________________
૧/૬ સંસ્થિત કહેલા છે. તે આજિનક, ૩, બૂર, નવનીત, વૂલ સ્પર્શવત્ મૃદુ અને સર્વરત્નમયાદિ છે.
- સૂચવ્યાખ્યા - તે જાતિમંડપ ચાવતું માલુકામંડપે • x • ઘણાં શિલાપકો કહેલા છે. એકૈક શિલાપકે હંસાસનવત્ સંસ્થિત છે. • x • બીજા પણ ઘણાં શિલાપટ્ટક, જે વિશિષ્ટ ચિલ અને વિશિષ્ટ નામો, પ્રધાન શયન-આસન છે, તેની માફક સંસ્થિત છે. ઘણાં શિલાપકો માંસલ-અકઠિન, સુધૃષ્ટ-અતિશય મકૃણ, વિશિષ્ટ સંસ્થાન સંસ્થિત છે. આજિનક ઈત્યાદિ સુગમ છે.
સૂત્ર વ્યાખ્યા- તે આ ઉત્પાત પર્વતાદિગત હંસાસન આદિમાં ચાવતુ વિવિધરૂપ સંસ્થાન સંસ્થિત પૃથ્વીશાલિપકમાં, ઘણાં વનોના અંતરોમાં થાય તે વાણમંતર દેવોદેવીઓ સુખ પડે તેમ બેસે છે, આશ્રયણીય ખંભાદિ, સુએ છે - દીર્ઘકાય પ્રસારણથી વર્તે છે. પણ નિદ્રા કરતાં નથી. તેમને દેવયોતિકતાથી નિદ્રાનો અભાવ હોય. અહીં ઉપલક્ષણ થકી “રહે છે” ઈત્યાદિ પાઠ જીવાભિગમમાં કહેલ લખેલ છે –
તિષ્ઠન્તિ - ઉદ્ધસ્થાનથી વર્તે છે. નિષદંતિ-બેસે છે, વJવર્તન કરે છે - ડાબુ પડખું બદલીને જમણાં પડખાં રહે છે કે જમણું પડખું બદલીને ડાબે પડખે રહે છે. લવંતિ-મનને ઈષ્ટ જેમ થાય તેમ વર્તે છે. ક્રીડક્તિ-સુખ ઉપજે તેમ અહીં-તહીં ગમન વિનોદથી, ગીત-નૃત્યાદિ વિનોદથી રહે છે. મોહન્તિ-મૈથુન સેવા કરે છે. એ પ્રમાણે - પૂર્વે - પૂર્વભવમાં, કરેલાં કર્મોનો, તેથી જ પૂર્વેના સુચરિતજનિત કર્મ. - x - તેનો આ ભાવાર્થ છે - વિશિષ્ટ તથાવિધ ધર્માનુષ્ઠાન વિષયમાં પ્રમોદ કરણ, ક્ષાંત્યાદિ સુચરિત, સુપરાકાંત જનિત કર્મો. - x • સર્વે સવ મૈત્રી સત્ય ભાષણ પદ્રવ્ય અપહાર ન કરવો, સુશીલ આદિ રૂપ સુપરાક્રમ જનિત.
તેથી જ શુભફળોમાં અહીં કિંચિત્ શુભફળ પણ ઇન્દ્રિય મતિ વિષયતિથી શુભફળ માને છે. તેથી તાત્વિક શુભ ફળ પ્રતિપત્તિ અર્થે આના જ પર્યાયને કહે છે - કલ્યાણ અર્થાત્ તવવૃત્તિથી તથાવિધ વિશિષ્ટ ફળદાયી અથવા અનર્થોપશમકારી કે કલ્યાણરૂપ ફળ વિપાકને અનુભવતા વિચરે છે.
એ પ્રમાણે પાવક્વેદિકાના બહાર સ્થિત વનખંડ વક્તવ્યતા કહી, હવે તેની પૂર્વે રહેલ વનખંડ વક્તવ્યતાને કહે છે –
તે જગતી ઉપર પાવર વેદિકાની અંતર્મણે જે પ્રદેશ છે, તેમાં એક મોટું વનખંડ કહેલ છે, દેશોન બે યોજન વિઠંભથી પાવરવેદિકાના સમાન તુલ્ય પરિધિથી છે. • x • પાવર વેદિકાના બાહ્ય પ્રદેશથી અંદર ૫૦૦ ધનુષ જતાં જે પરિોપ ન્યૂનત્વ છે તેની વિવક્ષા અભાવને કારણે કરી નથી. - x • બહિર્વનખંડવત્ વિશેષણ હિત વનખંડ વણક લેવું. વિશેષ એ કે તૃણ વિહીન જાણવું. • x • ઉપલક્ષણત્વથી મણિલક્ષણ વિહીન પણ જાણવું. પાવર વેદિકાના અંતરિતપણાથી તથાવિધ વાયુના અભાવથી મણી અને તૃણના અચલનથી પરસ્પર સંઘર્ષના અભાવથી શબ્દનો અભાવ છે. • x -
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ હવે જંબૂદ્વીપની દ્વારા સંખ્યા પ્રરૂપણાર્થે કહે છે – • સૂત્ર-૭,૮ :
[] ભગવન / જંબૂદ્વીપના કેટલાં દ્વારો કહેલા છે ? ગૌતમાં ચાર દ્વારો કહેલ છે, તે આ પ્રમાણે – વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. એ પ્રમાણે ચારે પણ દ્વારો સરાહનીય કહેa.
