________________
દેશના ૯.
કર
अथवा औदारिकादिवगणारूपा वीस्रसया निप्पादिताः सन्नो ये जीवप्रयोगणैकेन्द्रियादिशरीरप्रभृतिपरिणामान्तरमापादितास्ते मिश्रपरिणताः,
મિશ્રસાપરિણત પુદગલે. શાસનની સ્થાપના સમયે, ભવ્યજીના ઉપકારાર્થે. શ્રીગણધરદેવે કરેલી દ્વાદશાંગીની રચનામાં, પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રના અષ્ટમ શતકને પ્રધમ ઉદેશે ચાલે છે. વ્યાખ્યાકાર શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજાએ વ્યાખ્યામાં જણાવ્યું કે પુદગલના પરિણામે ત્રણ પ્રકારના છે. એ ત્રણ પ્રકાર આપણે જોઈ ગયા, અને કાંઈક વિચારી પણ ગયા. એ ત્રણ પ્રકાર કયા?, ૧. સ્વભાવ-પરિણા, ૨. પ્રગ-પરિણત, ૩. મિત્ર-પરિણત.
નામકર્મના નિર્માણકર્મોદયે જીવના જે વ્યાપારથી પુદગલે શરીરાદિપણે પરિણમે છે તે પુદગલેને પ્રગ-પરિણત કહેવાય. આ રીતે શરીર, મન, વચનપણે તે પુદ્ગલે પરિણમે છે.
જવના વ્યાપારથી શરીર રચાય છે, છતાં એ શરીર જીવ પિતે ધારે તેવું મારું અગર નાનું અગર અમુક પ્રકારનું બનાવી શકતું નથી. પિતાના પ્રયાસથી થતું શરીર પણ તેવું કેમ ન બનાવાય?, એ પ્રશ્ન થઈ શકે છે; માટે સમાધાનમાં સમજી લે કે ઘાટને આધાર નિર્માણ કર્મના ઉદય પર રહ્યો છે. ધાર્યા મુજબ તમે અક્ષર પણ કાઢી શકે છે? કોઈના અક્ષર મોતીના દાણા જેવા અને કેઈન જોવાય ન ગમે તેવા માટે વયવાળો મનુષ્ય ધારે તે ય ન્હાનાં બાલક જેવા અક્ષર કાઢી શકતું નથી, તેમ જ ન્હાને બાલક મેટા મનુષ્ય જેવા અક્ષર નથી કાઢી શકતે. વસ્તુ અભ્યાસ પ્રમાણે જ બને છે. અક્ષર લખનાર પિતે છે. છતાં
ત્યાં મરજી ચાલતી નથી. તેજ રીતિએ જીવ શરીર ધારણ કરે છે. બનાવે છે, બાંધે છે, વધારે છે એ તમામ વાત સાચી, તથાપિ તેને તમામ ઉદ્યમ કર્માધીન હેવાથી જેવું નિર્માણ નામકર્મ હોય તેવું જ શરીર જીવથી બની શકે છે, અને બનાવી શકાય છે. નિર્માણ નામકર્મની આધીનતામાં રહેલા જીવે તથાવિધ પ્રયત્ન પૂર્વક પરિણમવેલા પુદગલેને પરિણામ તે પ્રગ-પરિણામ કહેવાય. દશ્ય પદાર્થો માત્ર તમામ)માં પુગલે પ્રગ-પરિણત છે. જે જે પદાથ લઈએ છીએ, નજરે દેખીએ છીએ તે તે જીવે પરિણાવેલા છે. એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com