SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ આરંભ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ - Xઅને ભવ્ય શરીર અતિરિક્ત તે સચિવ, અચિત, મિશ્ર ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં સચિત દ્રવ્યોપકમ - દ્વિપદ, ચતુષદ, અપદના ભેદથી ત્રણ પ્રકારે છે. ઈત્યાદિ - X - X - X - X - X - X - ફોત્ર કાલોપકમ પણ બે ભેદે છે – પશ્કિર્મ અને વાસ્તવિનાશ. તેમાં ક્ષેત્ર - આકાશ, તે અમુd છે, નિત્ય છે. તેથી તેમાં પરિકર્મરૂપ કે વિનાશરૂપ ઉપક્રમ ના ઘટાવી શકાય. • x • ઈક્ષ ક્ષેત્રનો હલ આદિ વડે પરિકર્મ, ગજ બંધન આદિ વડે વિનાશ છે. એ રીતે ‘કાળ’નો પૂર્વોકત ન્યાયથી ઉપક્રમ સંભવ છે, છતાં શંકુ આદિ છાયાદિ વડે યથાર્થ પરિજ્ઞાન, તે પરિકર્મ-કાલોપકમ. ગ્રહ-નબાદિ ચાર વડે અનિષ્ટફળદાયકતાથી પરિણમન તે વિનાશ કાલોપકમ. તથા લોકમાં પણ અમુક ગ્રહાદિથી, આ વિનાશ તે કાળ. ભાવોપકમ બે ભેદે - આગમથી અને નોઆગમી. આગમ વડે ઉપકમ શદાર્થનો જ્ઞાતા, તેમાં ઉપયુક્ત. નોઆગમથી બે ભેદે અપ્રશસ્ત અને પ્રશસ્ત. • x પ્રજ્ઞપ્તિ” કહેવાય. - અથવા - જંબૂદ્વીપને સ્વસ્થિતિમાં પૂર્ણ કરે, તે જંબૂદ્વીપ પ્રાગતી વર્ષ વર્ષધાદિની જ્ઞપ્તિ જેમાં છે, તે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સાત્વર્થ શાસ્ત્ર નામ પ્રતિપાદનથી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિનો પીંડાર્ય કહ્યો. * * * * * નામ નિક્ષેપ ચિંતા બીજા અનુયોગમાં કરીશું. • x • પ્રસ્તુત અધ્યયનના મહાપુરની જેમ ચાર અનુયોગ દ્વારો છે – ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય. તેમાં અનુયોજન તે અનુયોગ - સૂત્રનો અર્થ સાથે સંબંધ, અથવા અનુરૂપ કે અનુકૂળ યોગ - વ્યાપાર સૂત્રના અર્થ પ્રતિપાદનરૂપ અનુયોગ. - X - X - અથવા અર્ચની અપેક્ષાથી એg - લઘુ, પછી ઉત્પન્ન થયેલ પણાથી મનુ શબ્દ વાટ્યુનો, જે અભિધેય, યોગ-વ્યાપાર, તેનો સંબંધ છે અનુયોગ - X - X - તેના દ્વારની જેમ દ્વાર-પ્રવેશમુખ, આ અધ્યયન પુરનો અધિગમ ઉપાય. * * * * * * * જૈબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ અધ્યયનપુર પણ અચાધિગમ ઉપાયદ્વાર શૂન્ય અશક્યાધિગમ થાય છે, એક દ્વારાનુગત પણ દુરધિગમ છે. પ્રભેદ સહિત ચાર દ્વારાનુગત સુખાધિગમ માટે છે. - ૪ - તેના બે, ત્રણ, બે, બે ભેદો ક્રમથી થાય છે. નિરતિ પણ ઉપકમણ તે ઉપકમ, તે ભાવસાધન વ્યાખ્યાથી શાસ્ત્રના સમીપ નયન વડે નિક્ષેપ અવસર પ્રાપક છે. અથવા જેના વડે ગુવાક્યોગથી ઉપક્રમ થાય તે ઉપક્રમ. તે કરણ સાધન છે. અથવા જેમાં ઉપકમાય છે શિષ્ય શ્રમણ ભાવ હોવાથી ઉપકમ એ કરણ સાધન છે. • X - X - નિફોહણ-આના વડે, આમાં કે આનાથી જેમાં નિક્ષેપ કરાય છે અથવા નિફોપ-ઉપક્રમથી