SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૨૨ ૧૦૩ ૧૦૮ જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ ત્યારે તે કૌટુંબિક પુરષો ભરત રાજાઓ આમ કહેત હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત, પ્રીતિમન, હર્ષના વશથી વિકસિત થયેલા હદયવાળા થઈને વિનયથી વચનને સ્વીકારે છે, સ્વીકારીને જલ્દીથી શ્રેષ્ઠ હાથીના અંધ ઉપર જઈને યાવતુ ઘોષણા કરે છે, કરીને આજ્ઞા પાછી સોંપે છે. ત્યારે તે ભરત સબ મોટા-મોટા રાજાભિષેકથી અભિષિક્ત થઈને સીંહાસની ઉભો થાય છે, ઉભો થઈને ચીન સાથે ચાલતુ હજારો નાટકો સહિત સંપરિવરીને અભિષેકપીઠથી પૂર્વના ગિસોપાન-તિરૂપકથી નીચે ઉતરે છે, ઉતરીને અભિષેક મંડપથી નીકળે છે, નીકળીને જ્યાં અભિષેક્ય હરિન છે, ત્યાં આવે છે, આવીને અંજનગિરિના કૂટ સંદેશ ગજપતિ ઉપર યાવતું આરૂઢ થયો. ત્યારપછી તે ભરત રાજાના 3ર,ooo રાજ અભિષેક પીઠથી ઉત્તરના મિસોપાન પ્રતિરૂપકથી નીચે ઉતરે છે. ત્યારપછી તે ભરતરાજના સેનાપતિરન ચાવતું સાવિાહ વગેરે અભિષેકમીઠથી દક્ષિણના સિસોપાન પ્રતિરકથી નીચે ઉતરે છે. ત્યારપછી તે ભરત રાજ અભિષેક્ય હસ્તિરન ઉપર આરૂઢ થતાં આ આઠ-આઠ મંગલો આગળ ચાવતું ચાલ્યા. જે કંઈ જતી વખતનો આલાનો કુબેર સુધીનો હતો, તે જ અહીં પણ કહેતો, ક્રમથી સકારાદિ જાણવા યાવતુ કુબેરવતું દેવરાજ કૈલાશના શિખરરૂપ છે. ત્યારપછી તે ભરત રાજ્ય નાનગૃહમાં પ્રવેશે છે, પ્રવેશીને યાવત્ ભોજનમંડપમાં શ્રેષ્ઠ સુખાસને બેસી, અમભક્તનું પારણું કરે છે. પારીને ભોજનમંડપથી નીકળે છે. નીકળીને ઉપરના શ્રેષ્ઠ પ્રાસાદમાં ફૂટ થતા મૃદંગ ચાવતું ભોગવતો વિચરે છે. ત્યારે તે ભરત રાજ બાર વષય પ્રમોદોત્સવ પૂર્ણ થતાં જ્યાં નાનગૃહ છે, ત્યાં આવે છે. આવીને ચાવ4 નાનગૃહથી નીકળે છે, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, યાવતું શ્રેષ્ઠ સહાસને પૂર્વાભિમુખ બેઠો, બેસીને ૧૬,ooo દેવોને સકારે છે, સન્માને છે, સરકારી-સન્માનીને વિદાય આપે છે. વિદાય આપીને ૩૨,શ્રેષ્ઠ રાજાઓને સકરે છે, સન્માવે છે. પછી સેનાપતિનને સકારે છે, સન્માને છે યાવત પુરોહિત રનને સકારે છે, સન્માને છે. એ પ્રમાણે ૩૬૦-રસોઈયાઓ, ૧૮-શ્રેણી પણિઓને સકારે છે, સન્માવે છે. સકારીસન્માનીને બીજી ઘણાં રાજ, ઈશ્વર, તલવર યાવતું સાવિાહ આદિને એcકરે છે, સન્માવે છે. સકારી-સન્માનીને વિદાય આપે છે, આપીને ઉપરના શ્રેષ્ઠ પ્રાસાદે જઈ યાવત વિચરે છે. • વિવેચન-૧૨૨ : પછી તે ભરતરાજા મિત્રો, જ્ઞાતિજનો, નિજક-માતા, પિતા, ભાઈ વગેરે, સ્વજનકાકા આદિ, સંબંધી-શ્વશાદિ, પરિજન-દાસાદિ, એ બધાંને કુશલ પ્રગ્નાદિ પછીને બોલાવે છે. અથવા લાંબાકાળથી ન જોવાથી મિત્રાદિને સ્નેહપૂર્વક નીહાળે છે. પછી જ્યાં સ્નાનગૃહ છે, ત્યાં આવે છે, આવીને સર્વે જ્ઞાનવિધિ કહેવી. સ્નાનગૃહથી નીકળે છે. અહીં બાહુબલિ આદિ ૯૯ ભાઈઓના રાજ્ય પોતાના કરવા વડે ચકરના આયુધશાળામાં પ્રવેશે છે, તે બીજે પ્રસિદ્ધ છે, છતાં સૂત્રકારે કહેલ નથી. એ પ્રમાણે વિચરતા તેને જ ઉત્પન્ન થયું તે કહે છે – પછી તે ભરતને રાજયની ધુરા સંભાળતા, અન્ય કોઈ દિને ઉક્ત વિશેષણ વિશિષ્ટ સંકલ્પ ઉત્પન્ન થયો. તે સંકલ્પ કહે છે - મેં પોતાના બળ-વીર્યપાકાપરાક્રમથી લઘુ હિમવંતગિરિ અને સમદ્રની મર્યાદામાં રહેલ પરિપૂર્ણ ભરતોને જીતેલ છે. તો મારે મારા પોતા માટે શ્રેયસ્કર છે કે મહારાજયાભિષેક કરાવવો જોઈએ. એમ વિચારીને ભરત રાજ્યાભિષેકની વિચારણા કરે છે. હવે પછીનું કાર્ય કહે છે - તે સ્પષ્ટ છે. સિંહાસને બેસીને જે કહ્યું તે સ્પષ્ટ છે. શું કહ્યું ? દેવાનુપિય ! મેં પોતાના બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમથી સંપૂર્ણ ભરતeોગને જીતેલ છે. તો હે દેવાનુપિયો ! તમે મારા મહારાજય અભિષેક કશે. આવશ્યક ચણદિમાં તો ભક્તિથી સર-નરો તે મહા રાજ્યાભિષેકને માટે વિજ્ઞપ્તિ કરતાં ભરતે અનુમતિ આપી, તેમ કહેલ છે. આ જ વિધેયજનવ્યવહાર છે કે સ્વામીની સેવા માટે તેઓ સ્વયં જ ઉપસ્થિત થાય છે. પરંતુ અહીં ભરત પોતે અનુસાર દેવાદિને અભિષેક કરવા કહે છે, તે અમારા જેવા મંદબુદ્ધિને સમજાતું નથી. હવે જે રીતે તેઓએ અંગીકાર કર્યું, તે કહે છે - પછી તે ૧૬,૦૦૦ દેવો, ૩૨,૦૦૦ રાજા યાવતુ સાર્થવાહ આદિ લેવા. ભરતરાજાએ આમ કહેતા -x - હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત થઈ, બે હાથ જોડી, દશનખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને ભરત રાજાને, અનંતરોક્ત અને વિનયથી અંગીકાર કરે છે. - X - X • ત્યારપછી ભરતે જે કર્યું, તે કહે છે - તે પૂર્વવત. ત્યારપછી તે ભરત અઢમભક્ત પપૂિર્ણ થતાં આભિયોગ્ય દેવોને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી વિનીતા રાજધાનીના ઈશાનખૂણામાં, કેમકે તે અત્યંત પ્રશસ્ત છે, ત્યાં અભિષેકને માટે મંડપ વિક્ર્વો, વિક્ર્વીને મારી આજ્ઞા પાછી સોંપો. ત્યારપછી તે આભિયોગ્ય દેવોને ભરતે આમ કહ્યું ત્યારે હર્ષિત-સંતુષ્ટ થયો આદિ પદો પૂર્વવતું. હે સ્વામી ! જેમ તમે આજ્ઞા કરો છો તેમ અમે સ્વામીના ચરણોમાં રહીને કરીશું, એવા પ્રકારે વિનયથી વચનને સ્વીકારે છે. સ્વીકારીને વિનીતા રાજધાનીના ઈશાન ખૂણામાં જાય છે. જઈને વૈકિય સમુઠ્ઠાત કરવાને માટે પ્રયત્ન વિશેષથી આત્મપદેશોને દૂરી કાઢે છે. તે સ્વરૂપને કહે છે – સંખ્યાત યોજન દંડ જેવા ઉપર-નીચે લાંબો, શરીર જેવો પહોળો, જીવપદેશથી - શરીરથી બાહ્ય કાઢે છે, કાઢીને તેવા પ્રકારના પુદ્ગલોને ગ્રહણ કરે છે, તે જ દવિ છે – રન - કŠતનાદિ, વજ, વૈડૂર્ય, લોહિતાક્ષ, મસારગલ્લ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતિ-રસ, અંજન, અંજનપુલક, જાત્યરૂપ, ક, સ્ફટિક લેવા. તેમાં જે બાદર-અસાર પુલોને છોડે છે અને સાર પુદ્ગલોને ગ્રહણ કરે છે. પછી ઈચ્છિત નિમણિને માટે બીજી વખત પણ વૈક્રિય સમુઠ્ઠાત કરીને, બહુસમરમણીય ભૂમિભાગ
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy