Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२३९४
० कवितामृतकूपवचनसंवादः । ખલજન જો એમાં દ્વેષ ધરઈ અભિમાણી, તો પણિ સજ્જનથી એહની ખ્યાતિ મચાણી; ગુણ મણિ રયણાયર જગિ ઉત્તમ ગુણઠાણી,
જસ દિઈ ગુણિ સજ્જનનઈ સંઘ અનંત કલ્યાણી ૧૬/શા (૨૩) ખલજન તે નીચ જન, (જો) એહમાં દ્વેષ ધરણ્યે, યતિ: વનનક્ષમ્ - नौश्च खलजिह्वा च प्रतिकूलविसर्पिणी। जनप्रतारणायैव दारुणा केन निर्मिता ?।। (सूक्तमुक्तावली-३१/२०, कवितामृतकूप-१०) इति खललक्षणम् । વિપક્ષપરિમાપવર્ગનેનો સંહતિ - ‘ઇન’ તિા
खलोऽत्र द्वेष्टि मानाद् यदि तथापि सज्जनतोऽस्याः ख्यातिः।
गुणमणिजलधिरिहेयं गुणि-सुजन-सङ्घयशोदात्री ।।१६/७ ।। म प्रकृते दण्डान्वयस्त्वेवम् - यदि अत्र मानात् खलः द्वेष्टि तथापि सज्जनतः अस्याः ख्यातिः (विस्तरिष्यति)। इह इयं गुणमणिजलधिः गुणि-सुजन-सङ्घयशोदात्री (च) ।।१६/७।।
यदि अत्र = प्रकृतप्रबन्धवाण्यां मानाद् = मिथ्याऽभिमानात् खलः द्वेष्टि स्वोक्तञ्चालीकक वचनादिकं नैव मुञ्चति, “नौश्च खलजिह्वा च प्रतिकूलविसर्पिणी। जनप्रतारणायैव दारुणा केन निर्मिता ? ।।" ઉr (ભૂ.મુ.રૂ૩/૨૦, ૨..૩૦) રૂતિ સુમુવિની-વિતામૃતપવાનાહૂ “નૌઃ તરિ” (પ્ર.ના.મા.૬૮) રૂતિ
एकाक्षरनाममालायां सौभरिवचनादत्र नौः = तरणी बोध्या। खलः = निन्दालम्पटः, खपदेन निन्दायाः लपदेन च लम्पटस्य बोधनात् । तदुक्तं विश्वशम्भुना एकाक्षरनाममालिकायां “खशब्दोऽर्के वितर्के व्योम्नि અવતરણિકા :- વિરોધી વ્યક્તિના પરિણામ દેખાડી આ શાખાનો ગ્રંથકારશ્રી ઉપસંહાર કરે છે :
છે સજ્જનો ગુણગ્રાહી છે શ્લોકાર્થ :- જો અહીં અભિમાનના કારણે દુર્જન ષ કરે તો પણ સજ્જનોથી આ ગ્રંથની ખ્યાતિ થશે. તથા જિનશાસનમાં આ દ્રવ્યાનુયોગવાણી તો ગુણમણિના સાગર સમાન છે. તે ગુણિજનને, સજ્જનને અને સંઘને યશ-કીર્તિ આપે જ છે. (૧૬/૭)
શ્લેષ અલંકારથી ગર્ભિત વિચારણા ? વ્યાખ્યાર્થ :- પ્રસ્તુત પ્રબંધની ભાષાને વિશે મિથ્યાભિમાનના કારણે ખલ = નિંદાલંપટ પુરુષ દ્વેષ કરે છે તથા પોતે બોલેલા ખોટા વચન, અસ દોષારોપણ વગેરેને તે દુર્જનો છોડતા નથી. કારણ કે સૂક્તમુક્તાવલી તથા કવિતામૃતકૂપ ગ્રંથમાં જણાવેલ છે કે “નાવડી અને દુર્જનની = નિંદારસલપટની જીભ પ્રતિકૂલ જ ચાલનારી છે. લોકોને ઠગવા માટે જ આવી દારુણ એવી નાવડી અને દુર્જનની જીભ કોણે રચેલી હશે? પ્રસ્તુતમાં સૌભરિકૃત એકાક્ષરનામમાલા મુજબ “નૌઃ' શબ્દનો અર્થ નૌકા = નાવડી કરેલ છે. તેમજ “વત્ત' એટલે નિંદારસલપટ. કારણ કે “g' નો અર્થ નિંદારસ તથા “ત્ત’ નો અર્થ લંપટ થાય છે. એકાક્ષરનામમાલિકામાં વિશ્વશંભુએ “સૂર્ય, વિતર્ક, આકાશ, વેદન, પ્રશ્ન, નિંદા, નૃપ, લેપ, સુખ, શૂન્ય, ઈન્દ્રિય,