________________
નમો જિણાë જિયભયાણ
૧૮૧
વૈ=aહાસત્તા સાશા, શ્વિ–નાદિ, પર=ગવો, દેતુ=નિમિત્ત તિ–પર્વ, સાહસ, तल्लयेऽपि तस्मिन्-ब्रह्मणि, मुक्तात्मनो लयेऽपि, तथाविधैव-विचटनहेतुरेव, तद्वदेव-एकवारमिव, भूयः पुनः, पृथक्त्वापत्तिः विचटनप्रसङ्ग इति ।
તા: વિમ્ ? ત્યા
एवं-भूयः पृथक्त्वापत्त्या, हिः यस्माद्, भूयो भवभावेन पुनः संसारापत्त्या, न=नैव, सर्वथा शक्तिक्षयेणापि, जितभयत्वम् उक्तरूपं, यथा स्यात्तदाह (प्र०... तथाह) सहजभवभावव्यवच्छित्तौ तु-सहजस्य-ब्रह्मविचटनादेः कुतोऽप्यप्रवृत्तस्य जीवतुल्यकालभाविनो, भवभावस्य-संसारपर्यायस्य, व्यवच्छित्तौ-क्षये, पुनः किम्? इत्याहतत्तत्स्वभावतया तस्याः-सहजभवभावव्यवच्छित्तेः (तत्स्वभावतया-) जितभयत्वस्वभावतया 'भवत्येतदि'त्युत्तरेण सह संबन्धः, कीदृशमित्याह-निरुपचरितं तात्त्विकं, कुत इत्याह- उक्तवत् प्रागुक्तशिवाचलादिस्थानप्राप्तिन्यायेन, शक्तिरूपेणापि भययोग्यस्वभावेनापि, किं पुनः साक्षाद् भयभावेन, अत एवाह- सर्वथा सर्वप्रकारैः, भयपरिक्षयो-भयनिवृत्तिः, इति-अस्माद्धेतोः, एतत्-जितभयत्वमिति । પંજિકાર્થ:
ગનેનેચર... નિમીત્વતિ છે અને નેત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, આના દ્વારા=ભાવથી જિતભયત્વના નિર્દેશ દ્વારા, પરમબ્રહમ સ્વરૂપ અદ્વૈત હોતે છતે મુક્ત છે=ક્ષીણ ભવવાળા છે, તેઓનો=અદ્વૈત મુક્તનો વ્યવચ્છેદ=નિરાસ, કરાયો, વૃત એ શબ્દ લલિતવિસ્તરામાં વ્યવછેઃ પછી અધ્યાહાર છે, કયા કારણથી ?=કયા કારણથી અદ્વૈત મુક્ત મતનો વ્યવચ્છેદ કરાયો ? એથી કહે છે– દિ=જે કારણથી, ત્યાં અદ્વૈતમતમાં, ક્ષેત્રજ્ઞ=સંસારી જીવો, પરમબ્રાના વિસ્ફલિંગ જેવા છે–પરમ પુરુષના અવયવો જ છે, જો આમ છે=સંસારી જીવો પરમબ્રહાના અવયવો જ છે એમ છે, તેનાથી શું?=તેનાથી શું સિદ્ધ થાય ? એથી કહે છે – તેઓના=ક્ષેત્રજ્ઞ જીવોના=સંસારી જીવોના, તેનાથી પૃથભાવમાં=પરમબ્રહાથી વિચટનમાં, બ્રહ્મસત્તાથી જ કોઈક કાલાદિ અન્ય હેતુ=અન્ય નિમિત, નથી જ, એ રીતે તે=બ્રહ્મ સત્તા, તેના લયમાં પણ=તે બ્રામાં મુક્ત આત્માના લયમાં પણ, તેવા પ્રકારની જ વિચટન હેતુ છે, તેની જેમ જ એક વખતની જેમ જ, ફરી પૃથક્વતી આપત્તિ છે=વિચટનનો પ્રસંગ છે.
તેનાથી શું ?=બ્રહામાં લય પામેલા મુક્ત આત્માઓને પણ એક વખતની જેમ ફરી વિચટનનો પ્રસંગ છે એમ પૂર્વમાં કહ્યું તેનાથી શું પ્રાપ્ત થાય? એને કહે છે – હિ=જે કારણથી, આ રીતે ફરી પૃથક્તની આપત્તિ હોવાથી ફરી ભવભાવ હોવાને કારણે=ફરી સંસારની આપતિ હોવાને કારણે, સર્વથા જિતભયત્વ શક્તિક્ષયરૂપે પણ ઉક્તરૂપવાળું જિતભયત્વ, નથી જ, જે પ્રમાણે થાય=જે પ્રમાણે સ્વીકારવાથી સર્વથા જિતભયત્વ થાય, તેને કહે છે – વળી, સહજ ભવભાવની વ્યવચ્છિત્તિ થયે છતે=બ્રા વિચટનાદિ કોઈનાથી પણ અપ્રવૃત્ત જીવના તુલ્યકાલભાવિ ભવભાવની અર્થાત