[4] ભગવન્! ભૂદ્વીપ દ્વીપનું વિજય નામે દ્વાર ક્યાં કહેલ છે ? ગૌતમ જંબુદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની પૂર્વે ૪૫,ooo યોજન જઈને જંબૂદ્વીપ દ્વીપના પૂર્વ છેડાથી લવણસમુદ્રની પૂર્વથી પશ્ચિમમાં સીતા મહાનદીની ઉપર અહીં જંબુદ્વીપનું વિજય નામે દ્વાર કહેલ છે. તે આઠ યોજન ઉtd ઉરખ્યત્વથી, ચાર યોજન વિષ્ઠભથી, તેટલું જ પ્રવેશથી છે. તે શ્વેત શ્રેષ્ઠ સુવર્ણ સુપિકાથી ચાવત દ્વારનું વર્ણન ચાવતુ રાજધાની [કહેવું
• વિવેચન-૭,૮ :
સૂઝનો પ્રશ્ન અને ઉત્તર બંને પણ સુગમ છે. વિશેષ એ કે - પૂર્વથી પ્રાદક્ષિણા વડે વિજયાદિ દ્વારો જાણવા. દ્વારોના જ સ્થાન વિશેષ નિયમનને માટે કહે છે –
ભkત! જંબૂડીપ દ્વીપનું વિજય નામે પ્રસિદ્ધ દ્વાર ક્યાં કહેલ છે ? ભગવંત કહ્યું - ગૌતમ! જંબુદ્વીપ દ્વીપમાં જે મેરગિરિ છે, તેની પૂર્વ દિશામાં ૪૫,૦૦૦ યોજના અતિક્રમીને જંબૂદ્વીપ દ્વીપમાં પૂર્વના અંતે અને લવણસમુદ્રના પૂર્વાર્ધના પાશ્ચાત્ય ભાગમાં શીતા મહાનદી ઉપર જે પ્રદેશ છે કે, આમાં જંબૂદ્વીપ દ્વીપના વિજય નામે દ્વાર કહેલ છે, તે આઠ યોજન ઉd ઉચ્ચત્વથી, ચાર યોજન વિસ્તારચી છે. આ દ્વાર વિઠંભનું પ્રમાણ સ્થળ ન્યૂન કહ્યું છે. સૂક્ષ્મતાથી વિભાવના કરતાં દ્વાર શાખાના બે વિકંભથી બે ક્રોશ ઉમેરતા સાર્ધયોજન થાય છે. તેની વિવક્ષા કરી નથી, ચાર યોજન ભીંતનું બાહરા છે.
તે કેવા છે, તે કહે છે ? શ્વેત વર્ણયુક્ત, કેમકે બાહુલ્યથી કરતમયપણે છે. વર કનકમયી સ્તુપિકા જેવી છે તે.
હવે શેષ દ્વાર વર્ણન રાજધાનીવર્ણનના અતિદેશથી કહે છે - દ્વારનું વર્ણન ચાવત્ રાજધાની વર્ણન, જે જીવાભિગમ ઉપાંગમાં કહેલ છે, તે સંપૂર્ણ કહેવું. તેમાં પહેલા દ્વારવર્ણક આ રીતે – ઈહામૃગ, ઋષભ, તુણ, નગર, મગર ઈત્યાદિના ચિત્રો આલેખેલ છે. સ્તંભ ઉપરની વેદિકામાં અભિરામ વિધાધર યમલયુગલ ચંગયુક્ત, અર્ચીસહસ માલનીય, હજારો રૂપયુક્ત દીપતા, વિશેષ દીપતા ચાલોચનલેશ, સુખસ્પર્શ, સશ્રીકરૂપ યુક્ત છે. દ્વારવર્ણનમાં - વજમય નેમા, પ્ટિમય પ્રતિષ્ઠાન, વૈડૂર્યના સ્તંભ, જાત્ય રૂપોપવિત, પંચવર્ણ મણિ-રન કુદ્ધિમતલ, હંસગર્ભમય લક, ગોમેજમય ઈન્દ્રનીલ, લોહિતાક્ષમય દ્વાચેટી, જ્યોતિસમય ઉતરંગ, વૈર્યમય કપાટ, વજમય સંધી, લોહિતાક્ષમય સૂચિ, વિવિધ મણિમય