________________
|૨૭૭
પશ્ચિમ વિદેહની અપેક્ષાથી તેમ છે. - x » X -
૧૩૩
પૂર્વાંગ - ચોર્યાશી લાખ વર્ષ પ્રમાણ. પૂર્વ - પૂર્વાંગને જ ૮૪ લાખ વર્ષ વડે ગુણવા.
એ પ્રમાણે ૮૪ લાખ વર્ષે ગુણવાથી ઉત્તરોત્તરના સ્થાન પ્રાપ્ત થાય છે. અંતિમ
સ્થાન ૧૯૪ અંકથી થાય.
અવસર્પિણીનો પહેલો વિભાગ તે પ્રથમા અવસર્પિણી.
ભગવન્ ! જ્યારે દક્ષિણાદ્ધમાં પહેલી અવસર્પિણી પ્રાપ્ત થાય છે, ત્યારે ઉત્તરાદ્ધમાં પણ ઈત્યાદિ સ્પષ્ટ છે. વિશેષ એ કે – પૂર્વ, પશ્ચિમમાં અવસર્પિણી કે ઉત્સર્પિણી હોતી નથી. કેમ ? તે કહે છે – સર્વથા એક સ્વરૂપ ત્યાં કાળ કહેલ છે.
- X -
હવે પ્રસ્તુત અધિકારનો ઉપરાંહાર કરતાં કહે છે – કૃત્ત્રમાં અનંતરોક્ત સ્વરૂપવાળી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ - આધ દ્વીપની યથાવસ્થિત સ્વરૂપનું નિરૂપણ કરનારી ગ્રંથ પદ્ધતિ આ ઉપાંગમાં છે.
સૂર્યપ્રજ્ઞપ્તિ - સૂર્ય અધિકાર પ્રતિબદ્ધ પદ પદ્ધતિ વસ્તુ - મંડલ સંખ્યાદિનો સમાસ - સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિ મહાગ્રંથની અપેક્ષાથી સંક્ષેપથી તે સમાપ્ત થાય છે. હવે ચંદ્ર વક્તવ્યનો પ્રશ્ન કહે છે –
ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં બંને ચંદ્રો ઉત્તર-પૂર્વ દિશા ભાગમાં ઉદિત થઈને પશ્ચિમ-દક્ષિણ દિશા ભાગમાં અસ્ત પામે છે, ઈત્યાદિ જે રીતે સૂર્યવક્તવ્યતા કહી છે, તે રીતે ચંદ્ર વક્તવ્યતા કહેવી. યથા અને વા શબ્દથી અહીં - [ભગવતીજી સૂત્રના] પાંચમાં શતકનો દશમો ઉદ્દેશો “ચંદ્ર” નામે છે, તે જાણવો.
ક્યાં સુધી આ સૂત્ર ગ્રહણ કરવું? તે કહે છે -
જ્યાં સુધી તેમાં અવસ્થિત કાળ કહેલ છે, ત્યાં સુધી, હે શ્રમણ ! હે આયુષ્યમાન્ ! અહીં પણ ઉપસંહાર કરવાને માટે કહે છે ફખ્રસા ઈત્યાદિ, વ્યાખ્યાન પૂર્વવત્, તફાવત એ કે – સૂર્યપ્રજ્ઞપ્તિ સ્થાને, ચંદ્રપ્રજ્ઞપ્તિ કહેવી. આ જ્યોતિકોના ચાર વિશેષથી સંવત્સર વિશેષ પ્રવર્તે છે, એથી તેનો ભેદ પ્રશ્ન કહે છે –
• સૂત્ર-૨૭૮ થી ૨૮૫ :
[૨૭] ભગવન્ ! સંવત્સર કેટલાં કહેલાં છે?
ગૌતમ ! પાંચ સંવત્સરો કહેલાં છે, તે આ પ્રમાણે - નક્ષત્ર સંવત્સર, યુગ સંવત્સર, પ્રમાણ સંવત્સર, લક્ષણ સંવત્સર અને શનૈશ્વર સંવત્સર [એ પાંચ છે.] ભગવન્ ! નન્ન સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ?
ગૌતમ ! બાર ભેદે કહેલ છે, તે આ પ્રમાણે – શ્રાવણ, ભાદ્રપદ, આસો જ યાવતુ પાટ.
અથવા બૃહસ્પતિ મહાગ્રહ, જે બાર સંવત્સર વડે સર્વ નક્ષત્ર મંડલનું પરિસમાપન કરે છે, તે નક્ષત્ર સંવત્સર છે.
૧૩૪
ભગવન્ ! યુગ સંવત્સર કેટલા ભેદે કહેલ છે ? ગૌતમ ! પાંચ ભેદે કહેલ છે, તે આ પ્રમાણે
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩
ચંદ્ર અને અભિવર્ધિત.
ભગવન્ ! પહેલાં ચંદ્ર સંવત્સરના કેટલાં વોં કહેલા છે ? ગૌતમ ! ચોવીસ પર્વો કહેલાં છે.
તે યુગ સંવત્સર કહ્યો.
-
ભગવન્ ! બીજા ચંદ્ર સંવત્સરના કેટલાં પર્વો કહેલાં છે ? ગૌતમ ! ચોવીશ પર્વો કહેલાં છે.
ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત,
એ પ્રમાણે ત્રીજાની પૃચ્છા. ગૌતમ ! ૨૬- પર્વો છે.
ચોથા સંવારના ચોવીશ પર્વો છે.
પાંચમાં અભિવર્ધિતના ૨૬- પર્વો કહેલાં છે.
એ પ્રમાણે બધાં મળીને પાંચ સંવત્સરિક યુગમાં ૧૨૪ પર્વો કહેલાં છે.
આદિત્ય [સૂ] અને અભિવર્ધિત.
તે આ પ્રમાણ સંવત્સર કહ્યો.
ભગવન્ ! પ્રમાણ સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ?
ગૌતમ ! પાંચ ભેદે કહેલ છે, તે આ પ્રમાણે
-
-
નક્ષત્ર, ચંદ્ર, ઋતુ,
ભગવન્ ! લક્ષણ સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમ ! તે પાંચ ભેદે કહેલ છે, તે આ પ્રમાણે
[૨૭] સમક નક્ષત્ર યોગ કરે છે, સમક ઋતુ પરિણત થાય છે, ન અતિ ઉષ્ણ - ન અતિ શીતરૂપે [ પરિણત થાય છે.] જે પ્રચુર જળયુકત હોય તે સમક નક્ષત્ર છે.
[૨૮૦] જ્યારે ચંદ્રની સાથે પૂર્ણમાસીમાં વિષમચારી નક્ષત્રનો યોગ થાય છે, જે કટુક હોય, વિપુલ વર્ષાયુક્ત હોય છે, તેને ચંદ્ર સંવત્સર કહેવામાં
આવે છે.
[૨૮] જેમાં વિષમકાળમાં વનસ્પતિ અંકુરિત થાય છે, ઋતુ ન હોય ત્યારે પુષ્પ અને ફળ આપે છે, જેમાં સમ્યક્ વર્ષા વરસતી નથી, તેને કર્મ સંવત્સર કહે છે.
[૨૮૨] જેમાં સૂર્ય પૃથ્વી, જળ, પુષ્પ અને ફળને પદાન કરે છે, જેમાં થોડી વર્ષાથી જ ધાન્ય સભ્યો નિષ્પન્ન થાય છે. સારી ફસલ થાય છે, તે આદિત્ય સંવત્સર કહેવાય છે.
[૨૮૩] જેમાં ક્ષણ, લવ, દિવસ, ઋતુ, સૂર્યના તેજથી તપ્ત રહે છે, જેમાં નિમ્ન સ્થળ જળ વડે પૂરિત રહે છે, તેને તું અભિવર્ધિત સંવત્સર જાણ [સમજ.]
[૨૮૪] ભગવન્ ! શનૈશ્વર સંવત્સર કેટલાં ભેદે કહેલ છે ? ગૌતમ ! અઠ્ઠાવીશ ભેટે કહેલ છે, તે આ –
[૮૫] અભિજિત્, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષ†, પૂર્વાભાદ્રપદ, ઉત્તરા