Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२४३६ ० स्थिरायां कामभोगस्वरूपमीमांसा 0
૨૬/૭ बालधूलीगृहक्रीडातुल्या त्रपायै सम्पद्यतेऽत्र (योगदृष्टिसमुच्चय-१५५)। 'कामभोगाः (A) मोहजनिताः, - (B) મોહેતવા, (c) મોહરૂપE, (D) મોદીનુવન્યા, (E) સક્સેશનનિતા, (F) સક્સેશદેતવા,
(૯) સક્લેશરૂપ, (H) સત્સંશાનુવસ્થા , (I) હતાદત્તોપમાર, (૭) વિવાસ્વપ્નસવૃક્ષા, () ५. मायामयेन्द्रजालसदृशाः, (L) संक्रुद्धफणिफणाऽऽभोगतुल्याः एकान्तेन अनर्थदायिनः, (M) विपाकતેનું કારણ, (N) અન્તઃશસમી, (O) દુરન્તમપ્રમાદેવ, (P) નાનાહુતિથિન, () ઢોષશતાS SSત્તા, (ર) નિત્ય , (ડ) પાપો શરતી , (T) વત્તીસ્તમાર્ગવદ્ ૩ સારી, (U)
કશુવિરૂપા , N) સર્વથા હેયા , (W) મહાવિન્દનપર, () આત્મવિભૂતિવષ્યol:, (Y) વાવાનसमानाः, (Z) अनात्मस्वरूपाः' इति स्वान्तः स्पष्टम् आभासते वेद्यसंवेद्यपदप्रभावात् (योगदृष्टिसमुच्चय9૧૬-૬૭) / का शुद्धचैतन्याऽखण्डपिण्डैकरूपं परंज्योतिः स्वान्तः स्पष्टतया प्रतीयमानं परमार्थसत्स्वरूपेण भासते ।
सङ्कल्प-विकल्प-चिन्ता-स्पृहा-स्मृति-कल्पनाऽन्तर्जल्पादिकं भ्रान्तिगोचरतया प्रतिभासते । तदुक्तं स्थिराસાંસારિક ચેષ્ટા તેને બાળક ધૂળમાં ઘર બનાવીને રમત રમે તેવી લાગે છે. કારણ કે ધૂળ જેમ સ્વભાવથી અસુંદર છે તથા અસ્થિર છે તેમ ભોગસુખો સ્વભાવથી જ ખરાબ તથા અસ્થિર છે. તેથી તેવી ભોગચેષ્ટા તેને શરમ માટે બને છે. મતલબ કે ચક્રવર્તી વગેરેના ભોગસુખો મળી જાય તો પણ તેને તેવી પ્રવૃત્તિમાં શરમ આવે છે. સ્થિરાદૃષ્ટિમાં વર્તતા સમકિતીને પોતાની અંદર એવો પ્રતિભાસ થાય છે કે “આ કામભોગો (A) મોહજન્ય છે, (B) મોહના હેતુ છે, (C) મોહસ્વરૂપ-અજ્ઞાનસ્વરૂપ છે, (D) મૂઢતાના અનુબંધવાળા છે, (E) સંક્લેશજન્ય છે, (F) સંક્લેશના જ કારણ છે, (૯) સંક્લેશ સ્વરૂપ છે, (H) સંક્લેશના
અનુબંધવાળા છે, I) તત્કાલ મારનાર ઝેર જેવા છે, (J) દિવસે આવતા સ્વપ્રો જેવા મિથ્યા-આભાસિક છે નિષ્ફળ છે, () ઈન્દ્રજાળની જેમ માયામય-અવિદ્યામય છે, (L) અત્યંત ક્રોધે ભરાયેલા સાપની ફેણના (1 ફ્લાવા જેવા એકાન્ત અનર્થદાયી છે, (M) દારુણ વિપાકવાળા છે, (N) પગની અંદર ખેંચી ગયેલા ઝેરી
કાંટા જેવા અંદરમાં સતત ભોંકાય છે, (O) અતિદીર્ઘ ભવભ્રમણનું કારણ છે, (P) અનેક વાર અનેક આ પ્રકારની દુર્ગતિને દેનારા છે, (9) સેંકડો દોષોથી ખદબદતા છે, (R) ક્ષણભંગુર છે, (s) પાપના ઉદયમાં
શરણ બનનારા નથી, (T) કેળાના ઝાડના થડના મધ્યભાગની જેમ પોકળ છે, દમ વિનાના છે, અસાર છે, (U) અશુચિ-અપવિત્ર છે, જે સર્વથા ત્યાજ્ય છે, (W) મોટા બંધનસ્વરૂપ છે, () અનંત આનંદાદિ આત્મવિભૂતિને ઠગનારા છે, લૂંટનારા છે, (Y) ભડભડતા દાવાનળ સમાન છે, (2) અનાત્મસ્વરૂપ છે. આ કામભોગો મારું સ્વરૂપ નથી.” વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી સ્થિરા દૃષ્ટિમાં આવો પ્રતિભાસ અંદરમાં એકદમ સ્પષ્ટપણે થતો હોય છે, સહજપણે થતો હોય છે, પરોપદેશ વિના પણ થતો હોય છે.
માત્ર જ્ઞાનજ્યોત પારમાર્થિક 68 (શુદ્ધ) પોતાના અંદરમાં સ્પષ્ટપણે પ્રતીયમાન કેવળ શુદ્ધ ચૈતન્યના અખંડ પિંડ સ્વરૂપ પરંજ્યોતિ જ પરમાર્થસત્ સ્વરૂપે લાગે છે. શુદ્ધ જ્ઞાનજ્યોત જ તાત્ત્વિકપણે અનુભવાય છે. તે સિવાયના સંકલ્પ, વિકલ્પ, ચિંતા, આશા, સ્મૃતિ, કલ્પના, આંતરિક બબડાટ વગેરે તેને ભ્રાન્ત લાગે છે. ભ્રમવિષય