________________
૪/૧૯૪ થી ૧૯૬
૧૯૧
૧૨
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર
હવે આ વર્ણનનો અતિદેશ કરવાને કહે છે – પૂર્વવતું. હવે અહીં સિદ્ધાયતનાદિ વકતવ્યતા કહે છે – મેરની પૂર્વથી ૫૦ યોજન ભદ્રશાલવનમાં જઈને એક મોટું સિદ્ધાયતન કહેલ છે. [બાકી સૂત્રાર્થવત્ જાણવું હવે અહીં દ્વારાદિ વર્ણક સૂત્ર કહે છે - તે પૂર્વવતુ જાણવું.
હવે ઉક્ત રીતિથી બાકીના સિદ્ધાયતનો બતાવે છે – મેરુ પર્વતની દક્ષિણતી ભદ્રશાલવનમાં ૫o-યોજન જઈને ઈત્યાદિ આલાવો છે. એમ મેરની ચારે દિશામાં પણ ભદ્રશાલવનમાં ચાર સિદ્ધાયતનો કહેવા.
ધે તેમાં રહેલ પુષ્કરિણીની વક્તવ્યતા - સુગમ છે. તેના પ્રમાણાદિને કહે છે - મેરની ઈશાન દિશામાં ભદ્રશાલવનમાં ૫૦-યોજન ગયા પચી ચાર- નંદા નામે શાશ્વત પુષ્કરિણી કહેલી છે. પ્રદક્ષિણામે તેના નામો – પદા, પાપભા, કુમુદા, કમુદપ્રભા. તે ૫. યોજન લાંબી, ૨૫-યોજન પહોળી, ૧૦-યોજન ઉંડી છે. વેદિકાદિ કચન પૂર્વવત્.
ધે તેની મળે જે છે - તે કહે છે – અહીં એક મહાનું શ્રેષ્ઠ પ્રાસાદ ઈશાનેન્દ્રનો કહેલ છે. તે પ્રાસાદ ચાર પુષ્કરિણીથી ઘેરાયેલો રહેલ છે. તે પooયોજન ઉંચો, ૨૫૦ યોજન પહોળો, સમચતુસ્ત્ર છે. પ્રાસાદ વર્ણન પૂર્વવતું. ઉક્ત અભિલાપાનુસાર સપરિવરા-ઈશાનેન્દ્ર યોગ્ય શયનીય, સિંહાસનાદિ પસ્વિારયુક્ત છે.
હવે પ્રદક્ષિણામે બાકીની વિદિશાગત પુષ્કરિણી આદિની પ્રરૂપણાર્થે કહે છે - મેથી - ભદ્રશાલવનમાં ૫૦-યોજન જઈને, ઈત્યાદિ. વિશેષ આ - અગ્નિ દિશામાં તે ઉત્પલકુમાદિ પૂર્વકમથી - ઈશાનના વિદિશાગત પ્રાસાદ પ્રમાણથી છે. નૈઋત્ય વિદિશામાં પુષ્કરિણી-વૃંગાદિ છે, તે પ્રદક્ષિણા ક્રમે જાણવું. શકનું પ્રાસાદાવdાક, સપસ્વિાર સિહાસન. વાયવ્ય દિશામાં પુષ્કરિણી-શ્રીકાંતા આદિ, ઈશાનેન્દ્રનો પ્રાસાદાવતંસક. અહીં ઉતરદિશાના સંબદ્ધવથી ઈશાન અને વાયવ્યના પ્રાસાદો ઈશાનેન્દ્રના અને દક્ષિણ દિશાના સંબદ્ધવથી અગ્નિ અને નૈનત્ય દિશાના પ્રાસાદો શકેન્દ્રના કહેલાં છે.
