________________
૧/૬
*ક
સૂત્રવ્યાખ્યાસાર – અં - રત્ન વિશેષ, કુંદ-પુષ્પ વિશેષ, દક-ગંગાજલાદિ, દકરજ-જળના કણ, દધિન-દહીંનો પીંડ, ક્ષીરપૂર-દૂધનો ઉભરો. કૌંચાદિ શબ્દમાં આવલિનું ગ્રહણ વર્ણની ઉત્કટતા પ્રતિપાદન માટે છે. ચંદ્રાવલિ-તળાવાદિમાં જળ મધ્યે પ્રતિબિંબિત ચંદ્રપંક્તિ, શારદિક બલાહક-શરત્ કાળ ભાવી મેઘ, માતધધૃતરૂપટ-અગ્નિના સંપર્કથી અતિ નિર્મળ કરાયેલ, રાખ વગેરેથી અતિ ચળકીત કરાયેલ ચાંદીનો પટ્ટ. - X - શાલિપિષ્ટ-ચોખાનો લોટ, છેવાડી-વાલ આદિની ફલિકા - ૪ - ૫હેણ મિંજિકા-મોરના પીંછાના મધ્યવર્તી ભાગ, બિસ-પદ્મિની કંદ, મૃણાલ-પાતંતુ. બાકી પૂર્વવત્.
એ પ્રમાણે વર્ણસ્વરૂપ કહ્યું, હવે ગંધ સ્વરૂપ કહે છે–
ભગવન્ ! તે મણી અને તૃણની કેવી ગંધ કહી છે ? જેમ કોઈ કોષ્ઠ, તગર, એલા, ચોય, ચંપક, દમનક, કુંકુમ, ચંદન, ઓસીર, મરુતક, જાઈ, જૂહી, મલ્લિકા, ન્હાણમલ્લિકા, કેતકી, પાડલ, નોમાલિકા, અગર, લવંગ, વાસ, કપૂર [આ બધાંના] પુડાની ગંધ લહેરાતી હવામાં ઉંચે-નીચે ઉડે, કુટવામાં આવે, વિખેરવામાં આવે, પરિભોગ કરાય, એક ભાંડથી બીજા ભાંડમાં સંહરવામાં આવે, ઉદાર, મનોજ્ઞ,
મનોહર, ધાણ અને મનને નિવૃત્તિકર એવી ગંધ હોય શું? હે ગૌતમ ! આ અર્થયુક્ત નથી. તે મણી અને તૃણ આનાથી પણ ઈષ્ટતર યાવત્ મણામતર ગંધવાળા કહ્યા છે.
ભગવન્ ! તેની જગતી. પાવરવેદિકા, વનખંડ સ્થાનોના મણી અને તૃણની કેવી ગંધ કહી છે ? હે ગૌતમ ! જેમ કોઈ ગંધ પ્રસરતી હોય” - એનો સંબંધ બધે જોડવો. કોષ્ઠ-ગંધદ્રવ્ય, તેનો પુડો, તે કોષ્ઠપુટ, અહીં એક પુટની પ્રાયઃ તેવી ગંધ પ્રસરે નહીં કેમકે ગંધદ્રવ્ય અલ્પ હોય છે, તગર પણ ગંધદ્રવ્ય છે, ચોયપણ ગંધ દ્રવ્ય છે. " x - x - ડ્રીબેરપુટ-વાલપુટ, સ્નાનમલ્લિકા-સ્નાનયોગ્ય મલ્લિકા. આ બધાંનો અનુવાત-સંઘનાર પુરુષને અનુકૂળ વાયુ વાય છે, ઉદ્ભિધમાનઉદ્ઘાટ્યમાન, નિભિધમાન-અતિશય ભિધમાન - X * કુયમાન-ખાંડણીયાદિમાં કૂટતા, રુચિજ્જમાણ-લણ ખંડ કરવામાં આવે, આ બંને વિશેષણો કોષ્ઠાદિ દ્રવ્યના જાણવા કેમકે પ્રાયઃ તેનું કૂટવા આદિ સંભવે છે. ઉત્કીર્રમાણ-છરી આદિ વડે, વિકીર્યમાણ-અહીંતહીં વિખેરતા, પરિભ્રુજ્યમાણ-પરિભોગને માટે ઉપયોગમાં લેવાતા અથવા પરિભાજ્યમાણ-પાસે રહેલાંને થોડું-થોડું દેવાતાં તથા એક સ્થાનેથી બીજા સ્થાનમાં લઈ જવાતા.
ઉદાર, પણ તે અમનોજ્ઞ પણ હોય છે, તેથી કહે છે – મનોજ્ઞ-મનોનુકૂળ, તે મનોજ્ઞત્વ કઈ રીતે છે? મનોહર-મનને હરે છે, આત્મવશ કરે છે, મનોહર છે માટે મનોજ્ઞ છે. તે મનોહરત્વ કઈ રીતે છે? ધાણ અને મનને નિવૃત્તિકારસુખોત્પાદક છે. એ પ્રમાણે બધી દિશામાં સામસ્ત્યથી ગંધ સુંઘનારની અભિમુખ નીકળે છે. ત્યારે શિષ્ય પૂછે છે કે – શું તે ગંધ આવી છે? ભગવંતે કહ્યું – આ
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અર્થયુક્ત નથી, તે મણી અને તૃણોની આનાથી ઈષ્ટતર અને યાવત્ મણામતર ગંધ કહેલી છે.
