________________
૩/૧૨૨
૧૫
વખત પણ વૈકિય સમુતથી ચાવત સમવહત થાય છે, થઈને બહુમરમણીય ભૂમિ ભાગ વિકુવું છે. વિકુઈને જેમ કોઈ આલિંગપુષ્કર સમાન હોય.
તે બામ મણીય ભૂમિભાગના બહમધ્યદેશ ભાગમાં અહીં એક મોટો અભિષેક મંડપ વિફર્વે છે, જે અનેકશત સ્તંભ સંનિવિષ્ટ છે યાવતુ ગંઘવલીભૂત છે. પ્રેક્ષાગૃહ મંડપ વર્ણન પણ કરવું.
તે અભિષેક મંડપના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટી અભિષેકપીઠ વિદુર્વે છે. તે સ્વચ્છ અને ગ્લણ હતી. તે અભિષેકપીઠની ત્રણે દિશામાં બસોપન પ્રતિરૂપક વિમુર્તે છે. તે સિસોપાન પ્રતિપકનું આ આવા સ્વરૂપનો વણવિસ યાવતુ તોરણ કહે છે..
તે અભિષેક પીઠના બહુરામ રમણીય ભૂમિભાગ કહેલા છે. તે બલ્સમ મણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટું સીંહાસન વિકુd છે. તે સીંહાસનનું આવા પ્રકારે વર્ણન દામ વર્ણન સમાપ્ત થાય ત્યાં સુધી કહેતું. ત્યારપછી તે દેવોએ અભિષેક મંડપને વિદુર્થો, વિકૃતને જ્યાં ભરત રાજ હતો યાવત આજ્ઞા પાછી સોંપી.
ત્યારપછી તે ભરત રાજએ અભિયોગિક દેવોની પાસે આ કથન સાંભળીસમજી, હર્ષિત-સંતુષ્ટ થઈ પૌષધશાળાથી નીકળ્યો, નીકળીને કૌટુંબિક પરપોને બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનપિયો ! જલ્દીથી અભિષેકક્ય હરિનને સજાવો, સજાવીને અશ્વ, હાથી ચાવત સજ્જ કરાવો, પછી મારી આ આજ્ઞાને પાછી સોંપો ચાવતું સોંપે છે.
ત્યારપછી તે ભરતરાજા નાનગૃહમાં પ્રવેશ્યો યાવતુ અંજનગિરિના કૂટ સર્દેશ ગજપતિ ઉપર તે નરપતિ આરૂઢ થયો. ત્યારે તે ભરતરાજ અભિષેક હસ્તિન ઉપર આરૂઢ થતાં આ આઠ-આઠ મંગલકો જે આલાવો વિનીતામાં પ્રવેશતા કહો, તે જ નિષ્ક્રમણ કરતા યાવ4 અપતિનુધ્યમાન વિનીતા રાજધાનીની મધ્યેથી નીકળે છે. નીકળીને જ્યાં વિની રાજધાનીની ઉત્તર-પૂર્વ દિશાભાગમાં અભિષેક મંડપ છે, ત્યાં આવે છે. આવીને અભિષેક મંડપના દ્વારે આભિજ્ય હસ્તિનને ઉભો રાખે છે. ઉભો રાખીને અભિષેક્ય હસ્તિનથી ઉતરે છે.
ત્યારપછી સ્ત્રીરન, ૩ર,ooo Bતુ કલ્યાણિકા, ૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકા, ૩૨,૦૦૦ બસીરાબદ્ધ નાટકો સાથે સંપરિવરીને અભિષેક મંડપમાં પ્રવેશે છે, પ્રવેશીને જ્યાં અભિષેકપીઠ છે, ત્યાં આવે છે, આવીને અભિષેકપીઠને અનુપદક્ષિણા કરતાં-કરતાં પૂર્વદિશાના સિસોપાનપતિરૂપકને આરોહે છે, આરોહીને જ્યાં સીંહાસન છે, ત્યાં આવે છે. આવીને પૂર્વાભિમુખ બેઠો.
ત્યારે તે ભરત રાજાના ૩૨,ooo રાજ જ્યાં અભિષેક મંડપ હતો, ત્યાં આવે છે. આવીને અભિષેક મંડપમાં પ્રવેશે છે. પ્રવેશીને તે અભિષેક પીઠની નપદક્ષિણા કરતા-કરતા ઉત્તરના મિસોપાનપતિરૂપકથી જ્યાં ભરત રાજ છે, ત્યાં આવે છે, આવીને બે હાથ જોડી ચાવતું મસ્તકે અંજલિ કરીને ભd રાજાને
૧૦૬
જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ જય-વિજયથી વધાવે છે, વધાવીને ભરત રાજાની બહુ નીકટ નહીં, તેમ બહુ દૂર નહીં એ રીતે સુશ્રુષા કરતા યાવતુ પર્યાપાસના કરે છે.
ત્યારે તે ભરતરાજાના સેનાપતિરન ચાવતું સાવિહાદિ તે રીતે જ આવ્યા, વિશેષ એ - દક્ષિણના ગિસોપાન પ્રતિરૂપકથી આવ્યા.
ત્યારે તે ભરત સાઓ અભિયોગિક દેવોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપિયો ! જલ્દી મારા મહાઈ, મહાઈ, મહાહ, મહારાજાભિષેકની સામગ્રી ઉપસ્થાપિત કરો.
ત્યારે તે અભિયોગિક દેવો ભરતરાજાએ આમ કહેતા હર્ષિત, સંતુષ્ટ ચિત્તવાળા થઈ યાવતુ ઉત્તરપૂર્વ દિશાભાગમાં ગયા, જઈને વૈક્રિય સમુઘાત કરે છે. એ પ્રમાણે જેમ વિજયદેવમાં કહ્યું તેમ અહીં પણ ચાવતુ પંડકવનમાં ભેગા થઈ મળે છે, ભેગા મળીને જ્યાં દાક્ષિણાદ્ધ ભરતક્ષેત્ર છે, જ્યાં વિનીતા રાજધાની છે, ત્યાં આવે છે, આવીને વિનીત સજધાનીને અનુપદક્ષિણા કરતાકરતા જ્યાં અભિષેક મંડપ છે, જ્યાં ભરતરાજ છે, ત્યાં આવે છે, આવીને તે મહાઈ, મહાઈ, મહાર્ણ મહારાજા-અભિષેક યોગ્ય સામગ્રી ઉપસ્થાપિત કરે છે.
ત્યારે તે ભરત રાજાના ૩ર,૦૦૦ રાજાઓએ શોભન તિથિ-કરણ-દિવસનtત્ર-મુહd-ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર તથા વિજય નામક મુહૂર્તમાં સ્વાભાવિક તથા ઉત્તરઐક્તિદ્વારા નિષ્ણાદિત શ્રેષ્ઠ કમલો ઉપર પ્રતિષ્ઠાપિત, સુરભિત, ઉત્તમ જળથી પરિપૂર્ણ ૧૦૦૮ કળશોથી રાજ ભરતનો ઘણો આનંદોત્સવની સાથે અભિષેક કર્યો. અભિષેકનું વર્ણન વિજયદેવની માફક છે. તે રાજાઓમાં પ્રત્યેકે યાવતુ આંજલિ કરી તેવી ઈષ્ટ વાણીથી જેમ પ્રવેશતા કહ્યું યાવતું વિચારે છે, એમ કહી જય-જય શબ્દનો પ્રયોજે છે - જયઘોષ કરે છે.
ત્યારે તે ભરતરાજાના રોનાપતિરન ચાલતુ યુરોહિતરન ૩૬o રસોઈયા, અઢાર શ્રેણિ-પણિઓ, બીજા પણ ઘણાં યાવતુ સાર્થવાહ વગેરે એ પ્રમાણે જ અભિષેક કરે છે. તે શ્રેષ્ઠ કમળ પ્રતિષ્ઠાન વડે પૂર્વવત્ યાવતુ અભિસ્તવના કરે છે, ૧૬,ooo દેવો પણ એ પ્રમાણે જ વિશેષ એ કે - પણ સુકમાલ ચાવતું
મુગટ પહેર્યો.
ત્યારપછી દઈરમલય-સૌગંધિક ગંધ ગાત્રો પર છાંયા, દિવ્ય એવી પુષ્પમાળા પહેરી. વિશેષ શું કહી ? ગ્રથિમ, વેટિમ યાવત વિભૂષિત કરે છે. ત્યારે તે ભરત રાજા મહા મોટા રાજાભિષેકથી અભિસિંચિત થઈને કૌટુંબિકપુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું –
ઓ દેવાનુપિયો ! જલ્દીથી શ્રેષ્ઠ હાથીના સ્કંધ ઉપર બેસીને વિનીતા રાજધાનીના શૃંગાટક, મિક, ચતુષ્ક, ચવર યાવતું મોટા માર્ગમામોંમાં મોટામોટા શબ્દોથી ઉદ્દઘોષણા કરતાં કરતાં ઉત્સુક, ઉકર, ઉcકેય, દેય, આમેય, અભટપ્રવેશ, અદંડ-કુદંડિમ યાવતુ નગરની જાનપદો સહિત બાર વર્ષના પ્રમોદ ઘોષણા કરતો, કરાવીને મારી આ આજ્ઞા મને પાછી સોંપો.