SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૭,૮ ૬૫ એ પ્રમાણે તે પ્રાસાદઅવતંસકો પણ જાણવા. અથવા જાલાંતરમાં રહેલ રત્ન સમુદાય વિશેષથી ઉન્મીલિતની માફક ઉન્મિષિત લોચન જેવા છે. વિકસ્વર શતપત્રો અને પુંડરીક-કમલ વિશેષ, દ્વાર આદિમાં પ્રતિકૃતિત્વપણે સ્થિત તિલકરત્ન અને અર્ધચંદ્ર, તેના વડે વિવિધરૂપના કે આશ્ચર્યભૂત. અંદરબહારથી મસૃણ તપનીયલાલ સુવર્ણની રેતીનો પ્રસન્ટ, જેના પ્રાંગણામાં છે તે. બાકી પૂર્વવત્. તે પ્રાસાદાવાંસકના ઉલ્લોક પાલતા, અશોકલતાં, ચંપકલા, ચૂતલતા, વનલતા, વાસંતિલતાથી ચિત્રિત છે. તે બધાં તપનીયમય ચાવત્ પ્રતિરૂપ છે. વ્યાખ્યા - તે પ્રાસાદાવાંસકનો ઉલ્લોક-ઉપરનો ભાગ પાલતાદિના ચિત્રોથી યુક્ત છે, સ્વચ્છ, શ્વણાદિ વિશેષણ પૂર્વવત્. તે પ્રાસાદાવતંસકમાં બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુષ્કર યાવત્ મણી વડે ઉપશોભિત છે. મણીનો વર્ણ, ગંધ, સ્પર્શાદ (પૂર્વવત્) જાણવો. વ્યાખ્યા – પ્રાસાદાવતંસકનું વર્ણન - x • સમભૂમિ વર્ણન, વર્ણપંચક, સુરભિગંધ, શુભ સ્પર્શ વર્ણન પૂર્વવત્ જાણવું. તે બહુ સમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશભાગમાં પ્રત્યેક સીંહાસન છે, તેનું આવા સ્વરૂપનું વર્ણન કહેલ છે. રજતમય સીંહ, સુવર્ણના પાયા, તપનીયમય ચકલા, વિવિધમણિમય, પાદશીર્ષક, જાંબૂનદમય પતરા વજ્રમય સંધી વિવિધ મણિમય છે તે સીંહાસન ઈહામૃગ, વૃષભ ચાવત્ પાલતાના ચિત્રોથી યુક્ત છે. સંસારસાર ઉપચિત વિવિધ મણિરત્નના પાદપીઠ છે. આસ્તક મૃદુ મસૂરક, નવી ત્વચા કુશાંત કોમળ કેસરથી આચ્છાદિત હોવાથી રમણીય છે. આજિનક-ટૂ-નવનીત તુલ્ય સ્પર્શ છે. સુવિરચિત રજસ્ત્રાણ ઈત્યાદિ - ૪ - સુરમ્ય, પ્રાસાદીયાદિ છે. સૂત્ર વ્યાખ્યા – તે પ્રાસાદાવાંસકોની અંદરનો બહુસમરમણીય ભૂમિભાગ, તેના બહુમધ્યદેશ ભાગમાં પ્રત્યેક સીંહાસન છે. તે સીંહાસનનું વર્ણન – રજતમય સીંહ, તેના વડે ઉપશોભિત સીંહાસન, સુવર્ણમય પાદ છે, તપનીયમય ચક્કલાપાયાનો અધોપ્રદેશ હોય છે. મુક્તાવિવિધ મણિમય પાદશિર્ષકપાયાનો ઉપરિતન અવયવ વિશેષ છે. જાંબૂનદમય ઈષાદિ છે, વજ્રરત્નથી પૂતિ અવયવોનો સંધિમેલ છે. - x તે સીંહાસન ઈહામૃગ, ઋષભ, તુરંગ, નર, મકર, સર્પ, કિન્નર, ઋઋ, શરભ આદિના ચિત્રો છે. સારસાર-પ્રધાન એવા વિવિધ મણિ રત્નોથી ઉપચિત પાદપીઠ સહ છે. આસ્તક-આચ્છાદન મૃદુ - x - છે. જેની નવી ત્વચા છે, પ્રત્યગ્રત્વચાર દર્ભ પર્યન્તરૂપ કોમળ છે, કેસરા નમશીલ છે. ક્યાંક સિંહકેસરા એવો પાઠ છે. - ૪ - - x - આચ્છાદિત હોવાથી અભિરામ છે. ઞાનિન - ચર્મમય વસ્ત્ર, તે સ્વભાવથી અતિ કોમળ હોય છે. દૂત - 25/5 જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કપાસનું