________________
૨/૪૪
તેમને કોઈ પ્રતિબંધ-આસક્તિ ન હતા.
કાળથી સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર કે અન્ય કોઈ દીર્ઘકાળમાં તેમને કોઈ પ્રતિબંધ ન હતો.
૧૬૩
ભાવથી ક્રોધમાં યાવત્ લોભમાં, ભયમાં, હાસ્યમાં તે ભગવંતને કોઈ પ્રતિબંધ-આસક્તિભાવ ન હતો.
તે ભગવંત વર્ષાવારસને વર્જીને હેમંત અને ગ્રીષ્મમાં ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ વિચરતા હાસ્ય, શોક, અરતિ, ભય, પત્રિાસથી વર્જિત અને મમત્વ તથા અહંકાર રહિત થઈને લઘુભૂત, અગ્રંથ, વસુલ [કુહાડાથી] ચામડી છેદાવા છતાં દ્વેષ ન કરતાં, ચંદન વડે અનુલેપનમાં પણ અરક્ત હતા. ઢેફાં કે સુવર્ણમાં સમદષ્ટિ, આ લોકમાં આપતિ, જીવિત-મરમમાં નિવકાંક્ષ, સંસાર પારગામી, કર્મના સંગનું નિતિન કરવામાં અશ્રુધત હતા.
તે ભગવંતને આવા વિહારથી વિચરતા ૧૦૦૦ વર્ષ વ્યતીત થયા ત્યારે પુસ્મિતાલ નગરની બહાર શકટમુખ ઉધાનમાં શ્રેષ્ઠ ન્યગ્રોધવૃક્ષની નીચે ધ્યાનાંતરિકામાં વર્તતા ફાગણવદ-૧૧-ના પૂહિકાળ સમયમાં અષ્ટમ ભકત
નિર્જળ અક્રમ તપથી ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાંનો યોગ થયો ત્યારે અનુત્તરજ્ઞાનથી યાવત્ ચાત્રિથી, અનુત્તર તપથી, બળ-વીથી, આલય વિહારથી, ભાવના-ક્ષાંતિ-ગુપ્તિ-મુક્તિ-તુષ્ટીથી, આવ-માદવ-લાઘવથી, સુરારિત-સોપચિતફળ નિતણિ માર્ગથી આત્માને ભાવિત કરતાં અનંત અનુત્તર નિઘિાત નિરાવરણ સંપૂર્ણ પ્રતિપૂર્ણ શ્રેષ્ઠ કેવળજ્ઞાનદર્શન ઉત્પન્ન થયા, તેઓ જિન થયા, કેવલીસર્વજ્ઞ-સર્વદર્શી, નૈરયિક-તિર્યંચ-મનુષ્ય-દેવ સહિત લોકના પર્યાયોને જાણે છે, જુએ છે. તે આ રીતે .
-
આગતિ, ગતિ, સ્થિતિ, ઉપપાત, મુક્ત, કૃ, પ્રતિસેવિત, પ્રગટ કર્મ, પ્રગટ કર્યુ, તે તે કાળે મન-વચન-કાયના યોગ એ પ્રમાણે જીવોના સર્વભાવો, જીવોના સર્વભાવો, મોક્ષમાર્ગના વિશુદ્ધતર ભાવો એ બધાંને જાણનારા-જોનારા તથા નિશ્ને આ મોક્ષમાર્ગ મને અને બીજા જીવોને હિતસુખ-નિઃશ્રેયસ્કર સર્વદુ:ખવિમોચક અને પરમ સુખ સમાપન્ન થશે [તેવા જ્ઞાતા અને દષ્ટા થયા.]
ત્યારપછી ભગવંત ઋષભ શ્રમણ નિગ્રન્થ અને નિર્ગુન્શીને ભાવના સહિત પાંચ મહાતત, છ જીવનિકાય ધર્મનો ઉપદેશ કરતાં વિરે છે, તે આ પ્રમાણે – પૃથ્વીકાયિકની ભાવનાનો આલાવો અને ભાવના સહિત પાંચ મહાતતો અહીં કહેવા.
કૌશલિક ઋષભ રહંતને ૮૪ ગણો અને ૮૪-ગણધરો હતા. કૌશલિક ઋષભ આરહંતને ઋષભસેન વગેરે ૮૪,૦૦૦ શ્રમણોની ઉત્કૃષ્ટ સંપદા થઈ. ભગવંત ઋષભને બ્રાહ્મી-સુંદરી વગેરે ત્રણ લાખ શ્રમણીઓની ઉત્કૃષ્ટ શ્રમણી
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
૧૬૪ સંપદા થઈ. ભગવંત ઋષભને શ્રેયાંસ આદિ ત્રણ લાખ પાંચ હજાર શ્રમણોપારાકની
ઉત્કૃષ્ટ શ્રમણોપાસક સંપદા થઈ. ભગવંત ઋષભને સુભદ્રા વગેરે પાંચ લાખ ચોપન હજાર શ્રમણોપાસિત્તની ઉત્કૃષ્ટ સંપદા થઈ.
