SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ Jરપર થી ૨૫૫ થાય. આના વડે મંડલ ક્ષેત્રનું પ્રમાણ કહ્યું. મંડલ ફોમ એટલે સૂર્યમંડલ વડે સર્વ અત્યંતરાદિથી સર્વબાહ્ય છેલ્લા મંડલ સુધીનું વ્યાપ્ત આકાશ. તેને ચક્રવાલ વિઠંભથી જાણવું. મંડલ ક્ષેત્ર દ્વાર કહ્યું. હવે મંડલાંતર દ્વાર કહે છે - ભગવત્ ! એક સૂર્યમંડલથી બીજા સૂર્યમંડળની કેટલી અબાધા છે ? અયત્િ અવ્યવધાનથી અંતર કહેલ છે ? ગૌતમ ! બે યોજના અંતર કહેલ છે. અંતર શબ્દથી વિશેષ પણ કહે છે, તેથી તેની નિવૃતિ અર્થે અબાધા વડે કહેલ છે. શો અર્થ છે ? પૂર્વથી પછીનું મંડલ કેટલું દૂર છે ? બે યોજના હવે બિંબના લંબાઈ-પહોળાઈનું દ્વાર કહે છે - ભગવન્! સૂર્યમંડળની લંબાઈ, પહોળાઈ, પરિધિ, જાડાઈ અને ઉચ્ચત્ત કહેલા છે ? ગૌતમ! યોજનના ૪૮ ભાગ લંબાઈ-પહોળાઈ કહેલી છે. અર્થાત એકયોજનના ૬૧ ભાગ કભીએ, તેવા સ્વરૂપના જે ૪૮-ભાગો, તેટલાં પ્રમાણમાં લંબાઈ-પહોળાઈ છે. તેનાથી ત્રણગુણાથી વિશેષ-સાધિકપરિધિ છે. ૪૮૧ ને ત્રણ વડે ગુમતાં - ૧૪૪/૬૧ થાય. અર્થાત્ ૨ યોજન - ૨૨/૬૧ ભાગ થાય, તેની જાડાઈ ૨૪/૬૧ યોજના છે. વિમાનની પહોળાઈનો અર્ધ ભાગ ઉંચાઈ જાણવી. • x • હવે મેરુ અને મંડલનું અબાધાદ્વાર કહે છે. તેનું આદિ સૂત્ર આ પ્રમાણે છે – • સૂત્ર-૨૫૬ - ભગવત્ / જેબૂદ્વીપદ્વીપના મેર પર્વતની કેટલે દૂર સવર્ચિતર સુપિંડલા કહેલ છે ? ગૌતમ / ૪૪,૮૨૦ યોજન દૂર સવવ્યંતર સૂર્યમંડલ કહેલ છે. ભગવત્ ! જંબૂદ્વીપદ્વીપના મેરુ પર્વતની કેટલે દૂર સર્વ આખ્યતર પછીનું સૂર્યમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૪,૮૨ર યોજન અને ૪૮ ભાગ દૂર કહે છે. ભગવાન ! જંબૂદ્વીપ હીપના મેરુ પર્વતથી કેટલે દૂર બીજુ અત્યંતર સૂર્યમંડલ કહેલ છે ગૌતમ ! ૪૪,૮૨૫ - ૩૫/૧ યોજન દૂર બીજુ અભ્યતર મંડલ કહેલ છે. એ પ્રમાણે આ ઉપાય વડે નિષ્ક્રિમણ કરતો સૂર્ય તેના પછીના મંડલથી તેની પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો બન્ને યોજન અને યોજનના *</ ૧ ભાગ એક-એક મંડલની અબાધા વૃદ્ધિથી અભિવૃદ્ધિ કરતાં-કરતાં સર્વ બહામંડલને ઉ૫સંક્રમિત કરીને - સર્વ બાહ્ય મંડલે પહોંચીને ગતિ કરે છે. ભગવન! જંબુદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની કેટલી અબાધાથી - કેટલે દૂર સવાલ સૂર્યમંડલ કહેલ છે ? ગૌતમ! ૪૫,૩૩૦ યોજન દૂર સર્વ બાહ્ય સુમિડલ કહેલ છે. ભગવાન ! જંબૂઢીપદ્વીપમાં મેરુ પર્વતની કેટલી આબાધાથી કેટલે દૂર સર્વબાહ પછીનું સૂર્યમંડલ કહેલ છે ? ગૌતમ! ૪૫,૩૭ યોજન અને એક યોજનના ૧૧ ભાગ બાધાથી બાહૂની અંદરનું અનંતર સૂમિડલ કહેલ છે. ભગવાન ! જંબૂદ્વીપ હીપમાં મેરુ પર્વતની કેટલી અબાધાથી - કેટલે દૂર જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/3 બાહ્ય ત્રીજું સૂર્યમંડલ કહેલ છે? ગૌતમી ૪૫,૩૨૪ યોજન અને એક