧/૬૧ મુહૂર્ત વડે જાણવું. - હવે બીજા મંડલની પરિધિ વૃદ્ધિ અંક ભજનાથી જે પ્રાપ્ત થાય તે મુહd-૬૧ ભાગથી, તેના શોધનાર્થે ઉપકમ કરે છે, પૂર્વ-પૂર્વના મંડલથી પછી-પછીનું મંડલમાં પરિધિ પરિમાણ વિચારવામાં અઢાર-અઢાર યોજનો વ્યવહારથી પરિપૂર્ણ વધે છે. તેથી, પૂર્વ-પૂર્વ મંગલગત મુહગતિ પરિમાણથી પછી-પછીના મંડલમાં મુહમતિ પરિમાણ વિચારણામાં પ્રતિ મુહૂર્ત અઢાર-અઢાર, સાઈઠ ભાગ [૧૬] યોજન વધે છે. પ્રતિમુહૂર્ત ૬૧ ભાગે ૧૮૬૧ ભાગ પ્રમાણ જાણવું. સવચિંતર બીજ મંડલમાં નવ મુહૂર્તો વડે એક મુહૂર્વથી ૬૧ ભાગ ન્યૂન ચાવત ક્ષેત્રને વ્યાપિત કરે તેટલામાં સ્થિત સૂર્ય દૃષ્ટિપથ પ્રાપ્ત થાય છે. તેથી નવા મુહૂર્ત ૬૧ વડે ગુણીએ તો ૯૮૬૪ થશે. તેના ૬૦ ભાગ લાવવા માટે ૬૧ ભાગે ભાગ કરતાં ૧૬૧ -૪૩/૬૧ આવે. ઈત્યાદિ - x • x • x • એ પ્રમાણે આવા સ્વરૂપે પૂર્વોકતથી ૮૬ યોજન અને એક યોજનના પદo ભાગ તેના ૨/૬૧ ભાગ, એ પ્રમાણે આમાંથી બાદ કરવા. બાદ કરવાથી તેમાં રહેલ ૮૩-૨૩/૧૦ યોજનના ૪૨, ભાગ. આટલા પ્રમાણમાં સવચિંતર મંડલગત દષ્ટિપથ પ્રાપ્તના પરિમાણથી, બીજા મંડલમાં રહેલ દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણમાં હીન થાય છે. - આ ઉત્તરોત્તર મંડલ દષ્ટિપથ પ્રાપ્તતા વિચારણામાં હાતિમાં ધ્રુવ, તેથી જ ધુવરાશિ એમ કહેવાય છે. પછી બીજા મંડલથી પછીના - બીજા મંડલમાં, આ જ Page #274 -------------------------------------------------------------------------- ________________ /૨૫૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ધવરાશિના ૬૧ ભાગ હોવાથી ૩૬ ભાગ ભાગ સહિત જેટલી સશિ થાય, તે કહે છે - ૮૩-૨૪/go યોજન, તેના ૧૧ ભાગ એ પ્રમાણે તે બીજા મંડલગતથી દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય છે. ચોથા મંડલમાં તે જ ઘુવરાશિ ૭ર-સહિત કરાય છે. કેમકે ચોથું મંડલ બીજાની અપેક્ષાથી બીજું છે. તેથી ૩૬ને બે વડે ગુણતાં ર થાય. તેના સહિત ૮૩ આદિ શશિ આ પ્રમાણે થાય :- ૮3-oINDI૬૧ આ બીજ મંડલમાં રહેલ દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણથી બાદ કરાય છે. તેથી યથાવસ્થિત ચોથા મંડલમાં - દૃષ્ટિપથ પ્રાપ્તિમાન છે. તે આ પ્રમાણે છે – ૪૩,૦૧૩ યોજન અનો એક યોજનના ‘lo ભાગના એકના સાઈઠાંશ ભાગથી ૧૭/૧ ભાગ થાય. સતિમ મંડલમાં ત્રીજા મંડલની અપેક્ષાથી ૧૮રમાં જ્યારે દષ્ટિપથ પ્રાપ્તિ જિજ્ઞાસા થાય ત્યારે ૩૬ને ૧૮૨ વડે ગુણીએ. તેથી પ્રાપ્ત સંખ્યા થસે - ૬૫૫૨, પછી ૬૦ ભાગ લાવવાને માટે ૬૧ ભાગે પ્રાપ્ત ૧૦૦ ભાગોની ૨૫ શેષ રહેશે. આ ધુવરાશિ ઉમેરતા આવેલ ૮૫ યોજનો અને ૧૧૬o યોજના ૬૧ ભાગ હોવાથી ૬/૧ થશે. તેથી આવશે - ૮૫ ૧૧/૬o I ૬/૬૧ થાય. અહીં ૩૬ ની ઉત્પત્તિ આ રીતે – પૂર્વ પૂર્વના મંડલથી પછી પછીના મંડલમાં દિવસમાં મુહૂર્તના ૬૧ ભાગ વડે હીન થાય છે. પ્રતિમુહૂર્ત ૬૧ ભાગ અને અઢાર, એકસઠાંશ ભાગ ઘટે છે. તેથી ઉભય ૧૮l + ૧૮/૧ થી ૩૬ આવે. તે અઢાર ભાગો કલા વડે ન્યૂન પ્રાપ્ત થાય છે, પરિપૂર્ણ નહીં. પણ વ્યવહારથી પૂર્વે પરિપૂર્ણ વિવક્ષિત છે. તે કલા વડે ન્યૂનત્વ પ્રતિમંડલે થાય છે. જયારે ૧૮૨માં મંડલમાં એકત્ર ભેગા કરીને વિચારીએ ત્યારે ૬૮/૧ ભાગ ગુટિત થાય છે. આ પણ વ્યવહારથી કહ્યુ, પરમાર્થથી વળી કંઈક અધિક ત્રુટિત જાણવું. પછી આ ૬૬૧ બાદ કરીએ. તે બાદ કરતાં ૮૫ યોજન ઉlgo ભાગના ૬/૬૧ ભાગ આવશે અર્થાત્ ૮૫KI૬o I ૬/૧ સંખ્યા થશે. એ પ્રમાણે સર્વ બાહ્ય મંડલ પછી, પૂર્વેના બીજા મંડલમાં રહેલ દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણથી ૩૧,૯૧૬ યોજન અને યોજનના 3G/૬૦ ભાગ, તેના ૬/૬૧ ભાગ થાય, તેથી ૩૧,૯૧૬-36IoT {l. એ પ્રમાણે આવા સ્વરૂપથી શોધિત કરતાં યથોક્ત સર્વ બાહ્ય મંડલમાં દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય છે. તે આગળ સ્વયં કહેશે. તેથી એ પ્રમાણે પુરુષ છાયામાં દષ્ટિપા પ્રાપ્તતારૂપ બીજા વગેરે કેટલાં મંડલોમાં કિંચિંતુ ન્યૂન ૮૪ ઉપરિતન મંડલોમાં અધિક-અધિકતર ઉક્ત પ્રકારે વઘતાં-વધતાં ત્યાં સુધી જાણવું જ્યાં સુધી સર્વબાહ્ય મંડલ સંકમીને ચાર ચરે છે. અર્થાત્ તેમાં સાધિક ૮૫-યોજન ઘટે છે. અહીં સાધિક-૮૩, સાધિક-૮૪, સાધિક-૮૫ યોજનોનો સંભવ છતાં સૂત્રમાં જે “ચોર્યાશી''નું ગ્રહણ કરેલ છે, તે “દેહલીપદીપ" ન્યાયથી બંને બાજુ પડખામાં રહેલ ૮૩ અને ૮૫ એ બંને સંખ્યાનું ગ્રહણ થઈ શકે, તે માટે છે તેમ જાણવું. હવે ઉક્ત મંડલમમાં પડ્યાનુપૂર્વીચી સૂર્યની મુહૂર્તગતિ આદિ કહે છે – ભગવદ્ ! જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડલને ઉપસંક્રમીને ચાર ચરે છે, ત્યારે એક એક મુહૂર્તથી કેટલાં ક્ષત્રમાં જાય છે? ગૌતમ ! પ૩૦૫-૧૬ યોજન એકૈક મુહૂર્તથી જાય છે. કઈ રીતે ? તે કહે છે – આ મંડલમાં પરિધિનું પરિમાણ ૩,૧૮,૩૧૫ યોજના છે. તેથી આની પૂર્વોક્ત યુક્તિવશથી ૬૦ વડે ભાગતા જે પ્રાપ્ત થયોક્ત આ મંડલમાં મહર્તગતિ પરિમાણ થાય. હવે દષ્ટિપા પ્રાપ્તતા પરિમાણ કહે છે – | સર્વ બાહ્યમંડલ ચાર ચરણ કાળમાં અહીં રહેલ મનુષ્યના, એમ પૂર્વવઃ૩૧,૮૩૧-૩/ક યોજને સૂર્ય જલ્દીથી ચક્ષઃસ્પર્શમાં આવે છે. તેથી કહે છે - આ મંડલમાં સૂર્ય ચાર ચરે છે, ત્યારે દિવસ બાહ મુહર્ત પ્રમાણ છે, દિવસના અદ્ધથી જેટલાં માત્ર ક્ષેત્રને વ્યાપ્ત કરે છે, તેટલામાં સ્થિત ઉદય પામતો સૂર્ય પ્રાપ્ત થાય છે. બાર મુહુર્તનું અદ્ધ છ મુહર્ત, પછી જે આ મંડલમાં મુહર્તગતિ પરિમાણ પ૩૦૫૧૫/go યોજન છે, તેને ઉક્ત છ વડે ગુણીએ. કેમકે અર્ધ દિવસ વડે ગુણિત જ મુહર્તગતિની દૃષ્ટિપથ પ્રાપ્તતા રૂપ કરણ હોય છે. પછી ચણોક્ત આ મંડલમાં દષ્ટિપથની પ્રાપ્તતાના પરિમાણ થાય છે. જો કે ઉપાંત્ય મંડલ દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણથી ૮૫ યોજન અને એક યોજનના ૬/૬ ભાગ તથા તેના /૬૧ ભાગ એ પ્રમાણે સશિ શોધિત કરતાં આ પ્રાપ્ત થાય. એ પ્રમાણે પૂર્વે કહેલ છે, છતાં પણ પ્રસ્તુત મંડલના ઉત્તરાયણગત મંડલની અવધિરૂપપણાથી અન્ય મંડલ કરણ નિરપેક્ષતાથી કરણાંતર કરેલ છે. આ સવન્જિંતરમંડલથી પૂર્ણાનુપૂર્વીથી ગણતાં ૧૮૩મું છે. તે પ્રતિમંડલ અહોરા ગણનાથી અહોરાત્ર પણ ૧૮૩મું થાય. તેનાથી આ દક્ષિણાયનનો છેલ્લો દિવસ છે, ઈત્યાદિ જણાવવાને માટે સૂત્રકારશ્રી અહીં કહે છે - આ દક્ષિયાનના ૧૮૩ દિવસરૂપ રાશિ, પહેલા છ માસ અર્થાતુ અયનરૂપ કાળ વિશેષ છે. તેની વ્યુત્પત્તિ “છ સંખ્યાનો માસ, તેના પીંડરૂપ જેમાં છે તે" એમ જાણવું. અન્યથા પહેલા છ માસ એવી એકવચન અનુપત્તિ થાય. • x • આ પહેલાં છે માસરૂપ દક્ષિણાયન રૂપનું પર્યવસાન છે. અર્થાતુ હવે સર્વબાહ્યમંડલ યાર પછી સૂર્ય બીજા છ માસને પામે છે. કયારે ? ઉત્તરાયણના પહેલાં અહોરાત્રમાં તેમ જાણવું. બાહ્ય પછીના પશ્ચાતુપૂર્વીથી બીજા મંડલમાં ઉપલંકમીને ચાર ચરે છે. હવે અહીં ગત્યાદિ પ્રશ્નાર્થ સૂત્ર કહે છે - ભગવદ્ ! જ્યારે સૂર્ય બાહ્ય અનંતર પૂર્વના બીજા મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે ભગવદ્ ! એકૈક મુહૂર્તથી કેટલાં ફોમમાં જાય છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! ૫૩૦૪ - પદ0 યોજન એક મુહૂર્તમાં જાય છે. તેથી કહે છે - આ મંડલમાં પરિધિ પરિમાણ ૩,૧૮,૯૨૭ યોજન છે. તેને ૬0 વડે ભાગ કરતાં અહીં યથોકત મંડલમાં મુહૂર્તગતિ પ્રમાણ પ્રાપ્ત થાય છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ s/૨૫૮ અહીં પણ દષ્ટિપથ પ્રાપ્તતા પરિણામ કહે છે - ત્યારે અહીં રહેલ મનુષ્યને ૩૧,૯૧૬ યોજન અને યોજનના ૩૯૬૦ ભાગ તથા તેના ૬૦/૧ ચૂર્ણિકા ભાગ સૂર્ય ચક્ષાને પામે છે. તેથી કહે છે – આ મંડલમાં સૂર્ય ચાર ચરે છે ત્યારે દિવસ બાર મુહૂર્ત પ્રમામ અને ૧ ભાગ વડે અધિક છે. તેનું અડધું તે છ મુહૂર્તો. એક મુહૂર્ત વડે ૬૧ ભાગથી અધિક, તેથી છ મુહૂર્તથી ૬૧ને ગુણીએ, તેથી એક સાઈઠ ભાગ તેમાં અધિક ઉમેરીએ. તેનાથી પ્રાપ્ત સંખ્યા થશે ૩૬૭. તેથી પ્રસ્તુત મંડલમાં જે પરિમાણ - ૩,૧૮,૨૯૭ આવે. આ યોજન સશિને ૬૦ વડે ગુણવાથી મુહૂર્તગતિ આવે. તે જે રીતે વ્યવહાર કરાય છે, તે પૂર્વે કહેલ છે. - ઉક્ત સંખ્યાને ૩૬૩ વડે ગુણવાણી - ૩,૧૮,૨૯9 x ૩૬૭ = ૧૧,૬૮,૧૪,૯૯૯ આવશે. તેને ૬૧x ૬૦ = 3૬૬૦ સંખ્યા વડે ભાગ કરાતાં પ્રાપ્ત સંખ્યા છે - 3,૯૧૬, શષ વધે છે - ૨૪૩૯. આ શેષના યોજન ન આવે, તેથી ૬૦ ભાગ લાવવાને માટે ૬૧ વડે ભાગ દેવાતા પ્રાપ્ત થાય છે ?lso ભાગ આવશે. તેના એકના સાઈઠ ભાગના હોવાથી આવશે ૬/૧ હવે ત્રીજું મંડલ કહે છે – જંબૂઢીપાભિમુખ ચરતો સૂર્ય બીજા અહોરમમાં અર્થાત્ ઉત્તરાયણમાં. બાહ્ય બીજું મંડલ ઉપલંકમીને ચાર ચરે છે. ત્યારે શું ? જ્યારે ભગવતુ ! સૂર્ય, બાહ્ય ત્રીજા મંડલમાં ઉપલંકમીને ચાર ચરે છે, ત્યારે એક મુહર્તથી કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ભગવંતે કહ્યું – ગૌતમ! પ૩૦૪-૩૯I એકૈક મુહર્તથી જાય છે. તેથી કહે છે – આ મંડલમાં પરિધિ પરિમાણ - 3,૧૮,૨૯ છે. આને ૬૦ ભાગ વડે ભાગ કરાતા પ્રાપ્ત થયોક્ત આ મંડલમાં મુહૂર્તગતિ પરિમાણ આવે. હવે અહીં દષ્ટિપથ પ્રાપ્તતા - ત્યારે અહીં રહેલ મનુષ્યને ૩૨,૦૦૧ - 3°lo 1 337૧ યોજને સૂર્ય દૃષ્ટિપથમાં આવે છે. " તેથી કહે છે – આ મંડલમાં દિવસ બાર મુહૂર્ત પ્રમાણ અને /૬૧ મુહૂર્ત ભાગથી અધિક છે, તેનું અડધું કરતાં છ મુહૂર્ત આવે અને ૨૬૧ ભાગ મુહૂર્ત અધિક થાય. તેથી સામાન્યથી ૬૧ ભાગ કરવાને માટે છ મુહને ૬૧ વડે ગુણીએ, ગુણીને તેમાં ૧ ભાગો ઉમેરતા 3૬૮ સંખ્યા આવશે. તેથી આ મંડલમાં જે પરિધિ પ્રમાણ આવશે તે આ છે – 3,૧૮,૨૩૯. આ સંખ્યાને ૩૬૮ વડે ગુણવાથી ૧૧,૭૧,૨૬,૬૩૨ સંખ્યા આવશે. આ સંખ્યાને ૬૧ વડે ગુણિત ૬૦ = ૩૬૬૦ વડે ભાગતાં પ્રાપ્ત સંચા આવે-૩૨,૦૦૧, શેષ-3૦૧૨ રહેશે. તેના ૬૦ ભાગ લાવવા માટે ૬૧ ભાગ વડે ભાગ દેતાં ૪૯lo આવે. એકના ૬૧ ભાગ હોવાથી આવશે ૨૬૧ ભાગ. સમવાયાંગમાં ૩૩માં સમવાયમાં - જ્યારે સૂર્ય બાલ-અનંતર ત્રીજા મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે અહીં રહેલ પુરુષને કિંચિત વિશેષ જૂન 33,ooo યોજનથી દષ્ટિપથમાં જલ્દી આવે છે. આની વૃત્તિમાં અહીં જે કહ્યું કે કિંચિત્ જૂન 33, ત્યાં સાતિરેક યોજન છતાં પણ ન્યૂન હજાપણું વિવક્ષિત હોય તેમ સંભવે છે. ધે અહીં પણ ચોથા મંડલાદિમાં અતિદેશ કહે છે - એ પ્રમાણે ઉક્ત પ્રકારે ૮૮ જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ નિશ્ચિત આ ઉપાય વડે ધીમે ધીમે તે-તે પછીના અત્યંતર મંડલ અભિમુખ ગમનરૂપ અત્યંતર પ્રવેશતો સર્વ તે અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતાં-કરતો એકૈક મંડલમાં મુહૂર્તગતિ, એમ અહીં પૂર્વવત મુહૂર્તગતિ પરિમાણમાં ૧૬૦ યોજન વ્યવહારથી પરિપૂર્ણ અને નિશ્ચયથી કંઈક ન્યૂન ઘટાડતો-ઘટાડતો, પૂર્વમંડલથી અત્યંતર-અત્યંતર મંડલની પરિધિને આશ્રીને અઢાર યોજન હીરપણાથી છે. પુરુષછાયા પણ અહીં પૂર્વવત. તેનો અર્થ આ છે – પુરપછાયામાં દષ્ટિપથ પ્રાપ્તતારૂપ ૧૦ ભાગ અને ૬૦ ચૂર્ણિકા ભાગ વડે સમધિક પંચ્યાસી-પંચ્યાસી યોજન વધતાં-વધતાં પહેલા-બીજા આદિ કેટલાં મંડલોમાં આ વૃદ્ધિ જાણવી, સર્વમંડલની અપેક્ષાથી જે ક્રમથી સવવ્યંતર મંડલથી પછી દૃષ્ટિપથ પ્રાપ્તતાને ઘટાડતા નીકળી, તે જ ક્રમથી સર્વ બાહ્યમંડલથી પૂર્વમાં દૈષ્ટિપથ પ્રાપ્તતા વધારીને પ્રવેશે છે. તેમાં સર્વ બાહ્ય મંડલથી પૂર્વેના બીજા મંડલગત દષ્ટિપથપ્રાપ્તતા પરિમાણથી સર્વ બાહ્ય મંડલમાં ૮૫ - ૧દ0 યોજન અને ૬૧ ભાગથી ભેદીને ૬૦ ભાગને ઘટાડે છે અને આ પૂર્વે કહેલ છે. તેથી સર્વબાહ્યથી પૂર્વેના બીજા મંડલમાં પ્રવેશતો ત્યાં ફરી પણ દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણમાં અભિવૃદ્ધિ કરે છે, અને તે ધ્રુવ છે. તેથી પૂર્વના મંડલોમાં જે મંડલમાં દૃષ્ટિપથ પ્રાપ્તતા જાણવાને ઈચ્છે છે - ત્રીજા મંડલથી આરંભીને, તે-તે મંડલ સંખ્યાથી ૩૬ને ગુણીએ, તે આ પ્રમાણે - ત્રીજા મંડલની વિચારણામાં એકથી ચોથા મંડલની વિચારણામાં બે વડે એ પ્રમાણે ચાવતું સવ(વ્યંતર મંડલ વિચારણામાં ૧૮૨થી અહીં ગુણીને જે પ્રાપ્ત થાય, તે ઘવરાશિને દૂર કરી બાકીની ધવરાશિ સહિત પૂર્વ-પૂર્વ મંડલગત દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ, તે મંડલમાં કહેવા. જે રીતે ત્રીજા મંડલમાં ૩૬ને ૧ વડે ગુણાય છે. તેથી ૩૬ જ આવે. તે ઘુવરાશિથી દૂર કરાય છે. તેથી શેષ આ આવે, ૮૫-૯II ૨૪/૧ આના વડે પૂર્વમંડલગત દૈષ્ટિપત પ્રાપ્તતા પરિમાણ ૩૧,૯૧૬ યોજન અને યોજનાના ૬૧ ભાણ તથા ૬૧ ભાગ સહિત કરાતા બીજા મંડલમાં ચોક્ત દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય છે. તે પૂર્વે દેખાડેલ છે. ચોથા મંડલમાં ૩૬ને બે વડે ગુણીએ, ગુણીને ધુવાશિથી બાદ કરતાં, શેષ ધવરાશિ વડે બીજામંડલગત દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ સહિત કરાય છે, પછી અહીં તે મંડલમાં દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય - ૩૨,૦૮૬ - ૫૮lo! ૧૧ છે. એ પ્રમાણે બાકીના મંડલોમાં વિચારવું. જ્યારે સવન્જિંતર મંડલમાં દષ્ટિપા પ્રાપ્તતા પરિમાણને જાણવાને ઈચ્છો છો, ત્યારે ૩૬ને ૧૮૨ વડે ગુણવા. ત્રીજા મંડલથી આરંભી સવચિંતર મંડલને ૧૮૨માં પણાથી આમ કહ્યું. તેથી આવશે ૬૫૫૨, તેને ૧ ભાગથી માંગતા પ્રાપ્ત ૧૦/go અને બાકી છે . ૨૫/૧. આ ૮૫-૬૦I૬/૧ યોજન રૂ૫ ધુવરાશિથી શોધિત થાય છે. તેથી પછી ૮૩ - ૨૨૬o 13૫/૬૧ ભાગ. અહીં ૩૬/૬૧ ભાગ કલા વડે જૂન પરમાર્ચથી પ્રાપ્ત થાય છે. તે પૂર્વે કહ્યું. તે કલાનું ન્યૂનવ પ્રતિમંડલે થાય. Page #276 -------------------------------------------------------------------------- ________________ e/૨૫૯ જ્યારે ૧૮૨ માં મંડલે એકત્ર સાથે વિચારીએ, ત્યારે ૬૮૧ ભાગ પ્રાપ્ત થાય. પછી તેને ફરી ઉમેરીએ, તેથી આવેલ ૮૩-૩/૬o I ૪૨૬૧ આના વડે સર્વાત્યંતર અનંતર બીજા મંડલગત દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ ૪૭,૧૭૯ - પto 1 ૧૯૬૧: એ રીતે એવા સ્વરૂપ સહિત કરાય ત્યારે યયોક્ત સવવ્યંતર મંડલમાં દષ્ટિપથપ્રાપ્તતા પરિમાણ થાય છે. તે ૪૭,૨૬૩ - ૧દo યોજન છે. એ પ્રમાણે દષ્ટિપથ પ્રાપ્તતામાં કેટલા મંડલોમાં સાતિરેક પંચ્યાશી-પંચ્યાસી યોજન આગળમાં ચોયણિી-ચોર્યાશી પર્યનો ચોક્ત અધિક સહિત, ૮૩ યોજના વધારતાં-વધારતાં ત્યાં સુધી કહેવું જ્યાં સુધી સર્વવ્યંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. આ સવચિંતર મડંલ સર્વબાહ્ય અનંતર મંડલથી પશ્ચાતુપૂર્વાથી ગણતા ૧૮૩મું છે. પ્રત્યેક મંડલ અહોરાત્ર ગણનાથી અહોરાક પણ ૧૮૩મું, તેનાથી આ ઉતરાયણનો છેલ્લો દિવસ ઈત્યાદિ જણાવવા કહે છે – આ બીજા છ માસ. પૂર્વોક્ત યુક્તિથી અયન વિશેષ જાણવા. આ બીજા છ માસનું પર્યવસાન ૧૮૩માં અહોરાત્રપણાથી કહ્યું. આ આદિત્ય ચાર ઉપલક્ષિત સંવત્સર છે. આના વડે નામાદિ સંવત્સરનો નિષેધ કર્યો. ચરમ અયનના ચરમદિવસપણાંથી આ આદિત્ય સંવત્સરનું પર્યવસાન છે. એ રીતે મુહૂર્તગતિ દ્વાર પૂર્ણ થયું. - x - હવે આઠમું દિવસ-રાશિ વૃદ્ધિ-હાનિદ્વાર કહે છે – • સૂત્ર-૨૫૯ : ભગવન જ્યારે સૂર્ય સવન્જિંતર મંડલમાં ઉપસકમીને ચાર ચરે છે, ત્યારે દિવસ કેટલો મોટો અને રાત્રિ કેટલી મોટી હોય ? ગૌતમ ! ત્યારે ઉત્તમ અવસ્થા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્યા ભાર મુહૂર્તની રાત્રિ હોય છે. ત્યારે તે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરમાં જતાં પહેલાં અહોરમાં અત્યંતર અનંતર મંડલને ઉસંક્રમીને ગતિ કરે છે. ભગવાન ! જ્યારે સૂર્ય આત્યંતર અનંતર મંડલને સંક્રમીને ગતિ કરે છે, ત્યારે કેટલો મોટો દિવસ અને કેટલી મોટી રાશિ થાય છે ? ગૌતમ ! ત્યારે જ ભાગ મુહૂર્તથી જૂન ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે અને ૧ ભાગ મુહૂર્વ અધિક ૧૨-મુહૂર્ત થાય છે. તે નિષ્ક્રમણ કરતો સૂર્ય બીજ અહોરમાં ચાવત ગતિ કરે છે, ત્યારે દિવસ કેટલો મોટો હોય, સત્રિ કેટલી મોટી હોય છે ? ગૌતમત્યારે */ ભાગ મુહૂર્તથી જૂન ૧૮-બુહૂર્તનો દિવસ અને * ૧ ભાગ મુહૂર્ણ અધિક ૧૨-મુહૂર્તની રાત્રિ થાય છે. ' એ પ્રમાણે આ ઉપાયથી નિષ્ક્રમણ કરતો સુર્ય, તે અનંતર મંડલથી પછીના અનંતર મંડલમાં સંક્રમણ કરતો રજન ભાગ - ૨ ભાગ મુહૂdણી મંડલમાં દિવસોને ઘટાડતો-ઘટાડતો અને સમિ ક્ષેત્રની અભિવૃદ્ધિ કરતોકરતો સર્વ બાહ્ય મંડલને ઉપસક્રમણ કરીને ચાર ચરે છે - ગતિ કરે છે. જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ જ્યારે સૂર્ય સવન્જિંતર મંડલથી સર્વ બાહ્ય મંડલમાં ઉપસંક્રમી ગતિ કરે છે, ત્યારે સવમ્પિંતર મંડલને છોડીને ૧૮૩ અહોરમમાં ૩૬૬ સંખ્યામાં ૬૧ મુહૂd દિવસ હોમને ઘટાડીને અને તેટલાં જ મુહૂર્ણ રાશિ ક્ષેત્રની અભિવૃદ્ધિ કરીને ગતિ કરે છે. ભગવાન ! જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલને ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે દિવસ કેટલો મોટો થાય? રાત્રિ કેટલી મોટી થાય ? ગૌતમ ! ત્યારે ઉત્તમ અવસ્થા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્ણ રાત્રિ થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. આ પહેલાં છ માસ છે. આ પહેલાં છ માસનું પર્યવસાન છે. તે પ્રવેશ કરતો સુર્ય બીજ છ માસમાં જતાં પહેલાં અહોરાત્રમાં બાહ્ય અનંતર મંડલમાં ઉપસક્રમ કરીને ગતિ કરે છે. ભગવાન ! જ્યારે સૂર્ય બાહ્ય અનંતર મંડલમાં ઉપસંક્રમીને ગતિ કરે છે, ત્યારે દિવસ કેટલો મોટો હોય છે, રાત્રિ કેટલી મોટી હોય છે ? ગૌતમ / ૧ ભાગ મુહૂર્ત નયૂન અઢાર મુહૂર્તની રાશિ હોય છે અને જ મુહૂર્વ અધિક ભાર મુહૂર્તનો દિવસ હોય છે." તે પ્રવેશ કરતો સૂર્ય બીજ અહોરબમાં, બાહ્ય ત્રીજા મંડલમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ભગવાન ! જ્યારે સૂર્ય બાહ્ય ત્રીજ મંડલમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે દિવસ કેટલો મોટો, રાત્રિ કેટલી મોટી હોય? ગૌતમ! ત્યારે * મુહૂર્ત ન્યૂન અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે અને * મુહૂર્વ અધિક ભાર મુહૂર્તનો દિવસ થાય છે. એ પ્રમાણે આ ઉપાયથી પ્રવેશ કરતો સૂર્ય તેની પછીના મંડલ થકી, તેની પછીના મંડલમાં સંક્રમણ કરતો કરતો બન્ને એકસઠાંશ ભાગ [જી મુહૂર્તથી એક એક મંડલમાં રાત્રિોઝને ઘટાડતાં-ઘટાડdઈ અને દિવસોઝની અભિવૃદ્ધિ કરતાં-કરતાં સવાજીંતર મંડલમાં ઉપસંક્રમણ કરીને ચાર ચેર છે - ગતિ કરે છે. ભગવાન જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલથી સવચિંતર મંડલમાં ઉપસંક્રમણ કરીને ચાર ચરે છે, ત્યારે સર્વ બાહ્યમંડલને છોડીને ૧૮૩ અહોરમમાં ૩૬૬ સંખ્યામાં / મુહૂર્વ રાત્રિ ક્ષેત્રની હાનિ જતાં અને દિવસ હોમની અભિવૃદ્ધિ કરતાં ગતિ કરે છે. આ બીજ છ માસ છે. આ બીજા છ માસનું પર્યાવસાન છે. આ આદિત્ય સંવત્સર કહ્યો. આ આદિત્ય સંવત્સરનું પર્યવસાન કહેલ છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ e/૨૫૯ ૯૨ • વિવેચન-૨૫૯ : ભગવદ્ ! જ્યારે સૂર્ય સવચિંતર મંડલને ઉપસકમીને ગતિ કરે છે, ત્યારે કેટલો મોટો માનવ • બાયોગરૂપ આશ્રય જેનો છે તે, કેટલો મોટો દિવસ થાય છે ? કેટલી મોટી સત્રિ થાય છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! ત્યારે ઉત્તમ અવસ્થાને પામેલ સૂર્ય સંવત્સસ્તા ૩૬૬ દિવસ મધ્યે, તેથી બીજો કોઈ અધિક નહીં. તેથી જ ઉત્કૃષ્ટ, અઢાર મુહર્ત પ્રમાણ દિવસ થાય છે. જે મંડલમાં જેટલાં પ્રમાણ દિવસ છે, તેમાં તેની અપેક્ષાથી શેષ અહોરણ પ્રમાણ સત્રિ થાય, તેથી જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. બધાં જ ક્ષોત્ર કે કાળમાં અહોરાત્રના ૧૦ મુહૂર્ત સંખ્યાકવના નિયતપણાંથી આમ કહ્યું. (શંકા જ્યારે ભરતક્ષેત્રમાં ૧૮-મુહૂર્ત પ્રમાણ દિવસ હોય, ત્યારે વિદેહમાં જઘન્યા ૧-મુહર્ત પ્રમાણ સમિ છે, તો બાર મુહર્તથી પછી રાત્રિ અતિકાંતપણાંથી છ મુહર્ત સુધી ક્યાં કાળથી કહેવું ? એમ ભરતક્ષેત્રમાં પણ કહેવું. સિમાધાન અહીં છ મુહૂર્વગમ્ય ક્ષેત્ર બાકી રહેતા, ત્યાં સૂર્યના ઉદયમાનવ દિવસથી છે, તે સૂર્યોદય • અસ્ત અંતર વિચારણાથી તે મંડલગત દષ્ટિપથ પ્રાપ્તતા વિચારણાથી સૂપપન્ન છે. કહે છે – એ પ્રમાણે હોવાથી સૂર્યોદય-સૂર્યાસ્ત અનિયત પ્રાપ્ત થાય છે. આ અનાર્ષ નથી. તેથી કહ્યું છે કે -[વૃત્તિગત કણ માથાનો સાર: જેમ જેમ સમયે-સમયે સૂર્ય આગળ આકાશમાં સંચરે છે, તેમ-તેમ નિયમથી રાશિ થાય છે. એમ હોવાથી મનુષ્યોને ઉદય અને અસ્ત ચાનિયત થાય છે. દેશકાળનો ભેદ હોવાથી કોઈને કંઈક પણ નિયમથી વ્યવહાર કરાય છે. એક જ વખત નિર્દિષ્ટ ર૮ મુહર્ત ક્રમથી બધામાં છે. ઈત્યાદિ - x - જે સૂર્યપ્રજ્ઞપ્તિ વૃત્તિમાં સૂર્યમંડલ સંસ્થિતિ અધિકારમાં સમચતુરસ સંસ્થિતિ વર્ણનમાં યુગની આદિમાં એક સૂર્ય દક્ષિણ-પૂર્વમાં અને એક ચંદ્ર દક્ષિણ-પશ્ચિમમાં હોય. બીજો સૂર્ય પશ્ચિમ-ઉત્તરમાં અને બીજો ચંદ્ર ઉત્તર-પૂર્વમાં છે, તેમ કહ્યું. તે દક્ષિણાદિ ભાગોમાં મૂલોદયની અપેક્ષાથી જાણવું. આ સર્વોત્કૃષ્ટ દિવસ, પૂર્વ સંવત્સરનો છેલ્લો દિવસ છે. એ પ્રમાણે જણાવવા કહે છે - તે તિક્રમણ કરતો ઈત્યાદિ. ધે નિક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરને પામીને, પહેલાં અહોરાત્રમાં અત્યંતર અનંતર બીજા મંડલમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. હવે દિવસ અને રાત્રિની વૃદ્ધિનહાનિ અર્થે કહે છે - ભગવન ! જ્યારે સૂર્ય અત્યંતર પછીના બીજા મંડલમાં સંક્રમીને ગતિ કરે છે, ત્યારે કેટલા પ્રમાણવાળો દિવસ અને કેટલા પ્રમાણવાળી સત્રિ હોય છે ? [ઈત્યાદિ બધું સૂત્રાર્થ મુજબ જાણવું. તેની ઉપપતિ – અઢાર મુહૂર્તના દિવસમાં બાર મુહૂર્તો ઘુવ છે અને છ મુહર્તા ચર છે. તે મંડલોમાં ૧૮૩ સંખ્યામાં વધે છે અને ઘટે છે. તેથી અહીં ત્રિરાશિ આ રીતે આવે જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ - જો મંડલના ૧૮૩માં ૬ મુહર્ત વધે કે ઘટે ત્યારે એક મંડલથી કેટલાં વધે કે ઘટે ? ૧૮૩ I ૬ / ૧. • અહીં અંત્ય સશિ ૧ વડે મધ્યરાશિ-૬ ને ગુણતાં ૬ x ૧ = ૬ જ થાય. તે ૬ને આધ શશિ ૧૮3 વડે માંગવામાં આવે, તો અાપણાથી ભાગ આપી ન શકાય. તેથી ભાજ્ય-ભાજક શશિને ત્રણ વડે અપવતના કરવી. તેથી ઉપરની સશિ-ર-આવે અને નીચેની સશિ ૬૧ આવશે. [૬/૧૮૩ = ૧૬૧ી આવેલ આ ૨૬૧ ભાગ મુહૂર્તથી દિવસ તેટલો ઘટશે અને રાત્રિ તેટલી વધશે. આ પ્રમાણે આગળ આગળ પણ કરણ ભાવના કરવી. હવે આગળના મંડલમાં દિવસ-રાત્રિની વૃદ્ધિ અને હાનિ પૂછતાં કહે છે - નિકળતો એવો સૂર્ય દક્ષિણાયનમાં હોય ત્યારે બીજા અહોરમમાં અત્યંતર બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે ત્યારે કેટલાં પ્રમાણવાળો દિવસ અને કેટલાં પ્રમાણવાળી શનિ થાય છે ? ગૌતમ ! ૧૮ મુહૂર્ત પ્રમાણના બે પૂર્વમંડલના અને બે પ્રસ્તુત મંડલ એ પ્રમાણે ચાર મુહૂર્ત વડે ૬૧ ભાગ [૧] ન્યૂન દિવસ થાય અને ઉક્ત પ્રકારે જ બાર મુહૂર્તમાં */૬૧ ભાગ રાત્રિ વધારે થાય છે. ઉક્ત સિવાયના મંડલોમાં અતિદેશ કરતાં કહે છે – એ પ્રમાણે ત્રણ મંડલમાં દશવિલી રીતે નિશ્ચિત અનંતરોકત ઉપાયથી પ્રતિમંડલ દિવસ સગિના મુહૂર્તથી ૨૬૧ ભાગ વૃદ્ધિ-હાનિ રૂપથી દક્ષિણાભિમુખ જતો સૂર્ય તેની પછી-પછીના મંડલમાં સંક્રમતો : ભાગ - ૧ ભાગ એક મંડલમાં દિવસ ક્ષેત્રને ઘટાડતો-ઘટાડતો અને રાત્રિબમાં તેટલું જ વધારતો-વધારતો - x - સર્વ બાહ્યમંડલે સંક્રમીને ચાર ચરે છે. પ્રતિમંડલમાં બે ભાગ હાનિ-વૃદ્ધિ કહી. સર્વમંડલોમાં ભાગોની સંપૂર્ણ હાનિ-વૃદ્ધિ કરવાને કહે છે - જ્યારે સૂર્ય સર્વાગંતર મંડલથી - સર્વાગંતર મંડલ આરંભીને સર્વબાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે સવચિંતર મંડલની મર્યાદા કરીને • છોડીને, અતિ તેની પછી બીજા મંડલથી આરંભીને ૧૮૩ અહોરાત્રોના ૩૬૬ મુહૂર્ત વડે ૬૧ ભાગ દિવસકેગની અભિવૃદ્ધિ કરે છે. શો અર્થ કર્યો ? ૩૬૬ મુહર્ત વડે ૬૧ ભાગથી જેટલું ફોગ થાય, તેટલાં માત્ર ક્ષેત્રને ઘટાડીને, તેટલાં જ ત્ર - સકિ ક્ષેત્રને વધારીને ચાર ચરે છે. ઉક્ત કથનનો આ અર્થ છે - દક્ષિણાયન હોવાથી ૧૮૩ મંડલોમાં પ્રત્યેકમાં બે ભાગઘટાડતા ૧૮૩ વડે ગુણવાથી ૩૬૬ સશિરૂપ આવે, તેથી તેટલાં જ જનીક્ષેત્રને વધારે છે. આ જ વાત પશ્ચાનુપૂર્વીથી પૂછે છે - તેનો ઉત્તર, હૈ ગૌતમ ! ત્યારે પ્રકૃષ્ણાવસ્થા પ્રાપ્ત, તેથી જ ઉત્કૃષ્ટા અર્થાત્ તેનાથી પ્રકર્ષવતી કોઈ સત્રિ નથી. અઢાર મુહd પ્રમાણ સશિ થાય છે. ત્યારે ૩૦ મુહર્તની સંખ્યા પૂર્ણ કરવા માટે જઘન્ય ૧ર-મુહd પ્રમામ દિવસ થાય છે. કેમકે 30-મુહૂર્ત અહોરમના હોય છે. આ અહોરાત્ર દક્ષિણાયનનું ચરમ ઈત્યાદિ પ્રજ્ઞાપનાર્થે કહે છે - તે પૂર્વોક્ત Page #278 -------------------------------------------------------------------------- ________________ [૨૫૯ - છે. હવે અહીં બીજા મંડલ વિશે પૂછતાં કહે છે પછીના બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે ત્યારે ભાગની ન્યૂન-અધિક કરણયુક્તિ પૂર્વવત્ જાણવી. હવે ત્રીજા મંડલનો પ્રશ્ન કરતાં કહે છે પ્રશ્નસૂત્ર પૂર્વવત્. ઉત્તરમાં, ગૌતમ ! ત્યારે અઢાર મુહૂર્તમાં બે પૂર્વમંડલના, બે પછીના મંડલના એમ Č/૬૧ ભાગ મુહૂર્ત ન્યૂન રાત્રિ થાય છે અને તેટલાં જ ભાગ મુહૂર્ત દિવસની વૃદ્ધિ થાય છે. ઉક્તથી અતિરિક્ત મંડલોમાં અતિદેશ કરતાં કહે છે એ પ્રમાણે ત્રણ મંડલમાં દર્શાવેલ રીતે, અનંતરોક્ત ઉપાયથી પ્રતિમંડલ દિવસ-રાત્રિના ૨/૬૧ ભાગ મુહૂર્તની હાનિ-વૃદ્ધિ રૂપે પ્રવેશતો જંબુદ્વીપમાં મંડલો કરતો સૂર્ય તેના અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતો-કરતો ૨/૬૧ ભાગ એક મંડલમાં રાત્રિ ઙેત્રને ઘટાડતો અને દિવસક્ષેત્રને તેટલું વધારતો સચિંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે - ગતિ કરે છે. ભગવન્ ! જ્યારે સૂર્ય સર્વબાહ્ય [ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ કહેવું.] - ૯૩ - અહીં પણ બધાં મંડલોમાં ભાગોની હાનિ-વૃદ્ધિને સંપૂર્ણ દર્શાવવા માટે કહે છે – [બધું સૂત્રાર્થ અને નિષ્ક્રમણ કરતાં સૂર્યની માફક વૃત્તિકારે નોંધેલ છે] હવે નવમું તાપક્ષેત્ર દ્વાર – • સૂત્ર-૨૬૦ થી ૨૬૨ - [૬૦] ભગવન્ ! જ્યારે સૂર્ય સાિંતર મંડલમાં સંક્રમીત થઈને ચાર ચરે છે, ત્યારે કેવા આકારે તાપક્ષેત્ર સંસ્થિતિ છે? ગૌતમ ! ઉર્ધ્વમુખી કદંબ પુષ્પના આકારની તાપક્ષેત્રની સંસ્થિત કહેલી છે. અંદરથી સંકીણ અને બહારથી વિસ્તૃત. અંદર વૃત્ત અને બહાર થુલ, અંદર અંકમુખ સંસ્થિત અને બહાર શકટઉર્દીમુખ સંસ્થિત છે. મેરુની બંને પાર્શ્વમાં તેની બે બાહાઓ અવસ્થિત છે. તે પ્રત્યેક બાહા પીસ્તાળીશ-પીસ્તાળીશ હજાર લાંબી છે અને તેની બે બાહાઓ અનવસ્થિત હોય છે. તે આ પ્રમાણે - સવાિંતકિા બાહા અને સબિાહિકા બાહા. તેમાં સયિંતરિકા બાહા મેરુ પર્વતને અંતે ૯૪૮૬ યોજન અને એક યોજનના ૯/૧૦ ભાગ પરિધિથી છે. ભગવન્! આ પરિધિવિશેષ કયા આધારે કહી છે ? ગૌતમ ! જે મેરુની પરિધિ છે, તે પરિધિને ત્રણ વડે ગુણીને ગુણનફળને ૧૦ વડે છેદીને, દશ ભાગ ઘટાડતા આ પરિધિ વિશેષ કહેલી છે, તેમ કહેવું જોઈએ. તે સર્વ બાહિકિા બાહા લવણરામુદ્રને અંતે ૯૪,૮૬૮ યોજન અને એક યોજનના ૪/૧૦ ભાગ પરિધિથી છે. ભગવન્ ! તે પરિધિ વિશેષ કઈ રીતે કહેલી છે ? ગૌતમ ! જે મેરુ પર્વતની પરિધિ છે, તે પરિધિને બે વડે ગુણીને, દશ વડે છેદીને, દશ ભાગ લેતા, આ પરિધિ વિશેષ કહેલી છે તે પ્રમાણે કહેવું. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ તેની સર્વબાહ્ય બાહા, લવણસમુદ્રના અંતે ૬૩,૨૪૫ યોજન અને એક યોજનના ૬/૧૦ ભાગ પરિધિથી છે. ભગવન્ ! તે પરિધિ વિશેષ કઈ રીતે કહેલી છે ? ગૌતમ ! ૭૮,૩૩૩ યોજન અને એક યોજનનો ત્રીજો ભાગ એટલે . 96333 - ૧/૩ લંબાઈથી કહેલ છે. ୧୪ ભગવન્ ! જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડલને ઉપરસંક્રમિત થઈ ચાર ચરે છે, ત્યારે કયા આકારે તાપક્ષેત્ર સંસ્થિતિ છે ? - ગૌતમ ! ઉર્ધ્વમુખ કબપુષ્પના આકારે સંસ્થિત કહેલી છે, તેમ પૂર્વવત્ બધું જાણવું. વિશેષ - અંતર એ છે કે જે અંધકાર સંસ્થિતિનું પૂર્વ વર્ણિત પ્રમાણ છે, તે તાપક્ષેત્ર સંસ્થિતિ જાણવી અને જે તાપક્ષેત્ર સંસ્થિતિનું પૂર્વ વર્જિત પ્રમાણ છે, તે અંધકાર સંસ્થિતિનું પ્રમઆમ છે, તેમ જાણવું. • વિવેચન-૨૬૦ થી ૨૬૨ : ભગવન્ ! જ્યારે સૂર્ય સચિંતર મંડલમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે ક્યાં સંસ્તાને તાપક્ષેત્ર - સૂર્યના આતપથી વ્યાપ્ત આકાશખંડની સંસ્થિતિ - વ્યવસ્થા કહી છે ? અર્થાત્ સૂર્યના આતપનું શું સંસ્થાન હોય છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! ઉર્ધ્વમુખ, કેમકે તેને અધોમુખપણે કહે તો વક્ષ્યમાણ આકાર સંભવે નહીં. જે કદંબુક - નાલિકા પુષ્પ છે, તે સંસ્થાને સંસ્થિત છે, તેમ મેં અને બીજા તીર્થંકરોએ કહેલ છે. હવે આ જ સંસ્થાનને વિશેષથી કહે છે– અંત - મેરુની દિશામાં સંકુચિત, વૃત્તિ - લવણની દિશામાં વિસ્તૃત, મેરુની દિશામાં વૃત્ત-અર્હુવલયાકાર, સર્વતઃ વૃત્ત મેરુમાં રહેલ ત્રણ, બે કે દશ ભાગ અભિવ્યાખીને વ્યવસ્થિતપણે છે. ઃિ લવણની દિશામાં પૃથુલ - મુલ ભાવથી વિસ્તારને પામેલ. આ જ સંસ્થાન કથનથી સ્પષ્ટ કરે છે - મેરુ દિશામાં અંદર અં - પદ્માસને બેસેલ ઉલ્લંગરૂપ આસનબંધ, તેનું મુખ્ય - અગ્રભાગ અર્ધવલયાકાર છે, તેની જેમ સંસ્થિત-સંસ્થાન જેવું છે તે. તથા શિ - લવણ દિશામાં ગાડાની ઉદ્ધિનું મુખ - જ્યાંથી થઈને નિશ્રેણિકાના ફલકો બંધાય છે, તે અતિવિસ્તૃત થાય, તે સંસ્થાને. અર્થાત્ અંદર અને બહારના ભાગને આશ્રીને અનુક્રમે સંકુચિત અને વિસ્તૃત, એવો ભાવ છે. બીજી પ્રતોમાં “બાહ્ય સ્વસ્તિક મુખ સંસ્થિત' પાઠ છે. તેમાં સ્વસ્તિક, તેનું મુખ - અગ્રભાગની જેમ અતિવિસ્તીર્ણપણે સંસ્થિત - સંસ્થાન જેનું છે તે. હવે તેની લંબાઈ કહે છે – મેરુ પર્વતના બંને પડખે, તેની તાપક્ષેત્ર સંસ્થિતિને સૂર્યના ભેદથી બે પ્રકારે વ્યવસ્થિતમાં પ્રત્યેકના એક એકના ભાવથી બે બાહા-બબ્બે પાર્શ્વમાં અવસ્થિત - વૃદ્ધિહાનિ રહિતતા સ્વભાવમાં બધાં મંડલોમાં પણ નિયત પરિમાણ થાય છે. ઉક્ત કથનનો આ અર્થ છે - એક ભરતમાં રહેલ સૂર્યે કરેલ દક્ષિણ પાર્શ્વ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૭/ર૬૦ થી ર૬૨ ૯૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ અને બીજું સ્વતમાં રહેલ સૂર્યકૃત ઉત્તર પાર્શ, એમ બે પ્રકારે છે. તે પીસ્તાળીસપીસ્તાળીસ હજાર યોજન લંબાઈથી છે. મધ્યવર્તી મેરથી આરંભીને બંને દક્ષિણ-ઉત્તર ભાગના ૪૫,000 યોજનમાં વ્યવહિત જંબદ્વીપ પર્યન્તમાં વ્યવસ્થિત હોવાથી તેમ કહ્યું. એ પ્રમાણે પૂર્વ અને પશ્ચિમ ભાગમાં પણ કહેવું. - જ્યારે તેમાં બે સૂર્યો છે, ત્યારે આ લંબાઈ કહેવી. આ સૂત્ર જંબૂદ્વીપની લંબાઈની અપેક્ષાથી કહેવું. લવણસમુદ્રમાં તો 33,333 યોજન અને “3 યોજન. આ બધાંને એક્ત કરતાં ૩૮,૩૦૦ ઈત્યાદિ સૂત્રકાર આગળ કહેશે. તેને • x બે કહેલ નથી. ( ધે અનવસ્થિત બાહાસ્વરૂપને કહે છે – એકૈક આતપોત્રની સંસ્થિતિ બે બાહામાં અનિયત પરિમાણ હોય છે. કેમકે પ્રતિમંડળે યથાયોગય હીયમાન-વૈદ્ધમાન પરિમાણવી છે. તે આ પ્રમાણે - સર્વ અત્યંતર અને સર્વ બાહ્ય. ઘ વ શબ્દો પ્રત્યેકના અનવસ્થિત સ્વભાવના ધોતનાર્થે છે. તેમાં જે મેરના પાર્શમાં વિકંભને આશ્રીને બાહા છે તે સવચિંતા છે અને જે લવણની દિશામાં જંબૂદ્વીપ પર્યાને આશ્રીને જે બાહા છે, તે સર્વ બાહ્યા છે. લંબાઈ દક્ષિણ-ઉત્તર લંબાઈપણાથી જાણવી અને વિકંભ પૂર્વ-પશ્ચિમ લંબાઈપણાથી જાણવો. હવે સવવ્યંતર પરિમાણનો નિર્દેશ કરે છે. એકૈક તાપક્ષેત્રની સંસ્થિતિથી સવવ્યંતર બાહા મેરુ પર્વતની સમીપે ૬૪૮૬ - /૧૦ યોજન પરિધિથી છે. હવે ઉપપતિ અર્થે પ્રશ્ન કહે છે – આ અનંતરોક્ત પ્રમાણ પરિધિ વિશેષ - મેરુ પરિધિથી વિશેષ કઈ રીતે - કયા પ્રમાણથી છે ? તે પ્રમાણ તેટલું જ છે અને કંઈ ન્યૂન કે અધિક નથીને ? તે કહો. ભગવંતે કહ્યું – ગૌતમ! જે મેરુની પરિધિ છે, તેને ત્રણ વડે ગુણીને દશ વડે ભાંગીને આ જ પયિથી કહે છે – દશ ભાગ લેતા આ પરિધિ વિશેષ કહેલ છે, તેમ સ્વશિણોને કહેવું. તેનો અર્થ આ છે – મેરુ વડે હણાતા સૂર્ય તપ, મેરુ પરિધિને પરિફોપીને રહેલા છે. એ પ્રમાણે મેરુ સમીપે અત્યંતર તાપક્ષોગ વિઠંભચિંતા. હવે તેમ હોવાથી ૩૧,૬૨૩ યોજન પ્રમાણ, સર્વે પણ મેરુપરિધિ આ તાપોત્રની વિકંભતાને પામે છે કે નહીં. અર્થાત્ સવભિંતર મંડલમાં વર્તતો સૂર્ય દીપ્તલેશ્યકપણાથી જંબૂદ્વીપ ચકવાલના જે-જે પ્રદેશમાં તે-તે ચકવાલ ફોગાનુસારથી 3/૧૦ ભાગ પ્રકાશ કરે છે. દશ ભાગોના ત્રણના મીલનથી યાવતુ પ્રમાણ ફોમને ત્યાં સુધી તાપિત કરે છે, એમ જાણવું. [શંકા તો મેરની પરિધિનું ત્રણ ગુણી કરવાનું શા માટે ? દશ ભાગોના ત્રણ વડે ગુણવાથી ચરિતાર્થપણે છે. સત્ય છે, શિષ્યોને સુખે બોધ થાય, તે માટે છે. ભગવતીજી વૃત્તિમાં પણ દશ ભાગ પ્રાપ્તને ત્રણગણું કરેલ છે. હવે દશ વડે ભાગ કરવામાં શો હેતુ છે ? (સમાઘાન] બૂઢીપ ચકવાલ ફોનના ત્રણ ભાગ મેરના દક્ષિણ પામાં, ગણ ભાગ તેના ઉત્તર પાર્શમાં, બે ભાગ પૂર્વથી, બે ભાગ પશ્ચિમથી, બધાં મળીને દશ ભાગ થાય છે. તેમાં ભરતમાં રહેલ સુર્ય, સવતિર મંડલમાં ચરતો ત્રણ ભાગ દક્ષિણ દિશાના પ્રકાશે છે. ત્યારે ત્રણ ઉત્તરના ઐરસ્વતમાં રહેલ પણ પ્રકાશે છે.) ત્યારે બે ભાગ પૂર્વમાં અને બે ભાગ પશ્ચિમમાં રાત્રિ હોય. જે-જે ક્રમથી દક્ષિણનો કે ઉત્તરનો સૂર્ય સંચરે છે, તેમ-તેમ પ્રત્યેક તાપક્ષેત્ર આગળથી વધે છે અને પાછળથી ઘટે છે. એ પ્રમાણે કગ્રમતી સંચરણશીલ તાપક્ષેત્રમાં જે એક સૂર્ય પૂર્વમાં અને બીજો પશ્ચિમમાં વર્તે છે. ત્યારે પૂર્વ-પશ્ચિમ દિશાના પ્રત્યેક ત્રણ ભાગોના તાપટ્ટોબ અને દક્ષિણ-ઉત્તર બે ભાગમાં પ્રત્યેકમાં રાત્રિ હોય. હવે ગણિતકર્મ વિધાન - તેમાં મેરુનો વ્યાસ - ૧૦,૦૦૦ છે. તેનો વર્ગ કરતાં દશ કરોડ થાય. તેને ૧૦ વડે ગુણતાં સો-કરોડ થાય. તેનું વર્ગમૂળ લાવવાથી પ્રાપ્ત - ૩૧,૬૨૩ ને ત્રણ વડે ગુણીએ, તો આવશે ૯૪,૮૬૯. તેને ૧૦ વડે ભાંગતા • ૯૪૬૮ અને ૬૧૦ યોજન આવશે. હવે સર્વ બાહ્ય બાહા પરિમાણ – તે તાપણોત્ર સંસ્થિતિથી સર્વ બાહ્ય લવણસમુદ્રના અંતે - સમીપે ૯૪,૮૬૮ - */૧૦ પરિધિ છે. હવે ઉપપાદક સૂત્ર કહે છે – ભદંત ! તે પરિક્ષેપ વિશેષ અનંતરોક્ત છે તેમ જાણવું, કેમ કહ્યું, એ પ્રમાણે ગૌતમ બોલ્યા. ત્યારે] ભગવંતે કહ્યું – ગૌતમ ! જે જંબૂદ્વીપની પરિધિ છે, તેને ત્રણ વડે ગુણીને, દશ વડે વિભક્ત કરતાં, આ જ પર્યાયથી કહે છે - દશ ભાગ વડે હીયમાન, આ પરિધિ વિશેષ મેં તથા અન્ય તીર્થકરોએ કહેલ છે એ પ્રમાણે પોતાના શિષ્યોને કહેવું. આ પ્રમાણે કહેલ છે – તાપક્ષેત્રના પરમ વિકંભ પ્રતિપાદિત કરીશું, તે જંબૂદ્વીપ સુધી છે, તેથી તેની પરિધિ સ્થાય છે, તે ૩,૧૬,૨૭ યોજન, ૩-ક્રોશ ૧૨૮ ધનુ, ૧૩ી ગુલ છે. આટલા યોજનમાં એક કંઈક ન્યૂન, વ્યવહારથી પૂર્ણ કહેવાય છે. કેમકે અંશ સહિત શશિ કરતા અંશરહિત શશિનું ગણિત સહેલું છે. તેથી ૩,૧૬,૨૨૮ યોજન કહેવા. આ ૩,૧૬,૨૨૮ને ત્રણગુણા કરાય છે, તેથી ૯,૪૮,૬૮૪ થશે. આને ૧૦ વડે ભાંગવાથી પ્રાપ્ત ૯૪,૮૬૮ - */૧ યોજન થાય. અહીં પણ ત્રણગણાં કરવા આદિમાં યુક્તિ પૂર્વવત્ છે. | (શંકા] અન્યત્ર સૂર્યના ઉદય અને અસ્તનું અંતર ૯૪,૫૨૬ યોજન અને /ભાગ કહ્યું. અહીં ઉદય અને અસ્ત અંતર, પ્રકાશક્ષેત્ર અને તાપટ્ટોબ છો બધાં કાર્યક છે. તેમાં ભેદ કેમ ? [સમાધાન સવચિંતર મંડલવર્તી સૂર્ય મેરની દિશામાં જંબુદ્વીપના પૂર્વથીપશ્ચિમથી ૧૮૦ યોજન અવગાહીને ચાર ચરે છે, તેથી ૧૮૦ યોજનને બે ગુણા કરતાં ૩૬૦ થાય. આના વર્ગને, દશ ગણાં કરીને વર્ગમૂલ લાવતા ૧૧૩૮ થાય છે. આ દ્વીપ પરિધિથી ૩,૧૬,૨૨૭ રૂપથી શોધિત કરીએ, ત્યારે સ્થિત ૩,૧૫,૦૮૯. તેને ૧૦ વડે Page #280 -------------------------------------------------------------------------- ________________ ૭/૨૬૦ થી ૨૬૨ ૩ ભાંગતા ૩૧,૫૦૮ - ૯/૧૦ આવે. આના અંશ છેદને છ વડે ગુણતાં આવશે ૫૪/૬૦. આ રાશિને ત્રણ વડે ગુણતાં યથોક્ત રાશિ આવે. તેથી કહે છે – ૯૪,૫૨૬ - ૪૨/૬૦ એ સૂક્ષ્મ ઈક્ષિકાથી દર્શિત છે. તે સ્વમતિથી ઉત્પ્રેક્ષિત નથી. તે સૂર્યમંડલ વિચારમાં શ્રી મુનિચંદ્રસૂરિજીએ સારી રીતે વિચારિત છે. પ્રસ્તુતમાં સ્કૂલ નયના આશ્રયથી દ્વીપ પર્યન્ત માત્ર વિવક્ષાથી સૂત્રોક્ત પ્રમાણ આવે છે. દ્વીપ, ઉપધિ પરિધિ સર્વત્ર આગમમાં પણ દશાંશ કલ્પનાદિથી સંભળાય છે. આના વડે પરિધિથી આગળ લવણસમુદ્ર છ ભાગ ચાવત્ પ્રાપ્યમાન તાપક્ષેત્રમાં, તેના ચક્રવાલ ક્ષેત્રાનુસાર, તેમાં વિખુંભ સંભવે છે. - ૪ - - આ જ ૯૪,૦૦૦ યોજનાદિ રાશિ બહુશ્રુત વડે પ્રમાણીકૃત છે, કેમકે કરણમાં સંવાદિત્વ છે. તેથી કહે છે સ્વસ્વ મંડલ પરિધિ ૬૦ વડે ભાંગતા મુહૂર્તગતિ આપે છે. તે દિવસાર્ધગત મુહૂર્તરાશિ વડે ગુણિત ચક્ષુઃસ્પર્શ, તે ઉદયથી સૂર્યની આગળ અને અસ્ત સુધી પાછળ, પણ તેને બે ગણું તાપક્ષેત્ર થાય છે. આ ચક્ષુઃસ્પર્શદ્વારમાં સુવ્યક્ત નિરૂપિત છે. આ તાપક્ષેત્રકરણ સર્વ બાહ્ય મંડલના તાપક્ષેત્રની બાહ્ય બાહા નિરૂપણમાં કહેશે, તેથી તેને અહીં ઉદાહત કરેલ નથી અર્થાત્ કહેલ નથી. જે દશ ભાગોને પ્રકાશિત કરે છે, તેમ કહ્યું, તેમાં ભાગ છ મુહૂર્ત આક્રમણીય ક્ષેત્ર પ્રમાણ છે. કઈ રીતે ? સભ્યતર મંડલમાં ચરતો સૂર્ય દિવસના અઢાર મુહૂર્ત પ્રમાણના નવ મુહૂર્ત આક્રમણીય ક્ષેત્રમાં રહીને સૂર્ય દેખાય છે. તેથી આટલા પ્રમાણ સૂર્યથી પૂર્વે તાપક્ષેત્ર છે, તેટલું જ બીજું પણ છે. આટલું અઢાર મુહૂર્ત આક્રમણીય ક્ષેત્ર પ્રમાણ એક સૂર્યનું તાપક્ષેત્ર છે, તે જો દશ ભાગ ત્રયરૂપ થાય, તો દશથી ભાગતાં છ મુહૂર્ત આક્રમણીય ક્ષેત્રપ્રમાણ થાય. હવે સામાથી લંબાઈથી તાપક્ષેત્ર પરિમાણને પૂછવાને કહે છે – ભગવન્ ! જ્યારે આટલા પ્રમાણમાં તાપક્ષેત્રને પરમવિખંભ છે, ત્યારે ભગવન્ ! તાપક્ષેત્ર સામસ્ત્યથી દક્ષિણ-ઉત્તર લંબાઈથી કેટલું લાંબુ કહેલ છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! ૭૮,૩૩૩ - ૧/૩ યોજન સુધી લંબાઈથી કહેલ છે. ૪૫,૦૦૦ યોજન દ્વીગત, ૩૩,૩૩૩ - ૧/રુ યોજન લવણ સમુદ્ગત. બંનેની સંકલનાથી યથોક્ત માન પ્રાપ્ત થશે. આ દક્ષિણ-ઉત્તરથી લંબાઈ પરિમાણ અવસ્થિત છે. કંઈપણ મંડલાચારમાં વિપરિત વર્તતું નથી. આ જ અર્થ સામસ્ત્યથી દૃઢ કરે છે – મેરુ વડે સૂર્ય પ્રકાશ હણાય છે, એમ એકનો મત છે - બીજાનો નહીં. તેમાં પહેલાંના મતે આ સંમતિરૂપ ગાથા છે. તે પક્ષે આ વ્યાખ્યા છે – મેરુની મધ્યે કરણ. અર્થાત્ ચક્રવાલ ક્ષેત્રત્વથી આતાપ ક્ષેત્રના મેરુ મધ્યે કરીને યાવત્ લવણના દ - નિર્દેશના ભાવ પ્રધાનત્વથી સુંદતા - વિસ્તારનો છટ્ઠો ભાગ, આટલાં પ્રમાણ તાપક્ષેત્રની લંબાઈ છે. તેમાં મેરુથી આરંભીને જંબૂદ્વીપ સુધી યાવત્ ૪૫,૦૦૦ યોજન તથા લવણ વિસ્તાર બે લાખ યોજન છે, તેનો છઠ્ઠો ભાગ 33,333 - ૧/૩ યોજન છે. તે બંનેના મીલનથી ચચોક્ત પ્રમાણ આવે. તે નિયમથી ગાડાની ઉદ્ધિ સંસ્થિત છે. આ સંસ્થાન અંદરથી સંકુચિત અને 27/7 ૯. