________________
૨/૫૧
૧૯
પર્યવસાનથી જાણવો.
અહીં એવું કહેવા માંગે છે કે - અવસર્પિણીની આદિમાં મહાકાળે પહેલાંથી પ્રવર્તમાન બધાં પણ તેના અવાંતરરૂપ કાળ વિશેષ પ્રથમથી જ એક સાથે પ્રવર્તે છે. પછી સ્વસ્વ પ્રમાણ સમાપ્તિમાં સમાપ્ત થાય છે. તે જ પ્રમાણે ફરી પ્રવર્તે છે, ફરી પરિસમાપ્તિ પામે છે યાવત મહાકાળ પરિસમાપ્તિ પામે છે.
જો કે બીજા ગ્રંથમાં ઋતુનું અષાઢાદિપણાથી કથન વડે ઉત્સર્પિણીનું શ્રાવણ આદિપણાથી આ પ્રથમ સમય સરખો થતો નથી. કેમકે કઠતુનું અડધું ચાલી ગયેલા છે, તો પણ પ્રાવૃટ શ્રાવણાદિ વર્ષ સમિ, વર્ષ - આસો આદિ, શરદ્ - મૃગશિર્ષાદિ, હેમંત-માઘાદિ, વસંત-ચૈત્ર આદિ ગ્રીષ્મ-જયેષ્ઠ આદિ ઈત્યાદિ ભગવતી સૂત્રની વૃત્તિના વચનથી શ્રાવણ આદિપણાના પક્ષનું આશ્રયપણ કહેવું, તેમાં દોષ નથી. પરંતુ આ સત્ર ગંભીર છે અને બીજા ગ્રંથમાં વ્યકત અનુપલભ્ય ભાવાર્થક છે, તેથી બીજી રીતે પણ આગમના અવિરોધથી મધ્યસ્થ બહુશ્રુતોએ પરિભાવના કરવી જોઈએ.
હવે અહીં કાળ સ્વરૂપ પૂછે છે – તે બધું સુગમ છે. વિશેષ એ કે – દુષમક્ષમાના અવસર્પિણીના છઠ્ઠા આરાના વર્ણકને જાણવું - કેમકે તે આની સમાન પ્રાપ્ત થાય છે.
ઉત્સર્પિણીનો પહેલો આરો પુરો થયો, હવે બીજા આરાનું સ્વરૂપ વણવે છે. તે બધું સુગમ છે. વિશેષ એ કે – તેને ઉત્સર્પિણીનો બીજા આરો કહેવો જોઈએ.
હવે અવસર્પિણીના દુઃષમા આરાથી આનું વિશેષ કહે છે – • સૂત્ર-પ૧ :
તે કાળે - તે સમયે પુકલ સંવતક નામક મહામેળ ઉત્પન્ન થશે. તે મહામેપ લંબાઈથી ભરતને અનુરૂપ અને વિક્રંભ તા બાહલ્યથી પણ અનુરૂપ હશે. ત્યારપછી તે પુકલ સંવતક મહામેઘ શીઘતાથી ગર્જના કરશે. શluતાથી ગર્જના કરીને, શીઘતાથી વિધુતયુકત થશે. શીઘતાથી વિધુત યુકત થઈને શીઘતાથી યુગ મુસલ મુષ્ટિ પ્રમાણ માત્ર ધારા વડે સાલરાત્રિ સુધી વમેઘ વર્ષ વસાવશે.
ઉકત વષણિી ભરતક્ષેત્રના ભૂમિભાગના અંગારભૂત, મુમુરભૂત, ક્ષારિકભૂત, તપ્ત કdલ્લકભૂત, તપ્ત સમજ્યોતિભૂત ભૂમિને નિત્યપિતશીતળ કરી દેશે.
પુકલ સંવર્તક મહામેઘ સાત અહોરમ ભૂમિને શીતળ કર્યા પછી, . અહીં ક્ષીરમેઘ નામક મહામેઘનો પ્રાદુભવ થશે. તે મહામેળ ભરતપમાણ મx લંબાઈથી અને તેને અનુરૂપ વિÉભ અને બાહલ્યથી થશે. ત્યારે તે ક્ષીરમેઘ નામક મહામેવ જદીથી ગર્જના કરશે. યાવતું જલ્દીથી યુગમુશલ મુષ્ટિ ચાવતું સાત અહોરાત્ર વષ વરસાવશે.
૨૦૦
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ઉક્ત વર્ષથી ભરતક્ષેત્રની ભૂમિમાં (શુભ) વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ ઉત્પન્ન કરશે.
તે સીટમેઘ સાત અહોરાત્ર પર્યન્ત ભૂમિને શીતલકરે પછી અહીં ધૃતમેઘ નામે મહામેળ ઉત્પન્ન થશે, તે લંબાઈથી ભરતક્ષેત્ર પ્રમાણ માત્ર અને તેને અનુરૂપ વિÉભ અને બાહલ્યથી હશે.
ત્યારે તે ધૃતમેઘ નામક મહામેળ જલ્દીથી ગર્જના કરશે. ચાવ4 વર્ષ વરસાવશે. જેનાથી ભરતક્ષેત્રની ભૂમિ નિગ્ધભાવ વડે યુક્ત થશે - નેહભાવ જન્માવશે.
તે ધૃતમેઘ સાત અહોરાત્ર ભૂમિને શીતળ કર્યા પછી અહીં અમૃતમેઘ નામક મહામેઘનો ઉદ્દભવ થશે, તે ભરતક્ષેત્ર પ્રમાણ લંબાઈ વડે યાવત વષતિ વરસાવશે.
ઉકત મેઘથી ભરતક્ષેત્ર, વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લિ, તૃણ, પવક, હરિત, ઔષધિ, પ્રવાલ, અંકુર આદિ તૃણ વનસ્પતિકાયને ઉત્પન્ન કરશે - તૃણ વનસ્પતિયુકત થશે.
તે અમૃતમેઘ સાત અહોરાત્ર ભૂમિને શીતળ કર્યા પછી અહીં સમેઘ નામક મહામેળ ઉત્પન્ન થશે. તે ભરત પ્રમાણ મમ લંબાઈથી યાવ4 વર્ષ વરસાવશે.
ઉકત વષણિી ઘણાં જ વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લિ, તૃણ, વક, હરિત, ઔષધિ, પ્રવાલ, અંકુર આદિ તિક્ત-કડુક-કષાય-અમ્બ અને મધુર ઈચ પ્રકારના સવિશેષને જન્માવશે. ત્યારે ભરતક્ષેત્ર પરૂઢ વૃક્ષ, ગુણ, ગુલ્મ, લતા, વલ્લિ, વ્રણ, પર્ણક, હરિત, ઔષધિથી યુક્ત થશે. ઉપચિત વિચા-ગ-પ્રવાલઅંકુર-૫૫-ફળ યુક્ત સુખોપભોગ્ય થશે.
• વિવેચન-પ૧ :
તે કાળે અર્થાત ઉત્સર્પિણીના બીજા આરારૂપ, તે સમયે અર્થાત તેના જ પ્રથમ સમયાં, પુકલ - સર્વ અશુભ અનુભાવરૂપ ભરત ક્ષેત્રમાં રહેલ રૂક્ષ દાહાદિને પ્રશસ્ત ઉદક વડે સંવત - નાશ કરશે. પુકલ સંવર્તક, તે પર્જન્ય આદિ મેઘ ત્રણની અપેક્ષાથી મહાન મેઘ-૧૦,૦૦૦ વર્ષની અવધિવાળી એક વર્ષથી ભૂમિના ભાવુકપણાથી મહામેઘ પ્રગટ થશે - ઉદ્ભવશે.
ભરતગ પ્રમાણથી સાધિક ૧૪,૪૩૧ પ્રમાણ જેવું છે કે, કઈ રીતે? લંબાઈ વડે. આ ભાવ છે – પૂર્વ સમુદ્રથી આરંભીને પશ્ચિમ સમુદ્ર સુધી તેના વાદળો વ્યાપ્ત થશે. તે ભરતોત્ર સંદેશ - x • હશે. કોના વડે? વિડંભ અને બાહલ્યથી અથતિ જેટલો વ્યાસ ભરતોત્રના ઈષ સ્થાને - પ૨૬ યોજન, ૬-કળા અને યોજનના ૨૧-ભાગરૂપ છે, તેનાથી અતિરિક્ત સ્થાનમાં અનિયતપણાથી, આનો પણ વિકંભ છે. બાહરા-જેટલા જળ ભાર વડે જેટલા અવગાઢ ભરતક્ષેત્રની તત