________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણચંદ્ર મહામુનિએ,
ઉત્તમ સંયમધર્મનું પાલન કર્યું. ભાવ-લેખના કરી, કર્મોની ઘણી નિર્જરા કરી. - અનિત્યાદિ બાર ભાવનાઓથી આત્માને ભાવિત કર્યો.
મિત્રી આદિ ચાર ભાવનાઓ આત્મસાત કરી. આ સર્વ જીવો સાથે ક્ષમાપના કરી. નિર્જન ભૂમિ પર ગયા.
વીતરાગ પરમાત્માઓને વંદના કરી. ક ટપાટપીપગમન' નામનું અનશન કર્યું. છે. કોઈ પણ દોષ ના લાગે, એ રીતે અનશન વ્રતનું પાલન કર્યું.
મુનિવૃન્દ એમનાં ચરણે વંદના કરે છે. * પ્રજાજનો એમની ભાવપૂજા કરે છે.
દેવલોકની અપ્સરાઓ નીચે ઊતરી આવી, મુનિવરની આસપાસ નંદનવન રચી, ગીત-ગાન ને નૃત્ય કરે છે. આ દેવી-દેવેન્દ્રો નીચે ઊતરી આવે છે. ને તેમની ભાવપૂર્વક સ્તવના કરે છે.
એક દિવસ એમનો પાર્થિવ દેહ છૂટી ગયો. એ એમનો આત્મા “સર્વાર્થસિદ્ધિ' નામના દેવલોકમાં ચાલ્યો ગયો... ૩૩ સાગરોપમ વર્ષો સુધી ત્યાં સુખો ભોગવશે.
૧૬
ભાગ-૩ + ભવ આઠમો
For Private And Personal Use Only