Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५९४ ० गीतार्थव्याख्या 0
१७/४ તે ગુરુના ઉત્તમ ઉદ્યમથી, ગીતારથ ગુણ વાધ્યો રે; સ તસ હિતસીખ તણઈ અનુસારઈ, જ્ઞાનયોગ એ સાધ્યો રે II૧૭/૪
તે જે શ્રી ગુરુ, તેહનો ઉત્તમ ઉદ્યમ = જે ભલો ઉદ્યમ, તેણે કરીનેં ગીતાર્થ ગુણ વાળો - गीतं जानन्ति इति गीतार्थाः, गीतं शास्त्राभ्यासलक्षणम्। તદુપર િસ્વસ સમારોપતિ – ‘તેષમિતિ
तेषामुत्तमोद्यमाद् गीतार्थतागुणो वृद्धिं प्रगतः।
तेषां हि हितशिक्षया ज्ञानयोग: साधितो मया।।१७/४ ।। म प्रकृते दण्डान्वयस्त्वेवम् – तेषाम् उत्तमोद्यमाद् गीतार्थतागुणः वृद्धिं प्रगतः। तेषां हि हितशिक्षया र्श मया ज्ञानयोगः साधितः ।।१७/४ ।। के तेषां = सिंहसूरीश्वराणाम् उत्तमोद्यमात् = शास्त्रविहितशास्त्राभ्यासगोचरपुरुषकाराद् गीतार्थतार गुणः वृद्धिं = प्रवृद्धिं प्रगतः। गीतं शास्त्राभ्यासलक्षणं जानन्ति ये ते गीतार्थाः, तद्भावः = 'गीतार्थता। सैव गुणोऽत्राऽवगन्तव्यः । + यद्वा गीतः = ज्ञातः अर्थः = छेदसूत्रस्य परमार्थः येन स गीतार्थः। यद्वा गीतेन = सूत्रेण
અવતરવિક :- તે ગુરુ ભગવંતોના ઉપકારની શૃંખલાને ગ્રંથકારશ્રી પોતાના ચિત્તમાં સમ્યફ રીતે આરોપિત કરે છે :
-- જ્ઞાનયોગસિદ્ધિ ન શ્લોકાર્ય - તે સદ્ગુરુઓના ઉત્તમ ઉદ્યમથી ગીતાર્થતા ગુણ વૃદ્ધિને પામ્યો છે. તેઓની જ હિતશિક્ષાથી મેં (= મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે) જ્ઞાનયોગ સાધ્યો છે. (૧૭૪)
: “ગીતાર્થની વ્યાખ્યા : નું વ્યાખ્યાથી - શ્રીવિજયસિંહસૂરીશ્વરજી મહારાજે કરેલા શાસ્ત્રાભ્યાસસંબંધી, શાસ્ત્રવિહિત ઉત્તમ વા ઉદ્યમના લીધે ગીતાર્થતા ગુણ પ્રકૃષ્ટ રીતે વૃદ્ધિને પામેલો છે. આ અંગે પૂજ્ય પદ્યવિજયજી ગણિવરે આ નવપદપૂજાની પ્રશસ્તિમાં “વિજયસિંહસૂરિ શિષ્યઅનુપમ, ગીતાર્થગુણરાગી' (નવપદપૂજા-કળશ-ત્રીજી . કડી) આવો ઉલ્લેખ કરેલ છે. આ નોંધપાત્ર બાબત છે. “તું નાનન્તિ શે તે નીતાર્થ ' - આ પ્રમાણે “ગીતાર્થ શબ્દની વ્યુત્પત્તિ છે. “ગીત' શબ્દનો અર્થ છે શાસ્ત્રાભ્યાસ. પ્રસ્તુત વ્યુત્પત્તિ મુજબ શાસ્ત્રાભ્યાસને જે જાણે તે ગીતાર્થ કહેવાય. તેનો ભાવ = પરિણામ = અવસ્થા એટલે ગીતાર્થતા = ગીતાર્થપણું = શાસ્ત્રાભ્યાસ જાણકારી. આવી ગીતાર્થતા એ જ પ્રસ્તુતમાં ગુણ તરીકે જાણવો. મતલબ કે કોને ક્યારે શું ભણાવવું? કોને કેટલું ભણાવવું? કેવી રીતે ભણાવવું? વગેરેની યથાર્થ જાણકારી ગીતાર્થ પાસે હોય છે.
હs “ગીતાર્થતા” ગુણની પ્રવૃદ્ધિ હS. (વા) અથવા તો “ગીતાર્થ ની બીજી પણ વ્યાખ્યા થઈ શકે છે. “જીત’ = જાણેલ છે “મર્થ • શાં.માં “ગુણે’ પાઠ.