પદ્મ, ઘૂર - વનસ્પતિ વિશેષ, નવનીત-માખણ, તૂલ-અર્કટૂલ, તે બધાં જેવો સ્પર્શ જેનો છે તે, જેમાં પ્રત્યેકની ઉપર સુવિરચિત જસ્ત્રાણ છે. પરિકર્મિત જે કૂલ-કપાસનું વસ્ત્ર, તે રજસ્ત્રાણ ઉપર બીજું આચ્છાદન છે. તે અતિરમણીય વસ્ત્રથી સંવૃત્ત-આચ્છાદિત છે, તેથી જ સુરમ્ય છે. પ્રાસાદીય ઈત્યાદિ ચાર પદ પૂર્વવત્ છે. ૬૬ તે સીંહાસન ઉપર વિજય દૃષ્ય કહેલ છે. તે વિજય દૃષ્ય શંખ, કુંદ, દકરજ, મથિત ફીણવુંજ સર્દેશ સર્વમય છે. વ્યાખ્યા – સિંહાસનની ઉપર પ્રતિ સીંહાસનમાં એક-એક વિજયષ્ય-ઢાંકવાનું વસ્ત્ર વિશેષ છે. તે વિજયદૂષ્ય શંખાદિ સમાન શ્વેત છે. તેમાં કુંદ-કુંદકુસુમ દકરજપાણીના કણીયા, અમૃત-ક્ષીરોદધિનું જળ, મંથન કરેલ દૂધના ફીણ - ૪ - તેની સમાન પ્રભા જેવી છે તે. સર્વ રત્નમય છે. તે વિજ્રદૂષ્યના બહુ મધ્યદેશ ભાગમાં પ્રત્યેકમાં વજ્રમય અંકુશ કહેલ છે. તે વજ્રમય અંકુશમાં પ્રત્યેકમાં કુંબિકા મુક્તાદામ કહેલા છે, તે કુંભિકા મુક્યાદામ બીજા ચાર, તેનાથી અર્ધ ઉચ્ચત્વ પ્રમાણ માત્રથી અર્ધકુભિકા મુક્તાદામથી, ચોતરફથી ઘેરાયેલ છે, તે દામ તપનીયલંબૂશક સુવર્ણ પ્રતકથી મંડિત છે યાવત્ - રહેલ છે. સૂત્ર વ્યાખ્યા – તે સીંહાસનની ઉપર રહેલ પ્રત્યેક વિજયષ્યના બહુમધ્ય દેશભાગમાં અંકુશ આકાર મુક્તાદામના અવલંબન આશ્રયભૂત કહેલ છે. તે વજ્રમય અંકુશમાં પ્રત્યેકમાં કુંભ પરિમામ મુક્તામય મુક્તાદામ કહેલ છે. - X - કુંભ માન આગળ ચર્મરત્ન છત્રરત્ન સમુદ્ગક સ્થિત, ચક્રવર્તીના ગૃહપતિરન્ત વડે ધાન્યરાશિ સમર્પણ અધિકારમાં કહેવાશે. તે પ્રત્યેક મુક્તાદામ બીજા ચાર મુક્તાદામથી ઘેરાયેલ છે. - ૪ - ૪ - અહીં કેટલીક સૂત્ર પ્રતિમાં - “તે પ્રાસાદાવાંસકોની ઉપર આઠ અષ્ટમંગલ કહેલા છે. સ્વસ્તિક, સીંહાસન યાવત્ છાતિછત્ર.' એવું સૂત્ર દેખાય છે, તેનું વ્યાખ્યાન વ્યક્ત છે. વિજયદ્વારના બંને પડખે બંને નીસરણીમાં બબ્બે તોરણો કહ્યું છે, તે તોરણો વિવિધ મણિમયાદિ પૂર્વવત્ આઠ અષ્ટમંગલ, ધ્વજ, છત્રાતિછત્ર છે. તે તોરણોની આગળ બબ્બે શાલભંજિકા કહી છે, પહેલાં સૂત્રોમાં કહ્યું, તેમ અહીં કહેવું. તે તોરણોની આગળ બબ્બે નાગદંતકો કહેલાં છે. તે નાગદંતકો મુક્તાજાલંતર ઉશ્રિતાદિ પૂર્વવત્ છે. તે નાગદંતકોમાં ઘણાં કૃષ્ણ સૂત્ર બદ્ધ વગ્ધારિત માલ્યદામયુક્ત યાત્ રહે છે. સૂત્ર વ્યાખ્યા પૂર્વવત્ જાણવી. વિશેષ એ કે – નાગદંતક સૂત્રમાં ઉપરના નાગદંતકો ન કહેવા. તે તોરણોની પૂર્વે બબ્બે અશ્વસંઘાટક યાવત્ વૃષભ સંઘાટક સર્વવ્નમય, સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપ છે. એ પ્રમાણે પંક્તિ, વિથિ, મિથુનકો જાણવા. તે તોરણોની
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy