________________
સૂરિપુરંદર, યાકિનીમહત્તરાસૂનુ આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત આ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી વિરચિત પંજિકા સમન્વિત
લલિતવિસ્તા
સૂત્ર -
अहं नमः ।
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । હું નમઃ ।
--
શબ્દશઃ વિવેચન
ભાગ ૨
ગમવાળું ।।।।
સૂત્રાર્થ:
અભયને દેનારા ભગવાનને નમસ્કાર થાઓ, [૧૫]]
લલિતવિસ્તરા :
साम्प्रतं भवनिर्वेदद्वारेणार्थतो भगवद्बहुमानादेव विशिष्टकर्म्मक्षयोपशमभावाद् अभयादिधर्म्मसिद्धेः, तद्व्यतिरेकेण नैःश्रेयसधर्म्मासम्भवाद्, भगवन्त एव तथा तथा सर्वकल्याणहेतवः इति प्रतिपादयन्नाह'अभयदयाण 'मित्यादिसूत्रपञ्चकम् ।
લલિતવિસ્તરાર્થ :
હવે ભવનિર્વેદ દ્વારા અર્થથી ભગવાનનું બહુમાન હોવાને કારણે જ વિશિષ્ટ કર્મના ક્ષયોપશમનો ભાવ હોવાથી અભય આદિ ધર્મની સિદ્ધિ હોવાને કારણે તેના વ્યતિરેકથી=અભયાદિ સિદ્ધિના અભાવથી, નિઃશ્રેયસ ધર્મનો અસંભવ હોવાને કારણે ભગવાન જ તે તે પ્રકારે=અભયાદિ પ્રકારે, સર્વકલ્યાણના હેતુ છે, એ પ્રમાણે પ્રતિપાદન કરતાં અભયદયાણં ઈત્યાદિ સૂત્રપંચકને કહે છે