Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
શ્રીબીમyતનો-વાત...........આશ્ચર્ય છે કે શ્રી ભીમરાજની સેનાએ ઉડાડેલી ધૂળથી શત્રુરાજના મસ્તક - કપાળ ઉપર પાણીઓના બિન્દુઓ વધ્યા. આશ્ચર્યનું કારણ એ છે કે ધૂળ જ્યાં પડે છે ત્યાં પાણી હોય તો સુકાય છે, અને જ્યાંથી ધૂળ ખોદાય છે તે ભૂમિમાંથી પાણી નીકળે છે. અહીં કપાળ ઉપર ધૂળ પડી છે અને ત્યાંજ પાણી નીકળ્યું છે - એ આશ્ચર્ય છે. તેના પરિવાર માટે - શ્રીભીમરાજાની સેનાએ ઉડાડેલી ધૂળ કપાળ ઉપર પડતાની સાથે શત્રુરાજાઓને ડરના કારણે પરસેવો છૂટયો. - એ તાત્પર્ય
સમજવું..
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम्। व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता॥
૧૧૧