Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬/૭ ० परद्रव्यसंसर्गेऽपि परस्वभावाऽपरिग्रहः ।
२४०९ પરવળ્યા guદેતો અહં ” (૩૫.૨૦૧૧) તિ ઉશરદચTથાન,
(B) “બેન વિનાતિ સે માતા, તે પદુષ્ય સંવU” (બાવા.9/6/૯/૧૬૬, પૃ.૨૨૬) રૂતિ आचाराङ्गसूत्रोक्तिम्,
(C) “છાત્રશપિ ચંદ્રવ્યસંસડ િતત્ત્વમાવISUરિપ્રદા” (ઇ.પૂ.33 ) રૂતિ થર્મપરીક્ષાવૃત્તિ,
(D) “સર્વોડ સ્વસ્જમાવે છવ નિવસતિ, તત્વરિત્યાગોન અન્યત્ર તસ્ય (વસતી) નિઃસ્વમાવતાપ્રસાદું” (અનુ..મૂ..પૃ.૨૦૮) તિ સનુયોગ દ્વારસૂત્રમત્તધારવૃત્તિમ્,
(E) “चरण-गुणस्थितिश्च परममाध्यस्थ्यरूपा न राग-द्वेषविलयमन्तरेणेति तदर्थिना तदर्थमवश्यं प्रयतितव्यम्" (ન.ર.પૃ.૨૨૨) રૂતિ નવરહોમ્િ,
(F) “પ્રશસ્તર-પયોઃ ૩પ નિવર્તનીયતા પરમાર્થતોડનુપાત્વિા (૩...૭૮૦ ) તિ अध्यात्ममतपरीक्षावृत्तिम्,
(G) “વિજ્ઞાનમદ્ ઘારવિદિતા વધ | યેન નિલગ જ સ્વયં શુદ્ધોગતિક્તા” (अ.बि.३/१३) इति अध्यात्मबिन्दुकारिकाम् एतादृशीश्चान्याः मोक्षार्थशास्त्रोक्तीः कषादिपरीक्षाशुद्धाः विरक्त-शान्तचित्तेन अयम् अधीते। બદલે વિરક્ત ચિત્તે, શાંતચિત્તે તે મોક્ષઉદ્દેશ્યવાળા શાસ્ત્રને ભણે છે. જેમ કે (A) “શરીર, ઘર, ધન, સ્વજન, મિત્ર અને પુત્રો - આ પદ્રવ્ય છે. તેનાથી હું જુદો છું - આ મુજબ ઉપદેશરહસ્યની ગાથા. | (B) “જે જ્ઞાનપરિણામથી જાણે છે, તે જ્ઞાનપરિણામ આત્મા જ છે. તે જ્ઞાનપરિણામને આશ્રયીને આત્માનો વ્યવહાર કરવો’ - આવી આચારાંગસૂત્રની ઉક્તિ.
(C) “ત્રણેય કાળમાં પરદ્રવ્યનો સંયોગ થવા છતાં પણ આત્મા પરદ્રવ્યના સ્વભાવને ગ્રહણ કરતો નથી - આવી ધર્મપરીક્ષા વ્યાખ્યાની પંક્તિ.
(D) “આત્મા વગેરે તમામ ચીજ પોતાના સ્વભાવમાં જ વસે છે. પોતાના સ્વભાવનો ત્યાગ કરીને છે અન્યત્ર તે વસે તો તે સ્વભાવશૂન્ય બની જવાની સમસ્યા સર્જાય' - આ અનુયોગસૂત્રમલધારવૃત્તિનું વચન. હા,
(E) “ચરણગુણસ્થિતિ = ચારિત્રના ગુણોનું (અથવા ચારિત્રનું અને જ્ઞાનનું) અવસ્થાન તો પરમમાધ્યશ્મસ્વરૂપ છે. તે રાગ-દ્વેષના વિલય વિના ન આવે. તેથી ચારિત્રગુણસ્થિતિના ઈચ્છક જીવે છે રાગ-દ્વેષના વિલય માટે અવશ્ય પ્રયત્ન કરવો'- આ પ્રમાણે નયરહસ્ય ગ્રંથનું કથન. | (F) “પ્રશસ્ત રાગ-દ્વેષને પણ અંતે તો કાઢવાના જ છે. તેથી તે બન્ને વિશેષ દશામાં પ્રયોજનભૂત હોવા છતાં) પરમાર્થથી ઉપાદેય નથી' - આ અધ્યાત્મમત પરીક્ષા વ્યાખ્યાનું વચન.
(G) “પ્રાજ્ઞ પુરુષે ધારાવાહીસ્વરૂપે-અખંડપણે તે ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો, જેનાથી જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મને અને રાગ-દ્વેષાદિ ભાવકર્મને ફેંકીને પોતે શુદ્ધસ્વરૂપે રહે - આ અધ્યાત્મબિંદુની કારિકા. આ અને આવા પ્રકારના બીજા પણ જે જે શાસ્ત્રવચનો સ્પષ્ટપણે મોક્ષપ્રયોજનવાળા જણાય તથા કષ -છેદ વગેરે પરીક્ષાથી શુદ્ધ થયેલા હોય તેનો તે વિરક્તપણે, શાંત ચિત્તથી અભ્યાસ કરે છે. 1. વેન વિનાનાતિ સ માત્મા, તે પ્રતીત્વ પ્રતિસાયો