યોજનના ૨૬/૧ ભાગની બાધાથી સર્વ ભાાથી ત્રીજું સૂર્યમંડલ કહેલ છે. એ પ્રમાણે નિરો આ ઉપાયથી પ્રવેશ કરતો એવો સુર્ય તેની પછીના મંડલથી તેની પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો ભળે યોજન અને એક યોજનના **/ ભાગ એકૈક મંડલ અબાધાથી વૃદ્ધિ કરતાં-કરતાં સભ્યતર મંડલમાં ઉપસંક્રમીને - સબ્સિતર મંડળે પહોંચીને ગતિ કરે છે. • વિવેચન-૨૫૬ : ભગવન્જંબુદ્વીપમાં મેરુ પર્વતની કેટલી દૂરીથી સવચિંતર સૂર્યમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૪,૮૨૦ યોજનની દૂરીથી સવચિંતર સૂર્યમંડલ કહેલ છે. તે કઈ રીતે ? મેરુ પર્વતથી જંબૂદ્વીપનો વિકુંભ ૪૫,ooo યોજન છે. આ જ મંડલ જગતીથી દ્વીપની દિશામાં ૧૮૦ યોજન સંક્રમિત થાય છે. તેથી ૪૫,ooo યોજનરૂપથી દ્વીપ વિકંભથી ૧૮ યોજનરૂપ શોધિત કરતાં યથોકત પ્રમાણ આવે. આ ચકવાલ વિકભી થાય છે. તેથી બીજે સર્ય સર્વવ્યંતર મંડલના પણ આ જ કારણ વડે આટલી જ અબાધા - દૂરી જાણવી. - X - X - આ જ અત્યંતર મંડલ ક્ષેત્રની સીમાકારિત્વથી છે. હવે પ્રતિમંડલ સૂર્યની દૂર દૂર જવાથી અબાધા પરિમાણ અનિયત છે, તેમ કહે છે – [બતાવે છે –]. ભગવદ્ ! જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની કેટલે દૂર સવવ્યંતરની પછીનું - નિરંતરપણાથી આવતું બીજું સૂર્યમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૪,૮૨૨ - ૪૮ યોજન અબાધા અંતરથી સવચિંતર અનંતર સૂર્યમંડલ કહેલ છે. પૂર્વના કરતાં અહીં જે અધિક છે, તે બિંબના વિકંભથી અનંતર માનથી છે. હવે ત્રીજા મંડલ વિશે પૂછતાં કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે- અત્યંતર ત્રીજું. આના દ્વારા બાહ્ય ત્રીજા મંડલનો વિચ્છેદ કર્યો છે. ઉત્તરમાં - ૪૪,૮૨૫ - 3"/૬૧ યોજન અબાધાથી અત્યંતર ત્રીજું સૂર્યમંડલ કહેલ છે. તેની ઉપપત્તિ આ રીતે – બીજા મંડલનું અબાધા પરિમાણ છે - ૪૪૮૨૨ - ૐ૮/૧ યોજન, એવા સ્વરૂપના પ્રસ્તુત મંડલમાં સાંતર બિંબ વિખંભ ઉમેરતા આ પ્રમાણ આવે. એ પ્રમાણે પ્રત્યેક મંડલ અબાધાની વૃદ્ધિ લાવવાને માટે ગ્રંથ મોટો ન થઈ જાય તે માટે તે જિજ્ઞાસુને બોધને માટે અતિદેશ કરતાં કહે છે – એ પ્રમાણે ઉક્ત રીતે અર્થાત્ ત્રણ મંડલ દેખાડ્યા. હવે આ ઉપાયથી - પ્રત્યેક અહોરાત્ર એકૈક મંડલને છોડવારૂપે નીકળતા - લવણસમુદ્ર અભિમુખ મંડલો કરતો સૂર્ય, તેની પછીના - વિવક્ષિત પૂર્વના મંડલથી પછીના - વિક્ષિત મંડલથી ઉત્તરમંડલમાં સંક્રમણ કરતો કરતો બન્ને યોજન અને ૪૮૧ યોજન, એકૈક મંડલમાં અબાધાથી વૃદ્ધિને કરતો કરતો સર્વબાહ્ય મંડલ તરફ ગતિ કરે છે. જે અહીં અતિદેશ છતાં સૂત્રકારશ્રીએ ત્રણ મંડલની અભિવ્યક્તિ દેખાડી, તેમાં પહેલું ધુવાંકદર્શનાર્થે છે. બીજું મંડલ અભિવૃદ્ધિ દર્શનાર્થે છે, બીજું ફરી તેના
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy