________________
૧૧૯
ઉન્મત્તતાથી ઉન્મત્તાથી
દેશાટનની ઈચ્છાથી અજા પુત્ર પ્રયાણ કરવા લાગ્યા. દ્રોણસમુદ્રની ભર્તીથી વિટાયેલ, પત્તન–દેશાંતરથી આવતા કરીયાણુનું મથક, સંબોધબહુ લેકના સમાગમવાળું સ્થાન, ગ્રામ અને આકાર વિગેરે સ્થાનમાં સિદ્ધની માફક પરિબ્રણ કરતે અજા પુત્ર પિતાની દૃષ્ટિ સફળ કરતો હતો,
એક દિવસ તે વનની અંદર ચાલતું હતું, તેવામાં મધ્યાન્હ સમયે હાથીએ હરણ કરેલે કઈ પુરુષ તેના જેવામાં આવ્યો.
તે તેની નજીકમાં ગયો અને તે હાથીના કુંભસ્થલ ઉપર અચેતનની માફક રહેલા પુરુષને જોઈ તેને સ્વસ્થ કરવાની ઈચ્છા થઈ, કારણ કે પોપકાર એ પુરૂષનું લક્ષણ છે,”
બહુ ઝડપથી ચાલતા તે હાથીને અટકાવવા અજાપુત્રની શક્તિ ચાલી નહીં. તેથી તેણે અગ્નિવૃક્ષના ફલના ચૂર્ણ વડે તે હાથીને મનુષ્ય કર્યો અને ઠંડા ઉપચારો વડે પુરુષને પણ સચેતન કર્યો,
પછી અજા પુત્રે તેને પૂછ્યું, હે ભાઈ ! તું કેણ છે? તેણે પણ પિતાનું વૃત્તાંત કહેવાને પ્રારંભ કર્યો. વિમલવાહન
અહીંયાં વિજયપુર નામે નગર છે. જેની સમૃદ્ધિને દેવ પણ વખાણે છે. તેમાં મહાસેન નામે રાજા રાજ્ય કરે છે,
તે પરાક્રમમાં ઈંદ્ર સમાન છે. રણસંગ્રામમાં યમ સમાન જેના ખડગૂની ધારારૂપી જળમાં ડૂબકાં મારતા શત્રુઓ સુખેથી સ્વર્ગવાસા પામ્યા છે.
પૃથ્વી પર પહેલી જાણે ઈંદ્રાણી હોય તેવી સુકમલ કાંતિથી ભરપુર શીલવતી નામે તેની સ્ત્રી છે. તેને હું પુત્ર છું. મારું નામ વિમલવાહન છે.
- આ હાથીને વશ કરવા હું આરૂઢ થયે. મદોન્મત્ત થયેલે આ હાથી યમની માફક બહુ રેષથી મને ઉપાડીને ચાલતે થયે.