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ બહારથી વિસ્તૃત હોય છે. હવે મેરુ વડે સૂર્ય-પ્રકાશ હણાતો નથી, એવું જે માને છે તેમના મતે બીજા અર્થને સૂચવનારી આ ગાથા છે. મેરુના અડધે, જ્યાં સુધીમાં લવણના રુદાંતના છ ભાગો છે, એના વડે મંદરાદ્ધ ૫૦૦૦ યોજન પૂર્વ રાશિમાં ઉમેરતા - ૮૩,333 - ૧/૩ થાય છે. આના વડે મેરુમાં રહેલ કંદરાદિના અંતે પણ પ્રકાશ થાય એમ જણાય છે. તેના વ્યાખ્યાનમાં સૂર્યપ્રજ્ઞપ્તિમાં શ્રી મલયગિરિજી જણાવે છે કે – અહીં તાપક્ષેત્રની સંભાવના વડે લંબાઈ પરિણામ યુક્ત છે, અન્યથા જંબૂદ્વીપ મધ્યમાં તાપક્ષેત્રના ૪૫,૦૦૦ પરિમાણ કહેલ છે. જ્યારે સૂર્ય બહાર નીકળે છે, ત્યારે તત્પત્તિબદ્ધ તાપક્ષેત્ર પણ હોય છે. તેથી જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે સર્વયા મેરુ સમીપે પ્રકાશ પ્રાપ્ત થતો નથી. હવે તો પણ તેમાં મેરુ પરિધિ પરિક્ષેપથી અવિશેષ પરિણામ આગળ કહેલ છે. ઉક્ત કથનમાં પાદલિપ્તસૂરિ વ્યાખ્યાન પણ સ્વીકારેલ છે. તેથી તેમાં આ વિષયે ગંભીર આશય શું છે ? તે અમે જાણતા નથી. કેમકે બાહ્ય મંડલક્ષેત્રમાં રહેલ સૂર્ય, આટલા પ્રમાણ તાપક્ષેત્ર લંબાઈથી પ્રતિપાદિત છે. સચિંતર મંડલમાં તાપક્ષેત્ર સંસ્થિતિ કહી. હવે પ્રકાશપૃષ્ઠ લગ્નત્વથી તેના વિપરીતરૂપથી સર્વાન્વંતર મંડલમાં અંધકાર સંસ્થિતિ પૂછે છે - સચિંતર મંડલ ચરણ કાળમાં કર્યુ સંક્રાંતિ દિવસે કયા આકારે અંધકાર સંસ્થિતિ કહેલ છે ? જો કે પ્રકાશ અને અંધકાર સહ અવસ્થાયિત્વના વિરોધથી સમાનકાલીનત્વ અસંભવ છે, તો પણ બાકીના ચારે જંબુદ્વી-ચક્રવાલ દશ ભાગોમાં સંભાવનામાં પૂછવાનો આશય હોવાથી તેમાં કોઈ વિરોધ નથી. [શંકા] આલોકના અભાવરૂપ અંધકારના સંસ્થાનનો અસંભવ છે, તો તેનો પ્રશ્ન પૂછવાનું ઔચિત્ય શું? [સમાધાન] નીલ, શીત, બહુલતમમ્ ઈત્યાદિ પુદ્ગલ ધર્મોના અભ્રાંત સાર્વજનીન વ્યવહારસિદ્ધત્વથી આનું પૌદ્ગલિકપનું સિદ્ધ હોવાથી સંસ્થાનનું પણ સિદ્ધ છે. તેનું પૌદ્ગલિકત્વ બીજા પૂર્વાચાર્યોએ સારી રીતે ચર્ચેલ હોવાથી વિસ્તારના ભયથી અમે અહીં ચર્ચતા નથી. ઉર્ધ્વમુખ કલંબુકા પુષ્પ સંસ્થાન સંસ્થિત અંધકાર સંસ્થિતિ કહેલ છે. અંદર સંકુચિત, બહાર વિસ્તૃત ઈત્યાદિ. તે - તાપક્ષેત્ર સંસ્થિતિ અધિકારમાં કહેલ જ લેવી. ક્યાં સુધી ગ્રહણ કરવી, તે કહે છે – જ્યાં સુધી તે અંધકાર સંસ્થિતિના સર્વાન્વંતર બાહા મેરુ પર્વતની સમીપે ૬૩૨૪ - ૬/૧૦ યોજન પરિધિથી થાય. હવે તેની ઉપપત્તિ સૂત્રકાર જ કહે છે – પ્રશ્નસૂત્ર પૂર્વવત્ છે. ઉત્તરસૂત્રમાં જે મેરુની પરિધિ છે, તે ૩૧,૬૨૩ યોજન પ્રમાણ પરિધિ છે, તેને બે વડે ગુણીને, સર્વાન્વંતર મંડલમાં રહેલ સૂર્ય તાપક્ષેત્રના ત્રીજા ભાગના અપાંતરાલમાં રજનિ ક્ષેત્રના દશ ભાગ બબ્બે પ્રમાણથી છે. દશ વડે ભાંગતા - દશ ભાગથી હ્રિયમાણ આ પરિધિ વિશેષ કહેલ છે એમ ભગવંતે કહેલ છે, તે ગૌતમ સ્વશિષ્યોને કહેવું. Page #281 -------------------------------------------------------------------------- ________________ Jર૬૦ થી રર તે આ પ્રમાણે - ૩૧,૬૨૩, તેને બે વડે ગુણતાં થાય છે - ૬૩,૨૪૬. આને દશ ભાગથી પ્રાપ્ત, તે ચોક્ત માન ૬૩૨૪ - ૬/૧૦ છે. - હવે બાહાને કહે છે - તે અંધકાર સંસ્થિતિની સર્વ બાહ્ય બાહા પૂર્વથીપશ્ચિમથી પરમવિલંભ લવણસમુદ્ર સમીપે ૬૩,૨૪૫ યોજન અને યોજનના ૬/ ભાગ પરિધિ છે. અહીં ઉપપત્તિ સૂત્રકાર જ કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ - જંબુદ્વીપ પરિધિ ,૧૬,૨૨૮ છે. તે પરિધિ પૂર્વોક્ત હેતુથી બે વડે ગુણીને દશ વડે ભાંગતા, આ પરિધિ વિશેષ કહેલ છે, તેમ કહેવું. ધે આની અવસ્થિત બાહા કહે છે - ત્યારે સવચિંતર મંડલ ચાર કાળમાં અંધકાર કેટલી લંબાઈથી કહેલ છે ? ગૌતમ! ૬૮,૩૩૩ - ૧૩ યોજન છે. અવસ્થિત તાપોત્ર સંસ્થિતિ લંબાઈ માફક આ પણ કહેવું. તેના વડે મેરના અધથી ૫ooo યોજન અધિક માનવા. સૂર્યપ્રકાશ અભાવ ક્ષેત્રમાં સ્વતઃ જ અંધકારના પ્રસરણથી છે. કંદરા આદિમાં તે પ્રત્યક્ષ દેખાય છે. સુગમાં ન કહ્યા છતાં વ્યાખ્યાનથી જાણવું. હવે પશ્ચાતુપૂર્વીથી તાપક્ષેત્ર સંસ્થિતિ પૂછે છે – ભગવત્ જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે કયા સંસ્થાને સંસ્થિત તાપક્ષેમ સંસ્થિતિ કહી છે ? ગૌતમ ! ઉર્ધ્વમુખ કદંબ પુષ્પ સંસ્થાન સંસ્થિત કહેલ છે. તે જ વ્યંતર મંડલગત તાપક્ષેણ સંસ્થિતિથી સર્વે અવસ્થિત અને અનવસ્થિત બાહાદિ જાણવી. વિશેષમાં ફર્ક એ છે કે – જે અંધકાર સંસ્થિતિથી સવચિંતર મંડલગત તાપોત્ર સંસ્થિતિ પ્રકરણમાં વર્ણવેલ ૬૩,૨૪૫ - ૬/૧૦ રૂપ પ્રમાણ તે તાપક્ષેત્રની સંસ્થિતિનું પ્રમાણ જાણવું. દ્વીપ પરિધિ ૨૧૦ ભાગ પ્રમાણત્વથી છે. જે તાપક્ષેત્ર સંસ્થિતિ પૂર્વ વર્ણિત ૬૪૮૬૮ - */૧૦ એવા સ્વરૂપ પ્રમાણ છે, તે અંધકાર સંસ્થિતિ જાણવી. દ્વીપ પરિધિ ૩/૧૦ ભાગ પ્રમાણવી છે. અહીં જે તાપણોત્રનું અને અંઘકારનું અાવ છે, તેમાં મંડલેશ્યાવ હેતુ છે. એ પ્રમાણે • • • • સવવ્યંતર મંડલમાં અત્યંતર બાહા વિકંભમાં જે તાપક્ષેત્ર પરિમાણ - ૯૪૮૬ - ૧૦ રૂપ છે, તે અહીં અંધકાર સંસ્થિતિ જાણવું અને જે તેમાં વિખંભમાં અંધકાર સંસ્થિતિ ૬૩૨૪ - 5/૧૦ રૂ૫ તાપત્ર અહીં માનવી. [શંકા આ સર્વબાહ્ય મંડલ તાપક્ષેત્ર પ્રરૂપણા છે, જો તેની મંડલ પરિધિમાં ,૧૮,૩૧૫ રૂપને ૬૦ વડે ભાંગતા (સાધિક] ૫૩૦૫ રૂપ મુહૂર્ત ગતિ છે, તો સર્વજઘન્ય દિવસ બાર મુહૂર્ત પ્રમાણમાં, બાર વડે તેને ગુણીએ, તેમ કરતાં ૬૩,૬૬૩ રૂ૫ રશિ થાય. જો ઉક્ત પરિધિને બે વડે ગુણી દશ વડે માંગીએ, તો પણ આ જ શશિ દ્વિધાકરણ રીતે લબ્ધ છે, તો આ સત્રોક્ત રાશિ કઈ રીતે વિભિધ થાય? [સમાધાન] સૂત્રકારે દ્વીપ-પરિધિની અપેક્ષાથી જ કરણરીતિ થકી દેખાડેલા હોવાથી અહીં દોષ નથી. અવ્યંતર મંડલમાં જે રીતે પરિધિ ન્યૂન કરાતી નથી, તે રીતે બાહામંડલમાં અધિક કરાતી નથી, તેમાં વિવેક્ષા જ હેતુ છે. ૧૦૦ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ હવે સૂર્યના અધિકારી તે સંબંધી દૂર-સ્નીકટ આદિ દર્શન રૂપ વિચાર કહેવાને દશમું દ્વાર કહે છે. • સૂગ-૨૬૩ થી રપ : [૨૬] ભગવદ્ ! જંબૂદ્વીપદ્વીપમાં સૂર્ય ઉદ્ગમન મુહૂર્તમાં દૂર હોવા છતાં શું નીકટ દેખાય છે ?, મધ્યાહે સમીપ હોવા છતાં શું દૂર દેખાય છે ? અસ્ત થવાના સમયે શું દૂર હોવા છતાં સમીપ દેખાય છે ? હા, ગૌતમ ! તે પ્રમાણે જ દેખાય છે. ભગવદ્ ! જંબૂદ્વીપમાં સૂર્ય ઉગવાના મુહૂર્તમાં, માહ મુહૂર્તમાં અને અસ્ત થવાના મુહૂર્તમાં સમ સમ ઉંચાઈથી હોય? હા, તેમજ ઉચ્ચત્વથી છે. ભગવતુ ! જો જંબુદ્વીપદ્વીપમાં સૂર્ય ઉગવાના-મધ્યાહૂના આને અસ્ત થવાના મુહૂર્તમાં સર્વત્ર સમાન ઉચ્ચત્વથી હોય તો હે ભગવન ! જંબૂદ્વીપ દ્વીપમાં સૂર્ય ઉદ્ગમન મુહૂર્તમાં દૂર હોવા છતાં સમીપમાં કેમ દેખાય છે ? ગૌતમ વેશ્યાના પ્રતિઘાતથી ઉગમન મુહૂર્તમાં દૂર હોવા છતાં સમીપમાં દેખાય છે. મધ્યાહ મહત્તમાં સમીપ હોવા છતાં વેશ્યાના પ્રતિઘાતથી દુર દેખાય છે, અસ્ત થવાના મુહૂર્તમાં દૂર હોવા છતાં સમીપ દેખાય છે. એ પ્રમાણે નિશે હે ગૌતમ! તે પ્રમાણે યાવતું દેખાય છે. [૨૬] ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં સૂર્ય શું અતીત ક્ષેત્રમાં જાય છે, વર્તમાન ક્ષેત્રમાં જાય છે કે અનામત ક્ષેત્રમાં જાય છે? ગૌતમ. સૂર્ય અતીત ક્ષેત્રમાં જતો નથી, વર્તમાન ક્ષેત્રમાં જાય છે, અનામત ક્ષેત્રમાં જતો નથી. ભગવાન ! તે શું ધૃષ્ટ ક્ષેત્રમાં જાય છે સાવ નિયમ એ દિશામાં એ પ્રમાણે આવભાસે છે. ભગવાન ! તે શું ધૃષ્ટને અdભાસે છે એ પ્રમાણે આહાર પદ જાણવું. સ્કૃષ્ટ અવગાઢ - અનંતર - ન - મહતું આદિ વિષયાનુપૂર્વી યાવતું નિયમા છ દિશામાં એ પ્રમાણે ઉધોતીત કરે છે, તાપિત કરે છે, પ્રભાસીત કરે છે. [૬૫] ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં [બને સૂય શું અતીત ફોમમાં કિયા કરે છે? વમાન ક્ષેત્રમાં ક્રિયા કરે છે? કે અનાગત ક્ષેત્રમાં ક્રિયા કરે છે ? ગૌતમ! અતીત ક્ષેત્રમાં ક્રિયા કરતા નથી, વર્તમાન ક્ષેત્રમાં ક્રિયા કરે છે, અનામતમાં ક્રિા કરતાં નથી. ભગવદ્ ! તે શું ધૃષ્ટ થઈને કરે છે ? ગૌતમ ઋષ્ટ થઈને કરે છે, પણ પૃષ્ટ થયા વિના કરતા નથી એ પ્રમાણે યાવત છ એ દિશામાં જાણવું. • વિવેચન-૨૬૩ થી ૨૬૫ - જંબૂઢીપ દ્વીપમાં ભગવદ્ ! બંને સૂર્યો ઉદય ઉપલક્ષિત મુહૂર્તમાં અને અસ્ત Page #282 -------------------------------------------------------------------------- ________________ J૨૬૩ થી ૨૬૫ ૧૦૧ થવાના મુહૂર્તમાં દૂર-દ્રષ્ટ સ્થાનની અપેક્ષાથી વિપકૃષ્ટ, મૂલ-દ્રષ્ટ્રપતીત્ય સાપેક્ષાથી નીકટ દેખાય છે. જોનાર જ સ્વરૂપથી ૪૦,૦૦૦ યોજનથી કંઈક અધિક વ્યવહિત ઉદ્ગમન-અસ્ત સમયે સૂર્યને જુએ છે. પણ નીકટ માને છે. મધ્ય-મધ્યમ વિભાગ ગમન કે દિવસનો મધ્યાંત, તે જે મુહૂર્તનો હોય છે, તે મધ્યાંતિક, તે આ મુહૂર્ત, તે મધ્યાહ્ન મુહૂર્ત. તેમાં મૂળમાં - નીકટ દેશમાં, દ્રષ્ટ્ર સ્થાન અપેક્ષાથી દૂર - વિપકૃષ્ટ દેશમાં, દ્રષ્ટ્રપ્રતીતી અપેક્ષાથી બંને સૂર્યો દેખાય છે. દ્રષ્ટા જ મધ્યાહ્નમાં ઉદય-અસ્ત દર્શનની અપેક્ષાથી સૂર્યને નીકટ જુએ છે. તેને ૮૦૦ યોજને જ આ વ્યવહિતપણે હોવાથી મનાય છે. * * * * * અહીં ભગવન કહે છે - જે આપે અનંતર જ પ્રશ્ન વિષયી કરેલ, તેમજ છે. યાવતું દેખાય છે. અહીં અમદશાંથી થતી પ્રતીતિ જાણવી, જ્ઞાનદશાને આશ્રીને વિસંવાદ પણ છે, તેથી સંવાદને માટે ફરી ગૌતમસ્વામી પૂછે છે - ભગવનું ! જંબદ્વીપમાં ઉદય-મધ્યાહ-અસ્ત મુહર્તમાં બંને સૂર્યો ઉચ્ચત્વથી સમ છે ? • x - ઉક્ત ત્રણે મુહૂર્તમાં ઉચ્ચત્વથી સમ છે, સમભૂતલાની અપેક્ષાથી ૮૦૦ યોજના ઉંચે છે - x - ગૌતમ ! લેશ્યા-સૂર્યમંડલગત તેજના પ્રતિઘાતથી દૂરતરવરી ઉદ્ગમન દેશના તેના ચાપસરણથી કહ્યું. ઉદ્ગમન મુહૂર્તમાં દૂર હોવા છતાં સમીપે દેખાય છે, વેશ્યા પ્રતિઘાતમાં સુખ દેશ્યત્વથી સ્વભાવથી દૂર રહેલ સૂર્ય પણ નીકટ હોય તેમ લાગે છે. એ પ્રમાણે અસ્ત મુહૂર્તમાં પણ છે, કેમકે બંને આલાવા સમાનપણે છે. મધ્યાંતિક મુહમાં લેશ્યાના પ્રતાપથી મધ્યાહૈ નીકટ એવો સૂર્ય પણ તીવ્ર તેજથી દૂર દેખાતો હોય તેમ લાગે છે. એ પ્રમાણે નીકટપણાંથી દીતલેશ્યાવ દિનવૃદ્ધિ ધમદિ ભાવો દૂરતરત્વથી મંડલેશ્યાક દિનહાનિ શીતાદિ કહેવા. ઉદય અને અસ્ત જ્યોતિકોની ગતિ પ્રવૃત્તિપણાથી થાય છે, તેથી તેના ગમન પ્રશ્નને માટે અગિયારમું દ્વાર – જંબુદ્વીપમાં બંને સૂર્યો શું અતીત-ગતિ વિષયકૃત ફોનને અતિક્રમતા કે વર્તમાન ગતિ વિષય કરતાં કે ભાવિ ગતિવિષય કરનારા છે. આના વડે જે આકાશ ખંડ સૂર્ય સ્વતેજથી વ્યાપ્ત કરે છે, તેને ક્ષેત્ર કહે છે. તેનાથી આ અતીતાદિ વ્યવહાર વિષયત્વ પ્રાપ્ત ન થાય કેમકે અનાદિ નિધનત્વ છે, તે શંકાનું નિરસન કર્યું. ગૌતમ !નો શબ્દથી નિષેધાર્થ7થી અતીત ક્ષેત્રમાં જતો નથી, કેમકે અતીત ક્રિયા વિષયીકૃત વર્તમાન ક્રિયાનો જ સંભવ નથી. વર્તમાનમાં જાય છે કેમકે વર્તમાન ક્રિયાના વિષયમાં વર્તમાન ક્રિયાનો સંભવ છે. અનાગતમાં અનામત ક્રિયા વિષય પણ ન થાય, કેમકે તે અસંભવ છે. હવે પ્રસ્તાવથી ગતિ વિષય ફોગ કેવું હોય, તે પૂછે છે – શું ભગવત્ ! તે સ્પષ્ટ છે ? ઈત્યાદિ ચાવતુ પદથી – | પૃષ્ઠ જાય છેઈત્યાદિ સૂરો છે, પછી તે જ સૂત્રોની વ્યાખ્યા છે, અહીં તેનો ૧૦૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ સંયુક્ત અનુવાદ કરેલ છે –]. ભગવદ્ ! તે ફોત્ર શું ધૃષ્ટ - સૂર્યબિંબ સાથે સ્પર્શ પામીને અતિક્રમે છે કે સ્પર્શ વિના ? પૂછનારનો આવો આશય ચે - જતો એવો સૂર્ય જ ક્ષેત્રને કંઈક સ્પર્શીને અતિક્રમે છે - ૪ - ભગવંતે કહ્યું - સ્પર્શને જાય છે, સ્પેશ્ય વિના નહીં. અહીં સૂર્યબિંબ સાથે સ્પર્શન સૂર્યબિંબ અવગાહ ફોગથી બહાર જ સંભવે છે કેમકે સ્પર્શના અવગાહનાથી અધિક વિષયીત્વથી છે. ફરી પ્રશ્ન કરે છે - ભગવન ! સ્પષ્ટ ક્ષેત્ર અવગાઢ - સૂર્યબિંબચ અધિષ્ઠિત છે કે અનવગાઢ - તેનાથી અનધિષ્ઠિત. ભગવંતે કહ્યું કે – ગૌતમ ! અવગાઢ ક્ષેત્રમાં જાય છે, અનવગાઢમાં નહીં. ભગવત્ ! જો અવગાઢમાં જાય, તો અનંતરાવગાઢ - અવ્યવધાન વડે આશ્રય કરીને જાય કે પરંપરાવગાઢ - વ્યવધાનથી આશ્રય કરીને ? ગૌતમ ! અનંતરાવગાઢથી પણ પરસ્પરાવગાઢથી નહીં. અહીં શું કહેવા માંગે છે ? જે આકાશખંડમાં જે મંડલ અવયવ વ્યવધાનથી અવગાઢ છે, તે મંડલ અવયવ, તે આકાશખંડમાં જાય છે, પણ બીજા મંડલ અવયવ અવગાઢ તેના વ્યવહિતત્વથી પરંપર અવગાઢપણે છે. તે અા કે ના પણ હોય, તેથી કહે છે – ભદંત ! તે અણુ જાય છે કે બાદર? ગૌતમ ! અણુપણ સર્વ અત્યંતર મંડલ ક્ષેત્ર અપેક્ષાથી છે, બાદર પણ સર્વ બાહ્ય મંડલ ક્ષેત્ર અપેક્ષાથી છે. કેમકે તે - તે ચક્રવાલ ક્ષેત્રાનુસાર ગમનનો સંભવ છે. ગમન ઉd-અધો કે તીઈ ત્રણે ગતિમાં સંભવે છે, તેથી પૂછે છે – ભદેતા! તે ઉર્વ-અધો કે તીછ ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ! ઉર્વ પણ જાય, અધો પણ જાય, તીર્થો પણ જાય. * * આ વ્યાખ્યાન પ્રજ્ઞાપના ઉપાંગના અગિયારમાં ભાષાપદ, વીસમાં આહારપદમાં રહેલ ઉર્ધ્વ-અધો-તીછ વિષયક નિર્વચન સૂર વ્યાખ્યાનુસાર કરેલ જાણવું. | ગમનક્રિયા બહુ સામાયિકત્વથી ત્રિકાળ નિર્વતનીય થાય, ઈત્યાદિ મધ્યાદિ પ્રશ્ન છે. તો ભગવન્! શું તે આદિમાં જાય છે, મળે જાય છે કે પર્યયવસાનમાં ? ગૌતમ! ૬૦-મુહર્ત પ્રમાણ મંડલ સંક્રમણકાળની આદિમાં, મધ્યમાં કે અંતમાં પણ જાય છે. કેમકે ઉક્ત ત્રણે પ્રકારે મંડલકાળ સમાપ્ત થાય છે. હવે ભગવન્! તે સ્વ ઉચિત ક્ષેત્રમાં જાય છે કે અવિષય અતિ સ્વાનુચિત ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ ! તે સ્વ ઉચિત, પૃષ્ટ, અવગાઢ, નિરંતર અવગાઢ સ્વરૂપ જાય છે, પણ અવિષય, અસ્પષ્ટ, અનવગાઢ, પરંપરાવગાઢ ક્ષેત્રોમાં ગમનના અયોગ્યપણાને કારણે બંને સૂર્યો ગતિ કરતા નથી. ભગવદ્ ! તે સૂર્યો આનુપૂર્વી - ક્રમથી આસપણે જાય છે કે અનાનુપૂર્વી - ક્રમથી આસન્ન રહિતપણે જાય છે ? ગૌતમ ! આનુપૂર્વીથી જાય છે, અનાનુપૂર્વીથી Page #283 -------------------------------------------------------------------------- ________________ ૭/૨૬૩ થી ૨૬૫ નહીં, કેમકે વ્યવસ્થાહાનિ થાય. પૂર્વોક્ત દિશપ્રશ્ન વ્યક્તિપણે પૂછતા કહે છે– ભગવન્ ! એક દિશાવિષયક ક્ષેત્રમાં જાય છે યાવત્ છ દિશા વિષયક ક્ષેત્રમાં ? ગૌતમ ! નિયમથી છ દિશામાં. તેમાં પૂર્વાદિમાં તીર્દી દિશામાં ઉદિત થઈ ફૂટપણે જતો દેખાય છે. ઉર્ધ્વ-અધો દિશામાં ગમન વિશે પૂર્વે દર્શાવેલ છે. ૧૦૩ હવે આ અતિદેશ વડે અવભાસનાદિ સૂત્રો કહે છે – ગમન સૂત્ર પ્રકારે અવભાસે છે - કંઈક ઉધોવ્ કરે છે, જેમકે સ્ફૂરતર જ દેખાય છે, તે જ પ્રકારે કંઈક દર્શાવે છે – ભગવન્ ! ક્ષેત્રને સ્પર્શીને - સૂર્યના તેજથી વ્યાપ્ત થઈને અવભાસે છે કે અસ્પૃષ્ટ થઈને ? ગૌતમ ! સ્પષ્ટ પણ અસ્પૃષ્ટ નહીં. કેમકે દીપ આદિ ભાસ્વર દ્રવ્યોની પ્રભાના ગૃહાદિ સ્પર્શપૂર્વક જ અવભાસકત્વ દર્શન ચે. એ પ્રમાણે સૃષ્ટપદ રીતે આહાર પદો - ચોથા ઉપાંગમાં અઠ્ઠાવીસમાં પદમાં આહારગ્રહણ વિષયક પદ - દ્વારો જાણવા. જેમકે – પહેલાં પૃષ્ટ વિષયસૂત્ર, પછી અવગાઢ સૂત્ર, પછી અણુબાદર સૂત્ર, પછી ઉર્ધ્વ અધો વગેરે સૂત્ર, પછી આદિ મધ્ય અવસાન સૂત્ર, પછી વિષયસૂત્ર, પછી આનુપૂર્વી સૂત્ર, પછી ચાવત્ નિયમથી છ દિશા સૂત્ર, અહીં યથા સંભવ વિપક્ષસૂત્રો જાણવા. અહીં ઉર્ધાદિ દિશાભાવના સૂત્રકાર સ્વયં જ કહે છે – એ પ્રમાણે ઉધોત કરતો - ખૂબ પ્રકાશતો સ્થૂળ જેવો દેખાય છે, તાપિત કરે છે - શીતને દૂર કરે છે, જેમ સૂક્ષ્મ કીડી આદિ દેખાય તેમ કરે છે. પ્રભાસિત કરે છે - અતિ તાપના યોગ વડે વિશેષથી શીત દૂર કરે છે જેમ સૂક્ષ્મતર દેખાય છે. ઉક્ત જ અર્થ શિષ્ય હિતને માટે બીજા પ્રકારે પ્રશ્ન કરવા બાર દ્વારો કહે છે – ભગવન્ ! જંબૂદ્વીપમાં બંને સૂર્યો અતીત ક્ષેત્રમાં - પૂર્વોક્ત સ્વરૂપે ક્રિયા - અવભાસનાદિ કરે છે કે વર્તમાનમાં કે ભાવિમાં કરે છે ? ગૌતમ! અતીત ક્ષેત્રમાં ક્રિયા કરતા નથી, વર્તમાનમાં કરે છે, ભાવિમાં કરતાં નથી. વ્યાખ્યા પૂર્વવત્. તે ક્રિયા, ભગવન્ ! શું સ્પષ્ટ કરે છે કે અસ્પૃષ્ટ ? ગૌતમ ! સૃષ્ટા-તેજથી સ્પર્શન, અર્થાત્ સૂર્યતેજથી ક્ષેત્ર સાર્શનમાં અવભાસન, ઉધોતન, તાપન, પ્રભાસન ઈત્યાદિ ક્રિયા થાય છે. અહીં યાવત્ પદથી આહાર પદો ગ્રહણ કરવા, તેની સૂત્ર પદ્ધતિ - ભગવન્ ! શું તે અવગાઢ છે કે અનવગાઢ ? અવગાઢ છે, અનવગાઢ નથી. અવાજ - અવગાહન ક્ષેત્રમાં તેજસ્ પુદ્ગલોનું અવસ્થાન, તેના યોગથી તે અવગાઢ ક્રિયા છે. એ પ્રમાણે અનંતર અવગાઢ, પરંપર અવગાઢ સૂત્રો જાણવા. ભગવન્ ! તે અણુ કરે છે કે બાદર ? ગૌતમ ! અણુ પણ કરે અને બાદર પણ. તે ક્રિયા અવભાસનાદિ શું અણુ કે બાદર ક્રિયા કરે છે ? ગૌતમ ! અણુ - સર્વાન્વંતર મંડલ ક્ષેત્ર અવભાસના અપેક્ષાથી વા૬૬ - સર્વ બાહ્ય મંડલ ક્ષેત્ર અવભાસન અપેક્ષાથી. ઉર્ધ્વ-અધો-તીછાં સૂત્રની વિભાવના સૂત્રકાર પછી કરશે. ભગવન્ ! તે શું આદિ કરે છે, મધ્ય કરે છે, અંત કરે છે ? આદિમાં, મધ્યમાં અને અંતે, ત્રણે પણ જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ કરે છે, ગમનસૂત્રવત્ અહીં ભાવના છે એ રીતે વિષયાદિ સૂત્રો જાણવા. હવે તેરમું દ્વાર કહે છે • સૂત્ર-૨૬૬,૨૬૭ : [૨૬] ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં સૂર્ય કેટલાં ક્ષેત્ર ઉર્ધ્વને તપાવે છે, અધોને કે તીછનેિ તપાવે છે ? ૧૦૪ ગૌતમ! ૧૦૦ યોજન ઉર્ધ્વમાં તપાવે છે, ૧૮૦૦ યોજન અધો ભાગને તપાવે છે, ૪૭,૨૬૩ યોજન અને એક યોજનના ૨૧/૬૦ ભાગ તીછાં તપાવે છે. [૨૬] ભગવન્ ! માનુષોત્તર આંતવર્તી પર્વતમાં જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારારૂપ છે, ભગવન્ ! તે દેવો શું ઉર્વોત્પન્ન છે, કલ્પોત્પન્ન છે, વિમાનોત્પન્ન છે ? શું ચાર સ્થિતિક છે, ગતિરતિક છે, ગતિસમાપક છે ? ગૌતમ ! માનુષોત્તર અંતર્વર્તી પર્વતમાં જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારારૂપ છે, તે દેવો ઉર્વો નથી, કલોત્પન્ન નથી, વિમાનોત્પન્ન છે. ચારો છે. ચાર સ્થિતિક નથી, ગતિરતિક છે, ગતિસમાપક છે. [આ ચંદ્ર આદિ.] ઉર્ધ્વમુખ કદબપુષ્પ સંસ્થાને રહેલ છે, હજારો યોજન તાપથી, હજારો વૈક્રિય લબ્ધિયુક્ત, બાહ્ય પર્યાદામાં મહા આહત-નૃત્ય-ગીતવાજિંત્ર-તંત્રી-તલ-તાલ-શ્રુતિ-ધન મૃદંગના પટુ પ્રવાદિત રવથી દિવ્ય ભોગોપભોગને ભોગવતો, મહા ઉત્કૃષ્ટ સીંહનાદ બોલના કલકલ રવથી, સ્વચ્છ પર્વતરાજ મેરુને પ્રદક્ષિણાવર્ત્તથી મંડલાચારે પ્રદક્ષિણા કરે છે. • વિવેચન-૨૬૬,૨૬૭ - પ્રશ્નસૂત્ર સ્પષ્ટ છે, ઉત્તરસૂત્રમાં - ગૌતમ ! ઉર્ધ્વ ૧૦૦ યોજનને તપાવે છે. પોતાના વિમાનની ઉપર ૧૦૦ યોજન પ્રમાણ તાપક્ષેત્રના ભાવથી તેમ કહ્યું. ૧૮૦૦ યોજન નીચે તપાવે છે. કઈ રીતે ? સૂર્યોથી ૮૦૦ યોજન નીચે જતાં ભૂતલ છે, ત્યાંથી ૧૦૦૦ યોજને અધોગ્રામો છે ત્યાં સુધી તપાવતો હોવાથી આમ કહ્યું. ૪૭,૦૦૦ યોજન ઈત્યાદિ પ્રમાણ ક્ષેત્ર તીર્છ તપાવે છે. આ સર્વોત્કૃષ્ટ દિવસ ચક્ષુસ્પર્શની અપેક્ષાથી જાણવું. તીર્દી દિશાના કથનથી પૂર્વ-પશ્ચિમમાં આ ગ્રહણ કરવું. ઉત્તરમાં ૧૮૦ ન્યૂન ૪૫,૦૦૦ યોજન, દક્ષિણમાં વળી દ્વીપમાં ૧૮૦ યોજન અને લવણસમુદ્રમાં 33,333 - ૧/૩ યોજન જાણવું. હવે મનુષ્યક્ષેત્રવર્તી જ્યોતિક સ્વરૂપ પૂછવાને ચૌદમું દ્વાર કહે છે – ભગવન્ ! અંતર્મધ્યે, માનુષોત્તર - મનુષ્યોથી ઉત્ત-અગ્રવર્તી, આને મર્યાદા કરીને મનુષ્યોની ઉત્પત્તિ-વિપત્તિ-સિદ્ધિ સંપત્તિ આદિ ભાવથી અથવા મનુષ્યોની ઉત્તર - વિધાદિ શક્તિ અભાવે અનુલ્લંઘનીય માનુષોત્તર પર્વતની, જે ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારારૂપ જ્યોતિષ્ક, તે ભગવન્ ! અહીં એક જ પ્રશ્નમાં જે મહંત એમ ભગવંતનું સંબોધન ફરીથી કર્યુ, તે પૂછનારની ભગંતના નામોચ્ચારમાં અતિ પ્રીતિપણાંથી છે. તે દેવો શું ઉત્પિન્ન - સૌધર્માદિ બાર કલ્પોથી ઉર્ધ્વ ત્રૈવેયક અને અનુત્તર Page #284 -------------------------------------------------------------------------- ________________ /ર૬૬,૨૬૩ વિમાનોમાં ઉપપન્ન - ઉત્પન્ન તે કપાતીત. કપોપપન્ન - સૌધર્માદિ દેવલોકમાં ઉત્પન્ન. વિમાનોમાં - જ્યોતિક સંબંધીમાં ઉત્પન્ન. ચાર - મંડલ ગતિથી પરિભ્રમણ, તેમાં ઉત્પન્ન - આશ્રિત. ચાર સ્થિતિક - ચોકત સ્વરૂપ સ્થિતિ - અભાવ, જેમાં છે તે ચારસ્થિતિક - ચાર રહિત. ગતિરતિક - ગતિમાં રતિ- આસક્તિ, પ્રીતિ જેમાં છે તે. આના વડે ગતિમાં રતિ માત્ર કહી. હવે સાક્ષાત્ ગતિનો પ્રશ્ન કરે છે. ગતિસમાપન્ન - ગતિયુક્ત છે ? ગૌતમ ! માનુષોત્તર પર્વતની અંદરના પર્વત, જે ચંદ્ર-ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાપ જ્યોતિક દેવો છે, તેઓ ઉર્વોત્પન્ન નથી, કોલ્પ નથી, પણ વિમાનોust છે. ચારોપણ છે, ચારસ્થિતિક છે, તેથી જ ગતિરતિક, ગતિસમાયુકત છે. ઉર્વમુખ કદંબપુજ્ય સંસ્થાન વડે સંસ્થિત છે, તે પૂર્વવતું. યોજન સાહસિક - અનેક હજાર યોજન પ્રમાણતાપ ક્ષેત્રોથી મેરુને પ્રદક્ષિણા કરે છે, તેમ ક્રિયા યોગ છે. અર્થાત્ ઉક્ત સ્વરૂપ તાપમોને કરતો જંબૂદ્વીપમાં મેરુને ફરતા ભમે છે, અહીં તાપફોન વિશેષણ ચંદ્ર અને સૂર્યનું જ છે, નાગાદિનું નહીં. કેમકે વિશેષણો યથાસંભવ નિયોજવા. હવે આ સાધારણને વિશેષથી કહે છે – અનેક હજારો સંખ્યા વડે, વૈકુર્વિકા - વિકર્વિત વિવિધક્ષ ધારી વડે, બાહ્ય - આભિયોગિક કર્મકારિણી વડે, નાટ્યગાન વાદનાદિ કર્મ પ્રવણત્વથી કહ્યું, પણ ત્રીજી પર્યદાના રૂપથી નહીં. પર્ષદ્ - દેવસમૂહરૂપ વડે. અહં નાટ્યાદિગણની અપેક્ષાથી મહત પ્રકારે આહત - ખૂબ તાડિત નાટ્યગીતઅને વાદનરૂપ ત્રણે પણ સાથે થાય છે. તંત્રી-તલ-તાલ રૂપ ગુટિત, બાકી પૂર્વવતું. તથા સ્વભાવથી ગતિરતિક : બાહ્યપર્ષદા અંતર્ગત દેવ વર્ગ વડે જતાં વિમાનોમાં ઉત્કૃષ્ટ જે સિંહનાદ કરાય છે, અને જે બોલ-લકલ કરાય છે, તેમાં થોન - મુખે હાથ દઈને મહત શબ્દ વડે પૂત્ કરણ, વનવન - વ્યાકુલ શબ્દ સમૂહ, તેના રવ વડે, મહત - મહત સમરવધૂત સમાન કરતા. મેર તે કેવો વિશિષ્ટ છે ? - અતિ નિર્મળ, કેમકે જાંબૂનદમય અને રનની બહુલતાથી છે. પર્વતરાજ - પર્વત, પ્રકર્ષ વડે બધી દિશા-વિદિશામાં ભ્રમણ કરતાં ચંદ્રાદિને દક્ષિણે જ મેરુ હોય છે. જેમાં મંડલ પરિભ્રમણરૂપ તે પ્રદક્ષિણા, પ્રદક્ષિણા આવર્ત જે મંડલમાં છે, તે અને તેમાં જે રીતે ચાર થાય છે, તે રીતે ક્રિયા વિશેષતી પ્રદક્ષિણાવર્ત મંડલ ચાર, જે રીતે થાય છે તે રીતે મેરુની પ્રદક્ષિણા કરે છે. અથતુ ચંદ્રાદિ બધાં પણ સમયોગવર્તી મેરને ફરતાં પ્રદક્ષિણાવર્ત મંડલ વાસ્થી ભમે છે. હવે પંદરમું દ્વાર - • સૂત્ર-૨૬૮ - ભગવાન ! તે જ્યોતિષદેવોનો ઈન્દ્ર જ્યારે ચ્યવી જાય છે, ત્યારે તેઓ ૧૦૬ જંબૂઢીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ અહીં કઈ રીતે દેવો ચલાવે છે? ગૌતમ! ત્યારે ચાર કે પાંચ સામાનિક દેવો સ્થાનને સ્વીકારીને વિચરે છે (અથતિ ઈન્દ્ર સ્થાનનું સંચાલન કરે છે. ચાવતું ત્યાં બીજે ઈન્દ્ર ઉત્પન્ન ના થાય ત્યાં સુધી રહે છે. ભગવાન ! ઈન્દ્રસ્થાન કેટલો કાળ ઉપપાતરહિત રહે ? ગૌતમ જEાન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસ ઈન્દ્રસ્થાન ઉપપાતરહિત રહે છે. ભગવન્! માનુણોત્તર પવતની બહાર જે ચંદ્ર રાવતું તારારૂપ છે, તે પૂર્વવતુ જાણવા, તફાવત માત્ર એ કે – તેઓ વિમાનઉત્પન્ન છે પણ ચારોryક નથી, ચારસ્થિતિક છે, ગતિરતિક નથી, ગતિસમાWIક નથી. પાકી ઇંટોના સંસ્થાનથી સંસ્થિત, લાખો યોજન તાપણોમયુકd, લાખો યોજના વૈક્સિશકિતવાળા, બાહ્ય પદાયુક્ત મસ્ત આહત-નૃત્ય યાવતું ભોગવતા, સુખdયાવાળા, મંડલેશયાવાળા, મંદાતષ વેશ્યાવાળા, મિતરdયાવાળા, અન્યોન્ય સમવગાઢ લેસ્યાવાળા, ફૂટની માફક સ્થાન સ્થિત, ચોતરફથી પ્રદેશમાં આવભાસ કરે છે, ઉધોત કરે છે, પ્રભાસે છે. ભગવાન ! તે દેવો જ્યારે ઈન્દ્ર સૃત થાય ત્યારે કઈ રીતે ઈન્દ્રસ્થાનકાર્ય સંચાલન કરે છે ? યાવત જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ ઈન્દ્ર વિરહિત રહે. • વિવેચન-૨૬૮ : ભગવતુ ! તે જ્યોતિક દેવોનો ઈન્દ્ર જ્યારે ચ્યવે છે, ત્યારે તે દેવો, ઈન્દ્રના વિરહ કાળમાં કઈ રીતે કરે છે - ચલાવે છે ? ગૌતમ ! ત્યારે ચાર કે પાંચ સામાનિક દેવો ભેગા થઈને - એક બુદ્ધિપણે થઈને, તે સ્થાન - ઈન્દ્રસ્થાને સ્વીકારીને વિચરે છે . તે ઈન્દ્રસ્થાનનું પરિપાલન કરે છે. કેટલો કાળ ? તે કહે છે - જ્યાં સુધી ત્યાં બીજો ઈન્દ્ર ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી. હવે ઈન્દ્ર વિરહકાળનો પ્રશ્ન – ભગવદ્ ! ઈન્દ્રસ્થાન કેટલો કાળ ઈન્દ્રના ઉપપાતથી હિત કહેલ છે ? ગૌતમ! જઘન્યથી એક સમય યાવતું ઉત્કૃષ્ટથી છ માસ સુધી, પછી અવશ્ય અન્ય ઈન્દ્રનો ઉત્પાદ સંભવે છે. હવે સમયક્ષેત્ર બહારના જ્યોતિકોનું સ્વરૂપ પૂછે છે – ભગવન! માનુષોતર પર્વતની બહાર જે ચંદ્રાદિ દેવો છે, તે શું ઉd ઉત્પન્ન છેઈત્યાદિ પ્રશ્ન. ઉત્તરમાં કહે છે - તે ઉર્વોત્પન્ન નથી, કપોત્પન્ન નથી, પણ વિમાનોત્પન્ન છે. ચારોug નથી, ચાર યુકત નથી, પણ ચાર સ્થિતિક છે તેથી જ આ ચંદ્રાદિ જ્યોતિક ગતિરતિક નથી, ગતિસમાપક પણ નથી. પાકેલા ઇંટના સંસ્થાન તે પટક લંબાઈથી દીધું હોય છે, વિસ્તારથી સ્ટોક Page #285 -------------------------------------------------------------------------- ________________ [૨૬૮ અને ચતુરસ છે. તે મનુષ્યક્ષેત્ર બહાર રહેલ ચંદ્ર, સૂર્યોનું આતપક્ષેત્ર લંબાઈથી અનેક લાખ યોજન પ્રમાણ અને વિખુંભથી એક લાખ યોજન પ્રમાણ છે. અહીં આ ભાવના છે - ૧૦૭ માનુષોતર પર્વતથી અર્ધ લાખ યોજન જતાં કરણવિભાવના ઉક્ત કરણાનુસાર પહેલી ચંદ્ર-સૂર્ય પંક્તિ, તેથી લાખયોજન ઓળંગી બીજી પંક્તિ, તેનાથી પહેલી પંક્તિમાં ચંદ્ર-સૂર્યોની આટલી તાપક્ષેત્રની લંબાઈ અને વિસ્તાર છે. એક સૂર્યથી બીજો સૂર્ય લાખ યોજન ઓળંગતા, તેથી લાખ યોજન પ્રમાણ છે. આ ભાવના પ્રથમ પંક્તિની અપેક્ષાથી જાણવી. કેવા? સુખલેશ્યાયુક્ત. આ વિશેષણ ચંદ્ર અપેક્ષાથી જાણવું. તેથી તેઓ અતીશીત તેજયુક્ત ન હોય, મનુષ્ય લોકના શીત કાલાદિવત્ છે, પણ એકાંતે શીતરશ્મિ નહીં. મંદલેશ્યા, આ વિશેષણ સૂર્ય પ્રતિ છે. તેથી અતિ ઉષ્ણતેજ યુક્ત નહીં. મનુષ્યલોકના ઉનાળાના સમય જેવી છે, એકાંતથી ઉષ્ણ રશ્મિયુક્ત નહીં. એ જ વાતનો વિસ્તાર · - મંદાતપલેશ્યા, મન્દ્ર - અતિ ઉષ્ણ સ્વભાવ આતપરૂપ નહીં, દ્વેશ્યા - કિરણ સંઘાત જેનો છ તે. તથા ચિત્રાંતર લેશ્યા - ચંદ્રથી અંતરિતત્વથી સૂર્યોના ચિત્રમંતર. ચિત્રલેશ્યા - ચંદ્રમાના શીતરશ્મિત્વથી અને સૂર્યોના ઉષ્ણરશિત્વથી. કઈ રીતે અવભાસે છે ? અન્યોન્ય સમવગાઢ વડે અર્થાત્ પરસ્પર સંશ્લિષ્ટા લેફ્સા વડે. તે આ રીતે – ચંદ્રની અને સૂર્યની પ્રત્યેકની લેશ્મા લાખ યોજન પ્રમાણ વિસ્તારથી ચંદ્ર અને સૂર્યોની સૂચિ પંક્તિથી વ્યવસ્થિત પરસ્પર અંતર ૫૦,૦૦૦ યોજન, પછી ચંદ્રપ્રભામિશ્રા સૂર્યપ્રભા, સૂર્યપ્રભા મિશ્રા ચંદ્રપ્રભા. આ ચંદ્ર-સૂર્ય પ્રભાનો મિશ્રીભાવ, સ્થિરત્વ દૃષ્ટાંતથી બતાવે છે - કૂટની માફક પર્વત ઉપર રહેલ શિખરોની માફક સ્થાન સ્થિત - સદા એકત્ર સ્થાને સ્થિત, ચોતરફ તે પ્રદેશોને - પોતપોતાની નીકટના પ્રદેશોને અવભાસે છે આદિ. આમને પણ ઈન્દ્રના અભાવે વ્યવસ્થા પ્રશ્ન કરતાં કહે છે – તેમ ાં અંતે ઈત્યાદિ પૂર્વવત્. આ પ્રમાણે પંદર અનુયોગદ્વારથી સૂર્ય પ્રરૂપણા કરી, હવે ચંદ્ર વક્તવ્યતાને કહે છે – તેમાં આમ અનુયોગદ્વારો છે – મંડલ સંખ્યા પ્રરૂપણા, મંડલક્ષેત્ર પ્રરૂપણા ઈત્યાદિ. તેમાં પહેલી મંડલ સંખ્યા પ્રરૂપે છે – • સૂત્ર-૨૬૯ થી ૨૭૨ : [૨૯] ભગવન્ ! ચંદ્ર મંડલ કેટલાં કહેલ છે ? ગૌતમ ! પંદર ચંદ્રમંડલો કહેલા છે. ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં કેટલાં ક્ષેત્રનું અવગાહન કરીને કેટલાં ચંદ્ર જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ મંડલો કહેલા છે ? ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં ૧૮૦ યોજન જઇને પાંચ ચંદ્રમંડલ કહેલા છે. ૧૦૮ ભગવન્ ! લવણ સમુદ્ર વિશે પ્રા. ગૌતમ ! લવણ સમુદ્રમાં ૩૩૦ યોજન જઈને,અહીં દશ ચંદ્રમંડલ કહેલ છે. એ પ્રમાણે બધાં મળીને જંબૂદ્વીપ દ્વીપમાં અને લવણ સમુદ્રમાં પંદર ચંદ્રમંડલો છે, તેમ કહેવું. [૨૦] ભગવન્ ! સાિંતર ચંદ્રમંડલથી કેટલે દૂર સર્વ બાહ્ય ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમ ! ૫૧૦ યોજન દૂર સર્વબાહ્ય ચંદ્રમંડલ છે. [૨૭૧] ભગવન્ ! ચંદ્રમંડલથી ચંદ્રમંડલનું કેટલું અબાધા અંતર કહેલ છે ? ગૌતમ ! પીશ પીશ યોજન અને એક યોજનના ૩/૬૧ ભાગ તતા ૬૧ ભાગોના સાત ભાગ છેદીને ચાર ચૂર્ણિકા ભાગ એક ચંદ્રમંડલથી બીજા ચંદ્રમંડલનું અબાધા અંતર કહેલ છે. [૨૨] ભગવન્ ! ચંદ્રમંડલ કેટલી લંબાઈ-પહોળાઈથી અને કેટલી પરિધિથી તથા કેટલી જાડાઈથી કહેલ છે ? ગૌતમ ! ૫૬/૬૧ યોજન લાંબુ-પહોળું, સાધિક ત્રણગણું પરિધિથી અને ૨૮/૧૧ યોજન જાડાઈથી છે. • વિવેચન-૨૬૯ થી ૨૭૨ : ભગવન્ ! કેટલાં ચંદ્રમંડલો કહેલા છે ? ગૌતમ! પંદર ચંદ્રમંડલો કહેલા છે. હવે તેની મધ્યે કેટલા દ્વીપ, કેટલાં લવણસમુદ્રમાં હોય ? એ પ્રમાણે વ્યક્તાર્થે પૂછે છે - ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં કેટલું જઈને કેટલા ચંદ્રમંડલ કહેલા છે ? [ઈત્યાદિ બંને સૂત્રો સૂત્રાર્થ મુજબ હોવાથી અહીં ફરી અનુવાદ કરેલ નથી. હવે મંડલક્ષેત્ર— ભગવન્ ! સર્વ અત્યંતર ચંદ્રમંડલથી કેટલા અબાધાથી સર્વ બાહ્ય ચંદ્રમંડલ કહેલ છે ? શું કહેવા માંગે છે ? ચંદ્રમંડલ વડે સર્વ અત્યંતરાદિથી સર્વ બાહ્યાંતે જે વ્યાપ્ત આકાશ છે, તે મંડલ ક્ષેત્ર, તેમાં ચક્રવાલપણે વિખુંભ ૫૧૦ - ૪૮/૬૧ યોજન છે. આ વ્યાખ્યાથી અધિક જાણવું. તે આ રીતે – ચંદ્રના મંડલો ૧૫ છે અને ચંદ્ર બિંબનો વિષ્ફભ ૫૪/૬૧ યોજન છે. તેથી ૫૬ને ૧૫ વડે ગુણતાં ૮૪૦ થાય. તેના યોજન કરવાને માટે ૬૧ વડે ભાગ દેતા, પ્રાપ્ત ૧૩ યોજન અને શેષ-૪૭ વધશે. તથા ૧૫ મંડલોનું અંતર૧૪ થાય. એકૈંક અંતરનું પ્રમાણ ૩૫-૩૦/૬૧ અને ૬૧ ભાગના / ભાગ છે. તેથી ૩૫ને ૧૪ ગુણતાં થશે - ૪૯૦ અને જે ૩૦/૬૧ ભાગ છે, તેને ૧૪ વડે ગુણતાં આવશે ૪૨૦, આ રાશિ-૬૧ ભાગાત્મક છે, તેના વડે ૬૧ ભાગો કરાતા પ્રાપ્ત થસે - ૬યોજન. તેને પૂર્વ રાશિમાં ઉમેરતાં થશે - ૪૯૬ યોજન. બાકી રહે છે - ૫૪/૬૧ ભાગ. હવે જે ૬૧ ભાગના ૪/૩ ભાગ છે, તેને ૧૪ વડે ગુણીએ, તેથી આવેલ-૫૬ને ૭ ભાગ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૭/૨૬૯ થી ૨૭૨ ૧૦૯ ૧૧ જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ વડે ભાગ કરાતાં પ્રાપ્ત ૮૧ ભાગ છે, તેને અનંતરોત-૫૪માં ઉમેરો. તેથી ૬૨ આવશે તેમાં ૬૧ ભાગથી રોજન આવે, તે યોજન સશિમાં ઉમેરીઓ, શેષ વધે ૧/૧ ભાગ. યોજન ૪૯૭ થાય. તેથી ૪૯૩ - ૧ - આ મંડલાંતર ક્ષેત્ર છે. જે બિંબક્ષેત્ર સશિ ૧૩ - ૪૧ ભાગાભક યોજના છે, તે પણ મંડલાંતર રાશિમાં ઉમેરીએ તેથી ૪૯૭ + ૧૩ = ૫૧૦ આવશે અને જે પૂર્વોદ્ધરિત ૧૧ ભાગ છે, તે ૪૭માં ઉમેરીએ, તેથી આવશે - સૈ૮/૧૦ [શંકા પંદર મંડલના ચૌદ સંતરાલના સંભવથી ચૌદ વડે ભાંગવું યુકિતવાળું છે, તો * ભાગ કઈ રીતે સાથે જાય ? [સમાધાન મંડલાંતર ક્ષેત્ર રાશિથી ૪૯૭ - ૧૧ મંડલાંતર વડે ૧૪થી ભાંગતા પ્રાપ્ત ૩૫-યોજન છે. ઉદ્ધરિત યોજન સશિને ૬૧ વડે ગુણતાં અને મૂલ સશિમાં ૬૧-ભાગ ઉમેરતા થશે-૪૨૮. આને ૧૪ વડે ભાંગતા આવેલ અંશશિ 30 છે, શેષ-૮, તેનો ૧૪ વડે ભાગ થતો નથી માટે લાધવાર્થે બે વડે ભાંગતા આવેલ ભાજ્ય-ભાજક સશિ થશે. *, એ પ્રમાણે જાણવું. હવે મંડલ અંતરની પ્રરૂપણાનો પ્રશ્ન કહે છે – ભગવતુ ! એક ચંદ્ર મંડલનું બીજા ચંદ્રમંડલ સુધીનું અંતર કેટલે દૂર કહેલ છે ? ગૌતમ ! ૩૫ - 39/૧ * યોજન છે. આટલું ચંદ્ર મંડલનું અબાધાથી અંતર કહેલ છે. અહીં ૪ચૂર્ણિકા જે રીતે આવે, તે રીતે અનંતર તેની વ્યાખ્યા કરાયેલ છે. ટ્વે મંડલની લંબાઈ આદિ પ્રમાણ દ્વાર કહે છે - ભગવન! ચંદ્રમંડલની લંબાઈ, પહોળાઈ, પરિધિ, બાહચ-ઉચ્ચત્વ કહેલ છે ? ગૌતમ ! લંબાઈ-પહોળાઈ પ૬/૬૧ યોજના છે. એક યોજનના ૬૧ ભાગ કરાતા જેટલાં પ્રમાણ ભાગો છે, તેટલા પ્રમાણ અતિ પ૬ ભાગ પ્રમાણ. તેનાથી ત્રગુણાથી અધિક પરિધિ છે. કરણ રીતથી રયોજન ૫૫ ભાગ સાધિક છે. ૨૮૧ યોજન બાહલ્ય છે. હવે મેરુને આશ્રીને પ્રમાદિ મંડલ અબાધાનો પ્રશ્ન – • સૂત્ર-૨૨૩ - ભગવાન ! જંબૂઢીપ દ્વીપમાં મેરુ પર્વતની કેટલી અબાઘા વડે સવસ્ચિતર ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમ! ૪૪,૮૨૦ યોજનની બાધાથી -િદૂર સવવ્યંતર ચંદ્રમંડલ કહેલ છે. જંબુદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની કેટલી અબાધાથી અભ્યતર અનંતર ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમ / ૪૪,૮૫૬ યોજન અને યોજનના ભાગ અને ૬૧ ભાગના ૪) ચૂર્ણિકા ભાગ અબાધાથી અત્યંતરાંતર ચંદ્રમંડલ છે, તેવું કહેલ છે. જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતનું કેટલી બાધાથી અત્યંતર તૃતિય મંડલ કહેલ છે ? ગૌતમ ૪૪,૮૨ યોજન અને યોજનાના ૫૧, ભાગ અને એકસઠીયા ભાગના | સૂર્ણિકા ભાગ અબાધાથી અભ્યતર તૃતિય મંડલ કહેલ છે. એ પ્રમાણે નિરો આ ઉપાયથી નિરક્રમણ કરતો ચંદ્ર તેના પછીના મંડલથી, તેના પછીના મંડલથી. તેના પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો છMીશછીણ યોજના અને એક યોજનના ૫% ભાગ અને એક સઠીયા ભાગના * ચૂર્ણિકા ભાગ, એકૈક મંડલમાં બાધાથી વૃદ્ધિથી વધતા-વધતા સર્વ બાહ્ય મંડલને ઉપસંક્રમિત થઈને ચરે ચરે છે. જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની કેટલે દૂર સર્વબાહ્ય ચંદ્ર મંડલ કહેલ છે? ૪૫,330 યોજનની અબાધાથી ચંદ્રમંડલ છે. જંબૂદ્વીપ હીપમાં મેરુ પર્વતની કેટલી અબાધાથી બાહ્ય અનંતર ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમી ૪૫,૨૯૩ યોજન અને એક યોજનના ભાગ, એકસઠીયા ભાગના , ચૂર્ણિકા ભાગની અબાધાથી બાહ્ય અનંતર ચંદ્રમંડલ કહેલ છે. જબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતથી કેટલે દૂર - અબાધાથી, બાહ્ય તૃતિય ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમ / ૪૫,૫ક યોજન અને એક યોજનના ૧ ભાગ, એકસઠીયા ભાગના / ચૂર્ણિકા ભાગ અબાધાથી બાહ્ય તૃતિય ચંદ્રમંડલ કહેલ છે. એ પ્રમાણે નિરો આ ઉપાયથી પ્રવેશ કરતો ચહ્ન, તેની પછીના મંડલથી, . તેની પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો છત્રીશ-જીગીશ યોજન અને યોજનના સ્પ, ભાગ, એકસઠીયા ભાગના ૪, ચૂર્ણિા ભાગ એકૈક મંડલમાં અભાધાથી વૃદ્ધિને ઘટાડતાં-ઘટાડતાં સળવ્યંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. • વિવેચન-૨૭૩ : ભગવદ્ ! જંબૂદ્વીપમાં મેરુ પર્વતની કેટલે દૂર સર્વ અત્યંતર ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૪,૮૨૦ યોજન દૂર સર્વત્રંતર ચંદ્રમંડલ કહેલ છે. તેની ઉપત્તિ પૂર્વે સૂર્ય વક્તવ્યતામાં દશર્વિલ છે. બીજા મંડલની દૂરીનો પ્રશ્ન – ભગવદ્ ! જંબૂદ્વીપમાં મેરુ પર્વતથી કેટલે દૂર અત્યંતર પછીનું બીજું ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૪,૮૫૬ - ૨૫/૬૧ ભાગ અને * ચૂર્ણિકા ભાગની દૂરી એ સવવ્યંતર અનંતર બીજું ચંદ્રમંડલ કહેલ છે. તેની ઉપપતિ પૂર્વોક્ત અત્યંતર મંડલની રાશિમાં મંડલાંતર ક્ષેત્રમંડલ વિકંભરાશિનો પ્રોપ કરતાં થાય. - તે આ રીતે - ૪૪,૮૨૦ રૂ૫ પૂર્વમંડલ યોજન રાશિ છે. આ મંડલાંતર ક્ષેત્ર યોજન-૩૫ છે. તથા અંતરના હોવાથી ૩૦/૧ ભાગ મંડલ વિકુંભથી પ૬/૧ ભાગોના પરસ્પર મીલનથી ૮૬/૧ ભાગમાં આવેલ યોજન એક, તે પૂર્વોક્ત ૩૫ઉમેરીએ, તેથી આવશે-૩૬ યોજના અને શેષ ૫૧ ભાગ અને ૪-ચૂર્ણિકા. હવે ત્રીજા મંડલનો પ્રશ્નોત્તર - બીજા મંડલની રાશિ ૩૬ યોજન અને ૫૧ ભાગ અને ૪-ચૂર્ણિકા ભાગ, એ આમાં ઉમેરતાં યથોત રાશિ પ્રાપ્ત થા છે. હવે ચતુર્થ આદિ મંડલોમાં અતિદેશને કહે છે - એ પ્રમાણે ઉકત રીતે Page #287 -------------------------------------------------------------------------- ________________ 83 ૧૧૧ અથતિ ત્રણ મંડલમાં દશર્વિલ રીતે. પ્રત્યેક અહોરાત્રમાં એકૈક મંડલને છોડવા રૂપે, નીકળતો-લવણ સમુદ્ર અભિમુખ મંડલો કરતો ચંદ્ર, વિવક્ષિત પૂર્વના મંડલથી વિવક્ષિત પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો ૩૬ યોજન અહીં યોજન સંખ્યામાં દ્વીવ છે, તે ભાગ સંખ્યા પદોમાં પણ ગ્રહણ કરવું. તેથી પચીસ-પચીશ એકસઠાંશ ભાગ યોજનના થાય અને ૬૧ ભાગોના સાત વડે છેદીને ચાર ચૂર્ણિકા ભાગ, એક-એક મંડલમાં અબાધા વડે વૃદ્ધિને વધારતા-વધારતા સર્વ બાહ્ય મંડલમાં ઉપલંકમીને ચાર ચરે છે. હવે પદ્યાનુપૂર્વી વ્યાખ્યાનાંગ, એ અંત્ય મંડલથી મંડલની દૂરીના પ્રશ્ન કરતાં કહે છે - ભગવ ! બુદ્વીપમાં મેરુ પર્વતથી કેટલે દૂર સર્વબાહ્ય ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમ ! ૩૫,૩૩૦ યોજનની દૂરીથી સર્વબાહ્ય ચંદ્રમંડલ કહેલ છે, ઉપપતિ પૂર્વવત્. હવે બીજા મંડલનો પ્રશ્ન કરતાં કહે છે – ભગવન્! મેરુ પર્વતથી કેટલે દૂર સર્વબાહ્ય અનંતર બીજું ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૫,૨૯૩ - ૩૫/૧BI યોજન સર્વ બાહ્ય અનંતર બીજું ચંદ્રમંડલ કહેલ છે. સર્વબાહ્ય મંડલ સશિથી 3૬-૫/૧TI યોજન બાદ કરતાં યથોત સશિ આવે છે. હવે બીજા મંડલનો પ્રશ્ન- પ્રશ્નોત્તર સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવા. ઉપપત્તિ આ રીતે – બાહ્ય દ્વિતીય મંડલ સશિથી તે જ ૩૬ યોજનાદિ શશિ બાદ કરતાં જયોત પ્રમાણ આવે. હવે ચતુચદિ મંડલોમાં અતિદેશ - સ્પષ્ટ છે. • x - હવે સર્વાગંતરાદિ મંડલના આયામાદિ કહે છે – • સૂત્ર-૨૩૪ - ભગવન / સવસ્ચિતર ચંદ્રમંડલની લંબાઈ-પહોળાઈ કેટલી છે , પરિધિ કેટલી કહી છે? ગૌતમ! ૯૯,૬૪૦ યોજન લંબાઈ-પહોળાઈ છે અને પરિધિ ૩,૧૫,૦૮૯ યોજનથી કંઈક વિશેષાધિક કહી છે. અન્વેતર અનંતરની તે જ પૂર્વવતુ પૃચ્છા. ગૌતમ! ૯૯,૩૧ર યોજન અને એક યોજનના ૫૧ ભાગ અને એકસઠીયા ભાગને સાત ભાગે છેદીને એક ચૂર્ણિકા ભાગ [૯,૩૧ર- પ૧/૧ //al dભાઈ-પહોળાઈ, ૩,૧૫,૩૧૯ યોજનથી કંઈક વિશેષ પરિધિ છે. અભ્યતર તૃતીયમાં ચાવત કહેલ છે ? ગૌતમ ૯,૭૮૫ યોજન અને યોજનના ૧૧ ભાગ અને એકસઠીયા ભાગની ૨ ચૂર્ણિકા ભાગ [૯,૨૮૫ //9 લંબાઈ-પહોળાઈ છે અને ૩,૧૫,૫૪૯ યોજનથી કંઈક વિશેષાધિક પરિધિ કહેલી છે. એ પ્રમાણે આ ઉપાયથી નિષ્ક્રમણ કરતો ચંદ્ર ચાવતુ સંક્રમણ કરતો ૧૧૨ જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ કરતો બોંતરે-ભોંતરે યોજન અને એક ચૌજનના ૫૧, યૌજનના એકસઠીયા ભાગનાધ / ચૂર્ણિકા ભાગ. એક એક મંડલમાં વિÉભ વૃદ્ધિને વધારતાવધારતા ૩૦-૩ યોજન પરિધિ વૃદ્ધિને વધારતા-વધારતા સર્વ બાહ્ય મંડલને સંક્રમિત થઈને ચર ચરે છે - ગતિ કરે છે. ભગવાન ! સર્વ બાહ્ય ચંદ્રમંડલમાં કેટલી લંબાઈ અને પહોળાઈ છે ? કેટલી પરિધિ કહી છે? ગૌતમાં ૧,૦૦,૬૬૦ યોજન લંબાઈ-પહોળાઈ છે અને ૩,૧૮,૩૧૫ યોજનની પરિધિ . બાહ્ય અનંતર મંડલનો પ્રસ્ત – ગૌતમ! ૧,૦૦,૫૮૭ યોજન અને એક યોજના ૪ ભાગ, એકરૂઠીયા ભાગના ૬, ચૂર્ણિકા ભાગ લંબાઈ-પહોળાઈ છે અને પરિધિ - ૩,૧૮,૦૮૫ યોજન છે. ભગવન / બાહ્ય તૃતિય ચંદ્રમંડલ? - ગૌતમ ૧,૦૦,૫૧૪ યોજન અને એક યોજનના ૧૯ ભાગ અને એકસઠીયા ભાગના "/ ચૂર્ણિકા ભાગ [૧,૦૦,૫૧૪- ૧/૧ ૬/] લંબાઈપહોળાઈ છે. ૩,૧૭,૮૫ય યોજન પરિધિ છે. એ પ્રમાણે આ ઉપાયથી પ્રવેશ કરતો ચંદ્ર ચાવતું સંક્રમણ કરતો-કરતો બોંતેર-બોતેર યોજન અને એક યોજનના પ૧/૧ ભાગ, એકસઠીયા ભાગના V, ચૂર્ણિકા ભાણ, એક એક મંડલમાં વિર્કભ વૃદ્ધિથી ઘટાડતાં-ઘટાડતાં ૩૦-૩ યોજનની પરિધિ વૃદ્ધિથી ઘટાડતાં-ઘટાડતાં સવસ્વિંતર મંડલમાં ઉપસંક્રમિત થઈને ચાર ચરે છે. • વિવેચન-૨૭૪ : ભગવદ્ સવવ્યંતર ચંદ્રમંડલની લંબાઈ-પહોળાઈ અને પરિધિ કેટલી કહી છે? [સૂત્રાર્થમાં જણાવ્યા મુજબ બધું સમજી લેવું.] બંનેની ઉપપતિ અહીં પણ સૂર્યમંડલાધિકારમાં દશર્વિલી છે. હવે બીજું - અત્યંતર અનંતર, તે જ પ્રશ્ન જે સવચિંતર મંડલમાં છે, તે કરવો. [ઉત્તર સૂત્ર કાર્યવત છે.] તે આ રીતે - એક મંડલથી ચંદ્રમાં બીજા મંડલમાં સંક્રમણ કરતો ૩૬-૫૧ યોજન અને * ચણિકા ભાગને છોડીને સંક્રમણ કરે છે. બીજો ચંદ્રમાં પણ તેટલાં જ યોજનો છોડીને સંક્રમણ કરે છે, બંનેના મીલનથી થાય છે - ૩૨ યોજનો અને એક યોજનના ૫૧૦ અને ૧૫ ચણિકા ભાગ બીજા મંડલમાં વિઠંભ-આયામ વિચારણામાં અધિકપણાથી પ્રાપ્ય છે. તે પૂર્વ મંડલ રાશિમાં ઉમેરતા થાય છે, યયોક્ત બીજા મંડલની લંબાઈ-પહોળાઈ આવે અને ૩,૦૦,૩૧હ્યી કંઈક વિશેષ પરિધિ બીજા મંડલની કહેલી છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ૧૧૩ ઉપપતિ આ રીતે - પહેલા મંડલની પરિધિમાં ૨ યોજનાદિ પરિધિમાં ૧૩૦ યોજન ઉમેરતા ચોક્ત પ્રમાણ આવે. ધે ત્રીજું - અત્યંતર ત્રીજા ચંદ્ર મંડલમાં યાવતુ પદથી “ચંદ્ર મંડલ કેટલી લંબાઈ-પહોળાઈથી અને પરિધિથી કહેલ છે,” તેમ ગ્રહણ કરવું. ઉત્તર સૂત્ર સૂિત્રાર્થ મુજબ જાણવું તે આ રીતે – બીજા મંડલની રાશિમાં ૩ર યોજન અને એક યોજનના ૫૧૧ ભાગ અને ૧-ચૂર્ણિકા ભાગ ઉમેરતાં ચોક્ત પ્રમાણ આણવું. ૩,૧૫,૫૪૯ યોજનાદિ પરિધિ છે, આ પૂર્વમંડલ પરિધિ રાશિમાં ૨૩૦ યોજન અધિક ઉમેરીને ઉપપતિ કરવી. હવે ચતુર્થમંડલ આદિમાં અતિદેશ-પૂર્વવત્. નિક્રમણ કરતો ચંદ્ર ચાવતુ પદથી “વિવક્ષિત મંડલથી તેની પછીના મંડલમાં” એમ લેવું, સંક્રમણ કરતો-કરતો ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ અને પૂર્વોક્ત જાણવું - x - એ રીતે - સર્વ બાહ્યમંડલમાં સંક્રમીને ચાર ચરે છે. હવે પશ્ચાતુપૂર્વીથી પૂછે છે – ભગવદ્ ! સર્વબાહ્ય ચંદ્રમંડલની લંબાઈ, પહોળાઈ અને પરિધિ કેટલી કહેલી છે ? ગૌતમ ! ૧,૦૦,૬૬૦ યોજન લંબાઈ-પહોળાઈ છે. ઉપપતિ આ છે - જંબૂદ્વીપ લાખ યોજન છે, તેની બંને બાજુ - પ્રત્યેકમાં 130 યોજન છે, બંનેના મીલનથી ૬૬૦ યોજન થાય. તેચ એક લાખમાં આ ૬૬૦ ઉમેરતા ચણોક્ત ૧,૦૦,૬૬૦ આવે. 