ભગવન્ ! તે મણી અને તૃણોનો સ્પર્શ કેવો કહેલ છે ? જેમ કોઈ આજિનક, રૃ, બૂર, નવનીત, હંસગર્ભતૂલી, શિરીષકુસુમ-નિચય, બાલકુમુદ પત્ર રાશિ જેવો સ્પર્શ હોય શું ? ગૌતમ ! આ અર્થ યુક્ત નથી. તે મણી અને તૃણ આના કરતાં ઈષ્ટતક ચાવત્ સ્પર્શથી કહેલ છે. હવે ઉક્ત સૂત્રનો વ્યાખ્યાસર –
મણિ અને તૃણોનો સ્પર્શ કેવો છે ? નિન - ચર્મ મય વસ્ત્ર, ટૂ-કપાસનું બનેલ, બૂર-વનસ્પતિ વિશેષ, નવનીત-માખણ, બાલ-તુરંતના ઉત્પન્ન જે કુમુદપત્રો, તેની રાશિ - ૪ -
ભગવન્ ! તે મણી અને તૃણોને પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ ઉત્તરથી આવીને વાતો મંદ-મંદ પવન, તેના વડે એજિત, વેજિત, કંપિત, ચાલિત, સ્પંદિત, ઘટ્ઠિત, ક્ષોભિત, ઉદીરિત થતાં કેવાં શબ્દો કરે છે ? ગૌતમ ! જેમ કોઈ શિબિકા, સ્પંદમાનિકા કે રથના છત્ર-ધ્વજ-ઘંટા-પતાકા-શ્રેષ્ઠ તોરણ સહિત, [આ બધાંના તથા નંદીઘોષના, ઘંટિકા સહિત સુવર્ણની જાલ ચોતરફ હોય - ૪ - ૪ - ૪ - ૪ - મણિમય તલને ઘટ્ટિત થતાં જે ઉદાર, મનોજ્ઞ, કર્ણ અને મનને સુખકારક શબ્દો ચોતરફથી નીકળે છે, શું તે શબ્દો આવા હોય છે ? ના, આ અર્થ યુક્ત નથી.
- આ સૂત્રનો વ્યાભ્યાસાર - - ૪ - પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તરથી આવતા મંદ-મંદ કંપિત તથા વિશેષ કંપિત થતાં, આ જ કથન પર્યાય શબ્દથી કહે છે –
કંપિત અને ચાલિત-અહીં તહીં વિક્ષિપ્ત, આ જ કથન પર્યાયથી કહે છે - સ્પંદિત તથા ઘતિ-પરસ્પર ઘર્ષણયુક્ત, કઈ રીતે ઘટ્ટિત ? તે કહે છે – ક્ષોભિત અર્થાત્ સ્વસ્થાનથી ચાલિત, સ્વસ્થાનથી ચાલન છતાં પણ કઈ રીતે, તે કહે છે – ઉદીતિ એટલે પ્રબળતાથી-પ્રેસ્તિ થઈને કેવા પ્રકારના શબ્દો કહે છે ?
ભગવંતે કહ્યું – ગૌતમ ! જેમ કોઈ શિબિકા, સ્પંદમાનકિા કે થના૰ શિબિકાજંપાન વિશેષરૂપ ઉપર આચ્છાદિત કોષ્ઠ આકાર, દીર્ધ જંપાન વિશેષ, પુરુષને સ્વપ્રમાણ તે સ્કંદમાનિકા. આના શબ્દો પુરુષ વડે ઉપાડતાં નાની હેમઘંટિકાદિના ચલન વશથી
જાણવા. થ શબ્દથી અહીં રણ રથ લેવો, ક્રીડાય નહીં - ૪ - તેની ફલવેદિકા જે કાળમાં જે પુરુષો, તેની અપેક્ષાથી કટિ પ્રમાણ જાણવું. તે રચના વિશેષણો કહે છે – છત્ર, ધ્વજ અને ઘંટા સહિતના - બંને પડખે રહેલ મહા પ્રમાણ ઘંટાયુક્તના, પતાકા-લઘુધ્વજના, તોરણ-પ્રધાનતોરણયુક્ત, નંદીઘોષ-બાર પ્રકારના વાજિંત્રના નિનાદથી યુક્ત.
આ બાર વાધો આ પ્રમાણે – ભંભા, મકુંદ, મર્દલ, કડબ, ઝાલર, હુડુક્ક,
કંસાલ, કાહલ, તલિમા, વંસ, શંખ, પ્રણવ.
તથા લઘુ ઘંટા વડે વર્તે છે, તે સિિકંણીક, જે હેમજાલ-સુવર્ણમય માળા સમૂહ, તેના વડે બહારના પ્રદેશોમાં વ્યાપ્ત, તેના. તથા હિમવંત પર્વત રહેલ વિત્રિ