Book Title: Kumarpal Charitra Part 01
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Jain SMP Sangh

View full book text
Previous | Next

Page 277
________________ ૨૩૦ કુમારપાળ ચરિત્ર કેટલાક સુભટા શસ્ત્રાને ઉત્તેજિત કરતા હતા. ત્યારપછી ચૌલુકયના સૌન્યમાં સવ ત્ર ઘણી તૈયારી જોઈ અણુ રાજ પેાતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યા કે હાથીઆવડે ગજેન્દ્રની જેમ ઉદ્ઘત ભટાવડે વી’ટાયેલે આ ચૌલુકય રાજા અહી આવ્યે છે, યુદ્ધમાં એની આગળ હું' કેવી રીતે વિજય મેળવીશ. એમ વિચાર કરતાં તેને યાદ આવ્યું કે, જે ચારલટનામેકુમાર ચૌલુકયથી વિધિ કરી મારી પાસે આવ્યા હતા, તે તેના મના જાણનાર છે, માટે તેને પૂછવાથી તે તેની સર્વ હકીક્ત કહેશે, એમ વિચારી તરતજ તેણે ચારભટને પેાતાની પાસે એલાગ્યા. અને પૂછ્યું શત્રુનુ રહસ્ય તું બરાબર જાણે છે, માટે તેને જીતવાના ઉપાય તું કહે. ચારભટકુમાર ચારભટ વિનયપૂર્વક ખેલ્યા. હે દેવ ! હાલમાં કાઈ આપ્તપુરુષના મુખથી મે' સાંભળ્યુ' છે કે, ચૌલુકચ રાજા પ્રાયે કૃપણ અને કૃતજ્ઞ છે, તેથી તેના કેલ્હાર્દિક સામ તે વિકૃત થયા છે, તે તેમને સુવર્ણાર્દિક ધન આપી જલદી પેાતાના સ્વાધીન કરવા તમે યત્ન કરો. કારણ કે વશીકરણ વસ્તુઓમાં ઘન એ મુખ્ય છે, એમ કરવાથી પુત્રો જેમ પિતાને તજી દે છે, તેમ તે એકદમ ચૌલુકયનો ત્યાગ કરશે. જેથી તે નિષિ સની માફક શકિતહીન થઇ જશે. પેાતાના સામતાથી તજાયેલા આ રાજા ઘણું કરીને પલાયન થશે. અથવા ગવર્નીંથી યુદ્ધ કરશે તેા નપુસકની માફક મા જશે વળી વિશેષમાં તમારા પ્રસાદવડે ભગદત્તરાજાની માફક હું સંગ્રામમાં હાથીને ફેરવવાનું અને સિ ંહનાદ મૂકવાનું જાણુ છુ. માટે હાથીનું ભ્રમણ અને ગાઢ સિ'હુનાદવડે યુદ્ધમાં કુશલ એવા પણ ચોલુકયરૂપી હાથી દૂર નાશી જશે.

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320