લાવેલ વ્યાખ્યા કરાયેલ શાસ્ત્રના નામાદિ વડે ન્યાસ, નિફોપન્યાસ-સ્થાપના એ બધાં પર્યાયો છે. એ રીતે અનુગમન કે જેના વડે - જેમાં - જેથી અનુગમન થાય તે અનુગમ - વિક્ષિપ્ત સૂર્તનો અનુકૂળ પરિચ્છેદ-અર્થકથન. નય - લઈ જવું કે જેના વડે - જેમાં - જેથી લઈ જવા તે નય. અનંત ધમત્મક વસ્તુનો એકાંશ પરિચ્છેદ અર્થાત્ એક જ ધર્મી પુરસ્કૃત્ વસ્તુનો સ્વીકાર, ઉપક્રમાદિ દ્વારના અહીં ન્યાસનું શું પ્રયોજન છે ? અનુપકાંત સમીપીભૂતનો નિફોપ થતો નથી, અનિક્ષિપ્ત નામાદિ વડે અર્થથી અનુગમ થતો નથી. અર્થથી અનનુગતની નય વડે વિચારણા થતી નથી. આ જ આ ક્રમનું પ્રયોજન છે - * * ફલાદિ કહ્યા. ધે અનુયોગ દ્વારભેદના કહેવા પૂર્વક આ અધ્યયનની વિચારણા કરીએ. તેમાં ઉપક્રમ બે ભેદે - લૌકિક અને શાસ્ત્રીય. લૌકિક છ ભેદે - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ભેદથી છે. તેમાં દ્રવ્ય ઉપકમ બે ભેદે - આગમચી અને નોઆગમથી. આગમથી ઉપકમ શબ્દાર્થના જ્ઞાતા, તેમાં અનુપયુક્ત આદિ - ૪ - તેમાં જે ઉપકમ શબ્દાર્થનું-જ્ઞનું શરીર, જીવરહિત છે તે, જ્ઞશરીર દ્રવ્યોપકમ. * * હવે અનુયોગ અંગ પ્રતિપાદન અધિકારમાં ગુરભાવોપકમ અભિધાન અનર્થક છે. તે અસમ્યક છે. * * * * * * * * * કહે છે કે – બાળ-લગ્નાદિ સાધુને પથ્ય અન્ન-પાનાદિ વડે વૈયાવચ્ચમાં નિયુક્ત સાધુ દ્રવ્યોપકમથી પ્રતિજાગૃત રહે. ગુરના સન-શયનાદિ ઉપભોગમાં ભૂતલ પ્રમાર્જનાદિ વડે મોપકમચી સંસ્કાર કરે છે, કાલોપકમથી ભવ્યના છાયાલગ્નાદિ વડે દીક્ષાદિ સમયને સમ્યક સાધે છે અને ગુર કૃપા કરે છે અથવા - x • ઉપક્રમ સામ્યથી જે કંઈ ઉપક્રમભેદથી સંભવે છે, તે બધું પણ કહેવું. - X - X - X - લૌકિક ઉપક્રમ કહ્યો, હવે શાસ્ત્રીય કહે છે. તે પણ છ ભેદે જ છે • x • આનો અર્થ અનુયોગદ્વાર સૂત્રથી જાણવો. ગ્રન્ય વિસ્તારના ભયથી અહીં કહેતા નથી. કેવલ આનુપૂત્રદિ પાંચ ઉપક્રમ ભેદોમાં છઠ્ઠો સમવતાર ભેદ વિચારતા આ અધ્યયનનો સમવતાર કરવો. તેથી આનુપૂદિ ઉપક્રમ છ ભેદે કહેવો. તેથી કહે છે. દશ ભેદે આનુપૂર્વમાં આ અધ્યયનનો ઉત્કીર્તનગણનાનુપૂર્વીનો સમવતાર છે. તેમાં ઉકીર્તન-નામ કથન મx, જેમકે બાર ગઉપાંગ મધ્યે ઉવવાઈ આદિ છે. ગણન • એક, બે, ત્રણ આદિ. તે ગણનાનુપૂર્વી ત્રણ ભેદે છે – પૂર્વનિનુપૂર્વી, પશાનુપૂર્વી, અનાનુપૂર્વી. તેમાં પૂર્વાનુપૂર્વીથી આ છઠું, પાનુપૂર્વીથી સાતમું, અનાનુપૂર્વીથી અનિયત છે. નામમાં -x - છ ભાવો ઔદયિકાદિને નિરૂપે છે. તેમાં આનો ક્ષાયોપથમિક ભાવમાં અવતાર છે. કેમકે સર્વશ્રત ક્ષાયોપથમિક ભાવરૂપ છે. પ્રમાણ ચાર ભેદે - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ભેદથી. તેમાં આ અધ્યયન ક્ષાયોપથમિક
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy