Book Title: Lalit Vistara Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 211
________________ ૧૮૮ લલિતવિસ્તરા ભાગ-૨ છે બ્રહ્મથી સંસારી જીવો સાદિ પૃફ થયા છે ઈત્યાદિ જાણવાના પ્રયોજનનો અભાવ જ છે. ll કૂવામાં પડેલાનું ઉતારણકર્તાને તેના ઉપાયનું માર્ગણ ન્યાય છે, પરંતુ કેવી રીતે આ પડ્યો તેને જાણવાનું પ્રયોજન નથી; કેમ કે હન્ત ! તે પ્રકારે દર્શન જ છે=પ્રત્યપધારણ કરનાર પુરુષને તે પ્રકારે દર્શન જ છે-કૂવામાં પડેલાને કૂવામાંથી કાઢવાના ઉપાયના માર્ગણનું જ દર્શન છે. II3II એ રીતે ભવકૂપપતિત જીવોનું ઉતારણ કરનારને પણ શેષના બુદાસ દ્વારા વચનથી તેના ઉપાયનું માર્ગણ અત્યંત ઘટે છે. llll અને આ રીતે (વચનના પ્રામાણ્યથી) અદ્વૈત હોતે છતે નીતિથી વર્ણ વિલોપાદિ અસંગત છે; કેમ કે બ્રહામાં વર્ણનો અભાવ છે અને ક્ષેત્રના જાણનારાઓના સંસારી જીવોના, મુક્ત-અમુક્તરૂપ દ્વૈતનો ભાવ છે. આપણા ઈત્યાદિ – એ પણ પૂર્વના કથનથી પ્રતિક્ષિપ્ત છે; કેમ કે શ્રદ્ધામાત્ર ગમ્યપણું છે. અહીં પ્રશ્ન થાય કે વચનથી તેનો સ્વીકાર થશે, તેના નિરાકરણ માટે બીજો હેતુ કહે છે – દષ્ટ-ઈષ્ટ અવિરુદ્ધ વચનનું જ વચનપણું છે, અન્યથા દષ્ટ-ઈષ્ટ અવિરુદ્ધપણું ન હોય તો, તેનાથીeતે વચનથી, પ્રવૃત્તિની અસિદ્ધિ છે; કેમ કે વચનોનું બહુપણું હોવાથી પરસ્પર વિરુદ્ધની ઉપપત્તિ છે=ભિન્ન ભિન્ન દર્શનના વચનોમાં પરસ્પર વિરુદ્ધની ઉપપતિ છે. અહીં પૂર્વપક્ષી કહે કે વિશિષ્ટ વચનથી પ્રવૃત્તિ થશે તેના નિરાકરણ માટે બીજો હેતુ કહે છે – વિશેષનું દુર્લક્ષપણું છે; કેમ કે એકની પ્રવૃત્તિથી એક વચનની પ્રવૃત્તિથી, અપરનું બાધિતપણું છે, તેના ત્યાગથી=બાંધક વચનના ત્યાગથી, ઈતરમાં પ્રવૃત્તિ કરાયે છતે યદચ્છા છે; કેમ કે વચનનું અાયોજકપણું છે. કેમ વચનનું અપ્રયોજકપણું છે? તેમાં હેતુ કહે છે – તદંતરથી નિરાકરણ છે. પંજિકા - एतेन–ब्रह्मनिरासेन, यदाह कश्चिदेतत् तदपि प्रतिक्षिप्तमिति योगः, उक्तमेव दर्शयति, परमब्रह्मे त्यादिरार्याः, પરમબ્રહાર=પુરુષાતન્નક્ષUાણ, શાસ્ત્રજ્ઞોસિદ્ધાક્ષેત્રવિ=નીવાડ, ગંગા=વિમા II:, વ્યવસ્થિત = प्रतिष्ठिताः, कुतः प्रमाणादित्याह- वचनाद आगमात्, ते च द्विधा इत्याह- वह्निस्फुलिङ्गकल्पाः पृथगेव विचटनेन संसारिणः, 'समुद्रलवणोपमास्त्वन्ये' यथा समुद्रे लवणमपृथगेव लीनतया व्यवस्थितम्, एवं मुक्तात्मानः प्राग्विचटनात् संसारिणोऽपि च ब्रह्मणीति।।१।। 'सादी'त्याद्यार्यात्रयं सुगममेव, परं 'हन्त तथादर्शनादेवेति हन्तेति प्रत्यवधारणे, प्रत्यवधारयतः, तथादर्शनादेव-कूपपतनकारणविचारणमन्तरेणोत्तारणोपायमार्गणस्यैव दर्शनात्। 'शेषव्युदासेने'ति, वचनव्यतिरिक्तप्रमाणपरिहारेण साद्यनादिविचटनविचारपरिहारेण वा।।२-४ ।। 'एवं

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278