હવે દિગ્ગજકુટ વકતવ્યતા - ઈશાનાદિ વિદિશા વગેરેમાં હાથી આકારે કુટો છે, તે દિગૃહસ્તિકૂટ, કૂટ શબ્દ કહ્યાં છતાં, આનો પર્વત રૂપે વ્યવહાર છે, ઋષભકૂટ પ્રકરણ સમાન જાણવું. * * * પરોવર, નીલવંત, સુહસ્તિ, જનાગિરિ ઈત્યાદિ. હવે તેની દિગ્રવ્યયવસ્થાને પૂછે છે – મેરુના ભદ્રશાલવનમાં પદ્મોત્તર નામે દિગૃહસ્તિકૂટ કયાં કહેલ છે ? મેરની પૂર્વ દિશાવર્તી સીતાની ઉત્તરે કહેલ છે - x • થતુ ઈશાન સંબંધી ચાર વાવની મધ્યે રહેલ પ્રાસાદ, જિનભવન અંતરાલવર્તી છે. તેથી જ દિગૃહસ્તિકૂટો પણ મેથી ૫૦ યોજન જઈને જ છે. કેમકે પ્રાસાદ જિનભવન સમશ્રેણિમાં સ્થિત છે. તે ૫૦૦ યોજન પંચો, ૫૦૦ ગાઉ ઉંડા ઈત્યાદિ છે. તે આ રીતે –
મૂળમાં ૫૦૦ યોજન, મધ્ય 39૫ યોજન, ઉપર ૨૫ યોજન, વિકંભ છે. તથા મૂળમાં ૧૫૮૧ યોજન, મધ્યે ૧૧૮૬ યોજનથી કંઈક ન્યૂન, ઉપર-૭૯૧ યોજનથી કંઈક ન્યૂન પરિધિ છે. પ્રાસાદ અને તેમાં રહેલ દેવનું તે જ પ્રમાણ જાણવું, જે લઘુહિમવંતકૂટના પ્રાસાદનું છે. અહીં બહુવચનથી કહેવાનાર દિગૃહસ્તિકૂટવર્તી પ્રાસાદોમાં પણ સમાન પ્રમાણ સૂચવવાનું છે. અહીં પોતર દેવ છે. તેની રાજધાની
ઈશાનમાં, ઉક્ત દિગ્દર્તિ કૂટાધિપતિત્વથી છે.
હવે બાકીનામાં પ્રદક્ષિણા ક્રમથી કહે છે - સ્પષ્ટ છે. વિશેષ એ કે – પશ્નોત્તર ન્યાયથી નીલવંત નામે દિગ્રહસ્તિકૂટ છે. તે મેરુની દક્ષિણ-પૂર્વમાં પૂર્વે, સીતાની દક્ષિણમાં છે. અહીં જિનભવન આગ્નેય પ્રાસાદો મણે જાણવું. અહીં નીલવંત દેવ સ્વામી છે, રાજધાની દક્ષિણ-પૂર્વમાં છે. એ પ્રમાણે સુહસ્તિ આદિ જાણવા. વિશેષ એ - મેથી દક્ષિણ દિશ્વર્તી સીતોદાની પૂર્વથી છે. અર્થાત આગ્નેય પ્રાસાદ અને દાક્ષિણાત્ય જિનભવના મધ્યવર્તી સહતિ દિગહતિકટ છે. અહીં સુહસ્તિ દેવ છે. રાજધાની દક્ષિણ પૂર્વમાં છે.
એ પ્રમાણે સમ વિદિશાવર્તી દિગૃહસ્તિકૂટાધિપોની એક વિદિશામાં બે રાજધાની આગળ પણ કહેવી. ચોથા દિગૃહસ્તિકૂટમાં દાક્ષિણાત્ય જિનગૃહ, નૈત્યના પ્રાસાદ મળે છે. પાંચમામાં-પશ્ચિમ અભિમુખ વહેતા સીતોદાની દક્ષિણે છે • x • એ રીતે ક્રમશઃ એકૈક જિનભવન, નૈઋત્ય-વાયવ્યના પ્રાસાદો મધ્યવર્તી છે. * * * *
ઉક્ત વૃત્તિમાં ઘણાં પૂર્વાચાર્યોએ શાશ્વત જિનભવન સૂત્રોમાં જિનભવનો કહેલ છે. અહીં સૂત્રકારે કહેલ નથી. તવ કેવલિઓ જાણે. શ્રી રતનશેખરસુરિજીએ સ્વોપજ્ઞ ક્ષેત્ર વિચારમાં પણ કહેલ છે કે - હસ્તિ કૂટ, કુંડ ઈત્યાદિમાં જિનભવન છે કે નહીં, તે ગીતાર્થો જાણે. - આ ચાર વાવો, પ્રાસાદ, જિનભવન, કરિકૂટના સ્થાન વિશે આ વૃદ્ધ સંપ્રદાય છે - ભદ્રશાલ વનમાં મેરની ચારે દિશા, બે નદીના પ્રવાહ વડે રુંધેલ છે. તેથી દિશામાં ભવનો ન હોય. પરંતુ નદીતટના નિકટ સ્થાને ભવનો, ગજદંત નિકટ રહેલ પ્રાસાદો અને વ્યવનપ્રાસાદના અંતરાલમાં દિગકૂટો છે. તે જ વિશેષથી કહે છે -
મેરની ઈશાને ઉત્તરકુરની બહાર સીતાના ઉત્તરદિશા ભાગમાં પ૦-પોજને પ્રાસાદ છે. તેની ફરતી ચાર વાપી છે. ચોમ બાકીના પ્રાસાદોમાં પણ જાણવું. મેરુની પૂર્વમાં, સીતાની દક્ષિણે ૫૦-યોજને સિદ્ધાયતન છે. મેરુની દક્ષિણ પૂર્વે ૫૦-ગોજન જઈને, દેવકરની બહાર, સીતાની દક્ષિણે પ્રાસાદ છે. મેરની દક્ષિણે ૫૦-ચોજન જઈને દેવકુરની મધ્ય, સીતોદાની પૂર્વે સિદ્ધાયતન છે. મેરુની પશ્ચિમ દક્ષિણે પ૦-પોજન જઈને, દેવકુરની બહાર, શીતોદાની દક્ષિણે, મેરુની પશ્ચિમે ૫૦ યોજન જઈને સિદ્ધાયતના છે ઈત્યાદિ • x • x • ક્રમે જાણવું.
• સૂત્ર-૧૯ :
ભગવન / મેરુ પર્વતમાં નંદનવન નામે વન ક્યાં કહેલ છે ? ગૌતમ ! ભદ્રશાલવનના બહુસમરમણીય ભૂમિભાગથી પoo યોજન ઉધ્ધ જઈને અહીં મેર પર્વતમાં નંદનવન નામે વન કહેલ છે તે યoo ચૌજન ચકવાલ વિર્કમથી, વૃત્ત, વલયાકાર સંસ્થાને રહેલ છે. જે મેરુ પર્વતને ચોતરફથી સંપરિવૃત્ત રહેલ છે.
નંદનવનની બહાર મેરુ પર્વતનો વિસ્તાર-૯૫૪-૬/૧૯ યોજન છે. બહાર તેની પરિધિ સાધિક ૩૧,૪૯૭ યોજન છે. અંદરનો વિસ્તાર ૮૯૪૪-૪/૧૯ યોજના છે, તેની પરિધિ ૨૮૩૧૬-૮૧૯ યોજન છે. તે એક પાવર વેદિક્ષ દ્વારા અને એક વનખંડથી ચોતરફથી પરિવેષ્ટિત છે. ત્યાં દેવ-દેવીઓ ચાવત બેસે છે.
મેરુ પર્વતની પૂર્વે એક મોટું સિદ્ધાયતન કહેલ છે. એ રીતે ચારે દિશામાં