Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* निर्मलज्ञानकार्यपरामर्शः
२५७९
इत्थञ्चाऽपवर्गमार्गेऽभिसर्पन् स 'निर्मलं ज्ञानं निजस्वरूपप्रकाशनमात्रविश्रान्तम्। तद्धि निजनिर्मलस्वरूपप्रकाशनव्यतिरिक्तं नाऽन्यत् किञ्चित् कार्यं करोति । अतः तदभिन्नतया परिणतः ज्ञाताऽपि प शुभाऽशुभपर्यायपरिवर्तनादिक्रियायां व्यग्रो न भवति किन्तु निजशुद्धचैतन्यस्वरूप एव विश्राम्यति' इति द्रव्यानुयोगपरामर्शतो विज्ञाय, योगदृष्टिसमुच्चय (५)-ब्रह्मसिद्धान्तसमुच्चय (१९१)-ललितविस्तरा(पृ.१३) -द्वात्रिंशिका(१९/५)दिदर्शितं प्रथमं सामर्थ्ययोगं तात्त्विकधर्मसंन्यासनामानं (योगदृष्टि-९) समारोहति । तदनु ऋतम्भराप्रज्ञा-प्रातिभज्ञान-निजशुद्धात्मद्रव्यरमणतादिना पूर्वोक्तां (१/६) शुक्लध्यानफलभूतां र्श सिद्धसमापत्तिं लब्ध्वा, योगबिन्दुव्यावर्णितं (यो . बि . ३६६) वृत्तिसङ्क्षयं कार्त्स्न्येन कृत्वा, षोडशकोक्तं क (१५/८) तात्त्विकसामर्थ्ययोगकालीनम् अनालम्बनयोगं लब्ध्वा, द्वात्रिंशिकाप्रकरण (२०/१३)- योगसूत्रविवरण (१/४६) दर्शितं निर्बीजसमाधिं प्राप्य गुणश्रेणि-क्षपक श्रेण्यादिना घनघातिकर्मचतुष्टयोच्छेदतः शुद्धोपयोगद्वारा साकल्येन निजात्ममग्नः भूत्वा केवलज्ञानम् उपलभते ।
स च योगबिन्दु ( ३७७) दर्शितं अनाश्रवयोगं लभते । तदनु यथाऽर्ह सद्धर्मदेशनादिना भव्यात्मसु જે ધર્મસંન્યાસ નામના પ્રથમ સામર્થ્યયોગને મેળવીએ
(i.) આ રીતે મોક્ષમાર્ગે આગળ ને આગળ સરકતા સરકતા ‘નિર્મળ જ્ઞાન તો માત્ર નિજસ્વરૂપનું પ્રકાશન કરવામાં વિશ્રાન્ત થયેલ છે. નિજ નિર્મળસ્વરૂપનું પ્રકાશન કરવા સિવાય બીજું કશું પણ કામ કરતું નથી. તેથી તેવા જ્ઞાનથી અભિન્નપણે પરિણમેલો જ્ઞાતા એવો નિજાત્મા પણ શુભાશુભ પર્યાયની હેરા-ફેરીમાં અટવાતો નથી. પરંતુ પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જ સ્વાત્મદ્રવ્ય વિશ્રાન્તિ કરે છે, લીન થાય છે’ - આ હકીકતને દ્રવ્યાનુયોગપરામર્શથી = દ્રવ્યાનુયોગના પરિશીલનથી જાણીને તે સાધક ભગવાન યોગદૃષ્ટિ સમુચ્ચય, બ્રહ્મસિદ્ધાન્ત સમુચ્ચય, લલિતવિસ્તરા, દ્વાત્રિંશિકા પ્રકરણ વગેરેમાં વર્ણવેલા તાત્ત્વિક ધર્મસંન્યાસ નામના પ્રથમ સામર્થ્યયોગ ઉપર સારી રીતે આરૂઢ થાય છે.
કેવલજ્ઞાન પ્રાપ્તિનો અત્યંતર માર્ગ
Cu (સવનુ.) ત્યાર પછી આત્માર્થી સાધક ઋતંભરા પ્રજ્ઞા, પ્રાતિભજ્ઞાન, પોતાના જ શુદ્ધ આત્મદ્રવ્યમાં રમણતા-એકરૂપતા-એકાકારતા-તન્મયતા વગેરે મેળવે છે. તેના દ્વારા પૂર્વે (૧/૬) જણાવેલ । શુક્લધ્યાનફળસ્વરૂપ સિદ્ધસમાપત્તિને મેળવીને યોગબિંદુમાં (શ્લોક-૩૬૬) વર્ણવેલ વૃત્તિસંક્ષયને સંપૂર્ણપણે કરીને, ષોડશક પ્રકરણમાં દર્શાવેલ તાત્ત્વિક સામર્થ્યયોગકાલીન અનાલંબનયોગને મેળવીને, દ્વાત્રિંશિકા પ્રકરણ તથા યોગસૂત્રવિવરણ વગેરેમાં વર્ણવેલ ક્ષપકશ્રેણિકાલીન એવી નિર્બીજ સમાધિને પ્રાપ્ત કરીને, ગુણશ્રેણિ-ક્ષપકશ્રેણિ આદિના માધ્યમે ચાર ઘનઘાતિ કર્મોનો ઉચ્છેદ કરીને, શુદ્ધોપયોગ દ્વારા પરિપૂર્ણપણે નિજ આત્મામાં મગ્ન બનીને કેવળજ્ઞાન મેળવે છે.
o ૬/૭
* અનાશ્રવયોગ પછી પ્રકૃષ્ટ પરોપકાર
(સ.) તથા યોગબિંદુ ગ્રંથમાં વર્ણવેલ અનાશ્રવયોગને તે મેળવે છે. આ રીતે કષાયોને મૂળમાંથી ઉખેડીને, અનાશ્રવયોગને મેળવ્યા બાદ (તાત્ત્વિક સ્વકલ્યાણ પછી) જ તે યથાયોગ્યપણે સદ્ધર્મદેશના
可可可可不衕可
रा
णि