3,૧૮,૩૧૫ યોજન પરિધિ છે. તેની ઉપપત્તિ - જંબૂદ્વીપની પરિધિમાં ૬૬૦ ઉમેરવામાં આવતાં ચોક્ત માન આવે. હવે દ્વિતીય બાહ્યાનાર દ્વિતીય મંડલ પ્રશ્ન આલાપક તો પૂર્વવત્ છે. ઉત્તર સૂત્રમાં ગૌતમ ! ૧,૦૦,૫૮૩ [ઈત્યાદિ સૂત્રાર્થવતુ જાણવું લંબાઈ-પહોળાઈ છે. તેની ઉપપત્તિ - પૂર્વ રાશિમાંથી ૩ર-પ૬૧ ભાણ યોજનાદિ લઈ લેવા. ૩,૧૮,૦૮૫ યોજન પરિધિ, સર્વબાહ્ય મંડલ પરિધિમાં ૨૩0 યોજન બાદ કરતાં ચોક્ત માના આવે. હવે ત્રીજું - બાહ્ય તૃતિય મંડલ - ભગવત્ ! ચંદ્રમંડલ, સર્વ પ્રશ્નસૂર જાણવું. ઉત્તરસૂઝ - સ્િમાર્યવતી ઉક્ત લંબાઈ-પહોળાઈમાં સંગતિ આ રીતે - દ્વિતીય મંડલ રાશિમાંથી ૩૨ યોજનાદિ સશિને દૂર કરીને કરવું. પરિધિ - ૩,૧૭,૮૫૫ યોજન છે. તેની ઉપપત્તિ, પૂર્વ સશિમાંથી ૨૩૦ બાદ કરો. હે ચતુર્થ મંડલાદિમાં અતિદેશ કહે છે – ઇવે છ7 ઈત્યાદિ પૂર્વવત્. પ્રવેશતો ચંદ્ર, યાવત્ પદથી “વિવક્ષિત મંડલથી પછીના મંડલમાં” ગ્રહણ કરવું. સંક્રમણ કરતો-કરતો બોતેર-બોતેર યોજન અને એકાવન-એકાવન એકસઠાંશ ભાગ તથા ૧/૩ ભાગ એકૈક મંડલમાં વિખંભ વૃદ્ધિને 2િ7/8] ૧૧૪ જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/3 ઘટાડતો-ઘટાડતો ૨૩૦-૨૩ યોજન પરિધિને ઘટાડતો-ઘટાડતો સર્વાત્યંતર મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે. હવે મુહૂર્ત ગતિ પ્રરૂપણા કરે છે– • સૂત્ર-૨૭૫ - ભગવના જ્યારે ચંદ્ર સવન્સિંતરમંડલને ઉપસંક્રમિત થઈને ચાર ચરે છે, ત્યારે એક-એક મુહર્તાશી કેટલાં ક્ષેત્રમાં જાય છે? ગૌતમ! પ૦૭૩ યોજન અને 99૪૪ને ૧૩,૭૫ વડે ભાંગતા પ્રાપ્ત સંખ્યા જેટલા યોજના ક્ષેત્રમાં જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્યોને ૪૭,૨૬૩ યોજન અને એક યોજનના ર૧ ભાગની દૂરીથી ચંદ્ર દષ્ટિગોચર થાય છે.. 'ભગવન! જ્યારે ચંદ્ર અભ્યતર અનંતર મંડલમાં સંક્રમિત થઈને ચાર ચરે છે ચાવતુ કેટલા ક્ષેત્રમાં જાય છે? ગૌતમ / પ૭૭ યોજન અને ૩૬૭૪ને ૧૩,૭૫ વડે છેદીને પ્રાપ્ત સંખ્યા જેટલા યોજના ક્ષેત્રમાં જાય છે. ભગવાન ! જ્યારે ચંદ્ર અત્યંતર તૃતિય મંડલ ઉપસંક્રમિત થઈને ચાર ચરે છે, ત્યારે એક એક મહતમાં કેટલાં ક્ષેત્રમાં ગતિ કરે છે? ગૌતમ! પ૦૮૦ યોજન અને ૧૩૩૧૯ ને ૧૩,૭૫ વડે છેદતાં પ્રાપ્ત સંખ્યા જેટલા યોજના ક્ષેત્રમાં જાય છે. ( આ પ્રમાણે આ ઉપાય વડે નિષ્ક્રિમણ કરતો ચંદ્ર તેની પછીના મંડલથી યાવ4 સંક્રમ કરતો ૩ન્યોજન અને ૬૬૫૫ ને ૧૪,૦૫ વડે છેદીને પ્રાપ્ત સંખ્યા જેટલા યોજન એકૈક મંડલમાં મુહૂર્ત ગતિની વૃદ્ધિ કરતો કરતો સવ બાહ્ય મંડલમાં ઉપસંક્રમિત થઈને ચાર ચરે ચે. ભગવનું ! યારે ચંદ્ર સર્વ બાહ્ય મંડલમાં ઉપIકમિત થઈને ચાર ચરે છે, ત્યારે એક એક મુહૂર્તમાં કેટલાં હો જાય છે ? ગૌતમ ! તે પ૧રય યોજન અને ૬0 ને ૧૩,૭૫ વડે છેદીને પ્રાપ્ત સંખ્યા જેટલાં યોજના ક્ષેત્રમાં જાય છે. ત્યારે અહીં રહેલ મનુષ્યોને ૩૧,૮૩૧ યોજનની દૂરી ઉપર ચંદ્ર શીઘ દષ્ટિગોચર થાય છે. ભગવાન ! જ્યારે બાહ્ય અનંતર મંડલમાં ગતિ કરે છે, ત્યારે ઈત્યાદિ પ્રશ્ન પૂર્વવતું. ગૌતમાં ૫૧૧ યોજન અને ૧૧૬ને ૧૩,૭૫ વડે છેદીને પ્રાપ્ત સંખ્યા જેટલાં યોજના ક્ષેત્રમાં ગતિ કરે છે. ભગવન્! જ્યારે બાહ્ય ત્રીજ મંડલમાં - પ્રશ્ન. ગૌતમ ૫૧૧૮ યોજના અને ૧૪પને ૧૩,૭૫ વડે છેદીને પ્રાપ્ત સંખ્યા જેટલાં યોજન માં ગતિ કરે છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ એ પ્રમાણે આ ઉપાય વડે યાવતું સંક્રમણ કરતો-કરતો ત્રણ-ત્રણ યોજના અને ૬૬૫૫ ને ૧૩,૩૫ વડે છેદીને પ્રાપ્ત સંખ્યા જેટલાં યોજન ફ્રોત્રમાં એક એક મંડલમાં મહત્ત્વગતિને ઘટાડતાં-ઘટાડતાં સર્વ અત્યંતર મંડલમાં ઉપસંક્રમિત થઈ ચાર ચરે છે. • વિવેચન-૨૭૫ : ભગવના ચંદ્ર સવ[ગંતર મંડલમાં ઉપલંક્રમિત થઈને ચાર ચરે છે, ત્યારે એકૈક મુહૂર્તથી કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ ! ૫૦p3 યોજન [ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું.. હવે પછ93 યોજનાદિ ગતિ પરિમાણ લાવવા માટે પહેલાં સવવ્યંતર મંડલ પરિધિ, યોજન-૩,૧૫,૦૮૯ રૂપ છે, તેને ૨૨૧ વડે ગુણતા આવશે - ૬,૯૬,૩૪,૬૬૯, ઉક્ત રાશિને ૧૩,૩૨૫ વડે ભાગ દેતાં પ્રાપ્ત થશે - Yo93 અને શો રહેશે - ૩૩૪૪. છેદ શશિ રહેશે ૧૩,૩૫. [શંકા] જો મંડલ પરિધિ તેર હજાર આદિ ભાજક રાશિ વડે ભાજ્ય છે, તો શા માટે ૨૨૧ વડે મંડલ પરિધિને ગુણીએ છીએ ? | (સમાધાન ચંદ્રનો મંડલ પૂરણકાળ ૭૨ - ૨/રર૧ મુહૂર્ત છે. આની ભાવના આ છે - ચંદ્રનો મુહૂર્ત ભાગ ગતિ અવસરે ધારણ કરાશે. મુહૂર્તને સવર્ણનાર્થે ૨૨૧ વડે ગુણીને ૨૩-અંશ ઉમેરતાં થશે ૧૩,૭૨૫. તેથી સમભાગ લાવવાને માટે મંડલના ૨૨૧ વડે ગુણવાનું સંગત જ છે. અહીં આવો ભાવ છે - જેમ સૂર્ય ૬૦ મહd વડે મંડલને શીધ ગતિત્વ અને લઘુ વિમાનગામીત્વથી સમાપ્ત કરે છે તથા ચંદ્ર ૬૨ - ૨૩રર૧ ભાગ વડે મંડલને મંદગતિવથી અને ગુરવિમાનગામિત્વથી પૂરિત કરે છે, તે મંડલપૂર્તિ કાળથી મંડલ પરિધિ વડે ભકત થઈને મુહૂર્ત ગતિને સર્વસંમત થઈને આપે છે. કહે છે – ૨૨૧ ભાગ કરણમાં શું બીજ છે? સમાધાન - મંડલકાલ લાવવા માટે આ જ છેદાશિને સમ કરવાથી, મંડલકાલ નિરૂપણાર્થે આ માશિ છે - જો ૧૩૬૮ વડે સકલ યુગવર્તિ વડે, અર્ધ્વમંડલથી ૧૮૩૦ અહોરાત્ર પ્રાપ્ત થાય છે. તો બે અર્ધ મંડલો વડે અર્થાતુ એક મંડલથી કેટલાં અહોરમ આવે ? ત્રણ શશિ સ્થાપના • ૧૭૬૮/૧૮૩૦/૨. અહીં સત્ય શશિ વડે દ્વિક લક્ષણથી મધ્ય રાશિ ૧૮૩૦ રૂ૫ ગુણવાથી આવે ૩૬૬૦. તેમાં આધ શશિ ૧૭૬૮ વડે ભાગ દેવાતા પ્રાપ્ત બે અહોરાત્ર છે, અને શેષ રહે છે - ૧૨૪. એક અહોરાકના 3o-મુહૂર્તો હોય છે, તેથી તેને 30 વડે ગુણવાથી આવશે - 390. તેને ૧૭૬૮ વડે ભાંગતા બે મુહર્ત આવશે અને શેષ વધશે - ૧૮૪. હવે છેધ છેદક સશિ - ૧૮/૧૩૬૮ ને આઠ વડે ભાંગતા આવશે - છેધ સશિ-૨૩ અને છેદકાશિ, આવશે-૨૨૧. તેથી રર૧ હવે તેની દૃષ્ટિપથ પ્રાપ્તતા કહે છે – ૧૧૬ જંબૂઢીપ્રાપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ત્યારે અહીં રહેલ મનુષ્યોને ૪૭,૨૬૩ યોજન અને ૨૧૦ ભાગ યોજનથી ચંદ્ર દષ્ટિપથમાં જલ્દી આવે છે. આની ઉપપત્તિ સૂર્યાધિકારમાં દેખાડેલ હોવા છતાં કંઈક વિશેષ કહેવા માટે જણાવે છે . જેમ સૂર્યના સવથિંતર મંડલમાં જંબૂદ્વીપ ચક્રવાલની પરિધિના દશ ભાગ કરીને દશ વિભાગ સુધી તાપક્ષેત્ર છે, તેમ અહીં પણ પ્રકાશોત્ર એટલું જ પૂર્વથી અને પશ્ચિમચી તેના અડધે ચા પથ પ્રાપ્તના પરિમાણ આવે છે. જે ૬૦ ભાગીકૃત યોજનના ૧-ભાગાધિકવ છે, તે સંપદાયગમ્ય છે. અન્યથા ચંદ્રાધિકારમાં સાધિક ૬૨-મુહૂર્ત પ્રમાણ મંડલ પૂર્તિ કાળની છેદ સશિપણાથી કહેવા વડે સૂર્યાધિકારમાં વાચ્ય ૬૦ મુહૂર્ત પ્રમાણ મંડલ પૂર્તિકાળ રૂપ છેદ શશિનું અનુપમધમાન થાય. હવે બીજા મંડલમાં મુહૂર્ત ગતિ કહે છે – ભગવનું છે જ્યારે ચંદ્ર અત્યંતર અનંતર બીજા મંડલમાં ઉપસક્રમણ કરીને ચાર ચરે છે. ચાવતુ પદથી - “ત્યારે એકૈક મુહૂર્તથી” એમ લેવું. કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ ! ૫o99 યોજન [ઈત્યાદિ સૂકાર્યવ જાણવું.]. આ સૂત્ર પૂર્વે ભાવિતાર્થ છે, અહીં ફરી કહેતા નથી. આની ઉપપત્તિ - બીજા ચંદ્રમંડલની પરિધિનું પરિમાણ છે - ૩,૧૫,૩૧૯, તેને રર૧-વડે ગણતાં આવશે - ૬,૯૬,૮૫,૪ર૯. આને ૧૩,૭૫ ભાગથી પ્રાપ્ત થાય - ૫o99 અને બાકી રહેશે - 3૬૩૪ ભાગ તેથી પ૦૩૭ - 38*/૧૩૨૫ થાય. હવે ત્રીજું મંડલ કહે છે – ભગવન! જ્યારે ચંદ્ર અત્યંતર બીજા મંડલમાં ઉપસંક્રમિત થઈને ચાર ચરે છે, ત્યારે એકૈક મુહૂર્તથી કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ ! ૫૦૮૦ યોજન [ઈત્યાદિ સૂસાર્થવત્ જાણવું.. આની ઉપત્તિ આ પ્રમાણે – અહીં મંડલમાં પરિધિ - 3,૧૫,૫૪૯ છે. તેને ૨૨૧ વડે ગુણત - ૬,૯૭,૩૬,૩૨૯ સંખ્યા આવશે. તેને ૧૩,૭૨૫ વડે ભાગ દેવાતા પ્રાપ્ત સંખ્યા આવશે - ૫૦૮૦ અને શેષ રહેશે - ૧૩,૩૨૯. તેથી ઉક્ત સંખ્યા પ્રાપ્ત થશે - ૫૦૮૦ - ૧૩૩૨૯૩૫ હવે ચતુર્થ આદિ મંડલમાં અતિદેશ કહે છે - ૪ - નીકળતો એવો ચંદ્ર તે વિવક્ષિત મંડલ પછીના, યાવતું શદ વડે મંડલથી તેની પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો ત્રણ-ત્રણ યોજના અને ૬૬૫૫ ભાગ એકૈક મંડલમાં મુહૂર્તગતિને વધારતો-વધારતો સર્વ બાહ્ય મંડલમાં ઉપસંક્રમણ કરીને ચાર ચરે છે. આ કઈ રીતે જાણવું ? એમ પૂછતાં કહે છે કે – પ્રતિચંદ્રમંડલ પરિધિ વૃદ્ધિ-૨૩૦. આને ૧૩ હજાર આદિ શશિ વડે ભાગ કરાતા પ્રાપ્ત સંખ્યા 3-યોજન અને શેષ રહે-૯૬૫૫. તેથી આવશે, 3 - ૬૬૫૫ ૧૩૨૫ હવે પશ્ચાતુપૂર્વીથી પૂછે છે - નયા આદિ. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૭/૨૭૫ ૧૧૭ ભગવન્ ! જ્યારે ચંદ્ર સર્વબાહ્ય મંડલમાં ઉપસંક્રમ કરીને ચાર ચરે છે, ત્યારે એકૈક મુહૂર્તથી કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ ! ૫૧૨૫ યોજન અને ૬૯૯૦ ભાગ જાય છે. મંડલને ૧૩,૭૨૫ વડે વિભાગ કરતાં આવે છે. આની ઉપપત્તિ - આ મંડલમાં પરિધિ પરિમાણ - ૩,૧૮,૩૧૫ છે. તેને ૨૨૧ વડે ગુણવામાં આવે છે. તેથી આવશે ૭,૦૩,૪૭,૬૧૫. આ સંખ્યાને ૧૩,૭૨૫ વડે ભાંગવામાં આવતા - પ્રાપ્ત સંખ્યા થશે - ૫૧૨૫, શેષ ભાગ રહેશે - ૬૯૯૦ અર્થાત્ ૫૧૨૫ - ૬૯૯૦/૧૩૭૨૫ હવે આ મંડલમાં દૃષ્ટિપથ પ્રાપ્તતા કહે છે – ત્યારે - સર્વ બાહ્યમંડલ ચરણકાળમાં અહીં રહેલ મનુષ્યોને ૩૧,૮૩૧ યોજનથી ચંદ્ર દૃષ્ટિપથમાં શીઘ્ર આવે છે. અહીં સૂર્યાધિકારોક્ત ૩/૬૦ ભાગ, એમ અધિક મંતવ્ય છે. ઉપપત્તિ પૂર્વવત્. હવે બીજું મંડલ - નવા હું ઈત્યાદિ. ભગવન્ ! જ્યારે સર્વ બાહ્યાનંતર દ્વિતીય ઈત્યાદિ પ્રશ્ન પૂર્વવત્ ગૌતમ! ૫૧૨૧ યોજન અને ૧૧૦૬૦ ભાગ જાય છે. મંડલને ૧૩,૭૨૫ વડે છેદીને થોક્ત સંખ્યા આવે. આની ઉપત્તિ આ પ્રમાણે છે – અહીં મંડલમાં પરિધિ ૩,૧૮,૦૯૫ છે. તેને ૨૨૧ વડે ગુણતાં આવશે - ૭,૦૨,૯૬,૭૮૫. આને ૧૩,૭૨૫ વડે ભાગ દેતા પ્રાપ્ત સંખ્યા આવશે :- ૫૧૨૧ ૧૧૦૬૦/૧૩૭૨૫ હવે ત્રીજું મંડલ - નવા f૰ ઈત્યાદિ. ગૌતમ ! ૫૧૧૮ યોજન અને ૧૪૦૫ ભાગ જાય છે. મંડલને ૧૩,૭૨૫ વડે છંદતા યથોક્ત સંખ્યા આવશે. આની ઉ૫પત્તિ - અહીં મંડલમાં પરિધિ પ્રમાણ - ૩,૧૭,૮૫૫ છે, તેને ૨૨૧ વડે ગુણતાં આવશે - ૭,૦૨,૪૫,૯૫૫. તેને ૧૩,૭૨૫ વડે ભાંગતા પ્રાપ્ત થશે - ૫૧૧૮ અને શેષ-૧૪૦૫ રહેશે. હવે ચતુર્થાદિ મંડલોમાં અતિદેશ કહે છે – આ ઉપાય વડે ચાવત્ શબ્દથી પ્રવેશતો ચંદ્ર તેના પછીના મંડલથી તેની પછીના મંડલમાં, સંક્રમણ કરતો-કરતો ૩-યોજન અને ૬૫૫ ભાગ એકૈક મંડલમાં મુહૂર્તગતિને ઘટાડતો-ઘટાડતો સર્વ અત્યંતર મંડલમાં સંક્રમણ કરતો ચાર ચરે છે. - X - અહીં સર્વાત્યંતર અને સર્વબાહ્ય ચંદ્રમંડલની દૃષ્ટિપથ પ્રાપ્તતા દર્શાવી છે, બાકીના મંડલોમાં તો તે આ આગમમાં, ચંદ્રપ્રાપ્તિ આદિમાં કે પૂર્વે પણ કોઈએ દેખાડેલ નથી, તેથી અહીં પણ કહેતા નથી. હવે નક્ષત્ર અધિકાર કહે છે, તેમાં આઠ હારો છે જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ (૧) મંડલક્ષેત્ર ચાર પ્રરૂપણા, (૨) અત્યંતરાદિ મંડલ સ્થાયી અઠ્ઠાવીશ નક્ષત્રોની પરસ્પર અંતર નિરૂપણા, (3) નક્ષત્ર વિમાનોની લંબાઈ આદિની નિરૂપણા, (૪) મંડલ સંખ્યા પ્રરૂપણા, (૫) નક્ષત્ર મંડલોનું મેરુથી અબાધા નિરૂપણ, (૬) તેનું જ લંબાઈ આદિનું નિરુપણ, (૭) મુહૂર્ત ગતિ પ્રમાણ નિરૂપણ, (૮) નક્ષત્ર મંડલોનું ચંદ્ર મંડલ વડે સમવતાર નિરૂપણ. [આ પ્રમાણે આઠ દ્વાર છે.] તેમાં આદિમાં મંડલસંખ્યા પ્રરૂપણાનો પ્રશ્ન – ૧૧૪ - સૂત્ર-૨૭૬ : ભગવન્ ! નક્ષત્ર મંડલો કેટલાં કહેલા છે ? ગૌતમ ! આહ નક્ષત્ર મંડલો કહેલા છે. જંબુદ્વીપ દ્વીપમાં કેટલા ક્ષેત્રના અવગાહન કર્યા પછી કેટલાં નક્ષત્ર મંડલો છે તેમ કહ્યું છે ? ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં ૧૮૦ યોજન ક્ષેત્ર અવગાહ્યા પછી અહીં બે નક્ષત્રમંડલ કહેલાં છે. ભગવન્ ! લવણસમુદ્રમાં કેટલું ક્ષેત્ર અવગાહન કર્યા પછી, કેટલાં નક્ષત્ર મંડલો કહેલાં છે ? ગૌતમ ! લવણસમુદ્રમાં ૩૩૦ યોજન ક્ષેત્ર અવગાહ્યા પછી, અહીં છ નક્ષત્ર મંડલો કહેલા છે. આ પ્રમાણે બધાં મળીને જંબુદ્વીપ દ્વીપમાં અને લવણ સમુદ્રમાં આઠ નક્ષત્ર મંડલો હોય છે, તેમ કહેલ છે. ભગવન્ ! સાિંતર નક્ષત્ર મંડલથી કેટલા અબાધા અંતરે સર્વબાહ્ય નક્ષત્રમંડલ હોય છે, તેમ કહેલ છે? ગૌતમ ! સત્યંતર નક્ષત્ર મંડલી ૫૧૦ યોજનના અબાધા અંતરે સર્વબાહ્ય નક્ષત્ર મંડલ કહેલ છે. ભગવન્ ! એક નક્ષત્ર મંડલથી બીજા નક્ષત્ર મંડલનું આ કેટલું અબાધા અંતર છે, તેમ કહેલ છે ? ગૌતમ ! એક નક્ષત્ર મંડલથી બીજા નક્ષત્ર મંડલનું અબાધા અંતર બે યોજન હોવાનું કહેલ છે. ભગવન્ ! નક્ષત્ર મંડલ કેટલી લંબાઈ-પહોળાઈથી, કેટલી પરિધિથી અને કેટલાં બાહાથી કહેલ છે. ગૌતમ ! નક્ષત્ર મંડલ એક ગાઉ લાંબુ-પહોળું છે. તેનાથી ત્રણ ગુણાથી અધિક પરિધિ છે અને બાહલ્સ અદ્ધગાઉ કહેલ છે. ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની કેટલી અબાધાથી - દૂર સત્યંતર નક્ષત્રમંડલ કહેલ છે ? ગૌતમ ! મેરુથી ૪૪,૮૨૦ યોજનના અબાધા આંતરતી સવાિંતર નક્ષત્ર મંડલ કહેલ છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૭/૨૭૬ ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની કેટલી અબાધાથી સર્વબાહ્ય નક્ષત્ર મંડલ કહેલ છે ? ૧૧૯ દૂર - ગૌતમ! મેરુથી ૪૫,૩૩૦ યોજનના અબાધા અંતરે સર્વબાહ્ય નક્ષત્ર મંડલ કહેલ છે. ભગવન્ ! સવાિંતર નક્ષત્ર મંડલની લંબાઈ-પહોળાઈ કેટલી છે ? અને તેની પરિધિ કેટલી છે ? ગૌતમ! સાંતર નક્ષત્ર મંડલની લંબાઈ-પહોળાઈ ૯૯,૬૪૦ યોજન અને તેની પરિધિ કંઈક વિશેષાધિક ૩,૧૫,૦૮૯ યોજન છે ભગવન્ ! સબાહ્ય નક્ષત્ર મંડલની લંબાઈ-પહોળાઈ કેટલી છે? અને તેની પરિધિ કેટલી છે ? ગૌતમ ! સર્વબાહ્ય નક્ષત્ર મંડલની લંબાઈ-પહોળાઈ ૧,૦૦,૬૬૦ યોજન અને પરિધિ ૩,૧૮,૩૧૫ યોજન છે. ભગવન્ ! જ્યારે નક્ષત્ર સતિર મંડલને ઉપસંક્રમિત થઈને ચાર રે છે, ત્યારે એક એક મુહૂર્તમાં કેટલાં ક્ષેત્ર જાય છે ? ગૌતમ! ૫૨૬૫ યોજન અને ૧૮,૨૬૩ ભાગને ૨૧,૯૬૦ ભાગ વડે છેદીને જે ક આવે તેટલા યોજન ક્ષેત્રમાં જાય છે. ભગવન્ ! જ્યારે નક્ષત્ર સર્વ બાહ્ય મંડલમાં ઉપરસંક્રમિત થઈને ચાર ચારે છે, ત્યારે એક-એક મુહૂર્તમાં કેટલાં ક્ષેત્ર જાય છે ? ભગવન્ ! જ્યારે નક્ષત્ર સર્વ બાહ્ય મંડલમાં ઉપસંક્રમિત થઈને ચાર સરે છે, ત્યારે એક એક મુહૂર્તમાં કેટલાં ક્ષેત્ર જાય છે ? ગૌતમ! તે ૫૩૧૯ યોજન અને ૧૬,૩૬૫ ભાગને ૨૧,૯૬૦ વડે છંદીને જે અંક આવે તેટલા યોજન ક્ષેત્રમાં જાય છે. ભગવન્ ! આ આઠ નક્ષત્ર મંડલો કેટલા ચંદ્રમંડલોમાં સમવસ્તૃત અર્થાત્ તભૂત થાય છે ? ગૌતમ ! આઠ ચંદ્ર મંડલોમાં સમવવૃત થાય છે, તે આ રીતે – પહેલાં ચંદ્રમંડલમાં, ત્રીજા, છઠ્ઠા, સાતમા, આઠમા દશમા, અગિયારમાં અને પંદરમાં ચંદ્રમંડલમાં સમવકૃત થાય છે. ભગવન્ ! એક-એક મુહૂર્તમાં ચંદ્ર, મંડલ પરિધિના કેટલાં સો ભાગમાં જાય છે? ગૌતમ ! જે-જે મંડલ ઉપરસંક્રમિત થઈને ચાર સરે છે, તે-તે મંડલ પરિધિના ૧૭૬૮ ભાગને ૧,૦૯,૮૦૦ ભાગ વડે છંદતા જે આવે તેટલાં ભાગ તે મંડલ પરિધિના અતિક્રમે છે. ભગવન્ ! એકએક મુહૂર્તમાં સૂર્ય કેટલા સો ભાગ જાય ? ગૌતમ ! જે-જે મંડલમાં ઉપરસંક્રમિત થઈને ચાર ચરે છે, તે - તે મંડલ પરિધિના ૧૮૩૦ ભાગને ૧,૦૯,૮૦૦ વડે છેદતાં જે અંક આવે તેટલાં ભાગ સૂર્ય ૧૨૦ એક એક મુહૂર્તમાં જાય. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ભગવન્ ! એક-એક મુહૂર્તમાં નક્ષત્ર કેટલા ભાગ જાય ? ગૌતમ ! જે-જે મંડલમાં ઉપસંક્રમિત થઈ નક્ષત્ર ચાર સરે છે તે-તે મંડલ પરિધિમાં ૧૮૩૫ ભાગ અને તેને ૧,૦૯,૮૦૦ વડે છંદતા જે અંક આવે તેટલા ભાગમાં નક્ષત્ર જાય. • વિવેરાન-૨૭૬ : ભગવન્ ! કેટલાં નક્ષત્ર મંડલો કહેલા છે ? । ગૌતમ ! આઠ નક્ષત્ર મંડલો કહેલાં છે. અઠ્ઠાવીસ નક્ષત્રોના પ્રતિનિયત સ્વસ્વ મંડલોમાં તેટલું જ સંચરણ કરવાથી આમ કહ્યું છે. જે રીતે આમાં સંચરણ છે, તે રીતે નિરૂપે છે. - આ જ વાત હવે ક્ષેત્ર વિભાગથી પૂછે છે જંબુદ્વીપ દ્વીપમાં કેટલું ક્ષેત્ર અવગાહ્યા પછી કેટલાં નક્ષત્ર મંડલો કહેલાં છે ? ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં ૧૮૦ યોજન અવગાહ્યા પછી, આ અંતરે બે નક્ષત્ર મંડલ કહેલાં છે. લવણ સમુદ્રમાં કેટલું અવગાહ્યા પછી કેટલાં નક્ષત્ર મંડલો કહેલાં છે? ગૌતમ! લવણસમુદ્રમાં ૩૩૦ યોજન અવગાહ્યા પછી આ અંતરમાં છ નક્ષત્ર મંડલો કહેલાં છે. અહીં ઉપસંહાર વાક્ય વડે ઉક્ત સંખ્યાનો સરવાળો કહે છે – આ પ્રમાણે બધાં મળીને જંબૂદ્વીપ દ્વીપમાં અને લવણસમુદ્રમાં આઠ નક્ષત્ર મંડલો હોય છે, એમ કહેલ છે. હવે મંડલ ચાર-ક્ષેત્ર પ્રરૂપણા કરે છે – ભગવન્ ! સર્વાંતર નક્ષત્રમંડલથી કેટલી દૂરી ઉપર સર્વબાહ્ય નક્ષત્ર મંડલ કહેલ છે ? ગૌતમ ! ૫૧૦ યોજનની ફરી ઉપર સર્વબાહ્ય નક્ષત્ર મંડલ કહેલ છે. ઉક્ત સૂત્ર નક્ષત્રની જાતિ અપેક્ષાથી જાણવું, અન્યથા સર્વ અત્યંતર મંડલ સ્થાયી અભિજિતાદિ બાર નક્ષત્રોના અવસ્થિત મંડલપણાથી સર્વબાહ્ય મંડલનો જ અભાવ થાય. તેનો અર્થ આ છે – “સર્વત્યંતર નક્ષત્ર મંડલ જાતિથી સર્વબાહ્ય નક્ષત્રમંડલ જાતિ'' એટલી અબાધાથી કહેવાયેલ છે, એમ જાણવું. હવે અત્યંતરાદિ મંડલ સ્થાયી અઠ્ઠાવીશ નક્ષત્રોની પરસ્પર અંતર નિરૂપણા ભગવન્ ! નક્ષત્ર વિમાનથી નક્ષત્ર વિમાનનું કેટલું અબાધા અંતર કહેલ છે ? ગૌતમ ! બે યોજન. અર્થાત્ આઠે મંડલોમાં જે-જે મંડલમાં જેટલાં નક્ષત્ર વિમાનો છે, તેના અંતરનું બોધક આ સૂત્ર છે. જેમકે - અભિજિત્ નક્ષત્ર વિમાનનું અને શ્રવણનક્ષત્ર વિમાનનું પરસ્પર અંતર બે યોજન છે. પણ તે સર્વાભ્યતરાદિ મંડલોનું અંતર સૂચક નથી. અન્યથા નક્ષત્ર મંડલના વક્ષ્યમાણ ચંદ્રમંડલ સમવતાર સૂત્ર સાથે વિરોધ આવે. હવે નક્ષત્ર વિમાનની લંબાઈ આદિ પ્રરૂપણા. ભગવન્ ! નક્ષત્ર મંડલની લંબાઈ, પહોળાઈ, પરિધિ અને બાહલ્ય-ઉંચ્ચાઈ Page #292 -------------------------------------------------------------------------- ________________ /૨૩૬ ૧૨૧ ૧૨૨ જંબૂદ્વીપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ કેટલાં કહાં છે ? ગૌતમ ! લંબાઈ-પહોળાઈ એક ગાઉ ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ જાણવું. હવે આને જ મેરને આશ્રીને અબાધા પ્રરૂપણા - ભગવદ્ ! જંબૂડીપ દ્વીપમાં મેરુ પર્વતથી કેટલે દૂર સવચિંતર નક્ષત્ર મંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૪,૮૨૦ યોજન અબાધાથી સવથિંતર નક્ષત્ર મંડલ છે. ઉપપતિ સૂર્યાધિકારમાં નિરૂપિત છે. હવે બાહ્ય મંડલની અબાધાને પૂછે છે – ભગવન ! જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની કેટલી અબાધાથી સર્વ બાહ્ય નક્ષત્ર મંડલ કહેલ છે? ગૌતમ ૪૫,330 યોજનની અબાધાથી સર્વબાહ્ય નક્ષત્ર મંડલ કહેલ છે. ઉપપત્તિ પૂર્વવતું. હવે આની લંબાઈ આદિનું નિરૂપણ-પૂર્વવતું. હે સર્વ બાહ્ય મંડલને પૂછે છે - તે પૂર્વવતું. મધ્યના છે મંડલોમાં ચંદ્રમંડલાનુસાર લંબાઈ, પહોળાઈ, પરિધિ કહેવા. કેમકે આઠે નક્ષત્ર મંડલો ચંદ્ર મંડલોમાં સમવતરે છે તેમ કહેલ છે. હવે મુહૂર્તગતિ દ્વાર કહે છે – ભગવન ! જ્યારે નક્ષત્ર સર્વવ્યંતર મંડલમાં ઉપસંક્રમીને ચાર ચરે છે, ત્યારે એકૈક મુહર્તથી કેટલાં ક્ષેત્રમાં જાય છે ? • x ગૌતમ! પ૨૬૫ - ૧૮૨૬/૧૯૬૦ યોજન. તેની ઉપપતિ આ પ્રમાણે છે - આ નક્ષત્રમંડલકાળ - ૫૯ - 3/39 મુહર્ત છે. આ નક્ષત્રોના મુહૂર્ત ભાણ ગતિ અવસરમાં વિચારીશું. આ મતાનુસાર મુહૂર્તગતિ વિચારીએ – તેમાં અહોરાત્રના 30-મુહર્તા, તેમાં ઉપરના ૨૯-મુહૂર્તો ઉમેરીએ. તેથી આવે પ૯ મુહૂર્તો પછી સવર્ણનાર્થે ૩૬૭ વડે ગુણીને ઉપરના 309 ઉમેરીએ તેયી થશે - ૨૧,૯૬૦, આ પ્રતિમંડલ પરિધિની છેદકાશિ છે. તેમાં સવવ્યંતર મંડલ પરિધિ ૩,૧૫,૦૮૯ છે. આ યોજન રૂ૫ રશિ ભાગથી શશિ વડે ભાંગવાને ૩૬૭ વડે ગુણતા આવશે ૧૧,૫૬,39,૬૬૩. આ રાશિને ૨૧,૯૬0 વડે ભાંગતા આવશે પ૨૬૫ અને શેષ ૧૮,૨૬3 ભાગો. આટલી સર્વવ્યંતર મંડલમાં અભિજિતાદિ બાર નક્ષત્રોની મુહૂર્તગતિ છે, તેમ જાણવું. હવે બાહ્ય નક્ષત્ર મંડલમાં મુહૂર્તગતિ પૂછે છે – ભગવદ્ ! જ્યારે નક્ષત્ર સર્વબાહ્યમંડલમાં ઉપસંક્રમીને ચાર ચરે છે, ત્યારે એકૈક મહત્તથી કેટલાં ક્ષેત્રમાં જાય ? ગૌતમ! ૫૩૧૯ યોજના અને ૧૬૩૫/૧૯૬૦ થાય. તેની ઉપપતિ આ રીતે- આ મંડલમાં પરિધિ ૩,૧૮,૩૧૫ છે. આને 39 વડે ગુણવાથી થશે - ૧૧,૬૮,૨૧,૬૦૫. આ રાશિને ૨૧,૯૬૦ વડે ભાગ દેતા - ૫૩૧૯૧૬૩૬૫ ભાગ થાય. આટલી સર્વબાહ્ય નક્ષત્ર મંડલમાં મૃગશીર્ષ આદિ આઠે નક્ષત્રોની મુહૂર્તગતિ છે. એ રીતે સવભિંતર - સર્વબાહ્ય મંડલવર્તી નામોની મુહુર્તગતિ કહી. હવે નક્ષત્ર, તારાઓની અવસ્થિત મંડલકવથી અને પ્રતિનિયત ગતિકત્વથી અવશિષ્ટ છ મંડલોમાં મુહૂર્તગતિ પરિજ્ઞાન દુકર છે, તેના કારણભૂત મંડલ પરિજ્ઞાન કરવા માટે નક્ષત્રમંડલોના ચંદ્રમંડલોમાં સમવતારનો પ્રશ્ન કહે છે – ભગવન ! આ આઠ નક્ષત્ર મંડલોમાં કેટલાં ચંદ્રમંડલો સમવતરે છે - ચત્તભવિ પામે છે ? અર્થાત્ ચંદ્રનક્ષત્રોના સાધારણમંડલ ક્યા છે? ભગવંતે કહ્યું - ગૌતમ ! આઠ ચંદ્રમંડલોમાં સમવતરે છે. તે આ પ્રમાણે – પહેલાં ચંદ્રમંડલે પહેલું નબ મંડલ. ચાર ક્ષેત્ર સંચારી અને અનવસ્થિતયારી સર્વે જયોતિકોમાં જંબુદ્વીપમાં ૧૮૦ યોજન અવગાહ્ય મંડલ પ્રવર્તનથી પહેલું મંડલ કહ્યું. ત્રીજા ચંદ્ર મંડલમાં બીજું નક્ષત્ર મંડલ આવે. આ બે મંડલો જંબૂદ્વીપમાં છે, છઠું ચંદ્ર મંડલ લવણ સમુદ્રગત ત્રીજા નક્ષત્ર મંડલમાં સમવતરે છે ત્યાં જ રહેલ સાતમું ચોથામાં, આઠમું પાંચમામાં, દશમું છઠામાં, અગિયારમું સાતમાંમાં અને પંદરમું ચંદ્ર મંડલ, આઠમાં નક્ષત્ર મંડલમાં સમવતાર થાય છે. બાકીના દ્વિતીયાદિ સાત ચંદ્રમંડલ નક્ષત્ર સહિત કહેલા છે. તેમાં પહેલા ચંદ્ર મંડલમાં બાર નગમંડલો છે, તે આ પ્રમાણે - અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષક, પૂર્વાભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વા ફાગુની, ઉત્તરાફાગુની અને સ્વાતિ. બીજા ચંદ્ર મંડલમાં પુનર્વસુ અને મઘા છે. બીજા ચંદ્ર મંડલમાં કૃતિકા છે. ચોથામાં રોહિણી અને ચિત્રા છે. પાંચમામાં વિશાખા, છઠામાં અનુરાધા, સાતમામાં પેઠા. આઠમામાં મૃગશિર, આદ્ર, પુષ્ય, આશ્લેષા, મૂલ, હસ્ત. પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા બે તારા અત્યંતરથી અને બન્ને બાહ્યથી છે. એ પ્રમાણે સ્વ-સ્વ મંડલાવતારમાં ચંદ્રમંડલ પરિધિ અનુસાર પૂર્વોકત રીતે દ્વિતિયાદિ નક્ષત્ર મંડલોની મુહર્તગતિ વિચારવી. પ્રતિમંડલ ચંદ્રાદિની યોજનરૂપ મુહૂર્તગતિ કહી. હવે તે જ પ્રતિમંડલ ભાગાત્મક મુહૂર્તગતિનો પ્રશ્ન – ભગવના એકૈક મુહર્તણી ચંદ્ર કેટલા સો ભાણ જાય છે ? ગૌતમ! જે-જે મંડલમાં ઉપસંક્રમિત થઈ ચાર ચરે છે, તે-તે મંડલ સંબંધી પરિધિના ૧૩૬૮ ભાગને મંડલ પરિધિના ૧,૦૯,૮૦૦ વડે છેદીને જાય છે. અર્થાત ૧૩૬૮૧,૦૯,૮૦૦. અહીં ભાવના આ છે - અહીં પહેલાથી ચંદ્રનો મંડલકાળ નિરૂપવો, ત્યારપછી, તે મુજબ મુહd ગતિ પરિમાણ કહેવા. તેમાં મંડળકાળની નિરુપણાર્થે આ બિરાશિ - જો ૧૭૬૮ વડે સકલ યુગવર્તી અર્ધમંડલ ચકી બે ચંદ્રની અપેક્ષાથી પૂર્ણમલ વડે ૧૮૩૦ અહોરાત્ર થાય, તો બે અર્ધમંડલ વડે અર્થાતુ એક મંડલથી કેટલાં મહોરમ થાય ? Page #293 -------------------------------------------------------------------------- ________________ ૭/૨૩૬ ૧૨૩ ૧ર૪. જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ત્રણ શશિ સ્થાપના - ૧૩૬૮/૧૮૩/૨. અહીં અંત્ય સશિ બે વડે મધ્યરાશિને ગુણતાં થશે 3૬૬૦. તેને આદિ શશિ વડે માંગતા - ૩૬૬૦ ૧૩૬૮ = ૨ અહોરાત્ર અને શેષ ૧૨૪ રહેશે. તેમાં એક અહોરાત્રમાં 30-મુહર્ત હોય તેથી 30 વડે ગુણતાં થશે 38૨૦. તેના ૧૭૬૮થી ભાગ દેતાં પ્રાપ્ત બે મુહર્ત અને છેઘ-છેદક રાશિમાં પીઠ વડે અપવતના કરતાં આવશે - છેધ સશિ - ૨૩ અને છેદક રાશિ-૨૨૧ થતુ + ૨૩/રર૧ આટલા કાળે બે અદ્ધ મંડલ પરિપૂર્ણ કરીને ચરે છે. અર્થાત્ આટલા કાળે પરિપૂર્ણ એક મંડલ ચંદ્ર ચરે છે. એ પ્રમાણે ચંદ્રમંડલકાળ પ્રરૂપણા છે. હવે તેના અનુસારે મુહૂર્ત ગતિ કહે છે તેમાં જે બે અહોરાત્ર છે, તેને મુહૂર્તકરણાર્થે ૩૦ વડે ગુણીએ, તેથી ૬૦મુહૂર્તા આવે. ઉપરના બે મુહૂર્ત ઉમેરતાં ૬૨-થાય. તેને સવર્ણનાર્થે ૨૨૧ વડે ગુણીએ. ગુણીને ઉપરના અંશમાં ૨૩ ઉમેરીએ. તેથી ૧૩,૩૫ આવશે. આ એક મંડલ કાલગત મુહૂર્તી ૨૨૧ ભાગનું પરિમાણ છે, તેના નિરાશિ કરણ કરતાં - જો ૧૩,૩૫ વડે ૨૨૧ ભાગોના મંડલભાગ ૧,૦૯,૮૦૦ થાય તો ૧મુહૂર્તથી શું આવે ? ત્રણ મશિની સ્થાપના - ૧૩,૭૨૫/૧,૦૯,૮૦૦/૧. અહીં આધ શશિ મુહર્તગતિ ૨૨૧ ભાગ સ્વરૂપ છે, તેને સવર્ણનાર્થે અંત્યરાશિ-૧-ને ૨૨૧ વડે ગુણતાં આવશે૨૨૧. તેના વડે મધ્ય રાશિને ગુણીએ, તેથી આવશે - ૨,૪૨,૬૫,૮૦૦. તેને ૧૩,૨૫ વડે ભાગ દેતા, પ્રાપ્ત થશે - ૧૩૬૮. આટલા ભાગ આ કે તે મંડલમાં ચંદ્ર એક મુહfથી જાય છે. અર્થાત્ આ ૨૮ નક્ષણોથી સ્વગતિ વડે, સ્વકાળ પરિમાણ થકી ક્રમશઃ યાવતું ક્ષેત્ર બુદ્ધિ વડે વ્યાખ્યમાન સંભવે, ત્યાં સુધી એક અર્ધમંડળની કલાના કરવી. આટલા પ્રમાણથી બીજું અધમંડલ, બીજા ૨૮ નક્ષત્રથી તે-તે ભાગ જનિત, એમ એવા પ્રમાણે બુદ્ધિ પરિકલિત એક મંડલનો છેદ જાણવો - ૧,૦૯,૮૦૦, તેની ઉત્પત્તિ કઈ રીતે થાય, પૂછે તો કહે છે - અહીં ત્રણ પ્રકારે નક્ષત્રો છે. તે આ - સમક્ષેત્ર, અધમ, હયર્ધક્ષેત્ર. અહીં જેટલા પ્રમાણ ક્ષેત્ર અહોરાત્ર વડે સૂર્યથી જણાય તેટલાં પ્રમાણ ચંદ્ર સાથે યોગમાં જે નક્ષત્રો જાય છે, તે સમe. HE - “અહોરાત્ર પ્રમિત ક્ષેત્ર જેમાં છે, તે સમોઝ” એવી વ્યુત્પત્તિ કહી. તે ૧૫-છે. તે આ પ્રમાણે – શ્રવણ, ઘનિષ્ઠા, પૂર્વા ભાદ્રપદા, રેવતી, અશ્વિની, કૃતિકા, મૃગશિર્ષ, પુષ્ય, મઘા, પૂર્વા ફાગુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ, પૂવષિાઢા. જેટલા અદ્ધ અહોરાત્ર પ્રમિત ક્ષેત્રનો ચંદ્ર સાથે યોગ કરે છે, તેટલાં આઈફોન નાગો. અર્ધ - “અર્ધપ્રમાણ ક્ષેત્ર જેમાં છે. તે અક્ષત્ર', એવી વ્યુત્પત્તિ છે. તે આ પ્રમાણે – શતભિષા, ભરણી, આદ્રા, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા. બીજું અર્ધ જેને છે તે યઈ અર્થાત્ સાર્ધ. અર્ધ વડે અધિક ક્ષોત્ર અહોરાત્ર પ્રમિત ચંદ્ર યોગ્ય હોય તે હુયધક્ષેત્ર. તેવા નક્ષત્રો છ છે, તે આ પ્રમાણે – ઉત્તરાભાદ્રપદ, ઉત્તરાફાગુની, ઉત્તરાષાઢા, રોહિણી, પુનર્વસુ, વિશાખા. તેમાં અહીં સીમા પરિમાણ ચિંતામાં અહોરાત્રને ૬૭ ભાગીકૃત કલાવામાં આવે છે, એ રીતે સમક્ષોગોના પ્રત્યેકના ૬૩ ભાગ કાપવામાં આવે છે. અર્ધ ફોમવાળાના 33 અને હચદ્ધ ફોનના ૧૦૦ અને અર્ધ અધિક છે. અભિજિત નક્ષત્રના એકવીસ-સડસઠ ભાગો, સમક્ષેત્ર નક્ષત્રના પંદર-સડસઠ ભાગો. આ ૬૭ ને ૧૫ વડે ગુણીએ, તો આવશે - ૧૦૦૫. અધોગના ૬ તેથી 33 ને ૬ વડે ગુણતાં આવે - ૨૦૧. હયર્ધ ક્ષેત્રના-૬, તેથી ૧૦olને ૬ થી ગુણતાં - ૬૦૩. અભિજિત નક્ષત્ર-૨૧. તેથી સર્વસંખ્યાયી - ૧oo૫ + ૨૦૧ + ૬૦૩ + ૨૧, બધાં મળીને ૧૮૩૦ ભાગ થાય. આટલાં ભાગ પરિમાણ એક અર્ધમંડલ, આટલું જ બીજું છે. તેથી-૧૮૩૦ને ૨ વડે ગુણતાં થસે ૩૬૬૦. એકૈક અહોરામાં જો ૩૦ મુદ્દત છે, એ પ્રત્યેકને ૩૬૬૦ ભાગોમાં ૩૦ ભાગની કલાનામાં ૩૦ વડે ગુણીએ. તો ૧,૦૯,૮૦૦ની સંખ્યા આવશે. એ પ્રમાણે મંડલ છેદ પરિમાણ કહ્યું. [શંકા જેટલાં નબો જે મંડલ સ્થાયી હોય, તેમાં તે મંડલોમાં ચંદ્રાદિયોગ યોગ્ય મંડલ ભાણ સ્થાપન યુતિ યુક્ત છે પણ બધાં મંડલોમાં બધામાં ભાગ કલાના યોગ્ય નથી ? [સમાધાન] નક્ષત્રોનો ચંદ્રાદિ વડે યોગ નિયત દિવસે નિયત દેશે કે નિયત વેળામાં જ થતો નથી, પરંતુ અનિયત દિવસાદિમાં થાય છે. તેથી તે-તે મંડલોમાં તેતે નક્ષત્ર સંબંધી સીમા વિઠંભમાં ચંદ્રાદિ પ્રાપ્તિમાં યોગ થાય છે. મંડલ છેદ અને સીમા વિર્કભાદિમાં સાત યોજન છે. હવે સૂર્યની ભાગત્મિક ગતિ વિશે પ્રશ્ન કરે છે – ભગવદ્ ! એકૈક મુહર્તથી સૂર્ય કેટલા સો ભાગ જાય છે ? ગૌતમ ! જે-જે મંડલને ઉપસંક્રમીને ચાર ચરે છે, તે-તે મંડલસંબંધી પરિધિના ૧૮૩૦ ભાગ જાય છે, ત્યારે ૧,૦૯,૮૦૦ વડે છેદે છે. આ કઈ રીતે જાણવું ? ઐરાશિક કરણથી જાણવું. તે આ રીતે - ૬૦ મુહૂર્ત વડે ૧,૦૯,૮૦૦ મંડલ ભાગો પ્રાપ્ત થાય છે, તો એક મુહૂર્ત વડે કેટલા ભાગો પ્રાપ્ત થાય ? ત્રણ મશિની સ્થાપના આ રીતે - ૬૦/૧,૦૯,૮૦૦/૧. અહીં ત્ય સશિ વડે મધ્યરાશિને ગણવામાં આવે તો – ૧,૦૯,૮૦૦ x ૧ = ૧,૦૯,૮૦૦ જ આવશે. પછી તેને આધરાશિ ૬0 વડે ભાગ દેવાતા - પ્રાપ્ત થશે ૧co3. આટલો ભાગ મંડલનો સૂર્ય એકૈક મુહૂર્તથી જાય છે. હવે નક્ષણોની ભાગામિકા ગતિનો પ્રશ્ન - પ્રગ્નગ સુગમ છે. ઉત્તર સૂત્રમાં Page #294 -------------------------------------------------------------------------- ________________ /૨૩૬ ૧૫ ૧૨૬ - ગૌતમાં જ્યારે-જયારે પોત-પોતાના પ્રતિનિયત મંડલને ઉપસંક્રમિત થઈને ચાર ચરે છે, તે-તે પોતાના મંડલ સંબંધી પરિધિથી ૧૮૩૫ યોજન જાય છે. તે મંડલને ૧,૦૯,૮eo વડે છેદીને. અહીં પણ પ્રથમથી મંડલકાળ નિરૂપણય છે. પછી તેના-તેના અનુસાર મહતગતિ પરિમાણ ભાવના છે. તેમાં મંડલ કાળ પ્રમાણ વિચારણામાં આ ઐશિક - જો ૧૮૩૫ વડે સકલયુગવર્તી અર્ધમંડલ વડે બીજા અઠ્ઠાવીશ નક્ષત્રની અપેક્ષાથી અથતિ પૂર્ણ મંડલ વડે ૧૮૩૦ અહોરાત્ર પ્રાપ્ત થાય છે, તો બે અર્ધમંડલો વડે અર્થાત્ એક પરિપૂર્ણ મંડલ વડે શું પ્રાપ્ત થાય છે ? ત્રણ મશિની સ્થાપના- ૧૮૩૫/૧૮૩૦/૨. અહીં અંત્યાશિ-ર-વડે, મધ્યરાશિને ગુણતા - ૧૮૩૦ x ૨ = 3૬૬૦ થાય. તેને આધ શશિ ૧૮૩૫ વડે ભાગ દેતા ૧૩૬૬૦ - ૧૮૩૫થી ૧-અહોરાત્ર આવશે અને શેષ રહેશે-૧૮૨૫. તેથી મુહૂર્ત લાવવાને માટે આ સંખ્યાને 30 વડે ગુણતા આવશે - ૫૪,૫૦, તેને ૧૮૩૫ ભાગથી માંગતા પ્રાપ્ત થશે-૨૯. શેષ છેધ-છેદાશિ રહેશે – ૧૫૩૫ - ૧૮૩૫. ઉક્ત રાશિને પ-વડે અપવર્તના કરતાં ઉપરની શશિ રહેશે - ૩૦૭ અને છેદકરાશિ રહેશે - 3૬૩. અર્થાત - 30/તેથી આવેલ-૧-અહોરાત્ર અને એક અહોરામના ર૯-મુહૂર્તી અને એક મુહૂર્તના ૩૦૩૬૭ ભાગ થશે. તેથી ૧૨૯ - 3oja૬૩ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ તેના કરતાં ચંદ્રો મંદગતિક છે. કેમકે એકૈક મુહૂર્તમાં ૭૬૮ ભાગ પ્રમાણ આક્રમણથી કહેલ છે. ગ્રહો તો વકાનુવકાદિ ગતિ ભાવથી અનિયત ગતિક છે, તેથી તેમની મંડલાદિ વિચારણા નથી કે ગતિ પ્રરૂપણા પણ નથી. તારાઓ પણ અવસ્થિત મંડલકપણે હોવાથી ચંદ્રાદિ સાથે યોગ અભાવ અને ચિંતનથી કંડલાદિ પ્રરૂપણા કરી નથી. હવે સૂર્યના ઉગવાને અને અસ્તને આશ્રીને ઘણાં મિથ્યાઅભિનિવિષ્ય બુદ્ધિક વિપતિપન્ન છે, તેથી વિપતિપતિને દૂર કરવાને માટે પ્રશ્ન કરતાં કહે છે - • સૂત્ર-૨૩૭ : ભગવન્! ભૂદ્વીપ હીપમાં સૂર્યો (૧) ઉત્તરપૂર્વમાં ઉદિત થઈને પશ્ચિમદક્ષિણમાં રત થાય છે ? () પશ્ચિમદક્ષિણમાં ઉદિત થઈને દક્ષિણ પશ્ચિમમાં તે બંને સૂર્યો અd પામે છે ? (3) દક્ષિણ પશ્ચિમમાં ઉદિત થઈને તે બંને સૂર્યો પશ્ચિમ-ઉત્તરમાં જઈને અસ્ત પામે છે ? (૪) પશ્ચિમ-ઉત્તરમાં ઉદિત થઈને, તે બંને સૂર્યો ઉત્તર પૂર્વમાં જઈને અસ્ત પામે છે ? હા, ગૌતમ! જેમ ભગવતીજી સૂત્રના પાંચમાં શતકના પહેલા ઉદેશમાં ચાવતુ ત્યાં ઉત્સર્પિણી નથી, અવસ્થિત કાળમાં કહેલ છે. હે આયુષ્યમાનું શ્રમણા જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ ઉપાંગ અંતર્ગત પ્રસ્તુત સૂર્ય-પ્રજ્ઞાતિ સૂિર્ય સંબંધી વર્ણનો વસ્તુ અહીં સંક્ષેપથી સમાપ્ત થાય છે. ભગવન! જંબૂદ્વીપ હીપમાં ચંદ્રમાં ઉત્તરપૂર્વમાં ઉદિત થઈ, પૂર્વ-દક્ષિણમાં અસ્ત પામે છે 1 ઈત્યાદિ વકતવ્યતા સૂર્યની વકતવ્યતા મુજબ, જેમ [ભગવતીજી સૂત્રના દશમાં ઉદ્દેશમાં “ચાવતું અવસ્થિત છે, તે કાળમાં કહેલ છે” – સુધી neg. ' હે આયુષ્યમાન શ્રમણ ! આ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં (ચંદ્ર વર્ણનો સંક્ષેપથી સમાપ્ત થાય છે.. • વિવેચન-૨૭૭ : ભગવના જંબૂદ્વીપ દ્વીપમાં બે સૂર્યો - બંને જંબૂદ્વીપમાં જ છે, તેવો ભાવ છે. [અહીં ચાર પ્રશ્નો મૂકેલ છે.] ઉત્તર-પૂર્વ, ઉત્તરના નીકટત્વથી પ્રાચીન-પૂર્વ. પૂર્વના પ્રત્યાસજ્ઞત્વથી ઉદીચીનપ્રાચીન અર્થાત્ ઉત્તર-પૂર્વ. દિઅંતરના ક્ષેત્ર દિફ અપેક્ષાથી ઉત્તરપૂર્વમાં અર્થાત્ ઈશાન ખૂણામાં. ઉદ્ગત્ય - પૂર્વવિદેહ અપેક્ષાથી ઉદયને પ્રાપ્ત, પછી પૂર્વ-દક્ષિણ દિઅંતમાં પૂર્વ-દક્ષિણ અથવું અનિખૂણામાં મારી છત: ક્રમથી અસ્તને પામે છે, અર્થ થશે. ધે આના અનુસાર મુહમતિ પરિમાણ વિચારીએ, તેમાં અહોરમમાં 30મુહૂર્તો, તેમાં ઉપરના ૨૯ મુહૂર્તો ઉમેરીએ, તેથી થશે પલ્મમુહર્તા, પછી તેને સવર્ણનાર્થે ૩૬૦ વડે ગુણવામાં આવે, ગુણીને ઉપરિતન 309 ઉમેરીએ, તેનાથી ૨૧,૯૬૦ આવશે. પછી ઐરાશિક- જો મુહૂર્તગત ૩૬૭ ભાગોને ૨૧,૯૬૦ ભાગો વડે ૧,૦૯,૮૦૦ મંડલ ભાગો પ્રાપ્ત થાય, તો ૧-મુહર્તથી કેટલાં પ્રાપ્ત થાય ? અહીં ત્રિસશિ સ્થાપના - ૧,૯૬૦/૧,૦૯,૮૦૦/૧. અહીં આધરાશિ મુહર્તગત ૩૬૦ ભાગરૂપ છે, તેથી અંત્ય સશિ વડે ૩૬૭ થશે. કેમકે ૩૬૩x ૧ = ૩૬૩. તેને મધ્યરાશિરૂપ ૧,૦૯,૮૦૦ વડે ગુણતાં ૧,૦૯,૮૦૦ X 3૬૩ = ૪,૦૨,૯૬,૬oo આવશે. તેને આધ શશિ-૨૧,૯૬૦ વડે ભાંગતા પ્રાપ્ત સંખ્યા થશે - ૧૮૩૫. આટલા ભાગથી નક્ષત્ર પ્રતિમુહૂર્તમાં જાય છે. આ ભાગાત્મક ગતિ વિચારણા ચંદ્રાદિ ગણના યથોત્તર ગતિ શીuત્વમાં સપ્રયોજન છે. તે આ રીતે - બધાં કરતાં નબો શીઘગતિ છે. મંડલના ઉકત ભાગીકૃ૬ ૧૮૩૫ ભાગોના એક મુહૂર્તમાં આક્રમણથી કહ્યું. તેનાથી મંદગતિક સૂર્યો છે. એકૈક મુહૂર્તમાં ૧૮૩૦ ભાગ પ્રમાણ આક્રમણથી કહેલ છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ૧૨૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ આ ઉદય અને અસ્ત દ્રષ્ટ્રલોકની વિવક્ષાથી જાણવો. તેથી કહે છે - જેના અદેશ્ય હોવા છતાં, તે બંને દેશ્ય દેખાય. તે તેમનો ઉદય થયો, એમ વ્યવહાર કરાય છે. જે દેશ્ય હોય, પછી તે બંને અદેશ્ય દેખાય, ત્યારે તેનો ‘અસ્ત થયો' તેવો વ્યવહાર કરાય છે. એ પ્રમાણે અનિયત ઉદય અને અસ્ત કહ્યા. ભરતાદિ ક્ષેત્રની અપેક્ષાથી પૂર્વ-દક્ષિણમાં ઉદય પામીને દક્ષિણ-પશ્ચિમમાં અસ્ત પામે છે. ત્યાં પણ દક્ષિણ-પશ્ચિમમાં પશ્ચિમ વિદેહની અપેક્ષાથી ઉગીને પશ્ચિમઉત્તરમાં અર્થાત્ વાયવ્ય ખૂમામાં અસ્ત પામે છે. ત્યાં પણ વાયવ્યમાં ઐરાવતાદિ ક્ષેત્ર અપેક્ષાથી ઉગીને ઉત્તર-પૂર્વમાં અર્થાત્ ઈશાન ખૂણામાં અસ્ત પામે. ( આ પ્રમાણે બંને સૂર્યોની ઉદય વિધિ કહી. વિશેષથી વળી આ પ્રમાણે કહે છે જે એક સૂર્ય અગ્નિખૂણામાં ઉદિત થાય છે, ત્યાં ઉગીને ભરતાદિ મેરુ દક્ષિણવર્તી ક્ષેત્રને પ્રકાશિત કરે છે. ત્યારે બીજો પણ વાયવ્ય ખૂણામાં ઉદિત થઈને મેરની ઉત્તર દિશાવર્તી ઐરાવતાદિ ક્ષેત્રને પ્રકાશિત કરે છે અને ભારતનો સૂર્ય મંડલભામ્યથી ભ્રમણ કરતો નૈત ખૂણામાં ઉદિત થઈને પશ્ચિમ મહાવિદેહને પ્રકાશિત કરે છે, ઐરાવતીય પણ ઈશાનમાં ઉગીને પૂર્વ વિદેહને પ્રકાશિત કરે છે, પછી આ પૂર્વવિદેહ પ્રકાશક દક્ષિણ પૂર્વમાં ભરતાદિ ક્ષેત્રની અપેક્ષાથી ઉદયને કહ્યો. પશ્ચિમ વિદેહ પ્રકાશક પણ પશ્ચિમ ઉત્તરમાં ઐવત આદિ ક્ષેત્રની અપેક્ષાથી ઉદયને પામે છે. અહીં ઈશાન આદિ દિશાવ્યવહાર મેથી જાણવો, અન્યથા ભરત આદિ લોકોના સ્વ-સ્વ સૂર્યોદય દિશા પૂર્વદિક્ષણોમાં અગ્નિ આદિ કોણનો વ્યવહાર પ્રાપ્ત ન થાય.. એ પ્રમાણે પ્રશ્ન કરાતાં ભગવંતે કહ્યું - હા, આ ઉત્તર અવ્યય-અભ્યપગમાર્થે છે. તેથી હે ગૌતમ ! અહીં જે પ્રમાણે તે પ્રશ્ન કરે છે, તે પ્રમાણે જ છે. આના વડે સૂર્યની તીર્દિ દિશામાં ગતિ કહી છે. • x • x • તેથી જેઓ માને છે કે - સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશીને પાતાલમાં જઈને ફરી પૂર્વ-સમુદ્રમાં ઉદિત થાય છે, ઈત્યાદિ મત નિષેધ્યો. બ્ધ સૂત્રકારશ્રીએ ગ્રંથ ગૌરવના ભયથી અતિદેશ વાક્ય કહે છે - જે પ્રમાણે [ભગવતીજીના પહેલાં શતકના પહેલા ઉદ્દેશકમાં કહ્યું, તે પ્રમાણે અહીં કહેવું. ક્યાં સુધી કહેવું – યાવતુ અહીં ઉત્સર્પિણી નથી કે અવસર્પિણી નથી, પણ ત્યાં અવસ્થિત કાળ કહેલો છે.” સૂત્ર આ પ્રમાણે છે – ભગવતુ ! જ્યારે જંબદ્વીપ દ્વીપમાં દક્ષિણાદ્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં દિવસ હોય છે, ત્યારે જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વમાં-પશ્ચિમમાં શું રાત્રિ હોય છે ? [તેમ માનવું ?] હા, ગૌતમ ! જ્યારે જંબુદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં દિવસ હોય છે ત્યારે ચાવતુ પશ્ચિમમાં રાત્રિ હોય છે. ભગવન્! જ્યારે જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની પૂર્વમાં દિવસ હોય છે, ત્યારે પશ્ચિમમાં પણ દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમમાં દિવસ હોય છે, ત્યારે જંબદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે અને દક્ષિણે શું રાત્રિ હોય છે ? હા, ગૌતમ ! જ્યારે જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની પૂર્વે દિવસ હોય છે ચાવત્ દક્ષિણમાં સત્રિ હોય છે. ભગવન્જ્યારે જંબૂઢીપદ્વીપના દક્ષિણાદ્ધમાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં ઉત્કૃષ્ટ અઢાર મુહર્તનો દિવસ હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે જંબૂદ્વીપ દ્વીપમાં મેરુની પૂર્વ અને પશ્ચિમમાં જઘન્યા બાર મુહર્તની રાત્રિ હોય છે શું ? હા, ગૌતમ! જ્યારે દક્ષિણ-ઉત્તરમાં અઢાર દિવસનો ઉત્કૃષ્ટ દિવસ હોય ત્યારે યાવતુ પૂર્વ-પશ્ચિમે બાર મુહૂર્તની રાત્રિ હોય છે. ભગવતુ જ્યારે દક્ષિણ-ઉત્તરમાં અઢાર દિવસનો ઉત્કૃષ્ટ દિવસ હોય ત્યારે ચાવત્ પૂર્વ-પશ્ચિમે બાર મુહૂર્તની રાત્રિ હોય છે. ભગવન્! જ્યારે જંબૂઢીપદ્વીપના મેરુ પર્વતની પૂર્વે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે સાવત્ ત્યારે જંબૂઢીપદ્વીપની દક્ષિણમાં સાવત્ બાર મુહૂર્તની રાત્રિ હોય છે. ભગવન! જ્યારે જંબદ્વીપ દ્વીપના દક્ષિણાદ્ધમાં અઢાર મુહુર્ત અનંતર દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂર્ત અનંતર દિવસ હોય છે. જ્યારે ઉત્તરાદ્ધમાં અઢાર મુહdનો દિવસ હોય છે, ત્યારે જંબૂદ્વીપ દ્વીપના મેરની પૂર્વે સાતિરેક બાર મુહૂર્તની રાત્રિ હોય છે ? હા, ગૌતમ ! જ્યારે જંબૂદ્વીપમાં ચાવત્ શનિ હોય. ભગવદ્ ! જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વે અઢાર મુહૂર્તાનાર દિવસ હોય છે, ત્યારે પશ્ચિમમાં પણ અઢાર મુહર્તાન્તરનો દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમમાં અઢાર મુહર્તાન્તરનો દિવસ હોય છે, ત્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તરે અને દક્ષિણે સાતિરેક બાર મુહૂર્તની રાત્રિ હોય છે. એ પ્રમાણે આ ક્રમથી કહેવું કે – સત્તર મુહૂd દિવસ-તેર મુહૂર્તની રાત્રિ, સત્તર મુહૂતાિરનો દિવસ-સાતિરેક તેર મુહૂર્તની રાત્રિ. સોળ મુહર્તનો દિવસ - ચૌદ મુહૂર્તની રાત્રિ, સોળ મુહૂતત્તિરનો દિવસસાતિરેક ચૌદ મુહૂર્તની સમિ. પંદર મુહૂર્તનો દિવસ-પંદર મુહૂર્તની રાત્રિ, પંદર મુહૂાન્તરનો દિવસ - સાતિરેક પંદર મુહૂર્તની સમિ. - ચૌદ મુહૂર્તનો દિવસ-સોળ મુહૂર્તની રાત્રિ, ચૌદ મુહૂર્તાન્તરનો દિવસ-સાતિરેક સોળ મુહૂર્તની સમિ. