________________
વ્યંતરેન્દ્રનું સ્થાન
એ પ્રમાણે વ્યંતરીનુ' વચન વિભૂષિત તે વ્યંતરીની સાથે બહુ સાથે જેમ દેવ તેમ ક્રીડા કરી.
તેવા અદ્દભુતસ્થાનમાં નિવાસ કરતા રાજા વ્યંતરી સાથે ક્રીડા કરતા છતાં સ્વર્ગમાં વાસ કરતા ઇંદ્રને તૃણ સરખા પણ માનતા ન હતા.
દેવની અનુકૂળતા હાય તા વિપત્તિ પણ સપત્તિદાયક થાય છે. જો એમ ન હોય તેા સરોવરમાં પડવાથી તેને સુખ કેમ થયું ? ત્યાં દુયનૃપને બહુ આન ંદ હતા છતાં પણ તેના હૃદયમાં મિત્રના વિરહરૂપ એક માઢુ દુઃખ જાગ્રત હતું.
૯૭
અંગીકાર કરી દિવ્ય અલકારાથી આન ંદથી રાજાએ ઉન્મત્ત દેવી
વ્ય તરેન્દ્રનુ સ્થાન
હવે તે હાથી અજાપુત્રને ઉપાડી સરોવરની નીચે ગયે। અને વ્યંતરાના સ્થાનમાં તેને મૂકીને અદૃશ્ય થઈ ગયા. કોઈ સમયે નહી જોયેલી તે સવ ભૂમિને નાના પ્રકારના મણીઓથી વ્યાપ્ત જોઈ તેને અજાપુત્ર પેાતાના મનમાં રત્નાની ખાણુ તરીકે માનવા લાગ્યા.
આ હાથી કાણુ હશે? મને અહીં શા માટે તે મૂકી ગયા ? અને તે પાતે કયાં ગયા ? એમ વિચાર કરતા તે અજાપુત્રને કોઈક ન્યતરે જોયા.
કરવાનું જાણે ઔષધ હાય તેવુ',
આ મારુ આશ્ચય છે કે,
આ બિચારા મનુષ્ય અહીં કયાંથી! એમ વિસ્મિત થયેલા તે દેવ તેને વ્યતરેદ્રના સ્થાનમાં લઈ ગયે.. જેની ચારે બાજુએ સુવર્ણ ના કિલ્લા શાલે છે. જે કિટ્ટાની ઉપર રત્નના કાંગરાએ દીપે છે. જેના નીચેના ભાગ મણીઓથી બાંધેલેા છે. જેની અંદર ઉંચાં તારણા બાંધેલાં છે.
સપત્તિઓનુ ક્રીડાસ્થાન, હૃદયને રતિભવન અને ચક્ષુષને સ્તંભન
७
તે વ્યંતરાનું સ્થાન જોવામાં આવ્યું.