________________
૨૪૬
૧es
૧૩૮
જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
સમુદ્રથી ક્ષીરોદકને લાવો, ત્યારે તે અભિયોગિક દેવો ક્ષીરોદક સમુદ્રથી ક્ષીરોદકને લાવે છે.
ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક તિર્થંકરના શરીરને ક્ષીરોદક વડે સ્નાન કરાવે છે, કરાવીને તેને સરસ શ્રેષ્ઠ ગોશીષ ચંદનથી અનુલેખન કરે છે, કરીને હંસલક્ષણ - શ્વેત પટણાટક પહેરાવે છે, પછી સર્વ અલંકારો વડે વિભૂષિત કરે છે.
ત્યારપછી તે ભવનપતિ યાવતુ વૈમાનિકો ગણધરના શરીરને અને અણગારના શરીરોને ક્ષીરોદક વડે સ્નાન કરાવે છે, પછી તેને સરસ-શ્રેષ્ઠ ગૌશીર્ષ ચંદન વડે અનલેપન કરે છે. કરીને અહત-ન ફાટેલા દિવ્ય દેવદુષ્યવા યુગલ પહેરાવે છે, પહેરાવીને સર્વ અલંકાર વડે વિભૂષિત કરે છે.
ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક તે ઘણાં ભવનપતિ યાવત્ વૈમાનિક દેવોને આ પ્રમાણે કહે છે - ઓ દેવાનુપિયો ! જલ્દીથી ઈહામૃગ, ઋષભ, આa ચાવતું વનલતાના ચિત્રોથી ચિત્રિત ત્રણ શિબિકાઓની વિકુવા કરો. એક તીર્થકર ભગવંતની, એક ગણધરોની, એક બાકી રહેલા અણગારોની.
ત્યારે તે ઘણાં ભવનપતિ ચાવત્ વૈમાનિકો ત્રણ શિબિકા વિકુર્વે છે – એક તીર્થકર ભગવંતની, એક ગણધરોની, એક બાકીના અણગારોની.
ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક ઉદાસ, આનંદરહિત અને અણુપૂર્ણ નયનથી ભગવંત તીરના નિષ્ણ જન્મ-જરા-મરણવાળા શરીરને શિબિકામાં આરોહે છે. આરોહીને ચિત્તામાં સ્થાપન કરે છે. ત્યારે તે ઘણાં ભવનપતિ યાવતું વૈમાનિક દેવો ગણધરોના અને અણગારોના કે જેમના જન્મ-જરા-મરણ નષ્ટ થયેલા છે. તેમના શરીરોને શીબિકામાં આરોહે છે. આરોહણ કરીને ચિતામાં સ્થાપે છે.
ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક અગ્નિકુમાર દેવોને બોલાવે છે, બોલાવીને તેમને આમ કહે છે - ઓ દેવાનપિયો ! જલ્દીથી તીર્થકરની ચિતામાં યાવતું અણગરોની ચિતામાં અનિકાયની વિકdણા કરો, કરીને મારી આજ્ઞા મને પછી સૌો.
ત્યારે તે અગ્નિકુમાર દેવો ઉદાસ, આનંદરહિત થઈ, પૂર્ણ નયને તીર્થકરનની ચિતા સાવ અણગારની ચિતામાં અગ્નિકાયની વિકૃdણા કરે છે.
ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક વાયુકુમાર દેવોને બોલાવે છે, ભોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી તીર્થકરની ચિતામાં ચાવતું અણગારોની ચિતામાં વાયુકાયને વિકુ. વિકુવને અનિકાયને ઉજ્જવલિત કરો અને તીકરના શરીરને, ગણધરોના શરીરને અને અણગારોના શરીરને અનિસંયુકત કરો.
ત્યારે તે વાયકુમાર દેવો ઉદાસ, આનંદરહિત અને પ્રશ્નપૂર્ણ નયનવાળા 2િ5/12
થઈ તીર્થકરની ચિતામાં યાવ4 વિકdણા કરીને અનિકાયને પ્રજવલિત કરે છે. કરીને તીર્થકરના શરીરને યાવત આણગારના શરીરોને અગ્નિસંયુકત કરે છે - ભિાળે છે.J.
ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક ઘણાં ભવનપતિ યાવત્ વૈમાનિક દેવને આ પ્રમાણે કહે છે - ઓ દેવાનુપિયે જલ્દીથી તીર્થકરની ચિતામાં યાવતુ અણગારોની ચિતામાં કુંભાણ અને ભારણ આથતિ વિપુલ પ્રમાણમાં અગ, તુરક, ઘી, મધને નાંખો. ત્યારે તે ભવનપતિ યાવ4 તીર્થકર યાવત નાંખે છે.
ત્યારપછી તે દેવેન્દ્રદેવરાજ શક્ર મેઘકુમાર દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી તીર્થકરની ચિતા યાવત્ અણગારોની ચિતામાં ક્ષીરોદક વડે નિવપિત-શાંત કરો. ત્યારે તે મેઘકુમાર દેવો તીરની ચિતાને યાવત નિવપિત-શાંત કરે છે. [ઠરે છે.]
ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક તીર્થકર ભગવંતની ઉપરની જમણી દાઢાને ગ્રહણ કરે છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાન ઉપરની ડાબી દાઢાને ગ્રહણ ક્ય છે. સુરેન્દ્ર અસુરરાજ ચમર નીચેની જમણી દાઢાને ગ્રહણ કરે છે. વૈરોગનેન્દ્ર વૈરોયનરાજ બલિ નીચેની ડાબી દાઢાને ગ્રહણ કરે છે. બાકીના ભવનપતિ યાવ4 વૈમાનિક દેવો યથાઉં બાકીના અંગોપાંગને ગ્રહણ કરે છે, કોઈ જિનભકિતથી, કોઈ પોતાનો આચાર સમજીને અને કોઈ ધર્મ સમજીને ગ્રહણ કરે છે.
ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક ઘણાં ભવનપતિ ચાવ4 વૈમાનિક દેવને યથાર્ત આ પ્રમાણે કહે છે - ઓ દેવાનુપિયો ! જલ્દીથી સરનમય મહા વિશાળ ત્રણ ચૈત્યનુપને કરો. એક ભગવત તીર્થકરના ચિતા સ્થાને, એક ગણધરચિત્ર સ્થાને અને એક બાકીના શણગારોની ચિતા સ્થાને. ત્યારે તે ઘણાં દેવો તે પ્રમાણે ચાવત ત્રણ ચૈત્યસ્તુપ કરે છે.
ત્યારપછી તે ઘણાં ભવનપતિ રાવત વૈમાનિક દો તીર્થકરનો પરિનિર્વાણ મહોત્સવ કરે છે. કરીને જ્યાં નંદીશ્વરદ્વીપ છે. ત્યાં આવે છે, ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક પૂર્વીય અંજનક પર્વતમાં અષ્ટાહિકા મહોત્સવ કરે છે, ત્યારે દેવેન્દ્ર શકના ચાર લોકપાલો ચાર દધિમુખ પર્વત ઉપર અષ્ટાહિકા મહોત્સવ કરે છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાન ઉત્તરીય અંજનક પર્વત અષ્ટાહિકા મહોત્સવ કરે છે. તેમના લોકપાલો ચારે દધિમુખ ઉપર અષ્ટાલિંકા મહોત્સવ કરે છે. અમરેન્દ્ર દક્ષિણના જનકે, તેના લોકપાલો દધિમુખ પર્વત, બલીન્દ્ર પશ્ચિમી જનકે, તેના લોકપાલો દધિમુખે મહોત્સવ કરે છે.
ત્યારપછી તે ઘણાં ભવનપતિ, વ્યંતર દેવો યાવતુ અષ્ટાલિંકા મહામહોત્સવ કરે છે, કરીને પોત-પોતાના વિમાનોમાં જ્યાં પોત-પોતાના ભવનો છે, જ્યાં