ભગવંત ઋષભને અજિન છતાં જિન સમાન, સક્ષિર સંનિપાતિ, જિનની માફક અવિતથ નિરૂપણા કરનાર ૪૭૫૦ ચૌદ પૂર્વીની ઉત્કૃષ્ટ સંપદા થઈ. ભગવંત ઋષભને ઉત્કૃષ્ટ ૯૦૦૦ અવધિજ્ઞાની, ૨૦,૦૦૦ કેવલી, ૨૦,૬૦૦ વૈક્રિયલબ્ધિધર, ૧૨,૬૫૦ વિપુલમતિ મન:પર્યવજ્ઞાની એ પ્રમાણે ઉત્કૃષ્ટ સંપદા થઈ.
ભગવંત ઋષભને ગતિ કલ્યાણક - સ્થિતિ કલ્યાણક - આગમિભદ્ર ૨૨,૯૦૦ મુનિઓ અનુત્તરોપાતિકમાં ગયા. ૨૦,૦૦૦ શ્રમણો દ્ધિ થયા, ૪૦,૦૦૦ શ્રમણી સિદ્ધ થયા, એ રીતે ૬૦,૦૦૦ અંતેવાસી સિદ્ધિ ગતિને પામ્યા.
ભગવંત ઋષભના ઘણાં અંતેવાસી અણગારો હતા. તેમાં કેટલાંક એક
માસના પર્યાયવાળા હતા ઈત્યાદિ જેમ ઉવવાઈમાં કહ્યા છે તેમ સર્વે અણગારનું વર્ણન કરવું યાવત્ ઉધ્વજાનૂ, અધોશિર થઈને ધ્યાનરૂપી કોઠામાં ઉપગત થઈ,
સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતાં વિચરતા હતા.
રહંત ઋષભને બે પ્રકારે અંતકર ભૂમિ થઈ. તે આ રીતે – યુગાંતકર ભૂમિ અને પાિંતકર ભૂમિ, યુગાંતકરભૂમિ યાવત્ અસંખ્યાત પુણ્યયુગ સુધી રહી અને પયિાંતકર ભૂમિ અંતર્મુહૂર્ત પંચયિમાં [કોઈ કેવલીએ જીવનનો અંત કર્યો.
• વિવેચન-૪૪ :
કૌશલિક ઋષભ અરહંત સાધિક અર્થાત્ એકમાસ સહિત સંવત્સર - વર્ષ સુધી વસ્ત્રધારી રહ્યા, પછી પરમ અચેલક થયા. અહીં જે કોઈ લિપિ પ્રમાદ - આદર્શોમાં આ અધિક કહે છે, તે આવશ્યક ચૂર્ણિમાં ઋષભના દેવદૂષ્ય અધિકારમાં આ આલાપક જાણવો – “શક્ર લાખ મૂલ્યવાળા દેવષ્યને બધાં જિનેશ્વરને ખંભે સ્થાપિત કરે, વીરને સાધિક એક વર્ષ રહ્યું, બધાંની તે જ સ્થિતિ જાણવી.
શ્રમણ થઈને પ્રભુ કઈ રીતે પ્રવૃત્ત થયા? તે કહે છે – જ્યારથી કૌશલિક ઋષભ અરહંત પ્રવ્રુજિત થયા, ત્યારથી નિત્ય પકિર્મના વર્જન વડે કાયાને વોસિરાવીને, પરીષહાદિના સહેવા દ્વારા શરીરનો ત્યાગ કરીને, તથા જે કોઈ ઉપસર્ગો ઉત્પન્ન થતાં, જેમકે દિવ્ય - દેવે કરેલા, યાવત્ શબ્દથી મનુષ્ય કે તિર્યંચે ઉત્પન્ન કરેલા. તે પ્રતિકૂળપણે વેદાતા હોય કે અનુકૂળપણે વેદાતા હોય. તેમાં પ્રતિકૂળપણે - વેગ વડે - જળવાંસથી ચાવત્ શબ્દથી ત્વચા-છિવા કે લતા વડે, કપ-ચર્મદંડ વડે કોઈ દુષ્ટાત્મા વંદન કરે, યાવત્ શબ્દથી પૂજે,
-
- ૪ - મારે, તાડન કરે. અનુકૂળ ઉપસર્ગ તે સત્કાર કરે, સન્માન કરે, ઈત્યાદિ.