Book Title: Lalit Vistara Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 222
________________ નમો જિણાણં જિયભયાણં पत्रिका : १८७ अभ्युच्चयमाह न च नैव, उपायमार्गणमपि = उत्तारणोपायगवेषणमपि परोपन्यस्तं 'न विचाररूपं' किन्तु विचाररूपमेव, यदि नामैवं ततः किमित्याह - तत् = तस्माद्, इहापि = उत्तारणोपाये (अपि) आस्तां तावत्प्रकृतवचनार्थे, विचारो - विमर्शः, अनाश्रयणीय एव =न विधेय एव परमते । अथातीन्द्रियत्वाद् युक्तेरविषयो वचनार्थः, इदं च कूपपतितोत्तारणं तथाविधं न भविष्यतीत्याशङ्क्याहदैवायत्तं च = कर्माधीनं (च), तद् = उत्तारणं, ततः किमित्याह- अतीन्द्रियं च इन्द्रियविषयातीतं च तदुत्तारणहेतुः दैवं = कर्म्म, इति = अस्माद्धेतोः, युक्तेः = विचारणस्य, अविषयो, भवन्मतेन वचनमात्रस्यैव विषयत्वात् कथं तत्र सम्यगविज्ञाते तदायत्तायोत्तारणाय प्रवृत्तिरिति ? | पुनरप्यभिप्रायान्तरमाशङ्क्याह- शकुनाद्यागमयुक्तिविषयतायां तु शकुनाद्यागमाश्च, 'आदि'शब्दाद् ज्योतिष्काद्यागमग्रहो, युक्तिश्च - विचारः, तद्विषयतायां तु दैवस्यानुकूलेतररूपस्य, समान एव प्रसङ्गः इतरत्रापि-परमब्रह्मादावतीन्द्रिये वचनार्थे, तदपि युक्त्यागमाभ्यां विचारयितुं प्रयुज्यत इत्ययुक्तमुक्तं प्राक् 'सादिपृथक्त्वममीषामनादि चे 'त्यादि । 'इतिः ' प्रक्रमसमाप्त्यर्थः, तस्मात् = वचनमात्रस्याप्रामाण्यात् यथाविषयं = कषादिसर्वविषयानतिक्रमेण, त्रिकोटिपरिशुद्धविचारशुद्धितः = तिसृभिः कषच्छेदतापलक्षणाभिरादिमध्यावसानाविसंवादलक्षणाभिर्वा कोटिभिः, परिशुद्धो= निर्दोषो यो विचारो - विमर्श:, तेन या शुद्धिः = वचनस्य निर्दोषता, तस्याः सकाशात् प्रवर्त्तितव्यं हेयोपादेययोः । पत्रिकार्थ : अभ्युच्चयमाह ..... हेयोपादेययोः ।। अल्युय्ययने हे छे=पूर्वमां पहाड उघाडशुगमात्र छे तेम કહીને પુરુષાદ્વૈતવાદીનું વચન સંગત નથી તેમ સ્થાપન કર્યું. હવે તેનું અન્ય વચન સંગત નથી તે બતાવવા માટે અમ્યુચ્ચયને કહે છે – ઉપાયનું માર્ગણ પણ=પર વડે ઉપન્યસ્ત કૂવામાંથી ઉત્તારણના ઉપાયનું ગવેષણ પણ, ‘ન વિચારરૂપ’ નથી જ, પરંતુ વિચારરૂપ જ છે, જો આ પ્રમાણે છે=કૂવામાં પડેલાને બહાર કાઢવાનો ઉપાય વિચારરૂપ જ છે એ પ્રમાણે છે, તેનાથી શું ?=તેનાથી શું પ્રાપ્ત થાય? એથી કહે છે તે કારણથી અહીં પણ=ઉત્તારણના ઉપાયમાં પણ, પ્રકૃત પ્રવચતાર્થના વિષયમાં તો દૂર રહો પરંતુ ઉત્તારણના ઉપાયમાં પણ, વિચાર અનાશ્રયણીય છે=પરમતમાં વિધેય નથી જ અર્થાત્ જેમ પરમતમાં બ્રહ્મમાંથી વિચટન કેમ થયું, તેનાં કારણો શું છે તેનો વિચાર અનાશ્રણીય જ છે તેમ કૂવામાં પડેલાના ઉત્તારણના ઉપાય વિષયક વિચાર પણ અનાશ્રયણીય ४ छे. અથથી પૂર્વપક્ષી કહે કે વચનનો અર્થ યુક્તિનો અવિષય છે; કેમ કે અતીન્દ્રિયપણું છે=બ્રહ્મમાંથી

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278