________________
૧૧૭
વસંત્સવ
કૌતુકથી તેણે હા કહી. રાજાએ હુકમ કર્યો. હે સુભટો ! આ ચોરને મેષની માફક મારે.
પછી અજાપુત્ર છે . હે દેવ! મારું એક વચન સાંભળે. જે પરવતુની ચેરી કરે, તેને માર એ આપને ન્યાય છે, પરંતુ બીજે પણ ચાર હેય તેને પણ જરૂર તમારે મારે, એ વાત પત્ર પર લખે.
આ ઉપરથી અજાપુત્રનું કહેવું એમ હતું કે તમે પણ ચોર છે.” આવે એને અભિપ્રાય નહીં જાણવાથી રાજાએ રેષથી તે હકીક્ત પત્રમાં લખાવી.
ત્યાર પછી અજાપુત્ર છે. હે રાજન ! આ ન્યાય આપને પાળ પડશે.
રાજાએ તે વાત કબુલ કરી.
પછી અજાપુત્ર છે. આપની પાસે બે વસ્ત્ર છે, તે મારા છે, તેથી તમે પણ ચોર છે,
હે રાજન ! મારું કહેવું જે આ૫ અસત્ય માનતા હોય તે આ વ તમને કયાંથી મળ્યાં તેની પરંપરાની તમે તપાસ કરે.
રાજાએ તે વસ્ત્ર આપનારને પૂછ્યું.
આ વસ્ત્ર કોની છે? શ્રેષ્ઠીએ કહ્યું. આ વસ્ત્ર મને હજામે આપ્યાં હતા.
હજામને પૂછવાથી જવાબમાં તેણે જણાવ્યું કે આ વસ્ત્ર અજાપુત્રનાં છે.
આ વાત સાંભળી વિક્રમરાજાનું મુખ કંઈક ઉતરી ગયું અને તેણે અજા પુત્રને કહ્યું.
અન્ય પુરુષના આપવાથી આ વસ્ત્ર મેં લીધાં, તેથી હું ચાર ન જ ગણાઉં.
તે સાંભળી અજાપુત્ર પણ હાસ્ય કરી છે.
જે આપનું સમજવું એ પ્રમાણે હેય, તે હું પણ શેર ન જ ગણાઉં, કારણ કે મને આ હાર બીજાએ આપેલ છે.