________________
[૨૬૮
અને ચતુરસ છે. તે મનુષ્યક્ષેત્ર બહાર રહેલ ચંદ્ર, સૂર્યોનું આતપક્ષેત્ર લંબાઈથી અનેક લાખ યોજન પ્રમાણ અને વિખુંભથી એક લાખ યોજન પ્રમાણ છે. અહીં આ ભાવના છે
-
૧૦૭
માનુષોતર પર્વતથી અર્ધ લાખ યોજન જતાં કરણવિભાવના ઉક્ત કરણાનુસાર પહેલી ચંદ્ર-સૂર્ય પંક્તિ, તેથી લાખયોજન ઓળંગી બીજી પંક્તિ, તેનાથી પહેલી પંક્તિમાં ચંદ્ર-સૂર્યોની આટલી તાપક્ષેત્રની લંબાઈ અને વિસ્તાર છે. એક સૂર્યથી બીજો સૂર્ય લાખ યોજન ઓળંગતા, તેથી લાખ યોજન પ્રમાણ છે. આ ભાવના પ્રથમ
પંક્તિની અપેક્ષાથી જાણવી.
કેવા? સુખલેશ્યાયુક્ત. આ વિશેષણ ચંદ્ર અપેક્ષાથી જાણવું. તેથી તેઓ અતીશીત તેજયુક્ત ન હોય, મનુષ્ય લોકના શીત કાલાદિવત્ છે, પણ એકાંતે
શીતરશ્મિ નહીં.
મંદલેશ્યા, આ વિશેષણ સૂર્ય પ્રતિ છે. તેથી અતિ ઉષ્ણતેજ યુક્ત નહીં. મનુષ્યલોકના ઉનાળાના સમય જેવી છે, એકાંતથી ઉષ્ણ રશ્મિયુક્ત નહીં. એ જ વાતનો વિસ્તાર ·
-
મંદાતપલેશ્યા, મન્દ્ર - અતિ ઉષ્ણ સ્વભાવ આતપરૂપ નહીં, દ્વેશ્યા - કિરણ સંઘાત જેનો છ તે. તથા ચિત્રાંતર લેશ્યા - ચંદ્રથી અંતરિતત્વથી સૂર્યોના ચિત્રમંતર. ચિત્રલેશ્યા - ચંદ્રમાના શીતરશ્મિત્વથી અને સૂર્યોના ઉષ્ણરશિત્વથી.
કઈ રીતે અવભાસે છે ? અન્યોન્ય સમવગાઢ વડે અર્થાત્ પરસ્પર સંશ્લિષ્ટા લેફ્સા વડે. તે આ રીતે – ચંદ્રની અને સૂર્યની પ્રત્યેકની લેશ્મા લાખ યોજન પ્રમાણ વિસ્તારથી ચંદ્ર અને સૂર્યોની સૂચિ પંક્તિથી વ્યવસ્થિત પરસ્પર અંતર ૫૦,૦૦૦ યોજન, પછી ચંદ્રપ્રભામિશ્રા સૂર્યપ્રભા, સૂર્યપ્રભા મિશ્રા ચંદ્રપ્રભા. આ ચંદ્ર-સૂર્ય પ્રભાનો મિશ્રીભાવ, સ્થિરત્વ દૃષ્ટાંતથી બતાવે છે -
કૂટની માફક પર્વત ઉપર રહેલ શિખરોની માફક સ્થાન સ્થિત - સદા એકત્ર સ્થાને સ્થિત, ચોતરફ તે પ્રદેશોને - પોતપોતાની નીકટના પ્રદેશોને અવભાસે છે આદિ.
આમને પણ ઈન્દ્રના અભાવે વ્યવસ્થા પ્રશ્ન કરતાં કહે છે – તેમ ાં અંતે ઈત્યાદિ પૂર્વવત્.
આ પ્રમાણે પંદર અનુયોગદ્વારથી સૂર્ય પ્રરૂપણા કરી, હવે ચંદ્ર વક્તવ્યતાને કહે છે – તેમાં આમ અનુયોગદ્વારો છે – મંડલ સંખ્યા પ્રરૂપણા, મંડલક્ષેત્ર પ્રરૂપણા
ઈત્યાદિ.
તેમાં પહેલી મંડલ સંખ્યા પ્રરૂપે છે –
• સૂત્ર-૨૬૯ થી ૨૭૨ :
[૨૯] ભગવન્ ! ચંદ્ર મંડલ કેટલાં કહેલ છે ? ગૌતમ ! પંદર ચંદ્રમંડલો કહેલા છે.
ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં કેટલાં ક્ષેત્રનું અવગાહન કરીને કેટલાં ચંદ્ર
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ મંડલો કહેલા છે ? ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં ૧૮૦ યોજન જઇને પાંચ ચંદ્રમંડલ કહેલા છે.
૧૦૮
ભગવન્ ! લવણ સમુદ્ર વિશે પ્રા. ગૌતમ ! લવણ સમુદ્રમાં ૩૩૦ યોજન જઈને,અહીં દશ ચંદ્રમંડલ કહેલ છે.
એ પ્રમાણે બધાં મળીને જંબૂદ્વીપ દ્વીપમાં અને લવણ સમુદ્રમાં પંદર ચંદ્રમંડલો છે, તેમ કહેવું.
[૨૦] ભગવન્ ! સાિંતર ચંદ્રમંડલથી કેટલે દૂર સર્વ બાહ્ય ચંદ્રમંડલ
કહેલ છે ?
ગૌતમ ! ૫૧૦ યોજન દૂર સર્વબાહ્ય ચંદ્રમંડલ છે.
[૨૭૧] ભગવન્ ! ચંદ્રમંડલથી ચંદ્રમંડલનું કેટલું અબાધા અંતર કહેલ છે ? ગૌતમ ! પીશ પીશ યોજન અને એક યોજનના ૩/૬૧ ભાગ તતા ૬૧ ભાગોના સાત ભાગ છેદીને ચાર ચૂર્ણિકા ભાગ એક ચંદ્રમંડલથી બીજા ચંદ્રમંડલનું અબાધા અંતર કહેલ છે.
[૨૨] ભગવન્ ! ચંદ્રમંડલ કેટલી લંબાઈ-પહોળાઈથી અને કેટલી પરિધિથી તથા કેટલી જાડાઈથી કહેલ છે ?
ગૌતમ ! ૫૬/૬૧ યોજન લાંબુ-પહોળું, સાધિક ત્રણગણું પરિધિથી અને ૨૮/૧૧ યોજન જાડાઈથી છે.
• વિવેચન-૨૬૯ થી ૨૭૨ :
ભગવન્ ! કેટલાં ચંદ્રમંડલો કહેલા છે ?
ગૌતમ! પંદર ચંદ્રમંડલો કહેલા છે. હવે તેની મધ્યે કેટલા દ્વીપ, કેટલાં લવણસમુદ્રમાં હોય ? એ પ્રમાણે વ્યક્તાર્થે પૂછે છે
-
ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં કેટલું જઈને કેટલા ચંદ્રમંડલ કહેલા છે ? [ઈત્યાદિ બંને સૂત્રો સૂત્રાર્થ મુજબ હોવાથી અહીં ફરી અનુવાદ કરેલ નથી. હવે મંડલક્ષેત્ર— ભગવન્ ! સર્વ અત્યંતર ચંદ્રમંડલથી કેટલા અબાધાથી સર્વ બાહ્ય ચંદ્રમંડલ કહેલ છે ? શું કહેવા માંગે છે ? ચંદ્રમંડલ વડે સર્વ અત્યંતરાદિથી સર્વ બાહ્યાંતે જે વ્યાપ્ત આકાશ છે, તે મંડલ ક્ષેત્ર, તેમાં ચક્રવાલપણે વિખુંભ ૫૧૦ - ૪૮/૬૧ યોજન છે. આ વ્યાખ્યાથી અધિક જાણવું.
તે આ રીતે – ચંદ્રના મંડલો ૧૫ છે અને ચંદ્ર બિંબનો વિષ્ફભ ૫૪/૬૧ યોજન છે. તેથી ૫૬ને ૧૫ વડે ગુણતાં ૮૪૦ થાય. તેના યોજન કરવાને માટે ૬૧ વડે ભાગ દેતા, પ્રાપ્ત ૧૩ યોજન અને શેષ-૪૭ વધશે. તથા ૧૫ મંડલોનું અંતર૧૪ થાય. એકૈંક અંતરનું પ્રમાણ ૩૫-૩૦/૬૧ અને ૬૧ ભાગના / ભાગ છે. તેથી ૩૫ને ૧૪ ગુણતાં થશે - ૪૯૦ અને જે ૩૦/૬૧ ભાગ છે, તેને ૧૪ વડે ગુણતાં આવશે
૪૨૦, આ રાશિ-૬૧ ભાગાત્મક છે, તેના વડે ૬૧ ભાગો કરાતા પ્રાપ્ત થસે - ૬યોજન. તેને પૂર્વ રાશિમાં ઉમેરતાં થશે - ૪૯૬ યોજન. બાકી રહે છે - ૫૪/૬૧ ભાગ. હવે જે ૬૧ ભાગના ૪/૩ ભાગ છે, તેને ૧૪ વડે ગુણીએ, તેથી આવેલ-૫૬ને ૭ ભાગ