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ ૧૨૯ તેર મુહૂર્તનો દિવસ-સત્તર મુહૂર્તની રાત્રિ, તેર મુહુર્તાન્તરનો દિવસ હોય, ત્યારે ઉત્તરાદ્ધમાં પણ તેમ હોય, જ્યારે ઉત્તરાર્ધમાં બાર મુહર્તનો દિવસ હોય, ત્યારે જંબૂદ્વીપ દ્વીપમાં મેરની પૂર્વ-પશ્ચિમે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ હોય ? હા, ગૌતમ! એ પ્રમાણે જ કહેવું. ભગવદ્ ! જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં મેરુની પૂર્વે જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય ત્યારે પશ્ચિમમાં પણ હોય, જ્યારે પશ્ચિમમાં બાર મુહdનો દિવસ હોય, ત્યારે . જંબૂઢીપદ્વીપમાં મેરની ઉત્તરે અને દક્ષિણે ઉત્કૃષ્ટ અઢાર મુહર્તની રાત્રિ હોય છે ? હા, ગૌતમ ! તેમ જ હોય છે. ભગવન જ્યારે જંબદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં વર્ષનો પ્રથમ સમય હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ વર્ષનો પ્રથમ સમય હોય છે. જયારે ઉત્તરાર્ધમાં વર્ષનો પ્રથમ સમય હોય છે ત્યારે જંબદ્વીપ દ્વીપના મેર પર્વતની પૂર્વ અને પશ્ચિમમાં પણ અનંતર પુરસ્કૃત સમયમાં વર્ષાનો પ્રથમ સમય હોય છે ? હા, ગૌતમ ! તેમ જ હોય છે. ભગવન્! જ્યારે જંબૂલીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વે વર્ષનો પ્રથમ સમય હોય છે. ત્યારે પશ્ચિમમાં પણ વર્ષનો પ્રથમ સમય હોય છે, જ્યારે પશ્ચિમમાં વર્ષનો પ્રથમ સમય હોય છે, ત્યારે ચાવતું મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણે અનંતર પશ્ચાત્ કૃત્વ સમયમાં વર્ષનો પ્રથમ સમય પ્રતિપન્ન થાય છે ? હા, ગૌતમ! એ પ્રમાણે જ પાઠ કહેવો. એ પ્રમાણે જેમ સમય વડે વર્ષાના આલાવા કહ્યા. તેમ આવલિકા વડે પણ કહેવા, આનાપાણ વડે પણ, તોક વડે પણ, લવ વડે પણ, મુહર્ત વડે પણ, અહોરાત્ર વડે પણ, પક્ષ વડે પણ, માસ વડે પણ, ઋતુ વડે પણ આ બધામાં જેમ સમયનો આલાવો કહ્યો, તેમ આ બધાં આલાવાઓ કહી દેવા. ભગવદ્ ! જ્યારે જંબૂઢીપદ્વીપમાં હેમંતઋતુનો પહેલો સમય થાય છે. જેમ વર્ષાનો આલાવો કહ્યું, તેમ હેમંતનો પણ અને ગ્રીમનો પણ આલાવો કહેવો. યાવતું ઉત્તરાર્ધમાં એ પ્રમાણે આ ત્રણે આલાવા કહેવા. આના બીસ આલાવાઓ કહેવા. ભગવદ્ ! જ્યારે જંબૂઢીપદ્વીપમાં મેરુના દક્ષિણાર્ધમાં પહેલું અયન થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ પહેલું અયન થાય છે ઈત્યાદિ જેમ સમય વડે આલાવા કહ્યા, તેમ અયન વડે પણ કહેવા યાવત્ અનંતર પશ્ચામૃત સમયમાં પ્રથમ અયન પ્રતિપન્ન થાય છે. જેમ અયન વડે આલાવો કહ્યો, તેમ સંવત્સર વડે પણ કહેવો. યુગ વડે પણ, સો વર્ષ વડે પણ, હજાર વર્ષ વડે પણ, લાખ વર્ષ વડે પણ, પૂવગ વડે પણ, પૂર્વ વડે પણ, કુટિતાંગ વડે પણ, ત્રુટિત વડે પણ [ઉક્ત આલાવાઓ કહેવા જોઈએ.] એ પ્રમાણે પૂવગ-પૂર્વ, ગુટિતાંગ-ગુટિત, અડડાંગ-અડદ, અવવાંગ-અવલ, હહતાંગ-હૂહત, ઉત્પલાંગ-ઉત્પલ, પાંગ-પા, નલિનાંગનલિન, અર્થનિકુરાંગ-અર્થ નિકુર, અયુતાંગ-અયુત, નયુતાંગ-નયુત, પ્રયુતરંગ-પ્રયુત, ચૂલિકાંગ-ચૂલિકા, 2િ7/9] ૧૩૦ જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ શીર્ષપ્રહેલિકાંગ-શીર્ષપ્રહેલિકા, [એ બધાં વડે, તથા પલ્યોપમથી અને સાગરોપમથી પણ [ઉક્ત આલાવા કહેવા જોઈએ.] ભગવન! જ્યારે જંબુદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં પહેલી અવસર્પિણી હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ પહેલી અવસર્પિણી હોય છે, જ્યારે ઉત્તરાદ્ધમાં પહેલી ત્યારે જંબદ્વીપ દ્વીપના મેર પર્વતની પૂર્વ અને પશ્ચિમે અવસર્પિણી પણ નથી અને ઉત્સર્પિણી પણ નથી, કેમકે ત્યાં અવસ્થિત કાળ હોય છે શું ? હા, ગૌતમ ! તે પ્રમાણે જ કહેવું. જેમ અવસર્પિણીનો આલાવો કહ્યો, તેમ ઉત્સર્પિણીનો પણ આલાવો કહેવો જોઈએ. - હવે વ્યાખ્યા કરે છે - ઉક્ત ક્ષેત્ર વિભાગ અનુસાર દિવસ અને રાત્રિ વિભાગ કહે છે, જેમકે- ભગવન્! જંબૂદ્વીપ દ્વીપમાં મેરુના દક્ષિણ ભાગમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે. એક સૂર્યનો એક દિશામાં મંડલાચાર છે, બીજા સૂર્યનો તેના સન્મુખની લંબાઈ વડે જ બીજી દિશામાં મંડલચાર સંભવે છે. અહીં જો કે જેમ દક્ષિણાર્ધમાં તેમ ઉત્તરાર્ધમાં પણ કહેલ છે, તો પણ દક્ષિણ ભાગમાં અને ઉત્તર ભાગમાં છે તેમ જાણવું. કેમકે માદ્ધ શબ્દનો ભાગ માગ અર્થ છે. જે કારણે જો દક્ષિણાદ્ધ અને ઉત્તરાદ્ધમાં સમગ્ર જ દિવસ થાય છે, તો કઈ રીતે પૂર્વપશ્ચિમમાં રાત્રિ થાય તેમ કહ્યું? બે અદ્ધના ગ્રહણથી સર્વક્ષેત્રનું ગ્રહણ કરવાથી કહ્યું. અહીં દક્ષિણાદ્ધ આદિ શબ્દથી દક્ષિણાદિ ભાગ માત્ર જાણવો. અદ્ધ ન જાણવું. ત્યારે જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વમાં અને પશ્ચિમમાં રાત્રિ થાય છે. કેમકે ત્યાં એક પણ સૂર્ય નથી. એ પ્રમાણે પ્રશ્ન કરાતા ભગવંતે કહ્યું - હા, ગૌતમ ! જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ હોય ત્યારે પૂર્વમાં શનિ હોય છે, એ પ્રમાણે પ્રતિવાક્ય કહેવું. ક્ષેત્ર પરાવૃત્તિથી દિવસ-રાત્રિ વિભાગ પૂછતાં કહે છે - ભગવન્જ્યારે જંબુદ્વીપદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વમાં દિવસ હોય છે, ત્યારે પશ્ચિમમાં પણ દિવસ હોય છે. પૂર્વોક્ત યુક્તિથી જ કહેવું. જ્યારે પશ્ચિમમાં દિવસ હોય, ત્યારે મેરની દક્ષિણ-ઉત્તરમાં રાત્રિ હોય છે. એ પ્રશ્ન સૂગ છે. હા, ગૌતમ ! ઈત્યાદિ ઉત્તરસૂત્ર પૂર્વવત્ છે, તેમ જાણવું. સામાન્યથી દિવસ-રાત્રિ વિભાગ કહ્યો, હવે તેને જ વિશેષથી કહે છે - ભગવન્! જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણાર્ધમાં ઉત્કૃષ્ટથી અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, ઈત્યાદિ સૂત્રો પ્રાયઃ નિગદસિદ્ધ છે, તો પણ કંઈક આના નૃત્યાદિમાં રહેલ લખીએ – અહીં સૂર્યના ૧૮૪ મંડલો હોય છે. તેમાં જંબૂદ્વીપ મણે ૬૫-મંડલો થાય છે. ૧૧૯ તેમાં લવણસમુદ્ર મથે હોય. તેમાં સવર્ચ્યુતર મંડલમાં જ્યારે સૂર્ય હોય, ત્યારે ૧૮-મુહનો દિવસ થાય છે, જ્યારે સર્વ બાહ્ય મંડલમાં સૂર્ય હોય ત્યારે સર્વજઘન્ય બાર મુહૂર્તનો દિવસ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૭/૨૭૭ થાય છે. પછી બીજા મંડલથી આરંભીને પ્રતિમંડલમાં ૨/૬૧ મુહૂર્તથી દિવસની વૃદ્ધિમાં ૧૮૩માં મંડલે છ મુહૂર્તો વધે છે, એ રીતે ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે. તેથી જ બાર મુહૂર્તની રાત્રિ થાય છે. કેમકે અહોરાત્રના ત્રીશ મુહૂર્તો હોય છે. જ્યારે સર્વ અન્વંતર મંડલના અનંતર મંડલમાં સૂર્ય હોય છે, ત્યારે ૨/૬૧ ભાગ હીન અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. તે અઢાર મુહૂર્ત દિવસથી અનંતર તે અઢાર મુહૂર્ણાન્તર કહેવા. ત્યારે ૨/૬૧ ભાગ વડે અધિક બાર મુહૂર્તની રાત્રિ થાય. જેટલા ભાગે દિવસ ઘટે, તેટલા ભાગે રાત્રિ વધે છે. કેમકે એક અહોરાત્રના ૩૦-મુહૂર્ત હોય છે. ૧૩૧ આ અનંતરોક્ત ઉપાયથી દિનમાન ઘટાડતાં જવું. તેમાં સર્વાન્વંતર મંડલ અનંતર મંડલથી આરંભીને ૩૧-માં મંડલાદ્ધમાં જ્યારે સૂર્ય હોય ત્યારે ૧૭-મુહૂર્તનો દિવસ થાય છે, પૂર્વે કહેલ હાનિ ક્રમથી ૧૩-મુહૂર્તની રાત્રિ થાય છે. ૨/૬૧ ભાગ મુહૂર્તથી હીન ૧૭-મુહૂર્ત પ્રમાણ દિવસ, આ દ્વિતીય થકી આરંભીને બત્રીશમાં મંડલાદ્ધમાં થાય છે. એ પ્રમાણે અનંતરત્વ બીજે પણ કહેવું જોઈએ. સાતિરેક ૨/૬૧ મુહૂર્ત, એમ સર્વત્ર ૨/૬૧ વૃદ્ધિ કહેવી. બીજાથી આરંભીને ૬૧માં મંડલમાં ૧૬-મુહૂર્તનો દિવસ થાય છે, ૯૨માં અદ્ધ મંડલમાં વર્તતો સૂર્ય - ૧૫ મુહૂર્તનો દિવસ થાય. ૧૨૨માં મંડલમાં સૂર્ય વર્તે ત્યારે ૧૪-મુહૂર્તનો દિવસ થાય. ૧૫૨માં મંડલમાં સૂર્ય વર્તે ત્યારે ૧૩-મુહૂર્તનો દિવસ થાય. ૧૮૩માં મંડલમાં અર્થાત્ સર્વ બાહ્ય મંડલમાં સૂર્ય વર્તે ત્યારે ૧૨-મુહૂર્તનો દિવસ થાય. કાળના અધિકારથી આ કહે છે – જ્યારે ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપના દક્ષિણાદ્ધમાં વાસા ઈત્યાદિ, વાસ - ચતુર્માસ પ્રમાણ વર્ષાકાળ સંબંધી પ્રથમ - આધ, સમય - ક્ષણ, પ્રાપ્ત થાય છે. ત્યારે ઉત્તરાદ્ધમાં પણ વર્ષાનો પહેલો સમય થાય છે. કેમકે સમયકાળ તૈયત્યથી દક્ષિણાદ્ધ અને ઉત્તરાદ્ધમાં બંને સૂર્યોનો ચાર હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં વર્ષાકાળનો પહેલો સમય હોય, ત્યારે જંબુદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં અનંતર પુરસ્કૃત સમયમાં અનંતર - નિર્વ્યવધાન દક્ષિણાદ્ધ વર્ષા પ્રથમતાની અપેક્ષા તે અતીત પણ હોય, તેથી કહે છે – પુરસ્કૃત અર્થાત્ પુરોવર્તી થશે સમય - પ્રસિદ્ધ શબ્દ છે. અનંતર પશ્ચાત્ સમયમાં - પૂર્વ અને પશ્ચિમ વિદેહ વર્ષાના પ્રથમ સમય અપેક્ષાથી જે અનંતર પશ્ચાત્કૃત્ - અતીત સમય, તેમાં દક્ષિણ-ઉત્તરના વર્ષાકાળનો પ્રથમ સમય થાય છે. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ અહીં જે સમયમાં દક્ષિણાદ્ધ અને ઉત્તરાદ્ધમાં વર્ષાકાળનો પહેલો સમય, તેની પછીના આગળના બીજા સમયમાં પૂર્વ-પશ્ચિમમાં વર્ષાકાળનો પહેલો સમય થાય છે. આટલા માત્રા કહેવાં છતાં પણ જે સમયમાં પૂર્વ-પશ્ચિમના વર્ષાકાળનો પહેલો સમય થાય છે તેની પછીના પશ્ચાદ્ભાવિ સમયમાં દક્ષિણ-ઉત્તરાદ્ધનો વર્ષા કાળનો પહેલો સમય થાય છે, તેમ જાણવું. તે શા માટે આ કથનનું ઉપાદાન કરેલ છે? તે કહે છે - ૧૩૨ અહીં ક્રમ-ઉત્ક્રમથી અભિહિત અર્થ છે. પ્રપંચિત જ્ઞાન શિષ્યો માટે અતિ સુનિશ્ચિત થાય છે તેથી તેમના અનુગ્રહ માટે આ કહ્યું હોવાથી કોઈ દોષ નથી. એ પ્રમાણે જેમ સમયથી વર્ષાનો આલાવો કહ્યો, તેમ આવલિકાનો પણ કહેવો. તે આ પ્રમાણે - ભગવન્ ! જ્યારે જંબુદ્વીપ દ્વીપના દક્ષિણાદ્ધમાં વર્ષાની પ્રથમ આવલિકા સંપ્રાપ્ત હોય છે, ત્યારે ઉત્તરાદ્ધમાં પણ વર્ષાની પ્રથમ આવલિકા સંપ્રાપ્ત હોય છે, જ્યારે ઉત્તરાર્ધ્વમાં વર્ષાની પહેલી આવલિકા સંપ્રાપ્ત હોય છે, ત્યારે જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમમાં અનંતર પુરસ્કૃત્ સમયમાં વર્ષાની પહેલી આવલિકા હોય છે શું? હા, ગૌતમ ! બધું તેમજ હોય છે. ભગવન્ ! જ્યારે જંબુદ્વીપ દ્વીપના મેરુ પર્વતની પૂર્વમાં વર્ષાની પહેલી આવલિકા સંપ્રાપ્ત થાય છે, ત્યારે પશ્ચિમમાં પણ પહેલી આવલિકા સંપ્રાપ્ત થાય છે, જ્યારે જંબુદ્વીપદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર-દક્ષિણમાં અનંતર પશ્ચાત્કૃત્ સમયમાં વર્ષાની પહેલી આવલિકા પ્રતિપન્ન થાય છે ? હા, ગૌતમ ! તેમજ કહેવું. એ પ્રમાણે આનપાણાદિમાં પણ કહેવું. આવલિકા આદિનો અર્થ પૂર્વવત્ છે. મંત - શીતકાળ ચારમાા, શિન્ન - ગ્રીષ્મકાળ ચારમાસ. ૫૮મે અવળે - શ્રાવણ આદિત્યથી સંવત્સરનું દક્ષિણાયન. યુ - પાંચ સંવત્સર પ્રમાણ. અહીં યુગ સાથે એમ અતિદેશ કરણથી યુગની પણ દક્ષિણ અને ઉત્તરના પૂર્વ સમયે પ્રતિપત્તિ છે. - ૪ - ઈત્યાદિ. જ્યોતિપ્ કરંડકમાં કહેલ છે કે – શ્રાવણ વદ એકમે બાલવ કરણ, અભિજિત્ નક્ષત્ર, સર્વત્ર પ્રથમ સમયમાં યુગની આદિ જાણવી. આ ગાયાના વ્યાખ્યાનમાં સર્વત્ર ભરતમાં, ઔરવતમાં અને મહાવિદેહમાં શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષમાં એકમની તિથિમાં બાલવ કરણમાં, અભિજિત્ નક્ષત્રમાં, પહેલાં સમયમાં, યુગની આદિ જાણવી. એ વાચનાંતર જાણવું. - x - જો કે જ્યોતિષૅ કરંડક સૂત્રકર્તા આચાર્યે આ ભગવતી આદિ સૂત્રની પ્રતિમાં માથુર વારાનાનુગત કહ્યું, તેમાં કંઈ અનુચિત નથી. - ૪ - ૪ - “સર્વે કાળ વિશેષ સૂર્ય પ્રમાણથી થતાં જાણવા.” એ વચનથી જો સૂર્યચાર વિશેષથી કાલ વિશેષ પ્રતિપત્તિ દક્ષિણ-ઉત્તરના આદિ સમયમાં અને પૂર્વ-પશ્ચિમના ઉત્તર સમયમાં થાય, તો દક્ષિણ અને ઉત્તરના પ્રતિપત્તિ સમયમાં પૂર્વકાળનું અપર્યવસાન કહેવું. પૂર્વ અને Page #298 -------------------------------------------------------------------------- ________________ |૨૭૭ પશ્ચિમ વિદેહની અપેક્ષાથી તેમ છે. - x » X - ૧૩૩ પૂર્વાંગ - ચોર્યાશી લાખ વર્ષ પ્રમાણ. પૂર્વ - પૂર્વાંગને જ ૮૪ લાખ વર્ષ વડે ગુણવા. એ પ્રમાણે ૮૪ લાખ વર્ષે ગુણવાથી ઉત્તરોત્તરના સ્થાન પ્રાપ્ત થાય છે. અંતિમ સ્થાન ૧૯૪ અંકથી થાય. અવસર્પિણીનો પહેલો વિભાગ તે પ્રથમા અવસર્પિણી. ભગવન્ ! જ્યારે દક્ષિણાદ્ધમાં પહેલી અવસર્પિણી પ્રાપ્ત થાય છે, ત્યારે ઉત્તરાદ્ધમાં પણ ઈત્યાદિ સ્પષ્ટ છે. વિશેષ એ કે – પૂર્વ, પશ્ચિમમાં અવસર્પિણી કે ઉત્સર્પિણી હોતી નથી. કેમ ? તે કહે છે – સર્વથા એક સ્વરૂપ ત્યાં કાળ કહેલ છે. - X - હવે પ્રસ્તુત અધિકારનો ઉપરાંહાર કરતાં કહે છે – કૃત્ત્રમાં અનંતરોક્ત સ્વરૂપવાળી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ - આધ દ્વીપની યથાવસ્થિત સ્વરૂપનું નિરૂપણ કરનારી ગ્રંથ પદ્ધતિ આ ઉપાંગમાં છે. સૂર્યપ્રજ્ઞપ્તિ - સૂર્ય અધિકાર પ્રતિબદ્ધ પદ પદ્ધતિ વસ્તુ - મંડલ સંખ્યાદિનો સમાસ - સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિ મહાગ્રંથની અપેક્ષાથી સંક્ષેપથી તે સમાપ્ત થાય છે. હવે ચંદ્ર વક્તવ્યનો પ્રશ્ન કહે છે – ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં બંને ચંદ્રો ઉત્તર-પૂર્વ દિશા ભાગમાં ઉદિત થઈને પશ્ચિમ-દક્ષિણ દિશા ભાગમાં અસ્ત પામે છે, ઈત્યાદિ જે રીતે સૂર્યવક્તવ્યતા કહી છે, તે રીતે ચંદ્ર વક્તવ્યતા કહેવી. યથા અને વા શબ્દથી અહીં - [ભગવતીજી સૂત્રના] પાંચમાં શતકનો દશમો ઉદ્દેશો “ચંદ્ર” નામે છે, તે જાણવો. ક્યાં સુધી આ સૂત્ર ગ્રહણ કરવું? તે કહે છે - જ્યાં સુધી તેમાં અવસ્થિત કાળ કહેલ છે, ત્યાં સુધી, હે શ્રમણ ! હે આયુષ્યમાન્ ! અહીં પણ ઉપસંહાર કરવાને માટે કહે છે ફખ્રસા ઈત્યાદિ, વ્યાખ્યાન પૂર્વવત્, તફાવત એ કે – સૂર્યપ્રજ્ઞપ્તિ સ્થાને, ચંદ્રપ્રજ્ઞપ્તિ કહેવી. આ જ્યોતિકોના ચાર વિશેષથી સંવત્સર વિશેષ પ્રવર્તે છે, એથી તેનો ભેદ પ્રશ્ન કહે છે – • સૂત્ર-૨૭૮ થી ૨૮૫ : [૨૭] ભગવન્ ! સંવત્સર કેટલાં કહેલાં છે? ગૌતમ ! પાંચ સંવત્સરો કહેલાં છે, તે આ પ્રમાણે - નક્ષત્ર સંવત્સર, યુગ સંવત્સર, પ્રમાણ સંવત્સર, લક્ષણ સંવત્સર અને શનૈશ્વર સંવત્સર [એ પાંચ છે.] ભગવન્ ! નન્ન સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમ ! બાર ભેદે કહેલ છે, તે આ પ્રમાણે – શ્રાવણ, ભાદ્રપદ, આસો જ યાવતુ પાટ. અથવા બૃહસ્પતિ મહાગ્રહ, જે બાર સંવત્સર વડે સર્વ નક્ષત્ર મંડલનું પરિસમાપન કરે છે, તે નક્ષત્ર સંવત્સર છે. ૧૩૪ ભગવન્ ! યુગ સંવત્સર કેટલા ભેદે કહેલ છે ? ગૌતમ ! પાંચ ભેદે કહેલ છે, તે આ પ્રમાણે જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ચંદ્ર અને અભિવર્ધિત. ભગવન્ ! પહેલાં ચંદ્ર સંવત્સરના કેટલાં વોં કહેલા છે ? ગૌતમ ! ચોવીસ પર્વો કહેલાં છે. તે યુગ સંવત્સર કહ્યો. - ભગવન્ ! બીજા ચંદ્ર સંવત્સરના કેટલાં પર્વો કહેલાં છે ? ગૌતમ ! ચોવીશ પર્વો કહેલાં છે. ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, એ પ્રમાણે ત્રીજાની પૃચ્છા. ગૌતમ ! ૨૬- પર્વો છે. ચોથા સંવારના ચોવીશ પર્વો છે. પાંચમાં અભિવર્ધિતના ૨૬- પર્વો કહેલાં છે. એ પ્રમાણે બધાં મળીને પાંચ સંવત્સરિક યુગમાં ૧૨૪ પર્વો કહેલાં છે. આદિત્ય [સૂ] અને અભિવર્ધિત. તે આ પ્રમાણ સંવત્સર કહ્યો. ભગવન્ ! પ્રમાણ સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમ ! પાંચ ભેદે કહેલ છે, તે આ પ્રમાણે - - નક્ષત્ર, ચંદ્ર, ઋતુ, ભગવન્ ! લક્ષણ સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમ ! તે પાંચ ભેદે કહેલ છે, તે આ પ્રમાણે [૨૭] સમક નક્ષત્ર યોગ કરે છે, સમક ઋતુ પરિણત થાય છે, ન અતિ ઉષ્ણ - ન અતિ શીતરૂપે [ પરિણત થાય છે.] જે પ્રચુર જળયુકત હોય તે સમક નક્ષત્ર છે. [૨૮૦] જ્યારે ચંદ્રની સાથે પૂર્ણમાસીમાં વિષમચારી નક્ષત્રનો યોગ થાય છે, જે કટુક હોય, વિપુલ વર્ષાયુક્ત હોય છે, તેને ચંદ્ર સંવત્સર કહેવામાં આવે છે. [૨૮] જેમાં વિષમકાળમાં વનસ્પતિ અંકુરિત થાય છે, ઋતુ ન હોય ત્યારે પુષ્પ અને ફળ આપે છે, જેમાં સમ્યક્ વર્ષા વરસતી નથી, તેને કર્મ સંવત્સર કહે છે. [૨૮૨] જેમાં સૂર્ય પૃથ્વી, જળ, પુષ્પ અને ફળને પદાન કરે છે, જેમાં થોડી વર્ષાથી જ ધાન્ય સભ્યો નિષ્પન્ન થાય છે. સારી ફસલ થાય છે, તે આદિત્ય સંવત્સર કહેવાય છે. [૨૮૩] જેમાં ક્ષણ, લવ, દિવસ, ઋતુ, સૂર્યના તેજથી તપ્ત રહે છે, જેમાં નિમ્ન સ્થળ જળ વડે પૂરિત રહે છે, તેને તું અભિવર્ધિત સંવત્સર જાણ [સમજ.] [૨૮૪] ભગવન્ ! શનૈશ્વર સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમ ! અઠ્ઠાવીશ ભેટે કહેલ છે, તે આ – [૮૫] અભિજિત્, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષ†, પૂર્વાભાદ્રપદ, ઉત્તરા Page #299 -------------------------------------------------------------------------- ________________ |૨૭૮ થી ૨૮૫ ૧૩૫ ભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી યાવત્ ૨૮મું નરમ ઉત્તરાષાઢા કહેલ છે.. અથવા શનૈદાર મહાગ્રહ ૩૦ સંવત્સરોમાં સમસ્ત નામમંડલનું સમાપન કરે છે, તે શનૈશ્ચર સંવત્સર કહેવાય છે. • વિવેચન-૩૮ થી ૨૮૫ : નક્ષત્રોમાં થાય તે નાક્ષત્ર, શું કહેવા માંગે છે ? ચંદ્રને ચાર ચરતાં જેટલાં કાળથી અભિજિતથી આરંભીને ઉત્તરાષાઢા નક્ષત્ર સુધી જાય છે, તેટલાં પ્રમાણમાં નાક્ષત્રમાસ અથવા ચંદ્રના નક્ષત્ર મંડલમાં પરિવર્તનના નિષજ્ઞ, ઉપચારથી તે માસ પણ નમ્ર છે. તે બાણુણ નામ સંવત્સર છે. તથા યુગ સંવત્સર - પાંચ સંવત્સરાત્મક યુગ, તેના એકદેશરૂપ વચમાણ લક્ષણ ચંદ્રાદિ યુગ પૂરકપણાથી યુગ સંવત્સર. પ્રમાણ - દિવસ આદિનું પરિમાણ, તેનાથી ઉપલક્ષિત વક્ષ્યમાણ જ નક્ષત્ર સંવત્સરાદિ તે પ્રમાણ સંવત્સર. તે જ લક્ષણોના વક્ષ્યમાણ સ્વરૂપની પ્રધાનતાથી જે છે તેને લક્ષણ સંવત્સર કહે છે. જેટલાં કાળથી શનૈશ્ચર નક્ષત્ર કે બાર રાશિને ભોગવે છે, તે શનૈશ્ચર સંવત્સર કહેવાય. નામ નિરુક્ત કહીને, હવે આના ભેદોને કહે છે - ભગવન! નક્ષત્ર સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમાં તે બાર ભેદે કહેલ છે, તે આ - શ્રાવણાદિ (સૂગાર્ચવતુ જાણવું.] આ ભાવ છે - અહીં ચોક સમસ્ત નમયોગ પર્યાય બાર વડે ગુણતાં નક્ષત્ર સંવત્સર થાય. તેથી જે નક્ષત્રસંવત્સર પૂરક બાર સમસ્ત નક્ષત્રયોગપર્યાયો શ્રાવણાદિ નામે છે. તે પણ અવયવમાં સમુદાયના ઉપચારથી તે માત્ર સંવત્સર કહેવાય. તેથી શ્રાવણ આદિ બાર ભેદે નક્ષત્ર સંવત્સર છે અથવા બૃહસ્પતિ મહાગ્રહ બાર સંવત્સર વડે યોગને આશ્રીને જે સર્વ નમ મંડલ - અભિજિતાદિ ૨૮-નાગને પરિસમાપ્ત કરે છે, તેટલો કાળ વિશેષ બાર વર્ષ પ્રમાણ નક્ષત્ર સંવત્સર. હવે બીજો-યુગ સંવત્સર. પ્રશ્ન સ્પષ્ટ છે, ઉત્તરમાં – ગૌતમ! યુગસંવત્સર પાંચ ભેદે કહેલ છે, તે આ પ્રમાણે - ચંદ્ર આદિ - x • ચંદ્રમાં થાય તે ચાંદ્ર, યુગની આદિમાં શ્રાવણ વદ એકમથી આરંભીને પૂર્ણિમાની, પરિસમાપ્તિ સુધીનો કાળ પ્રમાણ ચાંદ્ર માસ. એક પૂણિમાં પરાવર્ત ચાંદ્રમાસ. અથવા ચંદ્રથી નિપજ્ઞત્વથી ઉપચારથી જે માસ તે પણ ચાંદ્ર, તે બાણુણ ચંદ્ર સંવત્સર. બીજા અને ચોથાની પણ વ્યુત્પત્તિ એમ જ જાણવી. ત્રીજો યુગસંવત્સર અભિવર્તિત નામે છે, મુખ્યતાથી તે તેર ચંદ્રમાસ પ્રમાણ સંવત્સર •x - જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ તે કેટલાં કાળે સંભવે? તે કહે છે. આ યુગ ચંદ્ર, ચંદ્ર આદિ પાંચ સંવત્સર રૂ૫, સૂર્ય સંવત્સરની અપેક્ષાથી વિચારતા અન્યૂન અતિક્તિ પાંચ વર્ષોનો થાય છે. સૂર્ય માસ સાદ્ધ ૩૦-અહોરાત્ર પ્રમાણ અને ચંદ્રમાસ ૨૯ દિવસ અને *દર ભાગ દિવસ છે. તેથી ગણિત સંભાવનાથી સૂર્યસંવત્સરના 30 માસ અતિક્રમતા એક ચાંદ્રમાસ અધિક પ્રાપ્ત થાય છે. તે જ રીતે પ્રાપ્ત થાય છે, તે રીતે પૂર્વાચાર્ય દ્વારા પ્રદર્શિત આ કરણગાયા છે – ચંદ્રનું જે વિશેષ, સૂર્યનું માંસનું થાય. આ ગાથાની અક્ષર ગમનિકા કહે છે – સૂર્ય સંબંધી માસની મધ્ય ચંદ્ર-ચંદ્ર માસનો જે વિશ્લેષ થાય છે, આ વિશ્લેષ કરતાં જે બાકી રહે, તે પણ ઉપચારથી વિશ્લેષ છે, તે 3 વડે ગણતાં એક અધિક માસ થાય છે. તેમાં સૂર્યમાસના પરિમાણથી ૩૦ll અહોરાત્રરૂપ ચંદ્ર માસ પરિમાણ ૨૯ - 3ર ભાગ દિવસ બાદ કરવામાં આવે તો રહેશે - ૧ - ૧૨ ભાગ ન્યૂન. તે દિવસને ૩૦ વડે ગુણતાં થશે ૩૦ દિવસ અને ૧/ભાગને ૩૦ વડે ગુણતાં થશે 30: ભાગ. ૩૦ દિવસ વડે શોધિત કરતાં પછી રહેલ શેષ ૨૯ - ૩૨/ર દિનનો આટલા પરિમાણ ચાંદ્રમાસ, થાય છે. એ રીતે સૂર્ય સંવત્સરના 30 માસ અતિક્રમતા એક અધિક માસ થાય. યુગમાં ૬૦ સૂર્યમાસ થાય, તેથી ફરી પણ સૂર્યસંવત્સરના ૩૦ માસ અતિકમતાં બીજો અધિકમાસ થાય છે. કહ્યું છે કે – યુગના અદ્ધમાં સાઈઠ ઈત્યાદિ. આ ગાથાની અક્ષર ગમનિકા કહે છે - એક યુગમાં અનંતર કહેલ સ્વરૂપ પના - પક્ષોના ૬૦ અતીતમાં - સાઈઠ સંખ્યામાં પક્ષો અતિક્રાંત થતાં, આ અવસરમાં યુગાદ્ધ પ્રમાણમાં એક અધિક માસ થાય છે. બીજો અધિક માસ ૧૨૨ પર્વો - પક્ષ વ્યતીત થતાં યુગના અંતે થાય છે. તેથી યુગની મધ્યમાં બીજા સંવત્સરમાં અધિક માસ અથવા પાંચમામાં થાય, એ રીતે એક યુગમાં બે અભિવર્ધિત સંવત્સર થાય છે. જો કે પાંચ સૂર્ય વર્ષરૂપ એક યુગમાં બે ચંદ્રમાસવ નક્ષત્ર માસ આધિકયા સંભવે છે, તો પણ નક્ષત્રમાસનો લોકમાં વ્યવહાર અવિષયવયી છે. અર્થાત જેમ. ચંદ્રમાસ લોકમાં વિશેષથી યવન આદિ વડે વ્યવહરાય છે, તે રીતે નક્ષત્રમાસનો વ્યવહાર થતો નથી. આ નાગાદિ સંવત્સરના માસ, દિનમાન, અયનાદિ પ્રમાણ સંવત્સર અધિકારમાં કહેવાશે. આ ચંદ્રાદિ પાંચ યુગ સંવસર પર્વ વડે પૂરાય છે, એ રીતે તે કેટલાં પ્રતિવર્ષે થાય છે, એમ પૂછતાં કહે છે – ભગવદ્ ! પ્રથમ-યુગની આદિમાં પ્રવૃત્ત ચંદ્ર સંવત્સરના કેટલાં પર્વો-પારૂપ કહેલાં છે? ગૌતમ. ૨૪-પર્વો છે. બાર માસરૂપથી પ્રતિમાસ બે પર્વના સંભવતી થાય. બીજા અને ચોથાના પ્રશ્ન સત્રમાં એ પ્રમાણે જ છે. અભિવર્ધિત સંવત્સર સૂત્રમાં ૨૬-પર્વો, તેના ૧૩ ચંદ્રમાસપણાથી પ્રતિમાસ બે પર્વના સંભવથી કહ્યું. એ રીતે બીજો અભિવર્ધિત પણ જાણવો. એમ બધાં મળીને ૧૨૪ પ થાય. Page #300 -------------------------------------------------------------------------- ________________ |૨૭૮ થી ૨૮૫ ૧૩૩ હવે ત્રીજુ - પ્રમાણ સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમ ! પાંચ ભેદે કહેલ છે ? ગૌતમ! પાંચ ભેદે કહેલ છે, તે આ રીતે - નાક્ષત્ર આદિ - ૪ - અહીં નબ, ચંદ્ર, અભિવર્ધિત નામે સ્વરૂપથી પૂર્વે કહ્યા છે. ઋતુ-લોક પ્રસિદ્ધ વસંત આદિ, તેનો વ્યવહારહેતુ સંવત્સર તે ઋતુ સંવાર. બીજા ગ્રંથમાં આનું નામ સાવન સંવત્સર કર્મસંવત્સર છે. આદિત્યના ચારણી દક્ષિણ અને ઉત્તરાયના વડે નિપજ્ઞ આદિત્ય સંવત્સર. પ્રમાણના પ્રધાનત્વથી આ સંવત્સરનું પ્રમાણ જ કહે છે. તેના માસ પ્રમાણાધીનત્વથી આદિમાં માસ પ્રમાણ. તે આ રીતે - અહીં ચંદ્ર આદિ સંવાર પંચક પ્રમાણ યુગમાં અહોરાત્ર ૧૮૩૦ પ્રમાણ થાય છે. આ કઈ રીતે જાણવું ? અહીં સૂર્યના દક્ષિણ કે ઉત્તર અયન ૧૮૩ દિવસરૂપ યુગમાં પાંચ દક્ષિણાયન અને પાંચ ઉતરાયન, એમ સર્વ સંખ્યાથી દશ અયનો થાય. તેથી ૧૮૩ને ૧૦ વડે ગુણતાં યથોક્ત દિન રાશિ આવે. એ પ્રમાણે દિનરાશિને સ્થાપીને નક્ષત્ર, ચંદ્ર, ગડતુ આદિ માસના દિવસ લાવવાને માટે યથાક્રમે ૬૭, ૬૧, ૬૨ સ્વરૂપથી ભાગ કરવો. તેથી યથોક્ત નાગાદિમાસ ચતુષ્કગત દિવસ પરિમાણ આવે. તે આ પ્રમાણે - યુગદિનાશિ ૧૮૩૦ છે. આના યુગમાં ૬૭ માસ, એ રીતે ૬૭ વડે ભાગ કરતાં, જે પ્રાપ્ત થાય તે નક્ષત્રમાસ. તથા આના જ યુગ દિનરાશિના ૧૮૩૦ રૂપના ૬૧ યુગમાં ઋતુમાસ, એ રીતે ૬૧ ભાગ કરતાં ઋતુમાસ પ્રમાણ આવે. તથા યુગમાં સૂર્યમાસ-૬૦, એ ધ્રુવ રાશિ ૧૮૩૦ રૂપને ૬૦ ભાગ કરાતા જે પ્રાપ્ત થાય, તે સૂર્યમાસ પ્રમાણ. તથા અભિવદ્ધિત વર્ષમાં-ત્રીજા કે પાંચમામાં ૧૩ ચંદ્રમાસ થાય છે, તે વર્ષના બાર ભાગ કરાતા, એકૈક ભાગ અભિવર્ધિતમાસ એમ કહેવાય છે. આ અભિવર્ધિત સંવત્સરનું તેર ચંદ્રમાસ પ્રમાણને દિવસપ્રમાણ - 3૮૩ - ૪૪/૬ર છે. તે કઈ રીતે ? ચંદ્રમાસનું પ્રમાણ દિવસ - ૨૯ - ૩૨૨ છે. તેને ૧૩-વડે ગુણતાં આવશે 398 દિવસોના, ૪૧૬ અંશોના અને તે દિવસના ૬૨ ભાગો, તેના દિવસો લાવવા માટે ૬૨ ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત ૬-દિવસ, તેને પૂર્વોક્ત દિવસોમાં ઉમેરતા થશે - ૩૮૩ દિવસ - ૪૨ ભાગ. પછી વર્ષમાં બાર માસ, એમ માસ લાવવાને માટે બાર વડે ભાંગતા ૩૧અહોરમ પ્રાપ્ત થશે. બાકી ૧૧ અહોરાત્ર શેષ રહેશે. તેને બાર વડે ભાગ દેવાશે નહીં. તેથી જો ૧૧ ૪૪ ભાગ મીલનાર્થે ૬૨ વડે ગુણવામાં આવે ત્યારે પૂર્ણ રાશિ ત્રુટિત નહીં થાય કેમકે શેષ વિધમાન છે. તેથી સુમેક્ષિકા બમણી કરીને ૬૨ વડે ૧૨૪-૩૫-૧૧ને ગુણતાં આવશે ૧૩૬૪, પછી ૪૪/ર ને સવર્ણનાર્થે બમણાં કરીને મૂળરાશિમાં ઉમેરીએ તો ૧૪૫૨ થશે. આને ૧૨ વડે ભાંગતા ૧૨૧ આવશે. • x - ઈત્યાદિથી અભિવર્ધિત માસ પ્રમાણ આવે. આ બધાંની કમથી અંકસ્થાપના આ રીતે - આ નાગાદિ માસનું પ્રમાણ, ૧૩૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ વર્ષના ૧૨-માસ એ રીતે બામણું પોત-પોતાનું વર્ષ પ્રમાણ થાય છે, સ્થાપના આ રીતે - [એમ બે સ્થાપના કરી છે.] જેમકે નક્ષત્ર માસના દિન-૨૭, ભાગ ૨૧, ચંદ્રમાસના દિવસ-૨૯ અને ૩૨ ભાગ, ઋતુમાસના-30 દિવસ, સૂર્યમાસના ૩૦ દિવસ 30/ભાગ અભિવર્ધિત માસના - ૩૧ દિવસ અને ૧૨૧/૧૨૪ ભાગ. વર્ષ પ્રમાણ સ્થાપનામાં નબ વર્ષના ૩૨૭. પ૧/૪ ભાગ, ચંદ્ર વર્ષના - ૩૫૪ - ૧/૬ ભાગ, વડતુવર્ષના-૩૬૦, સૂર્યવર્ષના - ૩૬૬ અને અભિવર્ધિત વર્ષના - ૩૮૩ - ૪૪ર થશે. • x • x - aો નિસયા આ ગાથાની વ્યાખ્યા - આદિત્યાદિ સંવત્સર માસોની મધ્યે કર્મસંવત્સર સંબંધી માસ નિરંશપણે - પૂર્ણ ૩૦-અહોરાત્ર પ્રમાણપણે લોકવ્યવહારકાક થાય. બાકીના સૂર્ય આદિ વ્યવહારમાં ગ્રહણ કરવા દુકર છે કેમકે સાંશપણે વ્યવહારપથમાં અવતરતા નથી. તિરંશતા આ પ્રમાણે છે – ૬૦ પલની ઘટિકા, બે ઘટિકા તે મુદ્દd, 30મુહૂર્તનું અહોરાત્ર. ૧૫-અહોરાત્રનો પક્ષ, બે પક્ષનો માસ, ૧૨માસનું સંવત્સર. એ પ્રમાણે છે. શાઅવેદી વડે બઘાં પણ મારો સ્વસ્વકાર્યોમાં નિયોજિત છે, તે આ રીતે - અહીં નક્ષત્રમાસનું પ્રયોજન સંપદાયથી જાણવું. વૈશાખ, શ્રાવણ, માઘ, પોષ ફાગણમાં જ વાસ્તુનો પ્રારંભ કQો પણ બાકીના સાતમાં નહીં. ઈત્યાદિ ચંદ્રમાસનું પ્રયોજન છે. તુમાસનું પૂર્વે કહેલ છે. સિંહસ્થ ગુરુ, ધનાર્ક-મીનાક, અધિકમાસ ઈત્યાદિમાં લગ્ન ન કરવા, તે સૂર્યમાસ અને અભિવર્ધિતમામનો હેતુ છે. પૂર્વે નક્ષત્ર સંવત્સરાદિ સ્વરૂપથી નિરૂપેલ, અહીં તે દિનમાન કાઢવા વગેરે પ્રમાણ કરણથી વિશેષથી નિરૂપિત છે, માટે પુનરુક્તિ છે, તેમ ન વિચારવું. નિશીથ ભાણકારના આશયથી - નક્ષત્ર, ચંદ્ર, ઋતુ, સૂર્ય અને અભિવર્ધિતરૂપ પાંચ માસ, તેના બારગણાં તે સંવત્સર છે એ રીતે સંવત્સરપંચક યુક્તિયુકત છે. અન્યથા ઉદ્દેશાધિકારમાં નક્ષત્ર સંવત્સર ઉદ્દેશ કરણ, યુગસંવત્સર અધિકારમાં ચંદ્ર અને અભિવર્ધિતનું ઉદ્દેશ કરણ, વળી પ્રમાણ સંવત્સર અધિકારમાં તેનું જ પ્રમાણ કરણ ઈત્યાદિ મોટા-ગૌરવને માટે થાય. જે સ્થાનાંગ, ચંદ્રપ્રાપ્તિ આદિમાં અને આ ઉપાંગમાં આ સંવત્સરપંચક વર્ણન કરેલ છે, તે બહુશ્રુત વડે જાણવા યોગ્ય છે (અથવા બહુશ્રુત જાણે.) હવે લક્ષણ સંવત્સર - [સૂત્રાર્થ મુજબ જાણવું] તેમાં સમ - સમપણે નક્ષત્ર • કૃતિકાદિ વન - કારતક પૂનમ આદિ તિથિ વડે સંબંધ યોજે છે. અર્થાત્ જે નક્ષત્રો જે તિથિમાં ઉત્સથિી હોય - જેમ કે કારતકે કૃતિકા, તેનું તેમાં જ હોવું. * * * જેમાં સમપણે ઋતુઓ પરિણમે, વિષમપણે નહીં, કાર્તિકી પછી હેમંતઋતુ, Page #301 -------------------------------------------------------------------------- ________________ ૭/૨૭૮ થી ૨૮૫ ૧૩૯ ૧૪૦ જંબૂદ્વીપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ પૌષી પછી શિશિરઋતુ ઈત્યાદિ. જે સંવત્સર અતિ ઉષ્ણ કે અતિશીત નથી, ઘણાં જળવાળો હોય તે લક્ષણથી નિષ્પન્ન, તે નક્ષત્રસંવત્સર. * * * * * હવે ચંદ્ર - ચંદ્ર સાથે સમક યોગને ઉપયત વિષમચારી - વિદેશ નામક માસવાળા નખો તે-તે પૂર્ણિમા - મહીનાની અંત્ય તિથિ તેને પૂર્ણ કરે છે, તે જાણવું. જે કટક - શીત, આતપ રોગાદિ દોષની બહુલતાપણે, પરિણામદારુણતાથી છે, તેને ચંદ્ર સંબંધી ચંદ્રના અનુરોધથી તે માસની પરિસમાપ્તિ છે, માસ સદેશ નામ નuથી. નહીં. હવે કર્મ નામે - જે સંવત્સરમાં વનસ્પતિઓ વિષમકાળે પલવ, અંકુર આદિથી યુકત થઈ પરિણમે છે, તથા સ્વ-સ્વ ઋતુના અભાવમાં પણ પુષ્ય અને કળા આપે છે, અકાળે પલ્લવો અને અકાળે પુષ્પ અને ફળો આપે છે તે. તથા વૃષ્ટિ સમ્યક્ ન વરસે - વરસાદ ન થાય, તે કર્મ સંવત્સર છે. - હવે સૌર - પૃથ્વી અને ઉદક તથા પુષ્પ અને ફળોના સ, તેને આદિત્ય સંવત્સર આપે છે. તથા થોડી પણ વાણિી ધાન્ય તિપાદિત થાય છે. અર્થાત જે સંવત્સરમાં પૃથ્વી, તથાવિધ ઉદકના સંપર્કથી અતિ સ-રસ થાય છે. પાણી પણ સુંદર પરિણામવાળા સયુક્ત પરિણમે છે, પુષ્પો - મધૂકાદિ સંબંધી, ફળો-આમ ફળાદિ રસ પ્રચૂર થાય છે, થોડાં પણ વરસાદ વડે ધાન્ય સર્વત્ર સારું પાકે છે, તે આદિત્ય સંવત્સર છે, તેમ પૂર્વ પ્રષિઓએ કહેલ છે. ધે અભિવર્તિત- જે સંવત્સરમાં ક્ષણ, લવ, દિવસો, ઋતુ, સૂર્યના તેજથી કરીને તીવ તપ્ત થાય છે. બધાં પણ નિમ્ન સ્થળો અને સ્થળો જળ વડે ભરાય છે, તે સંવત્સરને અભિવર્તિત સંવત્સર જાણવો તેમ પૂર્વ ઋષિઓએ કહેલ છે. હવે શનૈશ્ચર સંવત્સર - ૨૮ પ્રકારે છે. જેમકે - અભિજિતુ શનૈશ્ચર સંવત્સર, શ્રવણ શનૈશ્ચર સંવત્સર, ઘનિષ્ઠા શનૈશ્ચર સંવત્સર, શતભિષજુ શનૈશ્ચર સંવત્સર, પૂર્વભાદ્રપદા શનૈશ્ચર સંવત્સર ચાવત્ મૃગશિર્ષ શનૈશ્ચર સંવત્સર ઈત્યાદિ. તેમાં જે સંવત્સરમાં અભિજિત નક્ષત્ર સાથે શનૈશ્ચર યોગને કરે છે, તે અભિજિત શનૈશ્ચર સંવત્સર, જેમાં શ્રવણનક્ષત્ર સાથે શનિ યોગને કરે છે, તે શ્રવણ શનૈશ્ચર સંવત્સર, એ પ્રમાણે બધાં નમોના શનૈશ્ચર સંવત્સર કહેવા. અથવા શનૈશ્ચર મહાગ્રહ ૩૦ સંવત્સર વડે સર્વ નક્ષત્રમંડલઅભિજિતાદિને સમાપ્ત કરે છે, એટલો કાળ વિશેષ, તે 30 વર્ષ પ્રમાણ શનૈશ્ચર સંવત્સર કહેવાય. સંવત્સરો કહ્યા. હવે આમાં કેટલાં માસો હોય તે પ્રશ્ન - • સૂત્ર-૨૮૬ થી ૨૮ - રિ૮૬] ભગવન! એક એક સંવત્સરના કેટલાં માસ કહેલા છે ? ગૌતમ ! બાર માસ કહેલાં છે, તેના બે ભેદે નામો કહેલા છે, તે આ પ્રમાણે - લૌકિક અને લોકોત્તર, તેમાં લૌકિક નામે આ પ્રમાણે છે – શ્રાવણ, ભાદરવો, આસો યાવતું આષાઢ. લોકોતરિક નામો આ પ્રમાણે છે – [૨૮૭,૨૮૮] અભિનંદિત, પ્રતિષ્ઠિત વિજય, પ્રીતિવર્ધન, શ્રેયાંસ, શિવ શિશિર, હિંમવાનું...વસંતમાસ, કુસુમ સંભવ, નિદાઘ અને બારમો વનવિરોધ. [૨૮] ભગવત્ ! એક માસના કેટલાં પક્ષો કહેલા છે? ગૌતમ 7 બે પક્ષ કહેલ છે, તે આ પ્રમાણે – કૃષણપક્ષ અને શુકલપક્ષ. - ભગવન! એક એક પક્ષના કેટલા દિવસો કહેલા છે? ગૌતમ ! પંદર દિવસો કહેલા છે, તે આ પ્રમાણે - પતિપદા દિવસ, દ્વિતીયા દિવસ યાવતું પંચદશી દિવસ. ભગવાન ! આ પંદર દિવસોના કેટલા નામો કહેલા છે ? ગૌતમ ! પંદર નામો કહેલા છે, તે આ - રિ૯૦ થી ર૯ પૂવગ, સિદ્ધ મનોરમ, મનોરથ, યશોભદ્ર, યશોધર, સર્વકામ સમૃદ્ધ... ઈન્દ્રમૂધઈભિષિક્ત, સોમનસ, ધનંજ, સિદ્ધ, અભિાત, અત્યશન, શdજય.. અનિવેમ્મ અને પંદરમો ઉપશમ એ દિવસના નામો છે. - ભગવાન ! આ પંદર દિવસોમાં કેટલી તિથિ કહી છે? ગૌતમ / ૧૫-તિથિ કહેલી છે, તે આ પ્રમાણે – નંદા, ભદ્રા, જયા, તુચ્છા, પૂણએ પક્ષની પાંચમી તિથિ છે, ફરી પણ નંદા, ભદ્રા, જયા, તુચ્છા અને પૂણી એ પક્ષની દશમી તિથિ છે. ફરી પણ નંદા ભદ્રા, જયા, તુચ્છા અને પૂર્ણ એ પક્ષની પંદરમી તિથિ છે. એ પ્રમાણે ત્રણ આવૃત્તિઓમાં બધાં દિવસોની તિથિઓ કહેલી છે. ભગવન! એક-એક પક્ષમાં કેટલી રાત્રિએ કહેલી છે? ગૌતમ! પંદર રાત્રિઓ કહેલી છે, તે આ રીતે - પ્રતિપદા રાત્રિ યાવતું પંદરમી રાત્રિ. ભગવના આ પંદર ગિઓ કયા નામથી કહેલ છે ? ગૌતમ! તેના પંદર નામો કહેલા છે, તે આ પ્રમાણે – [૨૩ થી ર૯૫] ઉત્તમા, સુનામા, એલાપત્યા, યશોધરા, સોમનસા, શ્રીસંભૂત... વિજયા, વૈજયંતી, જયંતિ, અપરાજિતા, ઈચ્છા, સમાહારા, તેજ, અતિતેજા... અને દેવાનંદા કે નિરતિ પંદરમી. આ રાત્રિના નામો છે. ભગવન! આ પંદર રાત્રિની કેટલી તિથિ કહેલ છે. ગૌતમ! પંદર તિથિ કહેલી છે, તે આ પ્રમાણે – ઉગ્રવતી, ભોગવતી, યશોમતી, સર્વ સિદ્ધા અને પાંચમી શુભનામાં ફરી પણ ઉગ્રવતી, ભોગવતી, યશોમતી, સdસિદ્ધા અને દશમી શુભનામાં. ફરી પણ ઉગવતી, ભોગવતી, યશોમતી, સdસિદ્ધા અને પદમ-છેલ્લી શુભનામા. એ પ્રમાણે ત્રણ આવૃત્તિમાં આ તિથિઓ બધી રાત્રિમાં આવે. ભગવદ્ ! એકૈક અહોરાત્રમાં કેટલા મુહુર્તા કહેલાં છે ? Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ થી ૨૯૮ ૧૪૧ ગૌતમ! ૩૦-મુહૂર્તા કહેલાં છે, તે આ રીતે – [૨૯૬ થી ર૯૮] રુદ્ર, શ્રેયા, મિત્ર, વાયુ, સુબીય, અભિચંદ્ર, માહેન્દ્ર, બલવાન, બહા, બહુ સત્ય અને ૧૧મું ઈશાન વાભાવિતાત્મા, વૈશ્રમણ, વારુણ, આનંદ, વિજય, વિશ્વસેન, પ્રજાપત્ય અને વીસમું ઉપશમ. ગંધર્વ, અનિવેશમ, શતવૃષભ, આતપવાન, મમ, ઋણવાન, ભૌમ, વૃષભ, સવર્ણ અને મીશનું રાક્ષસ. • વિવેચન-૨૮૬ થી ૨૯૮ : ભદંત! એક એક સંવત્સરના કેટલા મહિના કહેલા છે ? ગૌતમ! બાર મહિનાઓ કહેલાં છે તેના બે પ્રકારે નામો કહેલા છે, તે આ પ્રમાણે - લૌકિક અને લોકોતર. લોક-પ્રવચન બહારના જન, તેઓમાં પ્રસિદ્ધ કે તેમના સંબંધી તે લૌકિક, લોકોતરમાં - નોન • પૂર્વોક્ત જ, તેમાંથી સમ્યગુ જ્ઞાનાદિ ગુણ યુકતત્વથી ઉત્તરપ્રધાન, તે લોકોત્તર-જૈનો, તેમનાં પ્રસિદ્ધત્વથી તેમના સંબંધી તે લોકોત્તર, લૌકિક માસના નામો - શ્રાવણ, ભાદરવો, આસો, કાતરક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ. લોકોતર નામો આ પ્રમાણે- પહેલો શ્રાવણ તે અભિનંદિત, બીજો પ્રતિષ્ઠિત, બીજે વિજય, ચોથો પ્રીતિવર્ધન, પાંચમો શ્રેયાન, છઠ્ઠો સિવ, સાતમો શિશિર, આઠમો હિમવાનું, નવમો વસંતમાસ, દશમો કુસુમસંભવ, અગિયારમો નિદાઘ, બારમો વનવિરોહ. અહીં સૂર્યપ્રજ્ઞપ્તિ વૃત્તિમાં અભિનંદિતને સ્થાને અભિનંદ અને વનવિરોહને સ્થાને વનવિરોધી કહેલ છે. હવે પ્રતિમાસે કેટલા પક્ષો છે તેનો પ્રશ્ન – ભગવન્! એક એક માસના કેટલા પક્ષો કહેલા છે ? ગૌતમ ! બે પક્ષો કહેલા છે, તે આ પ્રમાણે - કૃષ્ણપા, જેમાં ધવરહ પોતાના વિમાનથી ચંદ્ર વિમાનને આવરણ કરે છે, તેનાથી જે અંધકારની બહુલતા થાય તે બહુલ પક્ષ અને બીજો શુક્લપક્ષ, જેમાં તે જ ચંદ્રવિમાનના આવરણને છોડે છે, તેનાથી જ્યોત્સના ધવલિતાથી શુક્લ પક્ષ અને બીજો શુકલપક્ષ, જેમાં તે જ ચંદ્રવિમાનના આવરણને છોડે છે, તેનાથી જ્યોત્સના ધવલિતાથી શુક્લ પક્ષ થાય. ‘ત્ર' કાર બંને પક્ષ પક્ષની તુચતા જણાવે છે. તેથી બંને પણ પક્ષો સમાના તિથિનામક અને સમાન સંખ્યાવાળા થાય છે. હવે તેની દિવસ સંખ્યા પૂછતાં કહે છે – ભગવત્ કૈક પાના કૃષ્ણ કે શુક્લમાંના કોઈના પણ કેટલાં દિવસો કહ્યા છે ? જો કે દિવસ શબ્દ અહોરાત્ર અર્થમાં રૂઢ છે, તો પણ સપિકાશવાળો કાળ વિશેષ અહીં ગ્રહણ કરવો. કેમકે રાત્રિ વિભાગ પ્રગ્નસૂત્ર આગળ કહેલ છે. ગૌતમ! પંદર દિવસો કહેલા છે. આ કર્મમાસની અપેક્ષાથી જાણવા. તેમાં પૂર્ણ પંદર અહોરમોનો સંભવ છે. તે આ રીતે – પ્રતિપતુ દિવસ, પક્ષની આધતાથી ૧૪૨ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ કહેવાય છે, તેથી પ્રતિપતુ એટલે પહેલો દિવસ તથા દ્વિતીયા તે બીજો દિવસ, તૃતિયા તે બીજો દિવસ ઈત્યાદિ, અંતે પંચદશી તે પંદમો દિવસ. ભગવદ્ ! આ પંદર દિવસોના કેટલાં નામો કહેલાં છે ? ગૌતમ ! પંદર નામો કહેલા છે. તે આ રીતે – પહેલો પૂર્વાગ દિવસ, બીજો સિદ્ધમનોમ, બીજો મનોહર, ચોથો યશોભદ્ર, પાંચમો યશોધર, છઠો સર્વકામસમૃદ્ધ ઈત્યાદિ સૂણાર્થમાં કહ્યા પ્રમાણે જાણવું. હવે આ દિવસોની પંદર તિથીને પૂછવા કહે છે – આ અનંતરોક્ત પંદર દિવસોની ભગવત્ ! કેટલી તિથિઓ કહેલી છે ? ગૌતમ ! પંદર તિથિ કહેલી છે. તે આ પ્રમાણે નંદા, ભદ્રા, જયાં, તુચ્છા જેને બે જે રિક્તા કહે છે અને પાંચમી પૂણ. •X X • તે પૂર્ણા પંદર તિથિરૂપ પક્ષની પંચમી તરીકે રૂઢ છે. આ પંચમીથી આગળ છઠ્ઠી આદિ તિથિઓ નંદાદિકમે જ ફરી દેખાડેલ છે તેથી જ સુગમાં કહે છે કે – ફરી પણ નંદા આદિ લેવા, તેમાં પક્ષની દશમી પૂર્ણ થશે, તે બીજી આવૃત્તિ કરી પણ નંદાદિ પાંચ લેવા. તેમાં પક્ષની પંદરમી તિથિ તે પૂર્ણ. આ અર્થનું નિગમન કરતાં કહે છે – એ પ્રમાણે ઉક્ત રીતે ત્રણ આવૃત્તિરૂપે આ અનંતરોક્ત નંદાદિ પાંચ ત્રિગુણ પંદર સંખ્યાની તિથિઓ છે. પંદર દિવસોની થાય છે, તેને દિવસ તિથિઓ કહે છે. દિવસની તિથિ કહી, તિથિમૂત્રના પૃથ વિધાનમાં વિશેષ શું છે ? તે કહે છે - સૂર્ય ચાર વડે કરાયેલ દિવસ, તે પ્રત્યક્ષસિદ્ધ છે. ચંદ્રચાર વડે કરાયેલ તિથિ કઈ રીતે છે ? તે કહે છે – પૂર્વ પૂર્ણિમાથી પર્યવસાન પામતી અને ૬૨ ભાગથી આરંભાતા ચંદ્રમંડલની સદા અનાવરણીય બે ભાગો છોડીને બાકીના *દo ભાગરૂપ પંદર ભાગો જેટલાં કાળથી ઘુવરાહુ વિમાન વડે આવૃત થાય છે, તે અમાવાસ્યા પછી પ્રગટ થાય છે. તેટલો કાળ વિશેષ તે તિથિ. હવે સકિ વક્તવ્યતાનો પ્રશ્ન - ભગવન્! કૈક પક્ષની કેટલી સમિ અનંતરોકત દિવસોના ચરમાંશરૂપે કહેલ છે ? ગૌતમ! પંદર રાત્રિ કહી છે, તે આ રીતે – પ્રતિપદારાત્રિ ચાવતુ પંદરમી સકિ. ગૌતમ! પંદર રાત્રિના નામો આ પ્રમાણે કહેલા છે, તે આ રીતે- એકમની સમિનું નામ ઉતમા છે, બીજી રાત્રિ-સુનકા, ત્રીજી સબિ એલાપત્યા, ચોથી રાત્રિ યશોધરા, પાંચમી સબિ સૌમનસા, છટ્ટી શ્રી સંભૂતા, સાતમી વિજયા, આઠમી વૈજયંતી ઈત્યાદિ સ્ત્રાર્થવતું. જેમ અહોરાત્રોની દિવસ અને રાત્રિના વિભાગથી સંજ્ઞાતર કહ્યા, તેમ દિવસ તિથિ સંજ્ઞાંતર પૂર્વે કહ્યા. હવે સમિતિથિની બીજી સંજ્ઞા માટે પ્રશ્ન કરતાં કહે છે કે ભગવદ્ ! આ પંદર સગિની કેટલી તિથિઓ કહેલી છે ? ગૌતમ! પાંચ તિથિ કહેલ છે, તે આ પ્રમાણે-પહેલી ઉગ્રવતી નંદાતિવિસત્રિ, બીજી ભોગવતી ભદ્રાતિચિની સત્રિ, બીજી યશોમતી - જયતિથિની સત્રિ, ચોથી સર્વસિદ્ધા - તુચ્છા તિથિની સમિ, પાંચમી શુભનામા-પૂણ તિથિની સબિ, ફરી છઠ્ઠી ઉગ્રવતી • નંદા તિથિની સમિ, Page #303 -------------------------------------------------------------------------- ________________ ૭/૨૮૬ થી ૨૯૮ ભોગવતી ભદ્રાતિથિની સાતમી રાત્રિ, યશોમતી - જયાતિથિની આઠમી રાત્રિ, સર્વસિદ્ધા તુચ્છા તિથિની નવમી રાત્રિ, શુભનામા-પૂતિથિની દશમી રાત્રિ ફરી ઉગ્રવતી આદિ પાંચે કહેવી. જેમ નંદાદિ પાંચે તિથિની ત્રણ આવૃત્તિથી પંદર તિથિઓ થાય છે, તે રીતે ઉગ્રવતી આદિ ત્રણની આવૃત્તિથી પંદર રાત્રિ તિથિઓ થાય છે. હવે એક અહોરાત્રના મુહૂર્તો ગણવા મરાટે પૂછે છે ભગવન્ ! એકૈંક અહોરાત્રના કેટલાં મુહૂર્તો કહેલા છે ? ગૌતમ ! ૩૦-મુહૂર્તો કહેલા છે. તે આ રીતે – પહેલું રુદ્ર, બીજું શ્રેયાન્, ત્રીજું મિત્ર, ચોથું વાયુ, પાંચમું સુપીત, છઠ્ઠું અભિચંદ્ર, સાતમું માહેન્દ્ર, આઠમું બલવાન ઈત્યાદિ સૂત્રાર્થવત્ છે. હવે તિથિ વડે પ્રતિબદ્ધપણાથી કરણોના સ્વરૂપનો પ્રશ્નપૂછતા કહે છે [સૂત્ર] – • સૂત્ર-૨૯૯ : ભગવન્ ! કરણ કેટલા કહેલા છે ? બલ, બાલવ, ગૌતમ ! અગિયાર કરણ કહેલા છે, તે આ પ્રમાણે કોલવ, સ્ત્રી વિલોચન, ગર, વણિજ, વિષ્ટી, શકુની, ચતુષ્પદ, નાગ અને કિંતુભ. ભગવન્ ! આ અગિયારે કરણોમાં કેટલા કરણ ચર છે અને કેટલાં કરણ સ્થિર કહેલા છે ? ગૌતમ ! સાત કારણો ચર અને સાત કરો સ્થિર કહેલા છે, તે આ પ્રમાણે જાણવા. - - બવ, બાલવ, કોલવ સ્મ્રુિતિલોચન ગર, વણિજ અને વિષ્ટી આ સાત કરણો ચર છે. ચાર કરણો સ્થિર છે કહેલા છે, તે આ − શકુની, ચતુષ્પદ, નાગ અને કિંતુભ તે ચાર. ભગવન્! આ કરણો ચર કે સ્થિર ક્યારે થાય છે ? ગૌતમ ! શુકલપક્ષની એકમની રાત્રિ બવકરણ થાય છે. – બીજે દિવસે બાલવ અને રાત્રે કોલવ કરણ થાય છે. - - - - - ૧૪૩ - - ત્રીજે દિવસે સ્ત્રિ વિલોચન, રાત્રે ગર કરણ થાય. ચોથે દિવસે વણિજ્ અને રાત્રે વિષ્ટી કરણ થાય. પાંચમે દિવસે લવ અને રો બાલવ કરણ થાય. નોમે દિવસે બાલવ, રાત્રે કોલવ કરણ થાય. – દશમે દિવસે ત્રિવિલોચન, રાત્રે ગર કરણ થાય. અગિયારસે દિવસે વણિજ્, રાત્રે વિષ્ટી કરણ થાય. છઠ્ઠે દિવસે કોલવ અને રાત્રે સ્ત્રિ વિલોચન થાય. સાતમે દિવસે ગર અને રાત્રે વણિજ્ કરણ થાય. આઠમે દિવસે વિષ્ટી, રાત્રે નવ કરણ થાય. ૧૪૪ બારસે દિવસે ભવ, • તેરસે દિવસે કોલવ, ચૌદશે દિવસે ગર, રાત્રે વણિજ્ કરણ થાય. - - પૂનમે દિવસે વિષ્ટી, રાત્રે ભવ કરણ થાય. ૦ [શુક્લ પક્ષ કહ્યો, હવે કૃષ્ણપક્ષ કહે છે - એકમને દિવસે બાલવ, રાત્રે કોલન કરણ હોય. બીજને દિવસે સિવિલોચન, રાત્રે ગર કરણ. - - - ત્રીજના દિવસે વણિજ્, રાત્રે વિષ્ટીકરણ હોય. ચોથના દિવસે બવ અને રાત્રે બાલવ કરણ હોય. - પાંચમના દિવસે કોલવ અને રાત્રે સ્મિવિલોગન હોય. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ રાત્રે બાલવ કરણ થાય. રાત્રે ત્રિવિલોચન કરણ થાય. - - છઠ્ઠના દિવસે ગર અને રાત્રે વણિજ્ કરણ હોય. – સાતમના દિવસે વિષ્ટી, રાત્રે વકરણ હોય. – આઠમના દિવસે બાલવ, રાત્રે કોલવ કરણ હોય. - • નોમના દિવસે અિવિલોચન, રાત્રે ગર કરણ હોય. – દશમના દિવસે વર્ણિ, રાત્રે વિષ્ટીકરણ હોય. અગિયારના દિવસે બવ, રાત્રે બાલવ કરણ હોય. - – બારસના દિવસે કોલવ, રાત્રે ત્રિવિલોચન હોય. - • તેરસના દિવસે ગર, રાત્રે વણિજ્ કરણ થાય. - • ચૌદશના દિવસે વિષ્ટી, રાત્રે શકુની કરણ થાય. – અમારાના દિવસે ચતુષ્પદ, રાત્રે નામ કરણ થાય. - શુકલ પક્ષની એકમે દિવસે કિંતુભ કરણ થાય છે. • વિવેચન-૨૯૯ : ભગવન્ ! કરણો કેટલાં કહેલા છે ? ગૌતમ ! અગિયાર કરણો કહેલા છે. તે આ પ્રમાણે – બવ, બાલવ, કોલવ, સ્ત્રીવિલોચન અન્યત્ર આને સ્થાને નૈતિલ કહેલ છે. - ૪ - આનાં ચ-સ્થિરત્વાદિ વ્યક્તિક પ્રશ્ન – ભગવન્ ! આ કરણોની મધ્યે કેટલાં કરણ ચર છે અને કેટલાં કરણ સ્થિર કહેલાં છે ? ગૌતમ ! સાત કરણો ચર છે કેમકે અનિયત તિથિવાળા છે. ચાર કરણો સ્થિર છે કેમકે તે નિયત તિથિભાવિ છે. - X - બવ આદિ સૂત્રોક્ત સાત છે. આ સાત કરણોચર છે, એમ નિગમનવાક્ય કહ્યું. ચાર કરણો સ્થિર છે – શકુની આદિ આ ચાર કરણો સ્થિર કહેવા – એ નિગમન વાક્ય છે. પ્રારંભક અને નિગમન હવે વાક્યના ભેદથી અહીં માટે પુનરુક્તિ છે, તેમ ન સમજવું. હવે તેના સ્થાન નિયમનો પ્રશ્ન કરતાં કહે છે – તે બધું સ્વયં સ્પષ્ટ છે, Page #304 -------------------------------------------------------------------------- ________________ /૨૯૯ ૧૪૫ ૧૪૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/3 વિશેષ એ કે દિવસ અને રાત્રિના વિભાગથી જે પૃથકથન છે. તે કરણોનું અધ તિથિ પ્રમાણqવી છે. કણ ચૌદશે રાત્રિના શકની, અમાસે દિવસે ચતુષ્પદ, સત્રિમાં ના, શુક્લપક્ષની એકમે દિવસના કિંતુH, એ ચાર સ્થિર કરણો આ જ તિથિમાં થાય છે. ધે જો કે બધાં પણ કાળના સદા પરિવર્તન સ્વભાવપણાના અનાદિ-અનંત ભાવથી વચમાણ સૂગારંભ અનુત્પન્ન છે તો પણ કાળવિશનો આદિ-અંત વિચાર છે જ. કેમકે પૂર્વસંવત્સર, વર્તમાન સંવત્સર ઈત્યાદિ વ્યવહાર સિદ્ધ છે. તેથી કાળ વિશેષની આદિને પૂછે છે – • સૂત્ર-૩૦૦ : સંવત્સરોમાં ભગવાન આદિ સંવત્સર કયો છે ? અયનોમાં આદિ અને કયો છે? ઋતુઓમાં આદિ ઋતુ કઈ છે ? માસની આદિ કઈ છે પરૂની આદિ કઈ છે? અહોરાત્રની આદિ શું છે? મુહર્તની આદિ શું છે ? કરણની આદિ શું છે ? તથા નામોમાં પહેલું નક્ષત્ર કર્યું કહેલ છે ? [આટલા પનો કયl] ગૌતમ! (૧) સંવત્સરમાં આદિ ચંદ્ર સંવતાર છે - (૨) અયનોમાં પહેલું દક્ષિણાયન છે. (3) wતુઓમાં પહેલી વષત્રિત છે. (૪મહિનાઓમાં પહેલો શ્રાવણ માસ છે. (૫) પક્ષોમાં પહેલો કૃષ્ણ પક્ષ છે. (૬) અહોરાત્રમાં પહેલો દિવસ છે. () મુહૂર્તામાં પહેલું યુદ્ધ મુહૂર્ત છે. (૮) કરણોમાં પહેલું બાલવ કરણ છે. (૯) નસોમાં પહેલું અભિજિત નક્ષત્ર છે. એ પ્રમાણે આયુષ્યમાન શ્રમણ ! કહેલ છે. ભગવના પાંચ સંવારીક યુગમાં કેટલા અયન, કેટલી ઋતુ, એ પ્રમાણે મહિના, પક્ષ, અહોરાત્ર અને કેટલા મુહુર્તા કહેલા છે ? ગૌતમ પાંચ સંવત્સરીક યુગમાં દશ અયન, નીશ ઋતુ, ૬૦-માસ, ૧૨૦-પક્ષ, ૧૮૩૦ અહોરમ, ૫૪,છo મુહૂર્તા કહેલ છે. • વિવેચન-30o : ચંદ્ર આદિ પંચકવર્તીની આદિ-પ્રથમ જેમાં છે તે વિમવિ સંવત્સર. આ પ્રાસણ ચંદ્રાદિ સંવત્સરની અપેક્ષાથી જાણવું. અન્યથા પરિપૂર્ણ સુર્યસંવત્સર-પંચકરૂપ યુગની આદિ શું છે ? અંત શું છે ? એમ પ્રશ્ન અવકાશ જ ન રહે. દક્ષિણાયન અને ઉત્તરાયણમાં આદિ અયન કયું છે ? વર્ષ આદિ ઋતુઓમાંની કઈ ઋતુ આદિમાં છે ? શ્રાવણ આદિ મધ્યવર્તી છે તે મહિનાઓમાં કયો માસ આદિમાં છે ? એ રીતે બે પક્ષમાં આદિ પક્ષ કયો છે ? અહોરાબમાં આદિ કોણ છે ? ઈત્યાદિ પ્રશ્નો છે. [27/10]. ગૌતમ ચંદ્ર જેની આદિમાં છે, તે ચંદ્રાદિ સંવત્સર, કેમકે ચંદ્ર ચંદ્ર અભિવધિત ચંદ્ર અભિવર્ધિત નામે સંવરપંચક રૂપ યુગની પ્રવૃત્તિમાં પહેલાંથી તેનું પ્રવર્તન છે. અભિવર્ધિતનું નથી. કેમકે અભિવર્ધિત સંવત્સર ત્રીશ માસના અતિક્રમથી સંભવે છે. [શંકા યુગની આદિમાં વર્તમાનત્વથી ચંદ્ર સંવત્સરની આદિમાં કહેલ છે, તો યુગનું આદિવ કઈ રીતે? [સમાઘાન યુગમાં પ્રતિવર્તમાન સર્વે કાળવિશેષ સુષમસુષમાદિ પ્રતિપાદિત છે, યુગ અંત પામતાં તે પુરા થાય છે. સકલ જયોતિશારનું મૂલ સૂર્ય દક્ષિણાયન અને ચંદ્ર ઉત્તરાયણની એક સાથે પ્રવૃત્તિ યુગની આદિમાં જ છે, તે પણ ચંદ્રાયણના અભિજિત યોગનો પહેલો સમય જ અને સૂર્યાયાણનો પુષ્યનો સદ ભાગ વ્યતીત થતાં, તેનાથી યુગનું આદિત્વ સિદ્ધ છે. તથા દક્ષિણાયન-સંવત્સના પહેલાં છે. માસની આદિમાં જે છે તે. આનું આદિત્ય યુગના પ્રારંભમાં પ્રથમથી પ્રવૃત્ત છે. આ વચન સૂર્યાયનની અપેક્ષાથી છે, ચંદ્રાયનની અપેક્ષાથી ઉત્તરાયણની આદિતા કહેવી જોઈએ. કેમકે યુગના આરંભમાં ચંદ્રની ઉત્તરાયણ પ્રવૃતતા છે. પ્રાગૃષ્ઠ ઋતુ - આષાઢ અને શ્રાવણરૂપ બે માસની છે. તે જેની આદિમાં છે, તે પ્રાવૃડાદિક ઋતુઓ. કેમકે યુગની આદિમાં ઋતુના એકદેશના શ્રાવણમાસનું પ્રવર્તન છે. •x - બહુલ કૃિષ્ણ પક્ષાદિ બે પક્ષ, શ્રાવણકૃષ્ણપક્ષ જ યુગની આદિમાં પ્રવૃત છે. અહોરાકની આદિમાં દિવસ છે, મેરની દક્ષિણ અને ઉત્તરમાં સૂર્યોદય જ યુગને આરંભે છે, આ વચન ભરત અને ઐરાવતની અપેક્ષાથી છે. વિદેહની અપેક્ષાથી તો સમિમાં તેની પ્રવૃત્તિ છે. તથા ત્રીશ મુહૂર્તામાં રુદ્ધ પહેલું છે, કેમકે પ્રાત:કાળે તેની જ પ્રવૃત્તિ છે. તથા બાલવાદિ કરણ છે, કેમકે કૃષ્ણ પક્ષની એકમના દિવસે તે કરણનો જ સંભવ છે. તથા અભિજિત આદિ નાગો છે, તેનાથી જ આરંભીને નક્ષત્રોના ક્રમથી યુગનું પ્રવર્તન છે. તેથી કહે છે - ઉત્તરાષાઢા નક્ષત્રના ચમ સમય પાશ્ચાત્યમાં યુગનો અંત થાય. તેથી નવા યુગની આદિમાં અભિજિતુ નાગ જ હોય. હે શ્રમણ !, હે આયુષ્યમાન્ ! અંતે સંબોધન શિષ્યના ફરી પ્રગ્નવિષયક ઉધમને જણાવવા માટે છે. તેથી જ ઉલ્લસિત મનથી યુગની આદિમાં અયનાદિ પ્રમાણ પૂછે છે – ભગવન પંય સંવત્સરીક યુગમાં આના વડે ઉત્તરપ્રમાં દશ અયન ઈત્યાદિથી વિરોધ નથી. ચંદ્રસંવત્સર ઉપયોગી ચંદ્રાયનના ૧૩૪ અયનો સંભવે છે. ભગવન ! તેમાં કેટલાં અયન, ઋતુ માસ, પક્ષ, અહોરાત્ર કેટલા મુહર્તવાળા, કહેલ છે ? ગૌતમ! પંચ સંવત્સરિક યુગમાં દશ અયનો છે, કેમકે પ્રતિવર્ષ દશ આયનો છે - x x • ૧૨૦ પક્ષો છે કેમકે પ્રતિમાસમાં બે પક્ષ સંભવે છે. માસ તો ૬૦ છે જ, કેમકે પ્રત્યેક ઋતુમાં બે માસ સંભવે છે, ૧૮૩૦ અહોરાત્ર છે. પ્રત્યેક અયનમાં ૧૮૩ અહોરાત્ર, તેના ૧૦ ગુણાં તે ૧૮૩૦, મુહૂર્તો પ૪,૯૦૦ કેમકે પ્રત્યેક Page #305 -------------------------------------------------------------------------- ________________ 9/300 અહોરાત્રમાં ૩૦-મુહૂર્તો હોય. ચંદ્ર-સૂર્યાદિનું ગત્યાદિ સ્વરૂપ કહ્યું, હવે યોગાદિ દશ અર્થોની વિવક્ષુદ્વાર ગાયા કહે છે – • સૂત્ર-૩૦૧,૩૦૨ - [૩૦૧] યોગ, દેવતા, તારાગ્ર, ગોત્ર, સંસ્થાન, ચંદ્રસૂર્યયોગ, કુલ, પૂર્ણિમા - અમાવાસ્યા, સંનિપાત અને નેતા. ૧૪૩ [૩૨] ભગવન્ ! કેટલાં નક્ષત્રો કહેલા છે ? ગૌતમ ! અઠ્ઠાવીશ નક્ષત્રો કહેલાં છે, તે આ પ્રમાણે અભિજિત્, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષ†, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિર, આર્ટ, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા [એમ ૨૮-નક્ષત્રો જાણવા.] • વિવેચન-૩૦૧,૩૦૨ - - (૧) યો૧ - ૨૮ નક્ષત્રોમાં કયું નક્ષત્ર ચંદ્રથી સાથે દક્ષિણયોગી છે ? ઉત્તરયોગી છે, ઈત્યાદિ દિશાયોગ. (૨) દેવતા - નક્ષત્રના દેવતા, (૩) તામ્ર - નક્ષત્રોનું તારા પરિણામ, (૪) નક્ષત્રોના ગોત્ર, (૫) નક્ષત્રોના સંસ્થાન, (૬) નક્ષત્રોનો ચંદ્ર અને સૂર્ય સાથે યોગ. - (૭) ુન - કુલસંજ્ઞક નક્ષત્રો, ઉપલક્ષણથી ઉપકુલ નક્ષત્રો અને કુલોપકુલ નક્ષત્રો પણ લેવા. (૮) પૂર્ણિમા કેટલી અને અમાવાસ્યા કેટલી, (૯) સંનિપાત - આ જ પૂર્ણિમા - અમવાસ્યાનો પરસ્પર અપેક્ષાથી નક્ષત્ર સંબંધ, (૧૦) નેતા-મહિનાની પરિસમાપ્તિ કરતાં ત્રણ-ચાર આદિ નક્ષત્ર-ગણ. ચ - સમુચ્ચય અર્થમાં છે. હવે ચંદ્રના નક્ષત્રની સાથે દક્ષિણાદિદિયોગ થાય છે, તેથી પહેલાં નક્ષત્ર પરિપાટી કહે છે આ નક્ષત્રો અભિજિત્, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવા. આ નક્ષત્રાવલિકા ક્રમ અશ્વની આદિ કે કૃત્તિકા આદિ લૌકિક ક્રમને ઉલ્લંઘીને જે જિનપ્રવચનમાં છે, તે કહેલ છે. કેમકે યુગની આદિમાં ચંદ્ર સાથે અભિજિત્ યોગની પ્રથમ પ્રવૃત્તિ છે. પણ બહાર મૂલ્ય અને અંદર અભિજિત્ એ વચનથી કહેલ નથી. - ૪ - નક્ષત્ર ક્રમ યોગમાં ચંદ્રયોગ ક્રમ જ કારણ પણે છે, સર્વાન્વંતર આદિ મંડલ સ્થાયિત્વ કારણ નથી. - ૪ - હવે જે અભિજિત્થી પ્રારંભી નક્ષત્ર આવલિકા ક્રમ કરાય છે, તો ૨૭-નક્ષત્રોમાં કઈ રીતે આનું વ્યવહાર અસિદ્ધત્વ થાય ? [ઉત્તર] આનો ચંદ્રની સાથે યોગકાળના અલ્પીયતા વડે નક્ષત્રાંતર અનુપવિષ્ટતાથી વિવક્ષણા છે. સમવાયાંગમાં ૨૭માં સમવાયમાં કહેલ છે – જંબુદ્વીપમાં અભિજિત્ વર્જ્ય ૨૭-નક્ષત્ર સંવ્યવહારમાં વર્તે છે. આની વૃત્તિ આ રીતે જંબુદ્વીપમાં પણ ધાતકીખંડાદિમાં નહીં અભિજિત્ સિવાયના ૨૭-નક્ષત્રો વડે વ્યવહાર પ્રવર્તે છે, કેમકે અભિજિત્ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ નક્ષત્ર ઉત્તરાષાઢાના ચોથા પાદમાં અનુપ્રવેશથી છે. - - હવે પહેલું યોગદ્વાર કહે છે – • સૂત્ર-૩૦૩ થી ૩૦૫ : [૩૩] ભગવન્ ! આ ૨૮-નક્ષત્રોમાં કેટલાં નક્ષત્રો છે, જે સદા ચંદ્રની દક્ષિણેથી યોગ કરે છે ? કેટલાં નામો છે, જે ચંદ્રને સદા ઉત્તરેથી યોગ કરે છે ? કેટલાં નક્ષત્રો છે, જે ચંદ્રને દક્ષિણથી પણ - ઉત્તરથી પણ પ્રમર્દ યોગ કરે છે ? કેટલાં નામો છે, જે ચંદ્રને દક્ષિણથી પ્રમર્દ યોગ કરે છે ? કેટલાં નક્ષત્રો છે, જે સદા ચંદ્રને પ્રમર્દ યોગ કરે છે ? ગૌતમ ! આ ૨૮ નક્ષત્રોમાં ત્યાં જે નક્ષત્રો સદા ચંદ્રની દક્ષિણે યોગ કરે ૧૪૮ છે, તે છ છે, તે આ પ્રમાણે - - આ [૩૦૪] મૃગશિર્ષ, આર્દ્રા, પુષ્ય, આશ્લેષા, હસ્ત અને મૂલ. આ છ નક્ષત્રો બાહ્યમંડલને બહારથી યોગ કરે છે. [૩૫] તેમાં જે તે નક્ષત્રો, જે સદા ચંદ્રની ઉત્તરથી યોગ કરે છે, તે બાર છે, તે આ પ્રમાણે અભિજિત્, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષ†, પૂર્વભિાદ્રપદા, ઉત્તરા ભાદ્રપદા, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની અને બારમું સ્વાતિ. તેમાં જે તે નો સદા ચંદ્રની દક્ષિણથી પણ અને ઉત્તરથી પણ પ્રમથી યોગ કરે છે, તે સાત છે, તે આ પ્રમાણે – કૃતિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, ચિત્રા, વિશાખા, અનુરાધા, તેમાં જે તે નક્ષત્રો જે સદા ચંદ્રને દક્ષિણમાં પણ પ્રમર્દ યોગથી યોગ કરે ઉત્તરાષાઢા, પૂર્વાષાઢા. ઉક્ત બંને નક્ષત્રો સર્વ બાહ્ય મંડલમાં યોગ કરે છે. તેમાં જે તે નક્ષત્ર જે સદા ચંદ્રને પ્રમર્દ યોગ કરે છે, તે એક જ જ્યેષ્ઠા નક્ષત્ર છે, તેમ જાણવું. • વિવેચન-૩૦૩ થી ૩૦૫ : છે, તે નક્ષત્ર બે છે - ભગવન્ ! આ ૨૮-નશ્ત્રોમાં કેટલા નક્ષત્રો છે. (૧) જે સદા ચંદ્રની દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે ? અર્થાત્ સંબંધ કરે છે ? (૨) તથા કેટલાં નક્ષત્રો છે, જે સદા ચંદ્રની ઉત્તરદિશામાં રહીને યોગ કરે છે ? - સંબંધ કરે છે ? (૩) તથા કેટલાં નક્ષત્રો ચંદ્રની દક્ષિણમાં પણ, ઉત્તરમાં પણ પ્રમથી પણ - નક્ષત્ર વિમાનોને ભેદીને ગમનરૂપ યોગ યોજે છે, અર્થાત્ કેટલાં નક્ષત્ર વિમાનોની મધ્યે ચંદ્ર જાય છે ? (૪) કેટલાં નક્ષત્રો છે જે ચંદ્રની દક્ષિણમાં પણ પ્રમી-નક્ષત્ર વિમાનોની મધ્યેથી યોગ યોજે છે ? (૫) કેટલાં નક્ષત્રો છે, જે સદા ચંદ્રની મધ્યેથી યોગ કરે છે ? ભગવંતે ઉક્ત પ્રશ્નોના ઉત્તરો આપતા કહ્યું – હે ગૌતમ ! આ ૨૮-નક્ષત્રોમાં Page #306 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ થી ૩૦૫ ૧૪૯ ૧૫o જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ દિવિચાર કહીએ છીએ. તેમાં જે નક્ષત્રો સદા ચંદ્રની દક્ષિણમાં યોગ કરે છે, તે છ છે - મૃગશિર્ષ આદિ - ૪ - આ છ નક્ષત્રો બહારચી, બાહ્ય મંડલ - ચંદ્રના પંદર મંડલ હોય છે, તેનો શો અર્થ છે ? સમગ્ર ચાર ક્ષેત્રના પ્રાંતે વતિ હોવાથી આ દક્ષિણ દિશામાં રહેતા ચંદ્ર દ્વીપથી મંડલોમાં ચરતા-ચરતા તેમની ઉત્તરે રહીને દક્ષિણદિશામાં યોગ કરે છે. (શંકા “બહાર મૂલ અને અંદર અભિજિત નક્ષત્ર” એ વચનથી ભૂલનું બહાર ચરવ અને અભિજિત જ અત્યંતરત્વ છે, તો અહીં કેમ છ નાગો કહ્યા, કહેવાનાર અનંતર સૂત્રમાં બાર કહે છે ? [સમાધાન] મૃગશિર આદિ છ સમાન હોવા છતાં બહારથી ચારપણામાં મૂલનું જ સર્વથી બહાર ચારપણું છે, તેથી થીમૂન એમ કહેલું છે, તથા કહેવાનાર બારમાં પણ અત્યંતર મંડલ ચારપણું સમાન હોવા છતાં અભિજિત જ સર્વથી અવ્યંતરવર્તીપણે છે. તેમાં જે તે પૂર્વોકત નક્ષત્રો છે જે સદા ચંદ્રની ઉત્તરમાં યોગ કરે છે, તે બાર છે, તે આ પ્રમાણે – અભિજિત, શ્રવણ ઈત્યાદિ. • x •x - જ્યારે તેની સાથે ચંદ્રનો યોગ થાય ત્યારે ચંદ્ર સ્વભાવથી બાકીના જ મંડલોમાં હોય. જેમ ભિg મંડલ સ્થાયી ચંદ્ર વડે ભિન્નમંડલ સ્થાયી ચંદ્રની સાથે ભિન્ન મંડલ સ્થાયી નક્ષત્રોનો યોગ થાય તેમ મંડલ વિભાગ કરણ અધિકારમાં પ્રતિપાદિત કરેલ છે. તેથી સદૈવ આ ઉત્તર દિશામાં રહેલ ચંદ્રની સાથે યોગને કરે છે. જે સમવાયાંગમાં કહ્યું છે કે – અભિજિત્ આદિ નવ નક્ષણો ચંદ્રને ઉત્તરે યોગ કરે છે. તેમાં નવમું સમવાયના અનુરોધથી અભિજિતુ નામને આદિમાં કરીને નિરંતર યોગપણાથી નવેની વિવેક્ષાથી જાણવું. ઉત્તરમાં યોગ કરવા છતાં પૂવફાગુની, ઉત્તરાફાલ્ગની, સ્વાતિના કૃતિકા, રોહિણી, મૃગશિર આદિ નક્ષત્ર યોગાંતર જ યોગ સંભવે છે, તેમ જાણવું તેમાં જે-જે નક્ષત્રો જે સદા ચંદ્રની દક્ષિણેથી પણ અને ઉત્તરથી પણ પ્રમુથી યોગ કરે છે, તે સાત છે, કૃતિકા આદિ - x - અહીં ત્રણ પ્રકારે યોગ સમજવો. સ્થાનાંગ અને સમવાયાંગમાં જે “આઠ નબો ચંદ્ર સાથે પ્રમર્દ યોગ કરે છે - કૃતિકા, રોહિણી આદિ કહ્યું, તેમાં આઠ સંખ્યાના અનુરોધથી એક જ પ્રમયોગની વિવેક્ષાથી જ્યેષ્ઠા પણ સંગૃહિત છે. * તેમાં આ નક્ષત્રો ચંદ્રની ઉત્તરથી અને દક્ષિણથી યોગ કરે છે. કદાચિત ભેદને પણ પામીને યોગ કરે છે. * * * તથા તેમાં જે નક્ષત્રો સદા ચંદ્રની દક્ષિણમાં પણ પ્રમ યોગ કરે છે, તે બે છે - પૂવષાઢા અને ઉત્તરાષાઢા. તે પ્રત્યેકના ચાર તારા છે. તેમાં બબ્બે તારો સર્વબાહાના પંદર મંડલની અત્યંતરથી અને બન્ને બહારથી યોગ કરે. તેમાં જે બે તારા અત્યંતથી છે, તેની મધ્યેથી ચંદ્ર જાય છે, તેથી તેની અપેક્ષાથી પ્રમર્દ યોગ જોડે છે એમ કહેવાય છે. જે બે તારા બહાર છે, તે ચંદ્રના પંદમાં પણ મંડલમાં ચાર ચરતો સદા દક્ષિણ દિશામાં રહીને તેની અપેક્ષાથી દક્ષિણમાં યોગ કરે છે, તેમ કહ્યું. - X - X - હવે આ બંનેની પ્રમÉયોગ ભાવનાર્થે કંઈક કહે છે - તે નાબો સદા સર્વબાહ્ય મંડલમાં રહીને ચંદ્રની સાથે યોગ કર્યો છે, કરે છે અને કરશે અને સર્વદા પ્રમર્દ યોગ નક્ષત્ર પેઠા છે. હવે દેવતા દ્વાર કહે છે - સૂત્ર-3૦૬ થી 30€ - [૩૬] ભગવાન ! આ ૨૮-નમોમાં અભિજિત (આદિ) નામના કયા કયા દેવતા કહેલા છે? ગૌતમ બ્રહ્મદેવતા કહેલ છે. શ્રવણ નક્ષત્રનો વિષ્ણુદેવતા કહેલ છે. ઘનિષ્ઠા નક્ષત્રનો વસુદેવતા કહેલ છે. આ ક્રમથી અનુક્રમે આ દેવતાઓ [નક્ષત્રના જાણાવા. બહા, વિષ્ણુ, વસુ, વરુણ, રજ, અભિવૃદ્ધિ, પુષ્ય, અશ્વ, યમ, અગિન, પ્રજાપતિ, સોમ, રુદ્ર, અદિતિ, બૃહસ્પતિ, સર્ષ, પિતૃ, ભગ, અર્યમા, સવિતા, વષ્ટા, વાયુ, ઈક્વામિન, મિત્ર, ઈન્દ્ર નિરdી, આજ અને વિશ્વદેવ. નો આ પસ્પિાટીથી જાણવા યાવતુ ઉત્તરાષાઢા નક્ષત્રનો દેવતા કોણ છે ? ગૌતમ ! વિશ્વદેવતા કહેલ છે. [30] ભગવાન ! આ ૨૮-નક્ષત્રોમાં અભિજિત નામના કેટલાં તારા કહે છે ? ગૌતમ! ત્રણ તારા કહેલા છે. એ પ્રમાણે જે નામના જેટલા તારા છે, તે પ્રમાણે - (3o૮,૩૦e] ત્રણ, ત્રણ, પાંચ, સો, બે, , બગીશ [૧ થી 9 ત્રણ, ત્રણ, છે, પાંચ, ત્રણ, એક, પાંચ [૮ થી ૧૪], ત્રણ, છ, સાત, બે, બે, પાંચ, એક, [૧૫ થી ૨૧] એક, પાંચ, પાંચ, ત્રણ, અગિયાર, ચાર અને ચાર રર થી ૨૮ એ પ્રમાણે નાના ક્રમે છે. • વિવેચન-૩૦૬ થી ૩૦૯ : આ ૨૮-નક્ષત્રોમાં ભગવન્! અભિજિતુ નક્ષત્રના કયા દેવતા છે ? દેવતા શબ્દ અહીં સ્વામી, અધિપતિના અર્થમાં છે. જેને તુષ્ટ કરવાથી નક્ષત્ર તુષ્ટ થાય છે અને અતુષ્ટ કરવાથી નક્ષત્ર અતુષ્ટ થાય છે. તેમ આગળ પણ જાણવું. [શંકા નક્ષત્રો જ દેવરૂપ છે, પછી તેમાં દેવોનું આધિપત્ય કેમ કહ્યું? [સમાધાન] પૂર્વભવના અર્જિત તપના તારતમ્યથી, તેના ફળની પણ તરતમતા દર્શાવવાથી કહ્યું. કેમકે મનુષ્યોની જેમ દેવોમાં પણ સેવ્યસેવક ભાવ સ્પષ્ટપણે પ્રાપ્ત છે. કહ્યું છે - શકેન્દ્રના સોમ લોકપાલની આજ્ઞા-ઉપપાત-વચન નિર્દેશમાં આ દેવો રહે છે - સોમકાયિક, સોમદેવકાયિક, વિધુ કુમાર, વિધુતુકુમારી, અગ્નિકુમારાદિo - X - X - ગૌતમ અભિજિતુ નક્ષત્રનો દેવ બ્રહ્મ કહેલ છે. આ રીતે શ્રવણ નક્ષત્રના Page #307 -------------------------------------------------------------------------- ________________ J૩૦૬ થી ૩૦૯ ૧૫૧ ૧૫૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ દેવતા વિષ્ણુ, ધનિષ્ઠાનો દેવતા વસુ. એ પ્રમાણે ઉક્ત વક્ષ્યમાણ ક્રમથી પ્રાપ્ત પાઠ આ રીતે કહેવો – અનુપસ્પિાટી - અભિજિત્ આદિ નક્ષત્ર પરિપાટી મુજબ દેવતાના નામોની આવલિકા - શ્રેણિ. તે દેવતા આ પ્રમાણે - (૧) બ્રહ્મા, (૨) વિષ્ણુ, (3) વસુ, (૪) વરુણ, (૫) ચાજ, () અભિવૃદ્ધિ અન્યત્ર હિબુન કહેલ છે, (૭) પૂષા-પૂણ નામક દેવ, સૂર્યનો પર્યાય નહીં, તેથી રેવતી જ “પણ” એ રીતે પ્રસિદ્ધ છે. (૮) અa નામે દેવ વિશેષ, (૯) ચમ, (૧૦) અગ્નિ, (૧૧) પ્રજાપતિ, એ બ્રાહ્મ નામે દેવ છે. આ બ્રહમના પર્યાયને સહે છે, તેથી બ્રાહ્મણ્ય ઈત્યાદિ પ્રસિદ્ધ છે. (૧૨) સોમ-ચંદ્ર, તેથી સૌમ્ય ચાંદ્રમ ઈત્યાદિ પ્રસિદ્ધ છે. (૧૩) ૮ - શિવ, તેથી રૌદ્રી કાલિનિ એમ પ્રસિદ્ધ છે, (૧૪) અદિતિ - દેવ વિશેષ છે. (૧૫) બૃહસ્પતિ-પ્રસિદ્ધ છે, (૧૬) સર્પ, (૧૩) પિતૃ-દેવવિશેષ, (૧૮) ભગ નામે દેવ વિશેષ, (૧૯) અર્યમા - દેવ વિશેષ, (૨૦) સવિતા - સૂર્ય, (૨૧) વટા • વટ્ટ નામે દેવ, તેનાથી વાષ્ટ્રી ચિત્રા પ્રસિદ્ધ છે. (૨૨) વાયુ, (૨૩) ઈન્દ્રાનિ, તેનાથી વિશાખાનું બે દૈવત પ્રસિદ્ધ છે. (૨૪) મિત્ર-મિગ નામે દેવ. (૨૫) ઈન્દ્ર, (૨૬) તૈનાત-રાક્ષસ, તેથી મૂળનું આસપ એમ પ્રસિદ્ધ છે. (૨૭) આપ-જળ નામે દેવ, તેવી પૂર્વાષાઢામાં “હોય” પ્રસિદ્ધ છે. (૨૮) તેર વિશ્વદેવતા. અભિજિત નક્ષત્રમાં દેખાડેલ પ્રશ્નોત્તરની રીતથી નક્ષત્રોના દેવ, એમ અધિકારથી જાણવું. આથી - બ્રહ્મા, વિષ્ણુ, વરણાદિ રૂપ પરિપાટીચી છે, પણ પરતીચિંકે પ્રયુક્ત a, યમ દહન કમલજ આદિ રૂપે ન જાણવા. પરિસમાપ્તિને પ્રાપ્ત એવું ચાવતું ઉત્તરાષાઢા નક્ષત્રનો કયો દેવતા કહેલ છે ? ગૌતમ ! વિશદેવતા. હવે તારા સંખ્યા દ્વાર કહે છે – ભગવન! ૨૮-નબો મધ્ય અભિજિત નક્ષત્રના કેટલા તારા કહેલાં છે ? ગૌતમ ! ત્રણ તારા કહેલાં છે. તારા એ જ્યોતિક વિમાનો છે. અધિકારથી નક્ષત્રજાતિય જ્યોતિકોના વિમાનો એમ અર્થ કરવો, પણ પંચમ જાતિય જયોતિક તારારૂપ અર્થ ન કરવો. તેમના બે ત્રણ આદિ વિમાનોથી એક નક્ષત્ર એવો સમ્યક્ વ્યવહાર છે. અન્ય જાતિય સમુદાયથી અન્ય જાતિય સમુદાયી એમ વિરોધ છે. વિરોધથી અહીં નક્ષત્રોના વિમાનો મોટા અને તારાના વિમાનો લઘુ છે. તથા જંબૂદ્વીપમાં એક ચંદ્રનો તારા સમદાય-૬૬,૯૭૫ કોડાકોડી છે, તે સંખ્યા અતિશયીત નtબસંખ્યા ૨૮રૂપ મૂળથી સમુચ્છેદિત છે. [શંકા તો આ વિમાનોના અધિપતિ કોણ ? અભિજિતાદિ નક્ષત્રો જ છે. જેમ કોઈ મહદ્ધિક બે ગૃહનો પતિ થાય છે, તે પ્રમાણે અભિજિતુ ન વડે જે નક્ષત્રની જેટલાં તારા હોય તે જાણવા. આ તે તારાષ્ટ્ર સંખ્યા પરિમાણ છે. અભિજિતના ત્રણ, શ્રવણના પ્રણ, ધનિષ્ઠાના પાંચ, શતભિષાના-૧oo, પૂર્વાભાદ્રપદાના ચાર, ઉત્તરાભાદ્રપદાના-બે, રેવતીના બગીશ ઈત્યાદિ ગાર્ય ક્રમે જાણવા. તારા સંખ્યા કથન પ્રયોજન અને જે નક્ષત્રની જેટલી તાસ સંખ્યા પરિમાણ થાય છે, તે સંખ્યાવાળી તિથિ શુભકાર્યમાં વર્જવી. શતભિપજુ અને રેવતીમાં ક્રમથી ૧૦૦ અને ૩૨ને તિથિ વડે ભાંગતા જે વધે તે પ્રમાણે તિથિ વર્જવી. હવે ગોગદ્વાર - આ નમોને સ્વરૂપથી ગોત્ર સંભવે નહીં, જે આ ગોત્ર સ્વરૂપ લોકમાં પ્રસિદ્ધિ પામેલ છે – પ્રકાશક આધ પુરષના અભિધાનથી તેના અપત્ય સંતાનો તે ગોત્ર. જેમકે ગર્ગના અપત્ય સંતાનનું ‘ગર્ગ' નામે ગોત્ર છે, તે રૂપે નક્ષણોના ગોત્ર સંભવે નહીં. કેમકે તેઓ ઔપપાતિક છે, તેથી આ ગોત્ર સંભવ આ રીતે જાણવો - જે નક્ષત્રમાં શુભ કે અશુભ ગ્રહ સમાન જે ગોત્રમાં અનુક્રમે શુભ કે અશુભ થાય, તે તેનું ગોત્ર. તેથી પ્રશ્ન ઉપપત્તિ છે, તેનું સૂત્ર – • સૂત્ર-૩૧૦ થી ૩૧૮ : [3૧૦] ભગવદ્ ! આ ૨૮-નક્ષત્રોમાં અભિજિત નામનું કયું ગોત્ર કહેલ છે ? ગૌતમ ! મૌગલાયન ગોત્ર છે, હવે ગાથા કહે છે - ૩િ૧૧] નફઝ ૧ થી ૬ ના ગોત્ર આ પ્રમાણે જાણવા-મુગલાયન, સાંગાયન, અગ્રભાવ, કર્ણિતાયન, ધાતુ કણ, ધનંજય. [૩૧] નામ- ૭ થી ૧૪ ના ગોત્ર પ્રમાણે જાણવા - પુણાયન, અanયન, ભાગવિય, અનિવેશ્ય, ગૌતમ, ભારદ્વાજ, લોહિત્ય અને વાસિષ્ઠ, [31] નtત્ર- ૧૫ થી ર૩ ના ગોત્ર આ પ્રમાણે જણવા - અવસાયન, માંડવ્યાયન, પિંગાયન, ગોવલાયન, કાશ્યપ, કૌશિક, દમયિન, ચામછાયન, શૃંગાયન. [૩૧] નાગ-ર૪ થી ૨૮ના ગોત્ર પ્રમાણે જાણવા - ગોવલાયન, ચિકિત્સાયન, કાત્યાયન, બાભવ્યાયન, વ્યાધાપત્ય એ પ્રમાણે ગોત્રો કહ્યા છે. [34] ભગવન! આ ર૮-નામોમાં અભિજિતું નામ કયા આકારે કહેલ છે ? ગૌતમ! ગોશીષવલિ સંસ્થિત કહેલ છે. [૧૬] નtત્ર-૧ થી ૧૧ નું સંસ્થાન આ રીતે છે - ગોelષવિલિ, કાહાર, શકુનિ, પુષ્પોપચાર, વાવડી, વાવડી, નાવ, અશિનો સ્કંધ, ભગ, છરાની ધાર, ગાડાની ઉદ્ધી. [૩૧] નtઝ-૧ર થી ર૧ના સંસ્થાન આ રીતે – મૃગશીર્ષાવિલિ, લોહીનું બિંદુ, ગાજવું, વર્તમાનક, પતાકા, પાકાર, પથંક, હસ્ત અને મુખલ્લક Page #308 -------------------------------------------------------------------------- ________________ ૭/૩૧૦ થી ૩૧૮ સમાન છે. [૩૧૮] નક્ષત્ર- ૨૨ થી ૨૮ ના સંસ્થાન આ રીતે – કીલક, દામનિ, એકાવલિ, ગદંત, વીંછીની પૂંછ, હાથીના પગ અને બેઠેલા સિંહના સમાન આકારે છે. • વિવેચન-૩૧૦ થી ૩૧૮ : ભગવન્ ! આ ૨૮-નક્ષત્રોમાં અભિજિત્ નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે? ગૌતમ ! મૌદ્ગલાયન અર્થાત્ મૌદ્ગલ ગોત્રીય વડે સમાન ગોત્ર તે મૌદ્ગલાયન. એમ આગળ પણ જાણવું. હવે અભિજિતથી આરંભીને લાઘવાર્થે આ ગાથાઓ - (૧) મૌદ્ગલાયન, (૨) સાંખ્યાયન, (૩) અગ્રભાવ, (૪) કણિલાયન, (૫) જાતુકરઅમ, (૬) ધનંજય, (૭) પુષ્પાયન, (૮) આશ્વાયન, (૯) ભાવેશ, (૧૦) અગ્નિવેશ્ય, (૧૧) ગૌતમ, (૧૨) ભારદ્વાજ, (૧૩) લૌહિત્યાયન, (૧૪) વાશિષ્ટ, (૧૫) અવમજ્જાયન, (૧૬) માંડ વ્યાયન, (૧૩) પિંગાયન, (૧૮) ગોવલ્લાયન, (૧૯) કાશ્યપ, (૨૦) કૌશિક, (૨૧) દાર્ભાયન, (૨૨) ચામરચ્છાયન, (૨૩) ગાયન, - ૪ - (૨૪) ગોલવ્યાયન, (૨૫) ચિકિત્સાયન, (૨૬) કાત્યાયન, (૨૭) વાભવ્યાયન, (૨૮) વ્યાઘ્રાપત્ય. ૧૫૩ હવે સંસ્થાનદ્વાર - ભગવન્ ! આ ૨૮-નક્ષત્રોમાં અભિજિત્ નક્ષત્રનું સંસ્થાન કોના જેવું છે ? ગૌતમ ! ગોશીર્ષ, તેની આવલી, તેના પુદ્ગલોની દીર્ધરૂપ શ્રેણી, તેની સમાન સંસ્થાન કહેલ છે. એ પ્રમાણે બાકીના નક્ષત્રોના સંસ્થાન જાણવા. શ્રવણનું કાસાર સંસ્થાન, ધનિષ્ઠાનું શકુનિ પિંજર સંસ્થાન, શતભિષાનું પુષ્પોયરા સંસ્થાન, પૂર્વાભાદ્રપદનું અર્ધવાપી, ઉત્તરાભાદ્રપદનું પણ અર્ધવાપી, આ બંનેના ભેગા થવાથી પરિપૂર્ણ વાપી થાય છે, તેથી સૂત્રમાં વાપી-વાવળી કહેલ છે, તેથી સંસ્થાનોમાં સંખ્યા ન્યૂનતા ન વિચારવી. રેવતીનું નાવ સંસ્થાન, અશ્વિનીનું અશ્વ સ્કંધ, ભરણીનું ભગ ઈત્યાદિ સંસ્થાનો સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવા. વિશેષ એ કે પૂર્વાફાલ્ગુની અને ઉત્તરાફાલ્ગુની બંનેમાં અર્ધપત્યંક સંસ્થાન કહેવા, તેથી બંને મળીને પરિપૂર્ણ પલ્લંક થાય. ચિત્રાનું મુખમંડન પુષ્પ સંસ્થાન છે, દામનિ એટલે પશુના દોરડાનો આકાર. હવે ચંદ્ર-સૂર્ય યોગ દ્વાર – • સૂત્ર-૩૧૯ થી ૩૨૮ : [૩૧] ભગવન્ ! આ ૨૮-નક્ષત્રોમાં અભિજિત્ નક્ષત્ર કેટલાં મુહૂર્તમાં ચંદ્રની સાથે યોગ કરે છે ? ગૌતમ ! નવ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૭/૬૭ ભાગથી ચંદ્ર સાથે યોગ કરે છે. એ પ્રમાણે આ ગાથાઓ જાણવી – [૨૦] અભિજિત નક્ષત્ર ચંદ્ર સાથે એક અહોરાત્રમાં ૬૭ ખંડ વડે થાય છે, તે નવ મુહૂર્ત અને ૨૭-કળા છે. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ [૩૨૧] શતભિષા, ભરણી, આર્ટ, આશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા, આ છ નક્ષત્રો ૧૫-મુહૂર્ત સંયોગવાળા છે. [૩રર] ત્રણે ઉત્તરા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા, આ છ નક્ષત્રો ૪૫મુહૂર્ત સંયોગવાળા છે. ૧૫૪ [૩૨૩] બાકીના ૧૫-નક્ષત્રો ૩૦ મુહૂર્તોથી ચંદ્રમાં યોગ કરે છે. આ નક્ષત્રોનો યોગ જાણવો. [૩ર૪] ભગવન્ ! આ ૨૮-નક્ષત્રોમાં અભિજિત નક્ષત્ર કેટલાં અહોરાત્રમાં સૂર્ય સાથે યોગ કરે છે ? ગૌતમ! ચાર અહોરાત્ર અને છ મુહૂર્તોથી સૂર્યની સાથે યોગ કરે છે. એ રીતે આ ગાથાઓ જાણવી – [૩૨૫] અભિજિત નક્ષત્ર ચાર અહોરાત્ર અને છ મુહૂર્તથી સૂર્યની સાથે જાય છે, હવે બાકીના કહે છે – [૩૨૬] શતભિષા, ભરણી, આર્દ્રા, આશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા નક્ષત્રોનો સૂર્યની સાથે ૬-અહોરાત્ર અને ૨૧-મુહૂર્તો સુધી યોગ રહે છે, તેમ જાણ. [૩૨] ત્રણે ઉત્તરા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા નક્ષત્રો સૂર્ય સાથે ૨૦-અહોરાત્ર અને ૩-મુહૂર્ત સુધી રહે છે. [૩૨૮] બાકીના ૧૫-નક્ષત્રો સૂર્યની સાથે ૧૨-મુહૂર્ત અને ૧૩-અહોરાત્ર સાથે રહે છે. • વિવેચન-૩૧૯ થી ૩૨૮ : ભગવન્ ! આ અઠ્ઠાવીશ નક્ષત્રો મધ્યે અભિજિત્ નક્ષત્ર કેટલાં મુહૂર્ત, ચંદ્રની સાથે યોગ કરે છે ? - સંબંધ કરે છે ? ગૌતમ ! ૯ - ૨૭/૬૭ મુહૂર્ત ચંદ્ર સાથે યોગ કરે છે. એ કઈ રીતે જાણવું ? આ અભિજિત્ નક્ષત્ર ૬૭ ખંડીકૃત્ અહોરાત્રના ૨૧ ભાગોથી ચંદ્રની સાથે યોગ કરે છે. તે ૨૧ ભાગોના મુહૂર્તગત ભાગ કરવાને, અહોરાત્રના ૩૦-મુહૂર્તો છે, તેથી ૩૦ વડે ગુણાય છે, તેથી ૬૩૦ થાય. તેને ૬૭ વડે ભાંગતા ૯ મુહૂર્તો અને એક મુહૂર્તના ૨/૬૭ ભાગ થાય. આ સર્વજઘન્ય ચંદ્રનો નક્ષત્ર યોગકાળ છે. જો કે શ્રી અભયદેવસૂરિએ સમવાયાંગમાં નવમા સમવાયની વૃત્તિમાં ૯ - ૨૪/ ૬૨ I ૬૬/૬૭ ભાગ સુધી ચંદ્રનો યોગ કહેલ છે, તે પૂર્ણિમા અને અમાવાસ્યા પરિસમાપ્તિ કાલ ભાવિ નક્ષત્ર જાણવાનો ઉપાય કહેવાથી ૬૬ - ૫/૬૨ / ૧/૬૭ ભાગરૂપ ધ્રુવરાશિના નક્ષત્ર શોધન-અધિકારમાં ૨/૬૩ ભાગ દુઃશોધ્ય છે, તેથી ૨૭/૬૭ ભાગને સવર્ણનાર્થે ૬૨ વડે ગુણવાથી ૧૬૩૪ થાય છે. તેને ૬૭ ભાગથી ભાંગતા આવશે – ૨૪/૬૨ I ૬૬/૬૭• • x + X - આ કહેવાનારી ગાથા વડે જાણવું - ચંદ્રયોગ કાળમાન. તે આ રીતે – અભિજિતનો ચંદ્ર સાથે યોગ ૬૭ ખંડી અહોરાત્ર કલ્પવું. તે પૂર્વોક્ત ૨૧ ભાગ Page #309 -------------------------------------------------------------------------- ________________ J૩૧૯ થી ૨૮ ૧પ ૧૫૬ પૂર્વોક્ત કરણથી ૯ મુહૂર્ત અને ૨૭-કળા થાય છે. તથા શતભિષા ભરણી, આદ્રા, આશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા, એ છ નબો પંદર મુહર્ષો સુધી ચંદ્ર સાથે સંબંધ જોડે છે, તે આ રીતે - આ છ એ નામોને પ્રત્યેકને ૬૭ ખંડીકૃત અહોરાત્રથી સાદ્ધ ૩૩ ભાગ સુધી ચંદ્ર સાથે યોગ થાય છે, પછી મુહૂર્તગત ૬૭ ભાગ કરવાને માટે 33ને ૩૦ વડે ગુણીને ૯૯૦ થશે. પછી અર્ધ ભાગને ૩૦ વડે ગુણીને બે વડે ભાંગતા-૧૫ મુહર્ત, તેને ૬9થી ભાંગીને પૂર્વરાશિમાં ઉમેરતાં પૂર્વરાશિ ૧૦૦૫ થશે. તેને ૬૩ વડે ભાંગતા ૧૫ મુહર્તા આવશે. તથા ત્રણ ઉત્તરા-ઉત્તરા ફાગુની, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદા તથા પુનર્વસુ, રોહિણી, વિશાખા. અહીં વ્ર કારના ભિન્ન ક્રમવથી આ જ યોજવા. છ નબો ૪૫ મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગ કરે છે. તે આ રીતે - છ નાગો, પ્રત્યેક ૬૭-ખંડીકૃતુ અહોરણથી ચંદ્ર સાથે યોગ કરે છે, તેમાં આ ભાવના મુહુર્તગત ભાગ કરવા માટે પહેલાં ૧૦૦ને ૩૦ વડે ગુણીએ, તેથી ૩૦૦૦ અને અર્ધને ૩૦ વડે ગુણતાં ૧૫, રીતે 3૦૧૫ થશે. તેને ૬૭ વડે ભાંગતા પ્રાપ્ત સંખ્યા ૪૫-મુહૂર્ત આવશે. અવર - ઉક્ત સિવાયના નક્ષત્રો શ્રવણ, ધનિષ્ઠા, પૂર્વાભાદ્રપદ, રેવતી, અશ્વિની, કૃતિકા, મૃગશિર, પુષ્ય, મઘા, પૂર્વા-ફાગુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ, પૂર્વાષાઢા એ પંદર થાય. તે ૩૦ મુહર્ત સુધી ચંદ્ર સાથે યોગ કરે છે. તે આ રીતે - આ ૧૫-નક્ષત્રો ચંદ્ર સાથે સંપૂર્ણ અહોરાત્ર સુધી યોગ કરે, પછી મુહૂર્ણ ભાગ કરવાને ૬૭ને ૩૦ વડે ગુણીએ, તેથી આવશે-૨૦૧૦. તેને ૬૭ વડે ભાંગતા આવશે-30 મુહૂર્ત. ચંદ્રના વિષયમાં આ અનંતરોક્ત નtપ્રયોગ જાણવો. આને માટે સિદ્ધાંતમાં અફિણ, હાફિક, સમક્ષેત્ર નામે સંજ્ઞા કહેલી છે. * * * * * આનો ઉપયોગ દ્વીપાદ્ધક્ષત્રમાં બે પુતલા કરવા આદિ છે. ઈત્યાદિ ચંદ્રયોગ કહ્યો. હવે સૂર્યયોગ - ભગવન્! આ ૨૮-નક્ષત્રો મધ્ય અભિજિતુ ન... કેટલો અહોરાત્રથી સૂર્યની સાથે યોગ કરે છે ? ગૌતમ ! ચાર અહોરાત્ર અને છ મુહર્ત સૂર્ય સાથે યોગ કરે છે. કઈ રીતે? જે નક્ષત્ર અહોરમના ૬૩ ભાગ ચંદ્ર સાથે રહે છે. તે નાગ-૨૧ ઈત્યાદિ સુધી છે. પાંચ ભાગ - અહોરના પંચમાંશરૂપ, અતિ તે પાંચ વડે એક સમિદિવસ થાય, સૂર્ય સાથે જાય છે. અહીં આ પ્રમાણે હદયંગમ કરવું જે નક્ષત્રના જેટલા ૬૭ ભાગો ચંદ્ર યોગ યોગ્યા છે. તેને પાંચ વડે ભાંગીએ, તેથી પંચભાગાત્મક અહોરાત્ર પ્રાપ્ત છે, શેષને ૩૦ વડે ગુણીને પાંચ વડે ભાંગતા મુહર્ત પ્રાપ્ત થાય છે. - X •x - તે આ રીતે – અભિજિતુ નાગને ૨૧/૩ ભાગને ચંદ્રની સાથે વર્તે છે. તેથી આટલા પંચભાગ અહોરાત્રથી સૂર્યની સાથે વર્તન જાણવું. ૨૧-ને પાંચ વડે ભાંગતા ચાર અહોરાત્ર પ્રાપ્ત થાય છે અને ૧પ ભાગ બાકી રહે છે, તેના મુહૂર્ત કરવા માટે ૩૦ વડે ગુણીએ, તેથી આવશે-૩૦, તેને પાંચ વડે ભાંગતા છ મુહૂર્તા આવશે. જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/3 એ પ્રમાણે અભિજિત્ નક્ષત્ર મુજબ બાકીના નામોની સૂર્ય યોગ કાળપ્રરૂપણા, આ કહેવાનાર ગાથા વડે જાણવી. તેમાં અભિજિત્ નમ્ર છ મુહૂર્ત અને ચાર પરિપૂર્ણ અહોરાત્ર સૂર્યની સાથે જાય છે, ઉપપત્તિ પહેલાથી કહેલ છે, હવે ઉd બાકીના નાગોનો સૂર્ય વડે સમા યોગને કાળ પરિણામ આશ્રીને જાણવો, તે કહું છું, તે આ પ્રમાણે - શતભિષકુ, ભરણી, આદ્રા, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા. આ છ નક્ષત્રો પ્રત્યેક સૂર્યની સાથે જ અહોરણ અને ૨૧-મુહૂર્તથી જાય છે. તે આ રીતે - આ નાનો ચંદ્રથી સમ સાદ્ધ-33 સંખ્યા ૬૩ ભાગો જાય છે. તેથી આટલા પાંચ ભાગ અહોરાત્રના સૂર્ય સાથે જાય છે, તે પ્રત્યેક પૂર્વોક્ત કરણ પ્રામાયથી ૩૩ને પાંચ ભાગે પ્રાપ્ત છે અહોરાત્ર અને શેષ સાર્ધ ત્રણ, પાંચ ભાગે છે. તેથી આવેલ સાતના મુહર્ત લાવવાને માટે ૧૦ ભાગ કરતાં પ્રાપ્ત ૨૧ મુહર્તા થાય. તથા ત્રણ ઉત્તરા - ઉત્તરા ભાદ્રપદ, ઉત્તરાફાગુની, ઉત્તરાષાઢા તથા પુનર્વસુ, રોહિણી અને વિશાખા, એ છ નક્ષત્રો સૂર્યની સાથે જાય છે ત્યારે ૨૦ અહોરમ અને ત્રણ મુહર્ત થાય. તે આ પ્રમાણે - આ છ નાગો ચંદ્રની સાથે ૬૭ ભાગોના ૧૦oll ભાગ પ્રત્યેક જાય છે. તેથી આના અહોરાત્રના પાંચ ભાગ સૂર્યની સાથે જાય. તેથી ૧૦૦ ભાગને પાંચ ભાગ વડે ભાંગતા ૨૦ અહોરણ પ્રાપ્ત થશે. જે છે, તેને ૩૦ વડે ગુણતાં પ્રાપ્ત સંખ્યાને ૧૦ વડે ભાંગતા 3-મુહર્ત આવે. તથા અવશેષક - શ્રવણ, ઘનિષ્ઠા, પૂર્વાભાદ્રપદ, રેવતી, અશ્વિની, કૃતિકા, મૃગશિર્ષ, પુષ્ય, મઘા, પૂર્વા ફાલૂની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ અને પૂર્વાષાઢા રૂપ પંદર નમો સૂર્ય સાથે જતાં બાર મુહૂર્તા અને પરિપૂર્ણ ૧૩-અહોરાત્ર થાય. તે આ રીતે - આ પરિપૂર્ણ ૬૩ ભાગો ચંદ્રની સાથે જાય છે. પછી સૂર્ય સાથે તે અહોરાના પાંચ ભાગ જાય. ૬૩ ભાગને પાંચ વડે ભાંગતા ૧૩-અહોરમો આવશે, બાકીના બે ભાગને ૩૦ વડે ગુણતાં ૬૦ આવશે, તેને પાંચ વડે ભાંગતા ૧૨ મુહર્તા આવે. અહીં પ્રસંગની સંગતથી સૂર્ય યોગના દર્શનથી ચંદ્રયોગ પરિમાણ જે રીતે આવે, તે રીતે દર્શાવે છે. નક્ષત્રોના - અર્ધક્ષેત્રાદિનો જે સૂર્ય સાથે યોગ છે, તે મુહૂર્ત શશિ કરાય છે, કરીને પાંચ વડે ગુણતાં, પછી ૬૩ વડે ભાંગતા જે પ્રાપ્ત થાય, તે ચંદ્રનો યોગ છે. અહીં ભાવના આ પ્રમાણે – કોઈ શિષ્ય પૂછે છે, જેમાં સૂર્ય ૬-દિવસ અને ર૧-મુહર્તા રહે છે, તેમાં ચંદ્ર કેટલો કાળ રહે છે, તેની મુહૂર્તરાશિ કરવાને માટે છ દિવસને ૩૦ વડે ગુણીએ, ગુણીને ઉપરના ૫ મુહર્તા ઉમેરીએ, તો થશે ૨૦૧, તેને પાંચ વડે ગુણતાં આવશે ૧૦૦૫, તેને ૬૩ વડે ભાંગતા આવે ૧૫-મુહુર્તા, આટલાં અર્ધ ક્ષેત્રોને પ્રત્યેક ચંદ્ર સાથે યોગ થાય. એ રીતે સમક્ષેત્રોના હરાઈમનો અભિજિતનો ચંદ્ર સાથે યોગ જાણવો. Page #310 -------------------------------------------------------------------------- ________________ J૩૧૯ થી ૨૮ ૧૫e હવે કુલ દ્વાર કહે છે – • સૂત્ર-૩૨૯ થી ૩૩૧ : [36] ભગવદ્ ! કેટલાં કુલ, કેટલાં ઉપકુલ અને કેટલાં કુલીપકુલ કહેલા છે? ગૌતમ ! બાર કુલ, બાર ઉપકુલ, ચાર કુલોપકુલ કહ્યા છે. બાર કુલો, તે આ પ્રમાણે - ધનિષ્ઠાકુલ, ઉત્તરાભાદ્રપદ કુલ, અશિની કુલ, કૃત્તિકાકુલ, મૃગશિર્ષકુલ, પુષ્પકુલ, મઘાકુલ, ઉતરાફાલ્ગનીકુલ, Mિાકુલ, વિશાખાકુલ, મૂલકુલ, ઉત્તરાષાઢાકુલ. [33] માસના નામ પરિણામવાળા કુલ હોય છે, કુલોની નીચે હોય તે ઉપકુલ છે. કુલ અને ઉપકુલની નીચે હોય તે કુલોપકુલ છે તે અભિજિતાદિ ચાર આગળ કહેલ છે. [૩૩૧] ઉપકુલો ભાર છે, તે આ પ્રમાણે છે – શ્રવણ ઉપકુલ, પૂર્વભાદ્રપદા ઉપકુલ, રેવતી ઉપકુલ, ભરણી ઉપકુલ, રોહિણી ઉપકુલ, પુનર્વસુ ઉપકુલ, આશ્લેષા ઉપકુલ, પૂવફાળુની ઉપકુલ, હસ્ત ઉપકુલ, સ્વાતિ ઉપકુલ, જ્યેષ્ઠા ઉપકુલ, પૂર્વાષાઢા ઉપકુલ. ચાર ફુલોપકુલ કહેલા છે, તે આ પ્રમાણે – અભિજિત કુલોપકુલ, શતભિષજ ફુલોપકુલ, આદ્રાં કુલોપકુલ, અનુરાધા કુલોપકુલ. ભગવાન ! કેટલી પૂર્ણિમા અને કેટલી અમાસો કહેલી છે ? ગૌતમ! ભાર પૂર્ણિમા અને બાર અમાસો કહેલી છે, તે આ રીતે – શ્રાવણી, ભાદ્રપદી, આસોજી, કાર્તિકી, માર્ગશિષ, પૌષી, માળી, ફાલ્કની, ચૈત્રી, વૈશાખી, જ્યેષ્ઠામૂલી, આષાઢી. ભગવાન ! શ્રાવણી પૂર્ણિમાની સાથે કેટલાં નો યોગ કરે છે ? ગૌતમ! શ્રાવણી પૂર્ણિમા સાથે અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા એ ત્રણ નમોનો યોગ થાય છે. ભગવાન ! ભાદ્રપદી પૂર્ણિમા સાથે કેટલાં નામ યોગ કરે છે ? ગૌતમ ! ત્રણ નક્ષત્રો યોગ કરે છે, તે આ પ્રમાણે – શતભિષા, પૂવભિાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા. ભગવન ! આસોજી પૂર્ણિમાને કેટલાં નક્ષત્રો યોગ કરે છે ? ગૌતમ બે નહ્નો યોગ કરે છે, તે આ પ્રમાણે - રેવતી, અશ્વિની, કાર્તિકી પૂર્ણિમાનો બે ના યોગ કરે છે – ભરણી, કૃતિકા, મૃગશિર્ષ પૂર્ણિમાનો બે નબ યોગ કરે - રોહિણી, મૃગશિર્ષ. પોષી પૂર્ણિમાનો ત્રણ નામો યોગ, કરે છે – અદ્ધ, પુનર્વસુ, અને પુણ્ય [અહીં ત્રણ નામો છે.. માણી પૂર્ણિમાનો બે નક્ષમો પૂર્ણ ફાગુની, ઉત્તરાફાગુની. ચૈત્રી પૂર્ણિમાનો બે નામો યોગ રે - હસ્ત, ચિના. ૧૫૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ વૈશાખી પૂર્ણિમાનો ને નક્ષત્રો યોગ કરે – સ્વાતી, વિશાખા. જ્યેષ્ઠામૂલી પૂર્ણિમાનો ત્રણ નક્ષત્રો યોગ કરે છે - અનુરાધા, જયેષ્ઠા અને મૂલ. [અહીં ત્રણ નામો છે.) આષાઢીનો બે નક્ષત્રો યોગ કરે – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. • ભગવદ્ ! શ્રાવણી પૂર્ણિમાની સાથે શું કુલ નામોનો યોગ થાય છે, ઉપકુલનો થાય છે કે કુલપકુલ નામનો ? ગૌતમ / કુલ નામ પણ યોગ કરે, ઉપકુલ નઝ પણ યોગ કરે છે, કુલોપકુલ નામ પણ યોગ કરે છે. - કુલનો યોગ કરતાં ધનિષ્ઠા નક્ષત્ર યોગ કરે છે. - ઉપકુલનો યોગ કરતાં શ્રવણ નક્ષત્ર યોગ કરે છે. – ફુલોપકુલનો યોગ રતાં અભિજિતુ યોગ કરે છે. શ્રાવિષ્ઠી પૂર્ણિમા સાથે કુલ પણ યોગ કરે છે યાવતુ કુલોપકુલ પણ યોગ કરે છે. કુલ વડે યોગપાતી કે ઉપકુલ વડે યોગ શમી કે ફુલોપકુલ વડે યોગ પામી શ્રાવણી પૂર્ણિમા યુકત કહેવાય છે. • ભગવાન ! ભાદરવી પૂર્ણિમાને શું કુલ નામ યોગ કરે છે, ઈત્યાદિ પto ગૌતમ ! કુલ કે ઉપકુલ કે ફુલોપકુલ યોગ કરે છે. કુલનો યોગ કરતાં ઉત્તરાભાદ્રપદ, ઉપકુલનો યોગ કરતાં પૂવભિાદ્રપદ, કુલોપકુલનો યોગ કરતાં શતભીષજ નક્ષત્ર યોગ કરે છે. ભાદરવી પૂર્ણિમા કુલ વડે યાવતુ કુલોપકુલ નામ વડે યોગ કરે છે, કુલ વડે યાવતુ કુલોપકુલ છે યોગ પામી ભાદરવી પૂર્ણિમા યુક્ત થયેલ છે, તેમ કહેવાય છે. o ભગવન ! આસોજી પૂર્ણિમાની પૃચ્છા ગૌતમકુલ નtત્ર યોગ કરે છે, ઉપકુલ પણ યોગ કરે છે, પરંતુ ફુલોકુલ નો યોગ કરતાં નથી. કુલ વડે યોગ કરતાં અશ્વિની નક્ષત્ર યોગ કરે છે, ઉપકુલનો યોગ કરતાં રેવતી નક્ષત્ર યોગ કરે છે. આસોજી પૂર્ણિમા સાથે કુલનો યોગ થાય છે, ઉપકુલનો યોગ થાય છે, એ રીતે આસોજી પૂર્ણિમા કુલ વડે યુક્ત કે ઉપકુલ વડે યુકત એવી યોગ કરેલી કહેવાય છે. o ભગવાન ! કાર્તિકી પૂર્ણિમા શું કુલ પૃચ્છા. ગૌતમ ! કુલ વડે યુક્ત થાય, ઉપકુલ વડે યુક્ત થાય, પણ કુલોપકુલ વડે યુક્ત થતી નથી. કુલનો યોગ કરતાં કૃતિકા નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલમાં ભરણી નક્ષત્રનો યોગ કરે છે વન વે યુકત કહેવાય છે. ૦ મૃગશિર્ષ પૂર્ણિમા, ભગવદ્ ! શું કુલનો પ્રશ્ન પૂર્વવત્ બે યોગ કરે Page #311 -------------------------------------------------------------------------- ________________ |૩૨૯ થી ૩૩૧ છે, ફુલોપકુલનો કરતી નથી. કુલનો યોગ કરતાં મૃગશિર્ષ નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલના યોગમાં રોહિણી નક્ષત્રનો યોગ કરે છે. એ પ્રમાણે મૃગશિર્ષી પૂર્ણિમા યાવત્ કહેવાય છે. ૦ એ પ્રમાણે બાકીની પૂર્ણિમાઓ પણ યાવત્ આષાઢી પૂર્ણિમા સુધી [પોત્તર - વર્ણન] સમજી લેવું. વિશેષ એ કે - - પૌષી અને જ્યેષ્ઠામૂલી પૂર્ણિમા કુલનો, ઉપકુલનો કે કુલોપકુલ નક્ષત્રનો યોગ કરે છે, બાકીની પૂર્ણિમામાં કુલનો કે ઉપકુલનો યોગ કરે છે, પણ કુલોપકુલનો યોગ ન કહેવો. [પૂર્ણિમાની માફક હવે સૂત્રકાર અમાસનું કથન કરે છે. ૭ ભગવન્ ! શ્રાવણી અમાવાસ્યા કેટલાં નક્ષત્રનો યોગ કરે છે ? આશ્લેષા નક્ષત્ર ગૌતમ ! બે નક્ષત્રનો યોગ કરે છે, તે આ પ્રમાણે અને મઘા નક્ષત્રનો. ૭ ભગવન્ ! પૌથી અમાવાસ્યા કેટલાં નક્ષત્રનો યોગ કરે? ગૌતમ ! બેનો, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુનીનો. ૭ ભગવન્ ! આસોજી અમાવાસ્યા પ્રભા ગૌતમ! બેનો, હસ્ત અને ચિત્ર. ૧૫૯ - - - ૦ એ પ્રમાણે અમાવાસ્યા ત્રણનો પોષી અમાવાસ્યા ને નો - પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. માછી અમાસ ત્રણનો – અભિજિત, શ્રવણ અને ધનિષ્ઠા, ફાલ્ગુન અમાવાસ્યા ત્રણનો – શતભિષા, પૂર્વાભાદ્રપદા અને ઉત્તરાભાદ્રપદા, ચૈત્રી અમાવાસ્યા બેનો - રેવતી અને અશ્વિની, વૈશાખી અમાવાસ્યા ભેનો – ભરણી અને કૃતિકા, જ્યેષ્ઠામૂલી અમાવાસ્યા જેનો – રોહિણી અને મૃગશિર્ષ, આપાઢી અમાસ ત્રણનો આઈ, પુનર્વસુ અને પુણ્ય. ૭ ભગવન્ ! શ્રાવણી અમાવાસ્યા શું કુલનો યોગ કરે, ઉપકુલનો યોગ કરે કે કુલોપકુલનો યોગ કરે છે ? કાર્તિકી અમાવાસ્યા સ્વાતી અને વિશાખાનો, મૃગશિર્ષી અનુરાધા, જ્યેષ્ઠા અને મૂલનો. ગૌતમ ! કુલનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરે, કુલોસ્કુલનો નક્ષત્રનો યોગ કરતી નથી. કુલનો યોગ કરતાં મઘા નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરતાં આશ્લેષા નક્ષત્રનો યોગ કરે છે. શ્રાવણી અમાવાસ્યા કુલનો યોગ કરે કે ઉપકુલનો યોગ કરે ત્યારે કુલોપયુક્ત શ્રાવણી અમાવાસ્યા કે ઉપકુલોપયુક્ત શ્રાવણી અમાવાસ્યા કહેવાય છે. ૭ ભગવન્ ! ભાદરવી અમાવાસ્યા પૂર્વવત્ બેનો યોગ કરે છે. કુલનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરે છે. કુલનો યોગ કરતાં ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનો યોગ કરે છે અને ઉપકુલનો ૧૬૦ યોગ કરતાં પૂવફિાલ્ગુનીનો યોગ કરે છે. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ભાદરવી અમાવાસ્યા ત્યારે કુલોપયુક્ત કે ઉપકુલથી ઉપયુક્ત સાર્વત્ કહેવાય છે. માર્ગશિર્ષી અમાવાસ્યા તે પ્રમાણે જ કુલના યોગમાં મૂલ નક્ષત્રથી યોગ કરે છે, ઉપકુલના યોગમાં જ્યેષ્ઠા નક્ષત્રનો યોગ કરે છે, કુલોપકુલમાં અનુરાધાનો યોગ કરે છે યાવત્ તે ફુલોપયુક્ત ઈત્યાદિ કહેવાય છે. એ પ્રમાણે માથી, ફાલ્ગુની અને આષાઢી ફુલને, ઉપકુલને અને કુલોપકુલને યોગ કરે છે. બાકીની અમાવાસ્યા કુલનો કે ઉપકુલનો યોગ કરે છે. ભગવન્ ! જ્યારે શ્રવણનક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય ત્યારે પૂર્વવર્તી અમાસ શું મા યુક્ત હોય ? ભગવન્ ! જ્યારે મઘાનયુકત પૂર્ણિમા હોય ત્યારે શું શ્રવણનક્ષત્રયુક્ત અમાસ પૂર્વે હોય ? હા, ગૌતમ ! તેમજ કહેવું. ભગવન્ ! જ્યારે પૌષ્ઠપદી પૂર્ણિમા હોય ત્યારે પૂર્વની અમાવાસ્યા ફાલ્ગુની યુક્ત હોય ? અને જ્યારે ફાલ્ગુની પૂર્ણિમા હોય ત્યારે પૂર્વે પૌષ્ઠપદી અમાસ હોય? હા, ગૌતમ ! તેમજ હોય. એ પ્રમાણે આ આલાવાથી આ પૂર્ણિમા અને અમાવાસ્યા જાણવી - અશ્વિની નક્ષત્રયુક્ત પૂર્ણિમા, ચિત્રાનયુક્ત અમાવાસ્યા. કૃતિકા યુક્ત પૂર્ણિમા, વિશાખા યુક્ત અમાવાસ્યા. મૃગશિર યુક્ત પૂર્ણિમા, જ્યેષ્ઠાયુક્ત અમાવાસ્યા. પુષ્ય નક્ષત્રયુક્ત પૂર્ણિમા, પૂર્વાષાઢા નક્ષયુક્ત અમાવાસ્યા. • વિવેચન-૩૨૯ થી ૩૩૧ : ભગવન્ ! કેટલા કુલસંજ્ઞક નક્ષત્રો છે, કેટલા ઉપકુલ સંજ્ઞક અને કેટલાં કુલોપકુલ સંજ્ઞક કહેલાં છે ? ગૌતમ ! બાર કુલ સંજ્ઞક, બાર ઉપકુલ સંજ્ઞક અને ચાર કુલોપકુલ સંજ્ઞક કહેલા છે. તેમાં બાર કુલ સંજ્ઞકો આ પ્રમાણે ધનિષ્ઠાકુલ, ઉત્તરા ભાદ્રપદાકુલ, અશ્વિની કુલ ઈત્યાદિ હવે કુલાદિના લક્ષણ શું છે ? તે કહે છે – માસ વડે પરિસમાપ્ત થાય છે તે કુલ સંજ્ઞક અર્થાત્ અહીં જે નક્ષત્ર વડે પ્રાયઃ માસોની પરિસમાપ્તિ કરવામાં આવે છે, તે માસ સર્દેશ નામવાળા નક્ષત્રો કુલ નક્ષત્ર છે. - તે આ પ્રમાણે શ્રાવણમાસ, પ્રાયઃ શ્રવિષ્ઠા જેનું બીજું નામ ધનિષ્ઠા છે, તેના વડે પરિસમાપ્ત થાય. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૭/૩૨૯ થી ૩૩૧ એ રીતે ભાદરવો, ઉત્તરા ભાદ્રપદ વડે, આસો અશ્વિની નક્ષત્ર વડે પરિસમાપ્ત થાય છે. શ્રાવણ આદિ પ્રાયઃ માસ પરિામાપક માસ સદેશ નામવાળા છે. અહીં પ્રાયઃ ગ્રહણથી ઉપકુલાદિ નક્ષત્ર વડે પણ માસની પરિસમાપ્તિ થાય છે. કુલના અધાન નક્ષત્રો, શ્રવણાદિ ઉપકુલો, કુલની સમીપ ત્યાં વર્તતા હોવાથી ઉપકુલ કહ્યા. અર્થાત્ ઉપચારથી તે ઉપકુલ નક્ષત્રો કહેવાય છે. ૧૬૧ જે કુલો અને ઉપકુલોની નીચે વર્તે છે, તે કુલોપકુલ. અભિજિતાદિ બાર ઉપકુલ નક્ષત્રો છે, તે આ રીતે – શ્રવણ ઉપકુલ, ભાદ્રપદ ઉકુલ આદિ સૂત્રાર્થવત્ જાણવા. ચાર કુલોપકુલ નક્ષત્રો છે, તે આ પ્રમાણે – અભિજિત્ કુલોપકુલ ઈત્યાદિ સૂત્રતા. કુલાદિ સંજ્ઞા પ્રયોજન - ક્યાં નક્ષત્રોમાં કયા કાર્ય સિદ્ધ થાય છે, તે દર્શાવવા માટે કહેલ છે. હવે પૂર્ણિમા અને અમાવાસ્યાનું દ્વાર કહે છે – ભગવન્ ! કેટલી પૂર્ણિમા – પરિસ્ક્રૂટ સોળકલાવાળા ચંદ્રયુક્ત કાળ વિશેષ રૂપ છે. પૂર્ણચંદ્ર વડે નિવૃત્ત. તથા કેટલી અમાવાસ્યા – એક કાળ અવચ્છેદથી એક જ ક્ષેત્રમાં ચંદ્ર-સૂર્ય અવસ્થાનના આધાર કાળ વિશેષ રૂપ છે. અા - સાથે ચંદ્ર અને સૂર્ય જેમાં વસે છે તે. ગૌતમ ! જાતિ ભેદને આશ્રીને બાર પૂર્ણિમા અને બાર અમાવાસ્યા કહેલી છે, તે આ પ્રમાણે – (૧) શ્રવિષ્ઠા - ધનિષ્ઠા, તેમાં થાય તે શ્રાવિષ્ઠી - શ્રાવણ માસવર્તી. (૨) પ્રૌષ્ઠપદા - ઉત્તરાભાદ્રપદા, તેમાં થનારી તે પ્રૌષ્ઠપદી-ભાદરવા માસ ભાવિ. (૩) અશ્વયુત્ - અશ્વિની નક્ષત્રમાં થનારી તે આશ્ચયુજી અર્થાત્ આસોમાસ ભાવિ. ૦ એ પ્રમાણે કાર્તિકી, માર્ગશિર્ષી, પૌષી, માઘી, ફાલ્ગુની, ચૈત્રી, વૈશાખી, જ્યેષ્ઠામૂલી અને આષાઢી જાણવી. પ્રશ્નસૂત્રમાં પૂર્ણિમા અને અમાવાસ્યા ભેદથી નિર્દેશ કરેલ હોવા છતાં ઉત્તરસૂત્રમાં જે અભેદથી નિર્દેશ છે, તે નામના એકપણાને દર્શાવવાને માટે છે. તેથી અમાવાસ્યા પણ શ્રાવિષ્ઠી, પ્રૌષ્ઠપદી, આશ્ચયુજી ઈત્યાદિ જાણવી. [શંકા] શ્રાવિષ્ઠી પૂર્ણિમા શ્રવિષ્ઠાના યોગથી થાય છે, જ્યારે અમાવાસ્યા શ્રાવિીના યોગથી નથી કેમકે તે આશ્લેષા અને મઘાના યોગથી કહેવાનાર છે, તેનું શું ? [સમાધાન] શ્રાવિષ્ઠી પૂર્ણિમા જેમાં છે, તે શ્રાવણમાસ, તેના જ - અર્થાત્ શ્રાવણ મારાવર્તી. એ પ્રમાણે જ પ્રૌષ્ઠપદિ આદિમાં કહેવું જોઈએ. હવે જે નક્ષત્ર વડે એક એક પૂર્ણિમાની પરિસમાપ્તિ થાય છે, તેને પૂછવાની ઈચ્છાથી કહે છે – ભગવન્ ! શ્રાવણી પૂર્ણિમા કેટલાં નક્ષત્રનો યોગ કરે છે ? અર્થાત્ કેટલાં 27/11 જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ૧૬૨ નક્ષત્રો ચંદ્રની સાથે સંયોગ કરીને પરિસમાપ્ત કરે ? ગૌતમ! ત્રણ નક્ષત્રો યોગ કરે છે, ત્રણ નક્ષત્રો ચંદ્ર સાથે યોગ કરીને પરિસમાપ્ત કરે છે, તે આ પ્રમાણે – અભિજિત, શ્રવણ અને ધનિષ્ઠા. અહીં શ્રવણ અને ઘનિષ્ઠા રૂપે બે જ નક્ષત્ર શ્રાવણી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. પંચયુગભાવિ પૂર્ણિમામાં ક્યાંય પણ અભિજિતથી પરિસમાપન દર્શાવેલ નથી. માત્ર અભિજિત્ નક્ષત્ર શ્રવણ સાથે સંબદ્ધ છે, તે પણ પરિસમાપ્ત કરે છે તેમ કહ્યું. જો કે સામાન્યથી આ શ્રાવિષ્ઠી સમાપક નક્ષત્ર દર્શન જાણવું. પાંચે પણ શ્રાવણી પૂર્ણિમામાં કઈ પૂર્ણિમા, ક્યા નક્ષત્રને કેટલાં મુહૂર્તમાં, કેટલાં ભાગમાં, કેટલાં પ્રતિભાગ જતાં અને જશે ત્યારે પરિસમાપ્ત કરે છે, તેમ સૂક્ષ્મતાથી જાણવા આ પ્રવચન પ્રસિદ્ધ કરણની ભાવના કરવી જોઈએ – આ યુગમાં જો અમાવાસ્યાને જાણવા ઈચ્છે છે, જેમકે કયા નઙ્ગમાં વર્તતા પરિસમાપ્તિ થાય છે અર્થાત્ જે રૂપે જેટલી અમાવાસ્યા અતિક્રાંત થઈ, તેટલી સંખ્યા. [તે માટે] કહેવાનાર સ્વરૂપ અવધારણ કરાય છે - પ્રથમપણે સ્થપાય તે અવધાર્ય - ધ્રુવરાશિ. તે અવધાર્ય રાશિને પટ્ટિકાદિમાં સ્થાપીને ગુણવી. હવે કયા પ્રમાણમાં આની અવધાર્ય રાશિ છે, તે પ્રમાણની નિરુપણાર્થે કહે છે— ૬૬ મુહૂર્ત અને એક મુહૂર્તના પરિપૂર્ણ ૫/૬૨ ભાગ અને એક ૬૨-ભાગના, એક ૬૭મો ભાગ અર્થાત્ ૬૬-૫/૬૨ ૫૬૨/૬૭ એટલાં પ્રમાણમાં અવધાર્ય રાશિ છે. આટલા પ્રમાણની ઉત્પત્તિ કઈ રીતે છે ? તે કહે છે – અહીં જો ૧૨૪ પર્વથી ૫-સૂર્યનક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય, તો ૨-પર્વ વડે કેટલાં પ્રાપ્ત થાય ? ત્રિરાશિ સ્થાપના – ૧૨૪/૫/૨. અહીં અંત્ય રાશિ બે વડે મધ્ય રાશિ-૫-ને ગુણતાં ૫ × ૨ = ૧૦ પ્રાપ્ત થાય. તેનો ૧૨૪ વડે ભાગાકાર કરતાં, તેમાં છૈધ-છેદક રાશિ આવશે - ૧૦/૧૨૪ તેને બે વડે અપવર્તના કરતાં આવે ૫/૬૨ અર્થાત્ ઉપરની રાશિ-૫ અને નીચેની છેદની રાશિ-૬૨ આવશે. આના વડે નક્ષત્રો કરવા. નક્ષત્ર કરણ માટે ૧૮૩૦ વડે ૬૭ ભાગ રૂપે ગુણવા. તેથી ૯૧૫૦ થાય, છેદરાશિ ૬૨ને પણ ૬૭ વડે ગુણો, આવશે ૪૧૫૪. ઉપરની રાશિના મુહૂર્ત કરવાને ફરી ૩૦ વડે ગુણીએ. આવશે - ૨,૭૪,૫૦૦, તેને ૪૧૫૪ વડે ભાંગવા. તો આવશે-૬૬ મુહૂર્ત અને શેષ અંશ રહેશે-૩૩૬. તેના ૬૨-ભાગ લાવવાને માટે, તેને ૬૨ વડે ગુણતાં થશે-૨૦,૮૩૨. તેના અનંતરોક્ત છેદ રાશિ વડે ૪૧૫૪થી ભાગ કરતાં આવે ૫/૬૨ ભાગ, અર્થાત્ પરિપૂર્ણ-૫ અને શેષ રહેશે-૬૨. પછી આ ૬૨-ની અપવર્તના કરીએ, એક છેદ રાશિ છતાં પણ ૬૨-અપવર્તનામાં ૬૭ થાય છે. તેથી આવેલ ૬૬-મુહૂર્તો, એક મુહૂર્તના પાંચ પરિપૂર્ણ ૬૨ ભાગો, એક ૬૨-ભાગના એક ૬૭ ભાગ થાય છે. એ પ્રમાણે અવધાર્ય રાશિ પ્રમાણ આવે છે. શેષ વિધિ કહે છે - ૪ - અનંતરોક્ત સ્વરૂપ અવધારીને રાશિની ઈચ્છામાં અમાવાસ્ય સંગુણને જાણવાને ઈચ્છે છે, તો સંગુણિત કરવી, એથી ઉર્ધ્વનક્ષત્રોને - Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ થી ૩૩૧ ૧૬૩ શોધવા, તેથી હવે ઉtઈ નગોની શોધનક વિધિ - શોઘન પ્રકાર હવે કહેવાશે તેને તમે સાંભળો. તેમાં પહેલાં પુનર્વસુ : ૨૨-મહતું અને એક મહdના કૈદ ભાગ. આટલા પ્રમાણ પુનર્વસુ નક્ષત્રના પરિપૂર્ણ થાય છે. આ પ્રમાણના શોધનકની ઉત્પત્તિ કઈ રીતે થાય, એવું પૂછે છે ? ત્યારે કહે છે કે જો ૧૨૪ પર્વથી પાંચ - સૂર્ય નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય, તો એક પર્વને અતિક્રમીને કેટલાં પર્યાયો તે એક પર્વથી પ્રાપ્ત થાય? અહીં ત્રિરાશિ સ્થાપના - ૧૨૪/૫/૧, અહીં અંત્ય સશિ એક વડે મધ્યરાશિ પાંચને ગુણીએ, તો ૫ x ૧ = ૫ થાય. તેને ૧૨૪ વડે ભાંગવામાં આવે તો પ૪ ભાગ થાય. તેથી નક્ષત્ર લાવવાને માટે તેને ૧૮૩૦ વડે ૬૭ ભાગ રૂપે ગુણવા. એ પ્રમાણે ગુણાકાર શશિ અને છેદરાશિની બે વડે અપવર્તન કરીએ, તો ગુણાકાર શશિ ૧૫ અને છેદ શશિ ૬૨ આવે. તે આ પ્રમાણે - ૯૧૫ તેમાં ઉપરની પ-રાશિ વડે આ ૯૧૫ને ગુણતાં આવે ૪૫૭૫. છેદ શશિ જે ૬-રૂપ છે, તેને ૬૩ વડે ગુણતાં આવશે - ૪૧૫૪. તેથી પુષ્યના ૨૩-ભાગ પૂર્વના યુગ ચરમ પર્વમાં સૂર્ય સાથે યોગ કરે છે, તેને ૬૨-વડે ગુણતા, આવશે-૧૪૨૬. તેને પૂર્વના ૪૫pપના પ્રમાણથી શોધિત કરીએ તો, શેષ રહે છે - ૩૧૪૯. [૪૫૩૫-૧૪૨૬=૩૧૪૯]. આ સંખ્યાના મુહૂર્ત કરવાને માટે 30 વડે ગુણીએ. તો ૩૧૪૯ x 36 = ૯૪,૪૩૦ આવશે. તેમાં છેદાશિ-૪૧૫૪ વડે ભાગાકાર કરતાં પ્રાપ્ત મુહૂર્ત-૨૨ થશે અને શેષ કમ 3૦૮૨ રહેશે. આના ૬૨-ભાગ લાવવા ૬૨ વડે ગુણીએ. ૩૦૮૨ x ૬૨ = ૧,૯૧,૦૮૪ થાય. તેમાં છેદાશિ ૪૧૫૪ વડે ભાગાકાર કરતાં ૪૬ મુહૂર્તના ૬૨ ભાગ આવે. આ પુનર્વસુ નમ શોધનક નિષ્પત્તિ છે. હવે શેષ નામોના શોધનકોને કહે છે – ફાગુની - ઉત્તરા ફાગુનીનાં ૧૩૨ શોધ્યા છે. અહીં શું કહે છે ? ૧૭૨ પુનર્વસુ વગેરે, ઉત્તરાફાગુની પર્યન્તના નક્ષત્રો શોધિત કરાય છે, એ પ્રમાણે ભાવાર્થ ભાવવો જોઈએ. તથા વિશાખા - વિશાખા સુધીના નક્ષત્રોમાં શોધનક ૨૯૨. હવે પછીના ઉત્તરાષાઢા પર્યાના નક્ષત્રોને આશ્રીને ૪૪ર શોય છે. આ અનંતરોક્ત શોધનક સર્વે પણ પુનર્વસુથી ૬૨ ભાગ સહિત જાણવા. અર્થાત્ એવું કહે છે કે – જે પુનર્વસુના ૨૨ મુહૂર્તો છે, તે બધાં પણ આગળઆગળના શોધનકમાં અંતપવિષ્ટ વર્તે છે. પણ ૬૨-ભાગ નહીં, તેથી જે-જે શોધનક શોધિત થાય, તેમાં તેમાં પુનર્વસુના હૈ૬/૬ર ભાગ ઉપરની સંખ્યામાંથી શોધિત કરવા. ૧૬૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ આ પુનર્વસુ વગેરે ઉત્તરાષાઢા સુધીનું પહેલું શોધનક છે. હવે આગળ અભિજિતાદિને કરીને બીજું શોધનક કહીશ. તેમાં પ્રતિજ્ઞાતને જ નિવહેિ છે – અભિજિતનક્ષત્રના શોધનક નવ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/દુર ભાગ અને એકના ૬૨ ભાણ કરાયેલ પરિપૂર્ણ ૬૬-ભાણ તથા ૧૬૦ ઉત્તરાભાદ્રપદાના શોઘનક છે. અર્થાત્ ૧૬૯ ઉત્તરાભાદ્રપદ પર્યન્તના નબો શુદ્ધ થાય છે. આ પ્રમાણે આગળ પણ ભાવના કરવી. તથા ૩૦૯ રોહિણી પર્યાના શોધિત થાય છે. તથા ૩૯૯ શોધિત કરતાં પુનર્વસુ સુધીના નક્ષત્રો શોધિત થાય છે. તેમ જાણ.] તથા ૫૪૯ પૂર્વાફાલ્યુની અને ઉત્તરાફાલ્ગની સુધીના નફાબો શોધિત થાય છે. તથા વિશાખા સુધીના નાગોમાં ૬૬૯ શોધવા. મૂલ પર્યન્ત નક્ષત્રમાં 9૪૪ શોધવા, ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રોના શોધનક ૮૧૯ થાય છે. બધાં જ શોધનકોમાં ઉપરના અભિજિત નક્ષત્ર સંબંધી મુહૂર્તના ૬૨ ભાગવાળા ૨૪ અને ૬૬ ચૂર્ણિકા ભાગો, એક જ ૬૨ ભાગના ૬૭ ભાગો શોધવા. અનંતર કહેલાં શોધકોને યથાયોગ્ય શોધીને, જે શેષ રહે છે, તે નક્ષત્ર થાય છે અને આ નણમાં સૂર્યની સમ ચંદ્ર અમાવાસ્યા કરે છે, એ રીતે કરણગાયા સમૂહ્નો અક્ષરાર્થ છે તેની ભાવના આ પ્રમાણે છે – કોઈ પણ પુછે કે - યુગની આદિમાં પહેલી અમાવાસ્યા કયા નક્ષત્ર યુકત થઈને સમાપ્તિ પામે છે ? ત્યારે પૂર્વોક્ત સ્વરૂપ અવધાર્ય રાશિ ૬૬-મુહૂર્ત, પરા ૬૬ ભાગ રૂપ શશિ લઈ લેવાય, લઈને એક વડે ગુણીએ. કેમકે પહેલી અમાવાસ્યાનો પ્રશ્ન છે. ત્યારપછી તેમાંથી ૨૨ - ૪૬/૬ર ભાગ રૂપે પુનર્વસુ શોધિત કરાય છે, તેમાં ૬૬ મુહૂર્તમાંથી ૨૨-મુહર્ત બાદ થઈને રહે છે – ૪૪ મુહતું. તેમાંથી એક મુહર્ત અપકર્ષ કરીને તેના ૬ર ભાગો કરાય, કરીને તેને ૬૨ ભાગ રાશિમાં ઉમેરીએ, તેથી ૬૭ આવે. તેમાંથી ૪૬ શુદ્ધ થઈ બાકી રહેશે-૨૧. ૪૩-મુહૂર્તમાંથી ૩૦-મુહૂર્તો વડે પુષ્ય શુદ્ધ થાય છે. પછી ૧૩-મુહd બાકી રહે છે. આશ્લેષા નક્ષત્ર અર્ધક્ષેત્ર ૧૫ મુહૂર્ત પ્રમાણ છે. તેમાંથી આ આવશે - આશ્લેષા નક્ષત્રના એક મુહૂર્તમાં એક મુહૂર્તના દર ભાગોમાં, એકના ** ભાગના ૬૬ ભાગ બાકી રહેતાં પહેલી અમાવાસ્યાની સમાપ્તિ થાય છે. એ પ્રમાણે બધી જ અમાવાસ્યામાં કરણ કહેવું. હવે પણિમા પ્રક્રમમાં જે અમાવાસ્યા કરણ કહેલ છે. તે કરણગાથાની અનુરોધથી યુગની આદિમાં અમાવાસ્યાના પ્રાથમ્ય અને ક્રમ પ્રાપ્તવથી કહે છે. હવે પ્રસ્તુત પૂર્ણિમા કરણ - Page #314 -------------------------------------------------------------------------- ________________ J૩૨૯ થી ૩૩૧ ૧૬૫ જેમ પૂર્વે અમાવાસ્યા ચંદ્ર ન પરિજ્ઞાનાર્થે ઘુવરાશિ કહી, તે જ અહીં પણ - પર્ણમાસી ચંદ્રનક્ષત્રની પરિાન વિધિમાં ઈચ્છિત પૂર્ણિમા ગુણિત - જે પૂર્ણિમા જાણવા ઈચ્છો. તે સંખ્યા ગણિત કરવી, ગુણીને પછી, તે જ પૂર્વોક્ત શોધનક કરવા જોઈએ. કેવલ અભિજિત આદિ, પણ પુનર્વસુ વગેરે નહીં. શુદ્ધ શોધનક પછી જે રહે તે નક્ષત્ર પૂર્ણિમા યુક્ત થાય. તે નક્ષત્રમાં ચંદ્રમા પરિપૂર્ણ પૂર્ણિમાને વિમલ કરે છે. એ રીતે બે કરણ ગાયાનો અક્ષરાર્થ કહ્યો. તેની ભાવના આ પ્રમાણે કરવી જોઈએ - કોઈ પૂછે છે – યુગની આદિમાં પહેલી પૂર્ણિમા કયા ચંદ્ર નક્ષત્ર યોગમાં સમાપ્તિને પામે છે, તેમાં ૬૬ મુહૂર્તી અને એક મુહૂર્તના પર ભાગ અને એક ૬૨ ભાગના એક ૬૭ ભાગરૂપ અવધાર્ય રાશિ લઈ લેવાય છે. તે પ્રથમા પૂર્ણિમાનો પ્રથન હોવાથી એક વડે ગુણીએ, તેથી તેમાંથી અભિજિતના નવ મુહૂર્ત અને એક મુહૂર્તના દર ભાગ, એકના બાસઠ ભાગના ૬૬/૬૭ ભાગ. એ રીતે એ પ્રમાણે શોધતકને શોધવું જોઈએ. - તેમાં ૬૬ના નવ મુહૂર્વો શુદ્ધ થતાં પછી પ૩ મુહૂર્તા રહેશે, તેમાંથી એક મુહૂર્ત લઈને, ૬૨ ભાગ કરાતા, તે ૬૨ ભાગ રાશિમાં પાંચ રૂપે ઉમેરતા આવશે ૬૭ ભાગ. તેમાંથી ૨૪ શુદ્ધ થતાં, પછી ૪૩ ભાગ રહેશે. એક રૂપ લઈને ૬૭ ભાગ કરાતા અને તે ૬૭ ભાગો ૬૭ ભાકમાં ઉમેરતા ૬૮ ભાગો આવશે. તેમાંથી ૬૬ ભાગ શુદ્ધ થતાં પછી ભાગ રહેશે. પછી ૩૦ મુહૂર્તા વડે શ્રવણ શુદ્ધ થતાં પછી ૨૬ મુહૂર્તા રહેશે. પછી આ આવેલ ઘનિષ્ઠા નક્ષત્રના ૩૦-મુહૂર્તોમાં અને એક મુહૂર્તના ૧૬/૬ર ભાગોમાં એકના ૬૨ ભાગના પણ ભાગો બાકી રહેતા પહેલી પૂર્ણિમા સમાપ્ત થાય. એ પ્રમાણે પાંચ યુગ ભાવિની શ્રાવણી પૂર્ણિમાના કેટલાંક શ્રાવણથી અને કેટલાંક ધનિષ્ઠાથી પરિસમાતિ પામ છે તે પ્રમાણે ભાવના કરવી જોઈએ. તથા પ્રૌષ્ઠપદી - ભાદરવી પૂર્ણિમાને, ભગવદ્ ! કેટલાં નક્ષત્રો યોગ કરે છે ? ગૌતમ ! ત્રણ નાનો યોગ કરે છે, તે આ પ્રમાણે – શતભિષા, પૂર્વભાદ્રપદા અને ઉત્તર ભાદ્રપદા. આ પાંચને પણ યુગ ભાવિની ઉક્ત નક્ષત્રો મધ્યમાં કોઈપણ એક વડે પરિસમાપ્તિ થાય. ભગવદ્ ! આસોજ પૂર્ણિમાને કેટલાં નક્ષત્ર યોગ કરે છે ? ગૌતમાં બેરેવતી, અશ્વિની. અહીં ઉત્તરભાદ્રપદા નક્ષત્ર પણ કંઈક આસોજા પૂર્ણિમા પરિસમાપ્ત કરે છે, પછી ભાદરવી પણ સમાપ્ત કરે. લોકમાં ભાદરવીમાં જ તેનું પ્રાધાન્ય છે, તે નામથી, તેના અભિધાનથી, તેથી અહીં વિવક્ષા નથી, માટે કોઈ દોષ નથી, તેથી બે સમાપ્ત કરે છે, તેમ કહ્યું. ૧૬૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ આમાં ઘણી યુગભાવિનીને ઉક્ત નક્ષત્રમાંથી કોઈપણ નક્ષત્ર વડે પરિસમાપ્તિ થાય. તથા કાર્તિકી પૂર્ણિમાને બે નક્ષત્ર સમાપ્ત કરે છે – ભરણી અને કૃતિકા. અહીં પણ અશ્વિની નક્ષત્ર કોઈક કાર્તિકી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે, પરંતુ તે આસોજી પૂર્ણિમામાં પ્રધાન છે, તેથી તેની અહીં વિવક્ષા કરી નથી, તેથી દોષ નથી. તેથી અહીં પણ બે કહેલ છે. આમાં ઘણી યુગ ભાવિનીમાં ઉક્ત નક્ષત્રની મધ્યમાં કોઈપણ વડે પરિસમાપ્તિ થાય. તથા માર્ગશિર્ષ પૂર્ણિમાને બે નક્ષત્રો સમાપ્ત કરે છે, રોહિણી અને મૃગશિર્ષ. આમાં પાંચ યુગ ભાવિનીમાં ઉક્ત નક્ષત્ર મધ્યમાં કોઈપણ એક પરિસમાપન કરે છે. તથા પોષી પૂર્ણિમાને ત્રણ નક્ષત્રો - આદ્ર, પુનર્વસુ અને પુષ્ય પરિસમાપ્ત કરે છે. આમાં યુગમયે અધિકમાસના સંભવથી છમાંની કોઈપણ યુગભાવિનીને ઉક્ત નક્ષત્રો મધ્યમાં કોઈ એક વડે પરિસમાપ્તિ કરે છે. તથા માઘી પૂર્ણિમાને બે નક્ષત્ર - આશ્લેષા, મઘા તથા '' શબ્દથી પૂર્વ ફાગુની અને પુષ્ય પણ લેવા. તેના વડે આ યુમ્ભાવિની પાંચે મધ્ય કેટલીકને આશ્લેષા, કેટલીકને મઘા, કેટલીકને પૂર્વા ફાગુની, કેટલીકને પુષ્ય નp પરિસમાપ્ત કરે છે. [તેમ સમજવું જોઈએ.] તથા ફાગણ પૂર્ણિમાને બે નબ - પૂર્વાફાલ્ગની અને ઉત્તરાફાગુની, આ પાંચ યુગ ભાવિની પૂર્ણિમાને ઉક્ત નાકમાંથી કોઈ એક નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. ચૈત્રી પૂર્ણિમાને બે નક્ષત્ર - હસ્ત અને ચિત્રા સમાપ્ત કરે છે. આ પાંચે યુગભાવિનીમાં ઉક્ત નક્ષત્રમાંના કોઈપણ એક વડે પૂર્ણિમાને સમાપ્ત કરે છે. તથા વૈશાખી પૂર્ણિમાને સ્વાતિ અને વિશાખા બે નબ તથા ‘વ’ શબ્દથી અનુરાધા પણ સમાપ્ત કરે. અહીં અનુરાધા નક્ષત્ર વિશાખાથી પછી છે, વિશાખા આ પૂર્ણિમામાં પ્રધાન છે, તેથી પર પૂર્ણિમામાં તેનો સાક્ષાત્ ઉપાત નથી. માટે સૂકમાં બે કહી. આમાં ઘણી યુગ ભાવિનીમાં ઉક્ત નક્ષત્રોમાંથી કોઈ એક સમાપ્ત કરે છે. પેઠા મૂકી પૂર્ણિમાને ત્રણ- અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ. આ પાંચ યુગભાવિનીમાં ઉક્ત નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર. આ પૂર્ણિમાને સમાપ્ત કરે છે. - આષાઢી પૂર્ણિમાને બે-પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. આના યુગાંતમાં અધિકમાસના સંભવથી છ યુગ ભાવિનીના ઉક્ત નક્ષત્રમાંથી કોઈ એક વડે સમાપ્ત કરે છે. હવે કુલના દ્વાર પ્રતિપાદનથી સ્વતઃ સિદ્ધ છતાં પણ કુલાદિ યોજનાને મંદમતિ શિષ્યને બોધ કરવાનો પ્રશ્ન કરે છે – ભગવદ્ ! શ્રાવિઠીને શું કુલ જોડે છે, ઉપકુલ જોડે છે કે કુલોપકુલ જોડે છે ? ગૌતમ ! કુલ જોડે છે, 'વા' શબ્દ સમુચ્ચય અર્થમાં છે. તેથી ‘કુલ' પણ જોડે છે, ઉપકુલ પણ જોડે છે, કુલોપકુલ પણ જોડે છે. તેમાં ‘કુલ' વડે યોગ કરતાં ઘનિષ્ઠા નક્ષત્ર જોડાય છે, તેના જ કુલપણે પ્રસિદ્ધપણાથી “શ્રાવિષ્ઠી પૂર્ણિમાનો” એ ભાવ છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ /૩૨૯ થી ૩૩૧ ૧૬૮ ઉપકુલને જોડતાં શ્રવણનાગને જોડે છે. કુલોપકુલને જોડતાં અભિજિત નક્ષત્રને જોડે છે. તેથી ત્રીજી શ્રાવણી પૂર્ણિમામાં બાર મુહૂર્તમાં કંઈક સમઅધિક બાકીના ચંદ્રની સાથે યોગને કરે છે. તે શ્રવણના સહસ્થરપણાથી સ્વયં જ તે પૂર્ણિમાને પર્યdવર્તીપણાથી તે પણ તેને પરિસમાપ્ત કરે છે, તેથી યોગ કરે છે કહ્યું. હવે ઉપસંહાર કહે છે – જે કારણે ગણે પણ કુલાદિથી શ્રાવણી પૂર્ણિમાની યોજના છે, તેથી શ્રાવણી પૂર્ણિમાને કુલનો યોગ કરે છે, ઉપકુલનો પણ યોગ કરે છે, કુલપકુલનો પણ યોગ કરે છે એમ કહેવું - સ્વ શિષ્યોને જણાવવું. અથવા કુળ વડે યુક્ત થઈ શ્રાવણી પૂર્ણિમા, ઉપકુળથી યુક્ત કે કુલોપકુલ યુક્ત શ્રાવણી પૂર્ણિમા છે, તેમ કહેવાય છે. ભગવન્! ભાદરવી પૂર્ણિમા શું કુળનો યોગ કરે છે, ઈત્યાદિ પ્રશ્ન. ગૌતમ ! કુલને પણ, ઉપકુલને પણ, કુલોપકુલનો પણ યોગ કરે છે, તેમાં કુળનો યોગ કરતાં ઉત્તરાભાદ્રપદ નમનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરતાં પૂર્વભાદ્રપદા નક્ષત્રનો યોગ કરે છે, અને કુલોપકુલનો યોગ કરતાં શતભિષજુ નામનો યોગ કરે છે. ઉપસંહાર કહે છે - જેથી એ પ્રમાણે ગણે પણ કુલાદિ વડે પૌષ્ઠ પદી પૂર્ણિમાની યોજના છે, તેથી ભાદરવી પૂર્ણિમા કુલોપયુક્ત, ઉપકુલોપયુક્ત, કુલોપકુલ યુક્ત પણ કહેવાય છે. એ પ્રમાણે પોતાના શિષ્યોને પ્રતિપાદન કરવું જોઈએ. અથવા કુલ વડે યુક્ત, ઉપકુલ વડે પણ યુક્ત, કુલોપકુલ વડે પણ યુક્ત ભાદરવી પૂર્ણિમા યુક્ત કહેવાય છે. તથા અશ્વયુજી પૂર્ણિમાની પૃચ્છા – ગૌતમ ! કુળનો પણ યોગ કરે છે, ઉપકુલનો પણ યોગ કરે છે, પણ કુલોપકુલનો યોગ પ્રાપ્ત નથી. તેમાં કુળનો યોગ કરતાં અશ્વિની નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરતાં રેવતી નક્ષત્રનો યોગ કરે છે. ઉપસંહાર કહે છે – જેથી એ પ્રમાણે બે કુલાદિ વડે આસોજી પૂર્ણિમાનું જોડાણ છે, તેથી આસોજી પૂર્ણિમા કુળનો યોગ કરે છે, ઉપકુલનો પણ યોગ કરે છે, તેમ સ્વશિષ્યોને કહેવું. અથવા કુળ કે ઉપકુળ વડે યુક્ત આસોજી પૂર્ણિમા કહેવું. ભગવન્! કાર્તિકી પૂર્ણિમાને શું કુળ આદિ પ્રશ્ન. ગૌતમ ! કુળને પણ જોડે છે, ઉપકુળને પણ જોડે છે, કુલોપકુલને જોડતા નથી. તેમાં કુળનો યોગ કરતાં કૃત્રિમ નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલને જોડતાં ભરણી નક્ષત્રનો યોગ કરે છે. કાર્તિકી ઈત્યાદિ ઉપસંહાર પૂર્વવતુ સમજી લેવો. ભગવદ્ ! માર્ગશીર્ષ પૂર્ણિમા શું કુળનો ? પૂર્વવતુ બેનો યોગ કરે છે. શો અર્થ છે ? કુળને પણ, ઉપકુલને પણ યોગ કરે છે, પણ કુલોપકુલનો યોગ કરતી નથી. તેમાં કુલનો યોગ કરતાં મૃગશિર્ષ નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુળનો યોગ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ કરતાં રોહિણીનો યોગ કરે છે. માર્ગશિર્ષ પૂર્ણિમાનું ઉપસંહાર વાક્ય પૂર્વવત્. હવે લાઘવાર્થે અતિદેશ કહે છે – એ પ્રમાણે બાકીની પણ - પૌષી પૂર્ણિમાદિ ત્યાં સુધી કહેવી જ્યાં આષાઢી પૂર્ણિમા આવે. પોષી અને ઠાની પૂર્ણિમા કુલનો પણ યોગ કરે છે, ઉપકુલનો પણ યોગ કરે છે, કુલોપકુલનો પણ યોગ કરે છે. બાકીની માળી આદિ કુળનો યોગ કરે છે, ઉપકુલનો પણ યોગ કરે છે, કુલોપકુલનો ન કહેવો. કેમકે તેનો અભાવ છે. હવે અમાવાસ્યાને કહે છે – શ્રાવણમાસ ભાવિની અમાવાસ્યા કયા નામનો યોગ કરે છે ? યથાયોગ ચંદ્રની સાથે સંયોજીને શ્રાવણી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે ? ભગવંતે કહ્યું ગૌતમ! બે નમનો યોગ કરે છે, તે આ પ્રમાણે – આશ્લેષા અને મઘા. અહીં વ્યવહારનયના મતથી જે નક્ષત્રમાં પૂર્ણિમા થાય છે, ત્યાંથી આરંભીને પૂર્વના પંદરમાં કે ચૌદમાં નક્ષત્રમાં અમાવાસ્યા થાય છે. જે નક્ષત્રમાં અમાવાસ્યા છે, ત્યાંથી આરંભીને પછી પંદરમાં કે ચૌદમાં નક્ષત્રમાં પૂર્ણિમા થાય. તેમાં શ્રાવણી પૂર્ણિમા જે શ્રવણમાં, ધનિષ્ઠામાં કહી, તો અમાવાસ્યામાં પણ આશ્લેષા અને મઘા કહ્યા. લોકમાં પણ તિથિ ગણિત અનુસાચી ગયેલ અમાવાસ્યામાં વર્તમાન પણ એકમમાં જે અહોરમાં પહેલાંથી અમાવાસ્યા થાય, તે સર્વ પણ અહોરાત્રનો અમાવાસ્યા રૂપે વ્યવહાર થાય. તેથી મઘા નક્ષત્ર પણ એ પ્રમાણે વ્યવહારથી અમાવાસ્યામાં પ્રાપ્ત થાય, તેમાં વિરોધ નથી. પરમાર્થથી વળી આ અમાવાસ્યાને આ ત્રણ નબો પરિસમાપ્ત કરે છે - પુનર્વસ પુણ્ય અને આશ્લેષા. આ પાંચે પણ યુગભાવિની નક્ષત્ર ત્રણમાંના કોઈ પણ પૂર્ણ કરે. આના કરણનું ગણિત પૂવૉક્ત છે. ભગવદ્ ! ભાદરવી અમાવાસ્યાને કેટલાં નાનો યોગ કરે છે ? ગૌતમ ! બે નક્ષત્રો યોગ કરે છે, તે આ પ્રમાણે – પૂર્વાફાગુની, ઉત્તરાફાગુની. 'a' શબ્દથી મઘાને ગ્રહણ કરવું. આ ભાદરવી પૂર્ણિમાવર્તી શતભિષજુ વ્યવહારથી પણ કરણરીતિથી, નિશ્ચયથી પૂર્વ ગણનામાં પંદરપણાથી છે. આ પાંચે પણ યુગભાવિની ત્રણ નામો મળે કોઈપણ નાગ સમાપન કરે છે, કરણ પૂર્વવતુ જાણવું. આશયજી અમાવાસ્યાનો કેટલાં નક્ષત્ર યોગ કરે છે ? ગૌતમ ! બે નક્ષત્રમાં યોગ કરે છે, તે આ પ્રમાણે - હસ્ત અને ચિત્રા. આ પણ વ્યવહારથી છે, નિશ્ચયથી તો આશ્વયજી અમાવાસ્યા ત્રણ નક્ષત્રને સમાપ્ત કરે છે. તે આ પ્રમાણે - ઉત્તરા ફાગુની, હસ્ત અને ચિમાં. જે પૂર્વે આશ્વાયુજી પૂર્ણિમામાં ઉત્તરાભાદ્રપદા પૂર્વોક્ત હેતુથી વિવક્ષિત ન કર્યું, પણ નિશ્ચયથી તે આવે છે, તેના Page #316 -------------------------------------------------------------------------- ________________ ૭/૩૨૯ થી ૩૩૧ ૧૬૯ ૧૫-નક્ષત્ર પછી ફાલ્ગુની અહીં લીધું. આના પાંચ યુગભાવિ ત્રણ નો મધ્યે કોઈપણથી સમાપ્ત કરે તે પૂર્વવત્. કાર્તિકી અમાવાસ્યાને બે નક્ષત્ર જોડે છે, તે આ પ્રમાણે - સ્વાતિ અને વિશાખા. આ પણ વ્યવહારથી છે, નિશ્ચયથી ત્રણ છે - સ્વાતિ, વિશાખા અને ચિત્રા. આમાં પણ પૂર્ણિમાના અશ્વિનીના અનુરોધથી ચિત્રા કહેલ છે. આમાં પાંચે પણ યુગભાવિનીના ત્રણ નક્ષત્રો મધ્યે કોઈપણ નક્ષત્ર સમાપ્ત કરે છે. માર્ગશીર્ષી પૂર્ણિમાનો ત્રણ નક્ષત્રનો યોગ કરે છે, તે આ રીતે – અનુરાધા, જ્યેષ્ઠા અને મૂલ. આ પણ વ્યવહારથી છે, નિશ્ચયથી વળી આ ત્રણ નક્ષત્રો અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે, તે આ છે – વિશાખા, અનુરાધા અને જ્યેષ્ઠા. શેષ પૂર્વવત્. પૌષી અમાવાસ્યાનો બે નક્ષત્ર યોગ કરે છે - પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. આ પણ વ્યવહારથી કહ્યું, નિશ્ચયથી વળી ત્રણે નક્ષત્રો પરિસમાપ્ત કરે છે, તે આ – મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. આમાં યુગ મધ્યે અધિકમાસના સંભવથી છ એ પણ પૂર્વવત્. માઘી અમાવાસ્યાને ત્રણ અભિજિત્, શ્રવણ, ધનિષ્ઠા. આ પૂર્ણિમાવર્તિ આશ્લેષા અને મઘાથી અભિજિત સોળમું નક્ષત્ર હોવાથી વ્યવહાર અતીતત્વમાં પણ શ્રવણના સંબદ્ધત્વથી પંદરપણું ધારણ કરવું. આ પણ વ્યવહારથી છે, નિશ્ચયથી વળી ત્રણ-ઉત્તરાષાઢા, અભિજિત્, શ્રવણ, શેષ પૂર્વવત્. ફાલ્ગુની અમાસને ત્રણ, તે આ રીતે – પૂર્વાભાદ્રપદા, ઉત્તરા ભાદ્રપદા અને શતભિષા. આ પણ વ્યવહારથી, નિશ્ચયથી ત્રણ આ પ્રમાણે – ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદા શેષ પૂર્વવત્. ચૈત્રી અમાસને બે નક્ષત્રો-રેવતી અને અશ્વિની સમાપ્ત કરે છે. આ પણ વ્યવહારથી કહ્યું. નિશ્ચયથી ત્રણ, આ પ્રમાણે - પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી. - વૈશાખી અમાસ બે નક્ષત્ર પરિસમાપ્ત કરે - ભરણી, કૃતિકા. આ પણ વ્યવહારથી કહ્યું, નિશ્ચયથી ત્રણ નક્ષત્રો કરે – રેવતી, અશ્વિની, ભરણી. જ્યેષ્ઠામૂલી અમાવાસ્યાને બે નક્ષત્રો – રોહિણી અને મૃગશિર્ષ. આ પણ વ્યવહારથી છે, નિશ્ચયથી આ બે નક્ષત્રો પૂર્ણ કરે, રોહિણી અને કૃતિકા શેષ પૂર્વવત્. આષાઢી અમાવાસ્યાને ત્રણ નક્ષત્રો – આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય. આ પણ વ્યવહારથી કહ્યું, પરમાર્થથી આ ત્રણ નક્ષત્રો - મૃગશિર્ષ, આર્દ્રા, પુનર્વસુ. આનો યુગાંતે અધિક માસ સંભવથી છ એમાં - પાંચેમાં પણ પૂર્વવત્ જાણવું. અહીં સર્વત્ર નક્ષત્રગણના મધ્યે જેમાં અભિજિત્ અંતર્ભૂત છે, તેમાં ન ગણવું, કેમકે સ્તોકકાળત્વથી છે. જેમકે સમવાયાંગમાં કહ્યું છે – જંબુદ્વીપમાં અભિજિત્ વર્જીને ૨૭-નક્ષત્રોથી વ્યવહાર વર્તે છે. હવે અમાવાસ્યામાં કુલાદિ પ્રયોજનનો પ્રશ્ન – ભગવન્ ! અમાવાસ્યનો શું કુલનો યોગ કરે છે, ઉપકુલનો કે કુલોપકુલનો જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ યોગ કરે છે ? ગૌતમ ! કુળને પણ જોડે, ઉપકુલને જોડે છે, પણ કુલોકુલ અહીં પ્રાપ્ત નથી. તેમાં કુળનો યોગ કરતાં ાવિષ્ઠી અમાવાસ્યાને મઘા નક્ષત્ર જોડે છે. આ પૂર્વોક્ત યુક્તિથી વ્યવહાસ્યી કહ્યું, પરમાર્થથી વળી કુળનો યોગ કરતાં પુષ્ય નક્ષત્રને જોડે છે આ પૂર્વોક્ત જ છે. ૧૭૦ એ પ્રમાણે ઉત્તરસૂત્ર પણ વ્યવહારને આશ્રીને યથાયોગ્ય પરિભાવિત કરવું. ઉપકુલનો યોગ કરતાં આશ્લેષા નક્ષત્રનો યોગ કરે છે. ઉપસંહાર – ઉક્ત પ્રકારે બે કુલ વડે શ્રાવણી અમાવાસ્યાને ચંદ્રયોગ સમાપ્ત કરે છે. કુલોપકુલથી નહીં. તેથી શ્રાવણી અમાવાસ્યા કુલોપયુક્ત અને ઉપકુલોપયુક્ત કહેવી. ભાદરવી અમાવાસ્યાદિના પૂર્વવત્ પ્રશ્ન. - X - X - ઉત્તરસૂત્રમાં બે કુલ ઉપકુલને જોડે છે, કુલોપકુલને જોડતા નથી. તેમાં કુલને જોડતાં ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને જોડે છે, ઉપકુલને જોડતાં પૂર્વાફાલ્ગુની નક્ષત્રને જોડે છે. માર્ગશીર્ષીનો પ્રશ્ન પૂર્વવત્. તેમાં કુળનો યોગ કરતાં મૂલનક્ષત્રનો યોગ કરે છે. ઉપકુલનો યોગ કરતાં જ્યેષ્ઠા નક્ષત્રનો, કુલોપકુલનો યોગ કરતાં અનુરાધા નક્ષત્રનો યોગ કરે છે. યાવત્ કરણ વડે ઉપસંહાર સૂત્ર યુક્ત છે, તેમ કહેવુ. એ પ્રમાણે માઘી, ફાલ્ગુની અને આષાઢી કુલને, ઉપકુલને અને કુલોપકુલને જોડે છે. બાકીની અમાવાસ્યા કુલને કે ઉપકુલને જોડે છે, તે પ્રમાણે કહેવું. હવે સન્નિપાતદ્વાર - તેમાં સન્નિપાત એટલે પૂર્ણિમાનક્ષત્ર થકી અમાવાસ્યા અને અમાવાસ્યા નક્ષત્ર થકી પૂર્ણિમામાં નક્ષત્રનો નિયમથી સંબંધ છે, તેનું સૂત્ર ભગવન્ ! જ્યારે શ્રવિષ્ઠા નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે તેની પૂર્વેની અમાવાસ્યા મઘા નક્ષત્રયુક્ત હોય છે અને જ્યારે મઘાનક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે પૂર્વેની અમાવાસ્યા શ્રવિષ્ઠા નક્ષત્રયુક્ત હોય છે ? ગૌતમ ! હા, હોય છે. તેમાં જ્યારે શ્રાવિષ્ઠી ઈત્યાદિ તેમજ કહેવું, પ્રશ્નના સમાન ઉત્તર હોવાથી તેમ કહ્યું. તેનો અર્થ આ પ્રમાણે - અહીં વ્યવહાર નયના મતથી જે ક્ષેત્રમાં પૂર્ણિમા થાય છે, ત્યાંથી આરંભીને પૂર્વના પંદરમાં કે ચૌદમાં નક્ષત્રમાં નિયમથી અમાવાસ્યા. તેથી જ્યારે શ્રવિષ્ઠા નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય, ત્યારે પૂર્વની અમાસ મઘા નક્ષત્રયુક્ત થાય છે. કેમકે શ્રવિષ્ઠા નક્ષત્રથી આરંભીને મઘા નક્ષત્રની પૂર્વે ચૌદમું છે. - X - ભગવન્ ! જ્યારે મઘા નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે શ્રવિષ્ઠા નક્ષત્રયુક્ત પાશ્ચાત્ય અમાવાસ્યા હોય છે. કેમકે મઘાનક્ષત્ર થકી આરંભીને પૂર્વ વિષ્ઠાનક્ષત્ર પંદરમું છે. આ માઘમાસને આશ્રીને કહેલ છે, તેમ વિચારવું. ભગવન્ ! જ્યારે ઉત્તરાભાદ્રપદયુક્ત પૂર્ણિમા હોય છે. ત્યારે પાશ્ચાત્ય અમાવાસ્યા ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર યુક્ત હોય, કેમકે ઉત્તરાભાદ્રપદથી આરંભીને પૂર્વે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર પંદરમું છે. આ ભાદરવા માસને આશ્રીને જાણવું. જ્યારે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે અમાવાસ્યા ઉત્તરાભાદ્રપદયુક્ત Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ થી ૩૩૧ ૧૧ ૧૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ હોય છે, કેમકે ઉત્તરાફાલ્ગનીથી આરંભીને પૂર્વાભાદ્રપદા નક્ષત્ર ચૌદમું છે. આ ફાગણમાસને આશ્રીને કહ્યું. એ પ્રમાણે આ આલાવાથી આ પૂર્ણિમા અને અમાવાસ્યા જાણવી. જયારે અશ્વિની નક્ષત્રયુક્ત હોય છે, ત્યારે પાશ્ચાત્ય અનંતર અમાવાસ્યા યિમાનમ યુક્ત થાય છે. કેમકે અશ્વિનીથી આરંભીને પૂર્વે ચિત્રા નક્ષત્ર પંદરમું છે. આ વ્યવહારનયને આશ્રીને જાણવું. નિશાયથી એક જ આસો માસ ભાવિની અમાવાસ્યામાં વિમા નાગનો સંભવ છે, તે પૂર્વે દશર્વિલ છે. - જ્યારે ચિત્રા નક્ષત્રયુકત પૂર્ણિમા હોય ચે, ત્યારે પાશ્ચાત્ય અમાવાસ્યા અશ્વિની નયુક્ત હોય છે. આ પણ વ્યવહારથી કહ્યું, નિશ્ચયથી એક જ ચૈત્રમાસ ભાવિની અમાવાસ્યામાં અશ્વિની નક્ષત્રનો સંભવ છે. આ સૂત્ર પણ આસો અને ચૈત્રમાસને આશ્રીને પ્રવર્તે છે, તેમ જાણવું. - જ્યારે કૃતિકા નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે વિશાખા નક્ષત્રયુક્ત અમાવાસ્યા થાય છે, કેમકે કૃતિકા પૂર્વે વિશાખા પંદરમું છે. જ્યારે વિશાખાનામયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે તેની અનંતર પાશ્ચાત્ય અમાવાસ્યા કૃતિકા નક્ષત્રયુક્ત હોય છે. કેમકે વિશાખાથી પૂર્વે કૃતિકા ચોદયું છે અને આ કારતક અને વૈશાખ માસને આશ્રીને કહેલ છે, તેમ જાણવું. જ્યારે મૃગશિર્ષયુક્ત પૂર્ણિમા હોય ત્યારે જ્યેષ્ઠામૂલ નક્ષત્રયુક્ત અમાવાસ્યા હોય, જ્યારે જ્યેષ્ઠામૂલી પૂર્ણિમા હોય ત્યારે માણશિષ અમાવાસ્યા હોય. આ માણસર અને જયેષ્ઠ માસને આશ્રીને ભાવિત કરવું જોઈએ. - જ્યારે પુષ્ય નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય, ત્યારે પૂર્વાષાઢાનાગ યુકત અમાવાસ્યા હોય, જ્યારે પૂર્વાષાઢા યુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે પુષ્યનક્ષત્રયુક્ત અમાવાસ્યા હોય છે. આ પોષ અને અષાઢ માસને આશ્રીને કહેવું. માસાર્ધમાસ પરિસમાપક નક્ષત્રો કહ્યા. હવે સ્વયં અસ્ત થઈને અહોરાત્ર પરિસમાપકપણાથી માસ પરિસમાપક નાગ છંદ કહે છે. તેમાં પહેલાં વર્ષાકાળ અહોરાત્ર પરિસમાપક નક્ષત્ર. • સૂત્ર-338,333 - ]િ ભગવતુ વષકાળનો પહેલો મહિનો કેટલાં નtત્ર સમાપ્ત કરે છે? ગૌતમાં ચાર નો પરિસમાપ્ત કરે છે, તે આ પ્રમાણે – ઉત્તરાષાઢા, અભિજિતું, શ્રવણ, ઘનિષ્ઠા. ઉત્તરાષાઢા નક્ષત્ર શ્રાવણ માસના ૧૪ અહોરામને સમાપ્ત કરે છે, અભિજિતું સાત અહોરમને, શ્રવણ આઠ અહોરાત્રને, ધનિષ્ઠા એક અહોરને પરિસમાપ્ત થાય છે. o ભગવન ! વષકાળના બીજા માસને કેટલાં નામો સમાપ્ત કરે છે ? ગૌતમ! ચા-ધનિષ્ઠા, શતભિષા, પૂવભિાદ્રપદ અને ઉત્તરાભાદ્રપદ પરિસમાપ્ત કરે છે. ધનિષ્ઠા નક્ષત્ર ચૌદ અહોરાત્ર સમાપ્ત કરે છે, શતભિષા સાત અહોર, પૂર્વભાદ્રપદ આઠ અહોરાત્ર અને ઉત્તરાભાદ્રપદ એક અહોરમને પરિસમાપ્ત કરે છે.. તે માસમાં આઠ અંગુલ હોસિસિછાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે, તે માસના છેલ્લા દિવસે બે પાદ અને આઠ અંગુલ પરષછાયા પ્રમાણ પરિસિ હોય છે. o ભગવન! વપકિાળનો બીજો મહિનો કેટલાં નtત્ર સમાપ્ત કરે છે ? ગૌતમ! ત્રણ નામો પરિસમાપ્ત કરે - ઉત્તરાભાદ્રપદ, રેવતી અને અશ્વિની. ઉત્તરાભાદ્રપદ ચૌદ અહોરાત્રથી, રેવતી પંદર અહોરાત્રથી, અશ્ચિની એક અહોરથી સમાપ્ત કરે છે. તે માસમાં બાર ગુલ પરિસિ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે. તે માસના છેલ્લા દિવસે રેખા સ્થાયી ત્રણ પદ પોરસિ થાય. o ભગવના વષકાળનો ચોથો માસ કેટલાં નક્ષત્રો સમાપ્ત કરે છે ? ગૌતમ ઋણ – અશ્વિની, ભરણી, કૃતિકા. અશ્ચિની ચૌદ, ભરણી પંદર અને કૃતિકા એક અહોરાત્ર વડે તેને પરિસમાપ્ત કરે છે. તે માસમાં ૧૬-ગુલ પોરિસ છાયાથી સુર્ય પરિભ્રમણ કરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પાદ, ચાર અંગુલ પરિસિ થાય. ભગવતુ હેમંતના પહેલા માસને કેટલા નામો સમાપ્ત કરે છે ? ગૌતમ ત્રણ • કૃતિકા, રોહિણી, મૃગશિર્ષ કૃતિકા ચૌદ, રોહિણી પંદર અને મૃગશિર્ષ એક અહોરમ વડે તેને પરિસમાપ્ત કરે છે. તે માસમાં ર૦-અંગુલ પોરિસ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે. તે માસનો જે છેલ્લો દિવસ, તે દિવસમાં ત્રણ પાદ અને આઠ ગુલ પોરિસિ છાયા પ્રમાણ હોય છે. o ભગવાન ! હેમંતનો બીજો માસ કેટલાં નામો સમાપ્ત કરે છે ? ગૌતમ! ચા નમો-મૃગશિર્ષ, અદ્ધિ, પુનર્વસુ, પુષ્ય. મૃગશિર્ષ ચૌદ અહોરાત્રથી સમાપ્ત કરે છે, આદ્ધ આઠથી, પુનર્વસુ સાતથી અને પુષ્ય એક અહોરાત્રથી કરે. ત્યારે ૨૪-ગુલ પરિસિ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે. તે માસનો જે છેલ્લો દિવસ, તે દિવસમાં રેખા સ્થાયીચાર પદ પરછાયા પ્રમાણ પોરિસિ હોય. તે માસમાં સૂર્ય ચાર અંગુલ પૌરસિ છાયાથી પરિભ્રમણ કરે છે, તે માસના છેલ્લા દિવસે બે પાદ અને ચાર અંગુલ પુરુષ છાયા પ્રમાણ પોરિસિ Page #318 -------------------------------------------------------------------------- ________________ 9/332,333 ૧૭૩ ૭ ભગવન્ ! હેમંતના ત્રીજા માસને કેટલાં નક્ષત્ર સમાપ્ત કરે છે ? ગૌતમ ! ત્રણ-પુષ્ય, આશ્લેષા, મઘા. પુષ્પ ચૌદ અહોરાત્રથી, આશ્લેષા પંદર અને મઘા એક અહોરાત્ર વડે તેને પરિસમાપ્ત કરે છે. ત્યારે ૨૦-ગુલ પૌરિસિ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે, તે માસનો જે ચરમદિવસ, તે દિવસમાં ત્રણ પદ અને આઠ કુલ પુરુષ છાયા પૌરિસિ થાય. - ૭ ભગવન્ ! હેમંતના ચોથા માસને કેટલાં નો સમાપ્ત કરે છે ? ગૌતમ ! ત્રણ નક્ષત્રો મઘા, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની. મઘા ચૌદ અહોરાત્રથી, પૂવફિાલ્ગુની પંદર અહોરાત્રથી, ઉત્તરા ફાલ્ગુની એક અહોરાત્રથી સમાપ્ત કરે. ત્યારે ૧૬-ગુલ પોરિસિ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે, તે માસનો જે છેલ્લો દિવસ, તે દિવસમાં ત્રણ પાદ અને ચાર અંગુલ પ્રમાણની પોરિસિ હોય. ૭ ભગવન્ ! ગ્રીષ્મના પહેલાં માસને કેટલા નઙ્ગો સમાપ્ત કરે છે ? ગૌતમ ! ત્રણ નાક્ષત્રો-ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા. ઉત્તરાફાલ્ગુની ચૌદ અહોરથી, હસ્ત પંદર, ચિત્રા એક અહોરાત્રથી તેને પરિસમાપ્ત કરે છે. ત્યારે ભાર ગુલ પોરિસિ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે. તે મારાનો જે તે છેલ્લો દિવસ, તે દિવસે ત્રણ પાદ પુરુષ છાયા પ્રમાણ પોિિસ હોય છે. ૭ ભગવન્ ! ગ્રીષ્મના બીજા માસને કેટલાં નક્ષત્રો પરિસમાપ્ત કરે છે ? ગૌતમ ! ત્રણ નામો-ચિત્રા, સ્વાતિ, વિશાખા સમાપ્ત કરે. ચિત્ર ચૌદ અહોરને, સ્વાતિ પંદર અહોત્રને, વિશાખા એક અહોરને પરિસમાપ્ત કરે છે. ત્યારે આઠ અંગુલ પોરિસ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે. તે માસનો જે છેલ્લો દિવસ, તે દિવસમાં બે પાદ અને આઠ ગુલ પુરુષ છાયા પ્રમાણ પોરિસિ હોય છે. ૭ ભગવન્ ! ગ્રીષ્મના ત્રીજા માસને કેટલાં નક્ષત્રો પરિસમાપ્ત કરે છે ? ગૌતમ ! ચાર નક્ષત્રો પરિસમાપ્ત કરે છે, તે આ પ્રમાણે – વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા અને મૂલ. અનુરાધા આઠ અહોરાત્રથી, જ્યેષ્ઠા સાત અહોરાત્રથી, મૂલ એક અહોરાત્રથી અને વિશાખા ચૌદ અહોરાત્રથી સમાપ્ત કરે. ત્યારે ચાર ગુલ પોરિસિ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે. તે મહિનાનો જે છેલ્લો દિવસ, તે દિવસમાં બે પાદ અને ચાર આંગુલ પુરુષ છાયા પ્રમાણ પરિસિ થાય. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ૦ ભગવન્ ! ગ્રીષ્મના ચોથા મહિનાને કેટલાં નક્ષત્રો પરિસમાપ્ત કરે છે ? ૧૩૪ ગૌતમ ! ત્રણ નો મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. મૂલનક્ષત્ર ચૌદ અહોરાત્રથી, પૂર્વાષાઢા પંદર અહોરાત્રથી, ઉત્તરાષાઢા - એક અહોરાત્રથી પરિસમાપ્ત કરે. ત્યારે વૃત્ત, સમયતુયસંસ્થાન સંસ્થિત, ગ્રોધપરિમંડલ, સકાયઅનુસંગિતા છાયા વડે સૂર્ય પરિભ્રમણ કરે છે. તે માસનો જે છેલ્લો દિવસ તે દિવસમાં બે પાદ પુરુષ છાયા પ્રમાણ પોરિસિ હોય છે. - આ પૂર્વવર્ણિત પદોની આ સંગ્રહણી ગાથા છે . [૩૩૩] યોગ, દેવતા, તારામ, ગોત્ર, સંસ્થાન, ચંદ્ર-સૂર્ય, યોગ, કુલ, પૂર્ણિમા, અમાવાસ્યા, પરિસમાપ્તિ અને છાયા. • વિવેચન-૩૩૨,333 : વર્ષાકાળના ચાતુર્માસ પ્રમાણનો પહેલો માસ - શ્રાવણ, તેને કેટલાં નક્ષત્રો સ્વયં અસ્ત થઈને અહોરાત્રને પરિસમાપકપણે ક્રમથી લઈ જાય છે. અર્થાત્ વક્ષ્યમાણ સંખ્યાંક સ્વ-સ્વ દિવસોમાં આ નક્ષત્રો જ્યારે અસ્ત પામે ત્યારે શ્રાવણમાસમાં અહોરાત્રની સમાપ્તિ થાય છે, એ અર્થ કહ્યો. આટલાં રાત્રિપરિસમાપકપણાથી રાત્રિ નક્ષત્રો કહેવાય છે. ગૌતમ! ચાર નક્ષત્રો પરિસમાપ્ત કરે છે, ઉત્તરાષાઢા આદિ, પહેલા ચૌદ અહોરાત્રને ઉત્તરપાઢા, પછી અભિજિત સાત અહોરાત્રને, પછી શ્રવણ આઠ અહોરાત્રને પરિસમાપ્ત કરે, એ પ્રમાણે સર્વ સંકલના વડે શ્રાવણ માસના ૨૯-અહોરાત્ર જમાં, પછી શ્રાવણ માસ સંબંધી છેલ્લા એક અહોરાત્રને ધનિષ્ઠા નક્ષત્ર સમાપ્ત કરે છે. આના નેતૃદ્વારનું પ્રયોજન રાત્રિ જ્ઞાનાદિમાં છે - તેના અનુરોધથી દિનમાનના જ્ઞાનને માટે કહે છે – તે શ્રાવણ માસમાં પહેલાં અહોરાત્રથી આરંભીને પ્રતિદિન અન્યાન્ય મંડલ સંક્રાંતિ વડે તેવી રીતે કંઈક સૂર્ય પરાવર્તિત થાય છે, જે રીતે તે શ્રાવણમાસના અંતે ચાર ગુલ, બે પાદ પોરિસિ થાય, અહીં આટલું વિશેષ છે કે – જે સંક્રાંતિમાં જેટલું અહોરાત્ર પ્રમાણ છે, તેનો ચોથા ભાગ તે પૌરુષી કે યામ કે પ્રહર. અષાઢપૂનમે બે પદ પ્રમાણ પૌરુષી છે, તેમાં શ્રાવણના ચાર અંગુલ ઉમેરતા ચાર અંગુલ અધિક પોરિસિ થાય, - x - આ જ વાતને કહે છે – તે શ્રાવણમાસના છેલ્લા દિવસે બે પાદ, ચાર અંગુલ પોરિસિ થાય છે. હવે બીજા માસનો પ્રશ્ન - વર્ષાકાળનો બીજો-ભાદરવા નામે મહિનો કેટલા નક્ષત્રથી સમાપ્ત થાય આદિ બધું કથન સૂત્રાર્થવત્ જ સમજી લેવું. - x - ચાવત્ આઠ અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે. ભાવાર્થ પૂર્વવત્. - X - હવે ત્રીજા માસની પૃચ્છા - ભગવન્ ! વર્ષાના ત્રીજા માસને કેટલાં નક્ષત્રો Page #319 -------------------------------------------------------------------------- ________________ 9/332,333 પરિસમાપ્ત કરે છે ? ઉત્તર સૂત્રનો સંપૂર્ણ અર્થ સૂત્રાર્થવત્ જાણવો. - ૪ - x + પોરિસિ છાયા આ પ્રમાણે – તે માસના છેલ્લા વિદો રેખા - પાદ પર્યન્તવર્તી ૧૭૫ સીમા, તે સ્થાનમાં ત્રણ પાદ પોરિસિ થાય છે. અર્થાત્ પરિપૂર્ણ ત્રણ પાદ પોરિસ થાય. હવે ચોથા માસનો પ્રશ્ન ભગવન્ ! વર્ષાકાળના ચોથા કારતક માસને કેટલાં નક્ષત્રો પરિસમાપ્ત કરે છે? ગૌતમ! ત્રણ ઈત્યાદિ બધું સૂત્રાર્થ મુજબ જાણવું. યાવત્ તે માસના છેલ્લા દિવસે ત્રણ પાદ, ચાર અંગુલ પોરિસિ થાય. વર્ષાકાળ પુરો થયો. હવે હેમંતકાળનો પ્રશ્ન – ભગવન્ ! હેમંતકાળના પહેલાં માગસર નામે માસને કેટલાં નક્ષત્રો પરિસમાપ્ત કરે છે ? ત્રણ ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ જાણવું. - ૪ - ચાવત્ તે માસના છેલ્લા દિવસે ત્રણ પાદ અને આઠ આંગળ પોિિસ થાય છે. હવે બીજા માસનો પ્રશ્ન – ભગવન્ ! હેમંતકાળનો બીજો પોષ નામે માસને કેટલાં નક્ષત્રો પરિસમાપ્ત કરે છે? ચાર ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ જાણવું. - x - યાવત્ તે માસના છેલ્લા દિવસે રેખા-પાદ પર્યવર્તી સીમા, તે સ્થાનમાં ચાર પાદ પોરિસિ થાય - ૪ - • હવે ત્રીજા માસનો પ્રશ્ન - તે સુગમ છે. – પછી ચોથા માસનો પ્રશ્ન - તે સુગમ છે. ૦ હેમંત ઋતુ પુરી થઈ, હવે ગ્રીષ્મની પૃચ્છા – ભગવન્ ! ગ્રીષ્મનો પહેલો માસ ઈત્યાદિ, ભગવન્ ! ગ્રીષ્મનો બીજો માસ ઈત્યાદિ, ભગવન્ ! ગ્રીષ્મનો ત્રીજો માસ ઈત્યાદિ, ભગવન્ ! ગ્રીષ્મનો ચોથો માસ ઈત્યાદિ. ચાર ચારે પણ ગ્રીષ્મ કાળના સૂત્રો સુબોધ છે. પ્રાયઃ પૂર્વના સૂત્રાનુસાર હોવાથી સુગમ છે. વિશેષ આ - તે આષાઢ માસમાં પ્રકાશ્ય વસ્તુમાં વૃત્તને વૃત્તપણે સમચતુરસ સંસ્થાન સંસ્થિતને સમચતુરા સંસ્થાન સંસ્થિતપણે, ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાનને ન્યગ્રોધ પરિમંડલપણે, એ રીતે ઉપલક્ષણથી બાકીના સંસ્થાન સંસ્થિત પ્રકાશ્ય વસ્તુ, શેષ સંસ્થાન સંસ્થિતપણે હોય છે. આષાઢ માસમાં જ પ્રાયઃ બધી પણ પ્રકાશ્ય વસ્તુમાં દિવસનો ચોથો ભાગ જતાં બાકીના દિવસમાં સ્વ પ્રમાણ છાયા હોય છે, નિશ્ચયથી વળી આષાઢ માસના છેલ્લા દિવસે ત્યાં પણ સર્વાન્વંતર મંડલમાં વર્તતો સૂર્ય, જે પ્રકાશ્ય વસ્તુ - જે સંસ્થાને હોય છે, તેની છાયા પણ તેવા આકારે થાય છે. તેથી કહેલ છે કે વૃત્તને વૃત્તપણે Pl આ જ વાતને કહે છે – સ્વકાયઅનુગિનિ અર્થાત્ સ્વ-પોતાની છાયા નિબંધન વસ્તુની કાય-શરીર તે સ્વકાય, તેને અનુકાર ધારણ કરવાનો સ્વભાવ તે અનુરંગિની. - x - પોતાની કાયાની અનુરંગિની છાયા વડે સૂર્ય પ્રતિદિવસ પરાવર્તિત થાય છે. અહીં એવું કહેવા માંગે છે કે – જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ અષાઢના પહેલા અહોરાત્રથી આરંભીને પ્રતિદિવસ અન્યાન્ય મંડલ સંક્રાંતિથી તેવી કોઈ રીતે સૂર્ય પરાવર્તન પામે છે, જે રીતે સર્વ પણ પ્રકાશ્ય વસ્તુનો દિવસનો ચોથો ભાગ જતાં બાકી કે સ્વ અનુકાર અને સ્વ પ્રમાણ છાયા થાય. બાકી સુગમ છે. આ પોરિસિ પ્રમાણ વ્યવહારથી કહેલ છે, નિશ્ચયથી સાદ્ધ ૩૦-અહોરાત્ર વડે ચાર અંગુલ વૃદ્ધિ કે હાનિ જાણવી તથા નિશ્ચયથી પોરિસિ પ્રમાણ પ્રતિપાદનાર્થે આ પૂર્વાચાર્ય પ્રસિદ્ધા કરણ ગાથાઓ કહેલ છે. [અહીં વૃત્તિાશ્રીએ પહેલા આઠ ગાથા નોધેલ છે, ત્યારપછી તેની વ્યાખ્યા કરેલ છે. અમો અહીં પૂર્વાચાર્યની ગાથાનો અર્થ અને વ્યાખ્યાની પુનરુક્તિ ન કરતાં સંયુક્ત અર્થ નોધીએ છીએ –] ગાથાનો અર્થ અને વ્યાખ્યા – યુગની મધ્યમાં જે પર્વમાં, જે તિથિમાં પૌરુષિ પરિમાણ જાણવાની ઈચ્છા હોય, તેના પૂર્વના યુગાદિથી આરંભીને જેટલાં પર્વો અતિક્રાંત થયા હોય તેને બાદ કરવા. કરીને ૧૫ વડે ગુણવું. ગુણીને વિવક્ષિત તિથિની પૂર્વે જે તિથિ અતિક્રાંત થઈ હોય, તેના સહિત કરવું. પછી ૧૮૬થી ભાંગવું. ઉક્ત પ્રાપ્ત સંખ્યા એક અયનમાં ૧૮૩ મંડલ પરિમાણમાં ચંદ્ર નિષ્પાદિત તિથિના ૧૮૬ થાય, તેથી તે ભાગ વડે ભાંગતા, જે પ્રાપ્ત થાય, તેને સમ્યક્ અવધારવા. ૧૭૬ તેમાં જો લબ્ધ સંખ્યા વિષમ હોય, જેમકે ત્યારે તેનું પર્યાવર્તી દક્ષિણ અયન જાણવું. હવે જો ‘સમ' સંખ્યા પ્રાપ્ત થાય, જેમકે – બે, ચાર, છ, આઠ, દશ ત્યારે તેના પર્યાવર્તી ઉત્તરાયણને જાણવું. એ પ્રમાણે દક્ષિણાયન અને ઉત્તરાયનને જાણવાનો ઉપાય કહ્યો. હવે ૧૮૬ વડે ભાગાકાર કરતાં જે શેષ વધે છે અથવા ભાગ અસંભવ હોવાથી જે શેષ રહે છે, તેની વિધિ કહે છે – — એક, ત્રણ, પાંચ, સાત, નવ. જે પૂર્વે ભાગ કરતાં કે ભાગના અસંભવમાં બાકી રહેલાં અયનગત તિથિ રાશિ વર્તે છે, તેને ચાર વડે ગુણવી. ગુણીને યુગમધ્યમાં જે સંખ્યા વડે પર્વો ૧૨૪ સંખ્યક છે, તેના પાદચતુર્થ અંશથી-૩૧ એવો અર્થ છે. કહે છે – તે રીતે ભાગ કરાતા જે પ્રાપ્ત થાય, તે અંગુલ, મૈં કારથી જે અંગુલાંશ, તે પૌરુષીની ક્ષય-વૃદ્ધિ જાણવી. દક્ષિણાયનમાં પદ-ધ્રુવરાશિની ઉપર વૃદ્ધિ અને ઉત્તરાયણમાં પદ ધ્રુવરાશિનો ક્ષય થાય, એ પ્રમાણે અર્થ જાણવો. હવે એવા સ્વરૂપના ગુણાકારનો ભાગહાર કઈ રીતે ઉત્પન્ન થાય છે ? તે અહીં જો ૧૮૬ થી ૨૪-ગુલ ક્ષય કે વૃદ્ધિ પ્રાપ્ત થાય, તો એક તિથિમાં કેટલી વૃદ્ધિ કે ક્ષય થાય? અહીં ત્રિરાશિ સ્થાપના - ૧૮૬/૨૪/૧. અહીં અંત્ય રાશિ વડે મધ્યમ રાશિને Page #320 -------------------------------------------------------------------------- ________________ J૩૩૨,333 ૧es ગુણીએ - ૨૪ x ૧. તેથી તે જ સશિ અર્થાત્ ૨૪-જ આવશે. પછી આધ રાશિ ૧૮૬ છે. તેના વડે ભાગાકાર કરીએ, તેથી આવશે - ૨૪/૧૮૬. હવે અહીં ઉપરની રાશિ અલા છે, તેથી ભાગાકાર થઈ શકશે નહીં. તેથી છેધ અને છેદકરાશિની ૬ વડે પવના કરીએ અથતિ છ થી ભાગ કરીએ. તો ઉપરની સશિ ૪-આવશે અને નીચેની રાશિ-૩૧ આવશે. અર્થાત્ */૩૧ એ રીતે ક્ષય કે વૃદ્ધિમાં ચાર-ગુણાકાર કહ્યો અને ૩૧-ભાગાકાર કહ્યો. અહીં જે પ્રાપ્ત થાય, તેટલાં અંગુલ ક્ષય કે વૃદ્ધિ જાણવી જોઈએ, તેમ કહ્યું. તેમાં કયા અયનમાં કેટલાં પ્રમાણ ધવરાશિની ઉપર વૃદ્ધિ કે ક્યાં અયનમાં કેટલાં પ્રમાણ ઘુવરાશિમાં ક્ષય થાય, એ પ્રમાણે નિરૂપણા માટે કહે છે - દક્ષિણાયનમાં બે પદવી - બે પદની ઉપર અંગુલોની વૃદ્ધિ જાણવી, ઉતરાયનમાં ચાર પાદથી અંગુલની હાનિ છે. તેમાં યુગ મધ્યમાં પહેલાં સંવત્સરમાં દક્ષિણાયનમાં જે દિવસથી આરંભીને વૃદ્ધિ છે, તેનું નિરૂપણ કરતી બે ગાથા છે – યુગના પહેલાં સંવત્સરમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં ચોકમે પૌરષી બે પદ પ્રમાણ ધ્રુવ હોય છે, પછી તેની એકમથી આરંભીને પ્રત્યેક તિથિ ક્રમથી ત્યાં સુધી વધે છે, જ્યાં સુધી સમાસથી સાદ્ધ 30 અહોરાત્ર પ્રમાણથી, ચંદ્રમાસની અપેક્ષાથી ૩૧ તિથિ વડે ચાર અંગુલ વધે. આ બધું કઈ રીતે જાણી શકાય ? જે રીતે મહિના વડે સાદ્ધ-30 અહોરાત્ર પ્રમાણથી ૩૧ તિથિ સ્વરૂપ વડે છે, તે કહે છે - જે કારણે એક તિથિમાં ૩૧ ભાગ વધે છે, તે પૂર્વે જણાવેલ છે, પરિપૂર્ણ દક્ષિણાયનમાં વૃદ્ધિ પરિપૂર્ણ ચાર પદો છે. તેથી એક માસ વડે સાદ્ધ 30 અહોરણ પ્રમાણથી ૩૧-તિથિરૂપથી કહ્યું. એ પ્રમાણે વૃદ્ધિ કહી. હવે હાનિ યુગના પહેલાં સંવત્સરમાં માઘ મહિનામાં કૃષ્ણ પક્ષમાં સપ્તમીથી આરંભીને ચાર પાદોથી પ્રતિતિથિ ૐ/૩૧ ભાગ હાનિ ત્યાં સુધી જાણવી, ત્યાં સુધી ઉત્તરાયણના અંતે બે પાદ પૌષિ થાય. આ પહેલાં સંવત્સરગત વિધિ છે, બીજા સંવત્સરમાં શ્રાવણ મહિનાના કૃણ પક્ષમાં તેસને આદિમાં કરીને વૃદ્ધિ. માઘ માસમાં શુક્લ પક્ષમાં ચોથને આદિ કરીને ક્ષય થાય. - ત્રીજા સંવત્સરમાં શ્રાવણ મહિનાના શુક્લપક્ષની દશમી વૃદ્ધિની આદિ, માઘમાસમાં કૃષ્ણપક્ષમાં એકમ ક્ષયની આદિ. ચોથા સંવત્સરમાં શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષમાં સાત વૃદ્ધિની આદિ, માઘમાસના કૃષ્ણપક્ષમાં ૧૩ ક્ષયની આદિ. પાંચમાં સંવત્સરના શ્રાવણ માસના શુક્લ પક્ષમાં ચોથ વૃદ્ધિની આદિ, માઘમાસના શુક્લપક્ષમાં દશમી ક્ષયની આદિ. હવે ઉપસંહાર કહે છે એ રીતે ઉકત પ્રકારે પૌરુષી વિષયમાં વૃદ્ધિ અને ક્ષયમાં યશાકમે દક્ષિણાયનમાં અને ઉત્તરાયણમાં જાણવું. એ પ્રમાણે અક્ષરનિ [2712] ૧૩૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/3 આશ્રીને કરણગાથા કહી. હવે આની કરણ ભાવના કરાય છે – કોઈપણ પૂછે છે - યુગની આદિથી આરંભીને ૮૫માં પર્વમાં પાંચમી તિથિમાં કેટલા પાટની પૌરુષી હોય છે ? તેમાં ૮૪ બાદ કરાય છે, તેની નીચેથી પંચમી તિથિમાં પૂછયું, તેથી પાંચ, ૮૪ને ૧૬ વડે ગુણતાં આવશે - ૧૨૬૦. આની મધ્ય નીચેના પાંચ ઉમેરીએ. તેથી આવશે-૧૨૬૫. તેને ૧૮૬ વડે ભાંગતા, આવશે-૬, આવેલ છ અયનો અતિક્રમીને સાતમું આયન વર્તે છે. તેમાં જતાં શેષ ૧૪૯ રહે છે. તેને ચાર વડે ગુણતાં આવશે-૫૯૬. તેને ૩૧ વડે ભાગ દેવાતા પ્રાપ્ત થશે-૧૯. શેષ રહેશે સાત. તેમાં ૧૨-ચાંગુલ પાદ, એ રીતે ૧૯થી ૧૨ વડે, પદ પ્રાપ્ત થાય. શેષ રહે છે સાત અંગુલ. છઠું અયન ઉત્તરાયણ, તે જતાં સાતમું અયન દક્ષિણાયન વર્તે છે. પછી ૧-પાદ, ૩-અંગુલને બે પાદ પ્રમાણ ઘુવરાશિમાં ઉમેરીએ. તેથી આવશે ૩-પાદ, ગુલ, જે ૩૧ ભાગ શેષરૂપ વર્તે છે, તેના યવ કરીએ. તેમાં આઠ ચવનો એક અંગુલ, તેથી ૭ ને ૮ વડે ગુણતાં આવશે-પ૬, તેને ૩૧ વડે ભાંગતા આવશે એક યવ અને શેષ રહેશે યવના ૫/૩૧ ભાગ. એટલી પૌષિ થાય. વળી બીજું કોઈ પૂછે છે - ૯૭ માં પર્વમાં, પંચમી તિથિમાં કેટલા પાદ પૌરુષી ? તેમાં ૯૬ બાદ કરવા. તેની નીચે પાંચ છે. ૯૬ને ૧૫ વડે ગુણીએ. આવશે-૧૪૪૦, તેમાં નીચેના પાંચ ઉમેરો. થશે ૧૪૪૫. તેના ૧૮૬ વડે ભાગ કરાતા પ્રાપ્ત થશે - અયનો અને શેષ રહેશે-૧૪૩. તેને ૪-વડે ગુણીએ, આવે-પ૭૨. તેને ૩૧-વડે ભાંગતા પ્રાપ્ત ૧૮ અંગુલ, તેમાં ૧૨ અંગુલ વડે પાદ, એ રીતે પ્રાપ્ત થાય, ૧-પાદ, ૬-અંગુલ અને ઉપર ઉદ્ધરિત અંશ-૧૪. તેના યવ કરવા ૮ વડે ગુણીએ, તેથી આવે ૧૧૨. તેને ૩૧ વડે ભાંગતા પ્રાપ્ત થાય-૩-૨વ. શેષ રહે છે - એક યવના ૧૯૩૧ ભાગ. સાત અયનો ગયા. આઠમું અયન તે ઉત્તરાયન. ઉત્તરાયનમાં ચાર પાદ રૂપથી યુવાશિની હાનિ કહેવી. તેથી એક પાદ, ૩-અંગુલ, 3-ચવ, એક યવના ૧૯૩૧ ભાગ, એ પ્રમાણે ચાર પાદમાંથી લઈ લેતાં, શેષ રહે છે – બે પાદ, ચાર અંગુલ, ચાર ચવ, એક યવના ૧૨૩૧ ભાગ. આટલી યુગની આદિથી આરંભીને ૯૭માં પર્વમાં પાંચમી તિથિમાં પૌરુપી થાય છે. આ પ્રમાણે બધે જ ભાવના કરવી જોઈએ. - હવે પૌરૂષી પરિમાણથી અયનગત પરિમાણ જાણવાને માટે આ કરણ ગાથા છે – પૌરૂષીમાં જેટલી વૃદ્ધિ કે હાનિ બતાવી, તેથી દિવગત કે પ્રવર્તમાન વડે મિરાશિ કરણાનુસાચી જે પ્રાપ્ત થાય, તે અયનનું તેટલાં પ્રમાણમાં રહેલ જાણવું. આ કરણગાથા અક્ષરાર્થ કહ્યો, તેની ભાવના આ પ્રમાણે છે - - તેમાં દક્ષિણાયનમાં બે પાંદની ઉપર, ચાર અંગુલની વૃદ્ધિ બતાવી. ત્યારે કોઈ પણ પૂછે - દક્ષિણાયનના કેટલાં જતાં ? અહીં બિરાશિ કુર્મ અવતાર થાય - જો ચાર અંગુલના ૩૧-ભાગ વડે એક તિથિ પ્રાપ્ત થાય, તો ચાર ગુલ વડે કેટલી તિથિ Page #321 -------------------------------------------------------------------------- ________________ J૩૩૨,333 ૧be ૧૮૦ પ્રાપ્ત થાય? બિરાશિ સ્થાપના - ૪/૩૧/૧/૪. અહીં ત્યરાશિ ગુલરૂ૫ ૩૧-ભાગ કરણાર્થે ૩૧ વડે ગુણીએ, તેથી આવશે-૧૨૪. તેનાથી મધ્યરાશિ ગુણવામાં આવે. તો ૧૨૪ x ૧ = ૧૨૪ આવશે. તેને ચાર-રૂપ આદિ શશિથી ભાગાકાર કરતાં પ્રાપ્ત થાય-૩૧ તિથિઓ. આવેલ દક્ષિણાયનમાં ૩૧મી તિથિમાં ચાર અંગુલ પૌરુષીમાં વૃદ્ધિ થાય. તથા ઉત્તરાયણમાં ચાર પાદથી આઠ ગુલ હીન પૌરુષીમાં પામીને કોઈ પણ પૂછે છે - ઉત્તરાયન કેટલાં જતાં ? અહીં પણ ગિરાશિ-જો ચાર અંગુલના ૩૧-ભાગ વડે એક તિથિ પ્રાપ્ત થાય, તો આઠ અંગુલ હીની કેટલી તિથિઓ પ્રાપ્ત થાય ? બિસશિ સ્થાપના - */૩૧/૧/૮. અહીં અંત્ય સશિના ૩૧-ભાગ કરણાર્થે ૩૧ વડે ગુણીએ. તેથી આવે-૨૪૮, તેના વડે મધ્યરાશિ-૧-ને ગુણતાં તે જ ૨૪૮ આવશે. તેને આધ શશિ-૪-વડે ભાગ દેવાતા પ્રાપ્ત થશે ૬૨. આવેલ ઉત્તરાયણમાં ૬મી તિથિમાં આઠ અંગુલ પૌરુષી હીન થાય - ઘટે છે. હવે ઉપસંહાર વાક્ય કહે છે - આ અનંતરોક્ત પૂર્વવર્ણિત પદોમાં આ કહેવાનારી સંગ્રહણી ગાથા છે. તે પૂર્વે વ્યાખ્યાન સ્વરૂપ છે. આના નિગમનાર્થે ફરી કહેલ છે, તેથી પુનરુક્તિ ન જાણવી. જે પૂર્વ ઉદ્દેશ સમયે સન્નિપાતદ્વારમાં સૂત્રમાં સાક્ષાત્ ઉપાત છે, હવે છાયા દ્વારમાં કહ્યું, તે સૂત્રકારની પ્રવૃત્તિનું વૈચિત્ર્ય છે. પૂર્ણિમા - અમાવાસ્યા દ્વારમાં સંનિપાત દ્વારા અંતભવિત છે. છાયા દ્વારા નેતૃદ્વારાનું યોગ્ય છતાં પણ ભિન્ન સ્વરૂપપણાથી પૃથક્ રૂપે વિવક્ષિત છે, એમ વિચારવું જોઈએ. ધે આ જ અધિકારમાં ૧૬-દ્વારો વડે અર્થાન્તરને પ્રતિપાદન કરવા માટે બે ગાથા કહે છે – • સૂત્ર-૩૩૪ થી ૩૩૯ : [] દ્વાર - (૧) આધસ્તન પ્રદેશવતી, () ચંદ્ર પશ્ચિા , ) મેથી અબાધા, (૪) લોકાંતથી અંતર, (૫) ભૂતલથી અબાધા, (૬) અંદર બહાર અને ઉર્ધ્વમુખ ચાલે છે? [33] દ્વાર – () સંસ્થાન, (૮) પ્રમાણ, () વહન કરનાર દેવ, (૧૦) શીવ ગતિ આદિ, (૧૧) ઋદ્ધિમાનપણું, (૧૨) તારાનું અંત, (૧૩) અગમહિષ, (૧૪) ગુટિત અને સામર્શ, (૧૫) સ્થિતિ, (૧૬) આલબહુવ. [33] ભગતના ચંદ્ર-સૂર્યના અધતન પ્રદાવત તાર-વિમાનો ના દેવોમાં] જૂન, તુલ્ય, સમ છે ? ઉપરિત પ્રદેશવત તારા-વિમાનો [ના દેવોમાં] જૂન છે કે સમાન ? હા, ગૌતમ! તે પ્રમાણે જ કહેવું. [33] ભગવન્! કયા કારણે એમ કહેવાય છે કે - “તેમ છે.” ગૌતમ જે-જે રીતે તે દેવોના તપ-નિયમ-શહાચર્ય ઉચ્ચ કે અનુચ્ચ હોય છે, તે-તે રીતે, તે દેવોને એ પ્રમાણે કહેવા. જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ તે આ પ્રમાણે - હીનતા હોય કે તુલ્યા હોય. જે-જે રીતે તે દેવોના તપ, નિયમ, બ્રહ્મચર્ય ઉચ્ચાદિ ન હોય, તે-તે રીતે, તે દેવોને એ પ્રમાણે ન કહેવા. તે આ પ્રમાણે - હીનતા હોય કે તુચતા હોય. [33] ભગવન ! એક એક ચંદ્રના કેટલો મહાગ્રહ પરિવાર છે ?, કેટલો નક્ષત્ર પરિવાર છે ?, કેટલા કોડાકોડી તારાગણ છે ? ગૌતમ ! ૮૮-મહાગ્રહ પરિવાર છે, ૨૮-નક્ષત્ર પરિવાર છે અને ૬૬,૯૭૫ કોડાકોડી તારાગણ કહેલો છે. [૩૯] ભગવન ! મેરુ પર્વતથી કેટલાં આંતરે જ્યોતિષ્ક દેવ ચાર ચરે છે ? [ગતિ કરે છે ? ગૌતમ! ૧૧ર૧ યોજના અંતરે ચાર ચરે છે. ભગવન ! લોકાંતથી કેટલે અંતરે જ્યોતિષ કહેલાં છે ? ગૌતમ ! ૧૧૧૧ યોજના અંતરે જ્યોતિક છે. ભગવાન ! ભૂમિતલથી જ્યોતિચક કેટલે ઉંચે ગતિ કરે છે ? ગૌતમ! 90 યોજન ઊંચે ગતિ કરે છે. એ પ્રમાણે સૂર્યવિમાન ભૂમિતલથી ૮૦૦ યોજન ઉંચે, ચંદ્રવિમાન ૮૮૦ યોજન ઉચે, ઉપરના તારા વિમાન 00 યોજન ઉંચાઈથી ચાર ચરે-ગતિ કરે છે. ભગવત્ ! જ્યોતિકના નીચેના તલથી સુવિમાન કેટલી ઉંચાઈએ ગતિ કરે છે? ગૌતમ! દશ યોજના અંતરે ઉંચે ગતિ કરે છે. એ પ્રમાણે ચંદ્રવિમાન 0 યોજના અંતરે ઉંચે ગતિ કરે છે, ઉપરનું તારાવિમાન ૧૧૦ યોજના અંતરે ઉંચે ગતિ કરે. સૂર્યના વિમાનથી ચંદ્રનું વિમાન ૮૦ યોજના અંતરે ઉંચે ગતિ કરે છે. સૂર્યના વિમાનથી ૧oo યોજન ઉપર તારા વિમાન ગતિ કરે છે અને ચંદ્રના વિમાનથી ર૦ યોજન ઉપર તારા વિમાન ચાર ચરે છે અથતિ ગતિ કરે છે. • વિવેચન-૩૩૪ થી ૩૩૯ : (૧) ચંદ્ર અને સૂર્યના તાસ મંડલની નીચે, ઉપલક્ષણથી સમાન પંક્તિએ અને ઉપર હીન કે સમ ઈત્યાદિ વક્તવ્ય. (૨) ચંદ્રપરિવાર વક્તવ્ય. (3) જ્યોતિષયકની મેરથી બાઘાનું કથન. (૪) તે રીતે લોકાંતથી જયોતિકચક્રનું અંતર. (૫) ભૂમિતલથી જ્યોતિષુ ચક્રનું અંતર, (૬) નાગનો તયાર ફોનની અંદર છે કે બહાર, ઉપર છે કે નીચે, તેની વક્યવ્યતા, (૭) જ્યોતિક વિમાનોની સંખ્યા, (૮) તેનું જ પ્રમાણ. (૯) ચંદ્રાદિના વિમાનો કોણ વહન કરે છે ? (૧૦) તેમની મધ્યે કોણ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૭/૩૩૪ થી ૩૩૯ અલ્પઋદ્ધિક કે મહાઋદ્ધિક છે, તેનું કથન (૧૧) તારાના પરસ્પર અંતરનું કથન (૧૨) ચંદ્રાદિમાં કોણ શીઘ્ર ગતિક કે મંદગતિક છે, તે વિશેની વાતા. ૧૮૧ (૧૩) અગ્રમહિષી કથન, (૧૪) ત્રુટિક - અત્યંતર પર્યાદામાં સ્ત્રીજન સાથે ભોગ કરવાને સમર્થ ચંદ્રાદિ છે કે નહીં, તેનું કથન. (૧૫) સ્થિતિ-આયુષ્ય, (૧૬) જ્યોતિકોનું અલ્પબહુત્વ. હવે પ્રથમ દ્વારને પૂછવા માટે કહે છે – ભગવન્ ! ચંદ્ર-સૂર્ય દેવોને ક્ષેત્રની અપેક્ષાથી નીચે પણ તારારૂપ - તારા વિમાનાધિષ્ઠાતા દેવો ધુતિ અને વૈભવ આદિની અપેક્ષાથી કેટલાં અણુ-હીન હોય છે, કેટલાં તુલ્ય-સદેશ હોય, અધિકપણું તો સ્વસ્વ ઈન્દ્રોથી પરિવારના દેવોને સંભવતું નથી માટે પૂછેલ નથી. તથા સમ પણ ચંદ્રાદિ વિમાનોથી ક્ષેત્રની અપેક્ષાથી સમ-સમશ્રેણિસ્થિત પણ તારા વિમાન અધિષ્ઠાતા દેવો પણ ચંદ્ર-સૂર્યોના દેવોના દ્યુતિ અને વૈભવ આદિની અપેક્ષાથી કેટલાંક હીન અને કેટલાંક તુલ્ય હોય. તથા ચંદ્રાદિ વિમાનોના ક્ષેત્રની અપેક્ષાથી ઉપર સ્થિત તારા વિમાન અધિષ્ઠાતા દેવો પણ ચંદ્રસૂર્યના દેવોના દ્યુતિ અને વૈભવ આદિની અપેક્ષાથી કેટલાંક હીન, કેટલાંક તુલ્ય પણ હોય. એ પ્રમાણે ગૌતમે પૂછતાં ભગવંતે કહ્યું – જે ગૌતમ! હા, અર્થાત્ જે પૂછ્યું, તે બધું તેમજ હોય, તેથી તેમજ કહેવું જોઈએ. આ અર્થમાં હેતુ પ્રશ્ન કહે છે આ - ભગવન્ ! કયા હેતુથી એમ કહ્યું? અર્થાત્ તે જ સૂત્ર અનુસ્મરણ કરવું ? તેનો ઉત્તર આપતા કહે છે – - જે-જે રીતે તારાવિમાનના અધિષ્ઠાતા દેવોનું પૂર્વ ભવમાં તપ, નિયમ, બ્રહ્મચર્ય ઉત્કટ હોય, તેમાં તપ-અનશનાદિ બાર ભેદે છે, નિયમ-શૌચ આદિ, બ્રહ્મચર્યમૈથુનવિરતિ. અહીં શેષ વ્રતોનું ઉપદર્શન ઉત્કટવ્રતધારીનો જ્યોતિષ્કમાં ઉત્પાદ અસંભવ છે માટે કહેલ નથી. ઉત્કટના ઉપલક્ષણથી અનુત્કટ પણ જાણવું. અન્યથા ઉત્તરસૂત્રમાં કહેવાનાર અણુત્વ ન આવે. યત્ શબ્દ ગર્ભિત વાક્યની સાપેક્ષતાથી તત્ શન્ગર્ભિત વાક્ય હોવાથી ઉત્તરવાક્ય કહે છે – તે તે રીતે તે દેવોને એ પ્રમાણે જાણવા. તે આ રીતે – અણુત્વ કે તુલ્યત્વ. આમાં કંઈ અનુચિત નથી. મનુષ્યલોકમાં પણ દેખાય છે કે – કેટલાંક જન્માંતરોપચિત તથાવિધ પુન્યના ભારથી રાજ્યત્વને પામ્યા વિના પણ રાજા જેવો તુલ્ય વૈભવ ભોગવે છે. અહીં વ્યતિરેકથી કહે છે – જેમ જેમ તે તારાવિમાન અધિષ્ઠાતાના પૂર્વ ભવ અર્જિત ઉત્કટ તપ-નિયમબ્રહ્મચર્ય ન હોય, તેમ-તેમ તે-તે દેવાને આવું અણુત્વ કે તુલ્યત્વ હોતું નથી. કેમકે આભિયોગિક કર્મોદયથી અતિનિકૃષ્ટત્વ હોય છે. અર્થ આ છે – અકામનિર્જરાદિ યોગથી દેવત્વપ્રાપ્તિ થવા છતાં પણ દેવ ઋદ્ધિના અલાભથી ચંદ્ર-સૂર્યથી ધુતિ-વૈભવ આદિ અપેક્ષાએ અણુત્વ પણ સંભવે છે. - x - ૧૮૨ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ હવે બીજા દ્વારનો પ્રશ્ન કરે છે ભગવન્ ! એકૈક ચંદ્રના કેટલો મહાગ્રહ પરિવાર છે આદિ પ્રશ્ન સૂત્રાર્થવત્ જાણવા, ઉત્તર સૂત્ર પણ તેમજ છે. વિશેષ એ કે – ભલે અહીં આ ચંદ્રના જ પરિવારપણે કહેલા છે, તો પણ સૂર્યના પણ ઈન્દ્રત્વથી આ પણ તેના પરિવારપણે જાણવા. કેમકે સમવાયાંગ અને જીવાભિગમની વૃત્તિમાં તેમ કહેલ છે. હવે ત્રીજા દ્વારનો પ્રશ્ન કરે છે – ભગવન્ ! મેરુ પર્વતથી કેટલે દૂર જ્યોતિશ્વક ગતિ કરે છે ? ગૌતમ ! જગના સ્વભાવથી ૧૧૨૧ યોજનના અંતરે જ્યોતિષ ગતિ કરે છે. શું કહેવા માંગે છે ? મેરુથી ચક્રવાલથી ૧૧૨૧ યોજન છોડીને ચલ જ્યોતિશ્ચક્ર તારારૂપ ગતિ કરે છે. પ્રક્રમથી જંબુદ્વીપગત જ જાણવું અન્યયા લવણસમુદ્રાદિ જ્યોતિશ્ચક્રના મેરુથી દૂરવર્તિત્વથી ઉક્ત પ્રમાણ અસંભવ છે. પૂર્વે સૂર્યચંદ્ર વક્તવ્યતાધિકારમાં અબાધા દ્વારમાં સૂર્ય અને ચંદ્રનું જ મેરુથી અંતર કહ્યું, અહીં તારાપટલની કહ્યું. તેથી તેમાં પૂર્વાપર વિરોધ નથી. હવે સ્થિર જ્યોતિશ્વક જોતાં કેટલી અબાધાથી પૂર્વે રહે છે, એમ પૂછતાં ચોથું દ્વાર કહે છે . લોકાંતથી - અલોકાદિથી પૂર્વે કેટલા અંતરે પ્રક્રમથી સ્થિર જ્યોતિશ્વક કહેલ છે ? ગૌતમ ! જગત્ સ્વભાવથી ૧૧૧૧ યોજન દૂરે જ્યોતિપ્ કહેલ છે, પ્રક્રમથી સ્થિર જાણવા. ત્યાં ચર જ્યોતિશ્ચક્રનો અભાવ છે. હવે પાંચમાં દ્વારને પૂછે છે - ભગવન્ ! ભૂમિતલથી ઉર્ધ્વ ઉંચે કેટલે દૂર અધઃસ્તન જ્યોતિષુ ચાર ચરે છે ? ગૌતમ ! સિદ્ધાંત પ્રસિદ્ધ સમભૂતલ ભૂભાગથી ઉર્ધ્વ ઉંચે કેટલે દૂર અધાન જ્યોતિષ તારાપટલ ચાર ચરે છે ? ગૌતમ ! ૭૯૦ યોજન દૂર અધસ્તન જ્યોતિશ્ચક્ર ચાર ચરે છે. હવે સૂર્યાદિ વિષયક અબાધા સ્વરૂપને સંક્ષેપીને ભગવંત સ્વયં કહે છે – એ પ્રમાણે જેમ સમભૂમિભાગથી અધસ્તન જ્યોતિશ્ચક્ર ૭૯૦ યોજને છે, તેમ સમભૂમિભાગથી સૂર્ય વિમાન ૮૦૦ યોજને, ચંદ્રવિમાન ૮૮૦ યોજને, ઉપરિતન તારા ૯૦૦ યોજને ચાર ચરે છે. હવે જ્યોતિક્રના ચાર ક્ષેત્રની અપેક્ષાથી અંતનો પ્રશ્ન – જ્યોતિશ્વક્રના ૧૧૦ યોજન જાડાઈની નીચેના તલથી કેટલી દૂરે સૂર્યવિમાન ચાર ચરે છે ? ગૌતમ ! ૧૦ યોજન રૂપ અંતરથી સૂર્યવિમાન ગતિ કરે છે. આ સૂત્રમાં સમભૂભાગથી ઉંચે ૭૯૦ યોજન અતિક્રમતા જ્યોતિશ્ચક્રનું બાહલ્ય મૂળભૂત આકાશપ્રદેશ પ્રતર છે, તે અવધિ માનવી. એ પ્રમાણે ચંદ્રાદિ સૂત્રમાં પણ છે. એ પ્રમાણે ચંદ્રવિમાન ૯૦૦ યોજન રૂપ અંતરે ચાર ચરે છે. ઉપરના તારાવિમાન ૧૧૦ યોજન દૂર જ્યોતિશ્ચક્રની જાડાઈને અંતે ચાર ચરે છે. હવે ગતાર્થ છતાં શિષ્યને જણાવવા સૂર્યાદિનું પરસાર અંતર સૂત્રકાર કહે છે - Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ થી ૩૩૯ ૧૮૩ સૂર્યવિમાનથી ચંદ્રવિમાન ૮૦ યોજન દૂર ચાર ચરે છે. સૂર્યવિમાનથી ૧૧૦ યોજન દૂર ઉપરિતન તારાપટલ ચાર ચરે છે. ચંદ્રવિમાનથી ૨૦ યોજન ઉપર તારાપટલ ચાર ચરે છે. અહીં સૂચવવા પૂરતું સૂરમાં ન કહ્યા છતાં ગ્રહોની અને નક્ષત્રોની ક્ષેત્રવિભાગ વ્યવસ્થાના મતાંતર આશ્રિત સંગ્રહણીનૃત્યાદિ દર્શિત લખીએ છીએ – ભૂતલથી છ૯૦ યોજન જઈને સર્વથી નીચેના નભસ્તલમાં તારા રહેલ છે, તારાપટલથી ૧૦ યોજને સૂર્યપટલ, ત્યાંથી ૮૦ યોજને ચંદ્ર, ચાર યોજન જઈને નક્ષત્રપટલ, ત્યાંથી ચાર યોજન જઈને બુધ પટલ, શુક-ગુરુ-મંગળ ત્રણ ત્રણ યોજન ઉંચે ક્રમથી પટલ રહેલ છે. - • હવે છઠું દ્વાર કહે છે – • સૂત્ર-3૪૦ થી ૩૪૩ - જંબુદ્વીપ દ્વીપમાં ર૮-નtોમાં કેટલાં નHો સર્વ અવ્યંતર મંડલમાં ચાર ચરે છે ને કેટલાં નામો સર્વ બાહ્ય મંડલમાં ચાર ચરે છે ને કેટલાં નામો સૌથી નીચે ચાર ચરે છે ? કેટલાં નક્ષત્રો સૌથી ઉપર ચાર ચરે છે ? ગૌતમ અભિજિત નક્ષત્ર સવચિંતર મંડલમાં ચાર ચરે છે, મૂલ નpx સવ બાલ મંડલમાં ચાર ચરે છે, ભરણી નક્ષત્ર સૌથી નીચે અને સ્વાતિ નti સૌથી ઉપર ચાર ચરે છે. ભગવાન ! ચંદ્ધવિમાન કયા આકારે કહેલ છે ? ગૌમાં આઈ કપિઠ સંસ્થાને રહેલ, સર્વ સ્ફટિકમય, અભ્યગત ઉંચુ, એ પ્રમાણે બધું જાણવું. ભગતના ચંદ્ર વિમાનની લંબાઈ પહોળાઈ કેટલી છે? અને તેનું બાહઉચાઈ કેટલી છે? ૩િ૪૧] ગૌતમ! ચંદ્રમંડલ ૫૬ ભાગથી વિસ્તીર્ણ અને ર૮ ભાગથી બાહલ્યઉંચું છે, તેમ જાણવું. [] સૂર્યમંડલ-૪૮ ભાગ વિસ્તીર્ણ હોય છે, અને નિશે ૨૪-ભાગ તેનું બાહલ્ય-ઉંચાઈ જાણવી. [33] ગ્રહોની પહોળાઈ બે કોશ અને નક્ષત્રોની ૧-કોશ હોય છે. તારાની અર્ધ કોશ હોય. ગ્રહાદિનું બાહલ્ય-ઉંચાઈ તેના તેનાથી અડધી હોય છે. • વિવેચન-૩૪૦ થી ૩૪૩ - ભગવન જંબૂદ્વીપમાં ૨૮-નક્ષત્રો મળે કેટલાં નમ સર્વ મંડલોથી અત્યંતરસવસ્વિંતર છે ? આના દ્વારા દ્વિતીયાદિ મંડલ ચારનો નિષેધ કર્યો. તથા કેટલાં નણ સર્વબાહ્ય - સર્વથી નક્ષત્ર મંડલિકાની બહાર ચાર ચરે છે - ભ્રમણ કરે છે. કેટલાં નક્ષત્રો બધાંથી નીચે ચાર ચરે છે ? કેટલાં નક્ષત્ર બધાં નબોની ઉપર ચાર ચરે છે ? અર્થાત્ બધાં નગની ઉપર ચરે છે ? ગૌતમ ! અભિજિતુ નક્ષત્ર બધાંની અત્યંતર ચાર ચરે છે, જો કે સર્વાત્યંતર મંડલયારી અભિજિતાદિ બાર નો કહ્યા છે, તો પણ આ ૧૧-નક્ષકોની અપેક્ષાથી ૧૮૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/3 મેરની દિશામાં રહીને ચાર ચરે છે, તેથી સર્વાત્યંતર ચારી કહેલ છે. મૂલનક્ષત્ર સર્વબાહ્ય ચાર ચરે છે, જો કે પંદર મંડલ બાહ્મચારી છે - મૃગશિરાદિ છ, પૂવષાઢા-ઉત્તરાષાઢાના ચાર તારામાં બબ્બે તારા કહ્યા, તે પણ આ બહિશારી નક્ષત્રની અપેક્ષાથી લવણની દિશામાં રહી ચાર ચરે છે તેથી સર્વ બાહ્મચારી કહ્યા. ભરણીનu બધાંની નીચે ચાર ચરે છે. સ્વાતિનક્ષત્ર બધાંની ઉપર ચાર ચરે છે. ભાવ એવો છે કે - ૧૧૦ યોજનરૂપ જ્યોતિક્ષક બાહલ્યમાં જે નામોના ક્ષેત્રવિભાગ ચાર યોજન પ્રમાણ છે, તેની અપેક્ષાથી ઉક્ત બંને નમો ક્રમથી અધસ્તન અને ઉપરિત ભાગમાં જાણવા. હરિભદ્રસૂરિજી પણ અધતન ભરણી આદિ અને ઉપરિતન સ્વાતિ આદિ નક્ષત્ર છે, તેમ કહે છે. હવે સાતમું દ્વાર - ભગવતુ ! ચંદ્રવિમાન કયા આકારે છે ? ગૌતમ ! ઉંધુ કરેલ અર્ધકપિલ્ય ફળ સંસ્થાને રહેલ, સર્વસ્ફટિકમય, વિજયદ્વાર આગળ પ્રકંઠકગત પ્રાસાદ વર્ણન, સર્વે પણ વિમાન પ્રકરણથી કહેવું. ચંદ્ર વિમાન માફક બધાં સૂર્યાદિ જ્યોતિક વિમાનો જાણવા • x • [શંકા] જો બધાં જ્યોતિક વિમાનો ઉર્વીકૃત કપિત્થાકારે છે, તો ચંદ્રસૂર્ય વિમાનો અતિ સ્થૂળત્વથી ઉદયકાળે - અસ્તકાળે, જ્યારે તીછ ભમે છે, ત્યારે કેમ તે પ્રકારે ઉપલબ્ધ થતાં નથી ? જ્યારે મસ્તક ઉપર વર્તે છે, ત્યારે તેની નીચે રહેલ લોકોને વર્તુળપણે લાગે છે - X - ઈત્યાદિ પ્રશ્ન. અહીં અર્ધકપિત્ય આકાર સામત્યથી વિમાનનો ન જાણવો, પરંતુ વિમાનની પીઠનો છે, તે પીઠની ઉપર ચંદ્રાદિના પ્રાસાદ છે, પ્રાસાદો તેવી કોઈ રીતે રહેલ છે, જે રીતે પીઠની સાથે ઘણો વર્તુલાકાર થાય છે. • x • તેથી કોઈ દોષ નથી. હવે આઠમં દ્વાર પૂછે છે - ભગવન! ચંદ્રવિમાનની લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ કેટલાં કહ્યાં છે ? ઉપલક્ષણથી સૂર્યાદિ વિમાન પણ પ્રશ્મિત જાણવા. પધથી ઉત્તર સૂત્ર કહે છે - ગૌતમ! વિશે પ૬/૧ ભાગ યોજન વિસ્તીર્ણ ચંદ્રમંડલ હોય છે. અર્થાત એક પ્રમાણમુલ યોજનના પ/૧ ભાગથી જેટલું પ્રમાણ થાય છે, તેટલાં પ્રમાણ આનો વિસ્તાર છે, વૃત વસ્તુની સર્દેશ લંબાઈ-પહોળાઈ હોય છે, તેથી લંબાઈ પણ વિસ્તાર જેટલી જાણવી. પરિધિ સ્વયં કહેવી. વૃત્તની સવિશેષ ત્રણગણી પરિધિ હોય. ઉંચાઈ ૨૮ ભાગ જેટલી કહેવી. પ૬નું અડધું આટલું થાય. - ૪ - સૂર્યમંડલ ૪૮ ભાગ વિસ્તીર્ણ હોય છે. ૨૪ ભાગ સુધી તેની ઉંચાઈ કહેવી. તથા બે કોશ ગ્રહોની ઈત્યાદિ સુગાર્ગવત જાણવું. હવે નવમાં દ્વારને પ્રશ્નનો વિષય કરતાં કહે છે – • સૂત્ર-૩૪૪ થી ૩૪૭ :ભગવાન ! ચંદ્ર વિમાનને કેટલાં હજાર દેવો વહન કરે છે ? Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ થી ૩૪૭ ૧૮૫ ૧૮૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ગૌતમ! ૧૬,ooo દેવો તેનું પરિવહન કરે છે. o ચંદ્ર વિમાનને પૂર્વમાં શ્વેત, સુભગ, સુપભ, શંખતલ-વિમલ-નિમલ, ધન દહીં ગાયના દૂધના ફીણ, રજતના સમૂહની જેમ પ્રકાશક, સ્થિર, લષ્ટ, પ્રકોષ્ઠ, વૃત્ત, પીવર, સુશ્લિષ્ટ, વિશિષ્ટ, તીણ દાઢાથી વિડંબિત મુખવાળા, કત ઉત્પલ-મૃદુ-સુકુમાલ તાળવું અને જીભવાળા, મધુગુલિક સમાન પિંગલાક્ષ, પીવશ્રેષ્ઠ-ઉરુ-પતિપૂર્ણ વિપુલ સ્કંધવાળા, મૃદુ-વિશદ-સૂક્ષ્મ લક્ષણ-પ્રશસ્ત શ્રેષ્ઠ વર્ણા કેસરાથી ઉપશોભિત [તથા - - - ••• ઉછૂિત-જુનમિત-સુજાત-આસ્ફોટિત પૂંછડાવાળા, વજમય નાખયુકત, વજમય દાઢાવાળા, વજમય દાંતવાળા, તપનીય તાલુવાળા, તપનીય યોકગક સાથે સુયોજિત, કામગમ-પ્રીતિગમ-મનોમ-મનોરમ, અમિતગતિ, અમિત મળવીર-પુરુષાકાર પરાક્રમ યુકત, મહતુ આસ્ફોટિત સનદ બોલના કલકલ રવથી, મધુર, મનહર શબ્દોથી આકાશ દિશાને પૂરતા, શોભિત કરતા.. ૪ooo સહાય ધારી દેવો પૂર્વની બાહાનું વહન કરે છે. • ચંદ્ર વિમાનીને દક્ષિણમાં શ્વેત, સુભગ, સુપમાણ, શંખ તલ વિમલ નિમલ-ધન દહીં - ગાયના દૂધના ફીણ - રજd સમૂહવતું પ્રકાશના, જમવા કુંભ યુગલ - સુસ્થિત - પીવશ્રેષ્ઠ-વજ સોંડવર્તિત-દીત-ન્યુક્ત પદ પ્રકાશક, અનુwત મુખવાળા, તપનીય વિશાળ કર્ણ, ચંચળ-ચલંત-વિમલ-ઉજ્જવલ, મધુવર્ણ-નિધ-પાતળા-નિર્મળ-ગિવર્ણ મણિરન લોચનવાળા... | (તથા અભ્યદગત મૃદુ-મલિકા-ધવલ સર્દેશ સંસ્થિત, નિર્વ-દ- નફટિકમય-ન્મજાત દંતમુશળ વડે ઉપશોભિત કંચન દોશી પવિષ્ટ દેતા), વિમલ મણિરન રચિર વેરંત ચિત્ત રૂપક વિરાજિત, તપનીય-વિશાળ-તિલક પ્રમુખથી પરિમંડિત, વિવિધ મણિરન ઉtd શૈવેયક બદ્ધ-ગળાની શ્રેષ્ઠ ભૂષણયુક્ત, વૈર્ય-વિચિક દંડનિમળ-dજમય-તિષ્ણ-લષ્ટ-અંકુશ-કુંભ યુગલ તપનીયસુબદ્ધ-કચ્છ-દર્ષિત-બળોદ્ધર.. | તિi] વિમલ-ધનમંડલ-વજમય-લાલાયિત વિવિધ મણિ-રત્ન-ઘટા પાશક-રજતમય બદ્ધ-લંબિત ઘંટા યુગલના મધુ+મનહર સ્વરવાળા, આલીન પ્રમાણયુક્ત, વર્તિત-સુજાત-ક્લક્ષણ, પ્રશસ્ત, રમણીય, ભાલક પુંછવાળા, ઉપચિતપ્રતિપૂર્ણ કુંભ ચરણ લg વિક્રમ ગતિવાળા, અંકમય નબવાળા, તપનીય જીભવાળા, તપનીય તાલુવાળા, તપનીય યોદ્મકથી સુયોજિત કામગમ-પીતિગમ મનોરમ, અમિતગતિવાળા, અમિત બળ-વી-પુરુષાકાર પરાક્રમવાળા, મહતુ ગંભીર ગુલગુલાયિત મધુ-મનહર રવથી આકાશની દિશાને પૂરતાં, શોભિત કરdi - zooo ગજરૂપધારી દેવો દક્ષિણની બાહાનું વહન કરે છે. ચંદ્રવિમાનની પશ્ચિમમાં શ્વેત, સુભગ, સુપભાવાળા, ચલ-ચપળ-કફુદ શાલીન, ધન-નિશ્ચિત-સુબદ્ધ લક્ષણ, ઉંગત, કંઈક નમેલ હોઠવાળા, ચંક્રમિતલલિત-યુલિત-ચલ-ચપલ ગર્વિત ગતિવાળા, સન્નતપાવાળા, સંગતપાવાળા, સુરત પાવાળા, પીવર-વર્તિત-સુસંસ્થિત કટિવાળા, અવલંબ-પલંબ-લક્ષણપ્રમાણ યુક્ત રમણીય લાલગંડવાળા... [તથા] સમજુર અને પુંછવાળા, સમરેખિત નિષ્ણાગ્રસંગત શૃંગવાળા, તન-સુખ-સુરત-નિય રોમ-શરીર ધારણ કરનાર, ઉપચિત-માંસલ-વિશાલપતિપૂર્ણ-સુંદર સ્કંધ પ્રદેશનાળા, સૈન્યની શોભાથી યુક્ત, ભાસમાન કટાક્ષસુનિરિક્ષણવાળા, યુક્ત-પ્રમાણ-પ્રધાન લક્ષણ-પ્રશસ્ત-રમણીય ગણિલથી શોભિત, ધરધરક-સુશબ્દ બદ્ધ-પરિમંડિત કંઠવાળા... ...વિવિધ મણિ-કનકરન-ધંટિકાની શ્રેણીની સારી રીતે શોભતા, શ્રેષ્ઠ ઘટાની માળાથી ઉજ્જવલશ્રીના ધારક, પા-ઉતાલ સકલ સુરભિ માળાથી વિભૂષિત, વજય ખરવાળા, વિવિધ વિષ્ફરયુક્ત, સ્ફટિકમય દાંતવાળા, તપનીયજીભવાળા, તપનીય તાલુવાળા, તપનીય ચોક્ઝકથી સુયોજિત, કામગમ-પ્રીતિગમ-મનોગમમનોરમ-અમિતગતિ-અમિત બળ, વીર્ય, પરષાકાર પરાક્રમવાળા, મહામજિdગંભી-મધુર-મનહર રવ વડે આકાશ દિશાને પૂરતા અને શોભિત રતt. ૪ooo વૃષભધારી દેવો પશ્ચિમી બાહાની વહે છે.. ચંદ્ર વિમાનને ઉત્તરમાં શ્વેત સુભગ, સુખભાવાળા મલિહાયનવાળા, હરિમેક-મલ્લિકાની કળી જેવી આંખો વાળા, ચંચરિત તીર્થી ચાલ કે પોપટની ચાંચની જેમ વકતાની સાથે પોતાના પગનું ઉદ્ધકરણ, લલિત ગતિ, પુલિતગતિ, વાયુતુલ્ય અતીત ચપળ ગતિ યુકત... [તથા]...લંઘન, વલ્સન, ઉછળવું, શીઘતાથી સીધું દોડવું, ચતુરાઈથી દોડવું. ત્રપદી-જાચિની-વિજયશીલ-વેગવતી આ ગતિકમોમાં સુશિક્ષિત, અભ્યd, ગળામાં સ્થાપિત હાલતા એવા રમ્ય, ઉત્તમ આભુષણોથી યુક્ત, નીચેની તરફ સમ્યફપણે નમેલ દેહના પાશ્વભાગોથી યુકત, દેહને અનુરૂપ પ્રમાણ યુકત પા[ભાગવાળા, સહજપણે સુનિya પ્રભાગ યુક્ત, પરિપુષ્ટ, ગોળ, સુંદર સંસ્થાનમય કમર યુક્ત... [તથા લાંભા, ઉત્તમ, લક્ષણમય, સમુચિત પ્રમાણોપેત, અણીય ચામરના ભાલોથી યુકત, અત્યંત સૂમ, સુનિux, નિષ્પ, મુલાયમ દેહના રોમવાળી ચામડીથી યુક્ત, મૃદુ, વિશદ ઉજ્જવલ, પરસ્પર અસંમિલિત, પૃથક્ર-મૃથફ પરિદયમાન, સૂમ, ઉત્તમ લક્ષણવાળા, વિસ્તીણ અંધ કશ છેeણીથી સુશોભિત, લલાટે ધારણ કરાયેલ દર્પણાકાર આભુષણોથી યુકત... ... [તથા મુખાભરણ, લટકતા ઝુમખા, ચામર અને દપણાકારના વિશિષ્ટ આભુષણોથી શોભિત, પરિમંડિત કટિયુકત, તપનીય ખુર, જિલ્લા અને તાલુયુકત, તપનીય દોરડા વડે સુયોજિત, ઈચ્છાનુરૂપ ગતિયુકત યાવત મનોરમ એવી અમિતગતિવાળા, અમિત બલ-વી-પુરુષાકાર પરાક્રમવાળા, મહતું આહતહેસિતના કિલકિલાદિના મનહર રવ વડે આકાશ દિશાને પૂરતા અને શોભાવતા. soon aષ ઘારી દેશે ઉત્તરની બાહાને વહન કરે છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ૩૪૪ થી ૩૪૭ ૧૮૩ [૪૫] સોળ-સોળ હજાર દેવો ચંદ્ર અને સૂર્ય વિમાનનું, અને આઠ-આઠ હજાર દેવો એકૈક ગ્રહ વિમાનનું વહન કરે છે. [૩૪૬] ચારચાર હજાર દેવો એક-એક નમ્ર વિમાનનું અને બન્ને હજાર દેવો એક-એક તારા વિમાનોનું વહન કરે છે. [૩૪] એ પ્રમાણે સૂર્યવિમાન યાવત તારારૂપ વિમાનોનું વર્ણન છે, માત્ર દેવની સંખ્યામાં અંતર છે. • વિવેચન-૩૪૪ થી ૩૪૭ : ભગવન ! ચંદ્ર વિમાનને કેટલા હજાર દેવો વહન કરે છે ? ગૌતમ ! ૧૬,૦૦૦ દેવો વહન કરે છે. એકૈક દિશામાં ચાર-ચાર હજાર દેવ હોય છે. અહીં ભાવના આ પ્રમાણે છે – આ ચંદ્રાદિના વિમાનો તેવા જગત્ સ્વભાવથી નિરાલંબન વહન કરાતા રહેલાં છે, માત્ર જે આભિયોગિક દેવો છે, તે તેવા પ્રકારના નામ કમદય વશ સમાનજાતિય કે હીનજાતિય દેવો પોતાના મહિમાનો અતિશય દર્શાવવા માટે પોતાને બહુમ માનતા પ્રમોદથી ભરેલા, સતત વહનશીલ વિમાનોમાં નીચે રહી રહીને કેટલાંક સિંહરૂપ, કેટલાંક હાથી રૂ૫, કેટલાંક વૃષભરૂ૫ અને કેટલાંક અશ્વરૂપ વિક્ર્વીને તે વિમાનોનું વહત કરે છે. તે આ રીતે - જેમ અહીં કોઈપણ તેવા પ્રકારના અભિયોગ્ય નામ કર્મના ઉપભોગી દાસ, બીજા સમનાજાતિય કે હીન જાતિયોના પૂર્વપરિચિતોના “હું આનો નાયક છું' એમ સુપ્રસિદ્ધ અને સંમત હોય, એ રીતે પોતાના માહામ્ય અતિશયના દર્શનાર્થે બધાં જ સ્વોચિત કર્મ આનંદથી કરે છે. તે રીતે આભિયોગિક દેવો પણ તેવા પ્રકાસ્તા આભિયોગ્ય નામકર્મના ઉપભોગ ભાજ સમાન કે હીન જાતિય દેવાના, બીજામાં અમે સમૃદ્ધ છીએ એવા સર્વલોક પ્રસિદ્ધ ચંદ્રાદિ વિમાનોનું વહન કરે છે. એ પ્રમાણે પોતાના માહાભ્યના દર્શનાર્થે ઉક્ત પ્રકારે ચંદ્રવિમાનોને વહે છે. હવે આ ૧૬,000ને વ્યક્તિગત કહે છે - ચંદ્રવિમાનની પૂર્વમાં-છે કે જંગમ સ્વભાવથી જ્યોતિકોના સૂર્યોદયાંકિત જ હોવાથી પૂર્વ દિશા ન સંભવે કેમકે ચારાનુસાર પૂર્વ-પશ્ચિમ દિશાના પરાવર્તનો સંભવ છે. તો પણ જવાની ઈચ્છાવાળી દિશામાં જતાં તે દિશા પૂર્વ રૂપે વ્યવહાર પામે છે. સિંહરૂપધારી ૪૦૦૦ દેવો પૂર્વનું પાર્શ-બાહાને વહે છે. તેને જ વિશેષથી કહે છે. શેત વર્ણવાળા, સૌભાગ્યવાલા-જનપિય, શોભનપ્રભા-દીપ્તિ જેની છે તેવા. શંખનો મધ્યભાગ, અત્યંત નિર્મળ જે જામેલું દહીં, ગાયના દુધના ફીણ, રૂપાના ઢગલાના જેવા પ્રકાશ-તેજ પ્રસાર જેનો છે તેવા, તથા દૃઢ, કાંત, પ્રકોઠકવાળા તથા વર્તુળ, પુષ્ટ, વિવર રહિત, તીરૂણ ભેદિકા જે દાઢા, તેના વડે વિસ્તૃત મુખ જેમનું થયેલું છે. તેવા, કેમકે પ્રાયઃ સિંહજાતિયો દાઢા વડે પહોળા મુખવાળા જ હોય છે, અથવા વિડંબિત - શોભિત મુખવાળા છે. તથા ક્ત ઉત્પલપત્રવત્ અતિ કોમળ તાલુ અને જિલ્લાવાળા, મધુગુટિકા ધનીભત ક્ષૌદ્રપિંડની જેમ પિંગલ આંખવાળા, પ્રાયઃ હિંસક જીવોના ચક્ષુ પીતવર્ણવાળા હોય છે તથા પીવર-ઉપચિત, પ્રઘાન જંઘાવાળા, પરિપૂર્ણ, તેથી જ વિસ્તીર્ણ ઢંધવાળા, મૃદુ--પાતળા, લક્ષણો વડે પ્રશસ્ત પ્રધાનવર્સી જે સ્કંધ કેસરછટા, તેના વડે શોભતા તથા ઉર્વીકૃતુ સારી રીતે અધોમુખી કરાયેલ શોભનપણે રહેલ અને ભૂમિ ઉપર પછાડેલ પુંછડાવાળા. તથા વજમય નખો, વજમય દાઢો, વજમય દાંત. અહીં ત્રણે પણ અવયવોના ભંગુરત્વને દેખાડવા માટે વજની ઉપમા છે, તથા તપનીયમય જિલ્લા અને તપનીયમય તાલુવાળા, તપનીય યોજ્ઞક જેમાં સુયોજિત છે તેવા, તથા સ્વેચ્છાથી ગમનવળા જ્યાં ઈચ્છા થાય ત્યાં જવાવાળા. પ્રીતિ-ચિતોલ્લાસપૂર્વક ગમન કરનાર, મનની જેમ ગમન વેગવાળા, મનોરમ અને મનોહર ગતિવાળા તથા અમિત-બહુતર ગતિવાળા. તથા અમિતબલાદિવાળા, મોટા આસ્ફોટ સિંહનાદ બોલના મધુર કલકલ વ વડે મનોહર શબ્દોથી પૂરતા, અંબર-આકાશમંડલની પૂર્વદિ દિશાને શોભાયમાન કરતાં દેવો વહન કરે છે. હવે બીજી બાહાના વાહકોને કહે છે – ચંદ્રવિમાનની દક્ષિણમાં - જવાની ઈચ્છાની દિશાના દક્ષિણ પાર્શમાં હાથીનું રૂપ ધારણ કરેલા ૪૦૦૦ દેવો દક્ષિણની બાહાનું પરિવહન કરે છે. તેમને વિશેષથી કહે છે - શ્રોતાદિ વિશેષણ પૂર્વવત તથા વજમય કુંભ યુગલવાળા, સુસંસ્થાનવાળા પુષ્ટ વર વજમયી શુંઢ, દીપ્ત-સુકત જે પાબિંદુજાળરૂપ, તેનો પ્રકાશ-વ્યક્તભાવ જેનો છે તે. બીજે પણ કહ્યું છે કે – તારુણ્યમાં હાથીના દેહમાં થતાં તબિંદુઓ પડા રૂપે જ ઓળખાવાય છે તથા અમ્યુન્નત-મુખોની આગળ ઉguતપણાથી, તપનીયમય અવાંતર રણવથી વિશાલ-બીજા જીવના કાનની અપેક્ષાથી વિસ્તીર્ણ, સહજ ચપળતાયુક્ત, તેથી જ અહીં-તહીં ડોલતા એવા, આગંતુકમલ હિત, ઉજ્જવલભદ્રાતિય હસ્તિ અવયવથી બહાર શ્વેતવર્ણવાળા બંને કાનો જેમના છે તેવા પ્રકારના હાથી. તથા મધુવર્ણ-ક્ષૌદ્ર સદંશ ભાસતા સ્નિગ્ધ, પાંખવાળા, નિર્મળ-છાયાદિ દોષરહિત, ગવર્ણ-લાલ, પીળો અને શ્વેત એવા મણિરત્નમય લોચનવાળા, તેમનાં અતિ ઉad મુકુલ મલ્લિકા સમાન ધવલ તથા સર્દેશ-સમ સંસ્થાનવાળા, વ્રણ વર્જિત, દેઢ, સંપૂર્ણપણે સ્ફટિકમય, જન્મદોષરહિત, દંતકુશલો વડે શોભતાં તથા વિમલમણિરત્નમય, ચિર, પર્યન્ત ચિત્રરૂપક અર્થાત કોશીમુખવર્તી, તેના વડે વિરાજિત જે સુવર્ણકોશી ખોલિકા રૂપે પ્રસિદ્ધ છે, તેમાં પ્રવિષ્ટ જે અગ્ર દાંત જેમના છે તેવા હાથીઓ. તથા તપનીયમય વિશાળ તિલક આદિ જે મુખાભરણો આદિ શબ્દથી રસ્ત શંડિકા ચામરાદિને લેવા, તેના વડે પરિમંડિત, તથા વિવિધ મણિરત્નમય મૂદ્ધ જેના છે તે, તથા વેય સાથે બદ્ધ કંઠના આભરણો, ઘંટ આદિ જેમાં છે તે. તથા બે Page #326 -------------------------------------------------------------------------- ________________ J૩૪૪ થી ૩૪૭ ૧૮૯ ૧૦ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ કુંભ મધ્યમાં ઉદય પ્રાપ્ત અર્થાત્ ત્યાં સ્થિત તથા વૈડૂયમય વિચિત્રદંડ જેમાં છે તે, નિર્મળ વજમય તીણ, મનોહર અંકુશ જેમને છે તે, તથા તપનીયમયી સુબદ્ધકક્ષાહૃદય જેમને છે તેવા હાથી. તથા દર્ષિત-દર્પવાળા, બલમાં ઉત્કટ, વિમલ તથા ધનમંડલ જેમને છે તેવા, વજમય લાલા વડે લલિત શ્રુતિસુખ તાડન જેને છે તેવા, વિવિધ મણિરત્નમય, પાર્શવર્તી ઘંટા અર્થાત્ લઘુઘંટા જેમને છે તે તથા આવા પ્રકારની જતમયી તીછી બદ્ધ જે રજુ, તેના લંબિત જે ઘંટાયુગલ, તેનો જે મધુર સ્વર, તેના વડે મનોહર, તથા આલીન-સુશ્લિષ્ટ નિર્ભરભર કેશપણાથી પ્રમાણયુક્ત • પગ સુધી લાંબાપણાથી વર્તુળ, પ્રશસ્ત લક્ષણવાળા, રમણીય-મનોહર વાળ જેને છે, એવા પ્રકારની ગાત્રા પરિપંછન-પંછવાળા, તિર્યચો પંછડા વડે જ શરીરને પ્રમાર્જે છે માટે આ વિશેષણ છે. તથા ઉપયિત-માંસલ, પરિપૂર્ણ-પૂર્ણ અવયવવાળા, કૂર્મવત્ ઉન્નત ચરણો, તેના વડે લઘુલાઘવોપેત અર્થાત્ શીઘતર, વિકમ-પાદ વિક્ષેપ જેવો છે તે, તથા કરત્નમય નખવાળા, તપનીય જિલ્લાવાળા ઈત્યાદિ નવે પદો પૂર્વવતુ જાણવા. મહતા-બહવ્યાપી, ગંભીર-અતિમંદ્ર, ગુલગુલાયિત રચઍહિત શબ્દ, તેના વડે મધુર અને મનોહર શબ્દો વડે આકાશને પરિત કરતાં અને દિશાને શોભાવતા, તે બધું પૂર્વવત્. હવે બીજી બાહાના વાહકોને કહે છે – ચંદ્ર વિમાનની પશ્ચિમમાં - જવાની દિશાના પાછળના ભાગમાં વૃષભરૂપધારી ૪૦૦૦ દેવો પશ્ચિમ બાહાને વહન કરે છે. શ્વેત, સુભગ ઈત્યાદિ પૂર્વવતુ જાણવું. ચલચપલ અહીં તહીં ડોલતા એવા હોવાથી અસ્થિરપણાથી અતિ ચપળ, કકુદ-અંશકૂટ, તેથી શાલિન-શોભાયમાન તથા અયોધનવ નિયિત - નિર્ભમૃત શરીરો, તેથી જ સબદ્ધ-અમ્લત પ્રશસ્ત લક્ષણવાળા તથા કંઈક નમભાવને પામેલા વૃષભ-પ્રધાન લક્ષણ યુકતપણાવાળા બે હોઠ જેમાં છે કે, સમર્થ વિશેષણથી વિશેષ્ય પ્રાપ્ત થાય, તેથી તેવા મુખવાળા. તથા ચંકમિ-કુટિલ ગમન, લલિત-વિલાસવતુ ગમન, પુલિત-ગમન વિશેષ. તે આકાશ દમણ રૂ૫, એવા પ્રકાની અત્યંત ચપળ ગર્વિતા ગતિ જેમની છે તેવા, તથા સન્નતપાર્થવાળા કેમકે નીચે-નીચે પડખાં નમેલા હોવાથી તેમ કહ્યું, સંગતપાદેહપ્રમાણોચિત પડખાંવાળા તથા સુનિua પાર્શવાળા, પુષ્ટ અને વૃત એવી સુસંસ્થિત કમર જેની છે તેવા, તથા - અવલંબન સ્થાનોમાં લંબાયમાન થતાં, લક્ષણો અને પ્રમાણ વડે યથોચિત યુક્ત અને રમણીય વાલગંડ-ચામરો જેને છે તે, તથા પરસ્પર સર્દેશ ખુરવાળા, વાલિધાન-પુંછડું જેમને છે તેવા, તથા પરસ્પર સદંશ લિખિતની જેમ-ઉત્કીર્ણ સમાન તીણાગ્ર, સંગત-ન્યથોચિત પ્રમાણ શીંગડા જેના છે તે. તથા અત્યંત સૂક્ષ્મ, સુનિuત્ત, સ્નિગ્ધ, રોમ હોય તેવી ચામડીને ધારણ કરે છે તે, તથા ઉપયિત-પુષ્ટ, તેથી જ માંસલ, વિશાળ ભાસ્ને વહન કરવાના સામર્થ્યવાળા, પરિપૂર્ણ જે સ્કંધ પ્રદેશ, તેના વડે સુંદર તથા વૈડૂર્યમય, ભાસમાનકટાક્ષ • શોભતા, અદ્ધપક્ષિત એવા, સુનિરીક્ષણ - સુલોચન જેમના છે તે, તથા યુક્તપમાણ-યથોચિત પ્રમાણયુક્ત પ્રધાનલક્ષણ, પ્રશસ્ત રમણીય - અતિ મણીય, ગર્ગરક-પરિધાન વિશેષ લોકપ્રસિદ્ધ, તેના વડે શોભિત, બાકી પૂર્વવતુ. તથા ઘરઘરક - કંઠાભરણ વિશેષ, સુશબ્દ બદ્ધ જેમાં છે તેવા એ કંઠ, તેના વડે પરિમંડિત એવા [અશ્વો]. તથા વિવિધ પ્રકારની મણિ-કનક-રત્નમય જે ઘંટિકા-લઘુઘંટા અર્થાત્ કિંકિણી, તેની વૈકણિકા, તીર્થી છાતી ઉપર સ્થાપિતપણાથી, સારી રીતે ચેલ માલિકા-શ્રેણી જેમાં છે તે. તથા વરઘંટિકા-ઉક્ત ઘંટિકાથી વિશિષ્ટતરપણાથી પ્રધાનઘંટા જેના ગળામાં છે તે ઘરઘંટગલકા, તથા માળા વડે ઉજ્જવલ. તથા પુપાલંકારોને વિશેષથી કહે છે - પા તે સૂર્યવિકાશી, ઉત્પલ - તે ચંદ્ર વિકાશી, સકલ-અખંડિત સુરભી, તેની માળા વડે. વિભૂષિત ઈત્યાદિ પૂર્વવત. તથા વજરત્નમય ખુરવાળા, તથા તેમાં વિવિધ મણિ અને સુવણદિપણાથી વિવિધ પ્રકારે વિખુર-ઉક્ત ખુરશી ઉર્વવર્તિપણાથી વિકૃષ્ટ પુર જેમાં છે તે તથા સ્ફટિકમય દાંતવાળા, તપનીયમય જીભવાળા, તપનીયમય તાલુવાળા, તપનીય ચોક્ઝકમાં સુયોજિત તથા તમામ ઈત્યાદિ પદો પૂર્વવત. મહતા-ગંભીર ગર્જિત સ્વ વડે - ભાંકાર શબ્દરૂપથી ઈત્યાદિ બધું વર્ણન પૂર્વવત્ કરવું. હવે ચોથી બાહાના વાહકોને કહે છે – ચંદ્રવિમાનની ઉત્તરમાં અર્થાત્ જવાની ઈચ્છિત દિશાના ઉત્તર પાર્શમાં એટલે કે ડાબા પડખાથી. અશ્વરૂપધારી ૪૦૦૦ દેવો ઉત્તરની બાહાનું પરિવહન કરે છે. શ્વેત આદિ જે ચાર વિશેષણો છે, તે પૂર્વવત્ જાણવા - તથા - ત૬ - વેગ અથવા બળ, તેથી તરોધારક એટલે વેગાદિઘારક, હાયન-સંવાર જેમાં છે તે, તરોમલિ હાયન અર્થાત્ ચૌવનવાળા. તેથી તેમાં શ્રેષ્ઠ તુરંગમાણાઈત્યાદિનો યોગ છે. તથા હરિમેલક એટલે વનસ્પતિ વિશેષ, તેના મુકુલ-કુંડલ તથા મલિકાની જેવા આંખવાળા અર્થાત્ તેમની આંખો શુક્લ છે તેવા.. - તથા ચંચુરિત-કુટિલ ગમન અથવા ચંચુ-પોપટની ચાંચ, તેની જેમ વક, ઉસ્થિત-ઉચ્ચતાકરણ, પગનું ઉચ્ચિત-ઉત્પાદન, તેવી લલિત-વિલાસવાળી ગતિ, પુલિતગતિ વિશેષ પ્રસિદ્ધ, એ સ્વરૂપે તથા ચાલે છે તે ચલ-વાયુના કંપનત્વથી, તેની જેમ ચપળ ચંચળ-અતિ ચપળ ગતિ જેની છે તે. તથા લંઘન-ખાડા આદિનું અતિક્રમણ, વલ્સન-ઉંચે કુદવું. ધાવન-જલ્દીથી જગમન, ધોરણ-ગતિ ચાતુર્ય, ત્રિપદી-ભૂમિમાં ત્રણ પદ વ્યાસ, ગમાંતમાં જયવતી કે જવિની-વેગવાળી, શિક્ષિતા-અગસ્ત ગતિ જેની છે તે, તથા દોલાયમાન, રમ્ય, કંઠે રાખેલ શ્રેષ્ઠ આભૂષણ જેને છે તે, તથા સન્નતપાર્થવાળા ઈત્યાદિ પાંચ પદો પૂર્વે કહ્યા મુજબ, વિશેષ એ કે વાલપ્રધાન પુંછ વાળા. તથા ‘નુસુમ' ઈત્યાદિ પદો પૂર્વવત છે. મૃથ્વી, વિશદા-ઉજ્જવલા અથવા પરસ્પર Page #327 -------------------------------------------------------------------------- ________________ J૩૪૪ થી ૩૪૭ ૧૧ સંમિલિત પ્રતિ રોમા એકૈકના સંભવથી સમ-તન્વી લક્ષાણ પ્રશસ્ત કે વિસ્તીર્ણ જે સ્કંધ ઉપસ્તી કેશ શ્રેણી, તેને ધારણ કરનાર, જે છે તે. તથા લલંત - સુબદ્ધવથી સુશોભક જે દર્પણ આકાના આભરણ વિશેષ, તે જ લલાટ વભૂષણ જેમાં છે તે તથા મુખમંડકમુખાભરણ અને અવમૂલા-પ્રલંબમાન ગુચ્છા, ચામર અને દર્પણ પ્રસિદ્ધ છે, એ યથાસ્થાને જેમને નિયોજિત છે તેવા, પરિમંડિતા કટિ જેવી છે તેવા. તથા તપનીય ખુરા, તપનીય જિલ્લા ઈત્યાદિ નવ પદો પૂર્વવતુ. તથા મહત - બહવ્યાપી હયહેષિત ૫ જે કિલકિલાટ કરતો સ્વ અર્થાતું સાનંદ શબ્દ, તેનાથી ઈત્યાદિ પૂર્વવતું. આ ચારે વિમાન બાહા વાહક સિંહાદિ વર્ણન સૂત્રોમાં કેટલાંક પદો પ્રસ્તુત ઉપાંગ સૂત્રની પ્રતિમાં દશર્વિલ પાઠ અનુસારે છે, તો પણ શ્રી જીવાભિગમ ઉપાંગ સૂત્રની પ્રતિના પાઠ અનુસાર વ્યાખ્યા કરેલ છે. તેમાં વાયના ભેદથી પાઠભેદ સંભવતો નથી. તેમ જાણવું. જે કારણે શ્રીમલયગિરિજીએ જીવાભિગમ વૃત્તિમાં જ “કવચિત સિંહાદિનું વર્ણન જણાય છે, તે ઘણાં પુસ્તકોમાં દેખાતું ન હોવાથી ઉપેક્ષિત છે, અવશ્ય આ વ્યાખ્યાન વડે પ્રયોજન હોય તો જંબૂદ્વીપટીકા જોઈ જવી. તેમાં સવિસ્તાર તેનું વ્યાખ્યાન કરાયેલ છે." આ અતિદેશ વિષયીકૃતપણાથી બંને સૂત્રોના સંદેશ પાઠ સંભવે છે. જે જીવાભિગમપાઠ દેટ પણ નિમમ રૂપી ઈત્યાદિ પદોનું વ્યાખ્યાન કરેલ નથી, તે પ્રસ્તુત સત્રમાં સર્વથા અટવવી છે. જે પદો પ્રસ્તુત સૂત્રના પ્રતિમાંના પાઠમાં દટ, તે જ જીવાભિગમ પાઠ અનુસાર સંગત પાઠની વ્યાખ્યા કરેલ છે. ધે ચંદ્ર વક્તવ્યનો સૂર્યાદિ વક્તવ્ય વિષયમાં અતિદેશ છે. ચંદ્રાદિના સિંહાદિ સંખ્યા સંગ્રહણી બે ગાથા કહે છે - અહીં સંગતિની પ્રધાનતાથી વ્યાખ્યાનના દૃશ્યમાન પ્રસ્તુત આદર્શ-પ્રતિમાં આગળ સ્થિત હોવા છાત પહેલાં - એ પ્રમાણે સૂર્યવિમાન ઇત્યાદિ આલાવાની વ્યાખ્યા કરવી. જેમકે - ચંદ્રવિમાનવાહક અનુસાર સૂર્યવિમાનોના વાહકો પણ વર્ણવવા. યાવતું તારા રૂપના વિમાન વાહકો પણ વર્ણવવા. યાવતુ પદથી ગ્રહવિમાન અને નક્ષત્રવિમાનના વિમાનવાહકો પણ વર્ણવવા. વિશેષ એ કે - દેવોની સંખ્યા, અર્થાત્ બધાં જયોતિકોના વિમાનવાહક વર્ણનસૂત્ર સમાન જ છે, તેમાં સંખ્યાબેદ વ્યાખ્યા કરાનાર ગાથા વડે જાણવો. તે આ વર્ડ્સમાણ ગાથા ૧૬,૦૦૦ દેવો હોય છે. ચંદ્ર વિમાનમાં, વ્ર સમુચ્ચય અર્થમાં છે તથા સૂર્ય વિમાનમાં પણ ૧૬,000 દેવો હોય. ૮૦૦૦ દેવ ગ્રહ વિમાનમાં હોય, 8ooo દેવો નક્ષત્ર વિમાનમાં હોય. અહીં ગ્રહ અને નક્ષત્રમાં પ્રત્યેકમાં આ સંખ્યા અલગ અલગ જાણવી. તેથી પ્રત્યેક તારા વિમાનમાં બબ્બે હજાર દેવો કહેવા. હવે દશમદ્વાર પ્રશ્ન કહે છે – • સૂત્ર-૩૪૮ થી ૩૫o :[૩૪૮] ભગવાન ! આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારારૂપમાં કોણ સર્વ ૧૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ શીઘગતિ છે અને કોણ સર્વ શીઘતર ગતિક છે? ગૌતમાં ચંદ્ર કરતાં સૂર્ય સર્વ શીઘગતિ છે, સૂર્ય કરતાં ગ્રહો શીઘગતિ છે, ગ્રહો કરતાં નpaો શluપતિ છે, નક્ષત્રો કરતાં તારા શીઘગતિ છે. તેિમ જાણવું. સર્વ અાગતિ ચંદ્રો છે, સર્વ શીઘતિ તારા છે. [3xe] ભગવત્ ! ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારામાં કોણ સર્વ મહર્વિક છે, કોણ સર્વ ઋદ્ધિક છે ? ગૌતમ! તારારૂપથી નક્ષત્રો મહહિક છે, નફો કરતાં ગ્રહો મહર્તિક છે, ગ્રહો કરતાં સૂર્ય મહદ્ધિક છે, સૂર્ય કરતાં ચંદ્રો મહર્તિક છે, [એ પ્રમાણે ક્રિમશઃ મહર્જિતા જાણવી.) સૌથી આહિર્વક તારા છે, સર્વ મહદ્ધિક ચંદ્ર છે. [૩૫] ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં એક તારાથી બીજ તારા વચ્ચે કેટલું અબાધા અંતર કહેલ છે ? ગૌતમ, આંતર બે પ્રકારે છે – વ્યાઘાતિમ, નિવ્યઘિાતિમ. બે તારા વચ્ચે નિવ્યઘિાતિમ અંતર જઘન્યથી ૫૦૦ ધનુષ છે અને ઉત્કૃષ્ટથી બે ગાઉ કહેલ છે. બે તાસ વચ્ચે વ્યાઘાતિમ આંતર જઘન્યથી ૨૬૬ યોજન અને ઉતકૃષ્ટથી ૧ર,ર૪ર યોજન કહેલ છે. • વિવેચન-૩૪૮ થી ૩૫૦ : ભગવદ્ ! આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારારૂપોની મથે કોણ બધામાં - ચંદ્રાદિ ચર જ્યોતિકોથી શીઘગતિ છે, આ સર્વ અત્યંતર મંડલ અપેક્ષાથી છે, કોણ સર્વ શીઘગતિ તરફ છે ? અહીં બંનેમાં જે પ્રકૃષ્ટ હોય, તેને માટે ‘તરક' કહ્યું. આ સર્વ બાહ્ય મંડલની અપેક્ષાથી કહેલ છે. અત્યંતર મંડલની અપેક્ષાથી સર્વબાહ્ય મંડલ ગતિપકર્ષના સુપ્રસિદ્ધપણાથી કહેલ છે. ભગવંત કહે છે – ગૌતમ ! ચંદ્ર કરતાં સૂર્ય સર્વ શીઘગતિક છે. સૂર્યો કરતાં ગ્રહો ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું. મુહર્તગતિમાં વિચાર કરતાં પછી-પછીનો ગતિ પ્રકર્ષ આગમપ્રસિદ્ધ છે. તેથી જ બધાંથી અલ-મંદ ગતિ જેની છે તે. એ પ્રકારે ચંદ્ર છે તથા બધાંથી શીઘગતિ તારા છે. હવે અગિયારમું દ્વાર કહે છે – ભગવન્! આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારરૂપમાં કોણ સર્વ મહદ્ધિક છે ? કોણ સર્વથી અપકદ્ધિક છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! તારારૂપી નક્ષત્રો મહદ્ધિક છે, નક્ષત્રોથી ગ્રહો ઈત્યાદિ સૂત્રાર્થવ જાણવું. તેથી જ બધાંથી અલગઠદ્ધિવાળા તારા છે, બધાંથી મહામઋદ્ધિક ચંદ્ર છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ થી ૩૫૦ ૧૯૩ ૧૯૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ અહીં ભાવના આ પ્રમાણે છે - ગતિ વિચારણામાં જે જેનાથી શીઘ કહેલ છે, તે તેનાથી ઋદ્ધિ વિચારણામાં ઉત્ક્રમથી મહદ્ધિક જાણવા. હવે બારમાં દ્વાર સંબંધી yote ભગવદ્ ! જંબૂદ્વીપ દ્વીપમાં તારાથી બીજા તારાનું અંતર કેટલી અબાધાથી કહેલ છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! અંતર બે પ્રકારે છે - વ્યાઘાતિક અને નિર્ભાધાતિક. વ્યાઘાત - પર્વતાદિ ખલન, તેમાં થાય તે વ્યાઘાતિક. નિર્વાધિાતિક - વ્યાઘાત રહિત, સ્વાભાવિક. - તેમાં જે નિવ્યઘિાતિક અંતર છે, તે જઘન્યતી ૫૦૦ ધનુષ અને ઉત્કૃષ્ટથી બે ગાઉ છે. આ જગતુ સ્વાભાવથી જાણવું. જે વ્યાઘાતિક અંતર છે, તે જઘન્યતી ૨૬ યોજન છે. આ નિષઘકૂટાદિની અપેક્ષાથી જાણવું. તેથી કહે છે – નિષદ્ પર્વત સ્વભાવથી ૪૦૦ યોજન ઉંચો છે, તેની ઉપર ૫oo યોજન ઉંચો કૂટ છે તે મૂળમાં ૫૦૦ યોજન લંબાઈ-પહોળાઈથી મધ્યમાં ૩૩૫ યોજન, ઉપર-૨૫ યોજન છે. તેના ઉપરના ભાગમાં સમશ્રેણિ પ્રદેશમાં તથાગતુ સ્વાભાવથી આઠ-આઠ યોજનની અબાધા કરીને તારા વિમાન ભ્રમણ કરે છે, તેથી જઘન્ય વ્યાઘાતિમ અંતર ૨૬૬ યોજન થાય છે, ઉત્કૃષ્ટથી ૧૨,૨૪૨ યોજન મેરુની અપેક્ષાથી છે. મેરુ અપેક્ષા કહેવાનું કારણ - મેરુમાં ૧૦,૦૦૦ યોજન, મેરુની બંને બાજુ અબાધાથી ૧૧ર૧ યોજન છે. તેથી ૧0,000 + ૧૧૨૧ + ૧૧૧ ચોમ બધી સંખ્યાનો સરવાળો કરતાં ૧૨,૨૪ર યોજન થાય. એ પ્રમાણે તારાથી બીજા તારાનું અંતર કહેલ છે. હવે તેમાં દ્વારનો પ્રશ્ન કરતાં કહે છે – • સૂત્ર-૩૫૧ થી ૩૫૫ : [૩૫૧) ભગવાન ! જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ ચંદ્રની કેટલી આગમહિણીઓ કહેલી છે? ગૌતમ! ચાર અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે - ચંદ્રપ્રભા, જ્યોનાભા, અર્ચિમાલી, પ્રભંકરા. તેમાં એક એક અગમહિણીનો ચાચાર હજાર દેવીનો પરિવાર બતાવાયેલ છે. એક-એક આગમહિલી બીજી હજારો દેવીની વિકવણા કરવાને સમર્થ હોય છે. એ પ્રમાણે ઘી મળીને ૧૬,ooo દેવી નિષજ્ઞ થાય છે તે આ કુટિલ-ચંદ્રનું અંત:પુર છે. ભગવન જ્યોતિન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રાવતુંસક વિમાનમાં ચંદ્રા રાજધાનીમાં સુધમાં સભામાં કુટિત-અંતઃપુર સાથે મહતું હતુથી નૃત્ય-ગીતવાજિંત્ર યાવત દિવ્ય ભોગોપભોગ ભોગવીને વિચરવાને માટે શું તે ચંદ્ર સમર્થ છે ખરો? ગૌતમ! ના, એ અર્થ સમર્થ નથી. [2713 ભગવન જ્યોતિન્દ્ર ચંદ્રની ચંદ્રાવતુંસક વિમાનમાં ચંદ્રા રાજધાનીમાં સુધમાં સભામાં માણવક ચૈત્ય તંભમાં વજમય ગોળ-વૃત્ત-સમુગકમાં ઘણાં જિનસક્રિય રહેલા હોય છે. તે ચંદ્ર તથા બીજ ઘણાં દેવો અને દેવીને અર્ચનીય યાવતું પર્યાપાસનીય છે. તે કારણથી ગૌતમ ! ચંદ્ર ત્યાં ભોગ કરવો] સમર્થ નથી. પરંતુ ચંદ્ર સુધમ સભામાં અooo સામાનિકો સાથે એ પ્રમાણે યાવત દિવ્ય ભોગોપભોગ કરતો વિચારવા કેવળ પરિવાર ઋદ્ધિથી સમર્થ છે, પણ મૈથુન નિમિતે ભોગ કરવા સમર્થ નથી. બધાં ગ્રહો આદિની વિજા, વૈજયંતી, જયંતી, અપરાજિતા નામે ચાર અગમહિષિઓ છે. એ પ્રમાણે ૧૭૬ ગ્રહોની આ વિજયાદિ નામથી ચાર અગમહિણીઓ છે, તેમ જાણ. | [ પર ગ્રહો – (૧) સાંગારક, (૨) વિકાલક, (૩) લોહિતાંક, (૪) શનિઘર, (૫) આધુનિક, (૬) પાધુનિક, (૩) કણ, (૮) કણક, (૯) કણકણક, (૧૦) કવિતાનક, (૧૧) કણસંતાનક. [૩૫] ગ્રહો – (૧ર) સોમ, (૧૩) સહિત, (૧૪) આશ્વાસન, (૧૫) કાયોંપગ, (૧૬) કબૂક, (૧૭) અજન્ક, (૧૮) દુંદુભક, (૧૯) fખ, (૨૦) શંખનાભ, (૨૧) શંખ વણભ એ ત્રણ. [૩૫૪] એ પ્રમાણે ભાવકેતુ પર્યન્ત ગ્રહોના નામો કહેવા જોઈએ. તે બધાંની અગમહિણીઓ વિજયાદિ ચાર નામે છે. (૩૫૫] ભગવન! ચંદ્રવિમાનો દેવોની સ્થિતિ કેટલો કાળ છે ? ગૌતમ ! જઘન્યથી તેમની સ્થિતિ ૧/૪ પલ્યોપમ છે, ઉત્કૃષ્ટથી તેમની સ્થિતિ એક લાખ વર્ષ અધિક પલ્યોપમ છે. ચંદ્ધવિમાનમાં દેવીની સ્થિતિ જધન્યથી /૪ પલ્યોપમ છે, ઉત્કૃષ્ટ સ્થિતિ ૫૦,૦૦૦ વષધિક આઈપલ્યોપમ છે. o સૂર્ય વિમાનમાં દેવોની સ્થિતિ જઘન્યથી /પલ્યોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦૦૦ વષધિક પલ્યોપમ છે. સૂર્ય વિમાનમાં દેવીની સ્થિતિ જઘન્યથી ૧/૪ પલ્યોપમ, ઉત્કૃષ્ટ ૫oo વર્ષાધિક અર્ધ પલ્યોપમ ચે. 0 ગ્રહ વિમાનમાં દેવોની સ્થિતિ જઘન્ય / પલ્યોપમ, ઉત્કૃષ્ટથી એક પલ્યોપમ કહેલી છે. ગ્રહ વિમાનમાં દેવીની સ્થિતિ જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટથી સ્થિતિ અર્ધપલ્યોપમ કહેલી છે. નામ વિમાનમાં દેવોની જઘન્ય સ્થિતિ / પલ્યોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધપલ્યોપમ કહેલી છે. નાગ વિમાનમાં દેવીની જઘન્ય સ્થિતિ પલ્યોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ થી ૩૫૫ ૧૫ ૧૯૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ સાધિક ૧૪ પલ્યોપમ કહેલી છે. 0 તાસ વિમાનમાં દેવોની જધન્ય સ્થિતિ , પલ્યોપમ, ઉતકૃષ્ટ સ્થિતિ * પલ્યોપમ કહેલી છે. તાસ વિમાનમાં દેવીની જઘન્ય સ્થિતિ , પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાતિરેક ૧/૮ પલ્યોપમ કહેલી છે. • વિવેચન-૩૫૧ થી ૩૫૫ : ચંદ્રની પ્રગ્નસૂત્ર સુગમ છે, ઉત્તર સૂત્રમાં ચાર અગ્રમહિષી તે આ પ્રમાણે ચંદ્રપ્રભા ઈત્યાદિ ચાર. ચાર સંખ્યાના કથન પછી પરિવાર કથન - એકૈક દેવીનો ચાર-ચાર હજાર દેવીનો પરિવાર કહેલ છે. અર્થાત્ એક અણમહિષીની ચાર-ચાર હજાર પરાજ્ઞી છે. હવે વિદુર્વણા સામર્થ્ય - તે આવા સ્વરૂપની અમહિણી પરિચારણા અવસરમાં તથાવિધ જ્યોતિકરાંજ ચંદ્ર દેવની ઈચ્છાને પામીને પોતાના સમાન રૂપવાળી હજાર દેવી વિકર્ષે છે. સ્વાભાવિક વળી ઉક્ત પ્રકારે જ છે. તેથી બધી મળીને ૧૬,000 દેવી ચંદ્રદેવની હોય છે. અહીં જે રીતે ચમરેન્દ્રાદિની ગુટિક વક્તવ્યતાના અધિકારમાં સ્વ-સ્વ પરિવાર સંખ્યાનુસાર વિકુણીય સંખ્યા કહી, તે પ્રમાણે જ જીવાભિગમાદિમાં ચંદ્ર દેવની પણ ચાર-ચાર હજાર સ્વપરિવારનુસાર વિકુણા દેખાય છે. અહીં તેમ નથી, તે મતાંતર જાણવું. - ૪ - આ ચંદ્રદેવની ગુટિક-અંતઃપુર છે ઈત્યાદિ. હવે ચૌદમા દ્વારનો પ્રશ્ન કરે છે – ભગવદ્ ! શું જ્યોતિકેન્દ્ર ચંદ્ર ચંદ્રાવતંસક વિમાન મથે ચંદ્રા રાજધાનીમાં સુધમસિભામાં તપુર સાથે મહતુ ઈત્યાદિ પૂર્વવતું. વિહરવાને સમર્થ છે ? તેના ઉત્તર સૂરમાં કહે છે – ગૌતમ! આ અર્થ સમર્થ નથી [ન વિચરી શકે.] કયા કારણે ભગવદ્ ! આ પ્રમાણે કહ્યું ? - જ્યોતિકેન્દ્ર ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં ચંદ્રા રાજધાની સુધમસભામાં અંતઃપુર સાથે મહતું આહત ગીત-વાજિંત્રનૃત્યસહ ચાવતું દિવ્ય ભોગોપભાગ ભોગવવા સમર્થ છે ? ગૌતમ ! જ્યોતિકેન્દ્ર ચંદ્રના ચંદ્રાવતંસક વિમાનમાં ચંદ્રા રાજધાનીમાં સુધમસભામાં માણવક નામે ચૈત્યવતુ પૂજય સ્તંભ છે, તેમાં વજમય ગોળ-વૃત સંપુટરૂપ ભાંડમાં ઘણાં જિન અસ્થિ સ્થાપિત હોય છે, તે ચંદ્રને તથા બીજા ઘણાં દેવો અને દેવીઓને ચંદનાદિ વડે અર્ચનીય, સ્તુતિ વડે વંદનીય, પ્રણામથી નમસ્યનીય, પુષ્પો વડે પૂજનીય વસ્ત્રાદિ વડે સકારણીય, પ્રતિપત્તિ વિશેષથી સન્માનનીય છે તથા કલ્યાણબુદ્ધિથી પર્યાપાસનીય છે. ઉક્ત કારણથી એમ કહેવાય છે કે ગૌતમ ! તે સમર્થ નથી. જિનેશ્વરની જેમ જિન અસ્થિમાં પણ તેમને બહુમાન હોવાથી તથા આશાતનાના ભયથી [સમર્થ નથી. કહ્યું.' હવે એ પ્રમાણે કપાતીત દેવોની માફક આની પણ અપવિચારતા છે કે નહીં, તે આશંકાને દૂર કરવા કહે છે – ચંદ્ર સુધર્માસભામાં ૪૦૦૦ સામાનિકો સાથે, ઉકત પ્રકારે ચાવતું શબ્દથી સપરિવાર ચાર અગ્રમહિષીઓ સાથે ઈત્યાદિ બધો જ લાવો અહીં કહેવો જોઈએ. દિવ્ય ભોગને યોગ્ય જે ભોગ - શબ્દાદિ, તેને ભોગવીને વિહરવાને, અહીં વિશેષથી કહે છે - વન • પરિવાર-પરિકરની ઋદ્ધિ-સંપત્તિપણે, આ બધાં મારા પરિચારક છે, હું આમનો સ્વામી છું એ પ્રમાણે પોતાની ઋદ્ધિ વિશેષને દર્શાવવાથી આમ કહ્યું, પણ મૈથુન પ્રત્યય - કામક્રીડા નિમિતે ભોગ ભોગવી શકે નહીં, તે સિવાયના ભોગ ભોગવતો વિચારવા સમર્થ છે. - હવે પ્રસ્તુત ઉપાંગના આદર્શ-પ્રતિમાં પણ દેખાય છે અને જીવાભિગમાદિ ઉપાંગોમાં પણ દેખાય છે તે સૂર્યાગ્રમહિષી કથન - જ્યોતિરાજ સૂર્યની કેટલી અગ્રમહિષીઓ કહી છે ? ગૌતમ! ચાર અગ્રમહિષી કહી છે – સૂર્યપભા, આતપ્રભા, અર્ચિમાલી, પ્રભંકરા. બાકી બધું ચંદ્રવત્ કહેવું. માત્ર સૂર્યાવર્તક વિમાનમાં સૂર્ય સીંહાસનમાં એમ બોલવું. હવે ગ્રહાદિની અગ્રમહિણીનું કથન - ગ્રહાદિમાં આદિ શબ્દથી નક્ષત્ર અને તારાઓ પણ કહેવા. બધે વિજયાદિચાર જાણવી. ૧૭૬ ગ્રહોની - જંબૂદ્વીપવર્તી બે ચંદ્રના પરિવારભૂત ગ્રહોના બમણાં, ૮૮ x ૨ = ૧૩૬, આ અનંતરોક્ત વિજયાદિ અગ્રમહિષી કહેવી. • x • અહીં સૂકાદર્ભમાં પહેલાં કહેલ નક્ષત્રદેવતા સૂત્રની ઉપેક્ષા કરીને ક્રમ પ્રાધાન્યથી વ્યાખ્યાન કરવા પહેલાં ૮૮ ગ્રહો કહે છે - (૧) અંગારક, (૨) વિકાલક, (3) લોહિતાંક, (૪) શનૈશ્ચર (૫) સાધુનિક, (૬) પ્રાધનિક. પછી કનક સાથે એક દેશથી સમાન નામ જેમના છે તે કનક સમાન પાંચ નામો છે તે આ - (9) કણ, (૮) કણક, (૯) કણકણક, (૧૦) કવિતાનક અને (૧૧) કણસંતાનક. પછી સોગં ગાથા કહે છે - (૧૨) સોમ, (૧૩) સહિત, (૧૪) આશાસન, (૧૫) કાયપગ, (૧૬) કબુક, (૧) અજમક, (૧૮) દુંદુભક. શંખ સમાન નામો-શંક શબ્દાંકિતા ત્રણ છે, તે આ પ્રમાણે – (૧૯) શંખ, (૨૦) શંખનાભ, (૨૧) શંખ વણભ. - X - X - સુગમાં યાવત શબ્દથી આ પ્રમાણે જાણવું - o વૃત્તિકારશ્રીએ અહીં થી ૯ એ પ્રમાણે સાત ગાણાઓ નોંધેલી છે, જેમાં ૮૮ગ્રહોમાં ઉક્ત ૨૧ ગ્રહો સિવાયના, તેની પછીના નામો-અનુક્રમે જણાવેલાં છે, ત્યારપછી આ જ ગાળાની યાખ્યા કરતાં તે નામોને સંસ્કૃતમાં નોંધેલા છે, અમોએ અનુવાદ કરતાં તે offમોની ભાષાકીય પુનરુક્તિ ન કરતાં માત્ર ગુજરાતીમાં તે-તે ગ્રહોના effમો આવશ્યક વ્યાજ સહ નોંધેલ છે. કંસ શબ્દથી ઉપલલિત ત્રણ નામો – (૨૨) કંસ, (૨૩) કંસ નાભ, (૨૪) Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ થી ૩૫૫ ૧૯ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/3 | નp શતભિષમ્ પૂર્વાભાદ્રપદા ઉતરાભાદ્રપદા રેવતી અશ્વિની ભરણી કૃતિકા રોહિણી નાગ દેવતા વરુણ અજ વૃદ્ધિ પૂષા અશ્વ ચમ. અગ્નિ પ્રજાપતિ સોમ મૃગશિર આદ્ર અદિતિ બૃહસ્પતિ કંસ વર્ણાભ. ત્યારપછી] નીલ અને રણ શબ્દના વિષયભૂત બબ્બે નામો સંભવે છે, તેથી સર્વ સંખ્યાથી ચાર નામો થાય, તે આ પ્રમાણે – (૨૫) નીલ, (૨૬) નીલાવભાસ, (૨૭) રુપી, (૨૮) રયાવભાસ. ભાસ શબ્દથી બે નામના ઉપલક્ષણથી (૨૯) ભસ્મ અને (૩૦) ભમરાશિ. પછી (૩૧) તિલ, (૩૨) તિલપુષ્પવર્ણ, (33) દક, (૩૪) દકવર્ણ, (૩૫) કાય, (૩૬) વંધ્ય. (39) ઈન્દ્રાનિ, (૩૮) ધૂમકેતુ, (૧૯) હરિ, (૪૦) પિંગલક, (૪૧) બુધ, એ પ્રમાણે આગળ (૪૨) શુક, (૪૩) બૃહસ્પતિ, (૪૪) શહ, (૪૫) અગસ્તિ, (૪૬) માણવક, (૪૩) કામ સ્પર્શ, (૪૮) ધુરમ, (૪૯) પ્રમુખ, (૫૦) વિકટ, (૫૧) વિસંધિક, (૫૨) પ્રકલ્પ, (૫૩) જટાલ, (૫૪) અરુણ, (૫૫) અગ્નિ, (૫૬) કાલ, (૫૭) મહાકાલ, (૫૮) સ્વસ્તિક. (૫૯) સૌવસ્તિક, (૬૦) વર્ધમાનક, (૬૧) પ્રલંબ, (૬૨) નિત્યાલોક, (૬૩) નિત્યોધત, (૬૪) સ્વયંપ્રભ, (૬૫) અવભાસ, (૬૬) શ્રેયસ્કર, (૬૭) ક્ષેમંકર, (૬૮) આશંકર, (૬૯) પ્રશંકર જાણવા. (20) જ, (૩૧) વિરજ, (૭૨) અશોક, (૩૩) વીતશોક, (૩૪) વિમલ, (૫) વિતત, (૩૬) વિવસ, (૩૭) વિશાલ, (૩૮) શાલ, (૯) સુવત, (૮૦) અનિવૃત્તિ, (૮૧) એકટી, (૮૨) દ્વિજટી, (૮૩) કર, (૮૪) કરિક, (૮૫) રાજા, (૮૬) અર્ગલ, (૮૭) પુષકેતુ અને (૮૮) ભાવકેતુ. એ પ્રમાણે ગ્રહો વિશે જાણવા. Q નક્ષત્રોના અધિદૈવતદ્વારથી તેમના નામોને કહેવા અહીં સૂત્રમાં બે ગાથા કહે છે – • સૂત્ર-૩૫૬ થી ૩૫૮ : [૩૫] બ્રહ્મા, વિષ્ણુ, વસુ, વરુણ, અજ, વૃદ્ધિ, પૂસા, શ, યમ, અગ્નિ , પ્રજાપતિ, સોમ, રુદ્ર, અદિતી, બૃહસ્પતિ અને સર્ષ (એ રીતે પહેલી ગાથામાં ૧૬ નામો કા] [૩૫] પિતા, ભગ, અર્યમા, સવિતા, વષ્ટા, વાયુ, પછી-ઈન્દ્રાનિ, મિત્ર, ઈન્દ્ર, નિગતિ, આપ, વિશ્વ [એ બીજી ૧૨ નામો નાગ દેવતાના કહા છે.) [૫૮] આ બે સંગ્રહણી ગાથા કહી છે. • વિવેચન-૩૫૬ થી ૩૫૮ :અહીં નક્ષત્ર અને તેના દેવતાનું કોષ્ટક બનાવેલ છે. ક્રમ | નમ નક્ષત્ર દેવતા | અભિજિતું બ્રહ્મા શ્રવણ ધનિષ્ઠા વસુ પુનર્વસુ પુષ્ય આશ્લેષા મઘા પૂર્વાફાગુની ઉત્તરાફાલ્ગની હસ્ત ચિમા સ્વાતિ વિશાખા અનુરાધા જયેઠા મૂલ પૂવષાઢા ઉત્તરાષાઢા સર્પ પિતા ભગ અર્યમા સવિતા વય વાયુ ઈન્દ્રાપ્તિ મિત્ર ઈન્દ્ર નિમર્ઝતિ આપ વિશ્વ [શંકા સ્વ સ્વામી ભાવ સંબંધ પ્રતિપાદક ભાવાંતરથી કઈ રીતે દેવતા નામથી નક્ષત્ર નામો સંપ્રાપ્ત થાય? [સમાધાન] અધિષ્ઠાતામાં અધિષ્ઠયનો ઉપચાર થાય છે. આ ૨૮ નામોની વિજયાદિ નામથી ચાર અગ્રમહિષી કહેવી. તારાઓની કોટાકોટી પ્રમાણ સંખ્યાના કારણે નામથી તેમનો વ્યવહાર મુશ્કેલ હોવાથી તેની ઉપેક્ષા કરી છે. તેમની પણ પ્રત્યેકની ઉક્ત ચાર અગ્રમહિષી જાણવી. હવે પંદરમાં દ્વારનો પ્રશ્ન કરવાને કહે છે - પ્રગ્નાદિ સુગમ છે. વિશેષ એ કે - પલ્યોપમનો ચોથો ભાગ માત્ર સ્થિતિ હોય છે, • x • ચંદ્ર વિમાનમાં ચંદ્રદેવના વિષ્ણુ Page #331 -------------------------------------------------------------------------- ________________ J૩૫૬ થી ૩૫૮ ૧૯ સામાનિકો, આત્મરક્ષકો આદિ વસે છે. તેથી ચંદ્ર સામાનિકની અપેક્ષાથી ઉત્કૃષ્ટ આયુ જાણવું. કેમકે તેમને જ ઉત્કૃષ્ટ આયુ સંભવે છે. જઘન્યાયુ આત્મરક્ષક દેવોની અપેક્ષાથી છે. - શેષ બધું સુગમ છે. • x - હવે ૧૬-મું દ્વરા-પૃચ્છા – • સૂત્ર-૩૫૯,૩૬૦ : [૩૫૯] ભગવાન ! આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારામાં કોણ કોનાથી અશ, મહુ, તુલ્ય કે વિશેષાવિક છે? ગૌતમાં ચંદ્ર અને સૂર્ય બંને તુલ્ય છે, તે બંને સૌથી થોડાં છે. તેના કરતાં નામો સંખ્યાતપણાં છે, નક્ષત્રોથી ગ્રહો સંખ્યાલગણાં છે, ગ્રહો કરતાં તારા સંખ્યામાં છે. [૩૬] ભગવાન ! જંબૂઢીપદ્વીપમાં જઘન્યપદે કે ઉત્કૃષ્ટપદે બધાં મળીને કટેલાં તીર્થકરો કહેલા છે ? ગૌતમ જઘન્ય પદે ચાર અને ઉત્કૃષ્ટ પદે ૩૪ તીર્થકરો બધાં મળીને જંબૂદ્વીપમાં કહેલાં છે. ભગવાન ! જંબૂઢીપદ્વીપમાં જઘન્યપદે કે ઉત્કૃષ્ટપદે બધાં મળીને કેટલાં ચક્રવર્તી કહેલાં છે ? ગૌતમ! જઘન્ય પદે ચાર અને ઉત્કૃષ્ટ પદે ૩૦ ચક્રવર્તી જંબૂદ્વીપમાં બધાં મળીને હોય તેમ કહ્યું છે. જેટલાં ચકવર્તી હોય તેટલાં બલદેવો હોય છે અને વાસુદેવોની સંખ્યા પણ તે પ્રમાણે જ જણવી, તેમ કહ્યું છે. ભગવાન ! જંબુદ્વીપ દ્વીપમાં બધાં મળીને કેટal નિધિનો કહેલા છે ? ગૌતમ! બધાં મળીને ૩૦૬ નિધિરનો કહેલાં છે. ભગવાન ! જંબૂદ્વીપમાં કેટલાં સો નિધિરનો શીઘતાથી પત્મિોગપણે આવે છે ? ગૌતમ! જાન્યતી ૩૬ અને ઉત્કૃષ્ટથી ૨૭૦ નિધિરનો શીઘ્રતાથી પરિભોગમાં આવે છે. ભગવાન ! જંબૂદ્વીપમાં બધાં મળીને કેટલાં પંચેન્દ્રિયરનો કહેલાં છે ? ગૌતમ! બધાં મળીને ર૧૦ પંચેન્દ્રિય રનો છે. ભગવાન ! જંબૂદ્વીપદ્વીપમાં જઘન્યપદે કે ઉત્કૃષ્ટપદે કેટલાં પંચેન્દ્રિય રનો શીuતાથી પરિભોગમાં આવે છે? ગૌતમાં જઘન્ય પદે-ર૮ અને ઉત્કૃષ્ટ પદે-ર૧૦ પંચેન્દ્રિય રનો શીઘતાથી પરિભોગમાં આવે છે. ભગવાન ! જંબુદ્વીપમાં બધાં મળીને કેટલાં કેન્દ્રિય રનો કહેલાં છે ? ગૌતમ બધાં મળીને ૧૦ એકેન્દ્રિયરનો છે. ભગવા ભૂદ્વીપ દ્વીપમાં કેટલાં એકેન્દ્રિયરનો શીuતાથી પશ્લિોગમાં આવે તેમ કહેલ છે ? જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ગૌતમ / જEIન્ય પદે-ર૮ અને ઉત્કૃષ્ટ પદે-ર૧૦ એકેન્દ્રિય નો શીઘતાથી પરિભોગમાં આવે છે. • વિવેચન-૩૫૯,૩૬૦ : ભગવન્! આ અનંતરોક્ત પ્રત્યક્ષ પ્રમાણ ગોચર ચંદ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્ર અને તારામાં કોણ કોનાથી અલ-તોક, વ - વિકલ્પ સમુચ્ચયાર્થે છે. કોણ કોનાથી બહુવધુ છે, કોણ કોનાથી તુલ્ય છે, કોણ કોનાથી વિશેષ છે ? ગૌતમ ! ચંદ્ર અને સૂર્ય આ બંને પણ પરસ્પર તુલ્ય છે. કેમકે પ્રતિદ્વીપ અને પ્રતિ સમુદ્રમાં ચંદ્ર અને સૂર્યોની સમસંખ્યા છે. પરંતુ બાકીના ગ્રહાદિથી-બધાંથી અય છે. તેના કરતાં નબો સંખ્યાલગણાં છે. કેમકે ચંદ્ર-સૂર્ય કરતાં નામોની સંખ્યા અઠ્ઠાવશગણી છે. તેના કરતાં ગ્રહો સંખ્યાલગણાં છે, કેમકે નક્ષત્રો કરતાં ગ્રહો સાતિક ત્રણગુણાં કહેલાં છે. તેના કરતાં તારા સંખ્યાલગણાં છે, કેમકે કોટાકોટી ગણાં છે. આ રીતે સોળમું અા-બહુdદ્વાર કહ્યું. હવે જંબૂદ્વીપમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પદે તીર્થકરોને પૂછવા માટે કહે છે - ભગવન્! જંબૂદ્વીપમાં ઈત્યાદિ. ભગવદ્ ! જંબૂદ્વીપમાં જઘન્ય પદે - સર્વસ્તોક સ્થાનમાં કે ઉત્કૃષ્ટપદે - સર્વોત્કૃષ્ટ સ્થાનમાં વિચારણાં કરતાં કેટલાં તીર્થકરો સર્વાણિ - સર્વસંખ્યાથી - કેવલી દૈટ માત્રાથી કહેલ છે ? ગૌતમ ! જઘન્યથી ચાર પ્રાપ્ત થાય છે. તે આ રીતે- જંબૂદ્વીપના પૂર્વવિદેહમાં સીતા મહાનદીને બે ભાગ કરતાં દક્ષિણ અને ઉત્તર દિશા-ભાગમાં એકૈકના સંભાવથી અને બે પશ્ચિમ વિદેહમાં પણ સીતોદા મહાનદીને બે ભાગ કરતાં તે પ્રમાણે જ બે જિનેન્દ્રો, એ બંને મળીને ચાર હોય. ભરત અને ઐરવતમાં એકાંત સુષમાદિમાં જિનેન્દ્રોનો અભાવ જ હોવાથી ચાર કહ્યાં છે. | ઉત્કૃષ્ટ પદે સર્વસંખ્યાથી ૩૪-તીર્થકરો કહેલાં છે, તે આ રીતે- મહાવિદેહમાં પ્રતિવિજયમાં અને ભરત તથા ઐરાવતમાં પણ એક-એક તીર્થકરનો સંભવ છે, માટે બધાં મળીને ૩૪-થાય. આ વિહરમાન જિનની અપેક્ષાથી જાણવું, જન્મની અપેક્ષાથી નહીં. - ૪ - હવે અહીં જ જઘન્ય-ઉત્કૃષ્ટ પદો વડે ચકી વિશે પૂછે છે ભગવન! જંબુદ્વીપદ્વીપમાં જઘન્ય પદે કે ઉત્કૃષ્ટ પદમાં કેટલાં ચક્રવર્તી કહેલાં છે? ભગવંતે કહ્યું – ગૌતમ ! જઘન્ય પદે ચાર ચકી હોય, ઉપપત્તિ તીર્થકરોની માફક જાણવી. ઉત્કૃષ્ટ પદે 30-ચક્રવર્તી સર્વસંખ્યાથી કહેલ છે. કઈ રીતે એમ પૂછતાં કહે છે – બગીશ વિજયોમાં ચારમાં વાસુદેવ સ્વામીપણે હોય જ, તેથી ચાર વિજયોને Page #332 -------------------------------------------------------------------------- ________________ e/૩૫૯.૩૬૦ ૨૦૧ વજીને ૨૮ વિજયોમાં ચકી કહેવા, ભરત અને ઐરાવતમાં બે મળીને કુલ ૩૦ ચકી થાય. જ્યારે મહાવિદેહમાં ઉત્કૃષ્ટથી ર૯-ચક્રવર્તી હોય, ત્યારે નિયમથી ચાર ચિકીનો સંભવ છે, તેમના નિદ્ધ ક્ષેત્રમાં ચક્રવર્તી સંભવતા નથી કેમકે બંને સાથે હોઈ ન શકે. હવે અહીં તે પ્રમાણે બલદેવ અને વાસુદેવને કહે છે – બલદેવો પણ તેટલાં જ ઉત્કૃષ્ટપદે અને જઘન્યપદે હોય છે, જેટલાં ચક્રવર્તીની સંક્યા કહી, વાસુદેવો પણ તેટલાં જ હોય કેમકે તેઓ બલદેવના સહચારી જ હોય છે. ઉકત વિધાનનો અર્થ - જ્યારે ચક્રવર્તી ઉતકૃષ્ટપદે 30 હોય ત્યારે અવશ્ય બલદેવ અને વાસુદેવ જઘનાદમાં ચાર હોય કેમકે તેમનો ચારનો અવશ્ય સંભવ છે. તેથી આમનું પરસ્પર સહ અનવસ્થાન લક્ષણ વિરોધભાવથી અત્યંતર આશ્રિત ક્ષેત્રમાં અન્યતરનો અભાવ છે. ( ધે તેઓ નિધિપતિઓ હોય છે, તેથી જંબૂદ્વીપદ્વીપમાં નિધિની સંખ્યા પૂછતાં કહે છે કે – - જંબુદ્વીપ દ્વીપમાં કેટલાં નિધિરત્નો - ઉલ્ટ નિધાનો છે, જે ગંગાનદીના મુખ સ્થાનમાં ચક્રવર્તી હસ્તગત પરિપૂર્ણ છ ખંડનો દિવિજયથી નિવૃત્ત થઈ અઠ્ઠમ તપ કરીને પછી આત્મસાત્ કરે છે. તેની સવગ્રહ-સર્વસંખ્યાથી કેટલાં કહ્યાં છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! ૩૦૬ નિધિરનો સર્વસંગાથી કહેલ છે, તે આ પ્રમાણે - નવ સંખ્યક નિધાનોને ૩૪ વડે ગુણતાં આ 3૦૬ નિધિની જયોત સંખ્યા પ્રાપ્ત થાય. આ પ્રરૂપણા સતાને આશ્રીને કરાયેલ છે, તે પ્રમાણે જાણવું. ધે નિધિપતિના કેટલાં નિધાનો વિવક્ષિત કાળે ભોગ્ય થાય છે, એ પ્રમાણે પ્રશ્ન કરતાં કહે છે - જંબુદ્વીપદ્વીપમાં કેટલાં સો નિધિરત્નો પરિભોગ્યપણે ઉત્પન્ન થયા પછી પ્રયોજન હોય ત્યારે ચક્રવર્તી વડે વ્યાપાર્કમાણપણે શીઘ અથતુ ચક્રવર્તીની અભિલાષા ઉત્પણ થયા પછી વિના વિલંબે ઉપયોગમાં આવે છે ? ભગવંતે કહ્યું - ગૌતમ! જઘન્યથી ૩૬, કેમકે જઘન્યપદવર્તી ચાર ચક્રવર્તી હોય. તેથી નવા નિધાનને ચારથી ગુણતાં ૩૬ થાય. ઉત્કૃષ્ટ પદમાં ૨૭૦ નિધિરન પબ્લિોગ્રપણે જલ્દી આવે છે. કેમકે ઉત્કૃષ્ટ પદે ૩૦ ચકી હોય, તેને ૯ વડે ગુણતાં ૨eo થાય. હવે જંબૂદ્વીપવર્તી ચક્રવર્તીની રન સંખ્યા પૂછે છે – ભગવદ્ ! જંબૂદ્વીપમાં કેટલાં પંચેન્દ્રિયરનો-સેનાપતિ આદિ સાત, તેની સર્વસંખ્યાથી કેટલાં સો કહ્યા છે ? ગૌતમ ! ૨૧૦ પંચેન્દ્રિયરનો સર્વસંખ્યાથી કહેલ છે. તે આ રીતે - ઉત્કૃષ્ટ પદ વત 30 ચકીના પ્રત્યેકના સાત પંચેન્દ્રિય રત્નોના સભાવથી 3૦ x 9 કરતાં ૨૧૦ સંખ્યા પ્રાપ્ત થાય. ૨૦૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ | (શંકા સર્વ સંખ્યાથી નિધિની પૃચ્છામાં ૩૪ વડે ગુણેલા, અહીં પંચેન્દ્રિય રત્નોમાં 30 વર્ડ ગુણન કેમ ? [સમાધાન ચાર વાસુદેવ વિજયમાં ત્યારે તે પંચેન્દ્રિયરનો પ્રાપ્ત થતાં નથી, જ્યારે નિધિઓ નિયતભાવત્વથી સર્વદા પ્રાપ્ત જ હોય છે, તેથી રન સર્વસંખ્યા સૂત્રમાં અને રક્ત પરિભોગ સૂગમાં સંખ્યામૃત કોઈ જ ભેદ ન સમજવો. હવે રત્ન પરિભોગ સૂત્ર કહે છે - બંધૂ ઈત્યાદિ. તે પ્રાયઃ વ્યાખ્યાત હોવાથી વ્યક્ત છે, પછી એકેન્દ્રિય રનોનો પ્રશ્ન - તે પણ સ્પષ્ટ છે. વિશેષ છે - એકેન્દ્રિય રનો ચકાદિ સાત હોય છે. પછી એકેન્દ્રિય રક્ત પરિભોગ pl છે, તે પણ વ્યક્ત જ છે. હવે જંબૂદ્વીપના વિઠંભાદિની પૃચ્છા – • સૂત્ર-૩૬૧ થી ૩૬૩ : [૬૧] ભગવન્! જંબૂદ્વીપ દ્વીપ કેટલી લંબાઈ-પહોળાઈથી, કેટલી પરિધિથી, કેટલા ઉદ્વેધથી, કેટલાં ઉદળ ઉચ્ચવથી, કેટલો સવગ્રથી-બંને મળીને કહેલ છે ? ગૌતમ(૧) જંબુદ્વીપ દ્વીપની લંબાઈ અને પહોળાઈ એક લાખ યોજના છે. (૨) તેની પરિધિ - ૩,૧૬,૨૨૭ યોજન, ૩ કોશ, ૧૨૮ ધનુષ અને ૧all અંગુલથી કંઈક વિશેષ કહેલી છે. (૩) જંબૂદ્વીપ દ્વીપનો ઉદ્વેધ-ભૂમિગત ઉંડાઈ ૧૦eo યોજન છે અને (૪) સાતિરેક ૯,૦૦૦ યોજન ઉM ઉંચો છે. (૫) એ રીતે સર્વગ્રણી સાધિક એક લાખ યોજન કહેલ છે. [૩૬] ભગવન ! જંબૂદ્વીપ હીપ શાશ્વત છે કે શાશ્વત ગૌતમ ! જંબૂઢીપદ્વીપ કથંચિત શાશ્વત કહેલ છે, અને કથંચિત્ આશald છે, તેમ કહેલ છે. ભગવાન ! કયા હેતુથી એમ કહે છે કે – જંબૂદ્વીપ કથંચિત શાશ્વત છે અને કથંચિત અશાશ્વત છે ? ગૌતમ! દ્વવ્યાર્થતાથી શાશ્વત છે અને વર્ણ પર્યાયોથી, ગંધ પયરયોથી, રસ પયયોગી અને સ્પર્શ પર્યાયોથી જંબૂદ્વીપ અશાશ્વત છે, તે કારણથી હે ગૌતમાં એમ કહેલ છે કે – જંબૂદ્વીપદ્વીપ કથંચિત શાશ્વત છે અને કથંચિત અશાશ્વત છે. ભગવદ્ ! જંબૂદ્વીપ કાળથી જ્યાં સુધી રહેશે ? ગૌતમ જંબૂઢીપદ્વીપ ક્યારેય ન હતો તેમ નથી, ક્યારેય નથી તેમ પણ નહીં, કયારેય ન હશે, તેમ પણ નથી. તે હતો • છે અને રહેશે. તે ઘવ, નિત્ય, શાશad, અવ્યય, અવસ્થિત, નિતિય એવો જંબૂદ્વીપ દ્વીપ છે, તે પ્રમાણે કહેલ છે. [33] ભગવન ! જંબૂઢીપદ્વીપ શું પૃeી પરિણામ છે ?, આ પરિણામ Page #333 -------------------------------------------------------------------------- ________________ Ja૬૧ થી ૩૬૩ ૨૦૩ ૨૦૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ છે , જીવ પરિણામ છે? યુગલ પરિણામ છે ? ગૌતમ! તે પૃedી પરિણામ પણ છે, પરિણામ પણ છે, જીવ પરિણામ પણ છે અને પુગલ પરિણામ પણ છે. ભગવાન ! જંબૂઢીપદ્વીપમાં સર્વે પ્રાણો, સર્વે જીવો, સર્વે ભૂતો અને સર્વે સત્વો પૃedીકાલિકપણે, અકાયિકપણે, તેઉકાયિકપણે, વાયુકાયિકપણે, વનસ્પતિકાયિકપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ! અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયા છે. • વિવેચન-૩૬૧ થી ૩૬૩ : આ સૂત્રમાં લંબાઈ-પહોળાઈ-પરિધિ પૂર્વે વ્યાખ્યાત છે. ફરી પ્રશ્ન વિષયીકરણ તો ઉદ્વેધાદિ ક્ષેત્ર ધર્મ પ્રશ્ન કરણના પ્રસ્તાવથી વિસ્મરણશીલ શિષ્યજનોના સ્મરણરૂપ ઉપકારને માટે છે. તેથી ઉઠેઘાદિ સૂત્રમાં જંબૂદ્વીપ દ્વીપ, અહીં દ્વીપ શબ્દનો નપુંસકલિંગે નિર્દેશ છે. • x - કેટલાં ઉઠેધ-ઉંડવથી અર્થાત્ ભૂમિમાં પ્રવિષ્ટવથી કહેલ છે ? કેટલો ઉર્વ ઉચ્ચવવી . જમીનમાંથી નીકળેલ ઉચ્ચત્વથી કહેલ છે ? તથા કેટલો સર્વસંગાથી - ઉડવ અને ઉચ્ચત્ત, બંને મળીને કહેલ છે ? ભગવંતે કહ્યું – ગૌતમ લંબાઈ, પહોળાઈ, પરિધિ વિષયક પ્રશ્નોના ઉત્તર સૂત્ર પૂર્વવત્ જાણવા. ઉદ્વેધાદિ નિર્વચન સૂત્રમાં ૧000 યોજન ઉદ્વેધ કહ્યો. - સાતિરેક ૯૯,૦૦૦ યોજન ઉd ઉચ્ચત્વ કહ્યું. - સાતિરેક ૧,૦૦,000 યોજન સર્વસંખ્યાથી કહ્યા. [શંકા ઉડત્વનો વ્યવહાર જળાશય આદિમાં અને ઉચ્ચત્ત વ્યવહાર પર્વત કે વિમાનાદિમાં પ્રસિદ્ધ છે. આવો વ્યવહાર દ્વીપમાં કઈ રીતે સંભવે છે ? અવ્યવહાર હવે આ જંબૂદ્વીપ કેવા પરિણામવાળો છે, તે પ્રશ્ન – ભગવદ્ ! જંબૂદ્વીપ દ્વીપ શું (૧) પૃથ્વી પરિણામ - પૃથ્વીના પિંડમય છે ? (૨) અપૂ પરિણામ - જળના પિંડમય છે ? અને (3) આવા પ્રકારે સ્કંધ - અયિdજ સ્કંધાદિવ અજીવ પરિણામવાળો પણ હોય એવી આશંકાથી પૂછે છે કે - શું જીવ પરિણામ - જીવમય છે ? ઘટાદિ અજીવ પરિણામ પણ હોય છે, એવી આશંકાથી પૂછે છે - શું પુદ્ગલ પરિણામ - પુદ્ગલના સ્કંધથી નિષ્પન્ન અથ િકેવલ પુદ્ગલ પિંડમય છે ? તેજસ તો એકાંતે સુષમાદિમાં અનુત્પન્નત્વથી અને એકાંતે દુષમાદિમાં વિવસ્તપણાથી જંબદ્વીપમાં તેના પરિમાણ અંગીકાર કરવામાં ક્યારેક જ પ્રસંગ આવે. વાયુના અતિયલપણાથી તેના પરિણામમાં દ્વીપના પણ અલવની આપત્તિ છે, તે બંને સ્વતઃ જ સંદેહના અવિષયપણાતી પ્રમ્નસૂત્રમાં કહેલ નથી. ભગવંતે કહ્યું – ગૌતમ ! જંબૂદ્વીપમાં (૧) પર્વતાદિવાળો હોવાથી પૃથ્વી પરિણામ પણ છે, (૨) નદીદ્રહાદિ હોવાથી અપરિણામ પણ છે, (3) મુખ વનાદિમાં વનસ્પતિ આદિ હોવાથી જીવ પરિણામ પણ છે. જો કે સ્વસિદ્ધાંતમાં પૃથ્વી અને અપુ પરિણામત્વના ગ્રહણથી જીવ પરિણામવ સિદ્ધ જ છે, તો પણ લોકમાં તેમના જીવપણે વ્યવહાર ન હોવાથી પૃથક ગ્રહણ કરેલ છે. વનસ્પતિ આદિનો જીવવ વ્યવહાર તો સ્વ-પર બંનેમાં સંમત છે. - પુદ્ગલ પરિણામ પણ મૂfપણાના પ્રત્યક્ષ સિદ્ધાવથી કહેલ છે. તેનો શો અર્થ ? જંબૂલીપ જ સ્કંધરૂપ પદાર્થ છે. તે અવયવ અને સમુદિતપણાથી થાય છે. હવે જો આ જીવપરિણામ છે, તો બધાં જીવો અહીં પૂર્વે ઉત્પન્ન થયા છે કે નહીં, તે આશંકાથી કહે છે – ભગવદ્ ! જંબૂડીપ દ્વીપમાં (૧) સર્વે પ્રાણો - બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, (૨) સર્વે જીવો - પંચેન્દ્રિય, (3) સર્વે ભૂતો - વનસ્પતિ, (૪) સર્વે સવો - પૃથ્વી, અ૫, તેઉ, વાયુકાયિક. આના દ્વારા અહીં સાંવ્યવહારિક રાશિ વિષયક જ પ્રશ્ન છે. - અનાદિ નિગોદથી નીકળેલાં જ પ્રાણ, જીવાદિ રૂપ વિશેષ પર્યાય પ્રતિપત્તિથી. પૃથ્વીકાયિકપણે, કાયિકપણે, તેઉકાયિકપણે, વાયુકાયિકપણે, વનસ્પતિકાયિકપણે પૂર્વે ઉત્પન્ન છે ? - ભગવંતે કહ્યું. હા, ગૌતમ ! એ પ્રમાણે છે. જે રીતે પ્રશ્નણ કહ્યું, તે રીતે જ ઉત્તરમાં પ્રતિ ઉચ્ચારણીય છે – પૃવીકાયિકપણે યાવતુ વનસ્પતિકાયિકપણે પૂર્વે ઉત્પન્ન થયલે છે, કેમકે કાળક્રમથી સંસારનું અનાદિપણું સિદ્ધ છે. જો કે બધાં પ્રાણાદિ જીવ વિશેષો એકસાથે ઉત્પન્ન થયા નથી, કેમકે બધાં જીવોનો એક કાળે જંબૂદ્વીપમાં પૃથ્વી આદિ ભાવથી ઉત્પાદ થાય તો સર્વે દેવનારકાદિ ભેદનો અભાવ થાય, પરંતુ તેવું થતું નથી. કેમકે તેવો જગત્ સ્વભાવ છે. કેટલીવાર ઉત્પન્ન થયા છે, તેમ પૂછતાં કહે છે - અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા કેમકે સંસાર અનાદિ છે. [સમાધાન સમભૂલથી આરંભીને રત્નપ્રભાની નીચે ૧૦૦૦ ચોદન સુધી જતાં અધોગ્રામ વિજયાદિમાં જંબૂદ્વીપના વ્યવહારના ઉપલભ્યમાનવથી ઉડવનો વ્યવહાર છે. તથા જંબૂદ્વીપમાં ઉત્પન્ન તીર્થકર, જંબુદ્વીપના મેરના પાંડુક વનમાં અભિષેક શિલા ઉપર અભિષિકત કરાતા હોવાથી, જંબૂદ્વીપના વ્યપદેશપૂર્વક અભિષેકના થવાને કારણે ઉચ્ચત્વ વ્યવહાર પણ આગમમાં સુપ્રસિદ્ધ જ છે. હવે તેના શાશ્વત અશાશ્વતાદિનો પ્રશ્ન – આ, જે રીતે પૂર્વે પાવરપેદિકાના અધિકારમાં વ્યાખ્યા કરી તે રીતે અહીં પણ જંબૂદ્વીપનો વ્યપદેશ જાણવો. એ પ્રમાણે શાશ્વત-અશાશ્વત ઘટ નિરન્વય વિનશ્વર દેટ, તો આને પણ તેની માફક કેમ ન જાણવો - તે કહે છે. આ પણ પૂર્વે પાવર વેદિકાના અધિકારમાં કહેલ છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ J૩૬૧ થી ૩૩ હવે જંબૂદ્વીપ નામની વ્યુત્પત્તિ પૂછે છે – • સૂત્ર-૩૬૪,૩૬૫ - [૬૪] ભગવત્ ! કયા હેતુથી જંબુદ્વીપને જંબુદ્વીપ કહે છે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં જંબૂ વૃક્ષો, જંબૂ વનો, જંબૂ વનખંડો છે, તે નિત્ય કુસુમિત યાવત પિડમ-મંજરી-અવતંસક ધર છે, શ્રી વડે અતિ ઉપશોભિત થઈ રહેલાં છે. જંબૂ સુદર્શનામાં નાદેતનામે મહદ્ધિક યાવત્ પલ્યોપમની સ્થિતિઆયુવાળો એક દેવ વસે છે. તે કારણથી હે ગૌતમ! તે જંબુદ્વીપ હીપ કહેવાય છે. [૬૫] ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર મિથિલા નગરીના માણિભદ્ર ચૈત્યમાં – ઘણાં શ્રમણો, ઘણા શ્રમણીઓ, ઘણાં શ્રાવકો, ઘણી વિકાઓ, ઘણાં દેવો અને ઘણી દેવીઓ મળે – - જંબુદ્વીપ પ્રાપ્તિ નામક આધ્યયનનું એ પ્રમાણે આખ્યાન કર્યું. એ પ્રમાણે ભાષણ કર્યું. એ પ્રમાણે પ્રજ્ઞાપના કરી અને એ પ્રમાણે પ્રરૂપણા કરી. યોં! આ અધ્યયનો અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ અને વ્યાકરણપૂર્વક વારંવાર તેનો ઉપદેશ કર્યો. તેમ હું તમને કહું છું. • વિવેચન-૩૬૪,૬૫ - ભગવદ્ ! કયા કારણે જંબૂદ્વીપ દ્વીપ એમ કહેવાય છે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણાં જંબૂવૃક્ષો એકૈક રૂપે વિરલ સ્થિત છે. ઘણાં જંબૂવન - જંબૂવૃક્ષો સમૂહ ભાવથી રહેલાં છે. તથા ઘણાં જંબુવનખંડ - જંબૂવૃક્ષ સમૂહો વિજાતિય વૃક્ષ મિશ્રિત છે. તેમાં પણ જંબૂવૃક્ષની જ પ્રાધાન્યતા છે, તે પ્રસ્તુત વર્ણકનું સાફલ્ય છે, અન્યથા બીજા વૃક્ષોના વનખંડથી નિર્મિતભૂત જંબૂદ્વીપ પદ પ્રવૃત્તિ નિમિત્તત્વમાં અસંગતી ચાય. તે કેવા છે ? નિત્ય-સર્વકાળ, કુસુમિત ચાવતુ પદથી નિત્ય માયિત, નિત્ય લવચિક, નિત્ય સ્તબકિત ઈત્યાદિ કહેવું. જેનું વ્યાખ્યાન પૂર્વે વનખંડના વર્ણનમાં કરાયેલ છે. ઉક્ત વર્ણ યુક્ત વૃક્ષો શ્રી વડે અતિ ઉપશોભિત થઈને રહેલા છે. આ નિત્ય કુસુમિતત્વ આદિ જંબવૃક્ષાને ઉત્તરકુર ક્ષેત્રની અપેક્ષાથી જાણવા. અન્યથા આ વર્ષાકાળ ભાવિ પુષ્પ ફલોદયવથી પ્રત્યક્ષ બાધા આવશે. આ જંબૂવૃક્ષ બહુલ દ્વીપ જંબૂદ્વીપ એ પ્રમાણે કહેવાય છે. • • અથવા - - જંબૂ સુદર્શના નામથી અનાદત નામે - પૂર્વે જંબૂવૃક્ષાધિકારમાં વ્યાખ્યાત નામવાળો મહદ્ધિક, મહાપૂતિક ઈત્યાદિ પચોપમસ્થિતિક દેવ ત્યાં વસે છે. તે કારણથી એમ કહે છે કે - આ જંબૂદ્વીપ છે. સૂત્રનો એક દેશ જ બીજા સૂકદેશનું ૨૦૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ મરણ કરાવે છે – - તેથી જંબૂદ્વીપ એવું નામ શાશ્વત છે, જે કદી ન હતું તેમ નહીં, નથી તેમ પણ નહીં, નહીં હશે તેમ પણ નહીં. ચાવતું આ નામ નિત્ય છે, તેમ જાણવું. જીવાભિગમની પ્રતિમાં તેમ દશર્વિલ છે, આ કયા આકાર અને ભાવ પ્રત્યાવતારવાળો જંબૂદ્વીપ છે, તે ચોથો પ્રશ્ન કહેવો. હવે પ્રસ્તુત તીર્થ-દ્વાદશાંગી-સૂત્રના સૂત્રગુંચનકર્તા શ્રી સુધમસ્વિામીજી પોતાના ગુરવ અભિમાનને છોડીને પ્રસ્તુત ગ્રંચના ઉપદર્શનપૂર્વક નિગમન વાક્ય કહે છે - ‘તા ' ઈત્યાદિ. શાશ્વત - અશાશ્વત નામપણાંથી સરૂપ આ જંબુદ્વીપ છે, તે ભાવ છે. સત્ ભાવને વીતરાગો અપલાપિત કરતાં નથી, તેથી શ્રમણ ભગવંત મહાવીર, મિથિલા નગરીમાં માણિભદ્ર ચૈત્યમાં ઘણાં શ્રમણો, ઘણી શ્રમણીઓ, ઘણાં શ્રાવકો, ઘણી શ્રાવિકાઓ, ઘણાં દેવો અને ઘણી દેવીઓની મધ્યે [પાર્ષદામાં પરંતુ એકાંતમાં નહીં, કોઈ એકલાને નહીં, તે રીતે – યથોન ઉક્તાનુસાર માધ્યાતિ - વાચ્ય માત્ર કથન કરે છે. માતે - વિશેષ વચનથી કથન કરે છે, પ્રસાપતિ - વ્યક્ત પર્યાય વચનથી કહે છે, એ પ્રમાણે પ્રરૂપે છે. આવેયના અભિધાનાર્થે કહે છે – જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ એ નામે છઠું ઉપાંગ છે. (અહીં વૃત્તિકાર મહર્ષિ ગ્રંથ શ્લોક પ્રમાણમના વિષયમાં આ પ્રતિનો, પૂજ્ય મલયગિરિ મહારાજનો, ઈત્યાદિ મત ટાંકે છે, ટાંકીને તે શ્લોકસંખ્યાના તફાવતના વિષયમાં પોતે સમાધાન પણ આપે છે ઈત્યાદિ બધું બહુશ્રુતગમ્ય હોવાથી તેની નોંધ અમે લેતા નથી.] હવે ગુણોની વિભાવના કરતાં કહે છે – માર્ચ - સર્વ પાપથી દૂર રહે તે આર્ય અર્થાત્ અહીં તેનો અર્થ છે. શ્રી વર્તમાનસ્વામી, તેવી જ સર્વ સાવધના વર્જનપણાથી - “સાવધ તિક તુચ્છાર્થક ન બોલવું જોઈએ.” એ વક્તાના પ્રામાણ્યથી વચન પ્રામાણ્ય કહેવાય છે, તેમ જાણવું. અથવા શ્રી સુધમસ્વિામી દ્વારા આ સંબોધન શ્રી જંબૂસ્વામી પરવે કરાયેલ છે કે – હે આર્ય! અધ્યયન - પ્રસ્તુત જંબૂદ્વીપ પ્રાપ્તિ નામક સ્વતંત્ર અધ્યયનમાં, પણ શઅપરિજ્ઞા” આદિની માફક શ્રુતસ્કંધની અંતર્ગતુ રહેલ હોય તેવું અધ્યયન ન સમજવું. a • પરસ્પર સમુચ્ચયાર્ચે છે. હેતુને અને પ્રશ્નને અને કારણને અને વ્યાકરણને. મૂળ - વિમરણશીલ શ્રોતાના અનુગ્રહને માટે વારંવાર પ્રકાશન વડે અથવા પ્રતિવસ્તુ નામાર્યાદિ પ્રકાશન વડે જણાવે છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ વ્યાકૃત્ કર્યું. નિવેfષ • સુધમસ્વિામી જંબુસ્વામીને પ્રતિબોલ્યા કે – “હું કહું છું” અર્થાત્ ગુરુ સંપ્રદાયથી આવેલ આ જંબૂદ્વીપ પ્રાપ્તિ નામક અધ્યયન છે, પરંતુ સ્વબુદ્ધિ વડે ઉપેક્ષિત નથી. અહીં ૩પત્તિ એવો વર્તમાન નિર્દેશ ત્રણે કાળમાં વર્તતા અરહંતોમાં જંબૂદ્વીપપ્રાપ્તિ ઉપાંગ વિષયક અર્થ પ્રણેતા રૂપ વિધિના દર્શનાર્થે કરાયેલ છે તેમ જાણવું. અહીં ગ્રંથના પર્યવસાનમાં જે શ્રી મહાવીર સ્વામીનું નામ કથન છે, તેને ચરમમંગલ જાણવું. મુનિ દીપરત્નસાગરે કરેલ વક્ષસ્કાર-૭-શ્નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ s/૩૬૪,૩૬૫ ર09 આના દ્વારા ગુરુની પરતંત્રતા જણાવી. - તેમાં અર્થ - જંબૂઢીપાદિ પદોનો અન્વર્થ. તે આ રીતે – “ભગવન્! તે કયા હેતુથી જંબૂઢીપદ્વીપ એમ કહેવાય છે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વનીપમાં ત્યાં ત્યાં ઘણો જંબૂવૃક્ષ ઈત્યાદિ છે - x • x • અથવા જંબૂ સુદર્શનામાં અનાદંત દેવ વો છે, ઈત્યાદિ - X - X • માટે તેને જંબૂદ્વીપ કહે છે.” - તથા હેતુ - નિમિત, તે આ પ્રમાણે- “ભગવદ્ ! ચંદ્ર જ્યોતિપેન્દ્ર જ્યોતિષ રાજ ચંદ્રાવતંસક વિમાનમાં - X-X - X - અંતઃપુર સાથે - X - X • ભોગ ભોગવવા સમર્થ છે ? * * * * * ગૌતમ ! જયોતિષેન્દ્ર ચંદ્ર • x • x • તેની સુધમાં સભામાં • x • વજમય ગોળ દાબડામાં ઘણાં જિન અસ્થિ છે - x • x • તે ઘણાં દેવોને અર્ચનીયાદિ છે - X - X - તે કારણે ચંદ્ર ત્યાં મૈથુન નિમિત્તે ભોગ ન ભોગવે. તો ઉક્ત સૂત્ર હેતુ પ્રતિપાદક છે. તથા પ્રફન - શિષ્ય પૂછેલા અર્થના પ્રતિપાદનરૂપ. જેમકે લોકમાં પણ કહેવાય છે કે - આના વડે પ્રશ્નો સમ્યક્ કહેવાયા. અન્યથા સર્વથા સર્વભાવવિદ્ ભગવનને પ્રzવ્ય અર્થના અભાવથી કઈ રીતે પ્રશ્ન સંભવે ? - જેમકે - ભગવન ! જંબૂદ્વીપ નામે દ્વીપ ક્યાં છે ? તે દ્વીપ કેટલો મોટો છે ?, તે દ્વીપ કયા આકારે છે ? - x - x - ગૌતમ ! આ જંબૂદ્વીપ દ્વીપ બધાં દ્વીપ સમુદ્રોની સૌથી અંદરના ભાગે અને સૌથી નાનો છે, વૃત - તેલના પુંડલાના સંસ્થાને સંસ્થિત ઈત્યાદિ * * * * * * * x • છે. તેની પરિધિ 3,૧૬,૨૨૩ યોજન આદિ • x - x - છે. ઈત્યાદિ. તથા રા - અપવાદ, વિશેષ વચન. વિશેષ આ - પદ ગર્ભિતસૂઝ કહેવું જોઈએ. જેમકે – ભગવન જંબૂદ્વીપ દ્વીપમાં ઐરાવત નામે વર્ષ ફોન ક્યાં કહેલું છે ? ગૌતમ! શિખરી પર્વતની ઉત્તરે, ઉત્તર લવણસમદ્રની દક્ષિણે ઈત્યાદિ - x • x • તે ઐરવતોત્ર સ્થાણુની કટકની બહુલતાવાળું છે, ઈત્યાદિ • * * * * એ પ્રમાણે જેવી વક્તવ્યતા ભરત ક્ષેત્રની કહી, તેવી જ સંપૂર્ણ વતની જાણવી. - X - X - ઉક્ત અતિદેશ સૂત્રમાં • વિશેષ એ કે - રવત ચક્રવર્તી, ઐરાવત દેવ છે, માટે ઐરાવત વર્ષોઝ જાણવું. તથા થાળRT - આપૃષ્ટના ઉત્તરરૂપ, તે આ રીતે - ભગવન! જ્યારે સૂર્ય સવવ્યંતર મંડલને ઉપસંક્રમીને ચાર ચરે છે, ત્યારે એક એક મુહૂર્તમાં કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ ! પર૫૧ યોજન ઈત્યાદિ • x - x - તેમાં અંતે કહે છે – “અહીં રહેલો મનુષ્ય ૪૭,૨૬૩ યોજનથી • * * * * સૂર્ય દૃષ્ટિપથમાં જલ્દી આવે છે. - ૪ - અહીં શિષ્ય એ પૂછેલ નથી, તો પણ પરોપકારમાં પ્રવૃત્ત ભગવંતે સ્વયં. - X - X - X - X - X - X - X - 1 જંબૂદ્વીપ પ્રાપ્તિ ઉપાંગ સૂત્રનો | 1 ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ 1 - X - X - X - X - X - X - X - $ ભાગ-૨૭મો પૂર્ણ છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.