SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૮ ૬૮ આદિમાં ૪૯-મું એ રીતે આલેખે છે. એ રીતે એક ભીંતમાં-૨૫ અને બીજીમાં ૨૪, એ પ્રમાણે-૪૯ મંડલો થાય છે. આટલામાં ગફામાં તીછ બાર યોજન પ્રકાશે છે, ઉદર્વ-અધો ભાવથી આઠ યોજન, કેમકે ગુફાના વિસ્તૃત ઉચ્ચવ ક્રમથી આટલાં જ થાય છે. આગળ અને પાછળ યોજનને પ્રકાશ કરે છે. [શંકા ગોમૂમિકા રચના ક્રમથી મંડલના આલેખનમાં કઈ રીતે આ યોજના અંતરિત્વ થાય? જો એક ભીંતના મંડલની અપેક્ષા છે, તો બે યોજના અંતરિતવ આવશે અન્યથા બીજા મંક્લની એક ભીંતમાં થવાનો પ્રસંગ છે, તેમ થાય તો ગોમૂમિકા ભંગ થશે. બીજી ભીંતના મંડલની અપેક્ષાથી તો તીંછ સાધિક બાર યોજના અંતરિત થશે. [સમાધાન પૂર્વ ભીંતમાં પહેલું મંડલ આલેખે છે, પછી તેના સામેના પ્રદેશની અપેક્ષાથી યોજન જઈને બીજું મંડળ, પછી તેની સન્મુખના પ્રદેશની અપેક્ષાથી યોજન જઈને પૂર્વની ભીંતમાં ત્રીજું મંડલ આલેખે, એ ક્રમે મંડલ કરતાં ગોમૂગિકાકાપણું અને યોજના અંતર થઈ જશે તે સ્પષ્ટ જ છે. * * * * * એ પ્રમાણે છ યોજના ક્ષેત્રમાં પાંચ મંડલ થાય, તેમાં એક પક્ષમાં ત્રણ અને બીજામાં બે મંડલો થશે. એ પ્રમાણે આ ગોબિકા મંડલાકારના ચના ક્રમથી પ૦ યોજન લંબાઈમાં ગુફામાં ૪૯ મંડલોની સ્થાપના સ્વયં જાણી લેવી. બીજા આચાર્યોના મતે પૂર્વ દિશાના કમાડે આદિમાં યોજન મૂકીને પહેલું મંડલ કરે છે, પછી પશ્ચિમ દિશાના કમાડે તેની સન્મુખ બીજું, પછી પૂર્વ દિશાના કમાડથી પહેલા મંડલ પછી યોજન મૂકીને ત્રીજું x x- એ રીતે આગળ આગળ - x • x • એમ બંને ભીંતમાં ૪૯-૪૯ મંડલો થાય છે અને કુળ બંને ભીંતના મળીને ૯૮ મંડલો થાય. • સૂઝ-૭૯ તમિા ગુફાના બહુમધ્યદેશ ભાગમાં અહીં ઉમગનજવા અને નિમનજલા નામે બે મહાનદીઓ કહી છે. જે તમિયા ગુફાના પૂર્વના ભીંત પ્રદેશથી નીકળી, પશ્ચિમ ભીંત પ્રદેશે થઈને સિંધ મહાનદીને મળે છે. ભગવન્! આ નદીઓને ઉમન જવા અને નિમન જHI એમ કેમ કહે છે? ગૌતમાં જે ઉન્મગ્ન જલા મહાનદીમાં ડ્રણ, w, કાષ્ઠ, શર્કર, અશ્વ, હાથી, રથ, યૌદ્ધા કે મનુષ્ય પોપે છે, તે ઉન્મનજલ મહાનદી ત્રણ વખત અહીં-તહીં ગુમાવીને એકાંત સ્થળમાં ફેંકી દે છે. જે નિમગ્ન જલા મહાનદી છે, તે તૃણ-પગ-કાઠ-શર્કરચાવતું મનુષ્યને કે છે. તેને નિમગ્ન જલા મહાનદી ત્રણ વખત અહીં-તહીં ઘુમાવીને જળની અંદર સમાવી દે છે. તેથી તેને ઉન્મ-નિમન જવા કહી છે. ત્યારપછી તે ભરતરાજ યરને દેખાડેલા માર્ગે અનેક રાજdo ઈત્યાદિ મા ઉત્કૃષ્ટ સીંહનાદ ચાવ4 કરતાં-કરતાં સિંધુ મહાનદીના પૂર્વના કૂટે જ્યાં ઉન્મમગ્ન જલા મહાનદી છે, ત્યાં જાય છે. જઈને વર્તકીરત્નને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - ઓ દેવાનુપિયા જદી ઉન્મZજલ-નિમગ્નજના મહાનદીમાં અનેકશન તંભ સંનિવિષ્ટ અચલ અકંપ અભેધકવચ આલંબનબાઇ સવરનમય સુખસંક્રમ કરો • પુલ બનાવો. બનાવીને મારી આ આજ્ઞા મને પાછી સોંો. જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ત્યારે તે વધીન ભરત રાજાએ આમ કહેતા હર્ષિત-સંતુષ્ટ-આનંદિત સિત યાવતુ વિનયથી સાંભળીને જલ્દીથી ઉત્પન-નિમના મહાનદીમાં યાવ4 તેવો પુલ બનાવે છે. બનાવીને જ્યાં ભરત રાજા છે, ત્યાં આવીને યાવત્ આa પાછી સોપે છે. ત્યારે તે વધકીરત્ન ભરત રાજા કંધાવનાર અને સૈન્ય સહિત ઉત્પનનિમગ્ન જલા મહાનદીમાં તે અનેકશd dભ સંનિવિષ્ટ યાવત સુખ સંક્રમ-પુલ વડે પર ઉતર્યો ત્યારે તે તિમિત્ર ગુફાના ઉત્તર દ્વારના કમાડો સ્વયં જ મોટામોટા ઊંચારવા કરતા સસર કરતાં-કરતાં ખસ્યા. • વિવેચન-૩૯ : તે તમિસાગુફાના બહમધ્યદેશ ભાગમાં દક્ષિણહાશ્મી તોફક સમથી ૨૧યોજનથી આગળ ઉત્તર દ્વારના તોકકસમજી ૨૧ યોજન પૂર્વે ઉન્મZજલા, નિમગ્નજવા નામક મહાનદીઓ કહી છે. જે તમિત્ર ગુફાની પૂર્વી ભીતી પ્રદેશથી પ્રબુઢ નીકળતી પશ્ચિમ કટકને ભેદીને સિંધુ મહાનદીમાં પ્રવેશે છે. હવે આ નદીનો પૂછતા કહે છે ભદંત! કયા કારણે ઉભગ્ન જલા અને નિમગ્ન જલા મહાનદીઓ કહેવાય છે ? ગૌતમા ઉન્મગ્ન જલા મહાનદીમાં જે તૃણ-પાન-કાઠ-પત્થરના ટુકડા-હાથીઘોડા-ર-યોદ્ધા કે મનુષ્ય નાંખીએ તે વૃણાદિને ઉન્મગ્ન જલા મહાનદી ત્રણ વખત ભમાડીને-જળ વડે હલાવી-હલાવીને જળપ્રદેશથી નિર્જળ પ્રદેશમાં અર્થાતુ કિનારે ફેંકી દે છે. તુંબડાની જેમ શિલા ઉન્મગ્નજળમાં તરે છે. તેથી ઉન્મજ્જન કરતી હોવાથી ઉન્મZ. • x • હવે બીજીનો નામાર્થ કહે છે - પૂર્વોક્ત વસ્તુ નિમગ્ન જલા નદીમાં ત્રણ વખત હલાવી-હલાવીને જળમાં ડૂબાડી દે છે. શીલાની જેમ તુંબડાને પણ જળમાં ડૂબાડી દે છે. તેથી જ જેમાં તૃણાદિ નિમજે છે માટે નિમગ્ન હવે તેનો નિગમન કહે છે તે સુગમ છે. આ બંને નદીનું યથાક્રમે ઉન્મજ્જકત્વ અને નિમજ્જકત્વ છે, તેમાં વસ્તુનો સ્વભાવ જ કારણ છે, કેમકે તે તર્કને યોગ્ય નથી. આ બંને પણ વિસ્તારમાં ત્રણ યોજન અને ગુફાના વિસ્તાર જેટલી લાંબી છે. અન્યોન્ય બે યોજના અંતરે જાણવી. અહીં ભરતે શું કર્યું? તે કહે છે - પછી તે ભરત રાજા ચકરન દશિત માર્ગે - x • સિંધુ મહાનદીના પૂર્વ તટે • x • અર્થાત્ તમિયાની નીચે સિંધુ વહે છે, તે તમિયાની પૂર્વ ભીંતને આશ્રીને જ છે. ઉન્મના પણ પૂર્વ ભતથી નીકળી છે. તેથી બંનેનું એક સ્થાનપણું સૂચવવાને આ સૂત્ર છે. ઉન્મZજલા નદી પાસે જાય છે, જઈને વર્ધકીરને બોલાવે છે. બોલાવીને કહ્યું કે – જલ્દીથી આ બંને મહાનદીઓ ઉપર અનેકશત સ્તંભવાળો સુસંસ્થિત, તેથી જ અચલ, મહાબલના આકાંતત્વ છતાં પણ સ્વસ્થાનેથી ન ચલે તેવો, અકંપદઢ સેતુબંધ નિમણિ કરો અથવા અયલ-પર્વત, તેની જેમ અકંપ, અભેધ કવચ જેવો
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy