Page #1
--------------------------------------------------------------------------
________________
Bollbllidka 18
જૈન ગ્રંથમાળા. દાદાસાહેબ, ભાવનગર, ફોન: ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬
गमोत्थु णं सपण स भगवओ गोयमसामिस्स ॥
શ્રીભગવતી સૂત્રની છે દેશનાઓ છે
===============
( આઠમું શતકે ).
યુગલપરિણમન-વિષયક-૪૯દેશનાએ,
નારકી અને તેના દુ:ખા; અને ધર્મરત્ન-પ્રકરણ-દેશના સારાંશ.
દેશનાકાર:
પૂ. આગમાદ્ધારક જૈનાચાર્ય શ્રીસામાનન્દસૂરીશ્વરજી મહારાજ.
સં ગ્રાહુ કઃ-પં. શ્રીહેમસાગરજી ગણી.
Shree Sucharmaswami Gyanbhandar-Umara, Surat
Page #2
--------------------------------------------------------------------------
________________
2000 ( () ;
dobit000000dddddd
સંખે 2ધ્યા , નાશપ નામ'. ममोत्थु ममणम्म भगवओ गोयममामिम्म । ના લઈuળ
. નો ડાન્સ – નખ : Sજપ ૨ 4 ર પ નજર
ગઈ ત5 ) 1 મનો ૨ વિજપ ના જન્મ વીજળી
૬૨ - ૬૩ - 1 • ૧૧ Mો તમામ વાણી - 50 રૂ ની
રે ! Aજ ૧૧ નો ઢેક માળ નોતરૂ પેe
શ્રીભગવતી સત્રની દેશનો
( આઠમું શતક. ) પગલપરિણમન-વિષયક- નાઓ,
નારકી અને તેના દુખે; અને ધર્મરત્ન-પ્રકરણ-દેશના સારાંશ.
D()())))))))))))જી (2)
2 tbittabhttbittababababababababಮಿಕtbsp
દેશનાકાર૫. આગમહારક-જૈનાચાર્ય શ્રીસાગરાનન્દસૂરીશ્વરજી મહારાજ
સંગ્રહ -પં. શ્રીમસાગરજી ગણી.
વીર સં..૨૪૭૫) વિક્રમ સં. ૨૦૦૫ ઈ. સ. ૧૮૪J
કિંમત રૂ. ૪-૮-૦
પ્રમાનિ. નકલ-૬૦
201000004770074707474:7:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
=
=
=
=
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
- - - -
-
.દાઈ ઇન્ડક
પૂ. મુનિ મહારાજ શ્રી અમરેન્દ્રસાગરજી તથા શ્રી મનોજ્ઞસાગર. મમ્હારાજશ્રીની શુભ પ્રેરણાથી આ ગ્રંથમાં સડાય કરનારના શુભ નામે.
- ~ - ~~-~૭પ૧) શ્રી ચિંતામણું પાર્શ્વનાથ ભગવાનની પેઢી, નવસારી. ર૦૧) શેઠ વાડીલાલ મનસુખલાલ બાટલી બાઈકુાં.વાળા મુંબઈ. ૧૫૧) શા. નેમચંદ ક્કીરચંદ હ. મગનભાઈ નેમચંદ, મરેલી. ૧૦૧) ગાંધી શંકરલાલ મહાસુખલાલ હ. તેમના સુપુત્ર નગીનદાસ.
મોદી કાંતિલાલની પ્રેરણાથી, પંચમહાલ-વેજલપુર
અધont
.
"'
:
કાર અને . .
''
: : :
.
.
.
પ્રકાશિકા -
મુદ્રકશ્રી સિદ્ધચક-સાહિત્ય છે pક્કીરચંદ મગનલાલ બદામી પ્રચારક સમિતિ.
છે “જૈન વિજ્યાનંદ” પ્રી. પ્રેસ, ગોપીપુરા, સુરત,
હવાડીયા ચકલા, સુરત
-
w
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
દેશના-દાતા.
પૂ. આગમાÇારક આચાર્યદેવશ્રીમત્ સાગરાનંદસૂરીશ્વરજી. ૰
જન્મ વિ. સ. ૧૯૩૧ કપડવણજ. પન્યાસપદ વિ. સ. ૧૯૬૦ રાજનગર.
Surat
卐
દીક્ષા વિ. સ. ૧૯૪૭ લીંબડી સૂરિપદ. વિ. સં. ૧૯૭૪ સુરત.
www.u
Page #5
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
वर्तमानशाशनाधिपति श्रीवर्द्धमानस्वामिने नमः ।
ઉપદ્યાત રિ સંવત
૧૯૯ ની સાલમાં શ્રી સિધ્ધગિરિ (પાલીતાણ) શ્રી વર્ધમાન જેના આગમમંદિરની પ્રતિષ્ઠાના અભૂતપૂર્વ મહત્સવ બાદ શ્રી નવપદજીની શાશ્વતી એળીની આરાધના ધામધૂમથી કપડવંજ શહેરમાં ઉજવવા માટે જયન્ત મેટલ કુ. ના માલીક દાનવીર શા. ચીમનલાલ ડાહ્યાભાઈએ આગ્રહ
ભરી વિનંતિ કરી. પરમ પૂજ્ય આગમોદ્ધારક આગમ વાંચના દાતા, શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર સંસ્થા તથા સુરત તામ્રાગમ મંદિરાદિ અનેક સુસંસ્થા સંસ્થાપક, અજોડ આગમના અભ્યાસી, આચાર્ય મહારાજ શ્રી શ્રી શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજ સાહેબે તેઓની ભક્તિપૂર્ણ વિનતિને સ્વીકાર કર્યો. અને પિતાના વિશાળ શિષ્ય પ્રશિવાદિ પરિવાર સાથે લાંબો વિહાર કરી કપડવંજ જે પિતાની જન્મભૂમિ પણ છે, ત્યાં અપૂર્વ સ્વાગત સાથે પધાર્યા. સિદ્ધચક્રની આરાધના પ્રસંગે શ્રી પાળ મહારાજા મયણું સુંદરીના આકર્ષક દશ્ય પણ ખડા કરવામાં આવ્યા હતાં. દેશ દેશાવરથી આરાધકોની સંખ્યા પણ ઘણી આવી પહોંચી હતી અપૂર્વ ઉદલાસથી આરાધના સમાપ્ત થઈ
શ્રી કપડવંજ શહેરના જ્ઞાનવૃદ્ધ અને વૃદ્ધ શ્રાવકેની ચીરકાળથી આચાર્ય મહારાજને ચતુર્માસ કરાવવાની ભાવના હતીજ, ઘણી વખત વિનતિઓ પણ કરી હતી. તેમજ સમુદાયમાં કપડવજના ઘણા સાધુ એ પણ દિક્ષિત થયેલાં. તે સર્ષ સુગ સાંપડવાથી આખા શ્રી સંઘે મળી ચતુર્માસ ની વિનંતિ કરી. અને તેને સ્વીકાર પણ થયે.
હવે ચોમાસામાં વ્યાખ્યાનમાં કયું સૂત્ર વાંચવું! એ વિચારતાં શ્રી સંઘની એવી ભાવના થઈ કે આગળના વર્ષે વેચાયેલ શ્રી ભગવતી સૂત્ર જ્યાંથી અધુરૂ રહેલ છે, ત્યાંથી આગળ સાંભછીએ તો ઠીક. પૂજય શ્રી આચાર્ય મહારાજને તે પ્રમાણે વિનંતિ કરી અને તે પ્રમાણે શ્રી ભગવતી સૂત્રનું આઠમું શતક અને ભાવનાધિકારે ધર્મરત્ન પ્રકરણ શરૂ કર્યું.
શ્રી ભગવતી સૂત્રના આઠમા શતકમાં પુદ્ગલ પરિણામને અંગે વિશિષ્ટ અધિકાર હોવાથી પરમપૂજય આચાર્ય મારાજશ્રીએ શાસ્ત્રીય શૈલીથી સુંદર યુક્તિ પ્રયુક્તિ દાખલા દલીલથી તેમજ ઉદાહરણ, દૃષ્ટાંત આપી પોતાની પ્રતિભા અને લાક્ષણિક શૈલીથી અનુપમ વ્યાખ્યા કરી છે. દ્રવ્યાનુયેગના વિદ્વાનેને આ વ્યાખ્યાને અતિ ઉપયેગી અને રસપ્રદ હોવાથી મારા પરમ ઉપકારી પૂજ્ય ગુરૂદેવ પન્યાસજી શ્રી હેમસાગરજી ગણીને ઘણા વખતથી આ વ્યાખ્યાનો છપાવવાને વિચાર હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી યુદ્ધકાળની સખત મેઘવારી, કાગળની અછત અને બીજા પણ કેટલાક કારણથી વિચાર અમલમાં મુકી શકાયે ન હતું. પરંતુ સંવત ૨૦૦૪ની સાલમાં નવસારી શ્રી સંઘના આગેવાને તેમજ શાશનના પરમ અનુરાગી શા. જવેરચંદ રામાજી (ફેન્સી) ની આગ્રહભરી વિનંતિથી પૂજ્ય પંન્યાસજી ગુરૂમહારાજ, હું તથા લઘુગુરૂબધુ શ્રી મનસાગરજી મહારાજ ચતુર્મા સાથે ગયા હતા. ત્યાં ચતુર્માસની અંદર વ્યાખ્યાનમાં શ્રી સૂયગડાંગ સૂત્ર તથા ભાવનાધિકારે શ્રી સમરાદિત્ય ચરિત્ર વાંચ્યું હતું. તપયા ધાર્મિક પ્રવૃતિઓ પણ સારી રીતે થઈ હતી. દરમ્યાન શાં. છગનલાલ લલ્લુભાઈ અંભેટીવાળા તથા કાલીયાવાડીવાળા રાયચંદ દેવચંદની પેઢીવાળા મંગીબેનનો ઉપધાન કરાવવા વિચાર થયે. અને તેમને વિચાર નવસારીના શ્રીસંઘે સર્ષ વધાવી લીધું. ઉપધાન તપ, અષ્ટાદ્વિક મહોત્સવ, માળારોપણ ક્રિયા, રથ યાત્રા શાંતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
સ્નાત્ર સાધર્મિક ભક્તિ વિગેરે શાશન પ્રભાવનાના કાર્યો સ્થાનિક શ્રી સંઘના કાર્યવાહકની સહાયથી અપૂર્વ દીપી નીકળ્યા હતા. દેવદ્રવ્ય, તથા જ્ઞાન દ્રવ્યની ઉપજ પણ સારી થઈ હતી.
નવસારી શ્રી સંઘના આગેવાનોને આ ભગવતિ સૂત્રના વ્યાખ્યાનો છપાવવા માટે મેં તથા મુનિ શ્રી મનોજ્ઞસાગરજીએ હકીકત જણાવી. તેઓએ પણ તે વાત સહર્ષ વધાવી લઈ રૂા. ૭૫૧) અંકે સાતસે એકાવન આપવા જણાવ્યું. ખુટતી રકમની બીજી સગવડતા ઉતારીશું તેમ ધારી શ્રી ભાવતિ સૂત્રની દેશનાએ છાપવાનું કામ ચાલુ કરાવવા માટે શ્રી પન્યાસજી મહારાજને વિનંતિ કરી. મારા ગુરૂમહારાજશ્રીજીના અવતરણની કેપી ઉપરથી શુદ્ધ પ્રેસ કેપી મુનિમહારાજ શ્રી કંચનવિજયજી મહારાજ તથા શ્રીલધિસાગરજી મહારાજે કરાવી હતી, તે પ્રેસ કે પીને ઉપગ સુધારા વધારા સાથે કરવામાં આવ્યું છે.
દેશના દાતા પરમ પૂજય પરમોપકારી આગધ્ધારક, શાશનદીનાકર, આચાર્ય મહારાજ સાહેબ શ્રી સાગરાન-દસૂરીશ્વરજીએ પિતાની પ્રતિભાશાલિ અપૂર્વ શિલીથી, પુગલ વિષયક સ્પષ્ટીકરણ સુંદર દષ્ટાંત દાખલા દલીલે યુકિત પ્રયુકિતથી કરેલ છે, જે વાચકવૃંદ સ્વયં વાંચીને જ તેમની પ્રતિભાનો ખ્યાલ કરી લે. તેમની જ્ઞાન શકિત જેનોમાં પ્રસિદ્ધ પામેલી છે, એટલું જ નહિ પરંતુ જેનેતર પણ મુકત કંઠે પ્રશંસાના પુપે વેરે છે.
જામનગર શહેરમાં સંવત ૧૯૯૧ ની સાલમાં વ્યાખ્યાનમાં શ્રી ભગવતી સૂત્ર પૂજ્ય શ્રી આચાર્ય મહારાજે વાંચેલ, તેના અવતરણે પણ મારા ગુરૂ મહારાજશ્રીએ કરેલા હતા. તેની પ્રેસ કોપી કરાવી પિતે યોગ્ય સુધારા વધારો કરી પાઠ સ્થળોએ મૂળ પાઠ વિગેરે ગોઠવી તૈયાર કર્યા હતા. તે વ્યાખ્યાનો પણ હાલ જયન્ત મેટલ કાં.વાળા દાનવીર શેઠ ચીમનલાલ ડાહ્યાભાઈની સંપૂર્ણ આર્થીક સહાયથી પંન્યાસજી મહારાજ શ્રી ચંદ્રસાગરજી મહારાજની નજર તળે છપાઈ રહ્યા છે, જે ટુંક સમયમાં પ્રસિધ્ધ થશે.
આનંદસુધાસિબ્ધ, શ્રી સિદ્ધચકમહાતમ્ય, પર્વ દેશનામાં છપાયેલ વ્યાખ્યાનો તેમજ શ્રી સિદ્ધચક પાક્ષીક અને માસિકમાં આવેલા શરૂઆતથી અત્યાર સુધીના વ્યાખ્યાન છપાયા છે, તે લગભગ ઘણું મારા ગુરૂ મહારાજ પન્યાસજી હેમસાગરજી ગણના પિતાના હસ્તના અવતરણેજ છે. વળી પોતે બીજા પણ ઘણું આચાર્ય મહારાજશ્રીના વ્યાખ્યાનેના અવતરણને જથ્થ શુદ્ધ કરાવી પ્રેસ કોપીઓ બનાવી તૈયાર કરેલાં છે. જેમ જેમ આથીક સહાયતા મળતી રહેશે તેમ તેમ આગમદ્વારકની અમોઘ દેશના પ્રસિદ્ધ કરવામાં આવશે. આવા અપૂર્વ વ્યાખ્યાન રસિકોને જે પિતા તરફથી પ્રગટ કરાવવાની ઈચ્છા હશે તે હમે તેઓને વ્યાખ્યાનને સંગ્રહ જોઈએ તેટલે પુરે પાડીશું.
આ દેશનાના પ્રફો તપાસવામાં પરમ પૂજ્ય પરમપકારી વર્ધમાનતપિનિષ્ણાત પ્રખર વ્યાખ્યાતા પન્યાસજી મહારાજ શ્રી ચંદ્રસાગરજી મહારાજ પિતાને વ્યાખ્યાન આદિ વ્યવસાય હેવા છતાં સમય બચાવી મુફ શુદ્ધિ કરી આપેલ છે, તેમજ મુનિશ્રી દે લતસાગરજી મહારાજ શ્રીએ શુદ્ધિપત્રકાદિ કાર્યો કરી આપવામાં મદદ કરી છે. જેથી ઘણું ટુંક સમયમાં આ પુસ્તક બહાર પ્રસિદ્ધ કરી શક્યા છીએ.
આ પુસ્તક વાંચન કરનાર મહાશયને પ્રથમ શુદ્ધિપત્રકના આધારે શુદ્ધ કરી વાંચવા ભલામણ છે. તેમજ કેટલીક જગેપર અનુસ્વાર, રેફ. કાના વિગેરે ઉડી ગયા હોય, ત્યાં તે ઉમેરીને વાંચવું. તેમજ ૬, ૬, ૬ ની શુદ્ધિ પણ યથાયોગ્ય સમજી લેવી. વેજલપુર [પંચમહાલ]
લિ. સં. ૨૦૦૫ આસો સુદી ૧
મુનિશ્રી અમરેન્દ્રસાગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ભગવતીસૂત્ર શતક ૮મું પુદ્ગલ પરિણમન વિષયક દેશનાને અનુમ. દેશનાંક પત્રક દેશનાં
પત્રાંક ૧ જૈનદર્શનનું મંગલાચરણે પણ અનેરું જ છે. 1 ૨૮ દેવતાઓના ભેદેમાં પરિણતિની અસર કારણ૨ પુદગલને પરિણમનશીલ સ્વભાવ..
૧૧૫ ૩ દષ્ટિવિષ જેટલી ભયંકરતા આશીવિષમાં નથી. ર૮ નવેયક તથા પાંચ અનુત્તર વિમાનમાં વ્યવસ્થા પુદગલની પ્રકૃતિ પરિણમનશીલ છે. ૧• શા માટે નથી ?
૧૨૦ ૪ અહિંસા વતની આરાધના શક્ય શી રીતે ? ૧૪ ૩૦ અહમિન્દ્રપણું મેળવવાનો અધિકાર તેવી શક્તિ પ પ્રથમથી દશ ઉદ્દેશામાં ક અધિકાર છે, તેનું
કેળવનારને જ હોય.
૧૨૬ સામાન્ય વર્ણન.
31 તિમાં જ્યોતિ સમાય તેમાં પુદગલને ૬ પુદ્ગલ સંબંધિના પ્રશ્નને નિરાકરણ યોગ્ય ગણે. ૨૨
પ્રશ્ન જ નથી.
૧૩૧ ૭ પુલ પરિણામના ત્રણ પ્રકાર છે.
૩૨ પુદ્ગલ-પરિણામ. ૮ એ અર્થ પુદગલ ‘પદ' સાથે સમાય છે. ૩૧ ૩૩ મન-વચન-શ્વાસે શ્વાસ પુદગલ ગ્રહણ કરે, ૮ મિશ્રા પરિણત પુણ.
૩૫
વિસર્જન કરે, પણ ધારણ કરે નહિં. ૧૩૮ ૧૦ આત્માનું તેવું સામર્થ્ય છે, માટે જ જનેશ્વર ૩૪ ઉચિ સ્થિતિ તથા હલકી હાલતને પુદગલદેએ ધર્મ માર્ગ બતાવ્યું છે. મંત્રી ભાવના. ૩૯
પરિણમનનો પ્રકાર
ira ૧૧ એક કોડાકોડીની સ્થિતિ ટાળવા માટે અત્માને
૩૫ અરૂપી અમા સ થે રૂપી કમનો સબંધ શી રીતે? ૧૪૭ પ્રયત્ન કરે પડે છે. પ્રયોગ પરિણામને સમજે
૩૬ પાત્રાનુસાર પુનું પરિણમન
૧૫ર તે બધું સમજે. ૧૨ કલાકમાં ઇન્દ્રિય પાંચજ છે. વિષય પાંચજ છે,
૩૭ લેક તથા અલકના ભેદ.
૧૫૪ છો વિષય નહિ, એવું નિરૂપણ કોણ કરી શકે? ૪૮
૩૮ દેખી શકાય તે બાદર, અને ન દેખી શકાય
તે . ૧૩ પાંચ પ્રકારના પુદ્ગલ પ્રયોગ પરિણત છે. પર
૧૫૮
૩૮ જૈનોના મોક્ષ સાંકડો નથી. ૧૪ સૂક્ષ્મ તથા બાદર વિભાગ. ૫૫
૧૬૧ ૧૫ દેવલોક તથા નારકી ગતિ માત્ર શ્રદ્ધાગજ
૪૦ ગર્ભની પરિસ્થિતિ
૧૬૫ છે, એમ નથી, પણ બુદ્ધિગમ્ય છે જ, કુદરતને
૪૧ પુદગલપરિણમન વૈચિયથી જીવના અનેક , માનનારે એ બેય ગતિ માગ્યે જ છૂટક.
ભેદો છે. ૫૮
૧૬૮ ૧૬ બુદ્ધિશાળીની દષ્ટિ ફળ તરફ હોય છે. જીવન
૪૨ પુદ્ગલનું પરસ્પર પરિણામાન્તર શાથી? સૂક્ષ્મ પુદ્ગલેને ગ્રહણ કરી શકતું નથી
તેજસ શરીરથી.
૧૭૦ ૨
૪૩ વક્રિય શરીરને હેતુ. ૧૭ સમ્યકત્વના પાંચલક્ષણ શમ, સવેગ, નિર્વાદ,
૪૪ અબ પરિવ્રાજકની રૂપવિકર્વિણ.
૧૭૮ અનુકંપા, આસ્તિકતા. ૧૮ આજ્ઞાસિદ્ધ પદાર્થોમાં યુક્તિને આગ્રહ અયુક્ત છે. ૭૦
૫ મનુષ્યગતિમાં જ પાંચ શરીર છે. આહારક ૧૯ સમૂચ્છિ તથા ગર્ભજ કયાં કયાં છે ?
શરીર માત્ર મનુષ્ય ગતિમાં છે. ૭૪
૧૮૩
૪૬ મરણ કરતાં અધિકાર જન્મને હે જઇએ. ૧૮૭ • જયણાની જરૂરીયાત. ૨૧ નરક સાત શાથી?
૪૭ આત્મ પ્રદેશમાં કર્મ પ્રવેશ શી રીતે થઈ શકે ? ૧૯૧
૭૮ ૨૨ આયુષ્યકર્મનું કામ જીવને જકડી રાખવાનું છે. ૮૩
૪૮ તમામ પર્યાપ્તિને આરંભ સાથેજ છે. અને ૨૩ પરિણામના ભેદ ક્રિયાના ભેદેને આભારી છે. ૮૭ પૂર્ણાહૂતિ ક્રમે છે. ૨૪ મિથ્યાત્વીની પણ ધર્મકરણી નકામી જતી નથી. ૮ ૪૮ સર્વજ્ઞના વચન સિવાય કાયમાં જીવ માની ૨૫ ભિન્ન ભિન્ન દેવલોક જવાના કારણે. ૮૮
શકાય નહિં.
૧૮૮ ૨૬ નારકી અને દેવો પચ્ચખાણું ન કરી શકે. ૧૦૪ ૫૦ નારકી અને તેના દુઃખે.
૨૦૧ ૨૭ પુદગલની અસર.
૧૦૮ ૫૧ ભાવનાધારે ધર્મરત્ન પ્રકરણ દેશના શારાંશ. ૨૧૩
૧૭
૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
વિસ્તૃત વિષયાનુક્રમ.
પત્રાંક
પત્રાંક
વિષય ૨ ઇન્દ્ર મહારાજા જ્ઞાનીના સેવક વેચ્છાએ બને છે. ૩ નમસ્કાર શ્રી સર્વ દેવને છે. ૪ અનંતુ જાણવાને અંત. ૪ શું આત્મા કાયમને ગુલામ છે? ના. ૫ જૈન દર્શનમાં ઈશ્વરપણે માટે મનેપલ નથી. ૫ વિતરાગ તેિ ઈશ્વર છે, તેને માલીક કોઈ નથી. ૬ ઇષ્ટ પ્રવૃત્તિ તથા અનિષ્ટ નિવૃત્તિ માટે ઇષ્ટાનિ,
જ્ઞાન આવશ્યક છે. ૭ જ્ઞાનની જરૂર ખરી પણ શા માટે ? ૮ દોષને ટોપલો ભગવાનના શિર. ૧. પુદગલ પ્રકૃતિ પરિણમન શીલ છે. ૧૧ ધાગા પંથીઓ ઇશ્વરને કર્તા તરીકે શા માટે
આગળ કરે છે? ૧૨ આત્માને કર્મ સાથે સબંધ અનાદિ છે. ૧૩ માળના મૂષિત: સર્વ મિસ ન મજ? ૧૪ અહિંસા વતની આરાધના શી રીતે? , નરસું પણ જે પરમેશ્વરની પ્રેરણાથી તે પ્રાણીને
સજા શા માટે? ૧૫ પરમેશ્વરને માનવા શા માટે? ૧૫ દે પણ કાયાના કેદી છે.
વિષય ર૨ રાજગૃહી એ ધર્મ કેન્દ્ર હતું ૨૩ વકતાનું વકતવ્ય શોતાની પરિણતિને અને યોગ્યતાને
આધીન છે. ૨૩ સિદ્ધરાજને ધર્મ વિષયક પ્રશ્ન. ૨૫ ચાર પ્રકારનાં સિદ્ધાંતનું સ્વરૂપ. ૨૫ હવે મને “હે ગૌતમ' કોણ કહેશે એવા કોડ ૮૦
વર્ષની વયે. ર૭ કાયા, ભાવા. તથા મનની પરિણતિ છવનાં
પ્રયત્નથી છે. ૨૮ સમકિત-દષ્ટિની સુંદર-વિચારણા. ર૮ શરીર એ અશુચિકરણ યંત્ર છે. ૩૦ ભલા આદમી! આટલી મહેનત કરવાનું શું કારણ? ૩૧ રૂપીઓ ને સેળ આના એકજ છે. ૩૨ શબ્દમાં સંપૂર્ણ-અર્થ સમાય જ છે. ૩૩ બહાર જોયું પણ ભીતરમાં જોયું નહિ. ૩૬ વૅક્રિય કલેવર જીવ ગયાં પછી વિખરાઈ જાય છે. ,, વર્ગણ વિચાર. ૩૮ નિર્માણ કર્મોદયે ગ્રહણ કરાયેલાં યુગલે તેજ
રૂપે પરિણમે છે. - આત્માએ પુદગલ વળગાડનાર થવું નહિ. ૪૦ જેન-શાશનની મુખ્ય તથા પ્રથમ ભૂમિકા. - મૈત્રી ભાવના ૪૧ શું પાપીને સજા થવી જ જોઈએ? ૪ર ધર્મની ભાવના કેવી હોય ? ૪૩ સિદ્ધના છે કેમ પાપ કરતા નથી. " જર્નમક/મને થાતું ૪૫ કર્મવર્ગણ આપોઆપ વળગી શકતી નથી. ૪૬ સ્વાભાવિક પરિણામે પરિણમેલામાં પણ જીવને
પ્રયોગ કારગત છે. , કુદરતે સામગ્રી આપી પછી પ્રયત્ન આપણે કર
જોઈએ.
, કાયસ્થિતિ
૧૬ કર્મબન્ધથી કોણ બચી શકે ? ,, વનસ્પતિની વ્યાપકતા. ,, અહિંસક કોણ બની શકે ? ૧૮ શબ્દ વાચક છે, અને પદાર્થ વાચ્ય છે. ૧૯ ગ્રહસ્થ માટે દાન એજ ધર્મ ઉત્કૃષ્ટ શાથી?
શીલ-તપ-ભાવ તે સર્વવિરતિની સરખામણીમાં
બિન્દુ માત્ર છે. ૧૯ પાપ પ્રત્યે ધિકકાર એ જમ્બર હથિયાર છે. ૨૦ પાપ ગમે છે પણ પાપી તરીકેની છાપ ગમતી નથી. ૨૦ પ્રાયશ્ચિત્તનું નિવારણ આયણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
પત્રાંક
વિષય
૪૭ અકામનિર્જરા તથા સકામનિશાના અંતરને
જણાવનાર તામલી તાપસનું દષ્ટાંત. , મિશ્ર પરિણામ યાં ૪૮ પુદગલાસ્તિકાય એક જાતિ છે. ૫૦ પ્રતિમા તથા પત્થર સરખા કહેનારને માતા તથા
સ્ત્રી સરખા ખરા કે ? પી નિર્માણ નામકર્મ જાતિ-નામ-કર્મને ગુલામ છે. પર શું સમ્યકત્વ એ જેનેને ઈજારે છે? ૫૩ જેઓ જ્ઞાનાવરણીયાદિ ન માને તેઓ તોડવાના
પ્રયત્નો કરે જ કયાંથી ? . સ્વરૂપ સમાન છે પણ ફરક આકારમાં છે. ૫૫ સૂક્ષ્મ તથા બોદર વિભાગ.
આત્માના આઠ રૂચક પ્રદેશ કાયમ ખુલ્લા રહે છે. ૫૬ મોક્ષમાં શું છે? ૫૭ ફરક આકારમાં છે. સ્વરૂપમાં નથી. , વનસ્પતિકાયનું વિવેચન. , નિગોદ વિચાર. ૫૮ કુદરતને માનનારે એ બેય ગતિ મા જ છુટકે. પષ્ટ આકારરૂપે એકેન્દ્રિયના પાંચ વિકેન્દ્રિયના અનેક
પંચેન્દ્રિયના ચાર ભેદ. , પ્રત્યક્ષમાં શંકાને સ્થાન નથી, શંકા પરાક્ષની જ હોય. ૬૦ દેવલોક તથા નારકી છે કે નહિ ? ૬૧ કુદરતને માનનારે નારકી માનવી જ પડે. ૬૨ જીવ મૂક્ષ્મ પગલેને ગ્રહણ કરી શકો નથી. ૬૩ પલ્ટો એ પુદગલોને સ્વભાવ છે. , એકેન્દ્રિયથી પંચેન્દ્રિયપણાને ક્રમ પુણ્યાને અંગે છે. ૬૪ સમ્યક્ત્વની વ્યાખ્યા છએ કારમાં જીવનું મન્તવ્ય છે. ૬૫ શ્રાવકની દયા શક્ય કેટલી ? સવા વસે. ૬૬ મુઠ્ઠીભર જીવોની હિંસાને ત્યાગી વ્રતધારી શી રીતે? ૬૭ અધેલોક, મધ્યલોક, ઉદ્ઘક, એ ક્રમ સકારણ છે.
. નરકનું કંપાવનારૂ સામાન્ય વર્ણન. ૬૮ ચારે ગતિનાં જેને કાર્યક્રમ કે છે? , સમકિતીને જીવની વાસ્તવિક દશાને ખ્યાલ આવ્યા " વિના રહે જ નહિ. ૭૦ સ્વરૂપે સર્વ આત્મા સમાન છે.
પત્રાંક
વિષય ૭૧ સંજ્ઞા હોય ત્યાંજ અસર થાય. ૧૨ જુલમીને ધિકાર છે ! ૭૩ કુદરતનાં ઈન્સાફમાં સુકા ભેગુ લીલું બળતુ નથી. , આજ્ઞા સિદ્ધ તથા હેતુ સિદ્ધ પદાર્થો. ૭૪ પુણાઈ વધે તેમ આગળ વધાય. ,, પંચેન્દ્રિયમાં તિર્યંચને એક ભેદ છે. ૭૫ ની પરિણતિમાં પલટો આવે છે. ૭૬ જલચરાદિનું વર્ણન. , ઇન્દ્રિયની સાથે મનને ગણનામાં કેમ ન ગમ્યું ? ૭9 યુત જ્ઞાનની વિશિષ્ટતા. ૭૮ જયણ વગર થતી કાતીલ હિંસા. , કેટલીક વખત રૂઝાવટ, એ ઘાતક થાય છે. ૮૦ દેવલોકનાં ભેદે શાથી? , સમકિતીને વૈમાનિક વિના આયુષ્યને બધ હેય નહિ. ૮૧ શ્રીમતીનું દૃષ્ટાંત. , દેવતાના ભેદો ૮૨ સમકિતિની સ્થા કઈ હોય. ૮૩ અકામ નિ જીરાનું પણ સામર્થ્ય તે પ્રમાણમાં
માનવું પડશે. ૮૪ સજન અપકારી પ્રત્યે ઉપકાર કરે, તે ઈશ્વરનું
વલણ કેવું હોય ? ૮૬ ઈશ્વરના નામે ધાગા પંથીઓના ધધા. ૮૭ મનુષ્ય થાય પણ સમૂર્ણિમ થાય તે સાર્થક શું ૮૮ રડતા કરેલુ ઉલ્લાસથી શી રીતે ભોગવાય. ૮૮ ચંદતાના આંસુનું મુલ્ય. ,, ક્રિયાની તરતમતા મુજબ ફલમાં તરતમતા સમજવી. ૯૦ અકામ નિર્જરા. , ભૂખ્યા તરસ્યો મરેલે બળદ દેવ થાય છે ? ૧ નટને નિષેધ કે નટીને? ૯૨ ભવનપતિ દેવ “કુમાર” શાથી કહેવાય છે. , વ્યંતરાદિ દેવ સંબંધિ. ૮૩ નરક જેવી ગતિ માન્યા વિના ચાલે તેમ નથી. , સમ્યકત્વનાં અભાવે દેવગતિ રોકાતી નથી. ૯૪ સમ્યકત્વ પામવાને વખત કયાં ? ૫ નવકારને નકાર કરેમિભતેને 'કાર કયારે બેલે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
પત્રાંક
વિષય
પત્રાંક
વિષય
૯૫ કાંઠે જ વહાણને તેકાન નડે છે.
૧૨૨ સાધુની પાંચ મહા પ્રતિજ્ઞાઓ. , સંસ્કારી ઉલટાવવા મુશ્કેલ છે.
૧૨૩ બાવાજીની ગીતા. ૮૭ થીભેદ મનાય ક્યારે ?
૧૨૪ નવેયકને અધિકારી કોણ? , સમ્યકત્વ-દેશવિરતિ આદિનો ઉપત્તિ કમ. , દીક્ષા ચૌદ રાજલકને કલ્યાણકદ, માટે કોઈ પણ ૮૮ પુદગલાનંદીને આમીય સુખની છાયા પણ સમજવી સંયોગોમાં રોક્યા જ નહિ. કઠગ છે.
૧૨૮ લિંગની પ્રધાનતા ૯૮ સિંહોનું સુખ શું ?
૧૨૯ ગામવા સર્વભૂતેષુ ૧૦... મેક્ષમાં સંકડામણુ કેમ થતી નથી ?
, છાપ વગર નકામું. ૧૦૧ પરિણામ ક્ષેત્રાનુસાર થાય છે.
૧૩૦ મોક્ષનું સાધન લિંગજ! ,, ઉત્કૃષ્ટ પાપના પરિણામે નરક.
, નવયમાં અભવ્યો પણ જઈ શકે છે. ૧૦૨ ઉત્કૃષ્ટ પુણ્યનાં પરિણામે દેવલોક.
૧૩૧ પાંચ અનુત્તરના અધિકારી કોણ? ૧૪ નારકી અને દેવે પચ્ચખણ ન કરી શકે.
સ્થિતિ ફરક એ પુન્યનાં ફરકનો પ્રત્યક્ષ પુરા છે. ૧૦૫ નિયાણાનું પરિણામ.
૧૩૩ ક્રિયા બીજાની કામ લાગતી નથી. ૧૦૬ મરણ સમયે સંસ્કારની હાજરી. ૧૦૭ લેસ્યાના આધારે ભાવી ગતિ.
, અનુત્તર એવું નામ શાથી?
૧૩૪ સિદ્ધો કયાં અને શી રીતે રહ્યા છે. , સૂર્યને ચંદ્ર એ બેમાં મહાન કોણ? ,, દેનાં ભેદે ને વ્યવસ્થા
, જ્ઞાનાવરણીયની એ તાકાત નથી કે જ્ઞાનને સદંતર
ઢાંકી શકે. ૧૦૯ પુદ્ગલેની અસર.
૧૩૫ સંસારી જીવને શરીર તે હેયજ. ૧૦૮ વિશેષણની જરૂર કયાં?
૧૩૬ ઉ&ાતિ ક્રમ. ૧૧૦ ઉલ્લાસની તરતમતા મુજબ ફલની પણ તરતમતા
, પચેન્દ્રિય જીવના વધથી નરકમાં જવાય એમ - હરિબળ માછીમારની દ્રઢતા.
શાથી? ૧૧૧ જુબાન ફર્યા પછી જીવન રહે તે શા કામનું ? ૧૧૨ ભિન્ન પરિણતિથી ભિન્ન ફળ ભોગવાય છે.
,, શ્રાવકોની પ્રતિજ્ઞા કેટલી ? ,, પાડા લડે એટલે ઝાડાને ખોડો નીકળે.
૧૩૭ પ્રતિજ્ઞાની મર્યાદા.
૧૩૮ જ્ઞાન તથા આવરણ સંબંધી વિવરણ. ૧૧૩ ઈચ્છાનો છેડો ક્યાં ? ૧૧૪ કલ્પાતીત દેવલોકો ક્યાં ?
૧૩૮ ગ્રહણ સૂર્યચંદ્રનું થાય છે, તારા નક્ષત્રાદિનું થતું જ
નથી. ૧૧૫ નાને સરખો ધર્મ પણ તીવ્રતાથી મહાન ફલને ૧૪૦ લક્ષ્ય એકજ. યાવતું મેક્ષને તત્કાલ આપે છે.
, મહાજન મારા મા બાપ છે, પણ મારી ખીલી ખસે , શ્રાવક કુટુંબોમાં વાર્તા કઈ છે? ૧૧૬ પર્વ આવે ત્યારે આજે શાને વિચાર કરાય છે. ૧૪૧ બહુવેલ સંદિરાહુ ઇત્યાદિનું રહસ્ય ૧૧૭ તરતના જન્મેલા બાળકને પુણ્યદય ધરણેન્દ્રને , સમર્પણ રહસ્ય. આકર્ષે છે.
૧૪૨ અગારા અણગારીયં, ૧૧૮ મિત્ર કેવી સલાહ આપે?
, શાલીભદ્રને ત્રણ ભવ શાથી થયાં? , ધર્મના વિચારે ભવાન્તરે અમલ કરાવ્યું. ૧૪૩ સિદ્ધનાં છ પુદ્ગલને ખેંચતાજ નથી. ૧૨૦ નવયક દેવની સ્થિતિ.
૧૪૪ અનુત્તર વિમાન કોને મળે ? ૧૨૧ ખાળે ડુચા, દરવાજા મેકળા.
, પ્રથમના ચાર અનુત્તર તથા સર્વાર્થ સિદ્ધના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
પત્રાંક વિષય
પત્રાંક
વિષય અંગે મુખ્ય ભેદ.
૧૭૫ દેવતા તથા નારકીને વૈક્રિય શરીર શા માટે? ૧૪૫ જીવની સાથે રહેનારી ભઠ્ઠી.
૧૭૬ તિર્યંચમાં ક્રિય શરીર છે. ૧૪૬ હલકામાં હલકી હાલત.
૧૭૮ શરીરની પ્રાપ્તિ પણ નામ કર્મના ઉદયને ૪૮ કરે તે ભોગવે' એટલું જ માત્ર નથી.
આભારી છે. ૧૪. નિષેધની સિદ્ધિ કઠિન છે.
૧૭૮ સુલતાને ધર્મલાભ. ૧૫૦ આસ્તિક નાસ્તિકને કહે છે કે “મારું શું જશે?' ૧૮૦ બ્રહ્મા વિષણુ, શંકર, ૧૫૧ લોક છે અને પરિણમન એગ્ય પગલેથી ૧૮૧ હાર્યા જુગારીની છેલ્લી હેડ. ખીચોખીચ વ્યા૫ છે.
, ખંબડનું કુતુહલ. ૧૫૨ ચૌદ રાજલોમાં અવ્યાપક છે.
૧૮૨ ચૌદ પૂર્વને ખ્યાલ ૧૫૩ સુક્ષ્મ એટલે?
[, આહારક શરીર રચવાને હેતુ. • દરેક જીવને ચાર પર્યાપ્તિ હેય.
૧૮૩ સંપૂર્ણ દશ પૂર્વ સાથે સમ્યફ નિશ્ચિત છે તે ૧૫૫ સંયોગાધિન જીવની ઉત્પત્તિ.
પહેલા નિયમ નહિ. ૧૫૬ સુક્ષ્મ તથા બાદરની સમજણ.
૧૮૫ ચૌદ પૂર્વના જ્ઞાનવાળાનેજ આહારક લબ્ધિ હોય છે. ,, પર્યાપ્તા તથા અપર્યાપ્તા કોને કહેવાય ?
,, દશ પૂર્તિઓ અને ચૌદ પૂવિંઓ દેશનામાં કેવલી છે, વૈક્રિય શરીર એ અનંતગુણી સજા ભોગવટા સરખા હેય છે. | માટેનું સાધન છે.
, આહાર શરીરને અંગે. ૧૫૮ જૈન દર્શનમાં સંગથી ઉત્પત્તિ માનેલ છે. ૧૮૭ ઇન્દ્રિય પરિણમન વિચાર અને ઇન્દ્રિય પર્યામિ.
.. આખા જગતમાં વ્યાપક માત્ર પાંચ સ્થાવરજ છે. ૧૮૮. સત્તાની સેટી કેવી જબરી છે ? ૧૬૦ કુંભથી શરીર મેટું?
૧૮૮ મેક્ષમાં કરવું શું? , તિર્યંચને અંગે.
, પીંજરાથી ટેવાયેલું પક્ષી ૧૧૨ જિનHRાં તત્ત્વ શાથી?
, જ્યાં ભૂખતરસ નથી, ત્યાં ખાનપાનને પ્રશ્ન જ નથી. ૧૬૩ નિસર્ગ તથા અધિગમ સમ્યકત્વ.
, દુનિયા મરણથી કરે છે. ત્યારે સમકિતિ જન્મથી ૧૬૪ આલંબન વિના ચાલે ?
૧૮૦ જન્મેલાને મૃત્યુ નકકી જ છે. , કમનસીબીની પરાકાષ્ટા ?
૧૮૧ સંસારીની જેમ સિધે પણ કર્મના કોઠારમાં હેવા ૧૬૫ સંમુર્ણિમ મનુષ્યની કમનસીબી.
છતાં નિલે, શી રીતે ? ૧૬૬ માં હકને હક નથી ત્યાં નાહક બેટી થવું.
૧૮૨ જીવ કર્માધિન થયે શા માટે ? , ગર્ભ વ્યુત્ક્રાંતિ એટલે ?
, પરસ્પર કાર્ય કારણ ભાવ ૧૬૮ સંમષ્ઠિમ મનુષ્યમાં પર્યાપ્ત ભેદ છે જ નહિ. ૧૩ પાપના પચ્ચખાણ કરે તેજ પાપથી બચે. ૧૬ યુગલિકકમાં પણ બે ભદ પયામાં, અસ્થમા, ,, ચેર તે ચેર તેમ પચ્ચખાણ વગરને પાપી જ ,, દરેક દેવતાના ભેદમાં યોતા, અપર્યાપ્તા એવા બે ભેદ છે " ગણાય. ૧૭૨ કાર્મણ શરીર.
૧૯૪ ભોગવટાને અંગે ચતુર્ભ“ગી. , પરસ્પર પરિણમન.
, ગુમડું તથા રસળીના દ્રષ્ટાંતે. ૧૭૩ પર્યાપ્તાપણું શક્તિ પ્રાપ્તિની પૂર્ણતાએ સમજવું. ૧૯૫ બીજા કર્મોને પલટાવી શકાય છે, પણ આયુષ્ય ૧૭૪ ભવ સ્વભાવ.
કર્મને પલટ થતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
પત્રાંક
વિષય
પત્રાંક
વિષય
૧૮૬ તીર્થ કરના કર્મ પણ પલટાય.
૨૨૫ પરોપકાર રસિક આત્માઓ પરોપકાર કરે છે. ૧૪૭ સ્વાદાદ એટલે ફેરફુદડી ?
,, ધર્મ ચિંતામણીને મહીમા. ., ઉકળતા પાણી માફક આત્મપદેશ કર્યા જ કરે છે. ૨૨૬ ચિંતામણીની આરાધના. ૧૮૮ પ્રથમનાં કર્મોને વિપાક બલવત્તર હેય ત્યાં સુધી ૨૨૭ નિપુણ્યકની નિર્માલ્ય રીતિનિતિ.
પછીના કર્મોને વિપાક પડ રહે, પણ એને ,, રન અને રબારીના રીસામણાં. સમય થશે તે ઉદયમાં આવેજ.
ધર્મરહિત પુત્રના અવિનિત આચરણો સ્પર્શેન્દ્રિય વ્યાપક છે પણ બીજી ઇન્દ્રિય વ્યાપ્ય છે ૨૨૮ આરાધનાની કસોટી. ૧૯૮ સમકિતીની વ્યાખ્યા.
, રન ફેંકનાર રબારી. ૨૦૦ નાનપણમાં વાગેલું જુવાનીમાં ન જણાય પણ એકની રીસ એજ બીજાને તેનું કારણ. ઘડપણમાં તે સાલેજ.
૨૨૮ પુત્કર્ષની અજબ લીલા. ૨૦૧ નારકી ગતિ અને તેના દુઃખો.
,, દીક્ષાની જડમાં ધર્મ છે. ૨૧૧ ક્યા છે નરકગતિનું આયુષ્ય બાંધે છે? ૨૩૦ શાલીભદ્રની કથાનું રહસ્ય ૨૧૩ ચિંતામણી રત્ન
,, મેઘ કુમારની કથાનું રહસ્ય. , ભવ શબ્દને પરમાર્થ.
૨૩૧ ભટકતા જીવની જયદેવ સાથે સરખામણી. ૨૧૪ સંસાર સમુદ્ર,
૨૩૨ મણીતી ખાણ ચિંતામણી રત્ન. ૨૧૫ બીજાંકુર ન્યાયે સંસાર.
, જૈન ધર્મની મહત્તા. , મનુષ્ય ભવ પ્રતિ દુર્લક્ષ્ય.
૨૩૩ પુણ્ય વૈભવની જરૂર. ૨૧૬ ડાહ્યા અને ગાંડાને કરક.
માનવ જીવનની સફળતા. ૨૧૭ દુર્ભાગીને ઘેર ચિંતામણી.
, અકામ નિર્જરા અજબ ચમત્કાર. , જય દેવની રન ચિંતામણીની કથા.
૨૩૪ સદુપયોગ કરતાં શીખો. ,, શીયળ અને સંતેષ ગુણને સાક્ષાત્કાર.
, ભરત મહારાજાની ભવ્ય વિચારણા. ૨૧૮ દેહરૂં કે દીકરો!
૨૩૫ મનુષ્યપણાને સાળ કરો. , પુણી શ્રાવક.
૨૩૬ તરવારની જેમ મનુષ્યપણું તારનાર નથી. ,, પુત્ર પ્રાપ્તિના પરિણામ.
, ધર્મરત્નની પ્રાપિ માટેજ મનુષ્ય ભવ. ૨૧૮ ચિંતામણી રત્નની શોધમાં.
૨૩૭ ઉત્તમ સાધનથી ઉત્તમોત્તમ મેળવે. ૨૨૦ પુત્રોને ભરમાવાનર ઉપર પુકારની કથા. ૨૩૮ મળતાં ક્ષણ પણું સંરક્ષણમાં જીવન. ૨૨૧ પુત્રનો નિશ્ચયઢી કરનાર માતા પિતા.
, અંતિમ પશ્ચાતાપ. ૨૨૩ સજન સમાગમ અને ચિંતામણીના દર્શન ૨૩૮ પ્રેરકની પુનિત પ્રેરણા. [, પત્થર અને ચિંતામણને ફરક.
૨૪૦ કથાનું અંતિમ. ૨૨૪ ઉપકાર કરવાની ટેવ પાડો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિ પત્રક
પત્રાંક
અશુદ્ધિ વાક્ષક્ષેસને યાતના
૧૮
• - - = = 2 ર ર : : :
શકિ વાસક્ષેપને
યતના
સિદ્ધ પરિણમનને કર્મ સાથે અહિંસાવ્રત
જણી પુદ્ગુલ
પરિણમનમાં સાથે કર્મ અહિંસક ત્રત અને જાણી પુગલ ઉદ્દેશ અધારામાં પ્રણને ભોગવાય
२७
૪
૧૨
11
સવ બારીક
અંધારામાં
પ્રાણના અને ભોગવાય
સર્વ બારીક અર્થ કોઈ સંખ્યાત
૧૦ ૧૫
અને
લીટી અશુદ્ધિ શુદ્ધિ ૨૧ ચન્દનું
ચંદનનું ગદકીનું
ગંદકીનું કથા
કર્યો ૨૭ સગોમાં સંગમાં જીવનના
જીવના હિરહે
હિસ્સો ૧૮ પુગલ
પુગલ શાશ્વત
શાશ્વત ધમ મામ ધર્મ માગે ૧૩ દ્મઈ
કોઈ ૧૮ સગત
સ ગત
બંધ પુગદ્દલ
પુગલ તાપસને
તાપસ તેને
પરિણામ પરિણમવે ૧૮ પુદ્ગના
પુગલનાં ૨૩ મન:પર્વવજ્ઞાન મન:પર્યયજ્ઞાન २४ જ્ઞાન લે
જ્ઞાન તે ૧૬ એકન્દ્રિય
એકેન્દ્રિય વશપરંપરા વંશપરંપરા • ૨૪ પરિણામા. પરિણમ.
તેઉકાયતુ તેઉકાયનું વેદનાએ
વેદનાઓ બધાય
બંધાય ઉત્તમલેક ઉદ્ઘલેક કચન
કંચન શાસ્ત્રષ્ટિ શસ્ત્રષ્ટિ નિરકુશ
નિરંકુશ સ્વતંત્ર
સ્વતંત્ર સમૂછિમ સંમૂછિમ ૨૫ ઈનિ
ઈનિ થી ૪ સમુચ્છિમ સંમૂચ્છિમ
ઈન્ડિયાની ઇન્દ્રિયોની
અર્યકોષથી સખ્યાત શુદ પંકાવવું ઈછીયું કરતા નિદિન ચોમાસામાં કાઈ હેમચંદ્ર
૨૩
જ
૧૬
૧૮
પકાવું ઇચ્છયું
કરાતા નિન્દન ચોમાસા
કાંઈ હેમચંદ્ર
ધર્મ બે જ ભોંયરામાં
રાણું
-
૨ - ૫
૨૭.
ધમ
: : : : : : : : : ૨
૨૨
બે ભોંયરામાં
૨૩.
રી .
૧૪ ૧૫
૮૦
૦
૦
૭૨
૧૦
સંબોધનથી પંચાવન ગૌતમ
માન વર્ષની
૦
સાધનથી પચાવન ગામ મન વર્ષની જીવતે પ્રત્ય નથી
૦
૭૪
૧૭ ૨૭
જીવ તે
પ્રયત્નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
પત્રાંક લીટી
•
૮
=
-
=
*
તેટલા
=
*
=
તીર્ય,
*
*
તિ
૧૮
સારી
૧૬૧
૧૪
મુદ્દા
૮
मते
भंते
૧૭
?
૧૫
૧૧
પુદગલો
પ
અશુદ્ધિ શુદ્ધિ પત્રાંક લીટી અશુદ્ધિ શુદ્ધિ અખાતમાં અસંખ્યાતમા ૧૩૮
નથી સંમૂચ્છિમ સંભૂમિને ૧૪૩
પરિમથી પરિણમનથી સવયકત
સમ્યકત્વ ૧૪૬ પ્રદેશનો
પ્રદેશ નારકીને નારકીને નારકીને ૧૪૭
છે અને તેટલા
છટો તર્યચ
૧૪૮ ૧૫૧
ત્રણ ધણ ત્રણ કે તેથી ઘણા અંતમુહૂર્ત
અંતર્મુહૂર્ત
૧૫૭ મારી
૧૬ સ્વરૂપે
સ્વરૂપે ૧૬૨ ઘરને કાંઈ
ધરને ભયથીથી
ભયથી ૧૬૮
ભગવતે ભગવન્તને પૂજવાના પુજાવાના
ઉતત્કૃષ્ટ
ઉત્કૃષ્ટ
૨૪ સમકિત સમકિતી
સંપૂર્ણ માલીક માલીકી
દીધો
દીધા રખપટ્ટી રખાંપટ્ટી ૧૭૩
પૂર્ણતા
પૂર્ણતા ૧૭૫
પુગલ માટે પુદ્ગલ ક્ષેત્રનુસાર ક્ષેત્રાનુસાર
૧૭૭
વશાલીમાં વૈશાલીમાં સૌપમ
સૌધર્મ ૧૮૩ ૧૩ પરિણામે પરિણમે પરિણમના પરિણમનના ૧૮૪ ૧૬, ૨૭, ૨૮ દર્શ પ્રકર પ્રકાર ૨૨ નવચનને
નવચેત ખશી ખસી
एवं સંગેને સંયોગેને ૨૧ સમૃદ્ધિ
સમૃદ્ધિ મતાનુસાર સ્વમતાનુસાર
સ્પશેન્દ્રિ સ્પર્શેન્દ્રિ, આચારે આચરે
જાતિઓના જતિઓના હબિલ હરિબલ
પણું શરીર દેવલોક સૌધર્મ સર્મિ દેવલોક
मुपपात तत्वाः मुपपातःतत्वा० દેવકને
नारकणा नारकाणां તેણે તેને
વથતી
વધતી કલ્પપન્ન ક૯પપન્ન
૧૮ માસખાને માંસખંડને સ્પર્શનની સ્પર્શની २०९
અણીયાણી અણીયાલી સાંભળે
સાંભરે ૨૦૮ પ્રતિજ્ઞાળા પ્રતિજ્ઞાવાળા ૨૧૩
सघग
सद्धम्म સજાને રાજાને
શેઠ તે પણ ન તે ન
૨૨૩ તયાર
તૈયાર ભગવાનને ભગવાનને
૧૭. જાણવી
જણાવી અધ્વસાય અધ્યવસાય
વિચારણમાં વિચારણામાં સિદ સિધ્ધ ૨૩૪ ૧૨
જેટલી
જેટલી
દશ
બ.
૯
?
-
K
૧૬
111 ૧૧૩
૧૦.
.
૧૩
ઇ
૧૧૮ ૧૨૦ ૧૨૧ ૧૨૩ ૧૦૪
२४
૪
-
૮
૧૨૬
૨૧૭
A
-
૧૧ ૧૭–૧૮
૧e
૨૬
૧૩૦ ૧૩૪
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
=દેશના-ગ્રન્થ--પ્રસ્તાવના.
=
=
છે તે શાશ્વત-શાસિરા-જમત્ર-તત્ર- ત્રાષિાનાનેશ્વર શ્રીસિદ્ધભ્યો નમો નમઃ |
I –સમીતિ-પૂજ-બી શહૂંથાવાર્થનાથી વિનયને તમામ |
LI રાસન–કમાવા-શ્રીગળધરેયે નમો નમ:
આલેખનકારા-પૂ. પથ્યાસપ્રવર ચદ્રસાગરજી ગણુંન્દ્ર મહારાજ. મંગળમય-પ્રારંભ.
શાશ્વત-શાન્તિદાયક-શાસનના પરમ-રહસ્યભૂત-બ્રસિદ્ધચક્ર-મલાયત્રનું હૃદય-મંદિરમાં આલેખન– પૂર્વક સુદ રીતિએ ધ્યાન ધરીને, અને સાલ-મનવાંછિતપૂરક અચિન્ય-ચિન્તામણિ સદશ શ્રીશંખેશ્વરપાર્શ્વનાથને અત્યંત વિનમ્રભાવે સબહુમાન પુરસ્પર સર્વસ્વ સમર્પણ કરવા રૂપ ભાવ વન્દનમય નમસ્કાર કરીને અને સર્વ ઉપકારિઓના ઉપકારોને તથા વિશેષત: મહારા અનુપમ-ઉપકારિ પૂ. ગુરૂવર્યઆગામાવતાર–આગધ્ધારક-શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીના અનહદ-અનુપમેય-ઉપકારોને સ્મૃતિપટમાં સુસ્થિર કરીને શ્રીભગવતી સૂત્રના આઠમા શતકના સૂત્રો ઉપર આપેલ અમોઘ દેશનાદિ સંબધમાં પ્રસ્તાવના રૂપે પુનિત-આલેખન કરવાને અને મંગલમય પ્રારંભ કરાય છે. રચયિતા, પ્રવર્તક; અને વૃત્તિકાર.
આસોપકારિ–ચરમ-તીર્થપતિ-શ્રી મહાવીર મહારાજાની . અદિતીય એવી રિતીય દેશનાને ઝીલવાને દેવ-દાનવ-નર-નારીને સમુદાય મહસેન વનમાં મળે. દેશનાના અંતમાં અગીઆર ગણધરેએ ૪૪૦૦ના પરિવાર સાથે દીક્ષા લીધી. અને તે ગણધર ભગવતે ત્રણ વખતની પ્રદક્ષિણામાં ત્રણ વખત નતમસ્તકે ફ્રિ તરં?. આ પ્રશ્નને પૂછતાં અનુક્રમે “ ૩vફવા, વીજામેવા, પુરૂવા” પદેને શ્રવણ કરતાં અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરી હતી, એ વાત શાસ્ત્ર પ્રસિદ્ધ છે. આ રચના અવસરે તે દ્વાદશાંગીમાં શાસનના માલીક પ્રથમ ગણધરે પાંચમા અંગ તરીકે વિવાહ-૫ન્નત્તિ, રચ્યું અને શાસનના સંચાલક પંચમ ગણધરે તેજ રચનાને પાંચમા અંગ તરીકે પોતાની કાદશાંગીમાં અપનાવ્યું છે. એટલે દ્વાદશાંગીની રચનામાં બે ગણધરની મહેર છાપવાળું જે કોઈ પણ અંગ હોય તે વિવાહપન્નતિ પાંચમું અંગ છે. આ પંચમાંગ વિવાહ-પત્તિના રચયિતા પ્રથમ ગણધર ભગવંત શ્રી ગૌતમ સ્વામીજી છે, અને તે અંગને પ્રવર્તાવનાર પંચમ ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામીજી છે, અને આ વિવાહપન્નત્તિના સૂત્રોનું વિશદરીતિએ સ્પષ્ટીકરણ કરનાર નવાંગી નિકાર શ્રી અભયદેવ સૂરીશ્વરજી છે. આ રીતિએ દ્વાદશાંગીના પાંચમાં અંગના રચયિતાને, પ્રવર્તકને અને વૃત્તિકારને ઓળખ્યા પછી બધા અંગે સબંધી વિચારણું નહિ કરતાં આ ગ્રંથમાં શ્રી ભગવતીજીના આઠમા શતક ઉપર દેશનાઓ આપેલી છે, તેથી જ પાંચમાં અંગ-શ્રીભગવતીજીની અંગે વિચારણા અને ઓળખ કરવી, અત્ર આવશ્યક છે. ૧. આ બીનાને શ્રી ભગવતીજી સૂત્રના વ્યાખ્યાને ભા. ૧, દેશના પહેલી પૃ. ૭ પંક્તિ-૧૫ જુઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
ભગવતીજી નામ કેમ?
પ્રાતઃસ્મરણીય-પૂજ્ય-શ્રીગણધર ભગવતેએ દ્વાદશાંગીની રચના સમયે પાંચમાં અંગનું નામ વિવાહપન્નતિ રાખેલું છે. વિવાહ-પતિ નામથી વિખ્યાત પામેલ હોવા છતાં તે નામ ચતુર્વિધ સંધના કર્ણ પ્રદેશમાં જેટલી વાર શ્રવણ થતું નહિ હેય, તેના કરતાં અસંખ્ય ગુણીવાર શ્રી ભગવતીજીનું નામ શ્રવણ થતું હશે તે વાત શાસનમાં સુપ્રસિદ્ધ જ છે. પિતાને ઘેર જન્મેલી પુત્રીનું નામ જન્માવસ્થા “ સમયે, અગર નામ પાડવાના સમયે પાડવામાં આવે છે, તે જ નામથી પિયરમાં પ્રસિધ્ધી પામેલી પુત્રીનું નામ શ્વસુર-ગૃહમાં જતાં તુરત બદલાઈ જાય છે. પહેલાં નામે પરાક્રમ-વીર્ય ફેરવવાના અવસરમાં અગર કોઈ વિશેષ કાર્યવાહીઓની વિશેષતાથી અને પૂજ્યતાથી પૃથ્વી જનસમુદાયમાં પ્રસિદ્ધ બને છે, ત્યારે મૂળ નામ અદ્રશ્ય થાય છે, અને નવા નામથી આજે પણ જગત તેને આવકારે છે. તેવી જ રીતે વિવાહપતિ પદની પુનિત વ્યુત્પત્તિ પૂ. શ્રીગણધર ભાષિત નામની કિંમત આજે પણ ઘટી નથી, છતાં પણ પૂ. શ્રી ગણધર મહારાજે પાડેલું નામ પડી રહે છે, અને શ્રી સંઘે પાડેલા, અને અપનાવેલા નામને આજે પણ ચતુર્વિધ સંઘ વધાવે છે. પાંચમું અંગ વંચાતું હશે, વિચરાતું હશે. તસબંધી ગોદહન થતાં હશે, કે તત્સંબંધી રથયાત્રા-પૂજા પ્રભાવના થતી હશે; તે સકળ સંધમાં એજ બેલાય છે. કે શ્રી ભગવતીજી વંચાય છે ઈત્યાદિ. વિવાહપતિ નામથી ચતુર્વિધ સંઘ જેટલો પરિચિત થ નથી, તેના કરતાં ક્રોડ ગુણ શ્રી ભગવતીજીના નામથી સુપરિદ્ધિ થયું છે. આ વાતને પૂ. ગુરૂદેવ આગણાવતારે શ્રીભગવતી સૂત્રના પ્રથમ શતકની
દેશના-વીસમીમાં ખૂબ ઝીણવટથી સમજાવી છે. ભગવાનથી આગળ વધીને પૂજ્યતા પ્રદર્શક કોઈ શબ્દ નથી લેકમાં કહેવાય છે કે એને તે ભગવાન મળ્યા છે. સ્ત્રીને અંગે પણ ભગવતી શબ્દ છેલ્લામાં છેલ્લો વપરાય છે. આથી જ શ્રી ભગવતીજી સૂત્ર પ્રત્યે ચતુર્વિધ સંઘની પૂજતા, આદર પૂવર્કની બહુમાનતા, હાર્દિક-ભાવ, આરાધના-બુદ્ધિ. અને તેમાં રહેલ અપૂર્વ-તત્વ-જ્ઞાનને ખજાને દેખીને પૂજ્ય એવું શ્રી ભગવતીજી નામ કી ચતુવિધ સંઘે પાડેલું છે, અને ખૂબ ખૂબ આદર બહુમાન પૂર્વક અપનાવેલું છે. આ ભગવતીજી સૂત્રમાં ૪૧ શકે છે, અને તેના છત્રીસ હજાર પ્રશ્નોત્તરો છે. તે પૈકી આ ગ્રંથની દેશના આઠમા શતકને અનુસરતાં સૂત્રો પર અપાયેલી છે, તે વાંચકોએ ધ્યાનમાં રાખવું. આ આઠમા શતકમાં પુદગલ પરિણમન અધિકાર છે. આ ગ્રંથની બીજી દેશનાના પ્રારંભમાં પૂ. નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી જણાવે છે
પૂર્વત્ર પૂજાસ્રાવથો માવા” ઈત્યાદિ પદેદાર વૃત્તિકારે જણાવેલો સંબંધ સૂચવીને પૂ શ્રી દેશનાકાર દેશના પ્રારંભ કરે છે. હવે આપણે પૂ. શ્રી દેશનાકાર દેશનાને પ્રારંભ-વાંચન કરતાં પહેલાં આપણે પૂ. શ્રી દેશનાકારને ઓળખીએ. પૂ. શ્રી દેશનાકારની ઓળખ
આ ગ્રંથની સઘળી દેશનાઓનું દાન દેનાર દેશનાકાર-પ્રાતઃસ્મરણીય-પરમ-વંદનીય-ગીતાર્થ-સાર્વભૌમ-વર્તમાનકાલીન-શ્રુતમાલીક-બહુશ્રુતધર–શ્રી તપાગચ્છ-સંરક્ષણકબદ્ધક્ષ-આગમાવતાર-આગમ ધારક શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજી છે.
પ્રથમ ગણધર ભગવતે રચેલી શ્રીભગવતીજી સૂર-સંદર્ભ-સ્થિત સુધા-રહસ્યનું. તેજ રચનાને પ્રવર્તાવનાર પ્રવર્તક પંચમ ગણધર ભગવંતના પારમાર્થિક-પિયુષનું; અને વૃત્તિકારના વિશાળ આંતરિક ૧. જુઓ હવે પછી પ્રકાશન થનાર શ્રીભગવતી સૂત્રના વ્યાખ્યાને ભાગ લે દેશના ૨૦મી પૃ. ૧૧૨ થી ૧૪ સુધી. ૨. જુઓ વ્યાખ્યાન પ્રજ્ઞપ્તિ (મરચાનાની) આઠમા શતકના પ્રારંભમાં, બીજી આવૃત્તિ:-પ્રકાશક:
શ્રીષભદેવજી કેસરીમલ “જન છે. સંસ્થા. વિ. સ. ૧૮૮૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
આશરૂ૫ અનુપમ અમૃતનું અમલ રીતિએ પૂ. દેશનાકારે આસ્વાદન કર્યું છે એટલું જ નહિં પણ વર્તમાનકાલીન જેનાગનું, જેન–શાસનમાન્ય-શાનું, સિહ તેનું, ભાગ્ય-નિર્યુકિત-ચૂર્ણિ-વૃત્તિ-આદિ રહસ્યનું પુનિત-પાન કરીને, અને દ્રવ્ય-ક્ષેત્ર, કાલ-ભાવનાદિ અનેકવિધ-અપેક્ષાઓને અવલોકન કરવા પૂર્વક અકાટય વ્યવસ્થા-શક્તિનું દેશના દ્વારા દિગ્દર્શન કરાવીને ગીતાર્થ -સાર્વભૌમતા, વર્તમાન-મૃતમાલીકના બહુશ્રુતધરતા, અને આગમાતાપિતા પણ સકળ સંઘના હદય મંદિરમાં આદર બહુમાન પૂર્વક ઉરનાં અભિનંદને મેળવી રહી છે.
આથીજ દેશના દેવાના અવસરે, દેશના શ્રવણ કાળે, અને આલેખન કરાયેલી દેરાનાઓના વાંચનવિચાર-અભ્યાસ કાળે; પૂર્વાપરના અનુયૂત સંબધ દર્શાવવાની, ચાલુ પ્રસંગમાં પ્રશ્નોત્તરધારાએ પદાર્થોને સુદ્રઢીભૂત બનાવવાની; અને શાસ્ત્રકારોના આશયને સ્પષ્ટ કરી દેવાની અનેકાનેકવિધ અનુપમ શકિતથી આજે શાસનમાં ચતુર્વિધ સંધની નાની મોટી દરેકે દરેક વ્યકિત પૂ. શ્રી દેશનાકારની દિવ્ય જ્ઞાન શકિતને સારી રીતે પિછાણે છે, એટલે વધુ ઓળખની જરૂર નથી. પરંતુ આ ગ્રંથના પૂ. દેશનાકાર તેઓશ્રી છે એ હૃદય-મંદિરમાં સ્થિર કરીને પછી દેશનાઓ વાંચવામાં આવે તે જરૂર તેઓ શ્રી પ્રત્યે ગુણાનુરાગ વૃદ્ધિ પામ્યા વગર રહેશે જ નહિં, તે માટે આટલી ઓળખની જરૂર છે. દેશના-દેવાલયનું પ્રવેશદ્વાર
ચતુર્દશાવાત્મક-વિશ્વના વિશાળ પ્યાલામાં સુવિડિયોને બેજ પદાર્થો નજરે પડે છે. ૧ ચેતન અને જડ. આ બેજ પદાર્થો છે. ચૈતન્યવન પદાર્થો માટે ચેતન-વ-આત્માદિ શબ્દથી ઉદેશીને જેનાગમમાં સ્થળે સ્થળે તત્સંબંધિ ઘણું ઘણું પ્રતિપાદન કરેલું છે. આ ગ્રંથમાં બીજા નંબરમાં જડને ઉદ્દેશીને આઠમા શતકમાં પુગલ-પરિણમન અધિકાર આવે છે. તેને અનુસરીને આ ગ્રંથમાં પૂ. દેશનાકારે દેશના દીધી છે. આઠમા શતકની વૃત્તિને પ્રારંભ કરતાં સાતમા શતકના અંતિમ સૂત્રમાં પુદગલને અધિકાર આવે છે, અને આઠમા શતકના પ્રારંભમાં પૂ. શ્રી વૃત્તિકાર જણાવે છે કે “ પૂāત્ર પુ કાઢયા માવા - પિતા, હાનિ ત ઇવ પ્રારા તરળ પ્રથ7” ઇત્યાદિ પદ દ્વારા પૂર્વે પુદગલનું જ સ્વરૂપ જણાવ્યું છે તેના કરતાં જુદીજ રીતિએ પુદગલે સંબંધિ વિચારણા પૂ. દેશનાકારે આ ગ્રંથમાં દર્શાવી છે. પુદ્ગલનું સ્વરૂપ સમજનારને વિવિધ રીતિએ વિવિધ સાધન સામગ્રી સંયોગે પામીને પુદ્ગલોનું પરિણમન થાય છે તે અત્ર દર્શાવાય છે. અને તેથી જ જે દવાથી રોગીને ફાયદો થયો હોય તે તે ગુણક્રારક દવા તેની તેજ ફરી પણ અપાય છે, અને જેવી રીતે નીચેના ધોરણોમાં સામાન્યત: જણાવેલી બાબતે ઉંચા ઘેરણોમાં વિશેષતયા સમજાવાય છે તેવી જ રીતે અત્ર પણ પુદગલ-પરિણમન સંબંધમાં કહેવાશે. આથી જ પ્રથમ ઉદેશમાં પુદ્ગલ પરિણમનને ઉદ્દેશીને પુલ ત્રણ પ્રકારના જણાવ્યા છે. છતાં “gi ગાળે સર્વ નાગેર્ એ સૂત્રના રહસ્યને સમજનારે જે પુદ્ગલ પરિણમનના પરમાર્થને ત્રણ વિભાગને પરિપૂર્ણતયા વાંચે-વિચાર-મનન કરે, પરિપૂર્વક અભ્યાસ કરે, તે એક જડ પદાથને જાણવાથી સઘળું જાણીને જરૂર વૈરાગ્ય ભાવનાથી વાસિત થઈ સંવેગરંગથી રંગાઈને વાસ્તવિક ઉપશમ દશાનું આસ્વાદન કરે એ નિર્વિવાદુ સત્ય આ ગ્રંથના વાંચન કાળે, વિચારકાળે, પરિશીલન કાળે, અને અભ્યાસ કાળે સમજાય છે. આ ૪૯ અમેઘ દેશના રૂપી દિવ્ય દેવાલયમાં પ્રવેશ કરનાર નિર્વિને પ્રવેશ કરીને આઠમા શતકના આંતરિક આશાનું આસ્વાદન કરી શકે તે હેતુથી પૂ. દેશનાકારે પ્રથમ શતકના પ્રારંભમાં પૂ. વૃત્તિકારે જણાવેલ મંગળાચરણનું શંકા સમાધાનપૂર્વક સ્પષ્ટીકરણ આ ગ્રંથની પ્રથમ દેરાનામાં કરેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
પીઠિકાને પ્રારંભ, અને ઉપસંહાર
પુદગલેનું પરિણામન્તર થાય છે. એની સાચી સમજમાંજ અને સાચી માન્યતામાંજ જૈનત્વની જઠ સમાયેલી છે, એ નહિં સમmય તે જૈનત્વ ટકવું પણ મુશ્કેલ છે. એ-સમજવા માટે જ્ઞાનની જરૂરીયાતને ભાર પૂર્વક જણાવીને સીધી વાતને આડી અવળી ન પકડવી તે માટેનું સૂચન કરીને અષ્ટમ-શતકના દેશનદેવાલયની પીઠિકાને પ્રારંભ બીજી અને ત્રીજી દેશનામાં કરેલો છે. દેશના-દેવાલયના દશ વિભાગરૂપ દશ ઉદ્દેશાઓ અને તેને ઉદ્દેશાઓના અધિકાર ક્રમશ-પૂર્વાપરના સંબંધ સાથે જણાવાય છે.
“ચેતનજ કરી શકે છે, ને જડમાં કાંઈ પણ કરવાની તાકાત નથી” આવી માન્યતાને માનનારાઓ દુનિયાને સમજી શકતા નથી. તેથી જ પૂ. દેશનાકારે દુન્યવી દષ્ટાંતે દ્વારા એ માન્યતાને સાવ બેટી પૂરવાર કરીને પુદગલોમાં શી તાકાત છે?, તે પુરવાર કરવા માટે અનેકવિધ દાખલા દલીલોને યુકિતઓથી અત્ર સિદ્ધિ કરીને અને અહિંસકપણું શી રીતે ટકે છે. તેનું વાસ્તવિક સમાધાન આપીને ચોથી દેશના પૂર્ણ કરી છે. પાંચમી દેશનામાં શબ્દનું વાચ્ય વાચક પણું, પાપ પ્રત્યેને ધિકકાર, પાપ ગમે છે, છતાં પાપ પણું ગમતું નથી, વિગેરે જણાવીને પાપનું પ્રાયશ્ચિત અને નિવારણ માટેની આલેચાનાદિ પ્રસંગ જણાવાય છે.
આ ઓગણપચાસ દેશનાદિ સંગ્રહરૂપ દિવ્ય-દેશના-દેવાલયના ઉપર પ્રમાણે પાંચ વિભાગો ૨૫ પાંચ દેશનામાં આવનારા પ્રસંગો સંક્ષેપતા જણાવી દીધાં. દેશના-૬ થી દેશના ૪૮ સુધીના વિભાગોને ક્રમશ: જણાવવામાં આવે તે દેશના-દેવાલયની દિવ્યતામાં જરૂર વધારો થાય. પરંતુ સર્વ વિભાગનું સ્પષ્ટીકરણ, અને સર્વ દેશનાઓમાં આવતાં પ્રસંગેનું અને અવાન્તર પ્રસંગોનું વિશદરીતિએ સ્પષ્ટીકરણ કરવામાં આવેતે એક જુદે નિબંધ અગર જુદે ગ્રંથ આલેખન કરી શકાય તેમ છે, પણ ઝડપી પ્રકાશનનમાં આ બધું બની શકે નહિં, કારણકે સમયને અભાવ છે.
પૂ. દેશનાકારે દેશનાઓમાં, દેશનાઓના ફકરાઓમાં, વાકમાં, પોમાં અને ઉપનામાં સીઠાંસીને ભરેલા સિદ્ધાંત અને ભરેલા અનુભવ પ્રાયઃ ગૂમ્ય છે, તથા પણ અસંખ્ય છે. જેથી ઝડપી પ્રકાશનની માંગણી કરનાર માટે તેનું આલેખન કરવું તદન અશકય છે. તે માટે સમય-સામગ્રી-સાધનની અને સગોની અનિવાર્ય જરૂર છે, અને તે અવસરે જરૂર જણાવાશે.
દેશના દેવાલયના ૪૯ વિભાગોમાં પુદગલ-પરિણમન-વિષયક શું શું આવશે, તે વિસ્તૃત વિષયાનુક્રમમાં સારી રીતે જણાવાયું છે. નારકીના દુ:ખો એ પચાસમા વિભાગમાં, અને શ્રીધર્મરત્ન-પ્રકરણ-દેશનાઓને સારાંશ એકાવનમા વિભાગમાં છે. શરૂઆતમાં આ દેશના કયારે ?, કયા ક્ષેત્રમાં?, કયા સંજોગોમાં, અને ગ્રંથ-પ્રકાશનના સંયેગાદિનું ઉત્થાન કેવી રીતે થયું ?, તે ઉદ્દઘાતમાં જણાવ્યું છે, એટલે અત્ર પુનરૂકત કર્યું નથી. દેશના-દેવાલયમાં દર્શનીય-દિવ્ય-સામગ્રીઓ તે વિસ્તૃત વિષયાનુક્રમ પૂરી પાડે છે.
આટલી સંક્ષિપ્ત-પ્રસ્તાવના આ ગહન ગ્રંથ માટે ઓછી ગણાય. છતાં પણ જૈન-શાસનની અમૂલ્ય માન્યતાના વારસાપ વિશ્વ દેશના દેવાલયની ટુંકી પિછાણુ પણ આત્માને વધુને વધુ ઉત્સાહિત કરશે, અને વાંચકને, વિચારકને અને અભ્યાસકને અમાઘ-અમૃતનું નવનવીન આસ્વાદન કરાવવા સમર્થ નીવડશે; એમાં શંકાને સ્થાન નથી. કારણ કે જોઈએ તેટલું જરૂર પડતું આલેખન કરેલું છે. સમયના અભાવમાં આટલું આલેખન બસ છે, એમ જણાવીને અત્ર વિરમું છું. વિ. સ. ૨૦૦૫ આધિન-પૂર્ણિમા, ધર્મારાધન-કવિવાર. નેમુભાઈની વાડીને ઉપાશ્રય, ગોપીપુરા, સૂરત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
ર.
II
એ
। श्रीसर्वानुयोगवृधे यो नमो नमः ॥
oungana maneno
prisiminimas
પ્રાત:કમરણય-પૂજ્યપાદ-આગમ દ્વારક-શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજી મહારાજે શ્રી કપડવંજ મુકામે વિ. સં. ૧૯૯ત્રા ચાતુર્માસમાં શ્રીભગવતીસૂત્રના આઠમા-શતક ઉપર આપેલ
અમોધ શાના.
Vitrina
પંચમા-શ્રીભગવતીજી સૂત્ર
( વ્યાખ્યા--પ્રશમિ-શતક-આમું. )
KARAKTA
છે દેવાના-૧,
सर्वज्ञमीधरमनन्तमसनमय्यं सायमस्मरमनीशमनीहमिद्धम् सिद्धं शिवं शिवकरं करणज्यपेतं, श्रीमज्जिनं जितरिपुं प्रयतः मणौमि ॥१॥
જૈન-દર્શનનું મંગલાચરણ પણ અનેરૂ જ છે ! મંગલાચરણ કયા દેવનું?
શાસકાર મહારાજા શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજ, ભવ્યાત્માઓના ઉપકારાર્થે • પંચમાંગ શ્રીભગવતી સ્ત્રી વ્યાખ્યા કરતાં, પ્રથમ મંગલાચરણમાં દેવાધિદેવ-શ્રી મહાવીર ભગવાને નમસ્કાર કરે છે. દરેક દર્શનકાર મંગલાચરણમાં પિતાના ઈષ્ટ દેવને નમસ્કાર કરે છે. ઈતરની જેમજ શું જેનીય મંગલાચરણ છે, ને ત્યાં જરૂર વિશિષ્ટતા છે. પીળું તે સુવર્ણ જેમ છે, તેમ પિત્તલ પણ પીળું છે. તથા ઘાટ બને ધાતુના થઈ શકે છે, પણ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
[૨].
શ્રીઅમ-દેશના-સંગ્રહ બેમાં ફરક જરૂર છે, અને જે તે નહિ પણ મહાન ફરક છે. એ ફરકને ગમાર જાણ શકતા નથી, ચોકસી જ તે ફરકને જાણી શકે છે. જેના દર્શનના મંગલાચરણમાં જૈનત્વ કેવી રીતિએ રહ્યું છે તે તો સમજનારાજ સમજી શકે પિતાની જાતના ખ્યાલ વિના તમને ઈષ્ટ સિદ્ધિ થઈ શકશે નહિ. મંગલાચરણ દેવનું હેય. દેવના સ્વરૂપ અને મન્તવ્યને અંગે, જેમાં અને ઈતરમાં મહાન ફરક છે. બીજાઓ પિતાના દેવને (ઈશ્વરને) પૃથ્વી, પાણી આદિ યાવત્ મનુષ્યને પણ બનાવનાર, કહેને કે પદાર્થ તથા પ્રાણી માત્રના સૃષ્ટા તેમજ સુખી દુઃખી કરનાર તરીકે માને છે દુનિયાદારીની મહાલથી લેપાયેલને ઈશ્વર તરીકે માનવા જેને હરગીજ (કેઈપણ રીતે) તૈયાર નથી. દુનિયાના પ્રાણુઓ દુન્યવી મોહજાળમાં ફસાયેલા છે જ, તેમાંજ રાચી–માચી રહ્યા છે, સુખી-દુઃખી થઈ રહ્યા છે, દરેક સંસારી જીવનું ભવ ભ્રમણ ચાલું છે. તેઓને તેમાંથી ઉદ્ધાર કરનાર સહાયક તરીકે જેને ઈશ્વરને દેવ માને છે. ઉદ્ધારની પ્રવૃત્તિ તે સ્વયમ કરવાની છે. ઈશ્વરને ઈશ્વરપણાના ગુણને કારણે જ જૈને ઈશ્વર તરીકે માને છે.
હવે ગુણેમાં મુખ્ય ગુણ કયે? આંખ જૂએ છે બધું પણ કંઈ કરી શકતી નથી. કચરાની ચપટી કે સુવર્ણ સેનામહોર આદિ તે જોઈ શકે છે પણ તે ધૂળને દૂર કરવાનું કે સુવર્ણને ઉપાડી લેવાનું સામાÁ તેનામાં નથી. ઈનિષ્ટનું જ્ઞાન જરૂર આંખ દ્વારા છે કે જેથી ઈષ્ટને પ્રાપ્ત કરી શકાય, અનિષ્ટને ખસેડી શકાય. ઈષ્ટ વસ્તુ લેવા તથા અનિષ્ટ વસ્તુ ખસેડવાનું કામ હાથ કે પગનું છે, એ વસ્તુ જ્યાં પડી હોય ત્યાં પગથી જઈ શકાય અને પગથી કે હાથથી ખસેડી શકાય, લઈ શકાય પરંતુ ઈટાનિખનું જ્ઞાન–ભાન કરાવનાર આંખ જ છે. જીભનું કામ રાંધેલું ગળી જવાનું છે, પરંતુ રાંધનારે રાંધ્યું હોય તે ! રાંધવાનું કામ હાથનું છે, જીભનું નથી. આંખનું કામ ઈષ્ટ તથા અનિષ્ટને દેખાડવાનું છે. આત્માની સ્વહિતમાં પ્રવૃત્તિ તથા અતિથી નિવૃત્તિ થાય કયારે ?, હિત-અહિતનું ભાન જ્ઞાનદ્વારા થાય ત્યારે જ, હિતમાં પ્રવૃત્તિ તથા અતિથી નિવૃત્તિ થઈ શકે. હિતાહિત નિશ્ચિત-કરાવનાર કેવલ જ્ઞાન જ છે. આત્મામાં અનંતા ગુણે છે તથાપિ જ્ઞાન ગુણ મુખ્ય કહ્ય, શાથી? એ જ કારણ છે કે તેનાથી જ હિતાહિતની માહિતી મળે છે.
ઇંદ્ર મહારાજા જ્ઞાનીના સેવક છાએ બને છે. કદાચ કઈ એમ ધારે, અને કહે કે આખે નહિ દેખતાં છતાં અંધ મનુષ્ય પણ સાવરણીથી કચરો તે કાઢી શકે છે ને ?, વાત ખરી, પણ આંધળાની સાવરણીથી વાળવાની ક્રિયામાં જેમ કચરો નીકળી જાય તેમ સાથે સાથે સોનું, મેતી, હીરા વગેરે પડ્યા હોય તે તે પણ નીકળીને ચાલ્યું જ જાય છે. કેમકે નેત્રે તે બધેજ છે ને. શાહુકારની દુકાનમાં કચરો કાઢનાર પણ સમજુ, વિવેકી રખાય. અજ્ઞાનીની ક્રિયા આત્માને ઉદય કરી શકે નહિ. આંધળાની સાવરણની ક્રિયાની માફક અજ્ઞાનીની ક્રિયા અહિતનું તથા હિતનું બનેનું નિવારણ કરે. સમ્યકત્વ, સમ્યગજ્ઞાન ન થાય ત્યાં સુધી વીતરાગ જેવું, કેવલી જેવું ચારિત્ર અનંતી વખત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
થના-૧. -
[૩] પાલન કરે છતાંય આત્માનું કલ્યાણ ન થાય. ચારિત્રના ગે સુખ સાહ્યબી, યાવત્ દેવક જરૂર મળે. દેવકમાં સુખ સાહ્યબી વગેરે ઘણું છે પણ કલ્યાણ છે કયાં? ત્યાંથી ય પાછું ચ્યવન, પતન તે ઊભુંજ છે. ઘણાએ કહે છે કે અનંતી વખત જે ચારિત્રથી કામ ન સધાયું તે ચારિત્રથી હવે શું વળવાનું બીડમાં સેંકડો વર્ષો સુધી વૃષ્ટિ થવા છતાં છોડ ન થયે એ વાત ખરી, પણ વાવેતર થયા પછી છોડ થાય ખરો કે નહિ? તે જ રીતિએ સમ્યકત્વ થયા પછીનું ચારિત્ર સમ્યકત્વ યુક્ત ચારિત્ર કલ્યાણકારક છે. શાસનમાં સમ્યગ જ્ઞાન પ્રવર્તાવવાને (પ્રચારને) પ્રભાવ (મહિમા) એ છે કે તે હેતુ માટે અતવ ઉલ્લાસપૂર્વક સ્વયં ઈંદ્રમહારાજા પણ વાક્ષક્ષેસને થાળ લઈને ઊભા રહે છે.
નમસ્કાર શ્રી સર્વજ્ઞ દેવને છે. મંગલાચરણમાં નમસ્કાર સામાન્ય દેવને નથી. શ્રી સર્વજ્ઞ દેવને, કેવલજ્ઞાની દેવને નમસ્કાર કરવામાં આવે છે. સર્વ દ્રવ્યના, સર્વ ક્ષેત્રના, સર્વ કાલના, ત્રણેય કાલના સર્વ બનાવે સર્વ પદાર્થો તેના પર્યાયે સંપૂર્ણતયા જાણે છે તે જ શ્રી સર્વજ્ઞ–દેવને જૈન દર્શન દેવ તરીકે માને છે. એવા મન્તવ્યમાં જ જૈનત્વ ઝળકે છે. ગુણ, ગુણીના બહુમાન દ્વારા ગુણની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્રમાં પ્રવૃત્તિ કરવા કે અન્ય કામ ન લાગે એ તે સ્વયં પિતાએજ કરવાનું છે. એ પ્રવૃત્તિમાં આલંબનરૂપ શ્રીજિનેશ્વર દે છે. જે ભગવાનના, ઈશ્વરના, દેવના ઉદ્યમ કલ્યાણ થઈ જતું હતું, તે એક પણ જીવ જ્ઞાનાદિ ગુણ વિનાને હેત જ નહિ. તથા એક પણ જીવને ચતુર્ગતિમાં પરિભ્રમણ કરવાનું હેત જ નહિ.
એક માણસ કે ખેદે તેનું પાણી આખું નગર પીએ, એક જણે કરેલા દીપકથી બધા વાંચી શકે; અહીં તેમ નથી. પોતે કરેલું જ પિતે ભોગવી શકે એ પરિસ્થિતિ અહીં છે. શ્રી સવસે પિતાના આત્માને સદંતર નિર્મલ કર્યો, સર્વજ્ઞ પણું પ્રાપ્ત કર્યું છે. હવે બાકી કાંઈ રહ્યું નથી. ઐશ્વર્ય માત્ર એમને વર્યું છે. પ્રાપ્ત થયું છે, ઉત્પન્ન થયું છે. આ દેવ મેહના ચાળાવાળા નથી. મેહનું તે મર્દન કર્યું છે, અને એને આત્માના આવરણ માત્રને નાશ કરી, આત્મીય ઐશ્વર્ય પ્રાપ્ત કરી તેઓ સર્વજ્ઞ થયા છે.
પાણ્ડિત્યવાળે સાચો પતિ હોય તેને પણ્ડિત કહેવાય તેટલા માત્રથી બધા પડિત નથી. પડિત અટક હોય તે તેનેય પડિત કહે પડે. કેઈને ચીડવવા પડિત કહેવામાં આવ્યે હોય-કઈ પડિત કહેવાથી ચીડાતે હોય તે તેને કેઈ છોકરાંઓ પણ્ડિત વારંવાર કહે તેથી શું વળ્યું? અરે એ ચીડાતું બંધ થાય તે ય છેકરએ તે પૂછે તે એમ જ કહેવાના કે “પડિતની શેરીમાં ગયા હતા કેઈ “સર્વજ્ઞ” એવું બિરુદ કે નામ ધરાવવા માત્રથી સર્વજ્ઞપણું મળી શકતું નથી. કષ-કાવ્યકારને પણ “સર્વસ” શબ્દના પ્રયેગે ઓળખવા પડે તેથી સર્વજ્ઞ નથી. અહીં નમસ્કાર સાચા સર્વજ્ઞને છે. ઘાર્મોિને ક્ષય કરીને સર્વાપણું સંપાદન કરનાર ઈશ્વરને અહીં નમસ્કાર કરવામાં આવે છે. કેટલીક વખત ઉપચાર પણ કરવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
[૪]
શ્રીઅમોધ-દેશના–સંગ્રહ
એ વાત સાચી છે. એક બગીચામાં લીંબડાનાં વૃક્ષો પણ હોય, બીજા કે વૃક્ષો પણ હોય છતાં તેમાં ગુલાબનાં વધારે વૃક્ષ હેય તે તે બગીચે ગુલાબને કહેવાય. તે રીતિએ શું ઉપચારથી અત્રે નમસ્કાર છે? નહિ, અહીં તે અનંત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવ વિષયક જ્ઞાન ધરાવનારને નમસ્કાર છે. એ જ્ઞાન જ મંગલ રૂપ છે, એવા જ્ઞાનીને નમસ્કાર મંગલરૂપ છે. એ મંગલમય આચરણ મંત્રાળ !
અનંત જાણવાને અંત કઈ શંકા કરે છે કે વસ્તુ અનંતી કહેવામાં આવે છે અને જાણ્યું તમામ કહેવામાં આવે છે' એ તે પરસ્પર વિરુદ્ધ છે. કેમકે તમામ જાણ્યું એટલે તે અંત આવ્યે ને? અતવાળું જાણ્યુંને ? “હું મૂગો છું એવું કથન વદતે વ્યાઘાત રૂપ પ્રત્યક્ષ છે. આ શંકાના સમાધાન માટે સાડજ વિચારણની જરૂર છે. આ રકાબીને આખે કાંઠે તેની ગેળાઈ જાણે છે કે નહિ? જાણે છે તે કહે કે છેડો ક્યાં? વતું બને છેડે બતાવી શકે છે? નહિ, બતાવી શકતા નથી. શંકાના હિસાબે તે જેને છેડે ન જણાય તે બધું જાણ્યું ન ગણાય પણ એમ નથી. અહીં તે બધું જાણ્યું ગણે છે ને ? જે વસ્તુ છેડા વગરની હોય તેને છેડો જણાય શી રીતે ? જ્ઞાન પણ અનંતું છે, વસ્તુ પણ અનંતી છે. અનંતને અનંતા રૂપે જોવામાં અંત છે. તે વખત એક ભેળા થાય તે “સ” કહેવું પડે, અનંત કાલ, અનંત પર્યાયે, અનંતી અવસ્થાઓને જાણવાને અંત સાધનાર, અનંત જ્ઞાનવાન, અનંત ઐશ્વર્યવાન આત્મા તે શ્રી સર્વદેવ! તેજ શ્રી ઈશ્વર? શું આત્મા કાયમને ગુલામ છે?, ના.
જેનમત વિના, અન્ય મતેમાં આત્માને ગુલામી હાલતમાં હોય તે ( ગુલામ) માનવામાં આવ્યું છે. અન્યમનું મન્તવ્ય એ છે કે સદ્ગતિ-દુર્ગતિ આપનાર પરમેશ્વર છે. કર્મ આત્મા કરે, ફલદાતા પરમેશ્વર ! જેનદર્શનનું મન્તવ્ય એથી ભિન્ન છે, અલગ છે. અહીં તે આત્મા પિતે જ પિતાનાં કર્તવ્ય માટે જવાબદાર છે, જે ખમદાર છે. અન્ય સમગ્ર દર્શનકારે ઈશ્વરને જગતને બનાવનાર તરીકે માને છે, જયારે જેને ઈશ્વરને જગતના બનાવનાર તરીકે માને છે. જગતને મેક્ષને માર્ગ, નરકને રસ્ત, ધર્મ-અધર્મનું સ્વરૂપ બતાવનાર ઈશ્વર જરૂર છે. હીરાને તથા પથ્થર, માટી વગેરેને સૂર્ય જેમ બતાવે છે પણ બનાવતે નથી હિત-અહિત, પુણ્ય-પાપ, બંધ નિર્જરા ઈશ્વર બતાવે છે. જ્ઞાન કરાવે છે એવું જૈન દર્શન માને છે. આપણે રખડતી જાતના છીએ, એટલે, રખડેલા. ભટકતી જાત બે મહિના અહીં રહે, બે મહિના બીજે રહે તેવી ભટકતી જાત પણ મિલકત, લે તે સાથે રાખે છે. પરંતુ આપણી હાલત તે નથી. કયા ભવમાં શરીર, ઈન્દ્રિઓ, મન, વચનની શક્તિ ન હતાં? ત્યાંથી નિકળ્યા ત્યારે ખાલી આત્માની શક્તિને અંગે પણ નિકાશમાં પ્રતિબંધ! આહારાદિ કંઈ પણ બહાર બીજા ભવમાં સાથે લઈ જઈ શકતા નથી. કંચનાદિ દુન્યવી અપેક્ષાએ મેળવો છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
દેશના-૧.
તે અડીના અહીં કંચન-કામિની કાયા કે કુટુંબ કઈ સાથે આવતા નથી.
જૈન દર્શનમાં ઇશ્વરપણુ માટે “મેનેપોલી' નથી અન્ય દર્શનેમાં ઈશ્વરપણું રજીસ્ટર્ડ છે. ઈશ્વરપણાનો માલિક એક જ! વેદને પારગામી પણ ઈશ્વર થઈ શકતું નથી. એ ઉપાય જૈન દર્શનને જ છે. દરેકથી ઈશ્વર થઈ શકાય છે, એ મન્તવ્ય જૈન દર્શનનું છે; તે માટે ઉપાય પણ છે. ભટકતી જાતવાળાઓ પણ પરમાત્મા થઈ શકે છે, અને સુંદર એવો તે માર્ગ શ્રી જિનેશ્વર દેવે બતાવેલા શ્રી જેનદર્શનમાં છે. દુનિયાની માયાજાલમાંથી જે છૂટે, અને માયાનાં બંધનેને જે તેડે તે પરમેશ્વર થઈ શકે છે. જેને આપણે શ્રી તીર્થકર દે કહીએ છીએ તે પણ એક વખત આપણી જેમ ભટકતા જ હતા ને ?' પરમેશ્વર થવાને પ્રયત્ન કર્યો અને પરમેશ્વર થયા! ઈશ્વરપણું પ્રાપ્ત કરવા માટે આ દર્શનમાં મેનેપાલી (Monopoly) એટલે સર્વ હક્ક એકને આધીન એમ નથી. જેને આપણે પરમેશ્વર માનીએ છીએ તેઓ જરૂર આપણી જેમજ ચારે ગતિમાં પરિભ્રમણ કરતા હતા, પણ નિઃસંગ બન્યા એટલે પરમેશ્વર બન્યા. જેઓ પરમેશ્વર બને તેઓ બીજાને પરમેશ્વર બનાવી શકે છે, પરમેશ્વર થવાને માર્ગ બતાવી શકે છે. પરમેશ્વરથી ઊચી પદવી બીજી કોઈ નથી. જગતમાં પરોપકાર કરવાની અથવા અમુક શુભ કાર્યો કરવાની મંડળીઓ, અને સંસ્થાઓ હોય છે, પણ ત્યાં અમુક મર્યાદા છે બધા માટે એ સ સ્થા નહિ. એક સંસ્થા બીજીને કહી દે-“એ કામ તમારૂ', અને એ મનુષ્ય તમારા ક્ષેત્રને છે વગેરે. જેનદર્શનમાં જે આત્માઓને પરમેશ્વર માનવામાં આવ્યા છે, પરમેશ્વર માનવામાં આવે છે, તે આત્માઓએ એકલા મનુબે, તિર્યંચે કે દેવતા માત્રને નહિ પણ જીવ માત્રને, પ્રાણી માત્રને, સર્વ જાતિ, સર્વ ગતિ સર્વ કુલને તારવાની બુદ્ધિ મેળવી હતી, અને શક્તિ મેળવી હતી. તમામ સારી ચીજે દુનિયા ઈચ્છે છે પણ કેમ મળતી નથી? મેળવી શકાતી કેમ નથી? જે આત્મા મેહનીય, વેદય, કામ અને વિકારને કબજામાં લે તે જરૂર પિતે ઊંચે આવી શકે. જ્યાં સુધી વેદેદયની આધીનતા હેય ત્યાં સુધી કાર્યની સિદ્ધિ થાય નહિ.
વીતરાગ પોતે ઇશ્વર છે-તેને માલિક કેઈ નથી. અષ્ટાપદગિરિ પર ગણધર ભગવાન શ્રીતમસ્વામીજીએ પનરસે તાપસને પ્રતિબેધ્યા છે અને તેઓને લઈને પિતે ભગવાન શ્રી મહાવીર દેવ પાસે ચાલ્યા આવે છે. આવા ગુરૂ શ્રી ગૌતમસ્વામીજીના યે ગુરૂ વળી કેવા હશે?, એવી ઉલસાયમાન ભાવનાથી પન્નરસેં ય તાપસને માર્ગમાં કેવલજ્ઞાન પ્રાપ્ત થયું છે. શ્રીગૌતમસ્વામીજીને એ વાતની માહિતી નથી. સમવસરણમાં બધા આવે છે, ત્યાં શ્રીગૌતમસ્વામીજી, શ્રી વીર-ભગવાનને વંદન કરવાનું તાપને કહે છે. ભગવાનને વંદન કરવાનું કહેવું એમાં, શું અયુક્ત, ભગવાન પોતે ગણધર મહારાજાને કહે છે-“હેગૌતમ! કેવલીની આશાતના ન કર ! (મ, ટૂo ૬૪૭) ગુરૂ શિષ્યને કહે તેમાં આશાતનાને શુ અવકાશ છે?, હા ! ક્ષીણ મેહનીય વીતરાગને, આત્માના માલિક ને વંદન કરવાનું હોતું નથી. તે આત્મા જ ઈશ્વર સ્વરૂપ છે. ઉત્તરાધ્યયન પૂ. ૩૩૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
- -
શ્રીઅમેઘ-દેશના-સંગ્રહ ઈચ્છાને જેને સ્પર્શ પણ નથી, પરમ દીપ્તિવાળા, સંપૂર્ણ જ્ઞાન, દર્શનાદિ ગુણે યુકત, નિઃસંગ, ચેત્રીશ અતિશય યુક્ત, કામ કેધાદિકને જીતનારા એવા ઈશ્વરને હાર સર્વ પ્રયત્નથી નમસ્કાર હે !”
શ્રીભગવતીજીની વ્યાખ્યાના પ્રારંભમાં વ્યાખ્યાકારે આ રીતિએ મંગલાચરણ કર્યું હવે, આ અષ્ટમ શતકમાં કયે અધિકાર આવશે, તે અગ્રેવર્તમાન.
છે દેશના–ર.
છે અથ અષ્ટમરતન . पूर्व पुद्गलादयो भावाः प्ररूपिता इहापि त एव प्रकारान्तरेण प्ररूप्यन्त इत्येवं संवद्धमथाष्टमशतकं वित्रियते, तस्य चौद्देशसंग्रहार्थ 'पुग्गले'त्यादिगाथामाह
પુગલને પરિણમનશીલ-સ્વભાવ. ઇષ્ટપ્રવૃત્તિ તથા અનિષ્ટથી નિવૃત્તિ માટે ઈટાનિષ્ટ-જ્ઞાન આવશ્યક છે.
શ્રી જેન-શાસનની સ્થાપના-સ્થિતિ પ્રવૃત્તી માટે ગણધર ભગવાન શ્રીસુધર્માસ્વામીજી દ્વાદશ અંગની રચના કરતા થકા, પંચમાંગ શ્રીભગવતીજીની રચના કરી તેમાંના અષ્ટમ શતકને અત્ર આરંભ કરવામાં આવે છે. આઠમા શતકમાં કયે અધિકાર છે?, શાનું નિરૂપણ છે?, એના ઉત્તરમાં જણાવાય છે કે સાતમા શતકમાં જે પુદગલાદિક પદાર્થોનું નિરૂપણ છે તે જ પુદગલાદિક પદાર્થોનું નિરૂપણ આઠમા શતકમાં પણ કરવાનું છે. સહેજે પ્રશ્ન થાય છે કે જે પદાર્થોનું નિરૂપણ થઈ ગયું છે, તેનું ફરી નિરૂપણ કરવાને અર્થ ?, આ નિરૂપણ પ્રકારાન્તરે યાને બીજી રીતિએ થશે. પ્રાથમિક ધોરણમાં જે પદાર્થો, જે વાતે શીખ્યા તેજ પદાર્થો, તે જ તેનું શિક્ષણ બીજી રીતિએ શું ઊંચા ધોરણમાં ફરી નથી અપાતુ ?, રીતિ ફરી એટલે પુનરુક્તિ નથી. રાગના નિવારણ માટે, જીવનના નિર્વાહ માટે શું એની એ જ દવા, એકનું એક જ ઔષધ શું કરી નથી લેવાતું ?
ગઈ કાલે આપણે એ વિચારી ગયા કે ચક્ષુ કાંટાનું ઝયડું ખસેડવા કે સેનાને ઢગલે ઉપાડી લેવા સમર્થ નથી, માત્ર જેવા સમર્થ છે. એ વાત જેમ ખરી છે તેમ તે ખરાબને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
દેશના-૧.
[૭] --- — - --- દૂર કરવા સમર્થ નથી, અને સારું લેવા પણ સમર્થ નથી. તેમ એ વાત એટલી જ ચોકકસ છે કે ખરાબને ખરાબ તરીકે, સારાને સારા તરીકે દેખાડનાર ચક્ષુ જ છે. ઈષ્ટ-પ્રવૃત્તિ તથા અનિષ્ટથી નિવૃત્તિ ઈષ્ટનિષ્ટ જાણ્યા વિના થાય શી રીતે ?
“ ના તો ' પ્રથમ જ્ઞાન અને પછી દયા. “પહેલું જ્ઞાન અને પછી અહિંસા' આ પદને અર્થ અતિ વિચારણીય છે. આનો અર્થ કરવામાં ઉતાવળીયાએ થાપ ખાય છે. માત્ર એક પદ બેલાય, સંબધક-પદ કે અર્થને પડતું મૂકાય ત્યાં પરિણામ વિપરીત ન આવે તે શું થાય?, અહિંસા તથા સાયમને તે જ સારી રીતિએ સાચવી શકાય, સાધી શકાય, કે જે તત્સ બધી પૂરતું જ્ઞાન-સમ્યકજ્ઞાન હોય, માટે જ્ઞાનને પ્રથમ ગણવામાં આવ્યું છે, અર્થાત્ જ્ઞાનનું મુખ્ય પણું અહિંસા સંયમ વગેરે માટે છે. આજે કર્યો અર્થ (કહેકે અનર્થ) કરવામાં આવે છે? અહિંસા, સંયમ તે સમજ્યા, થાય તે એ ઠીક, ન થાય, તે યે ઠીક પણ જ્ઞાન જોઈએ, કેળવણું જોઈએ જે શાન સયમ તથા સંવર તથા અહિંસાના સાધન તરીકે જ્ઞાનીઓએ મુખ્ય જણાવ્યું તેને, તે જ સંયમ અહિંસા વગેરેને દબાવનાર તરીકે માનવામાં આવ્યું કે બીજું કાંઈ? સાથે સબંધક પદ તે છે જ, એને અર્થ સર્કલિત જ છે કે-એવી રીતેએ સર્વવિરતિધર જ્ઞાન મેળવીને પ્રવૃત્તિ કરી હ્યા છે. હિતમાં પ્રવૃત્તિ, અહિતથી નિવૃત્તિ માટે જ જ્ઞાનની મુખ્યતા છે; અયથા જ્ઞાનનું પ્રયોજન શું?, ચક્ષુને રત્નની ઉપમા એટલા જ માટે અપાઈ છે કે જેનાથી હિતમાં પ્રવૃત્તિ, અતિથી નિવૃત્તિનું ભાન થાય છે, અને જ્ઞાનનું મહત્વ એ જ હેતુથી છે. કેઈ મનુષ્ય કાંટામાં પડે તે તેને આંધળે છું? એમ કટાક્ષથી કહેવામાં આવે છે, શાથી? જોવાનું-દષ્ટિનું ફલ અનિષ્ટથી ખસવું એ છે. ઈષ્ટ વસ્તુ પડી ગઈ, ધારોકે સેના મહેર ગઈ, તે આંખેથી જોઈ પણ છતાં ન લીધી તે તે જોવામાં ધૂળ પડી ને!, ઈષ્ટની પ્રવૃત્તિમાં કારણ તરીકે જ્ઞાનની ઉપયોગિતા છે.
જ્ઞાનની જરૂર ખરી પણું શા માટે? દુનિયામાં બે વર્ગ છે એક વર્ગ ડગલે ને પગલે પાપ બાંધનાર છે, એક વર્ગ પાપથી અલિપ્ત રહેનાર છે. પ્રાણીના બચાવની બુદ્ધિ વિનાની જેની પ્રવૃત્તિ છે તે બધા પાપ બાંધે છે. ચાલતાં, બેસતાં, ઉઠતાં, ઊભા રહેતાં, ખાતાં પીતાં, સૂતાં જે યતના સાચવે છે તેને પાપ બંધાતા નથી. “લૂગડાં હમેશાં મેલાં થાય છે અને પાણીથી ધોવાય છે. લૂગડાં મેલા થવાના ભયે કેઈ નાગા ફરતું નથી.” એમ કોઈ કહે ત્યાં એ સમજણ ઊલટી છે. લૂગડાં મેલાં થાય અને મેલાં કરાય એમાં ફરક છે. પાપ બંધાય, યતના પૂર્વક પ્રવૃત્તિ છતાં પાપ બધાય તે તૂટે, પણ યાના (જયણા) વગરની પ્રવૃત્તિથી થતી પ્રાણ ભૂતોની હિંસાથી બંધાતું પાપ, તેના કટુક ફળને ભેગવટો આપ્યા વિના ખસતું નથી. સીધી વાતને પણ દુનિયામાં કેટલાક આડી રીતિએ લેનારા છે. સ્ત્રીને કેઈએ કહ્યું-“તારૂ મુખ તે ચંદ્રમા સદશ છે.” કેવું પ્રિય કહ્યું, છતાં એ સ્ત્રી વઢકણી જ હોય તે તરત તાડુકેઃ “શું મારામાં કલંક છે તે કલંકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
[૮].
શ્રી અમાલ - દેશન- સંગ્રહ
---
-
--
—--
----
......
ચંદ્રમાની સાથે મારા મુખને સરખાવે છે ? શું હું ચંદ્રમાની જેમ ઘટ વધ થયા કરું છું” વગેરે કહીને વહે ત્યારે જ તેણીને ચેન પડે. અહિંસા, સંયમના સંરક્ષણ માટે યાતના (પણ) આવશ્યક છે, અને તે જાણવા સમ્યકજ્ઞાન આવશ્યક છે. સીધી, સરલ અને સાદી વાત છે, જેને અભ્યાસ કરે નથી; તે તરત કહી દે છે –“આપણે અભ્યાસની કડાકૂટ કરવાની જરૂર નથી; જયણા પાળીશુ એટલે બસ ! “મહાનુભાવ! જયણાના સ્વરૂપને જાણ્યા સમજ્યા વિના જયણાનું પાલન બને શી રીતે ? જયણાના મુદ્દાને કહેવાયેલી વાતને જે જ્ઞાનના નિષેધાર્થ માં લઈ જાય, જે જ્ઞાનને કંઠશેષ માને તેને કહેવું શું? જીવ-અજીવથી લઈને યાવત્ મેક્ષ સુધીનું જ્ઞાન, માત્ર અયતના ટાળવા માટે, યતનાની ઉપયોગિતા જાણવા માટે છે. આ જીવ જ્યાં સુધી અયતના સર્વથા છેડનાર ન થાય, ચારિત્ર-મોહનીયાદિકર્મ ને સર્વથા નાશ કરનારો ન થાય, ત્યાં સુધી જ્ઞાનની આવશ્યકતા છે. વીતરાગ દશા ન આવે ત્યાં સુધી જયણે પાળવાની, અજય છોડવાની જરૂર છે. અને તે માટે જ્ઞાનની પણ જરૂર છે. એવું જ્ઞાન વારંવાર સ્મરણીય છે. વિના સ્મરણે વિદ્યા વિસરી જાય છે તે કહેવત પ્રચલિત છે. એ જ હેતુ પુરસ્સર જે વર્ણન સાતમા શતકમાં હતું તે જ વર્ણન આઠમા શતકમાં છે, જે શતકના દશ વિભાગ જવામાં આવ્યા છે.
દેષને ટેપલે ભગવાનને શિર ! ગુરુ મહારાજા રÀથે તથા અન્યને આપવા માટે જે અંશે ભણવાને અધિકાર આપે તેવા વિભાગનાં નામ ઉદેશ છે. પહેલે વિભાગ, પુદ્ગલ વિભાગ છે. આ ઉદેશો છે પુદગલ નિરૂપણ માટે છે. શૂન્યવાદના ખંડન માટે આ વિભાગ નથી, એ ખંડન બીજે છે. “પુદ્ગલ જેવી ચીજ નથી' એવું કહેનારા જગતને ભરમાવનારા છે. પુદગલ (અછવ) સર્વકાલે હોય જ છે. શૂન્યવાદના ખંડનની અપેક્ષાએ અન્ય સ્થળે પુદ્ગલનું નિરૂપણ છે. અત્ર નિરૂપણ પુગલ-તત્ત્વની સ્થાપનાથે છે. કેઈ કદાચ શંકા યા પ્રશ્ન કરે કે - જ્ઞાન, દર્શન, ચારિત્રના નિરૂપણમાં તે જૈનપણાની જડ ખરી, વીતરાગપણના, સમ્યગદર્શનાદિના નિરૂપણમાં તે જૈનપણની જડ માની, પણ પુદગલ-નિરૂપણમાં જૈનત્વની જડ શી રીતે ?” સમાધાન-બરાબર રીતિએ સમજે. આ જગત સ્વભાવે પરિવર્તનશીલ છે. પુગલમાં સ્વભાવની વિચિત્રતાએ જગતનું પરિણામાન્તર થાય છે. પરિણમનની કહે કે પરિણામાન્તરની કહે, આ શક્તિ માનનાર. નિરૂપણ કરનાર કેવળ જૈન દર્શન છે. ઈતર વાતવાતમાં ઈશ્વરને વચ્ચે લાવે છે. ધન ચાલ્યું જાય, પુત્ર મરી જાય તે પરમેશ્વરે કર્યું ! ત્યારે તમારા પુણ્ય-પાપનું ફલ નથી જ ને ?, “આકારવાળી વસ્તુ પરમેશ્વરે બનાવી” કથનના પ્રત્યુત્તરમાં ભુલકે ઉપહાસ્ય કર્યું કે “વિષ્ટામાં આકાર કરવામાં શું પરમેશ્વરને પ્રવેશ છે? છ દ્વારા આકાર ફરે છે. વર્ણાદિક છથી ફરે છે. જેઓ પુદગલના પરિણામને સમજતા નથી. તેઓને જ પરમેશ્વર આમ કર્યું, પરમેશ્વરે તેમ કર્યું એમ કહેવું પડે છે. પુદ્ગલ-પરિણામાન્તર ન માને તેને ઈશ્વરને વચમાં ઘાલવો પડે. પુદ્ગલમાં ફેરફારને, પરિવર્તનને સ્વભાવ છે. લીલાનું લાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
દેશના–૨.
[૯] કાળું થવું, સુગંધીમાંથી દુર્ગધી થઈ જવું, ત્રિખૂણિયામાંથી ચતુષ્કણ થઈ જવું એ તે પુદગલને સ્વભાવ છે. બીજાઓ પુણલના પરિણામને નથી સમજતા, નથી માનતા, અને પુદગલના પરિણામને સ્વતંત્ર નથી માન્યા છે કે પરમાણુ અમુક હદ સુધી સ્વતંત્ર સ્વાભાવિક પણ છે. જીવ જન્મે ત્યારે દેહ એક વેંત ચાર આંગળને. આહાર દ્વારા શરીર વધ્યું. ભૂમિતિથી શરીર કેણે નકકી કર્યું ?, જેને મત એ જ માને છે, સ્વીકારે છે કે ઉપગ પૂર્વક ઉભય રીતિએ આકારનું ઉત્પાદન છે. ઈશ્વર કહે છે તે વાત, તે તત્વ જેને કદાપિ સ્વીકારી શકે નહિ. દેખાતા પુલ પરિણામે સંસારી જીવનાં કહેલાં છે. પૃથ્વી, પાણીના પિંડે તે તે કાયાના જીએ પરિણુમાવેલા છે. અગ્નિ, વનસ્પતિ, રસના જએ તે તે આકારોને રૂપ આપ્યું છે. જે જે શરીર દેખાય છે તે તે શરીર માત્ર, જેના પરિણાવેલા છે. સંસારી જીવ કર્મયુક્ત છે, કર્મ મળવાથી પરિણામાન્તર થાય છે. દુનિયામાં પણ કહેવત છે કે “કાળીઆની જોડે પેળીઓ બધે તે વાન ન લે તે સાન તે લે” ઇતરનાં લક્ષણે તે જૂઓ! “જણવામાં જોરૂ, પરણવામાં-પરણવામાં પડ અને ભૂંડામાં ભગવાન” પુત્રને પ્રસવ થાય તે લખાય કે, “અખંડ સૌભાગ્યવતી ફલાણી બાઈએ પુત્ર રત્નને જન્મ આપે, પરણાવવામાં લખાય કે -
ફલાણાના ચિરંજીવીનાં લગ્ન ફલાણની પુત્રી સાથે નિરધાર્યા છે, પરંતુ કાંઈ માટે બનાવ બને તે, “પરમેશ્વરને ગમ્યું તે ખરૂં!” પરમેશ્વરને માઠું ગમે છે ?
જીવ માત્રને બાંધ્યાં ભોગવવા પડે છે. કરેલાં કર્મે પિતાને જ ભોગવવાં પડે છે. આવી સ્પષ્ટ વાત છતાં દેષને ટોપલે ઈશ્વરને માથે ! પુદ્ગલ પરિણામાન્તર થાય છે એ ખ્યાલમાં આવે તે જૈનત્વની જડ સમજવી. પ્રથમ ઉદ્દેશામાં પુલ પરિણામ વગેરે અધિકાર છે. બીજા નવ દિશામાં પણ કમસર વસ્તુ કહેવાશે. તે અગ્રે વર્તમાન–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
છે દેશના-૩. હું
पोग्गल १ आसीविस २ रुक्ख ३ किरिय ४ आजीव ५ फासुग ६ मदत्ते ७ पडिणीय ८ बंध ९ आराहणा य १० दसअट्ठमंमिसए ॥१॥
દૃષ્ટિવિષ જેટલી ભયંકરતા આશીવિષમાં નથી.
પુદગલની પ્રકૃતિ પરિણમન-શીલ છે. શ્રીશાસનની સ્થાપના સમયે પ્રવૃત્તિ વ્યવહારાર્થે શ્રીગણધરદેવ દ્વાદશાંગીની રચના કરે છે. બાર અંગમાં પાંચમું અંગ શ્રી ભગવતીજી સૂત્ર છે. તેમાં આઠમા શતકને અધિકાર ચાલુ છે. એ શતકના દશ ઉદ્દેશમાં પ્રથમ ઉદેશામાં (વિભાગમાં) પુદગલધિકાર છે. આપણે વિચારી ગયા કે પુદગલના પરિણામને સમજવામાં તથા માનવામાં જૈનત્વ છે, જૈનપણની જડ છે. એ ન માને તે જૈનત્વની જડ ટકે નહિ.
બાલ્યાવસ્થામાં યૌવનાવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં જીવમાં કંઈ ફરક છે?, તમામ અવસ્થામાં જીવ સમાન છે. ગયા ભવમાં તથા આ ભવમાં પણ છવ સરખો જ છે. પૂરાય તથા ખાલી થાય તેવી વસ્તુ પુદ્ગલ છે. ધર્માસ્તિકાયાદિ ચારમાં એકે ય પૂરણ કે ગલન સ્વભાવમય નથી. ધર્માસ્તિકાયમાં જે પ્રદેશ છે તેમાં કાલાંતરે પણ એક પણ પ્રદેશ વધવાને નથી. તે જ રીતિએ અધર્માસ્તિકાયમાં, આકાશાસ્તિકાયમાં, કે જીવમાં એક પણ પ્રદેશ વધવાને નથી, કે ઘટવાને નથી. પુદગલાસ્તિકાય વિના કઈ પણ દ્રવ્યમાં વધારે ઘટાડો થતો નથી. પુગલમાં વધારો ઘટાડો થાય છે, પિલાય છે પણ તે જ વધે અને ઘટે પણ તેજ, બાલ્યકાલ કરતાં યૌવન શક્તિ વધે છે, વૃદ્ધાવસ્થામાં શક્તિ ઘટે છે. જીવમાં શું વધ્યું કે ઘટયું ?, શક્તિ વધે ઘટે છે તે તે પ્રત્યક્ષ સિદ્ધ છે. એ શક્તિ પુદ્ગલની જ માનવી પડશે. આસ્તિકને અહીં નાસ્તિક એમ પૂછીને ચમકાવશે કે-“તે પછી જીવનું શું રહ્યું ?,' આસ્તિક તે માને જ છે કે જીવનમાં તે જ્ઞાનાદિ છે. બલ, શક્તિ, ને જે જીવનાં માનીએ તે પુદગલના વધવા ઘટવા સાથે શક્તિ વધવી ઘટવી ન જોઈએ. ન્હાની આગલી સ્પર્શથી જ જે જાણે તેના કરતાં હેટી આંગળી પર્શથી વધારે જાણે કે નહિ?, પુગલના ન્હાના મહેટા હવાના આધારે તેના દ્વારા થતું જ્ઞાન જ ન્યૂનાધિક હોય તે ત્યાં કારણ પુદગલનું જ પ્રત્યક્ષ છે. જેમાં પુદગલના પરિણમનશીલ સ્વભાવને ન વિચારી શકે તેમને જરૂર આશ્ચર્ય થાય, પણ સમજે તેને માટે અને સમજવું હોય તેને માટે તે પ્રત્યક્ષ સિદ્ધ છે. કર્તાની શક્તિ સાધનને આધારે જ કાર્ય કરે છે. ચામડામાં મોચી કાણું પાડે ખરે પણ શું સાધન વિના પાડે?, કાણું પાડવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
દેશના-૩.
-...
[૧૧]
મચીના હાથમાં આર જઈએ. સંયથી ન ચાલે. સુથારને છરી ન અપાય, વાંસલે જ આપ જોઈએ. કર્તાની શક્તિ ખરી, પરંતુ કાર્ય સાધન દ્વારા, તથા જેવું સાધન તેવું કાર્ય થાય. નરણ નખ કાપે પણ તેનાથી શાક સમારાય ?, આથી સાધનમાં શક્તિ છે, કર્તામાં શક્તિ નથી તેમ ન કહી શકાય. બાલ્યવયનાં કમલ પુદ્ગલ વખતે યૌવનકાલને યેગ્ય કામ થઈ શકતું નથી. ચપુ, નરણી, સેયમાં સ્વતંત્ર શક્તિ નથી. શક્તિ કર્તામાં છે. કર્તાની શક્તિ સાધન દ્વારા સાધન પ્રમાણે ઉપયેગી થાય છે. જે સાધન મળવાથી બાલ્યવયે જે કાર્ય ન થાય અથવા મુશ્કેલીઓ સામાન્યપણે થાય તે જ કાર્ય તે જ સાધન દ્વારા યૌવનમાં થાય, તીવ્રપણે થાય; વલી પાછું વૃદ્ધાવસ્થામાં સાધન તે જ છતાં કાય મંદપણે થાય.
અહીં પ્રશ્ન એ થઈ શકે કે, હાથીના દેહમાં પુદગલે વધારે છે તે એનામાં જ્ઞાન વધારે હોવું જોઈએ ?, પુદગલને જ્ઞાન સાથે સંબંધ નથી. જ્ઞાન એ જીવની ચીજ છે. દેહ ગધેડાને કયાં ના છે?, છતાં અકલ કેટલી ?, મોટા વૃક્ષમાં કઈ શક્તિ વધારે છે?, જીવે જેવાં જેવાં કર્મો બાંધેલાં હાથ, જે પ્રકારે ઇંદ્રિય પર્યાપ્તિ બાંધી હોય તે તે પ્રમાણે તે તે પુદગલ તયા પર્યાપ્તિના આધારે તેવું તથા તેટલા પ્રમાણમાં જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. ખોરાકમાં ઘઉં, બાજરીને ઉપયોગ કર્યો તેમાંથી શબ્દ શ્રવણનું સામર્થ્ય કોનામાં હતું, પુદગલમાં એ શક્તિ નથી. પુદ્ગલ સાધન જરૂર છે. પુદગલ યોગે, જીવે કરેલી ક્રિયાથી બંધાયેલી કર્માનુસાર, ઈદ્રિય, વચન, મન વગેરેમાં પરિણમન થાય છે. પરિણમનશીલ પ્રકૃતિ પુલની છે. આટલું સમજાય તે નાસ્તિકના પંજામાંથી બચી શકાય.
નાસ્તિક પ્રત્યક્ષ પ્રમાણ માને છે. વેદાંતી એકલી કૃતિને માનવાનું કહે છે. વ્યવહારથી ચાર્વાક સારે કે પ્રત્યક્ષ માની બીજું માનવાનું ના કહે છે, પણ વેદનાં વચનોના મિલે ઢગ કરનાર છાને રાક્ષસ, જગતને મિથ્યા માની (પુગલને સર્વથા ન માની), અદશ્ય આત્માને જ કેવલ માને તે સત્ય માર્ગો શી રીતિએ આવી શકે ?, પુગલના પરિણમનમાં માનનારે જૈન કદી પણ તૈયાયિક કે વૈશેષિકના ઝપાટામાં આવે નહિ.
ધાગાપથીઓ ઇશ્વરને કર્તા તરીકે શા માટે આગળ કરે છે?
કેટલાક પૂર્વ ધાગાપંથીઓ “અમને આપશો તે તમને ઈશ્વર આપશે એમ કહીને પિતાની પેઢી ચલાવે રાખે છે. યજ્ઞ, શ્રાદ્ધ આદિના નામે જે કાંઈ તેમને આપે તેના બદલામાં તમને પ્રભુ આપશે એમ કહીને તેઓ ઈશ્વરના નામે પેટ ભરે છે. ગર્ભમાં બાલક આવે ત્યારથી (સીમંત પ્રસંગથી) તેમને લાગે ચાલુ થાય, તે ડગલે ને પગલે ચાલુ! મરે ત્યારે ય લાગે, મૂઆ બાદ પણ લાગે ! શય્યા, શ્રાદ્ધ વગેરે લાગાનું લંગર કાયમ છે. આ લા ટકાવવા ઈશ્વરને કર્તા તરીકે આગળ ધરે પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
-
શ્રીઅમર્ધ-દેશના સંગ્રહ આત્માન સાથે કર્મ સંબંધ અનાદિને છે. અગ્નિનાં પુદગલે બાળનારાં છે. પાણીનાં પગલે ઠારનારાં છે. સાકરનાં તથા મરચાંના પગલે તે પ્રકારે બાળનારાં ઠારનારાં નહિ, પણ ગળ્યાં, તીખાં છે. પુદગલનો તથા વિધ વિધવિધ સ્વભાવ ન જાણે, તે વ્યકિત નિયાયિક, વૈશેષિકના ફંદામા જરૂર ફસાઈ જાય. પૃથ્વી, પાણી, અગ્નિ, મરચાં, વગેરે દરેકમાં પુદ્ગલે પણ જુદા જુદા છે.
આત્મા અરૂપી છે એ તે દરેકને કબૂલ છે. આત્મા દેખાતું નથી એટલે અરૂપી છે એ કબૂલાતમાં છૂટકે છે જ કયાં ?, કર્મરૂપી છે એમ માનવા પણ બધા તૈયાર છે. કેટલાકે શંકા કરે છે કે રૂપી કર્મ અરૂપી આત્માને શી રીતે વળગે ?, સમાધાન એ જ છે, સ્પષ્ટ સિદ્ધ છે કે કમને સ્વભાવ છે કે આત્માને વળગે. એક વ્યક્તિને બીજી વ્યકિત પકડી રાખે તે પ્રથમ વ્યક્તિ કેમ ચાલી શકતી નથી ? જીવ તથા કર્મ ક્ષીર નીર ન્યાયે સંમિલિત છે, કર્મ સૂક્ષ્મ છે તેથી ક્ષીર નીર ન્યાયે ભળી-મળી જાય તેમાં નવાઈ શી?, દરેક સમયે જીવ ૭-૮ સાત આઠ પ્રકારનાં કર્મો બાંધે છે. લેવાતે ખેરાક સપ્ત (સાત) ધાતુ પણે પરિણમે છે એ તે સૌ કોઈને અનુભવસિદ્ધ છે ને ? ખેરાકમાંનાં કઈ પગલે લેહીને, તે કઈ હાડકાને તે કઈ માંસને પિષણ આપે છે, પુષ્ટ કરે છે. એક જ સાથે લેવાયેલા નિરાકમાં આવી ભિન્ન ભિન્ન કિયા તે માને છે ને? જઠરાગ્નિના પ્રયોગે મલ સહિત આઠ વિભાગ આપણે માનવા જ પડે છે, ગુમડું થયું, પાયું, હવે જે પ્રમાણમાં ગુમડું તેજ પ્રમાણમાં ખેરાકમાંથી રસી થવાની. હાથે કઢાવેલી શીળી તરફ (શીળીના ચાઠાં તરફ) નજર કરે, જૂએ, કઢાવતી વખતે શીળીનું ચાહું કેટલું હતું અને આજે કેટલું છે? પુદગલેનું પરિ.
મન, વૃદ્ધિ હાનિ પ્રત્યક્ષ છે. શરીરમાં જે જગ્યાએ પરમાણુની સ્થિતિમાં નવાં પુદ્ગલે ભળે છે, ભળવાથી તે સ્થિતિમાં વૃદ્ધિ થાય છે. વળી ઘટવાથી હાનિ-ક્ષય, થાય છે તે જ પ્રમાણે આત્મા તથા કર્મનો સંબંધ બુદ્ધિગમ્ય પણ છે, સહજ સિદ્ધ છે. જ્ઞાનાવરણીય આદિ કર્મો આઠ પ્રકારે છે. જેને જ્ઞાનાવરણીય કર્મને ઉદય હેય તેને જ તે કર્મ બંધાય. દર્શનાવરણીય સર્વથા ક્ષય પામ્યું હોય તે તેને તે ન બંધાય. જે જે કર્મો વળગ્યાં હોય તેમાં તેવા તેવા પ્રકારે કર્મો આવીને પોતપોતાનાં પ્રકારોમાં ભળી મળી જાય છે.
આત્મા અનાદિના છે. કર્મ પણ અનાદિ છે. આત્મા તથા કર્મ ઉભય અનાદિના છે. આત્મા અને કર્મને સંબંધ અનાદિને છે. અનાદિકાલથી આ જીવ જ્ઞાનાવરણીયાદિ કર્મથી અવરચેલે છે. વર્તમાન યુગનું વિજ્ઞાન (ન્યુ સાયન્સ) પણ પ્રતિપાદન કરે છે, અને કહે છે કે શરીરના બધા પુત્ર સાત વર્ષે બદલાઈ જાય છે. એટલે પુત્રો નવાં આવે, જૂનાં જાય એમ ચાલુ છે.” કર્મોમાં પણ એ જ નિયમ સમજી લે. જૂનાં કર્મો છૂટતાં જાય અને નવાં કર્મો વળગતાં જાય છે. એ જ રીતિએ આશ્રવ, સંવર, નિર્જરા તત્વે માની શકાશે. નવે તો પુલ પરિણમનની માન્યતાના આધારે જ માની શકાશે. પુદ્ગલ-પરિણમનના મંતવ્યમાં જેનત્વની જડ આપણે પુનઃ પુનઃ વિચારી ગયા છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
ના-૩.
[૧૩] . मणिना भूषितः सर्पः किमसौ न भयंकरः। પ્રથમ ઉદેશામાં પુદ્ગલનું સવરૂપ, પુદ્ગલ પરિણમનના સ્વભાવનું સ્વરૂપ વર્ણવું છે. હવે એ પ્રશ્ન કેઈ કરે કે, “ પુગલ પરિણામ જાણ્યા પછી તે ઈષ્ટ છે કે નહિ?, સમાધાનમાં સમજવું ઈષ્ટ છે, માને કે પરિણામ એક વખત અનુકૂળ બને તે પણ તે અનુકૂળતા યે ઝેરી સર્પ જેવું છે. એ અનુકૂળ પુદ્ગલ પરિણામ પણ વિષમય વિષધર જેવા છે. ઝેરી સર્પ જે કે મણિવાળે હોય તે પણ સંઘરવા લાયક નથી જ. સહાયક એવા પણ પગલા પરિણામે ઝેરી નાગ જેવા સમજવાના છે. ત્રપણું, સંધયણ, મન, વચન કાયાનું પ્રાબલ્ય આ તમામ પુલના આધારે છે, અને મોક્ષ પણ પુદ્ગલ દ્વારા જ મેળવવાને છે; તથાપિ (મણિ ધારણ કરનારે છતાં પણ) છે તે ઝેરી નાગ જ ને!, યતઃ
मणिना भूषितः सर्प किमसौ न भयंकरःઅર્થ -મણિથી શેભાયમાન એ સર્પ શું ભયંકર નથી?, છે જ.
બીજા ઉદેશમાં માવિક શબ્દ છે. આશીવિષ એટલે “દાઢમાં ઝેર' એ શબ્દ લક્ષ્યમાં રાખો. આથી બીજા ઉદેશમાં “ગાશીવિક' ને અધિકાર છે.
એક દિવસે સવારે બાદશાહ ઉઠ, જાજરૂમાં ગયે, પાછો આવે છે ત્યાં વાળવા આવે ભંગી સામે મળે. “સવારમાં આ કયાંથી મળે” એવા તરંગને આધીન થઈ બાદશાહે તેને ફાંસી દેવાને હુકમ કર્યો. બાદશાહને ઘેર વાળવા આવનાર ભંગી પિતાની નાતમાં ઊંચે હતે, માન ધરાવતું હતું. આ વાતની ખબર ભંગીની નાતને થઈ એટલે તમામ ભંગીઓ બીરબલ પાસે ગયા. બીરબલે માર્ગ બતાવ્યું કેઃ “મહેલના ઝરૂખાની નીચે જ ભંગીના પંચે (નાતે) મળવું, અને ઠરાવ કરે કે, બાદશાહના મહેલે પહેર દિવસ થયા વગર વાળવા જવું નહિ, અને તે મહેલ તરફ નજર કરવી નહિ; કેમકે તેથી તે દિવસે મરણ થાય છે. પંચ મળ્યું, બાદશાહે બીરબલને પૂછયું કે આ શી ધાંધલ છે, બીરબલે કહ્યું કે-જહાંપનાહ! એ લેકે કહે છે કે “આજ અમારા મેટા ભંગીએ બાદશાહનું મેં સવારના પહોરમાં જોયું જેથી તેને ફાંસીએ ચઢવું પડે છે, માટે કોઈએ સવારમાં, અમુક સમય દિવસ ન ચઢે ત્યાં સુધી કઈ પણ ભંગીએ બાદશાહના મહેલ પાસે જવું નહિ; એટલે વાળવા પણ જવું નહિ” બાદશાહે તરત પિતાને હૂકમ રદ કરી દીધે.
ઝેરી જાનવરમાં ઝેર છે (ઝેર છે માટે ઝેરી કહેવાય છે) પણ તે ઝેરી જનાવર મનુષ્યને કરડવા મથતા નથી. જે તેઓ કરડવાને ધંધે લઈ બેસે તે કેણુ જીવતું રહે? ઝેરી જાનવરે દાઢમાં ઝેરવાળા છે, પણ ધાનતમાં હદયમાં તથા દષ્ટિમાં ઝેરવાળા નથી. મનુષ્ય દષ્ટિના અને ઘાનતના ઝેરવાળા છે. દષ્ટિવિષના જેટલી ભયંકરતા આશી વિષમાં નથી.
બીજા ઉદેશામાં મશીવિને અધિકાર છે. એ ઝેરને નિવારનારા વનસ્પતિ કાયાને છે અને પુદગલે છે. તે માટે ત્રીજા ઉદેશામાં વૃક્ષનો અધિકાર છે. એ અધિકાર તથા પછીના સાત ઉશાના અધિકાર વગેરે આવે છે તે અગ્રે વર્તમાન–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
શું દેશના-૪. હું
અહિંસકવતની આરાધના શક્ય શી રીતે ?
पुग्गल आसीविस रुक्ख किरिय आजीव फासुग मदत्त पडिणीय बंध आराहणा य दस અમેમિ સE I ? |
નરસું પણ જે પરમેશ્વરની જ પ્રેરણાથી તે પાણીને સજા શા માટે?
શ્રીશાસનની સ્થાપના માટે શ્રીદ્વાદશાંગીની રચના કરતાં થકા શ્રીગણધરમહારાજાએ રચેલા પંચમાંગ શ્રીભગવતીજીના અષ્ટમ શતકને અધિકાર ચાલુ છે. શ્રીભગવતીજીમાં કહેવાના અધિકારે દશ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એ વિભાગને “ઉદેશો કહ્યો છે. શાસ્ત્રકારને પારિભાષિક અને ભાષા પ્રયોગ શબ્દ “ઉદેશ છે. પ્રથમ ઉદેશામાં પુદગલ પરિણમન અધિકાર છે. આપણે વિચારી ગયા, અને કહી ગયા કે પુદ્ગલ પરિણમન શ્રદ્ધામાં જૈન શાસનની જડ છે. પુદગલને પરિણમન શીલ માનનારે જૈન શાસનને માની શકે છે.
“ચેતન જ કરી શકે છે, કંઈ પણ કરવાની જડમાં તાકાત નથી, જડ સુખ કે દુઃખ આપી શકતું નથી,' એમ માનનારાઓ દુનિયાને ભૂલી જાય છે. આપણે મરચાં ખાધાં, આંખે (આંખમાં) અગર કોઈ પણ અવયવમાં તેથી બળતરા થાય એ કેણે કરી ? શીર પાવે કે સજામાં કારણ ખુશી કે નાખુશી જ છે ને! પુણ્યથી સુખ અને પાપથી દુઃખ પિતાની મેળે નથી મળતાં, પણ બીજે આપે છે- ઈશ્વર આપે છે એવું અન્ય મતવાલાએ માને છે. કારણ કે તેઓ પુદગલના પરિણામને સમજતા નથી. મરચાંથી બળતરા, સાકરથી ઠંડક કોણ કરે છે? કોધના આવેશમાં આવી આપણે પથ્થર લઈ માથું ફેડયું અને રાતુ (લેહી) કાઢયું શું એ પરમેશ્વરે કર્યું ?, “એવી બુદ્ધિ પરમેશ્વરે આપી એમ કહેવામાં આવે તે તે પછી દુર્બુદ્ધિ કે સદ્દબુદ્ધિ આપનાર પરમેશ્વર જ ને?, અને જે પરમેશ્વર જ તેમ કરે તે પછી અહીં સજા મનુષ્યાદિ પ્રાણિને શા માટે?, કેર્ટના ફરમાનથી કેઈ મનુષ્યને ફાંસી દેનાર જલ્લાદ ગુનેગાર નહિ. એ રીતે જો સારી ખોટી બુદ્ધિ પરમેશ્વર જ આપતા હોય તે પછી તે બુદ્ધિ અનુસાર વર્તનાર ગુનેગાર શાથી?” એને સજા શા માટે? પછી પુણ્ય પાપ, સ્વર્ગ નરક આ બધું શા માટે?, આથી પુદ્ગલ-પરિણામને માન્યા વિના છૂટકે જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
દેશના-૪.
પરમેશ્વરને માનવા શા માટે? હવે કોઈ અત્ર પ્રશ્ન કરે છે કેઃ “જે સુખ-દુ:ખ દાતા પરમેશ્વર નથી, તે પછી તેને માનવા શા માટે?” જરા વિચાર કરો તે માનવાનું કારણ સ્વયમેવ સમજાશે ઈશ્વર બનાવનાર નથી, પણ બતાવનાર તે છે ને !; સૂર્ય કાંઈ આપતું નથી, પણ પ્રકાશક તો છે, માટે તે ઉપગી છે. તેમ પુણય પાપ આદિ ત તથા તેનાં કારણે વગેરે બતાવનાર જગતમાં કેવલ પરમેશ્વર જ છે પરમેશ્વર વિના જીવાદિ તો કઈ બતાવી શકતું જ નથી. જે મનુષ્ય લૂગડું ન જોઈ શકે તે તેનો રંગ શી રીતે જોઈ શકવાને, તે રીતે આત્માને ન જોઈ શકનારાઓ, આત્માને વળગતાં તથા તેનાથી વિપરાતાં કર્મોને, આત્માની સાથેના સંબંધને શી રીતિએ જોઈ શકવાના છે?, આથી જ જેઓ આત્માને ન જાણે તેઓ પુણ્યને, પાપને, આશ્રવને, સંવરને, નિર્જરને, બંધને, મોક્ષને, બધ નિર્જરાના કારણોને, કારણભૂત અધ્યવસાયને અને જાણી શકે જ નહિ. કેવલજ્ઞાની જ, સર્વજ્ઞ જ આત્માને, તથા આત્મા આશ્રીને અન્ય તને જાણી શકે છે, બતાવી શકે છે. શ્રી સર્વ કેવલજ્ઞાનથી આખું જગત જાણું, જોયું છે અને પછી ભવ્યાત્માઓને બતાવ્યું છે. જેનેતરે અને જેમાં એ જ ફરક છે કે ઈતર પરમેશ્વરને બનાવનાર તરીકે માને છે, જયારે જેને બતાવનાર તરીકે માને છે. આજના વિજ્ઞાનનો અભ્યાસી પણ સમજી શકે છે કે અમુક જગ્યા પર ધૂળ નાંખવામાં આવે તે તે ધૂળનાં પુલે અમુક વર્ષો પથ્થર કે કેયલા રૂપે દેખાવ દે છે. પુદ્ગલ પરિણમન-જ્ઞાન વિના જેનપણને ટકાવ નથી. એટલા માટે જ પુદ્ગલ પરિણામને અધિકાર આ આઠમા શતકના પ્રથમ ઉદેશામાં છે.
દેવે પણ કાયાના કેદી છે. કેટલાંક ઔષધે (ઝેર પણ) સ્વાદે કટુ પણ પરિણામે મીઠાં હોય છે. જ્યારે કેટલાંક સ્વાદે મીઠાં પણ પરિણામે કટુક હોય છે, ઝેરી હોય છે. પુદગલ પરિણામમાં એ નિયમ નથી. એ પરિણામ તે તમામ પરિણામે કટક જ છે. સર્વાર્થસિદ્ધના સર્વ દે પણ કાયાનાં કેદી છે. કાયા એ જીવની કેદ છે. કાયામાં હોય ત્યાં સુધી સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. પુદગલ-પરિણામ એ એક જાતનું આશીવિષ છે. દાઢના ઝેરને સંબંધ લઈને વિચારી શકાય કે આશીવિષના સંબંધમાં રહેલાઓને છે યાં, આથી પુદગલ પરિણમનની ઘટના આશીવિષ સાથે બીજા ઉર્દશામાં છે.
કાયસ્થિતિ. અનંત પુગલ પરાવર્તની સ્થિતિ વનસ્પતિકાયની છે. અનંત ઉત્સર્પિણીની કાયસ્થિતિ વનસ્પતિકાયની છે. પ્રજ્ઞા ત ર ૩૩) તેમાં ઝંપલાય, આગળ ન વધી શકે તેને અંગે કાયસ્થિતિ જાણવી. પૃથ્વીકાયાદિની પણ કાયસ્થિતિ અસંખ્યાતા કાળની જણાવી, પરંતુ અનન્તી ઉત્સર્પિણી અવસર્પિણીની સ્થિતિ માત્ર વનસ્પતિ કાયની છે. અહીંથી આગળ ન વધાય તે પહેલું અને છેલ્લે સ્ટેશન વનસ્પતિકાયનું સમજવું. આખા જગતને મુખ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રીઅમેધ-દેશના-સંગ્રહ
આધાર વનસ્પતિકાય ઉપર છે. ખેરાકમાં, આચ્છાદનમાં, સ્થાન, આસન, શયન, તમામમાં ઉપગિ થનાર વનસ્પતિ છે. મકાનમાં પાટડા વગેરે શાના?, ખોરાકમાં વધારે ભાગ શાને?, અને તેથી ત્રીજે ઉદેશે વનસ્પતિકાયને છે.
કર્મબન્ધનથી કોણ બચી શકે ? કર્મબંધનથી તેઓ જ બચી શકે છે કે જેઓ ક્રિયાથી બચે, તેથી થો ઉદેશ ક્રિયાના અધિકારને રાખે. બીજા જીવને અડચણ થાય, ત્રાસ થાય, બીજા જીવને નાશ થાય તેવી ક્રિયાથી કર્મ બંધ થાય, અને ક્રિયામાત્રથી પણ કર્મ બંધ થાય. આ ધારામાં ચાલ્યા અને પગ નીચે જીવ ચગદાઈ ગયે ત્યાં તેવી ક્રિયાથી પણ કમ બંધ થયે. જીવ હિંસાનાં સાધનો, ઉપકરણો તૈયાર કરવાં તે અધિકરણ ક્રિયા છે. તેનાથી પણ કર્મ બંધ થાય. પરિણામથી થતી કિયાથી પણ કર્મ બંધ થાય. કેટલીક વખત વગર પરિણામે પણ ક્રિયા બની જાય છે. આપણું કાયાની ક્રિયાથી જે જે બને તે અધિકરણકી ક્રિયા. બીજાને પીડા આપનારી પારિતાપનિકી ક્રિયા. બીજાના પ્રાણુને વિયેગ કરાવનારી પ્રાણાતિપાતિકી ક્રિયા છે. (વજ્ઞ૦ ફૂગ ૨૭૨) ક્રિયા દ્વારા કર્મબન્ધ છે, કર્મ ભગવાય છે અને ફરી બંધાય છે એ કમ દરેક ભવે જીવને રંટની ઘટમાળની જેમ ચાલુ છે. અનાદિ કાલથી આ જીવ આ રીતિએ જ ભટકે છે. જે જીવ સદંતર કર્મ વગરનો હોત, તે કર્મબન્ધ હેત જ કયાંથી?, કમબન્ધ કર્મવાળાને જ હેય. કર્મ ભેગવતાં જ કર્મ બંધાય. અનેક પ્રકારની ક્રિયાથી કર્મ બંધાય છે, ભગવાય છે.
| વનસ્પતિની વ્યાપકતા ગોશાળાનો મત પણ ક્રિયાને માનનારો હતે. મિથ્યાત્વી પણ જે ક્રિયાથી ડરીને તે પ્રમાણે તે વર્તે તે પછી શ્રીજિનેશ્વર -દેવના પ્રભાશાલિ–શાસનને પામેલાએ કેવું, કેટલું સાવચેત રહેવું જોઈએ ?, તે જણાવવા માટે આજીવિકેનું અધ્યયન કહ્યું. ચૌદરાજ લેકમાં કઈ ભાગ એ નથી કે જયાં નિગોદ નથી. જેમ નિગદ બધેય છે તેમ સૂક્ષ્મ પૃથ્વી કાયાદિ ચાર પણ દરેક સ્થળે છે. વનસ્પતિની વ્યાતિ જુદી જ છે. પૃથ્વીની વ્યાપ્તિ લખેટી કે અનાજ ભરીએ તેવી જ છે, અર્થાત્ અનાજ ભરીએ તેવી છે. અનાજ ભરાય પણ વનસ્પતિકાયની સ્થિતિ તે
ત માફક વ્યાપે છે. યેત અવકાશ ફેકનાર ચીજ નથી. બીજી બધી ચીજો અવગાહનને રોકે છે. નિગોદમાં અવગાહના ઘણી છે. પૃથ્વીકાયાદિના ગેળા નથી, પણ નિગદના ગેળા છે. બાદર વનસ્પતિકાયના ગેળાઓ નથી. પોતાનામાં બીજાને અવકાશ આપે તેથી ગોળા અનંત સૂક્ષ્મ કે બાદર નિગોદ વિના અનત જીવેને સમાવેશ થઈ શકતું નથી. આ રીતિએ વનસ્પતિકાયથી તથા બીજા છથી જગત્ વ્યાપેલું છે.
અહિંસક કેણ બની શકે? હવે કોઈ એમ કહે છે કે –“લેટ ફા અને ભસવું” એ બે બને નહિ. જ્યારે એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
દેવાના—૪.
卐
[૧૯]
કહેવામાં આવે છે કે જગત અનતાનત જીવાથી વ્યાપ્ત છે. ક્રિયા માત્રથી ક્રિયાદ્વારા વિરાધના થાય છે, તેા પછી મહાવ્રતાનુ પાલન શી રીતે થાય ?, જ્યારે જીવા વિનાનુ સ્થાન નથી, અને ક્રિયા વગરનેા જીવ નથી, તે પછી અહિંસકપણુ ટકે શી રીતે ?”
ધર્મની જડ અહિંસામાં છે.
'
અહિંસા વિના ખીજા તત્ત્વને મુખ્ય સ્થાન આપવું તે તે। ‘સાયની શાહુકારી અને ગડીની ચેરી' એ ન્યાયવાળી વાત ગણાય. કેઇ એક માણસને માર્ગોમાંથી સેય પણ મી અને ગાડી (રત્નની પાટલી) પણ મળી. મેળવનાર ખેલે પણ ખરે કે ‘ કાઇની સેય, કૈાઈની ગઠડી, ' પરન્તુ ‘કેાઈની સાય’ મેટેથી એલે, ‘ કેઇની ગઠડી ’ ધીમેથી ખેલે. ઘાનત એવી કે કેઈ માલિક જડે તે ભલે, નહિ તે સેાય ગાડી પચાવી પાડવાં. દાખડીનું જ્ઞાન એ અનંતા જ્ઞાનના કેટલામેા હિસ્સા ? કાળા પર્યાયને સ્થાને લાલ પર્યાયનુ જ્ઞાન થાય, તેમાં લાભાંતરાયના ક્ષયે પશમના હિસ્સા એ થયા? બીજા બધા પાપસ્થાનક કઈ કઈ અંશે નુકશાન કરે ત્યારે હિંસા કેટલુ કરે? આખી જિંદગીએ તૈયાર કરેલું શરીર ડિસાથી સમય માત્રમાં સાક્! પાપસ્થાનકમાં જૈન શાસ્રકારેએ પ્રથમ સ્થાને હિંસાને જાહેર કરી છે. અન્ય પાપે અંશે ગુણુનાશક છે, જ્યારે હિંસા સવ ગુણુ નાશક છે. હું સા-વનમાં લેશ પણ ખામી ન આવે તે માટે ખીજા વ્રતે છે. બાકીનાં ત્રતે વાડ જેવાં છે. રક્ષણુ વાડથી જ છે. જૈને જે વસ્તુના ઉપયાગ કરે તે પ્રામુક હોય. જેમાં જીવ ન હોય તેના ઉપયેગ કરે. સૂક્ષ્મ નિગેઈ બીજાની ક્રિયાથી મરે નહિ. કાચમાંથી આવતું અજવાળુ કેટલુ ખારીક હેય છે? એ આવતા અજવાળાને કાચ શું કરે? સૂક્ષ્મ નિગેાદની બારીકાઈ એવી છે કે આપણાં સ્થૂલ પુદ્ગલેાથી તેને વ્યાધાત નથી. ખાદર જીવાને અંગેની વિચારણામાં તે સ્પષ્ટ છે
મહાવ્રતધારી અચિત્તને જ ઉપયાગ કરે. ખાદર જીવોની વિરાધના ન કરે, અને બાદરની વિરાધના ન હેાડનારને સૂક્ષ્મ હિંસા છેડવાના પરિણામ થતાં જ નથી. ભેગ કે ઉપભેગમાં આવતી ચીજ નિર્જીવ હોવી જોઇએ, આવી જેની પ્રતિજ્ઞા હાય તે અહિંસક બની શકે છે.
4
આ રીતે અહિંસાની, અને પ્રથમ મહાવ્રતની સાબિતી થઇ. શંકાકાર ગેાળા ઞખડાવે છે: સાધુ વહારવા ગયા, ગૃહસ્થે હાથમાં વહેારાવવાની ચીજ લીધી, પાત્રામાં નાંખવા માંડી, પાત્રમાં પડી, પહેલાં વચ્ચેથી એ ચીજ કેાઈ પક્ષી લઇ ગયું. આ પ્રસ ંગે અદત્તાદાન, અવિરતિ પાષણ વગેરે સિદ્ધાંત સબ ંધી શું સમજવું?, એ અદત્તાદાન ખરૂ કે ?, અવિરતિનુ પેષણ (પક્ષીનુ) કાણે કર્યું ?”
ક્ઝેમાને કરે' એ ન્યાયે ગૃહસ્થે દેવા માંડયુ ત્યારથી દીધુ, સાધુએ લેવા માંડયુ ત્યારથી લીધુ' એ ન્યાયે અદત્તાદાન નથીજ. અવિરતિના પાષણની આàાચનાની વ્યવસ્થા સાધુને કરવી પડે. એક વાત ખ્યાલમાં રાખજો કે જેની દૃષ્ટિ સીધી ન હેાય તેને શાસ્ત્રનાં વચને પશુ અવળાં લાગે છે. એવા પ્રત્યનિકાને અધિકાર આઠમા ઉદ્દેશમાં જણાવેલ છે. પછી નવમા ઉદ્દેશામાં કયા અધિકાર વગેરે છે તે અંગે વમાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
છે દેશના ૫.
પ્રથમથી દશ દિશામાં કયે અધિકાર છે?, તેનું સામાન્ય વર્ણન.
શબ્દ વાચક છે, અને પદાર્થ વાચ્ય છે.
શ્રીગણધર મહારાજાએ રચેલી દ્વાદશાંગીમાંનાં પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રના ટીકાકાર શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજા છે. અષ્ટમ શતકના ઉદ્દેશાની સંગ્રાહક-ગાથાને અર્થ ટીકાકાર મહાત્મા સમજાવી રહ્યા છે. પ્રથમ ઉદેશામાં પુદગલનું સ્વરૂપ પ્રકારે, પરિણામે વગેરેનું નિરૂપણ છે. સૂત્રકારે “પગલ” શબ્દ વાપર્યો છે. શાસ્ત્રમાં વાચક શબ્દ હોય, એટલે પદાર્થ કથક શબ્દ હેય. પદાર્થો ન હોય તે ઘટ. પટ, રતંભ વગેરે પદાર્થોના શબ્દ બોલી શકાય છે, તે પદાર્થો બોલી શકાતા નથી. “પટ” પદાર્થ વાચ્ય છે, તે વાચક “ઘટ’ શબ્દ છે. શબ્દ બેલાય, અર્થ કેઈથી બોલી શકતું નથી. અર્થ અદશ્ય છે. વાચ્ય વાચક કથંચિત્ અભિન્ન છે, સર્વથા ભિન્ન નથી. કેઈને એમ થાય કે “જ્યારે પુદગલના પરિણામની વાત કરવી છે તે માત્ર “પુદગલ” શબ્દ કેમ વાપર્યો?, શાસ્ત્રીય નિયમ છે કે બે શબ્દો મળી એક શબ્દ થાય તે એક બેલાય. શબ “પુદગલ” પણ અર્થમાં “પુગલ પરિણામ” સમજાય પ્રથમ પુદ્ગલ ઉદ્દેશે આ ય પુદગલ-પરિણામનું નિરૂપણ કરનાર છે. દ્વિતીય ઉદેશે આશીવિષ અધિકારને છે. દાઢમાં ઝેરવાળા સર્પાદિ જેને જણાવનાર એ ઉદેશે છે. કેટલાક સંખ્યાતજીવવાળી કેટલાક અસંખ્યાત જીવવાળી, કેટલાક અનત જીવવાળી વનસ્પતિકાય છે કે જે તત્સંબંધી નિરૂપણ તૃતીય ઉદ્દેશામાં છે. પ્રજ્ઞાપના કરવી હોય ત્યાં વિશેષતઃ કહેવાની આવશ્યકતા છે. ક્રિયા શબ્દ અનેકને લાગુ પડે છે. ક્રિયાના પચીશ ભેદ પડી શકે છે. કાયિકી, અધિકરણિકી, પ્રાષિકી, પરિતાપનિકી, અને પ્રાણાતિપાતકી એ પાંચ પ્રકારની ક્રિયાનું નિરૂપણ થા ઉદ્દેશામાં છે. આજીવિકા મતવાળાં માને છે કે (બૃહકલ્પ-વ્યવસ્થાપક વર્ગ) “જીવ કર્મ ક્ષય કરીને મેસે જાય, પણ પિતાના શાસનને તિરસ્કાર થાય તે પોતે પાછો અહીં આવે, અને વળી જાય વગેરે” આવા આજીવિકો ત્રણ પ્રકારે છે તેનું નિરૂપણ પાંચમા ઉદ્દેશામાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
[૧૯].
દેશના-૫ ગૃહસ્થ માટે દાન એજ ધમ ઉત્કૃષ્ટ શાથી?, શીલ, તપ, ભાવ તે
સર્વવિરતિની સરખામણીમાં બિંદુ માત્ર છે! છઠ્ઠા ઉદ્દેશામાં પ્રાસુક દાનને અધિકાર છે. ગૃહસ્થ માટે દાન એ જ ધર્મ ઉત્કૃષ્ટ છે. શીલ, તપ, અને ભાવ, ધર્મ ગ્રહસ્થ ગમે તેવાં પાલન કરે તે યે સર્વવિરતિના વ્રત પાલન પાસે બિંદુ તુલ્ય છે. બારે ય વ્રતે શુદ્ધ પાળે તે પણ છાંટે જ છે, તે જરા વિચારે તે સમજાશે. કોઈ શ્રાવક એ છે કે યાવત્ મૃત્યુ કબૂલ પણ કંદમૂલ ના ખાય, કાયાથી બ્રહ્મચર્ય પાળતે હેય, તપસ્વી હોય, પણ માને કે પિતાના પુત્રે કોઈ લાગતાવળગાનું ખૂન કર્યું, પિતાને શક નથી, અને પિતે જાણે કે પુત્રે ખુન કર્યું છે, પુત્ર જ ખૂની છે; છતાંય તે શું કરશે? હાથ જોડીને બેસી રહેશે કે પુત્રને બચાવવાનો પ્રયત્ન કરશે?, કહે કે કોથળી લઈને કોર્ટમાં બચાવ કરવા દેડશે. ગુન્હ કરનાર તે પિતાની બુદ્ધિ મુજબ સાવચેતીથી જ ગુનો કરે છે. એકાંતને દાવ હંમેશાં દેખાતું નથી. કોર્ટે કહે, કચેરી કહે, કે કાનૂન કહો એ તે કહે છે. શીખવે છે, કે “જૂઠું લખો કે બાલે પણ જુગતું (કાનૂન પૂર્વકનું) લખે અને બેલે, એટલે “ખાલે ડૂચા. દ્વાર મેકળા” જેવી વાત છે. મન, વચન કાયાથી પાપ કરવું નહિ, કરાવવું નહિ, અને અનુમેદવું નહિ, આ સર્વવિરતિ છે.
પાપ પ્રત્યે ધિક્કાર એ જમ્બર હથિયાર છે અલબત્ત પુત્રને બચાવનાર એ પિતા પણ તેને બચાવ પાપને સારૂં માનીને તે નથી જ કરતો. પાપ પ્રત્યે ધિક્કાર છે, એ તે જમ્બર હથિયાર છે. ૧૯૧૪ નું યુદ્ધ શરૂ થયું. ૧૯૧૮-૧૯ માં સુલેડુ થઈ તેમાં યદ્યપિ જર્મનીના ટૂકડા ટૂકડા કરી નંખાયા, છતાંય ત્યાંના (જર્મની) ચાન્સેલરે એ જાહેર કર્યું હતું કે-“શત્રુ તરફ ધિકકારની નજર' એ અમારી પ્રજામાં વ્યાપ્ત છે, તે રૂપી અમારું અમોઘ શસ્ત્ર કદાપિ બુદું થવાનું નથી. સત્તર પાપસ્થાનકે કરનાર પણ કર્મને શત્રુ તરીકે ગણના થાય તે કર્મને તેડી શકે છે. ગળથુથીની જેમ પ્રતિકમણમાં (સવાર સાંજના) અઢાર પાપસ્થાનકોનું મરણ રાખ્યું જ છે ને? પાપનું સ્મરણ રહે એટલે પાપ તરફ તિરસ્કાર જાગે છે. તિરસ્કાર ટકે તેજ કઈક દિવસ પાપથી ખસવાનું સાહસ થાય. અંશે પણ પાપને ત્યાગ થઈ શકે. કાયાથી પા૫ અનુમોદવું નહિ એમ પણ થાય. દેશવિરતિને અંગે શાસકારે શ્રાવકોનાં વતેના ફલને જણાવતાં કહ્યું છે કેતે શ્રાવક આઠ ભવમાં આત્મ શુદ્ધિ કરી શકે. કાયા માત્રથી પાપનો ત્યાગ કરે તે વ્યર્થ નથી. બેશક! સર્વ વિરતિની અપેક્ષાએ તે બિન્દુ માત્ર છે. ગૃડુણ્યનું શીલ પણ સર્વ વિરતિની અપેક્ષાએ બિંદુ માત્ર છે. તપશ્ચર્યા શ્રાવક કદાપિ માનો કે મે.ટી કરે, માસખમણ કરે પણ સાવધને ત્યાગ કર્યા સિવાય સંવર વિનાના તપનું મૂલ્ય ઘણું જ અલ્પ છે. ભાવનાને અંગે માને કે ભગવાનની પૂજા કરતાં ઉલ્લાસ આવી ગયે, તે પણ ત્યાં યે “મુથારનું મન બાવળીએ” એ ન્યાયે મન તરંગે કયાં દેડે? “ફલાણુ દાવામાં આજ લાભ થશે વગેરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
[૨૦]
શ્રીઅમેવ-દેશના-સંગ્રહ
વિચારે ત્યાં ય આવે છે. જેવીશે કલાક આરંભ-પરિગ્રહમાં રાચવું માચવું હોય ત્યાં એનું ટન ગમે ત્યાં આવીને હાજર થાય એમાં નવાઈ શી?, તમારા આત્માને તમે સાચે માનવા તૈયાર છે? ત્રીજોરીમાંથી લાખ રૂપીઆ ઘેરાયાનું સ્વપ્ન આવ્યું. આંખ ખૂલી, અને સ્વપ્ન આવ્યું છે, એ જાણે છતાં ત્રીજોરી ખોલીને જુઓ કે નહિ?, કહે કે આત્માને સાચા માનવા પણ તૈયાર નથી. આંખ કોઈને પણ યાવત્ માતાને પણ ભરૂસ કરતી નથી. માતા આંખ સામે હાથ સ્પર્શ કરે કે તરત આંખ બંધ થઈ જાય છે. આરંભ-પરિગ્રહને અગે, આપણે બધા એટલા મશગુલ છીએ કે પિતાના આત્માને પણ પોતાને વિશ્વાસ નથી. આટલી હદે આરંભ-પરિગ્રહમાં તલ્લીન બનેલાને પવિત્ર ભાવના આવે કયાંથી? આવે તે પણ બિન્દુ માત્ર! ભાવના, શીલ, તપ ગૃહસ્થનાં બિન્દુ જેટલાં છે. ગૃહસ્થને મુખ્ય ધર્મ દાન છે. ગૃહસ્થ માટે ખરેખર તરવાનું સાધન દાનધર્મ છે. હવે દાન પ્રાસુ=અચિત્ત ચીજ તે સુપાત્રમાં અપાય તે સંબંધી અધિકાર છઠ્ઠા ઉદેશામાં છે.
પાપ ગમે છે, પણ પાપી તરીકેની છાપ ગમતી નથી! સાધુ અપ્રાસુક (ચિત્ત) દાન લે તેમાં માત્ર જીવઅદત્ત લાગે છે એમ નથી, પણ ચારે પ્રકારનાં અદત્ત લાગે છે. વ્યવયના શિષ્ય-શિષ્યા લેવામાં ગુરૂ અદત્ત ગણુયેલ નથી, બાકી ખાનપાનની સચિત વસ્તુ લેવામાં ચારે પ્રકારે અદત્ત લાગે છે. તીર્થકર અદત્ત, જીવ અદત્ત પણ લાગે છે, અને તત્સંબંધી અધિકાર સાતમાં ઉદ્દેશામાં છે.
ગુને કરવાને સંકોચ હેતે નથી, પણ ગુનાના દંડની જાહેરાત પણ આકરી લાગે છે; દંડ તે આકરે લાગે જ છે ને! તેલ મર્ચે ખાવા સારા લાગે છે. ખાંસી, શ્વાસ, દમ વગેરે થયા એટલે એય બાપરે ! શું ચારે અદત્તના રવીકારને “અધમ’ કહો તો રમે રેમ આવેશ આવે છે; પણ એના કરતાં ગુને ન કરે ચારે અદત્તને સ્વીકાર ન કર, તેલ મરચાં ન ખાવાં, એજ ઈષ્ટ છે. આ જીવને પાપ કરવું ગમે છે, પણ પાપી તરીકે પંકાવવું ગમતું નથી. આથી સત્ય સ્વરૂપ કથનના, અને કથકના દ્વેષી બનાય છે. દર રાજાને શ્રીકાલિકાચાર્યો, ‘તું નરકે જઈશ એમ નથી ઈચ્છીયું” પણ “જનાવરને મારીને, મારી નાંખીને કરતા યજ્ઞથી, નરક ગતિએ જવું પડે છે;' એમ વસ્તુ સ્થિતિ જણાવી છે. આથી દરને રૂંવાડે રૂંવાડે કેધ વ્યા. અદત્ત ગ્રહણ કરનારાઓને સાચું સ્વરૂપ કહેનાર ન ગમે, તેથી તેઓ પ્રત્યનિક બને છે. ગુરૂ, કુલ, સંઘ, સૂત્ર, અર્થના પ્રત્યનિકને અધિકાર આઠમા ઉદેશમાં છે.
પ્રાયશ્ચિતનું નિવારણ આલોયણું
ચક્રવતી, વાસુદે, રાજા મહારાજા વગેરેની સત્તા મન ઉપર ચાલતી નથી. તેમની પાસે કે દુનિયામાં તે કાયાથી ગુને અને કાયાને દંડ કે સજા. શાસ્ત્ર-ક્ષેત્રમાં “કાયાથી પાપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
દેશના–૫.
[૨૧] . કરે તે તેને જ માત્ર દંડ” એમ નથી. આવું વચન કે આ સંક૯પ કરે તે પણ પાપ, અને તેથી પ્રાયશ્ચિત, નહિં તે કર્મબન્ધન છે જ. મન, વચન, કાયા, ત્રણેય યુગના ગુન્હાની સજા દેનારા શાસ્ત્રકારે છે. રાજા મહારાજાઓ તે દંડ કરીને ભંડાર ભરે છે તેમ અહીં ભંડાર ભરવાના નથી. અન્ય દર્શનની પેઠે જૈન દર્શને પાપને દંડ પસામાં રાખેલ નથી. સામાયિકમાં લીતરી ચંપાઈ એના પ્રાયશ્ચિતમાં ચાર આના દડ-ચાર આના દેરે નાંખવા કે ગુરુને આપવા એમ અહીં નથી. અહીં તે પ્રાયશ્ચિત્ત દુર કરવા માટે આલેયણને માર્ગ પ્રસિદ્ધ છે.
કોઈ પૂછે, શંકા કરે કે-કર્મ તે મન વચન કાયાની નરસી પ્રવૃત્તિ વખતે બંધાઈ ગયું, હવે પાછળથી પ્રાયશ્ચિત્ત કરે શું વળે? જીવન હોય ત્યાં સુધી તેને ધન્યતરી જીવતે કરી શકે, પણ મર્યા પછી આવેલ વૈદ્ય શા કામને? સમાધાનમાં સમજે, મહાનુભાવો! થયેલા અજીર્ણનું ઔષધ હોય કે નહિ? એક માણસથી બીજાને વાગી ગયું જેનાથી વાગ્યું તે જેને વાગ્યું તેને એમ કહે કે:-“શું કરવા વચ્ચે ચેટ હતે?” એ વચનમાં તથા એમ કહે કે – “ભાઈ સાહેબ! માફ કરજો! મારાથી વાગી ગયું છે. એ વચનમાં ફરક ખરે કે નહિ? પ્રથમનું શિરીન વચન ભયંકર નીવડનારું. અને પછીનું નરમાશનું,-પ્રશ્ચાતાપનું માફી માગનારૂં વચન ઝેરને તેડનારું છે. મારોરૂચ નિરિત્ર વગેરે ગુરૂ પાસે બેસે છે ને? પાપ કર્યું છે, તે ખોટું છે એમ જાણે છે, પાપ થઈ ગયું છે એ પણ બોલે છે અને આલોચનાદિ કરી છે કેમકે આલેચન, નિન્દિન, ગર્ણનથી આત્મા હલકો કર્મથી હળવો થાય છે. કર્મ બંધન કેટલા પ્રકારે?, કર્મ બંધન થવાના ભેદ કયા?; વગેરે અધિકાર નવમા ઉદ્દેશામાં છે. આત્મા આરાધક કેમ બને, મેક્ષ માર્ગના આરાધક બનવું જોઈએ. આરાધનાના પ્રકારો વગેરેને અધિકાર દશમાં ઉદ્દેશમાં છે, તે અધિકાર અગ્રે વતમાન. જીવા સ્વી બની: ટjશ્વર પાવાવાળા - A
2 ‘81 રૂા .• તપૂર્વી વત5 અનજીક – સાહારની જીવન. પખ) , ૧૩,૬૪ ને ૬૪
ની વતન ગવાર) 19ની 75 ને તા AM તેવા Aત ફ૬. 21 .
नमो1427
420
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
દેશના-૬.
પુદગલ સંબંધિના પ્રશ્નને નિરાકરણ યોગ્ય ગણ્યો.
रायगीहे जाव एवं वयासी-कइविहा णं भंते ! पोग्गला पन्नत्ता ?, गायमा ! तिविहा पोग्गला पन्नता, तं जहां पओगपरिणता-मीससा परिणता-वीससा परिणया । (सू. ३०९) ॥
રાજગૃહી એ ધર્મ-કેન્દ્ર હતું. શ્રીગણધર મહારાજાએ, શ્રીશાસનની સ્થાપના સમયે, ભાના ઉપકાર માટે રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ-શ્રીભગવતીજી-સૂત્રના અષ્ટમ-શતકને અધિકાર અત્ર ચાલુ છે. ઉદેશામાં એટલે શતોના વિભાગમાં એટલે અષ્ટમ શતક દશ વિભાગમાં વહેંચાયું છે. એ દશ ઉદેશામાં કયા અધિકાર છે, તે સામાન્યથી કહેવાઈ ગયું છે.
પ્રથમ ઉદેશામાં પગલ-પરિણામ અધિકાર છે. દરેક દેશમાં રાજધાનીને અંગે અમુક શહેર કે નગર કેન્દ્ર હોય છે. એવા કેન્દ્રસ્થલમાં વિવેકી મનુષ્ય વગેરેને વાસ હોવાથી આસપાસના વર્ગ તે કેન્દ્ર ઉપર આધાર રાખે છે. વર્તમાનમાં જેમ ધર્મ, ઉદ્યોગ, વ્યાપારાદિ દષ્ટિએ અમદાવાદ અને મુંબઈ વગેરે અમુક શહેરે કેન્દ્રરૂપ હોય છે તેમ ભગવાન શ્રી મહાવીર દેવના સમયે મગધ દેશનું કેન્દ્ર (રાજધાની) રાજગૃહી નગરી હતું. ધર્મનું કેન્દ્ર પણ મગધ દેશમાં રાજગૃહી હતું. મગધ દેશમાં રાજગૃહી તથા નાલંદા પાડે મળીને ભગવાન શ્રી મહાવીર દેવનાં ચૌદ ચેમાસામાં (ચાતુર્માસ) થયાં છે. દેશ, કુલ, જાત, ક્ષેત્રના પ્રતિબંધવાળા ભગવાન નહતા. ભગવાન વાયુની માફક અપ્રતિબદ્ધ વિહારી હતા. ભગવાનને વિહાર જે તે નહતું. તેમને વિહાર જબ્બર હતે. ચંપાના ચાતુર્માસ પછી ભગવાન વિતભય ભેરામાં ગયા, અને ઉદયન રાજાને દીક્ષા આપીને પાછા ચંપાનગરીમાં ચાતુર્માસ કર્યું. કે જમ્બર વિહાર?, આ બનાવથી કેટલાક કહેનારા કહે છે કે, ભગવાન શ્રીસિદ્ધાચલજી આવ્યા હોય તે આટલામાં ગુજરાત કે સૌરાષ્ટ્રમાં) ચાતુર્માસ થવું જોઈએ, પરંતુ એમ નથી. ભગવાનનું ગુજરાત કાઠિયાવાડમાં થયું નથી. ભગવાનનાં ૪૨ ચમાસામાં એક પણ મારું ગુજરાત, સોરઠ, મારવાડ, કે માળવા આદિ દેશમાં થયું નથી. “શ્રીવીરવિજયજી તથા શ્રીરૂપવિજયજી જેવાએ કહેલું શું ખોટું?,” એમ બોલનારા ખેટે લવારે કરે છે. એમણે આવ્યાનું કહ્યું છે, ચાતુર્માસનું કહ્યું નથી. “વીરજી આવ્યા રે વિમલાચલકે મેદાન વગેરે આમાં ચાતુર્માસની વાત જ નથી. એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
દેશના-૧. "
[૨૩]. તે ભગવાન ઉદયન રાજાને દીક્ષા આપવા ગયા છે, પણ ત્યાં ચાતુર્માસ નથી કર્યું. એટલા માત્રથી ત્યાં ગયાની વાતને ખાટી કેમ કહેવાય?, કલિકાલસર્વજ્ઞ-શ્રીહેમચંદ્રસૂરીજીના તીર્થ માલા આદિનાં કથન તે સત્ય જ છે, એમ સમજવું જોઈએ. અત્યારે પણ કેટલાક સાધુએ રતલામ પાલી તરફથી શિખરજી જઈ પાછા આવી ચાતુર્માસ પાછું માળવામાં કરી શકે છે. અત્યારે પણ આમ બની શકે છે, તે પછી તે કાલ માટે જ્યાં ભગવાન ગયા આવ્યા હોય ત્યાં ચોમાસું કર્યું હોય એવી કલ્પના કરી લેવી યુક્ત નથી.
મગધ દેશના કેન્દ્ર રૂપ (ધર્મ દષ્ટિએ) રાજગૃહી નગરીમાં ( આ નગરી ધર્મિષ્ઠ, ધર્મપ્રેમીઓ માટે કેન્દ્રરૂપ હતી) આ આઠમા શતકનું નિરૂપણ શ્રી મહાવીર મહારાજાએ પિતે જ કર્યું હતું.
વકતાનું વકતવ્ય શ્રોતાની પરિણતિને, અને યોગ્યતાને આધીન છે.
ન્હાના બાલક પાસે કેટલી વાર “ભૂ' શબ્દ બેલાય છે?, “ભૂ” શબ્દ કાંઈ એ છેક નથી બે, એ બાલક નથી બન્યું, આપણે બેલ્યા છીએ. કારણ કે આપણે માનીએ છીએ કે એ બાલક “ભૂ’ શબ્દથી સમજવાનું છે, પણ “પા” શબ્દથી સમજવાનું નથી. તે જ રીતિએ એક વસ્તુ ધર્મ તરીકે ન પણ હોય, છતાં તેને કોઈને ધર્મના પગથાએ લાવવા માટે આગળ ધરવી પડે છે.
સિદ્ધરાજને ધર્મ-વિષયક પ્રશ્ન. સિદ્ધરાજ જયસિંહે કલિકાલસર્વજ્ઞ–ભગવા–શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજને પૂછયું: “ભગવાન ! ધર્મ કયે કરે?, “બીજા દર્શનવાળાના ગુરુઓને પણ તેણે પૂછયું હતું, જેના જવાબમાં કોઈએ વેદાંત, કોઈએ શિવ, કેઈએ વૈષ્ણવ ધર્મ એમ સૌએ પિતાપિતાને ધર્મ બતાવ્યું હતું. અને હું પણ મહારા જૈનધર્મની જ પ્રથમ વાત કરીશ તે એ અમને માગે નહિ આવે' એવું વિચારી તેમણે તમામ ધર્મ આચરવાનું કહ્યું. આચાર્યશ્રીને હેતુ રાજાના ધર્મ શ્રેષને રિકવાને હતે. બધા ધર્મ આચરવા એ કથનમાં યે વિધાન તે જૈન ધર્મનું જ થયું. કેમકે રાજા જૈન ધર્મી નહેતે, ઈતર ધમાં હતે. ઇતર ધર્મની તે તેની આચારણા હતી જ. વળી વેદાંત, શિવ, વૈષ્ણવાદિ ધર્મ તરફ તે બીજાઓએ ધ્યાન ખેંચ્યું જ હતું. એટલે એનું ધ્યાન જૈન ધર્મ તરફ ખેંચવાનું હતું. બધા ધર્મ આચરવાનું કહીને આચાર્યશ્રીએ તત્કાલ તે એમ જ જણાવી દીધું કે માત્ર વેદાંત, શિવ, વૈષ્ણવ ધર્મ આચરવા એમ નહિ પણ જૈન ધર્મનું પણું આચરણ કરવું. આ રીતિએ તેમણે ઈતર રાજાને માર્ગમાં લાવના, જેમાં જૈન ધર્મનું વિધાન ગર્ભિત છે તેવું કથન “બધા ધર્મ આચરવા” એવું કહ્યું. એક માણસ બીજાને કહે છે કે, “મારે સાત પુત્ર છે તથા એક પુત્રી છે, આ મહારી સંતતિ છે.” હારે કોને આપવી આ પ્રશ્ન છે?, “હવે સ્પષ્ટ છે કે સાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
રિ૪]
શ્રીઅમેઘ-દેશના-સંગ્રહ પુત્ર તથા એક પુત્રી એ વર્ણન સંતતિનું કર્યું, પણ આપવાનું તે પુત્રીને જ અંગે હેય, કોઈ પુત્ર અપાતું નથી, માટે ત્યાં પુત્રીને અંગે જ પ્રશ્ન છે. વિધાન રૂપે ઉત્તર મળે તે વિધાન પુત્રીને જ લાગુ થાય છે.
સિદ્ધરાજ પણ બુદ્ધિમાન હતું. ફરી તેણે પડ્યું, “મહારાજ ! શું બધા જ ધર્મો સાચા?, શું એમ હોઈ શકે ?,” કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસુરીશ્વરજી મહારાજા આના ઉત્તરમાં જણાવે છે કે –“હે રાજન! જ્યાં સુધી ધર્મોનું સ્વરૂપ બરાબર ખ્યાલમાં ન આવે, ધમની વિશિષ્ટતા ન સમજાય ત્યાં સુધી એક પણ ધર્મ પરત્વે અરૂચિવાળા ન જ થવું.” સિદ્ધરાજ રાજા છે, અને કલિકાલસર્વજ્ઞ-ગુરૂમહારાજા છે. સિદ્ધરાજ ભૂપતિ છે, આચાર્યશ્રી દર્શનના અધિપતિ છે. શ્રીસિદ્ધરાજ મુત્સદી રાજા છે જ્યારે આ મહાન સૂરીશ્વર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવના પરમ જ્ઞાતા છે. એમને હેતુ તે ઈતર ધમીય રાજાની પ્રથમ જૈન ધર્મ તરફની અરૂચિને ખંખેરી નાંખવાનું છે. બીજા ધર્મોમાં તે એની દષ્ટ હતી જ, માત્ર તે વખતે ઈતર ધર્મના પ્રાબલ્વે જૈન ધર્મ તરફ ઢેલ હતું તે ટાળવાને “બધા ધર્મ કરવા એમ કહીને જૈન ધર્મ તરફ પણ સિદ્ધરાજની દૃષ્ટિ આચાર્યશ્રીએ ખેંચી બુદ્ધિમાન મનુષ્યની દષ્ટિ, બધામાંથી સહેજે સારૂં શેધી લે એમ મનાય. એટલે એની દષ્ટિ બહાર જે જેન ધમ હતે તે બધા ધર્મના નામે દષ્ટિના ક્ષેત્રમાં ગોઠવી દીધે. સ્ત્રી સંતાનને પ્રસવે છે ત્યારે સંતાનની સાથે એર પણ નીકળે જ પણ તે એરને કાપી નાંખી ખાડામાં દાટવામાં આવે છે. જ્યારે સંતાનને સડમાં લેવાય છે. તે જ રીતિએ બધા ધર્મમાં દષ્ટિ પ્રક્ષેપ કરનાર બુદ્ધિમાન મનુષ્ય આપો આપ પિતાના બુદ્ધિબલે સાચે ધર્મ ગ્રહણ કરશે, જે સાચે નહિ લાગે તેને તજી દેશે. આચાર્યશ્રીની દષ્ટિ આ હતી!, અને બધા ધર્મ કરવા એવું આચાર્યશ્રીનું કથન, શ્રોતાની સ્થિતિને અનુલક્ષીને છે. ભગવાને ગૌતમસ્વામીજીને મૃગાલેઢાને જેવા જવા કહ્યું. વિચારે કે મૃગલેઢા કયાં છે?, ભેંયરામાં રાણી પાસે. ત્યાં રાણી અને મૃગાલેઢા એ બે ભેંયરામાં જ ગૌતમસ્વામીજીની યેગ્યતા, દઢ આત્મબલ, ચારિત્રની અડગતાને ઉદ્દેશીને જ તેમને એકલાને પણ ભેંયરામાં રણી પાસે જવાની (મૃગાલેઢા જેવા ) આજ્ઞા થઈ. જે તે સાધુને, ભેંયરામાં રાણી પાસે એકલા જવાની શું આજ્ઞા થાય?, ના. આ આજ્ઞા કરનાર સવયં ભગવાન છે, અને તેથી વક્તાનું વક્તવ્ય શ્રોતાની પરિણતિને આશ્રીને છે.
આ શતકને, આ ઉદેશે ભગવાને રાજગૃહી નગરીમાં નિરૂપણ કરેલ છે, તે માત્ર ' ગૌતમસ્વામીજીને જ કહેલ છે એમ નહિ; પરન્તુ તેમને મુખ્ય ગણી, ૫ર્ષદાને કહેલ છે. વિવેચન રૂ૫ વકતવ્ય તે ધર્મકથા કહેવાય. શ્રોતૃવર્ગ પ્રશ્ન કરે તેના ઉત્તર દેવાય તે પ્રશ્નોત્તર કહેવાય. આ પંચમાંગ શ્રીભગવતીજી. સૂત્રમાં ૩૬૦૦૦ છત્રીસ હજાર પ્રશ્નોત્તરે છે. શ્રી આચારાંગ, શ્રી સૂયગડાંગમાં સાધુ (શ્રમણુ) ના આચાર અંગે નિરૂપણ છે, તથા સીધું નિરૂપણ છે. માત્ર વક્તવ્ય છે. શ્રીભગવતીજી પશ્નોત્તર રૂપ છે. રાજગૃહી નગરીમાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
દેશના-૬.
ભર પર્ષદામાં, શ્રીતમસ્વામીજીએ કરેલા પ્રશ્નોના, ભગવાન મહાવીર મડારાજાએ આપેલા ઉત્તરના આ મહાન કલ્યાણકારી સૂત્રનું અષ્ટમ શતક છે. આ શતકની ઉત્પત્તિ રાજગૃહી નગરીમાં છે.
ચાર પ્રકારના સિદ્ધાન્તનું સ્વરૂપ. ધર્માસ્તિકાયાદિ અસ્તિત્વને પ્રતિપાદક સ્વતંત્ર સિદ્ધાંત જૈન સિદ્ધાંત છે, એટલે તે સ્વતંત્રપ્રતિતત્ર સિદ્ધાંત. બીજે સર્વતંત્ર સિદ્ધાંત. “પૃથ્વી આદિ પાંચ છે તે સર્વતંત્ર-સિદ્ધાંત. નાસ્તિક જ આ ન માને તે પણ પૃથ્વી, પાણી અગ્નિ, વાયુ આ ચાર તે બધા માને માટે તે, સર્વતંત્ર સિદ્ધાંત. ત્રીજે અભ્યપગમ સિધ્ધાંત. જે વાત માનતા ન હોઈ એ પણ ઓળખી હોય, “માને કે આમ છે, એમ હોય” એમ કહેવાથી પરીક્ષા માટે જે માન્યું તે અભ્યપગમ સિધ્ધાંત. ક્ષણવાર માટે, ઘડીવાર માટે માની લીધું માટે ગળે વળગ્યું એમ નહિ. ઇશ્વરને બીજાઓ કર્તા હર્તા, સુખ દુઃખ દેનાર માને છે. જેનો તેમ નથી માનતા. મેત દેનાર ઈશ્વર, મેત તે ખાટકી આપે !; બધી પ્રેરણા ઈશ્વરની, તે પછી કેઈએ બકરી મારી તેમાં મારનારને શું વાંક? એ તે બિચારો રાંક છે, પ્રેરણાવશાત્ કરે છે, ગુન્હેગાર તે પ્રેરક ઈશ્વર જ ને! જડજના હુકમથી ફાંસી દેનાર જલ્લાદને ગુને શે? જ૯લાદ ખૂની ગણાય? ઈશ્વરને કર્તા હર્તા માનીએ તે તમામની જવાબદારી, જોખમદારી ઈશ્વરના શિરે જ વળગે છે. તાત્પર્ય કે જેને ઈશ્વરને કર્તા હર્તા તરીકે માનતા નથી પણ ઈતરો માને છે એટલે વાતચીત દરમ્યાન શાસ્ત્રાર્થ દરમ્યાન, પ્રસંગે, પરીક્ષા માટે, નિર્ણય માટે ઘડીભર ઈશ્વરને તે માનવે એ અભ્યગમ સિધ્ધાંત. એ અધિકરણ સિધ્ધાંત જે વાત કથનમાં ન હોય, વાક્યમાં શબ્દથી ન હેય, ન ક્રિયાપદથી કે ન નામથી, ન વિશેષણથી, ન વિશેષ્યથી હેય છતાં તે માનવી પડે, કબૂલવી પડે, તેને અમલ થાય તે અધિકરણ સિદ્ધાંત એક માણસને અરધે. મણ દહીં લાવવાનું કહેવામાં આવ્યું. વાકય શું? “ભાઈ! અરધે મણ દહીં લાવ.” આ વાકયાનુસાર તે અરધા મણ દડનું મટકું લઈ આ વાક્યમાં ભાજનની, પાત્રની, મટકાની વાત (આ) હતીજ કયાં?, દહીં લાવવાના સૂચન સાથે ભાજનનું સૂચન આપોઆપ થઈ જ જાય છે. એ અધિકરણ સિદ્ધાંત '( રૂ૪૦ છો. ૨)
હવે મને “હે ગેચમ!' કણ કહેશે? એવા કેડ ૮૫ વર્ષની વયે!
શ્રી ગૌતમસ્વામીજીએ જોયું કે એક મુખ્ય વાતના નિરાકરણ વગર આગળ કેમ વધી શકાય? પુદગલ પરિણામને નિર્ણય પ્રથમ જરૂરી છે. પુદ્ગલને અંગે પ્રશ્ન કેણુ કરી. શકે? જગતને મિથ્યા (શૂન્ય) માનનાર, ઇમેવ કહ; મૌનનાર એવો પ્રશ્ન શી રીતે કરે ? પગલ, તેના પ્રકાર પરિણામને માને તે જ તેને અંગે કરી શકે. અધિકરણ સિદ્ધાંતથી શૂન્યવાદ અમાન્ય છે. પ્રત્યક્ષથી, અનુમાનથી જે નિશ્ચિત થાય છે યાવત્ આગમ પ્રમાણુથી જે १ सिद्धान्तस्तु चतुभेदःस्वतन्त्रादिभेदतः ।।
- -
-
- - - - - - --—*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રી અમેધ-દેશના-સંગ્રહ
---
-
-
-
*
વાત માનવા લાયક છે તેની સિદ્ધિ અત્ર અધિકરણ સિદ્ધાંતથી કરી. ભગવાનને શ્રીગૌતમસ્વામીજીએ પ્રશ્ન કર્યોઃ “હે ભગવાન ! પુદ્ગલે કેટલા પ્રકારના? ” ભગવાન્ ! કહે છે કે
હે ગૌતમ!” દે શોકન! એ સબોધનથી ઉત્તર આપતા હતા. સીત્તેર વર્ષને રાજા પણ તેના પિતા પાસે તે બચું જ ને! વિનીતે તે, તેઓ પિતાને વડીલે “વત્સ, પુત્ર કહીને બેલાવે તેમાં જ ગૌરવ માને છે. ભગવાન મહાવીર મહારાજાએ કોલ કર્યો ત્યારે શ્રીગૌતમસ્વામી વિલાપમાં શું કહે છે? “ગૌતમસ્વામી” તે આખી દુનિયા કહે છે, પણ કહે છે કે “હે ગૌતમ” એવું કહીને મને કેણુ બેલાવશે? બાલક ગણીને તેવી દષ્ટિથી મહારી સામે હવે કશું જશે? આ વિલાપ વખતે શ્રી ગૌતમસ્વામીની વય પંચ્યાસી વર્ષની હતી. પચાવન વર્ષની વયે તેઓએ તિક્ષા લીધી હતી. ત્યાર બાદ ત્રીશ વર્ષ બાદ ભગવાન કાલ ધર્મ પામ્યા.
પંચ્યાશી વર્ષની વયના ગૌતમસ્વામીજી એ વિલાપ કરે છે કે:-“હવે મને આપના વિના પાંચમ, જોયમ કહીને કણ લાવશે?” આજે તે સહેજ મોટા થયા એટલે પૂર્વ મિત્રત સમારેa' એ સૂત્ર પિતે જ આગળ કરીને કહે કે-“શુ બાપ અમને પૂછે પણ નહિ? અમારું હવે માન રાખવું જોઈએ, અમે કાંઈ ન્હાના નથી” વગેરે સુજ્ઞ, સુવિનીત પુત્ર માટે તે એ શ્રીગૌતમસ્વામીજીનું દષ્ટાંત અનુપમ છે. વિલાપ કરે છે તે વખતે કાંઈ જેવી તેવી અવસ્થા નથી. ત્રીશ વર્ષને ગણધર પર્યાય છે. ભગવાનની ભૂજા સમા તેઓ હતા. ગૃહસ્થપણામાં પ્રથમ પિતાને સર્વજ્ઞપણાને આડંબર હતે પણ સર્વજ્ઞ ભગવાન મળ્યા એટલે સર્વ સમર્પણ કરી દીધું! “મને ગૌતમ કેશુ કહેશે? એવા પચ્યાશી વર્ષની તેમને થાય છે. આજે ચેલાનું નામ શ્રીહર્ષવિજય હેય તેને “હરખે ” તે કહી જુએ, કેમ થાય છે!
ગૌતમસ્વામીજીના પ્રશ્નના ઉત્તરમાં “હે ગૌતમ!' એમ કહીને ભગવાને ઉત્તર આપે તેમાં એ પણ રહસ્ય છે કે “આના ઉત્તરને લાયક તું છે! ભગવાન ઉત્તર આપે છે – “હે ગૌતમ! પુદગલના ત્રણ પ્રકાર છે.” જીવ નિત્ય છે. જીવન પ્રકારે ફરતા જ છે. જીવ દેવતા મનુષ્ય, તિર્યંચ, નારકી એમ ભિન્ન ભિન્ન પ્રકારમાં ફરે છે. પુદગલને કઈ પ્રકાર નિયમિત નથી. એનાં એ પરમાણુઓ આહારકક્રિય, ઔદારિકાદિપણે પરિણમે છે, અને એના એ જ પરમાણુ છૂટા થઈ જાય છે. સર્વ જીવને આશ્રીને જેમ જીવપણું પિતાની અપેક્ષાએ નિત્ય છે, તેમ સંસારની ગતિની અપેક્ષાએ અનિત્ય છે. પુગલપણું નિત્ય છે તેના ત્રણ પ્રકાર પણ નિત્ય છે. કઈ પણ કાલ એ નથી કે જ્યારે ત્રણ પ્રકારનાં પગલે ન હેય ભલે જીવ મનુષ્યને, તિર્યંચને, નારકી, કે દેવને પણ જીવતો હોય જ ચાર ગતિમાંથી એકમાં પણ અમુક જીવ હેય જ તેમ અમુક પુદગલે ત્રણમાંથી ગમે તે પ્રકારમાં હોય જ.
હવે પુદગલના ત્રણ પ્રકાર કયા?, એ ત્રણ પ્રકારને અનુકમ કર્યો?, વગેરે અધિકાર અગ્રે વર્તમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
દેશના ૭. છે
પુદગલ-પરિણામના ત્રણ પ્રકાર છે. कइविह। णं भंते ! पोग्गला पन्नत्ता ?, गोयमा ! तिविहा पोगला पन्नत्ता, तं जहा
કાયા, ભાષા તથા મનની પરિણતિ જીવન પ્રત્યનથી છે.
ગણધર ભગવાન શ્રીમાન સુધર્માસ્વામીજીએ શાસનની પ્રવૃત્તિ માટે, દ્વાદશાંગીમાં પંચમાંગ શ્રીભગવતીજી જે શ્રીતમસ્વામીની વાંચનાનું હતું તે કાયમ રાખ્યું. શ્રીજ્ઞાતાજી વગેરે પિતાનાં રાખ્યાં. ભગવાન શ્રી મહાવીરદેવના અગીયાર ગણધરો હતા. તેમાંથી દશ ગણધરે કાલધર્મ પામતી વખતે પિતાની શિષ્ય પરંપરા, દ્વાદશાંગી વિગેરે સર્વ શ્રીસુધર્માસ્મામીજીને સેંપતા ગયા, અને તે મેલે ગયા.
जे इमे अन्जताए समणा निमाथा विहरंति, एए णं सव्वे अजसुहम्मस्स अणगारस्स બાવત્તિજ્ઞા છે ( ૪૫ચા૮-જૂ ૪ ) વર્તમાનકાલમાં આચાર્યાદિ જે શ્રમણ નિર્ચ થે વિચરે છે તેઓ શ્રીસુધર્માસ્વામીજીની પરંપરાના છે. બીજા ગણધરોને શિષ્ય
તે હતા, પણ તે તે ગણધરે તે કાલ કરતી વખતે-મુક્તિ ગમન સમયે, પિતાના ગણને, પોતાના શિષ્યાદિ સર્વ પરિવારને, શ્રીસુધર્માસ્વામીજીને સંપતા ગયા કેટલાક પરંપરા વગરના પણ મોક્ષે ગયા. શ્રી ભગવતીજી સૂત્ર શ્રીગૌતમસ્વામીજીના નામનું જ રાખવામાં આવ્યું છે. આમાં આઠમા શતકને પ્રથમ ઉદ્દેશ ચાલે છે. “પુદગલ’ એવા એક જ શબ્દ-પદ માત્રથી પદને સમુદાય લેવાનો છે. “ભીમ કહેવાથી જેમ “ભીમસેન' સમજી લેવાય, તેમ “પુદગલ” પર માત્રથી પુદ્ગલના ત્રણ પ્રકારના પરિણામ પણ લેવાના છે. સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ એ ભેદ અહીં નથી લેવાના, એટલે ચાર પ્રકાર અહીં લેવાના નથી. એક પદમાં પદના સમુદાયને ઉપચાર કરવાનું છે. પુદગલે કેટલા પ્રકારે પરિણમે છે?, એ વિષયક અહીં પ્રશ્ન છે. કેટલાક પુદગલે સ્વભાવે પરિણમે છે, કેટલાક પુદ્ગલે પગે પરિણમે છે, અને કેટલાક પુદ્ગલ ઉભય રીતિએ પરિણમે છે. આ શરીર જઠરામાં તાકાત હોય, ત્યારે ખેરાક પરિણમાવી શકે છે, અને એ ખેરાક રસ રૂપે, શરીર રૂપે, પછી માંસ, હડ, રૂધિર રૂપે પરિણમે છે. સંગ્રહણીવાળા ખેરાક લે છે, પણ તે ખેરાકનું પરિણમન થતું નથી. જેની જઠરમાં તાકાત હોય તેનું ખાધેલું બધું પરિણમે છે, નબળી જઠરાવાલાને પરિણમતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
--
-
- -
-
[૨૮].
શ્રી અમેધ-દેશના-સંગ્રહ
સારી જઠરા વખતે જે ખેરાક પચે છે તે જ ખરાક, જઠરા બગડતાં વિકાર કરે છે. અપચો થાય છે, ઝાડા થાય છે, તાવ આવે છે. કાયયેશદ્વારા જ પુદ્ગલનું પરિણમન છે. જે ખેરાક શરીર, હાડકાં, માંસાદિક રૂપે પરિણમે છે, તે પરિણુમાવનાર કાયવેગ સિવાય કોઈ બીજે નથી. પુદગલે પરિણમન શક્તિ વગરના છે એમ નથી. જે એમ હેત તો આપણું શરીર બંધાત જ નડિ. જેવા સગે, જેના કારણે તેવા તેવા રૂપે પરિણમન થાય છે. ભાષા પણ એક પુદ્ગલનું પરિણામ છે, એમ આજકાલના કેળવાયેલાઓ પણ સમજી શકે છે. નૈયાયિક વેશેષિકોએ શબ્દને આકાશને ગુણ માન્ય છે, પણ “રાળમાાસા' એ જુદું છે, અને એ આજે વિજ્ઞાન પણ સિદ્ધ કરે છે. ભાષા વર્ગના પુગલ ભાષા રૂપે પરિણમે છે. જે સમયે રસનું જ્ઞાન થાય, તે સમયે ગંધનું જ્ઞાન થઈ શકે નહિ. એક વખતે એક વિષયનું જ્ઞાન થાય. ઘણા વિષયો જોવાય ભલે, પણ જ્ઞાન એકી સાથે ન થાય. મન એકજ ઇંદ્રિયની સાથે જોડાય છે. કાયા, ભાષા તથા મનની પરિણતિ જવના પ્રયત્નને આધીન છે.
સમિતિ-ષ્ટિની સુંદર-વિચારણા પ્રયોગ-પરિકૃતિ પ્રાગદ્વાર હોય. જિતશત્રુ નામના રાજાને સુબુદ્ધિ નામને શ્રાવક પ્રધાન છે. રાજા મિથ્યાત્વી છે, અને પુગલના સ્વરૂપથી અજ્ઞાન છે. પ્રધાન વિચાર કરે છે કે –“વહેતી નદી ભલે સૂકાઈ જાય તે પણ બે બાજુના ખેતરને તો લીલાં રાખે છે” “ચંદનનું વૃક્ષ એક જ જગ્યાએ હોય તે પણ સુગધ તે તરફ ફેલાવે છે” તે પછી હું સમ્યગદષ્ટિ પ્રધાન હોવા છતાં રાજાની દૃષ્ટિ આવી કેમ રહે?, જે તેમ થાય તો પછી મિથ્યાષ્ટિ પ્રધાનમાં અને મારામાં ફરક છે?,” તમારાં વારસાને તમે વારસો શાને આપવાના? કૂકાને, અને રેડાને. એ વારસો તે મિથ્યાત્વી માબાપ પણ આપે છે. સમ્યગ્દષ્ટિને
કરે ભાગ્યશાળી શાથી?, કુકાની કોથળીઓ તથા રેડાનાં ઊભા કરેલાં મકાનેને વારસ તે મિથ્યાત્વીઓ પણ આપે છે. એક ચન્દનું વૃક્ષ આખા બાગને સુવાસિત બનાવે છે, એક નદી પિતાના પ્રવાહથી આખા જીલ્લાને લીલે રાખે છે; તેમ એક સમ્યગ્દષ્ટિ આત્મા આખા કુલને ધમી બનાવે છે. તમે જે તમારાં બાળકને સમ્યકત્વને વારસો ન આપો, પણ માત્ર કૂકા અને રેડાં જ આપે તે પછી મિથ્યાત્વમાં તથા તમારામાં ફરકશે?, અંતરાય–આડ (અડચણ) ધરાવનારને છે. અહીંથી દશ જણું આંતરસુબા ગયા, તેમાં માને કે બે મુસલમાન છે, બધાને તરસ લાગી, તેમાં તમારે ઘર પૂછવું પડે, શું મુસલમાને ઘર પૂછવાની જરૂર ખરી ?, ના. હજી મુસલમાન માટે તે સુવરના સ્પર્શવાળું પણ અગ્રાહ્ય છે, એટલી પણ આડ ખરી; પણ ઢેર (પશુ) ને કાંઈ આડ છે?, જેમ આડ વધારે તેમ અંતરાય વધારે. સુબુદ્ધિ પ્રધાન આ બધી વિચારણા મુજબ હૃદયમાં વિચારે છે કેઃ “હું સમકિતી છું, આશ્રવ, સંવરને વિચારનારો છું, પણ મિથ્યા-દષ્ટિને, અને નાસ્તિકને એ વિચારણની જરૂર નથી, સમકિતીએ તે પર ભવન, પાપને અને દુર્ગતિના ભયને વિચાર કરવાનું રહ્યું. દુન્યવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
દેશના-૭.
[૯]
દષ્ટિએ તે મારા કરતાં મિથ્યા દષ્ટિ પ્રધાન રાજા માટે વધારે સારો, કારણ કે તેનાથી રાજાને વધારે ફાયદો થાય. રાજ્યની સત્તા, સમૃદ્ધિને અંગે તે મિથ્યા દષ્ટિ પ્રધાન વધારે ગ્ય ગણાય. આ રીતે તે મારાથી ફાયદો નહિ, પણ નુકશાન જ છે. આ ભવનું હિત જાળવવાસાથે આવતો ભવ ન બગડે તેમ કરવું એ કામ હારૂં છે. પિતાના કુલમાં, સંસર્ગમાં આવેલા ભવમાં ન ભટકે, દુર્ગતિએ ન જાય એવું સમક્તિી જરૂર વિચારે. હું પ્રધાન હેઉ તેમાં જિતશત્રુ રાજાને જે આત્માને અંગે લાભ ન થાય તે શા કામનું ?, એને પર ભવ ન બગડવા દે, એને માટે શક્ય પ્રયત્ન કર, એ મ્હારી ફરજ છે. આ રાજાને પર ભવના સંતાપથી, દુર્ગતિથી બચાવવા ઘટતું કરૂં તેજ મારૂં સમક્તિદષ્ટિ તરીકે પ્રધાનપણું સફલ થાય.”
શરીર એ અશુચિકરણ યંત્ર છે.
પ્રધાનની વિચારણું તે શ્રેષ્ઠ છે, પરંતુ મન કાંઈ ચીપીયાથી પકડાતું નથી. પિતાના મનની વ્યવસ્થા પણ મનના ધાર્યા મુજબ થતી નથી, તે પારકા મનની વ્યવસ્થા ધાર્યા મુજબ શી રીતે થાય?, પારકાના મનને ન પકડાય તો પારકા આત્માને શી રીતે પકડ?, મિથ્યાદર્શનનું આવરણ દૂર કરી એ હૃદયપટમાં સમ્યગદર્શન દાખલ કરવુ શી રીતે ?, પ્રધાન આ વિચારસરણીમાં જ અટવાયા કરે છે. એક વખત રાજા તથા પ્રધાન સાથે ફરવા ગયા છે. માર્ગમાં એક ખાઈ આવી, અને ખાઈની ઉપગિતા યુદ્ધ વખતે મહાન છે, પરંતુ યુદ્ધ ન હોય ત્યારે તે એ જ ખાઈ ગદકીનું સ્થાન બને છે. દુર્ગધી પદાર્થો એ જ ખાઈમાં ભેળા થાય છે, નંખાય છે. એ ખાઈમાંથી એવી દુર્ગધ નીકળે છે કે રાજાએ તે નાકે ડુચે દીધે, આડું કપડું રાખ્યું અને પોતે ભાગ્યા. પ્રધાન કહે છે કે:-“રાજન ! આ જે પુદગલે ખરાબ દેખાય છે, તે ઉત્પત્તિમાં ખરાબ નથી. સારો ખોરાક પણ સડે ત્યારે ખરાબ બને છે. આ શરીર પણ અશુચિકરણ યંત્ર છે. સારી ચીજો બનાવવામાં યંત્રો તે સ્થળે સ્થલે છે, પણ અશુચિ કરણ યંત્ર આ કાયા છે. સાઠ રૂપીએ તેલની કસ્તુરી પણ આ શરીરમાં ગઈ કે તરત વિષે!, અમૃત સરખું જલ પણ આ શરીરમાં પ્રવેશ્ય કે થયે પેશાબ!, ભંગીઓ પારકી વિષ્ટાને ખસેડનારી જાત છે; પણ આ શરીર વિષ્ટાને ઉત્પન્ન કરનાર છે. ભંગી મૂત્રને સ્થાનાંતર કરે છે. આ શરીર તથા ભંગીમાં હલકું કોણ?, જે પુદગલે સુગંધી, કિંમતી હતા તે શરીરના મેગે દુર્ગધી અને ખરાબ થયા. મનુષ્ય, જનાવર બધાય શરીરમાં પદાર્થો લે છે કેવા, અને તેજ પદાર્થો કયા રૂપે પરિણમે છે?, આ જીવ રાગ, દ્વેષ કયાં કરે છે ? અમુક સંગમાં જીવ જે વસ્તુની પાછળ પડે છે તેજ જીવ, તેજ વસ્તુથી સંગ પલટાતાં દૂર નાસે છે. વિચારે કે આ આત્માને ઈષ્ટ શું, અનિષ્ટ શુ? સર્વ કાલ ઈષ્ટ કે અનિષ્ટ કઈ ચીજ જ નથી. શાક ભાજી શહેરની ગટરના પાણીથી બને છે, એ જ પુદ્ગલથી પાકેલા શાકને તે પૈસા ખરચીને લેવામાં આવે છે. જે પુદગલે અનિષ્ટ છે તે જ ઈષ્ટ થાય છે, અને જે ઈષ્ટ છે તેજ અનિષ્ટ પણ થાય છે. પુદ્ગલ વિના વ્યવહાર નથી. પુદગલ વિનો આ જીવને ચાલતું તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
[૩૦]
શ્રી અમોધ- દેશના સંગ્રહ નથી, પણ એ જ પુદ્ગલે અમુક પરિણામેથી આ જીવને ઈષ્ટ લાગે ત્યારે તેજ પુદગલે અમુક પરિણામેથી આ જીવને અનિષ્ટ લાગે છે.”
ભલા આદમી ! આટલી મહેનત કરવાનું શું કારણ? પ્રધાને સમજાવવા શક્ય એટલું કહ્યું પણ પુણલ પરિણમાંતર (પલટો થવે) તે રાજાના ધ્યાનમાં આવતું નથી. પ્રધાને હવે બીજો વિચાર કર્યો, અને અમલમાં મૂકે. એ જ ખાઈ માંથી પિતે મેલું જલ મંગાવ્યું. નેકરે મારફત તે જલને કોલસાથી સાફ કર્યું, તથા સુગંધિ ચીજોથી વાસિત કર્યું. પ્રગથી શું ન બને ?, ગંધાતું જલ પીવા ગ્ય બનાવ્યા પછી પિતે રાજાને, પ્રસંગ મિષે જમવા નોતર્યો. રાજા જમવા આવ્યું, જમવા બેઠે અને જલ તેની આગળ મૂકવામાં આવ્યું. થોડું ભેજન કર્યા બાદ રાજાએ જયારે એ જલ પીધું, ત્યારે તેને ઘણું જ સ્વાદિષ્ટ લાગ્યું. એ જલથી એ રાજાને એ અપૂર્વ સંતેષ થયો કે તે જ વખતે તેણે પ્રધાનને ઉપાલંભ (ઠપકો આપે “સુબુદ્ધિ! આવું પાણી તું એકલે જ પીએ છે ને !, ભલા માણસ, શું પાણીથી એ પાતળે થઈ ગયે ?, આવું મધુર જલ ક્યાંથી લાવે છે?, અગર શી રીતે આવું સુગંધી બનાવે છે ?”
પ્રધાને કહ્યું –“રાજન ! ગુહે માફ કરો તે જ સાફ વાત થઈ શકે એમ છે, અન્યથા આપ જલ-પાન કરે, અને બીજું ન પૂછે તે કૃપા.
રાજા:-“ગુન્હ માફ, પણ કહી દે જે વાત હેય તે સાફ સાફ !”
પ્રધાનઃ-“આ તે જ ખાઈનું પાણે છે કે જેની દુર્ગધથી આપ જીવ લઈને ભાગ્યા હતા. એ જ જલને પ્રગથી આવું બનાવવામાં આવ્યું છે, સત્ય હકીકત આ છે.
રાજા -“ભલા આદમી! આટલી મહેનત કરવાનું કારણ?, જગમાં ચોખા જલને કયાં તેટો છે કે ગંદા જલ પાછળ આટલી મહેનત લીધી? ચોખા જલને સુગંધીદાર કરવામાં અલ્પ સમય, અલ્પ શ્રમ જોઈએ. હું નથી સમજી શકતો કે તે આવું શા માટે કર્યું,
પ્રધાનઃ- “રાજન ! તમે મારા સ્વામી, છો હું તમારો સેવક છું. તમે દુર્ગતિએ જાઓ એ મને ન પાલવે. તમે સત્ય પદાર્થ ન સમજે તે લાંછન મારા આત્માને છે. પુદ્ગલનું પરિણમન પ્રત્યક્ષ આપને બતાવવાને મારે હેતુ હતે. પુદ્ગલ સ્વભાવે પરિણમે છે, અને જીવ દ્વારા પ્રયેગે પણ પરિણમે છે, અને ઉભય રીતે પણ પરિણમે છે.
સુબુદ્ધિ પ્રધાને આ રીતે, પોતે ધારેલા મન્તવ્યની પાછળ પડી, પ્રત્યક્ષ પ્રયોગ દ્વારા રાજાના મગજમાં પુદ્ગલ પરિણમનની વાત ઉતારી, અને આત્મ કલ્યાણ માટેની ભૂમિકા ઊભી કરી. રાજાએ પૂછ્યું-“પણ આ બધું સમજવું શી રીતે?” રાજામાં જિજ્ઞાસા જાગી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
• • • --
-- --
-
-- - ---
–
– • •
• • --
દેશના-૮.
[૩૧] સમજવાની તાલાવેલી લાગી. પ્રધાને ધીમેધીમે નવે તવેનું સ્વરૂપ સમજાવ્યું, અને ઠસાવ્યું રાજા સમયે, અને વ્રતધારી થયે.
પુદ્ગલના પરિણામે થાય છે. પુગલ સ્વતંત્રપણે પણ પરિણમી શકે છે, પણ પરિણમે છે, અને પલટે પામે છે” આવું માનનારે સાચા માર્ગે આવી શકે છે. ફરીને ધ્યાનમાં લે કે-પુદ્ગલ ત્રણ પ્રકારે પરિણમે છે. ૧. સ્વભાવથી, ૨. જીવનના પ્રયોગથી; અને ૩. ઉભય પ્રકારે પણ પરિણમે છે. હવે આ સંબંધમાં વધારે શું કહેવાનું છે તે અગ્રે વર્તમાન.
5.
)
*
*
,
3
'
' -
છે દેશના ૮. ૪
એ અર્થ પુદ્ગલ-પદ સાથે સમાયેલો છે. 'पओग परिणय'त्ति जीवव्यापारेण शरीरादितया परिणताः, 'मीससा परिणय'त्ति मिश्रक- परिणताःप्रयोगविनसाभ्यां परिणताः प्रयोगपरिणाममत्यजन्तो विस्रसया स्वभावान्तरमापादिता मुक्तकडेवरादिरूपाः ।
રૂપીએ અને સોળ આના એક જ છે. ટીકાકાર મહારાજા શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજે શ્રીભગવતીજીની ટીકા રચી છે. આઠમા શતકનની સંગ્રહણી–ગાથાની વ્યાખ્યા પછી, તેમણે ઉદ્દેશાની વ્યાખ્યા કરી છે. શ્રી ૌતમસ્વામીજીએ પુદગલ સંબંધિ પૂછેલા પ્રશ્નના ભગવાને આપેલા ઉત્તરને અધિકાર ચાલુ છે. આપણે એ તે જોઈ ગયા કે પુદ્ગલે ત્રણ પ્રકારે છે ૧. સ્વભાવથી પરિણમેલા, ૨. જીવના પ્રયોગથી પરિણમેલા, અને ૩. પ્રગ તથા સ્વભાવ ઉભયથી પરિણમેલા. કેઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
5
[૩૨].
શ્રીઅમેવ-દેશના-સંગ્રહ પ્રશ્ન થાય કે-સંગ્રહણીની ગાથામાં, અને પ્રશ્નમાં “માત્ર પુદ્ગલની વાત, અને અહીં પરિ મનની વાત કયાંથી લાવ્યા, બુદ્ધિ પહોંચાડે તે સમાધાનને વધે નથી.
એક શેઠને ત્રણ પુત્ર તથા એક બાણેજ હતા. પોતે જીવતું હતું, ત્યારે પિતાની મિલ્કતની વ્યવસ્થા માટે દસ્તાવેજ કર્યો, અને તેમાં મિલક્તને ચારે ભાગે ચારે જણને વહેંચી લેવા લખ્યું હતું. ભાણેજ અસંતોષી હતું. તેને આ એથે ભાગ ઓછો લાગવા લાગ્યું. ડેસે જ્યારે મરવા પડયે, ત્યારે ભાણેજે પિતાને અસતેષ સામાન્યથી વ્યક્ત કર્યો. ભાગ એછે છે વગેરે તે કહેવાય નહિ, પણ પિતાની હાલતને અંગે અફસોસ બતાવ્યું. શેઠે આશ્વાસન આપતાં કહ્યું કે –“ચિંતા શા માટે કરે છે ?, તને પણ ત્રીજે હિ હે મળશે”! શેઠ આ શબ્દો બધાની વચ્ચે બેલ્યા હતા. શેઠ તે તુરતમાં પંચત્વ (મરણ) પામ્યા. છોકરાઓ સારા હતા, અને દસ્તાવેજ મુજબ ચોથે ભાગ ભાણેજને આપવા લાગ્યા, પણ ભાણેજને દુર્બુદ્ધિ થઈ, અને તેણે પેલા શબ્દોને પકડી ત્રીજો ભાગ માંગ્યો. વાત કચેરીએ ગઈ, પણ ન્યાયાધીશ અકકલવાળે હતું, તેથી બન્ને પક્ષના વકીલને સમજાવ્યું, અને કહ્યું કે ચોથે ભાગ અને ત્રીજો ભાગ (દસ્તાવેજમાં લખાયેલે ચેાથે ભાગ તથા શેઠે કહેલે ત્રીજો ભાગ) બને એક જ છે, લઢે છે શા માટે? આખી મિલકતને ચોથો ભાગ એ શેષને ત્રીજો ભાગ છે. ૧૦૦ને ચોથો ભાગ એ શેષને ત્રીજો ભાગ છે. ચોથો ભાગ ૨૫ છે. ૧૦૦માંથી ૨૫ જતાં શેષ ૭૫ રહ્યા છે. ચોથા ભાગના ૨૫ એ શેષ ૭૫ ના ત્રીજા ભાગે છે. એ જ રીતે “પુગલ પદથી પુદ્ગલ પરિણમ સમજી જ લેવાના હેય. પરિણામ વિના મુદ્દગલ હોય ખરા? જે પુદગલ પરિણામવાળા તથા પરિણામ વિનાના એવા બે પ્રકારે હેય તે, પરિણામવાળા પુદ્ગલ એમ સ્પષ્ટ કહેવું જોઈએ, પણ એમ નથી તે “પુગલ' કહેવા માત્રથી પુદ્ગલ પરિણામ સમજાઈ જ જાય છે. રૂપીઓ કહે કે સોળ આના કહે, બન્ને એક જ છે. ગમારને એમાં ફરક લાગે . ગમાર હોય તે “પાંચવીશ' શબ્દથી “સે” એમ ન સમજે. “સે એ પાંચવીશી જ છે એમ સમજનાર શબ્દની તકરાર ન કરે. એ જ રીતે અહીં પરિણામ વિનાના પુદગલે નથી તેથી માત્ર “પગલ” શબ્દથી પુદગલના પરિણામને પણ સાથે લેવામાં વાંધો નથી. રૂપીઓ કહે, સેળ આના કહે કે ચેસઠ પૈસા કહો, તે બધું એક જ છે. તેમજ ત્રણ પ્રકારના પરિણામવાળા પુદ્ગલે, “પુદ્ગલ” શબ્દમાં સમાય જ છે.
શબ્દમાં સંપૂર્ણ-અર્થ સમાય જ છે. કેઈને એમ થાય કે, “જીવના પ્રયત્ન મન, વચનને કાયાના વેગથી પુદગલ પરિણમન, છે તે પુદ્ગલને વેગ-પરિણત ન કહેતાં, અત્ર પ્રયોગ-પરિણત કેમ કહ્યા ?” યોગથી તે મન વચન ને કાયાના પગલે લેવાય. ગ શબ્દથી “પુગલવાળે જીવ’ એમ સમજાય. પ્રયોગ શબ્દથી એમ સમજવાનું કે, કાયાદિના પુદ્ગલના આલંબનવાળો છવને પ્રવેગ યા વ્યાપાર. એકલા જીવના પ્રયોગને પણ પ્રવેગ કહેવાય. જીવને યત્ન અને પ્રયત્ન એ બેમાં કચ્છ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
[૩૩]
-
- -
-
-
- -
-
-
- -
-
દેશના-૮. ખરે કે નહિ? “યત્ન” તથા “પ્રયત્ન” શબ્દો દેખીતા એક સરખા જણાય છે, પણ બારિકદષ્ટિથી વિચારતાં તેમાં ફરક સમજાશે. બાહ્ય સાધનથી થાય તે યત્નઃ અને જીવના ઉપગપૂર્વક કરાતે યત્ન તે પ્રયત્ન. જીવને સ્વતંત્ર પ્રયત્ન તે જીવને વ્યાપાર.
જીવ કર્મવાળો હોવાથી ચૌદ રાજલોકમાં વ્યાપકપણે પ્રગથી પિતાને વ્યાપાર કરે છે. એકેન્દ્રિયના શરીર ખેરાક, રૂપે લેવાય છે ને ! ઘઉં, બાજરી વગેરેના પુદ્ગલેને મનુષ્ય પિતાના શરીરમાં શરીર પણ પરિણમાવ્યાને! ભાષા, મન તથા શ્વાસોશ્વાસ દ્વારા જે જે પુદગલે પરિણમાવાય છે તે બધાને પ્રવેગ પરિણામ કહેવાય. એ પુદ્ગલેને રૂપ રસાદિ જાણવાની તાકાત રૂપે, ચક્ષુ જિલ્લાદિ પણે પરિણુમાવ્યા. જીભ દ્વારા રસ જણાય પણ એને બદલે આંગળીથી રસ જણાય?, નહિ જ. એક જ પ્રકરાના પગલે જીવે જૂદા જૂદા રૂપે પરિણમાવ્યા છે.
બહાર જોયું પણ ભીતરમાં જોયું નહિં. શ્રીમલ્લિનાથજીએ પ્રયોગથી જ પિલા રાજાઓને પ્રતિ બેધ્યા હતા. મલ્લિકુંવરી માટે છ રાજાના છે તે માંગુ કરવાને આવ્યા છે. એના દૂતને કાઢી મૂકાયા, અને છએ રાજા મલ્ફિકંવરીના પિતા ઉપર ચઢી આવ્યા. છ છ રાજાઓને એકલા શ્રી કુંભ મહારાજા શી રીતે પહોંચી શકે? શ્રીમલ્લિનાથ હતા તે સ્ત્રી વેદેને! તેમણે પિતાને કહ્યું: “ગભરાશો નહિ, રસ્તે નીકળશે.” પિતે એક પૂતળી પિતાના આકારની, પિતાના દેખાવની ઊભી કરી હતી. તે પિલી હતી. પિતાના ખોરાકમાંથી રોજ એક કેળીએ પિતે તેમાં નાંખતી હતી. મહિનાઓથી આ પ્રયોગ ચાલુ હતું. જયારથી પેલા છ દૂતને પાછા કાઢયા હતા, ત્યારથી જ આ પૂતળીને પ્રયોગ ચાલુ થયે હતે. છ રાજા ચઢીને આવ્યા, ત્યારે તેમને મલિનાથ પાસે નિમંત્રવામાં આવ્યા. છએ રાજાઓને તે ઓરડામાં લઈ જવામાં આવ્યા, દ્વાર બંધ કરવામાં આવ્યા અને પૂતલીનું મુખ (દ્વાર) ઊઘાડવામાં આવ્યું. રાજાઓએ તે નાકે ડૂચા દીધા. મહિલનાથે કહ્યું -
“હે રાજન! એક કળીઓ ખાનારી આ પૂતળીથી નાકે દૂ ધરે છે, તે રોજના અનેક કેળીઆ ખાનારી પૂતળી માટે શું જોઈને લઢવા આવ્યા છે ? રૂપથી મુઝાઈને બાહર જોયું, પણ ભીતર જોયું કે નહિ ?”
વાત પણ ખરી ! શરીર શી ચીજ છે ?, મ્યુનીસીપાલીટીની મેલાની ટીનની ગાડી, કે જેની ઉપરનું પતરું ચકચકાટ મારે, ૫ણ ઢાંકણું ખૂલી જાય ત્યારે શુ?, દુર્ગધ. આ શરીર પણ તેવું જ છે.
શ્રીમલ્લિનાથે રોજાઓને જણાવ્યું -“આ પૂતળી જ એવી છે એમ નહિ, પણ આ શરીરનું પૂતળું પણ કેવળ ગંદકીમય છે. વાગવાથી કે ગુમડું થવાથી રસી લેહી, માંસ નીકળે છે તે કયાંથી આવ્યું?, આ શરીરમાં એ જ ભર્યું છે, અને જે લેહી રસી વગેરેને જોઈને ચકરી આવે છે, માથું ભમે છે, છતાં તેનાથી ભરેલા દેહના બહારના દેખાવ ઉપર વ્યાસેહ પામી અત્રે આવ્યા છે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
[૩૪]
બીઅમોધ-દેશના-સંગ્રહ
વાત ખરી છે, પણ સુંદરતા માત્ર બાહ્ય ત્વચા (ચામડી)ની છે. અંદર તે સર્વોપમા જ ભરેલું છે. શ્રીમલિનાથ તરફથી પૂતળીના પ્રગથી રાજાઓને એમ સમજાવવામાં આવ્યું કે “પૂતળીમાં જે છે તેવું જ આ સુંદર દેખાતા શરીરમાં ભર્યું છે.” એ છે રાજાઓને વૈરાગ્ય થયું. ત્યારે શ્રીમલ્લિનાથે ભવાંતરને સંબંધ કહી તેમને વિશેષતઃ જાગૃત કર્યા. મહાબલના ભાવમાં, બધા સાથે દીક્ષિત હતા, તપસ્વી હતા તેનું સ્મરણ કરાવ્યું. અનુત્તરમાં જયંત વિમાનમાંની ૩૪ સાગરોપમની સ્થિતિનું પણ સ્મરણ કરાવ્યું. પૂર્વને સાથે સંબંધ યાદ કરાવ્ય શ્રીમલિનાથે કહ્યું-“જયંત વિમાનમાં તે વીતરાગ પ્રાયઃપણું હતું, અને અહીં સ્ત્રી માટે લઢવા નીકળી પડ્યા છે ?છએ રાજાએ દીક્ષા લેવા નિર્ણય કર્યો. મહાબલના ભાવમાં પણ બધાએ સરખી ક્રિયા કરવી એમ જ હતું, એ રીતે અહીં પણ શ્રીમલિલનાથ કરે તેમ કરવું એ તેઓએ, પૂર્વભવના સાથીઓએ નિર્ણય કરી લીધું.
પેલી પૂતળી જડ હતી, તેમાં જીવ નહતો એટલે તેમાં પડેલા રોજ કેળીઆના પગલે શરીરપણે ન પરિણમ્યા. આપણું આ શરીરમાં જીવ રહ્યું હોવાથી, જીવવાળા આ શરીરમાં પડતા પુદ્ગલે શરીરપણે પરિણમે છે. જીવે શરીર, મન, ભાષા શ્વાસોશ્વાસપણે જે પરિણુમાવ્યા તે પ્રયોગ પરિણત કહેવાય. પૃથ્વીકાય પિતાનું શરીર પૃથ્વીકાયપણે પરિ. ગુમાવે છે. પરંતુ તેમાંથી જીવ ગયા પછી તેના થાંભલે, પાટડો બન્યા તે બધા મિશ્ર પરિણામે પરિણામેલા છે. જેને પરિણમાવ્યા તેના ઉપર પ્રવેગ થાય ત્યાં મિશ્ર પરિણમા કહેવાય. જગમાં મિશ્ર પરિણામવાળા પુગેલો ઘણું છે. સર્વ પુદગલે મિશ્રપણે જ પરિણમેલા છે. જેટલા પુદ્ગલે દેખાય છે તે ઔદારિક વગણમાં આવ્યા એટલે તેને જીવે પિતાપણે પરિગુમાવ્યા. પ્રયોગથી જે પરિણમેલા છે તેને સ્વભાવ પલટે આપે છે. મીઠું વગેરે પ્રયત્નથી થયેલું સ્વરૂપ છે. જીવે પ્રયત્નથી કરેલી અવસ્થા ખસે નહિ. બીજા સ્વભાવને પામે તે મિશ્ર પરિણામવાળા ગણાય. જીવે શરીર ધારણ કર્યું, એટલે કહે કે પુદ્ગલેને શરીરરૂપે પરિણુમાવ્યું.
જીવ ગયે, મડદુ રહ્યું તેમાં થતો પરિણામ તે પ્રવેગ પરિણામ. સ્વભાવે બીજુ રૂપ બને તે મિશ્ર પરિણામ અને તેના અંગે વિશેષ અધિકાર અગ્રે વર્તમાન–
ટકા ,
S
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
દેશના ૯.
કર
अथवा औदारिकादिवगणारूपा वीस्रसया निप्पादिताः सन्नो ये जीवप्रयोगणैकेन्द्रियादिशरीरप्रभृतिपरिणामान्तरमापादितास्ते मिश्रपरिणताः,
મિશ્રસાપરિણત પુદગલે. શાસનની સ્થાપના સમયે, ભવ્યજીના ઉપકારાર્થે. શ્રીગણધરદેવે કરેલી દ્વાદશાંગીની રચનામાં, પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રના અષ્ટમ શતકને પ્રધમ ઉદેશે ચાલે છે. વ્યાખ્યાકાર શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજાએ વ્યાખ્યામાં જણાવ્યું કે પુદગલના પરિણામે ત્રણ પ્રકારના છે. એ ત્રણ પ્રકાર આપણે જોઈ ગયા, અને કાંઈક વિચારી પણ ગયા. એ ત્રણ પ્રકાર કયા?, ૧. સ્વભાવ-પરિણા, ૨. પ્રગ-પરિણત, ૩. મિત્ર-પરિણત.
નામકર્મના નિર્માણકર્મોદયે જીવના જે વ્યાપારથી પુદગલે શરીરાદિપણે પરિણમે છે તે પુદગલેને પ્રગ-પરિણત કહેવાય. આ રીતે શરીર, મન, વચનપણે તે પુદ્ગલે પરિણમે છે.
જવના વ્યાપારથી શરીર રચાય છે, છતાં એ શરીર જીવ પિતે ધારે તેવું મારું અગર નાનું અગર અમુક પ્રકારનું બનાવી શકતું નથી. પિતાના પ્રયાસથી થતું શરીર પણ તેવું કેમ ન બનાવાય?, એ પ્રશ્ન થઈ શકે છે; માટે સમાધાનમાં સમજી લે કે ઘાટને આધાર નિર્માણ કર્મના ઉદય પર રહ્યો છે. ધાર્યા મુજબ તમે અક્ષર પણ કાઢી શકે છે? કોઈના અક્ષર મોતીના દાણા જેવા અને કેઈન જોવાય ન ગમે તેવા માટે વયવાળો મનુષ્ય ધારે તે ય ન્હાનાં બાલક જેવા અક્ષર કાઢી શકતું નથી, તેમ જ ન્હાને બાલક મેટા મનુષ્ય જેવા અક્ષર નથી કાઢી શકતે. વસ્તુ અભ્યાસ પ્રમાણે જ બને છે. અક્ષર લખનાર પિતે છે. છતાં
ત્યાં મરજી ચાલતી નથી. તેજ રીતિએ જીવ શરીર ધારણ કરે છે. બનાવે છે, બાંધે છે, વધારે છે એ તમામ વાત સાચી, તથાપિ તેને તમામ ઉદ્યમ કર્માધીન હેવાથી જેવું નિર્માણ નામકર્મ હોય તેવું જ શરીર જીવથી બની શકે છે, અને બનાવી શકાય છે. નિર્માણ નામકર્મની આધીનતામાં રહેલા જીવે તથાવિધ પ્રયત્ન પૂર્વક પરિણમવેલા પુદગલેને પરિણામ તે પ્રગ-પરિણામ કહેવાય. દશ્ય પદાર્થો માત્ર તમામ)માં પુગલે પ્રગ-પરિણત છે. જે જે પદાથ લઈએ છીએ, નજરે દેખીએ છીએ તે તે જીવે પરિણાવેલા છે. એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
[૩૬]
શ્રી અમેવ-દેશના સંગ્રહ અન્ન (આકાશીની વાત છોડીને તમામ પુદગલે જીવેના શરીરે છે. એ પુદ્ગલમાં કેટલાક જાએ ગ્રહણ કરેલા છે, કેટલાક એ છોડી દીધેલા છે. ત્યારે પ્રશ્ન એ રહ્યો છે, તે પછી મિશ્રસાપરિણામ ક્યાં ઘટે?, પ્રથમ પરિણમાવાયેલા યુગલો પ્રગ-પરિણત કહેવાય. એક વખત જીવે જે પુગલે પરિણમાવ્યા તે પુદગલે બીજી વખત બીજા છ પરિણામ ત્યારે તે પુલ મિશ્રસાપરિણત કહેવાય. જનાવર મરી ગયું, તેનું કલેવર પડયું છે, તેમાં કડા થયા તે પિલા કલેવરના પુદ્ગલથી જ થયાને? ઘઊંના પરિણામ રૂપે રોટલી, બાજરીના પરિણામ રૂપે રોટલા અને પછી ખાખરા થયા છે તે પરિણામાન્તરને! પ્રથમના જ એ જે પુદગલે પિતાના શરીર પણ પરિણમાવ્યા હતા, તે જ પુગલેને બીજા જીવોએ પિતાનું શરીર રચવામાં લીધા.
વિકિકલેવર, જીવ ગયા પછી વિખરાઈ જાય છે. અહીં શિષ્ય શંકા કરે છે કે –“ ભગવન! એ વાત ખરી કે કલેવરમાં પાછલથી છત્પત્તિ થાય તેવા શરીરે મિશ્ર-પરિણત કહેવાય પણ કેટલાક એવાં કલેવરે હોય તે કલેવર ન રહે અને તેથી જીત્પત્તિ ન થાય. દેવતાના તથા નારકીના જીવે ત્યાંથી ચ્યવે, મરે, નીકળે ત્યારે એ કલેવર-એ પાંચસેં ધનુષ્યની કાયા ત્યાં રહે કે નહિ ?,
ગુરુ મહારાજા સમાધાનમાં જણાવે છે કે, શાસ્ત્રકાર હરમાવે છે કે ઔદારિકની જેમ વિક્રિયનાં કલેવર રહેતાં નથી. કીડી મરી જાય એનું કલેવર હોય છે, પણ દીપકની મશાલ બૂઝાઈ જાય ત્યારે કલેવર હોય છે, અગ્નિકાયપણે શરીર છોડયું તેનું કલેવર કયાં?, દીપક બૂઝાયે, કલેવર કયાં છે?, તે જ રીતે વૈક્રિય શરીરવાળા જીવે છે. આયુષ્ય પૂર્ણ થતાં ગત્યન્તર કરે ત્યારે તેમનાં શરીર શબ રૂપે રહેતાં નથી. દીપકના પ્રકાશમય , ગલની માફક વિખરાઈ જાય છે. તેમાં મિશ્રપણું શી રીતિએ ઘટાવવું, દારિક શરીરને અંગે પરિણામ ઘટી શકે છે. જીવે પ્રયત્નથી કરેલાં શરીરથી બીજાં શરીરે થાય ત્યાં મિશ્રપુદ્ગલ કહી શકાય પણ તે ઘટના ઔદારિકમાં જ છે, વિક્રિયમાં તેમ નથી.
વર્ગનું વિચાર શંકાકારને હજ પ્રશ્ન રહ્યો છે કે:-“ત્યારે જે પગલે વિખરાઈ જાય છે તેને અંગે શું માનવું?”
આ શરીરમાં અનાજ, ફલ વગેરે નાખીએ તે તે રસપણે પરિણમે, પણ અંદર કાંકરી આવે તે કાંઈ રસરૂપે પરિણમતી નથી. આહારમાં ગએલી કાંકરી કે ધુળ, માટી, જઠરામાં ગઈ અને ભળે પણ રસરૂપે પરિણમનને નથી. ચૌદ રાજલકના આકાશ-પ્રદેશમાં બધી વર્ગણાઓ રહેલી છે. દારિક શરીરની રચના વખતે દારિક શરીરને ચગ્ય જ ઔદારિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
દેશના-હ. on :
[39] પુદગલા લેવા પડે. વૈકિય શરીર માટે વેકિય જ પુગલે લેવા પડે. મન, વચન, કાયાનાં પુદગલ સ્વભાવે જ થયેલાં છે. કેઈ પગલે મનને લાયકનાં છે. કેઈ પગલે વચનને લાયકનાં છે, અને કઈ પુદ્ગલો શરીરને લાયકનાં પણ છે. મેગ્યતા સ્વભાવ આશ્રીને છે.
વર્ગણ એટલે શું?, તે એક દષ્ટાંત દ્વારા સમજાવે છે કુચીક નામના એક શેઠ હતા. તેને ત્યાં ગાયે લાખોની સંખ્યામાં હતી. તેણે જુદા જુદા ગોવાળને અમુક હજાર ગાયે ચરાવવા માટે આપી છે, પણ ચરતાં ચરતાં એક બીજા ગોવાળની એક બીજાના ટેળામાં ગાયે ચાલી જાય છે. ત્યારે આ મારી છેઆ મારી ગાય છે એમ ગોવાળિયાઓ વારંવાર લઢે છે. અને શેઠ પાસે ફરીયાદ દરરે જ આવ્યા કરે છે, ત્યારે શેઠે સરખા રંગવાળી ગાના વર્ગો પાડ્યા. પેળી, કાળી, લાલ કાબરચીતરી. મિશ્રરંગવાળી વગેરે વગૅ પાડ્યા, અને ગોવાળિયાને વર્ગ વાર લેંપી દીધી. લાખે ગાને સંભાળવા માટે જુદા વર્ગ કરવા પડ્યા. તેમ અહીં પુદગલોને અંગે તે તેવર્ગણાના વર્ગ પાડ્યા.
એક વર્ગ એકલે એક એક પરમાણુને છે. એક વર્ગ એ કે જેમાં બે પરમાણુથી સ્કંધ થાય છે, પછી ત્રણ, ચાર, પાંચ સે અને આગળ. હજાર લાખ કેડ સંખ્યાના અસંખ્યાતા અનંતા એમ કરતાં અભવ્ય જીવોથી અનંતગુણ, અને સિદ્ધોથી અનંતમા ભાગે પરમાણુ એકઠા થાય ત્યારે તે દારિકને લાયક વર્ગવ્યું. તેમાંથી ઉત્કૃષ્ટ ભાગે આવી જાય તે ઔદારિકને લાયકનાં પગલે તેવા સ્કર્ધ અનંતા વચમાં જાય પછી વૈક્રિયને લાયક પુદગલે, તેવા વૈક્રિયને અગ્ય, પછી આહારકને અગ્ય પછી ગ્ય, પછી તૈજસ આ રીતે પડેલા વર્ગોને વર્ગણ કહે છે.
દ્વયશુકને ચણુક થાય તે સ્વભાવ પરિણત, અનાજને વનસ્પતિના પરિણમાવ્યું. અનાજ આપણે આરોગ્યું એ અનાજ ખાઈને તે પુગલોને આપણે આપણાં શરીરપણે પરિણમાવ્યાં. આપણે લાયકનાં પગલે લઈને તેને આપણાં શરીરરૂપે પરિણાવી શકીએ. ઔદ્યારિક પુદગલેથી ઔદારિક શરીરની રચના થઈ શકે. તેમજ વૈકિય, આહારક શરીર માટે સમજી લેવું આ શરીરના પરિણામે આપણું પ્રયત્નથી ઔદારિક શરીરપણે પરિણમેલી વહુ લઈને આપણે
દારિક શરીર બનાવી શકીએ. એ સ્વભાવથી જ વર્ગણ બની, અને તે પુદગલે જીવ ગ્રહણ કરે છે. એકેન્દ્રિય બેઈન્દ્રિય એમ જેવા જ હોય તે મુજબ, પુદગલે લઈને એક, બે ઈન્દ્રિય પણે પરિણમવે, યાવત્ દેવતા, નારકી પણ શરીરપણે પરિણુમાવે મનુષ્ય ગ્ય શરીર મનુષ્ય જ રચી શકે છે.
આડારક શરીર કરવાનું કારણ? કોઈ વખત એવી છત્તિ થઈ કે જેમાં શ્વાસ લેવાનું મુશ્કેલ હોય તેવા વખતે આહારક શરીર કરી ક્ષેત્રાન્તર કરાય. તીર્થકરની અદ્ધિ જેવા તથા જીવ રક્ષા માટે ક્ષેત્રાંતર કરવા માટે આહારક શરીરની ૧૪ પૂર્વીએ રચના કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
[૩૮]
શ્રીઅમોઘ-દેશના-સંગ્રહ પ્રશ્ન:-શાશ્વત ત્યબિંબ સચિત્ત કે અશ્ચિત્ત ?
ભલે સચિત્ત હોય તે વાંધો છે? પાણી ઉકાળ્યું તે ત્રણ કે પાંચ પાર પછી સચિત્ત થવાનું.
જે પુદ્ગલે જે વર્ગણાપણે પરિણમ્યા તે તેના સ્વભાવે પરિણમ્યા છે. દાણાના પુદ્ગલમાં દાણાપણું કેઈએ નથી કર્યું. સ્વભાવે થયું છે.
ઔદારિક વર્ગણ પણ કેઈએ ઉત્પન્ન કરી નથી, તે બધી સ્વભાવે થયેલી છે. દરેક વર્ગણ સ્વભાવે થયેલી છે.
દર વર્ષે કપસૂત્રમાં હરિણગમપીથી ભગવાનના ગર્ભ પરાવર્તનની વાત સાંભળે છે ને. ઈદ્રિમહારાજાની આજ્ઞાથી હરિણગમૈષી દેવ, ગર્ભ પરાવર્તન કરવા આવે છે, ત્યાં ઉત્તરવૈક્રિય શરીર બનાવવા માટે પુદ્ગલે લે છે.
ત્યાં બધા રત્નની જાત ગણવે છે. ટીકાકારને ત્યાં લખવું પડે છે કે જગતના સારભૂત પદાર્થોમાં પુદગલે પિતાનાં નથી. દાષ્કિનાં પુદગલે વૈક્રિય થઈ શકે નહિ. આટલી વ્યાખ્યા શા માટે કરવી પડી ? વૈકિય સ્વભાવે છે તે ગ્રહણ કરે. કેટલાક કહે છે કે લબ્ધિના પ્રભાવે તે અન્ય વર્ગને અન્ય વર્ગનું બનાવી શકે. કેટલાક કહે છે કે લબ્ધિથી વર્ગ ન ફેરવી શકાય. મિત્ર પ્રગમાં વિસા અને પ્રગસા બને જોઈ એ.
દારિકપણે પરિણમેલા યુગલેને એકેન્દ્રિય જીવે એકેન્દ્રિયપણે, બેઈન્દ્રિય જીવે બેઈન્દ્રિયપણે પરિણમાવ્યા. મનુષ્ય તેમજ હાથી, ઘોડા, ગાય, ભેંસ, ધાન બધા ય અનાજ તે જ ખાય છે, એક જાતના પુદગલે લે છે. બધાનાં શરીર કેમ સરખાં નથી થતાં? કારણે એકસરખાં છતાં પરિણમાવનાર છે જેવા નિર્માણ કર્મના ઉદયવાળા હોય તેવા શરીરપણે તે તે પુદગલે પરિણમે છે. પતિ વ્યાધિને ઉદય હેય તે પુદગલે પણ તેવાં મળે, તે રૂપે પરિણમે. અસાતાના ઉદય વખતે પગલે અશાતા કરનારાં સાંપડે. તિર્યંચ ગતિના જીને, તેજ પુદગલે તે ગતિને વેગ્યરૂપે- પરિણમે વર્ગના પરિણામનું સ્વભાવથી શરીર પણે પરિણમન તે મિશ્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
દેશના ૧ઠ્ઠ
આત્મામાં તેવું સામર્થ્ય છે માટે જ શ્રીજિનેવર દેએ ધમમાગ
બતાવ્યું છે. મૈત્રીભાવના ! નિર્માણ-કર્મોદયે ગ્રહણ કરાયેલાં પુદગલે તે જ રૂપે પરિણમે છે
જગતને એકાન્ત કલ્યાણપ્રદ, શ્રીજિનેશ્વર-વે-શાસન સ્થાપના સમયે, ભવ્યાત્માઓના ઉપકારાર્થે શ્રી ગણધર મહારાજાએ રચેલી દ્વાદશાંગીમાંનાં પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રના ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજા છે. પંચમાંગના અષ્ટમ શતકને પ્રથમ ઉદેશે ચાલે છે. તેમાં પુદગલના પ્રકાર સંબધિ અધિકાર ચાલુ છે. પુગલનાં પરિણામને નહિ સમજવાનાં કારણે જૈનેતર દર્શનવાળાએ માગ ચૂક્યા છે. પૃથ્વીકાયપણે પરિણમેલાં પુદગલે પૃથ્વીકાયના છાએ પરિણાવેલાં છે, એમ જે તેઓ સમજ્યા હેત તે “પહાડ પર્વતને કર્તા પરમેશ્વરે એમ માનત, કે બેલત નડુિ. નિરંજન, નિરાકાર, તિસ્વરૂપ પરમાત્મા પહાડ પર્વતે બનાવે ખરા?, બનાવવા તૈયાર નહિં થાય?, પણ ગ્રહણ કરનાર છનાં કર્માનુસાર ગત્યનુસાર પુદ્ગલ પરિણમન થાય છે. આપણે અનાજ ખાધું, પાણી પીધું, કહે કે એકેન્દ્રિયનાં પુદ્ગલે લીધાં પણ તેને મનુષ્યપણાને વ્યરૂપે પરિણમાવ્યાં. એ જ અનાજ, એ જ જલને ઉપયોગ કરનાર પશુ પક્ષી જનાવર વગેરેને તે જ પુદ્ગલે તે રૂપે, તેમની ગતિને યેગ્યરૂપે પરિણમે છે. તે વિચાર. જન્મ્યા ત્યારે શરીર હાનું હતું, કેટલુંન્હાનું?, અને આટલું મહેણું કેના આધારે થયું,
જીવ જેવાં નિર્માણ કર્મનાં ઉદયવાળ હોય, તેવાં પુદગલો લઈને તે તેનું શરીર બનાવી શકે છે. કેઈ કાન વગરને, કોઈનું નાક ચીબું, કોઈ ઢીંગણો, કઈ ઊચ, કેઈ નીચે એ શાથી?, નિર્માણ કર્મોદયે જે પુદગલે જીવ ગ્રહણ કરે છે તે જ પુદગલે તે પ્રમાણે તે જીવી પરિણુમાવે છે.
આત્માએ પુદગલ વળગાડનાર થવું નહિ જૈન દર્શન સ્વીકારનાર પુદગલના પરિણામને બરાબર સમજનાર હવા ઈએ. એ સમજાય પછી સર્વ વસ્તુ સમજાય. જેમાં દેખાતી વિચિત્રતા પણ પુદગલ પરિણામને લીધે છે. જીવના મુખ્ય બે ભેદ છે. (૧) મેષ, અને (૨) સંસારી, આ બે ભેદમાં ફરક એજ કે મોક્ષના ને-સિદ્ધોને પુદગલ પરિણામ સાથે લેશ પણ લાગતું વળગતું નથી, યાને લેશ પણ સંબંધ નથી. કર્મપણે પરિણમેલા પગલે જે આત્માને વળગેલાં હોય તે જ સંસારી, અને એ પુગથી મુક્ત તે સિદ્ધ. પુદગલ પરિણામ જેવી વરતુ ન હોય તે સિદ્ધ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
[૪૦]
卐
શ્રીખમાત્ર- દેશના–સમ
સસારી એવા બે ભેદ જીવેાના હોય જ નહિ. સંસારી જીવામાં પણ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પંત, નારકી કે દેવતા સુધીના વિભાગ પુદગલ પરિણામને જ આભારી છે. જે જીવાને એકેન્દ્રિયપણે પ્રાપ્ત થાય તેવાં કર્મના ઉદય છે. તે જીવાએ જે પુદ્ગલે ગ્રહણ કર્યા તે પુદ્ગલા એકેન્દ્રિય શરીર રૂપે પરિણમ્યા, તે જ મુજબ એઇન્દ્રિય આદિમાં સમજી લેવું, યાવત્ નારકી તથા દેવતા માટે પણ એજ નિયમ. નારીને ચેગ્ય કર્મો બાંધનારને નારક ગતિ મળી, દેવ ગતિને ચેાગ્ય ક્રર્મો બાંધનારને દેવલાક સાંપડયો, સિદ્ધના જીવે તથા સસારી જીવા. જીવના મુખ્યતયા આ બે ભેદે પછી પાંચે જાતિ એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિ ચૌરન્દ્રિય પચેન્દ્રિય, ચારે ગતિ દેવ, મનુષ્ય, તિર્યંચ નારકીનાભેદે, આ બધા ભેદે પુદ્ગલ પિરણામને જ આભારી છે. પુદ્ગલની વ્યાપકતા સર્વત્ર છે. આ મુખ્ય વાત સમજી જવાય તે મુખ્ય દ્રષ્ટિ જાગૃત થાય. ષ્ટિ જાગૃત થઈ એટલે એટલું સમજાય કે પુગલના પરિણામને કરનારાએ તેમાં તન્મય (સામેલ) થવું નહિ, અર્થાત્ આત્માએ પુદ્ગલ વળગાડનાર થવું નહિ.
જૈન-શાસનની મૂખ્ય તથા પ્રથમ ભૂમિકા
દરેક આત્મા મેક્ષ પામે એવી ભાવના એ શ્રી જૈન શાસ્ત્રનની પ્રથમ તથા મુખ્ય ભૂમિકા છે. કોઇ પણ જીવ પુદ્ગલથી ખરડાય નહિ, લેપાય નહિ, તે રીતે દુઃખી થાય નહિ, દરેક જીવ સુદ્ગલથી મુક્ત થાય એજ ધારણાથી જૈન શાસનની ભૂમિકા આળેખાયેલી છે, અને શાસ્ત્રકારો ધમ પણ તેને જ કહે છે. શાસ્ત્રવિહિત-અનુષ્ઠાન કરનારમાં, મૈત્યાદિ ચાર ભાવનાએ હાવી જ જોઈએ. આચાર્ય મહારાજ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી જણાવે છે કે અવિરૂદ્ધ એવા શ્રીસર્વજ્ઞદેવના વચનાનુસારે જે ધમ કરવામાં આવે તે જ ધર્મ કહેવાય, અને તે ધમૈય્યાદિ ચાર ભાવના યુક્ત હોય. ‘મૈક્થામિાય સંયુત્ત’ એ ખાસ કહ્યું. (૫૦ ચિં૰ો ૨) એ સમ્યકત્વની (૧) મૈત્રી () પ્રમેહ (૩) કારૂણ્ય (૪) માધ્યસ્થ્ય; ભાવના ચાર છે, અનિત્ય અશરણુ આદિ બાર ભાવના ચારિત્રની છે. મૈત્રી ભાવના ધરાવનારા જ બાકીની ભાવનાઓને ચેાગ્ય છે.
મૈત્રી ભાવના
મૈત્રી ભાવના કોને કહેવાય એ સમજવું જોઈએ. મૈત્રી એટલે શુ? અને મૈત્રી ભાવના એટલે શુ?. એ જાણવુ પ્રથમ આવશ્યક છે. દુનિયામાં જનાવરને પણ મિત્રા વિના ચાલતુ નથી, પણ વાતવિક રીતિએ મિત્રોએ મૈત્રી શું ?, એમ સમજવુ જરૂરી છે.. મા પ્રાયિંત્ જોપિ વાન (યોગ॰ સા૦) ‘ ક્રાઇ પણ જીવ પાપ ન કરે' એ ભાવના જોઈએ. જગતમાં અનંતાનત જીવે છે, તેમાંથી કેઇ પણ જીવ પાપ ન કરે એવી મહેચ્છા જોઈએ. તમામ જીવે. પાપના લેપથી અલિપ્ત રહે આવી ભાવના હૃદયમાં આલેખાવી-કાતરાવી જોઇએ. સહુ કછું ગુના ન કરે એમ બેલે તા છે, પરન્તુ ખારીકાઈથી તયાસે તે તેની ધારણા પણ ‘ગુનેગારને સજા થવી જોઇએ ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
;
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
દેશના-૧૦.
એવી હોય છે. “ગુનેગારને શિક્ષા થવી જોઈએ” આ ભાવના પાપ કરવા જેટલી ભયંકર છે. આવી ભાવના હોય તે અનકમ્પા, કરૂણા, દયા અને મહેર—નજરને સ્થાન જ કયાં રહ્યું?, જરા બારીકાઈથી વિચાર! દયા કેની તરફ આવવાની?, દુઃખી પ્રત્યે કે સુખી પ્રત્યે ?: સ્પષ્ટ છે કે દયા દુઃખી પ્રત્યે આવે છે. હવે દુઃખી એ દુઃખી શાથી?, પૂર્વ કૃત પાપના ઉદયથી ને? જ્ઞાનની દષ્ટિએ દુઃખી એટલે જૂનો પાપી, અને નવા પાપી એટલે ગુનેગાર. “જે પાપની સજા થવી જ જોઈએ” આ ઉચિત હોય, આ વ્યાજબી હોય તે તે દુઃખી એ પૂર્વ પાપી જ છે. તેની પ્રત્યે દયાને સ્થાન કયાં કહ્યું?, એટલે તે પછી દયા, અને અનુકંપાના તો ઊડી જ જવાનાં ને?, દયા કરવી ક્યાં?, અનુકંપા કરવી કયાં?, કરૂણા કરવી કયાં, કે જેણે પૂર્વે પાપ આચર્યા છે, અને તે છે તે પાપનાં કર્મો ઉદયમાં આવવાથી અત્યારે દુઃખ ભોગવી રહ્યા છે. દુઃખ એ પાપનું ફલ છે. “ગુનેગારને સજા થાય તેમાં આડા અવાય નહિ” એવું જ જો મનાય તે તે દુઃખી માત્ર પ્રત્યે દયા રહે જ નહિ, કારણ કે તે બધા પ્રથમના ગુનેગારો છે. દુનિયામાં જેમ ઈચ્છવામાં આવે છે કે કોઈ પણ ગુનેગાર ન બનો તેમ શાસ્ત્રકારની દષ્ટિએ, જ્ઞાનની દષ્ટિએ આ ભાવના ઈચ્છવા ગ્ય છે કે “કાઈ પણ જીવ પાપી ન બને, પાપ ન કરે!”
શું પાપીને સજા થવી જ જોઈએ? કોઈ પણ જીવ પાપ ન કરો એ ભાવનાની સાથે બીજી કઈ ભાવના હોવી જોઈએ? કઈ બીજી ભાવના સંગત છે? પાપ કરનાર તરફ ધિકકાર થાય, પાપ કરનારને સજા થવી જોઈએ, એવી ભાવના થથ તે પછી પ્રથમની ભાવનાને અર્થ જ નથી. પ્રથમની ભાવના સાથે આવી ભાવના સાગત નથી. પાપ કરનારે પાપ કર્યું એ તે ખરૂં પણ પાપ થયું, પાપ થઈ ગયું, પાપ કર્યું, પાપ કરાયું પછી શું? તે એ જીવ પણ દુઃખી ન થાઓ એ ભાવના સંગત છે માટે તેવી ભાવના હોવી જોઈએ. પાપનાં ફલે ભોગવવાં પડે એ ખરું, પણ ભેગવવાં જ પડે, ભગવ્યા વિના છૂટકે નહિ જ; એવી થિયરી જેન શાસનની નથી, જૈન દર્શનને એ સિદ્ધાંત નથી. અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે –
अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् ।
कृतकर्मक्षयो नास्ति काकोटिशतैरपि । અર્થ કરેલાં શુભાશુભ કર્મો અવશ્યમેવ ભોગવવાં પડવાનાં છે; સેકડો ક જાય તે પણ કરેલાં કર્મોને ક્ષય થતું નથી.
સામાન્યતઃ આ વકતવ્ય ખરૂં પણ એકાંત નહિ. તપોધર્મથી કર્મ તૂટે છે. તપશ્ચર્યાથી કર્મ તેડવામાં ન આવે તે તે કર્મો ભગવ્યા વિના છૂટકે નથી એ વાત ખરી. જે કરેલા કર્મને ક્ષય ન થતો હોય તે પછી ધર્મનું મૂલ્ય શુ?, પ્રતિક્રમણ-નિદન, ગહન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
[ક]
શ્રીઅમોધ-દેશના સંગ્રહ. પ્રાયશ્ચિત આ બધાં નકામાંજ ને?, આ વસ્તુ તવ બુદ્ધિને ઉપગ કરે તે સમજાય. દુનિયામાં, પણ બુદ્ધિના ઉપગ વગર કઈ વાતનું રહસ્ય સમજાતું નથી. એક મનુષ્ય બીજાને કહ્યું કે “મેં નજરે નજર નવાઈ ભરેલું જોયું કે ગધેડે નદીની વચમાં ગયે અને જીવતે બળી મૂઓ.” સાંભળનારને નવાઈ લાગી. નદીના જલમાં ગધેડો બળે શી રીતે ?, જ્યારે તપાસ કરી ત્યારે તેમને જણાયું કે ગધેડા ઉપર ચૂનાની પોઠે હતી, નદીની વચમાં ભાર લાગવાથી ગધેડે ડૂબે, ચૂને પાણીમાં પીગળે અને ચૂનાની આગની બળતરાથી ગધેડે બળી મુએ. આ બુદ્ધિગમ્ય-વાત પણ બુદ્ધિ વાપરનારને જરૂર સમજાય. તપશ્ચર્યા ન કરાય તે કરેલાં કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી. ભેગવવાં જ પડે એ વાત ખરી, પણ તપથી કર્મો તૂટે છે. નિકાચિત-બંધવાળા કર્મો કે જે તપથી પણ ન તૂટે, તેવા કર્મો ભેગવવાંજ પડે તે વાત પણ ખરી, અને તપોધર્મ દ્વારાએ કમને ક્ષય થાય છે; એ વાત પણ ખરી છે.
દુનિયામાં પણ જોઈએ છીએ કે ફાંસીને લાયકને ગુનેગાર પણ ફાંસીની સજા સંભળાયા પછી પણ, અર્થાત્ ફાંસીની સજાને હૂકમ થઈ ગયા પછી પણ; દયાની અરજ કરી શકે છે. અને અધિકારી દયાને અમલ કરી પણ શકે છે. દરેક પ્રાણીને દુઃખને ભગવટો થાય છે તે તેના પૂર્વકૃત કર્મોના ઉદ્દયથી જ થાય છે. દુઃખનું કારણ જેમ પાપ તેમ તે થયેલાં પાપનું નિવારણ પણ ધર્માનુષ્ઠાનાદિ–તપોધર્મ વગેરે છે ને!
ધર્મની ભાવના કેવી હોય? અહીં શંકાકાર પ્રશ્ન કરે છે કે-“જૈન દર્શનમાં એવું મન્તવ્ય છે કે ચારે ગતિ તથા પાંચે જાતિ ન હોય તે કેઈકાલ ગયે નથી, છે નહિ, અને આવશે પણ નહિ. જ્યારે આજે સ્થિતિ છે તે પછી “કઈ પણ જીવ પાપ ન કરે, કોઈ પણ દુઃખી ન થાઓ, સર્વે જીવ પાપથી મૂકાઓ” આ ભાવનાઓને અર્થ છે?, “આખું જગત્ કર્મથી મૂક્ત થાઓ” -- એ ભાવના શી રીતે સંગત થાય? ચારે ગતિ, પાંચે જાતિ નિયમિત હોય તે આખા, જગતની મુક્તિની વાતમાં યુક્તિ કઈ?”
પાપનાં પૂલે ભેગવવાં તે પડવાનાં છતાં ધમની ભાવના કેવી હેવી જોઈએ? દુન્યવી દાખલે તપાસે. આપણું કુટુંબમાં કોઈ મનુષ્ય માંદો પડે. આપણને પણ ભરૂસો નથી કે તે બચવા પામે, વેદ્ય, ડોકટર કે હકીમે પણ ન બચવાનું જણાવી દીધું, છતાં પણ એ મરો” એમ કદાપિ કુટુંબમાં કઈ ધારે?, ના. ધારણું તે “એ છે, કોઈ પણ પ્રકારે એ બચે' એવી જ હેયને સજનની ધારણા એવી જ હોય કે તે મરે એ સંકલ્પ પણ હેય જ નહિં? મરી ગયા પછી પણ શું?, મૂએ ન મૂઓ થતો નથી. છતાંય મરી ગયા પછી પણ નેહીઓ “ખોટું થયું એમ બેલે છે. સારું થયું એમ બેલાય?, સમસ્ત સંબંધીઓ, કુટુંબીઓ મરેલે પાછે નથી આવવાને એવું જાણવા છતાંય ના જજ ઉદાસજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
દેશના-૧૦,
[૪૩] હોય છે. આજ રીતિએ એ ખરું કે જગતને કઈ પણ કાલ પાપનાં ફલ વગરને નથી એ ખરું, છતાં પણ હિતબુદ્ધિવાળે આત્મા તે એ જ ચિંતવન કરે, કે જગતના જીવે પાપ ન કરે, જેથી પાપ થઈ ગયાં હોય તેઓ પણ દુઃખી ન થાઓ, અને બધા જ જીવે મુક્તિ મેળવે. શરૂઆતમાં સમ્યકત્વની આ પ્રથમ ભૂમિકા છે. મિથ્યાત્વી કહેવાવું કેઈને ગમતું નથી, પરંતુ સમ્યકત્વની ભૂમિકાએ આવવું તે જોઈએ ને! ફરી વિચારો કે, કોઈ પણ જીવ પાપ ન કરે, પાપના ફળ ભોગવીને કઈ પણ જીવ દુઃખી ન થાઓ; સર્વ જીવે કર્મના પાશથી છૂટે; આ ભાવના તે મિત્રી ભાવના!
સિદ્ધના જીવો કેમ પાપ કરતા નથી? શંકાકાર-શું છવ તે પાપ કરે છે, જીવને સ્વભાવ પાપ કરવાનું હોય તે સિદ્ધના જીવે પાપ કેમ કરતા નથી?”
સિદ્ધના જીવોએ પોતાને વળગેલાં પુદ્ગલે તમામ ખંખેરી નાંખ્યા છે, એટલે હવે ત્યાં પુદગલ વળગે કયાંથી?, તેઓને પાપ કરવાનું, પુદગલ લેવાનું, મૂકવાનું રહ્યું જ નથી. જેમને પુદગલે વળગેલાં છે, અર્થાત્ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય આદિ કર્મનાં પુદ્ગલથી જે વ્યાપ્ત છે, લિપ્ત છે, અને જેમણે કર્મોને ક્ષપશમ, કે ક્ષય નથી કર્યો તેમને કર્મ વળગવાપણું છે. એટલે પાપ કરે, કર્મ પુદગલ વળગે, વળી ભગવે; અને છૂટે એમ ચાલ્યા કરે છે.
જેઓ કર્તા હર્તા ઈશ્વરને માને છે ત્યાં કઈ હાલત?, રોગ કર્યો ઈશ્વરે અને મટાડ્યો કોણે?, વૈદે. ત્યારે તે એવા ઈશ્વરથી વૈદ સારેને ! પણ ખરી વાત તે એ છે કે તાવ કે રેગ ઈશ્વરે નથી આપ્યો, પણ જીવના પિતાના કર્મના ફળરૂપ છે. પુદગલનાં પરિણામ જ એવા છે કે જે પાપ બાંધ્યાં હોય તે જે તેડ્યાં ન હોય તે ભેગવવાં પડે છે. જેને પાપ નથી, તેને પાપનાં ફલે ભેગવવાનાં નથી, અને નવાં બાંધવાના પણ નથી. સિદ્ધના જ કેવલ વિશુદ્ધ સ્વરૂપે રહેલા છે.
कर्तुमकर्तुमन्यथाकर्तुम् જીવમાં ત્રણ શક્તિ છે. તુંબડુમથાર્ત બનાવવું, ન કરવું, અન્યથા કરવું, અર્થાત પલટાવવું એ ત્રણે સામર્થ્ય જીવમાં છે. જે જીવ શક્તિ ફેરવે તે કર્મનું પુરાણ આગળ ચાલી શકતું નથી. જવ કર્મને રોકી પણ શકે છે, પલટાવી પણ શકે છે. કર્મને કર્તા, ભક્તા જીવ જ છે; તેમ જીવ ધારે તે કમને તેડી પણ શકે છે. આવતાં કર્મોને રોકી પણ શકે છે, કર્મમાં પલટે પણ કરી શકે છે. જીવ પિતાની પરિસ્થિતિ પલટાવી શકે છે.
શંકા-પાપે પાપ વધે એ કથન આ વાત સાથે કેમ સંગત થાય?,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
થી અમો-દેશના સંગ્રહ કમ એ પાપ પુણ્ય નથી. જીવ કર્મના પુદગલે ગ્રહણ કરે છે, અને પછી પુણ્ય પાપને વિભાગ પડે છે. ધાતુ, વિષ્ટા એ કાંઈ જગતને બરાક નથી, પણ લેવાયેલો રાક ધાતુ, વિષ્ટા, માંસ રૂધિર આદિપણે પરિણમે છે. જીવે ગ્રહણ કરેલાં કર્મનાં દળીયાં શુભ હેય તે પુણ્યપણે, તથા અશુભ હોય તે પાપ પણે પરિણમે છે. આર્ત-રૌદ્ર ધ્યાનથી પાપ, અને ધર્મ શુકલ ધ્યાનથી પુણ્ય એ આથી સમજાશે. આત્મા જે પુગલે ગ્રહણ કરે છે તેમાં કેટલાંક પાપરૂપે પરિણમે છે. શુભ પુણ્ય રૂપે, અને અશુભ પાપરૂપે પરિણમે છે. જીવ કર્મને રેકી પણ શકે છે, એ પણ તેનું સામર્થ્ય છે “સંવર” ગુણને એજ અર્થ છે. નવ તત્ત્વમાં સંવર એક તત્વ છે. આત્મામાં સામર્થ્ય છે માટે તે જિનેશ્વર દેએ ધર્મને માર્ગ બતાવે છે. સામર્થ્યવાળાને માર્ગ બતાવવાને અર્થ પણ શેર, સર્વવિરતિ, દેશવિરતિ એ ઉભય પ્રકારના ધર્મ શાસ્ત્રકારે સંવર માટે યાને કર્મ રોકવા માટે બતાવ્યા છે.
દેશના ૧૧.
એક કડા કડીની સ્થિતિ ટાળવા માટે આત્માને પ્રયત્ન કરવો પડે છે.
પ્રવેગ પરિણામને સમજે તે બધું સમજે શ્રી તીર્થકર દેવ જ્યારે શાસન સ્થાપે છે, શ્રી તીર્થકર દેવના શાસનની જ્યારે સ્થાપના થાય છે ત્યારે તેઓ ત્રિપદી આપે છે, અને અલૌકિક બુદ્ધિના માલિક શ્રી ગણધર મહારાજાઓ, ભવ્યાત્માઓના હિતાર્થે દ્વાદશાંગીની રચના કરે છે. શ્રી ગણધર ભગવાને કરેલી દ્વાદશાંગીમાંનાં પંચમાંગ શ્રી ભગવતી સૂત્રના અષ્ટમ શતકના પહેલા ઉદ્દેશાને અધિકાર ચાલી રહ્યો છે. આઠમા શતકને દશ ઉદ્દેશા (દશ વિભાગ) માં વહેંચવામાં આવ્યું છે એ એ પ્રથમ જણાવાયું છે. વ્યાખ્યા કહે કે ટીકા કહે, તે શ્રીઅભયદેવસૂરિજી મહારાજાએ ભવ્યને ધ કરવા માટે, ભવ્યના કલ્યાણ માટે આ વ્યાખ્યા કરી છે. પ્રથમ ઉદેશામાં પુદગલ પરિણામને અધિકાર છે. પુદગલ પરિણામનું જ્ઞાન પ્રથમ જરૂરી છે. એ જ્ઞાન વિના તો ઇતરે અટવાય છે. પુદ્ગલેના પ્રકાર, સ્વભાવ-પરિણત, પ્રગ-પરિણત, મિશ્ર-પરિણત વગેરેનું નિરૂપણ અત્યાર સુધી વિવિધ રીતિએ થઈ ગયું છે. જીવના પ્રયત્નથી પુદગલનું પરિણામાન્તર થાય છે. પુદ્ગલ સંબંધિની યથાર્થ સમજણમાં તે જૈનશાશનની જડ છે. જેનશાશનમાં શું કહ્યું છે? આશ્રવ હેય (છાંડવા ગ્ય) છે, સંવર ઉપાદેય (આદરવા ગ્ય) છે? જેનેએ જીવ વિચાર, અને નવ તત્વ જાણવાં જોઈએ. નવ તત્વે કયાં?, નામ તે જાણવા જોઈએ કે એ ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
- દેશન–૧૧. નહિ? (૧) જીવ (૨) અજીવ (૩) પુણ્ય (૪) પાપ (૫) આશ્રવ (૬) સંવર (૭) નિર્જરા (૮) બંધ (૯) મોક્ષ. કર્મનું આવવું જે દ્વારા થાય તે આશ્રવ, કર્મ આવતાં જે દ્વારા રેકાય તે સંવર, અને જે કર્મોનું તૂટવું તે નિજ છે. જે મનુષ્ય માત્ર પ્રયોગ પરિણામને સમજે તે માને કે જેનશાસન બધું સમજે !
કમ વગણ આપે આ૫ વળગી શકતી નથી.
કર્મ વર્ગ પ્રથમ સમજવી જોઈએ. કર્મ વર્ગનું ન હોય તે જેનશાસન શું કરશે? એ શાસનની જરૂર જ કયાં રહી?, કર્મ વર્ગણ છે માટે તે જૈનશાસનની વિદ્યમાનતા છે, સાર્થકતા છે. જે કર્મ ન હોય, કર્મને બંધ ન હોય, તેનાં કારણો ન હોય તે આશ્રવ રોક, સંવર આદર, જિંર કરવી એ યાં રહ્યાં? મોક્ષ એટલે? સર્વથા કર્મનો નાશ થવે તે મોક્ષ છે. જે કર્મજ ન હય, કર્મ વર્ગણ જ ન હોય તે નાશ હોય જ કેને? કમ વર્ગણાને જે ન માનવામાં આવે તે આશ્રવ, સંવર, બંધ નિર્જર, મેક્ષની પ્રરૂપણાજ ઊડી જવાની. કર્મ વર્ગણ ચૌદ રાજલેકમાં છે. સિદ્ધ છે ત્યાં પણ કમ વણા છે, પણ કર્મ વર્ગણામાં તેને વળગવાની તાકાત નથી. જેમ પગમાં કાંટે એકદમ પિતાની મેળે પિસી શકતે નથી, તેમ આત્માના પ્રદેશને આપ આપ વળગી જવાને કર્મ વર્ગણને સ્વભાવ નથી.
કર્મવર્ગણ સુધીની પરિણતિ કુદરત કરે છે. તે જીવ નથી કરતો. કર્મવર્ગણ અનુક્રમે વધતી વધતી સ્વાભાવિક થઈ. આત્મા તે ખેંચીને લે છે પછી તેમાં રસ ઉત્પન્ન કરે છે. શુભ, અશુભ રસ જીવ જ ઉત્પન્ન કરે છે. કષાયાદિને અંગે શુભ અશુભ રસ, લઘુ કે દીર્ધ સ્થિતિ આદિનો કર્તા જીવજ છે.
જીવ દરેક સમયે સાત આઠ કર્મો બાંધે છે. પ્રશ્ન થશે કે આ કેમ બનતું હશે? અનુભવને દાખલે વિચારશે તે આ પણ આપો આપ સમજાશે. આહાર તો રોજ લે છે ને! આહાર જઠરામાં ગયા પછી સાત આઠ વિભાગે વહેંચાઈ જાય છે ને ! રસ, લેહી, માંસ, ચરબી, ચામડી, હાડકા, વીયે, તથા મલ; એમ સપ્તધાતુ તથા આઠમ મેલ તરીકે એમ આઠ વિભાગે આહાર વહેંચાય છે ને ! તેવી રીતિએ આ આત્મા પણ કર્મ વર્ગણાનાં પુદગલે ગ્રહણ કરે છે, પછી જેને જેને ઉદય હોય તે તે ભાગમાં કર્મો વહેંચાઈ જાય છે. ગુમડું થયું હોય તે ખોરાકમાંથી પરૂને ભાગ ત્યાં પણ પહોંચી જાય છે ને ! આયુષ્ય બંધાય ત્યારે, બંધાતા કર્મમાંથી આયુષ્ય કર્મનો પણ ભાગ પડે છે. સાતે કર્મોના વિભાગ આત્માના પ્રયત્નને આધીન છે. જ્ઞાનાવરણીય આદિ જે કર્મો ક્ષીણ કર્યા હોય તેને વિભાગ ન પડે. જે કર્મ ઉદયમાં હોય તેજ બંધાય અને તેને ભાગ પડે. કર્મવર્ગણામાં રસ, સ્થિતિ, વિભાગ કરવા આ તમામ જીવના પ્રયત્નને આભારી છે, આધીન છે. ભલે અનાગ પ્રયત્ન હેય પણ આધીન જીવને. વિચાર ન હોય છતાં પ્રયત્ન તે હેય. ખોરાકના વિભાગમાં વિભાગનો વિચાર નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
શ્રી અમોધ-દેશના–સ ગ્રહ.
પણ પ્રયત્ન છે. કર્મમાં શુભાશુભ રસ ઉત્પન્ન કર, લાંબી કે ટુંકી સ્થિતિ કરવી એ જીવના પ્રયત્નથી બને છે. આનું નામ વિસસા પરિણામ જગતમાં એક પણ ચીજ વિશ્વાસ પરિણામ વગરની નથી. કેઈ પણ પુગલ સ્વભાવ વિનાને નથી, છતાં સ્વભાવને પ્રથમ ન લીધે, કારણ કે તે સ્વાભાવિક બને છે.
સ્વાભાવિક-પરિણામે પરિણમેવામાં પણ જીવને પ્રયોગ કારગત છે.
સામર્થ્ય ત્રણ પ્રકારનાં છે. “મધુમથાજતું કરવાનું, અન્યથા કરવાનું તથા પલટાવવાનું એમ ત્રણ પ્રકારનાં સામર્થ્ય છે. ત્રણમાંથી કઈ પણ પ્રકારનું હોય તે સામર્થ્ય કહેવાય. વિસસા પરિણામ માટે એક પણ સામર્થ્ય નથી. દ્વયશુક, ઋણુક માટે પણ આત્માના તે બનાવવાની તાકાત નથી. ઘડાને બનાવ ન બનાવ, અથવા તે ઘડાને બદલે શસવલું બનાવવું એ કુંભારની સત્તાની વાત છે. સ્વાભાવિક પરિણામ પાસે જીવ એક પણ તાકાત ધરાવને નથી. સ્વાભાવિક પરિણામે ચૌદ રાજલકમાં પ્રવર્તી રહ્યા છતાં તેને પ્રથમ ન લીધા, ન ગણાવ્યા કેમકે વિસસાની ગણના પ્રથમ ગણાવવી છે. પ્રયોગ પરિણામ વિસસા થયા પછી કામ લાગે, ખોરાક લેવાયા પછી તે શરીરપણે પરિણુમાવ્યું. ભાષાના મુદ્દગલે ન હેત તે માત્ર ઔદારિક પુદગલે શું કરત?, મને વર્ગણુનાં પુદ્ગલે પણ સ્વભાવે હતા તેને ગ્રહણ કર્યા, પરિણુમાવ્યાં. પ્રયોગ પરિણામને આધાર સ્વભાવ પરિણામ ઉપર છે. આવા સ્વભાવને પ્રથમ ન લેતાં પ્રયોગ પરિણામને પ્રથમ લીધે, કારણ કે જીને શુદ્ધ માર્ગે લાવવા માટે, આત્માને દેરવણી માટે પ્રયત્ન આવશ્યક છે. દષ્ટાંત વિચારે! અકામ નિર્જરાના યેગે કર્મની લઘુતાએ, ભવિતવ્યતાએ મનુષ્યપણામાં જીવને લાવીને મૂક. હવે ખીલવણી માટે, વિકાસ માટે પ્રયત્ન આવશ્યક છે. સ્વાભાવિક પરિણામે પરિણમેલામાં જીવને પ્રયોગ કારગત છે–કામ લાગે છે. સ્વાભાવિક મનુષ્યત્વ મળ્યા પછી ધર્મ-આરાધના-શ્રવણ ક્રિયા અનુષ્ઠાનની આચરણા, તપશ્ચર્યા વગેરેને ઉદ્યમ પ્રયત્ન જરૂરી છે.
શ્રી મહાવીર ભગવાન ફરમાવે છે :-અરિ જજે અથિ .
કુદરતે સામગ્રી આપી પછી પ્રયત્ન આપણે કરવો જોઈએ.
પર્યવસાન સુધી-ફળના પરિણામ સુધી કદરત કામ કરે એમ ધારનારા ભૂલે છે. અનાજ ભલે ચાર છ માસની ખેતીથી તૈયાર થાય, પણ રોટલા થતાં કેટલી વાર લાગે ? રોટલા વિના પ્રયત્ન ન થાય. ખેતરમાં અનાજની ઉત્પત્તિ વૃષ્ટિથી, કૃષિકારથી થાય, પણ જેટલા વરસાદથી, ખેતરથી, કે ખેડુતથી નહિં થાય. ભવિતવ્યતા કહે કે કુદરત કહે, તે તે મનુષ્યપણું મેળવી દે, પણ ધર્મમાં વીર્ય ફેરવવામાં તે જીવને પિતાને જ પ્રયત્ન જોઈશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
દેશના–૧૧.
[૪૯]
શંકાનું સ્વરૂપ અહીં સમજાશે. સમ્યકત્વ કયારે પમાય ? ગ્રંથિભેદ થાય ત્યારે. યથા પ્રવૃત્તિ કરણ કરીને અનિવૃત્તિએ અવાય ત્યારે. યથાપ્રવૃત્તિ કરણ કયારે થાય? અંતઃકડાકડી જેટલી કર્મની સ્થિતિ બાકી રહે ત્યારે. અગણેતરની સ્થિતિ અજાણતાં તટે છે. આ કર્મ તૂટવાથી ગુણ પ્રગટ થશે એવું તે વખતે જીવ જાણતો હોતો નથી, તેથી તે વખતની નિર્જરાનું નામ અકામ નિર્જર. તે વખતે જીવાજીવનું જ્ઞાન નથી, કર્મો તુટવાથી ગુણો પ્રગટે છે એવું ભાન નથી, છતાં વગર ઈચ્છાએ દુઃખ ભેગાવતાં ભેગવતાં જીવ કમ ખવાતે છે તેનું નામ અકામનિર્જરા ! દુકાને વેપાર કરીને પણ વકરે થાય અને હરાજી કરીને પણ માલના પિસા મેળવાય છે. અકામનિર્જરાની સ્થિતિવાળું સાધન જે જ્ઞાનીને મળ્યું હોય તે તે સાગરોપમનાં દુઃખેને ક્ષય કરી શકત, પણ તેજ કષ્ટથી માત્ર થોડા વર્ષોનાં કર્મો તુટ્યાં કારણ કે ત્યાં સકામ નહિ પણ અકામ નિર્જર હતી.
અકામનિર્જરા તથા સકામ નિર્જરાના અંતરને જણાવનાર
તામલિ તાપસનું દૃષ્ટાંત.
તામલિ તાપસને છઠ્ઠને પારણે છઠ્ઠની ઉગ્ર તપશ્ચર્યા કરતા ડો. પારણને દિવસે જ મિક્ષા લાવે છે તે તે એકવીશ વખત સચિત્ત જલથી ધુએ છે. એકવીશ વખત જલથી છેવાયલા ખેરાકમાં યે રસ કસ રહે? આવી તપશ્ચર્યા એણે સાઠ હજાર વર્ષ સુધી કરી. આવી તપશ્ચર્યા કરીને સાઠ સાઠ હજાર વર્ષ સુધી આવું કષ્ટ સહન કરનારની નિર્જરાને શાસ્ત્રકારે અકામનિર્જરા કહી. શાસ્ત્રકાર કહે છે કે એજ તપશ્ચર્યાથી આડ સમકિતી મોક્ષે જાય, ત્યારે તામલિ તાપસને ફલમાં બીજો દેવલેક મળે. એક તરફ મેક્ષ, અને એક તરફ દ્વિતીય સ્વર્ગ, ફલમાં કેટલું અંતર! સકામ નિર્જરા વચ્ચે મહાન અંતર છે. દ૯- કેડાછેડી જેટલી સ્થિતિ એની મેળે ભવિતવ્યતાથી, એટલે અકામ નિર્જરીના ગે તુરી, પણ એક કડાછેડીની સ્થિતિ એમ ન તૂટે. ઉપશમ.
પશમ, લાયક વિગેરે સમ્યકત્વ ચૌદ ગુણસ્થાનકે છે. વિદ્યા સાધનામાં સમય વધારે નથી હેતે, પણ પૂર્વ તથા ઉત્તર સેવામાં સમય વધારે જાય છે. રસ્તામાં કચરાનો લેપ લૂગડાને વળગે હેય તે પોતાની મેળે ન જાય, ખંખેરવાથી જાય. અગતેર કેડાડી જેટલી સ્થિતિ તે અકામ નિજે રાથી ગઈ, પરંતુ બાકીની એક કડાકોડી સમયની સ્થિતિ માટે તે પ્રયત્ન જોઈશે જ. ક્ષેત્રમાં ધાજોત્પત્તિ માટે વૃષ્ટિ આદિ કારણ પણ રોટલે તે આપણ પ્રયત્નથી જ થવાને છે. અગ્નિ - આદિ બરાબર ધ્યાનમાં રાખો. પુરૂષાર્થથી જ મુક્તિ મેળવવાની છે.
મિશ્ર પરિણામ કયા? તમામ પુદ્ગલેને અંગે પ્રથમ સ્વાભાવિક પરિણામ-પછી પ્રયોગ પરિણામ, પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
[૮]
શ્રી અમેધ-દેકાન-સંગ્રહ.
, ........ .. - - - મિશ્ર પરિણામ પ્રયેળ પરિણામને પરિણામાવ્યા બાદ જે બીજું પરિણામ થાય તે મિશ્ર પરિણામ અનાજ રાંધ્યું પછી અંદર જે કીડા ઉત્પન્ન થયા તે મિશ્ર. એ જ અનાજ રાંધ્યું ન હેત તો એ કીડા ઉત્પન્ન થાત નહિ. વ્યવહારના પદાર્થોનું આગલ આગલ પરિણામ છે. વ્યવહાર બહારના પદાર્થોનું પરિણામાન્તર છે નહિ. પૃથ્વી, અગ્નિ, વાયુ, વનસ્પસ્તિનું પરિણામાન્તર કયુ? અગ્નિ વગેરેના પુદ્ગલેનું પરિણામાન્તર દેખાતું નથી. વૈક્રિય, આહાર, તેજસ્ કાર્મણ શરીરનાં શબ હતાં નથી. દારિક શરીર ને શબ છે જેથી પરિણામોનર મનાય.
બીજી રીતિએ વ્યાખ્યામાં દારિકાદિમાંથી કોઈ પણ પુદગલ લે તે બધા કુદરતે પરિણાવેલાં પરમાણુથી લઈને (માંડીને) કાર્મણ સુધી સ્વભાવે પરિણમેલાં પગલે લઈને એકેન્દ્રિયાદિ જીએ શરીર ભાષા, મન, ધાધાસ, કર્મ રૂપે પરિણુમાવ્યા. સ્વભાવે પરિણમેલાને જીવે પરિણામાવ્યાં તે મિશ્ર પરિણુત બે મળ્યા તે મિશ્ર સ્વાભાવિક પરિણામ તથા પ્રગ પરિણામ મળીને મિશ્ર પરિણામ.
આ વચનો ગણધર ભગવાન શ્રીગૌતમસ્વામીનાં છે. નિરૂપણ કરનાર શ્રીઅભયદેવસૂરિજી છે. તેમાં પણ શંકાકારને શંકા કરવાની છૂટ છે. તેટલા માટે તે શાસ્ત્રકાર કહે છે છે કે વ્યાખ્યાતા વિચક્ષણ જોઈએ.
ગામ બહાર ગાયો ચરવા ગઈ હતી. કેઈની ગાયને પગ ભાંગે, જેથી તે ગાય ઊઠી શકી નહિ તેમ જઈ શકી નહિ. બધાની ગાયે ઘેર આવી જેની ગાય ઘેર ન ગઈ તે બહાર જવા નીકળ્યું. તેણે ગાયને ઉઠાડવા માંડી પણ જ્યાં પગ જ ભાંગે તે ઊઠે શી રીતે? તેણે ઓછે વત્તે ગાય વેચી પૈસા ઉત્પન્ન કરવા તથા ગાય કાઈને ગળે પહેરાવવા વિચાર કર્યો. કેઈને ગાય લેવી છે? એમ એણે જેને તેને કહેવા માંડયું. કેઈ મળી ગયે. તેણે ગાય જોઈ નહિ, સસ્તામાં મળે છે, ચાલીશની ગાય વશમાં મળે છે, ફાયદો છે એમ માની તેણે વીશ રૂપીઆ ગણી આપ્યા તે લઈ પેલે તે પસાર થઈ ગયું. પેલે ગાયને ઉઠાડવા જાય છે પણ ઊઠે શી રીતે? પેલે “પોતે ઠગા” એમ હવે સમયે, પણ રૂપીઆ દેવાઈ ગયા લેનાર પસાર થઈ ગયે, હવે શું વળે? એણે પણ એ રીતે કોઈને ગળે ગાય ઓઢડવાને વિચાર કર્યો, અને વેચવા બેઠો. કેઈ એક બીજે ગાય લેવા આવ્યું પણ તેણે તે કહ્યું “ગાયને જેવા દે!” પેલાએ કહ્યું “જેવાનું શું? આ બેઠેલી છે, જોઈ લે! મેં તે જોયા વિના, આ જેવી છે તેવી લીધી છે, તારે લેવી હોય તે લે ! “પેલાએ સંભળાવી દીધું તારી અક્કલ ઘરેણે ગઈ હતી. મારી અક્કલ તે ઠેકાણે છે.”
તાત્પર્ય કે વ્યાખ્યાકારે શંકાકારના ખુલાસા આપવા જ જોઈએ. શંકા કરનાર શંકા કરે છે, “પ્રવેગ પરિણામમાં તથા મિશ્ર પરિણામમાં ફરક કર્યો?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
દેશન–૧૧.
દિ૯]
ननु प्रयोग परिणामोऽप्येवंविध एव ततः क एषां विशेपः ?, सत्यं, किन्तु प्रयोगपरिणतेषु विस्रसा सत्य, किन्तु प्रयोगपरिणतेषु विस्रसा सत्यपि न विवक्षता इति ! — विस्त्रसा परिणय'त्ति સ્વમા વરિતા છે કેટલીક વખત અમુકની મુખ્યતા, અમુકની ગણતા હોય છે. એક મીલ એવી હોય કે જેમાં આવતું રૂ જીનમાં કપાસ પિલાઈને આવેલ હેયઃ એક મીલ એવી હોય કે જ્યાં ન પણ હોય કે જેમાં કપાસ પીલાઈને રૂઉ મીલ માટે તૈયાર થતું હોય. પિતે સુતર, કાપડ બનાવે તેથી તે સુતર, કાપડની મીલ કહેવાય, પિલું પીલવાનું કાર્ય ગૌણ ગણાયું માટે તેને જીન ન કહ્યું. જે એકલી મીલ છે તે તો મીલ જ છે, ત્યાં તે જૂદા એવા જીનનો પ્રશ્ન જ નથી. કુભારે ઘડો કર્યો, પણ માટી તથા આકાર એ બે મળીને ઘડાને ! પુર્નલ તથા આકાર મળ્યા ત્યારે દાબડી થઈ. હવે દાબડી કરનારનું નામ ગણાવાય, તે કારખાનાનું નામ અપાય તેમાં આકારને બનાવનારની ગણત્રી થઈ, પ્રયત્ન ગણ થયે વિસા પરિણમેલાં છતાં પ્રયોગની વાત વખતે સ્વભાવની ગણત્રી ગણાય નહિ. પુદ્ગલે પ્રયત્નથી મિશ્રપણે પરિણમેલાં જોઈએ.
કયા જ ક્યા પુદગલો લઈ ક્યા પરિણામે પરિણામાવે તે અગ્રે વર્તમાન.
દેશના ૧૨
કાલેમાં ઇન્દ્રિઓ પાંચ જ છે, વિષયે પાંચજ છે, છો વિષય નહિ.
એવું નિરૂપણ કેણ કરી શકે ? पओग परिणयाणं भंते ! पोग्गला कइविहा पन्नता ?, गोयमा : पंचविहा पन्नत्ता, तं जहा पगिदिय पोगपरिणया, बेइंदिय पओगपरिणया जाव पंचदिय पओगपरिणया ।
પુદગલાસ્તિકાય એક જાતિ છે. શ્રી ગણધર મહારાજાએ, જેનશાસનની સ્થાપના પ્રસંગે, શાસનની પ્રવૃત્તિ માટે, દ્વાદશાંગીની રચના કરી. તેમાં પાંચમા અંગે શ્રીભગવતીજી સૂત્ર છે. શ્રીભગવતીજી સૂત્ર એટલે છત્રીસ હજાર પ્રશ્નોત્તરોને મહાન ગ્રંથ. પ્રશ્નકાર શ્રીગૌતમસ્વામીજી ઉત્તરદાતા સર્વજ્ઞ પરમાત્મા ચરમ જિનેશ્વર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી છે. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
[૫]
થી અમોધ-દેશના-સંગ્રહ. શ્રીભગવતીજીનું આઠમું શતક દશ વિભાગમાં ઉદેશામાં વહેંચાયું છે, તેમાં પ્રથમ ઉદ્દેશાનો અધિકાર ચાલે છે. ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી નવાંગી ટીકાકાર તરીકે પ્રસિદ્ધ છે. પુદ્ગલેના ત્રણ પ્રકાર છે. પુદગલ-જ્ઞાન પરમ આવશ્યક છે. (૧) સ્વભાવે પરિણમેલા, (૨) જીવે સ્વતંત્ર પ્રયોગથી પરિણાવેલા (૩) ઉભય પ્રકારે પરિણમેલા. આમ ત્રણ પ્રકારે પુલ છે. પ્રવેગ કોનો? જીવન જીવના પ્રગથી પુદ્ગલનું પરિણમન થાય છે. જીવ કેટલા પ્રકારના હોય જેના જુદા જુદા પ્રયત્નોથી જુદા જુદા પુદ્ગલે પરિણમે? જીવના જે પ્રયત્નથી પુલનું પરિણમન થાય છે, તેને પ્રયોગ પરિણામ કહેવામાં આવે છે. પ્રયોગ પરિણતના ભેદ કેટલા? જો મા ! વેરવિણા ઘન્નતા પ્રયોગથી પરિણતના થયેલાના પાંચ પ્રકાર છે. પુલાસ્તિકાય એક જાતિ છે. પરમાણુથી માંડીને અચિત્ત મહાત્કંધ સુધી પુદ્ગલની એક જાતિ છે. પ્રતિમા તથા પથ્થર સરખાં કહેનારને માતા તથા સ્ત્રી સરખાં ખરાં કે?
મુગટ તથા કલશ બનેમાં સોનું તે સરખું જ છે. પણ રાજાના શિરપર મુગટને બદલે કલશ મૂકાય ? પુરૂષને છેતીને બદલે ચૂંદડીની ભેટ આપે તે પરિણામ શું આવે ?, પુરૂષને કંકણુ બધુ અપાય?, દ્રવ્ય તે છે, દ્રવ્ય ભલે સમાન પણ ફરક આકાર છે. મુગટને અને કલશને આકાર છે. મુગટને આકાર જુદો છે, કલશને આકાર જૂદ છે. મુગટ, તીક એ આકાર પુરૂષને લાયક છે. કલશ, ચૂંદડી, ચૂડો એ આકાર સ્ત્રીઓને લાયક છે. આકારને નહિ માનનારાઓએ અત્રે વિચારી લેવું. ભગવાનની પ્રતિમાને પથ્થર કહેનારાએ વિચારવું ઘટે કે માતા તથા સ્ત્રી અને સ્ત્રીત્વથી સમાન છે, છતાં મા તે મા અને સ્ત્રી તે સ્ત્રી. પ્રતિમા પથ્થર સમાન તો પછી માતા તે સ્ત્રી, સ્ત્રી તે માતા, તેઓના મતે ખરીને! આકાર ભેદે પદાર્થો જુદા પડે છે. વર્ણ, રસ, ગંધ પરિણામ ભેટે પદાર્થો જુદા માનવા પડે. પ્રગ-પરિણત પુદગલો એક જ પ્રકારના નથી. શ્રી મહાવીર દેવ તેના પાંચ પ્રકાર ફરમાવે છે.
શંકાકાર –એકલા વર્ણથી પાંચ પ્રકાર થાયઃ રસ, ગંધના ભેદે નહિ? જુદા જુદા વર્ણાદિ સંસ્થાનવાળા ભેદ છે છતાં તમે પાંચ જ પ્રકાર કેમ કહે છે ?
અત્રે જે પાંચ ભેદ કહેવામાં આવ્યા છે તે વર્ણાદિની અપેક્ષાએ કહેવામાં આવ્યા નથી. પરંતુ પરિણમાવનાર જીવની અપેક્ષાએ. સમજ્યા! ઘર બધા સરખા પરન્તુ આ ઘર અમુકનું, આ ઘર તમુકનું માલિક દ્વારાએ ભેદ છે. જગતના કેટલાક પદાર્થોની વિશિષ્ટતા માલિક દ્વારા જણાવવામાં આવે છે. પરિણુમાવનાર છના ભેદે એ જ પાંચ ભેદ સમજવા. એકેન્દ્રિયાદિ પાંચ જાતિ એ પાંચ ભેદ. મનુષ્ય ભલે અંધ પણ હોય છતાં તે ચૌરેન્દ્રિય નહિ કહેવાય; પંચેન્દ્રિય જ કહેવાશે. અંધ તથા બધિર હોય તે શું તેને તેઈન્દ્રિય કહેશે? નહિ, પંચેન્દ્રિય જ કહે છે ને! પંચેન્દ્રિય જાતિનું કર્મ બાંધેલું છે; ઉદયમાં તે કર્મ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
દેશના-૧૦.
[1]
પાંચે જાતિઓ માનવી જ પડે. જો તેમ ન માનીએ તે આંધળાને પંચેન્દ્રિય કહેવાય નહિ, તેવી રીતે અંધ તથા બધિરને તે તે ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન નથી, છતાં રચના છે તે જાતિ નામ કર્મના કારણે છે. જેની જાતિના પાંચ પ્રકાર છે, તેથી જ પ્રયત્ન પાંચ પ્રકાર છે; અને તેથી પ્રગ-પુદગના પણ પ્રકાર પાંચ સમજવા.
નિર્માણ-નામકર્મ જાતિ નામકર્મને ગુલામ છે. નિર્માણ-નામકર્મ જાતિનામ કમનો ગુલામ છે. આ વાત દુનિયામાં પણ દેખાય છે, અને તે સિદ્ધ છે. એકલા શરીરવાળા એટલે કે બીજી ઇન્દ્રિય વગરના પણ જીવ છે, બે-ત્રણ અને ચાર ઇન્દ્રિઓ ધરાવનારા જીવો પણ છે અને પાંચે ઈન્દ્રિયવાળાં શરીર ધરાવનારા જે પણ છે. આ વિભાગ દુનિયાના જ્ઞાનના આધારે (દુનિયા જાણે છે તેથી) કે જ્ઞાનીના જ્ઞાનના આધારે ? એ બે જ્ઞાનના આધારમાં ગમે તે રીતે મનાય, ફરક કયે, વધે ? જ્ઞાનીના જ્ઞાનમાં અને દુનિયાના જ્ઞાનમાં મોટું અંતર રહેલું છે. આ વિભાગ, અને આ વાત જ્ઞાનીના જ્ઞાનથી કહેવામાં આવી છે. નિરૂપક ત્રિશલાનંદન શ્રી મહાવીર મહારાજા સ્વયમ કરે છે, અને શ્રેતા કોણ? શ્રીગૌતમસ્વામીજી. ભાષા વર્ગણાદિનાં પુદ્ગલો આપણે સમજી શકીએ, પણ જોઈ શકતા નથી. વ્યવહારમાં ઇન્દ્રિયને વિષય તે સ્થૂલને અંગે છે. પાંચ ઇન્દ્રિયે આપણે જાણીએ છીએ તેથી પાંચ વિષયે આપણી જાણમાં છે, પણ છ ઈન્દ્રિયવાળા જ હોય, અને છો વિષય હેય તે?, છે જ નહિ. કલેકમાં છઠ્ઠી ઇન્દ્રિય નથી, છો વિષય નથી, એવું કોણ કહી શકે?, એવું કહેવાનું સામર્થ્ય કેનું ? આપણને તો ઓરડાની દીવાલની પાછળની તો ગતાગમ નથી. ! ઓરડામાં દી જાગતો છે કે નહિ તેની તે ખબર નથી. હો વિષય હોય તે ય આપણને શી ખબર પડે? છો વિષય નથી એ વાત ચેકકસ છે. જ્ઞાનીએ જ તે કહેલું છે. જ્ઞાનીએ પાંચ જ વિષય કહ્યા છે. કાલેકના સવ દ્રવ્યના, સર્વકાલના, સર્વ ભાવ જાણવાને સમર્થ હોય તેને જ આ કહેવાનો અધિકાર છે, કેમકે એ સામર્થ્ય એનામાં જ છે. જગતમાં છઠ્ઠો વિષય નથી, છઠ્ઠી ઈન્દ્રિય નથી, છ ઈન્દ્રિયવાળા જ નથી એવું સર્વજ્ઞ જ કહી શકે. આને સર્વજ્ઞ પરિણત કેમ માનીએ છીએ તેને ખુલાસે આથી થશે.
પ્રયોગ-પરિણત પુદ્ગલે પાંચ પ્રકારનાં છે એ આ રીતિએ સિદ્ધ છે. એકેન્દ્રિય એટલે ગમે તે એક ઈન્દ્રિય એમ નહિ. ગમે તે કાન, ગમે તો ચક્ષુ ધરાવે એવું નથી. એકેન્દ્રિયને માત્ર સ્પર્શને િજ હોય. બેઈન્દ્રિય જીવને શરીર તથા જીભ જ હોય, એ રીતિએ કમસર સમજી લેવું. વય માત્રના ભેદથી પુદ્ગલેનું પરિણામાન્તર થઈ જાય છે.
ન્હાની વયે જે આકાર હોય તે વય વધતાં આકાર માટે થાય છે. તે કેવી રીતે તે અગ્રે વર્તમાન–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
છે દેશના ૧૩
પાંચ પ્રકારના પુદ્ગલ-પ્રગ-પરિણત જી.
एगिदियपओगपरिणया णं भंते ! पोग्गला कइविहा पन्नत्ता ?, गोयमा ! पंचविहा, तं जहा
पुढविक्काइय एगिदियपोगपरिणया जाव वणस्सइकाइय एगिदिय परिणया ॥
શું સમ્યકત્વ એ જેનેને ઈજારે છે? કેવલજ્ઞાન થયા પછી શ્રી જિનેશ્વર દેવ શ્રી તીર્થકર ભગવાન તીર્થ સ્થાપે છે તીર્થ કહે કે શાસન કહે, એક જ છે. ભગવાન તે વખતે ગણધર મહારાજાને ત્રિપદી આપે છે. કપર વા, વિરમે વા, ધુવેરૂ વ ભવ્યાત્માઓના હિતાર્થે, શાસનના પ્રચારાર્થે, એ ત્રિપદી ગ્રહણ કરીને શ્રી ગણધર મહોરાજા દ્વાદશાંગી રચે છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવનાં શાસનમાં સ્થપાયેલી દ્વાદશાંગીમાં–પંચમાંગ સૂત્ર શ્રીભગવતજી સૂત્ર છે. છત્રીસ હજાર પ્રશ્નોત્તરમય એ મહાન ગ્રંથના એ મહાન શાસ્ત્રના આઠમા શતકના પહેલા ઉદ્દેશામાંને પુદ્ગલ સંબધી અધિકાર ચાલી રહ્યો છે.
સ્વભાવ પરિણત, પ્રયાગ પરિણત, અને મિશ્ર પરિણત એમ ત્રણ પ્રકારે પુગલે છે એ પ્રથમ વિચારી ગયા. તેમાંના પ્રયોગ-પરિણત પુદ્ગલેના પાંચ પ્રકારે છે એ પણ કહી ગયા. ધમિ મનુષ્ય એ વાત સારી રીતે જાણે છે, કે જીવાદિ તત્વેનાં દ્વારે જાણ્યા વિના સમ્યકત્વ આવી શકતું નથી, અને જીવાદિ તત્વેની શ્રદ્ધા એ જ સમ્યકત્વ
પ્રશ્ન થશે કે “જે મન્તવ્ય જૈનો માને છે, તેજ બીજાઓ પણ માને છે; છતાં જેનોને સમ્યકત્વ, અને બીજાઓને મિથ્યાત્વ એ કયાંને ન્યાય? દરેક આસ્તિક છવાદિની શ્રદ્ધા કરે છે. શિવ વૈષ્ણવ જવાદિને માને છે જ જીવ (ચેતન), અજીવ (જડ), પુણ્ય, પાપ, આશ્રવ (કર્મનું આવવું) સંવર (કર્મનું રોકવુ), નિર્જરા (કર્મનું તૂટવું કર્મને તેડવું) બંધ (કર્મ પુદગલને બંધ), મોક્ષ (કર્મથી સદંતર આત્માએ છૂટવું), આ નવે તને નામાંતરે પણ દરેક મતવાળાએ માને તે છે. આમાંનું કયું તત્વ અન્ય મતવાળા નથી માનતા? ભલે શબ્દભેદ હોય પરબ્રહ્મજ્ઞાનમય-સ્વરૂપ-મેક્ષ વગેરે નામેામાં ભેદ છે, પણ દરેક આસ્તિક દર્શનવાળાએ ન તત્વને માનવા તે પડે જ છે. ત્યારે શું સમ્યકત્વને જેનેએ ઈજારો લીધે છે?.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
દેશના-૧૩.
I [૩] જેઓ જ્ઞાનાવરણુયાદિ ન માને તેઓ તેને તેડવાનાં પ્રયત્ન કરેજ કયાંથી ?
શબ્દ ભેદ માત્રથી સમ્યકત્વને વિભાગ હોય જ નહિ, છે જ નહિ. ભેટ સ્વરૂપમાં જ છે. ઈતરે ઈશ્વરને સ્વરૂપે તે શુદ્ધ માને છે, પણ જે કાંઈ જીવન ચેષ્ટિત પૂજનાદિ પ્રકારાદિ પ્રસિદ્ધ છે, ત્યાં લીલાને પડદે આગળ ધરવામાં આવ્યું છે. લીલા શબ્દથી લીલાને બચાવ થાય છે. જૈન દર્શનમાં તે સ્પષ્ટ છે કે,–“દેષ રહિતને લીલા નવિ ઘટેરે, લીલા દેવ વિલાસ'. ઇતરે ત્યાગને શ્રેષ્ઠ કહે છે ખરા, ત્યાગને શ્રેષ્ઠ કહ્યા વિના ચાલે નહિ, પણ ત્યાગી થવું નથી, અને ત્યાગને યથા સ્વરૂપે આચરે પણ નથી; એટલે ત્યાં લીલાનો પડદે ધરે છે. નામથી ઈતરે ભલે નવે ત ને માને, પણ સ્વરૂપમાં ભેદ છે ત્યાંજ વાંધો છે. જૈન દર્શન જે જે વાસ્તવિક સ્વરૂપે નવ તત્વને માને છે, તે સ્વરૂપે ઈતનું મન્તવ્ય નથી. “જીવ અનાદિકાલથી ચિતન્ય સ્વરૂપ છે, કર્મને કર્તા કર્મને ભકતા જીવ સ્વયમ છે, પ્રયત્નથી જીવ કર્મથી મુક્ત થઈ શકે છે. મેક્ષ મેળવી શકે છે–સિદ્ધ થઈ શકે છે” જીવને અંગે જેનેનું આ મન્તવ્ય છે. ઈતરનું મન્તવ્ય “કર્મ કરનાર જીવ ખરે, પણ ભેગવનાર નહિ. અથવા ભેગવનાર ખરો પણ કરનાર નહિ, ઈશ્વરમાં મળી જવું ભળી જવું તે જ ક્ષ.” જૈને માને છે કે જીવ સ્વરૂપે કેવલજ્ઞાનમય છે, આવરણ વચ્ચે નડે છે. તે ખસેડાય તે તેને જ્ઞાન સાંપડે, કેવલજ્ઞાનાવરણીયાદિ કર્મની સંકલના જૈનમાં છે. આવરણની માન્યતા હોય તે ખસેડવાની વાત સ્વાભાવિક હોયજ. ઈતરોએ કેવલજ્ઞાનાવરણીયદિને માન્યા જ નથી, તે પછી ખસેડવાની તોડવાની નિર્જરવાની યેજના તે હોય જ કયાંથી ?, વૈશેષિકે મેક્ષમાં જ્ઞાન, આનંદ કાંઈ છે નહિ એમ માને છે. જીવના વાસ્તવિક સ્પરૂપને ઈતર જાણવા-માનતા નથી. ઝવેરી તથા કોઈ છોકરે હીરાને સાચવે બેય પેટીમાં રાખે બેય, હીરે જાય તે કલેશ કરે બેય ભલે, પણ હીરાનું મૂલ્ય સ્વરૂપ તે ઝવેરી જ જાણે છે. જેને તત્ત્વનું સ્વરૂપ સમજે છે અને તદનુસાર માને છે. મિથ્યાષ્ટિ જયાં જ્ઞાનાવરણીય જ માને નહિ, ત્યાં તેને તેડવાના ઉપાયની કલ્પના પણ કયાંથી કરે ?
જ્ઞાનના પાંચ ભેદ. ૧. મતિજ્ઞાન. ૨. શ્રુતજ્ઞાન ૩. અવધિજ્ઞાન. ૪. મન:પર્વવજ્ઞાન. ૫. કેવલજ્ઞાન પાંચ ઈદ્રિય તથા છઠ્ઠા મન દ્વારા થતું જ્ઞાન કે મતિજ્ઞાન શ્રવણ અને મનથી થાય તે શ્રુતજ્ઞાન. ઈન્દ્રિય તથા મનની મદદ વિના રૂપી પદાર્થો જેથી જણાય તે અવધિજ્ઞાન. જેથી અઢી દ્વીપના સંજ્ઞી પંચેન્દ્રિયના મગત પરિણમેલા પુદ્ગલેનું સીધું જ્ઞાન થાય તે મનઃ પર્યાવજ્ઞાન. રૂપી કે અરૂપી તમામ પદાર્થોને, ત્રણે કાલના, સર્વક્ષેત્રના સર્વ દ્રવ્યને, પર્યાને ભાવને, ઈંદ્રિયે કે મનની મદદ વિના જેનાથી જણાય તે કેવલજ્ઞાન.
સ્વરૂપ સમાન છે, ફરક આકારમાં છે. જીવ બધા એક સરખા. મુગટ કલશ વગેરે જુદી જુદી ચીજોમાં સોનું તે એક સરખું જ છે, માત્ર આકારો જુદા જુદા. આકારમાં સોનું છે તે જ રહેલું છે. આ કારને અંગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
શ્રીઅમેઘ-દેશના સંગ્રહ.
ગ્રાહુક જુદા. મુગટમાં તથા કલશમાં રહેલા સોનામાં ફરક નથી. ફરક આકાર તથા ઉપગતામાં છે. સૂક્ષ્મનગદ અનંતકાયમાંના જીવમાં તથા સિદ્ધિના જીવમાં જીવત્ર તરીકે લગીરે ફરક નથી. જે સેનું મુગટ તથા કલશમાં છે, તેજ સેનાપણું ધૂળમાં રખડતી સોનાની કણીમાં છે. જીવાણું બધું સરખું વિચારાય, સમજાય ત્યારે આત્માને અંગે લેવા દેવાના કાટલાં જુદા હોવાથી કેટલે અન્યાય થાય છે તે સમજાશે.
એક વણઝારે એક ગામમાં, જ્યાં પોતે મુકામ કર્યો છે, ત્યાં તેનું વટાવવા ગયે. એક ગામથી બીજે ગામ કય વિક–લે વેચ કરતા જાય, અને ગામેગામ ફરતા જાય; તેને પ્રથમના સમયમાં વણઝારા કહેવામાં આવતા. પ્રાચીન કાળમાં ગમે તેવા માણસ પાસે પણ દાગીને હોય. તે વણઝારો પિતાનું કડું લઈને એક ચોકશીને ત્યાં ગયો અને કહ્યું કે આ કડાને તેલીને ભાવ પ્રમાણે પૈસા આપ મને પૈસાની જરૂર છે. કડું વજનમાં ૧૦ દશ તેલા થયું. ચેકસીએ ૧૦ દશ પિસા ગણી આપ્યા. વણઝારો તે આજે બની ગયે. ચેકસીની હરામખોરીની એને કલ્પના પણ ન આવી. એણે તે માન્યું કે આ ગામમાં સોનું સસ્તુ હશે. આવો વિચાર કરી એણે ડવે અહીંથી સેનું ખરીદવાનો વિચાર કર્યો. ત્યારે ચેસીએ કહ્યું, તારા સેનાનો ભાવ પસે તેલ, પણ મારા સેનાને ભાવ તે પચીશ રૂપીયે તેલ છે. આ ચેકસીને કે ગણ? આપણે તે કરતાં વધારે જુલમી છીએ. આપણું જીવની કિંમત કેટલી ગણુએ છીએ, અને એકન્દ્રિય વગેરે જીવની કિમત કેટલી ગણીએ છીએ? રાજ્ય કરતાં પણ જીવની કિંમત વધારે ગણ્યાનાં દૃષ્ટાંતે ઈતિહાસમાં અનેક છે. આખી પૃથ્વીના દાન કરતાં જીવિતદાનું ફલ વધારે છે. પોતાના જીવ બચાવવા માટે રાજાઓએ વશપરંપરાના હક છેડીને રાજ્યના રાજીનામાં આપ્યાં છે. પિતાના જીવની જ્યારે આટલી હદે કિંમત તે બીજા જીવની કિંમત એટલી ગણાય છે?
એક વાત ધ્યાનમાં લે. પાપ કર્મ ન બાંધવું હોય, પાપથી બચવું હોય તે બધા જીવને પિતાના જીવ જેવા ગણવા. સૂમ એકેન્દ્રિયના જીવથી સિદ્ધ સુધીના તમામ જીવે સરખા છે. જીવપણે તમામ સરખા છે, આકારમાં ભેદ છે. પુગલ પરિણમનના ભેદે આકારમાં ભેદ થતા. એક બે ત્રણ ચાર પાંચ એમ જે જે ઇન્દ્રિયને યોગ્ય પુદગલે પરિણામાવવામાં આવ્યા, તે તે મુજબ તે તે જીવેના આકાર થયા. કેટલાક અને કર્મોને એવો ઉદય છે કે એને જે પુગલે મળે તે સ્પર્શ પણે પરિણમે, કેટલાક જીવને કર્મોને. એ ઉદય હાય કે એને જે પુદ્ગલે મળે તે સ્પર્શ તથા રસપણે પરિણમે. એ રીતિએ પંચેન્દ્રિય પર્યત સમજી લેવું. આ પાંચ ભેદને પાંચ જાતિ કહી. બધા પુદ્ગલે એક જાતિમાં પણ સરખાં પરિણમતાં નથી તેને અંગે પ્રશ્ન છે. હે ભગવાન એકેન્દ્રિપણે જીવે જે પગલે લઈને પરિણમવે તે એક પ્રકારનાં કે તેમાં પણ પિટાભેદો છે? ભગવાને ઉત્તર આપે છે, હે ગાયમ! એકેન્દ્રિયપણે પરિણમાતા, પુદ્ગલે પણ પાંચ પ્રકારના છે. પૃથ્વીકાય એ કેન્દ્રિય પ્રગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
દેશના–૧૪.
પરિણત, અપકાય-એકેન્દ્રિય-પગ-પરિણુત, અગ્નિકાય-એકેન્દ્રિય-પ્રગ-પરિણત, વાયુકાય એકેન્દ્રિય-પ્રગ-પરિણત તથા વનસ્પતિકાય પ્રવેગ પરિણત, આ પાંચ પ્રકારે પ્રગપરિણત છે જાણવા. કેટલાકે એ એના એ પુદ્ગલો લીધા. એકેન્દ્રિયપણુમાં પણ પાણી વાયુ, અગ્નિ, વનસ્પતિકાયપણે પરિણમાવ્યા. આ કાય પરિણત ધ્યાનમાં રાખીશું, તે અન્ય અન્ય પદાર્થ પરિણમન, મીલનમાં વાંધો જણાશે નહિ. પાણીમાંથી વનસ્પતિ, વનસ્પતિમાંથી અગ્નિ, પાણીમાંથી અગ્નિ, પાણીમાંથી વાયુ, વાયુમાંથી પાણી, એ પદાર્થવિજ્ઞાનને વિરોધ અત્ર નથી. દારિક વગણાનું રૂપાંતર થાય તેમાં વાંધો નથી. જૈન શાસનમાં પરમાણુથી વિભાગ નથી. અનંત પરમાણુ મળે ત્યારે જ પાણી, પૃથ્વી વગેરે થઈ શકે છે. ઔદારિક વર્ગના સ્વાભાવિક પુદગલે ગ્રહણ કરી, પૃથ્વીકાયાદિના છે, તથાવિધ પુદગલે ગ્રહણ કરી લેવા તેવા રૂપે પરિણાવે છે. શરીર પરિણમન એ કર્માધિન છે. એમાં પિતાને પ્રયત્ન કે પોતાની ઈચ્છા કામ લાગતાં નથી. અજાગલ સ્તનવત્ !, બકરીની ડેકે રહેલા બે આંચળ એ દેડવા માટે નથી, ઉલટું એ તે પકડવા માટે ઉપયોગી છે. અઘાતી કર્મો ને અંગે આત્માનું સ્વાતંત્ર્ય ન હોય, અને ઘાતી કર્મોને અંગે #પામ છે. આ સંબંધિ વધારે વર્ણન અગ્રે વર્તમાન.
છે દેશના-૧૪
: - સૂમ તથા બાદર વિભાગ. पुढविकाइय-एगिदियपोगपरिणया भंते ! णं पोग्गला कइविहा पन्नता ?, गोयमा ! दुविहा पन्नता, तं जहा-सुहमपुढविक्काइय एगिदिय पओगपरिणया, बादरपुढविक्काइयएगिदिय पओग-परिणया, आउकाइय एगिदिय पओगपरिणया एवं चेव दुपयओ भेदो जाव वणम्सइकाइया
આત્માના આઠ રૂચક પ્રદેશ કાયમ ખુલ્લા રહે છે. શ્રી ગણધર મહારાજા, ભગવાન શ્રી તીર્થકર દેવાધિદેવ જ્યારે શાસનની સ્થાપના કરે છે, અને ત્યારે ભવ્યાત્માઓના હિતાર્થે, શાસનની પ્રવૃત્યર્થે દ્વાદશાંગીની રચના ત્રિપદી પામીને કરે છે. તેના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ પરિણામને અધિકાર ચાલી રહ્યો છે. આપણે વિચારી ગયા કે જીવાજીવાદિ ત જૈને તથા ઈતરો માને છે, છતાં મક્તવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
બી અમાવા-દેશના-સંગ્રેડ. ભેદ જેનેની દષ્ટિએ સમ્યફ યથાર્થ છે, માટે તેઓ સમ્યગદષ્ટિ છે. જીવથી માંડીને મોક્ષ પર્યતાના નવે ત વે વેદાંતીઓ શબ્દ-ભેદથી પણ માને છે. શબ્દના જુદાપણાને જૈન દર્શનને લેશ પણ વાંધે નથી, પરન્તુ સ્વરૂપમાં ભેદ છે એ જ મટે વધે છે. જીવાદ તને તેના વાસ્તવિક સ્વરૂપમાં માનવા તે સમ્યક્ત્વ, અને તે તને વાસ્તવિક સ્વરૂપે માને તે સમકિતી. નિગદથી માંડીને સિદ્ધોના છ જવસ્વરૂપે સમાન છે. લાખ તેલા સેનું હોય કે એકરતિ સેનું હેય, બંનેને કસ સરખે છે. તેલને કસની સાથે સંબંધ નથી, કસને તેની સાથે સંબંધ નથી.
જગતમાં બેની સ્થિતિ નિર્ભય હોય, કાંતે નાનાની કે કાંતે સ્વતંત્રની. જેની પાસે પહેરવાની લગેટી નથી તેની સ્થિતિ ઉતરવાની કઈ? જઘન્ય સ્થિતિવાળાને ઉતરવાનું નથી, એટલે એને ભય નથી. ચક્રવર્તી પણ નિર્ભય છે. તેનો વિરોધ કોણ કરે? મધ્યમ સ્થિતિવાળાને ચઢવા ઉતરવાનું હોય છે. જીવને અંગે બે સ્થિતિ નિત્ય, કાં તે નાગાઈની અર્થાત્ નગ્ન પણની, કાંતે સંપૂર્ણ સાધનસંપન્નપણાની. નિગદની સ્થિતિ હલકામાં ડુલકી છે. આત્માના અસંખ્ય પ્રદેશમાં માત્ર આઠ પ્રદેશે જીવને કાયમ ખુલ્લા રહે છે. જે એ આડ પ્રદેશ અવરાઈ જાય તે તો જીવ અજીવ થઈ જાય. ગમે તેટલાં વાદળાં આવે તે પણ રાત્રિ દિવસને ભેદ તે સ્પષ્ટ રહે છે, તે જ રીતિએ ગમે તે હાલતમાં નિગોદમાં પણ આત્માના આઠ રચક પ્રદેશે તે ખુલ્લા જ રહે છે.
મોક્ષમાં શું છે? કેટલાક કહે છે કે “સિદ્ધપણામાં શું છે? મેલમાં છે શું? મેક્ષમાં ખાવાનું નથી પીવાનું નથી, સ્ત્રીઓ નથી, નાટકો નથી, ભેગો નથી ત્યાં જઈને શું કરવું? આ શબ્દ બાલચેષ્ટા જેવા છે. ન્હાને છોકરો કહી દે કે આબરૂમાં શું છે? આબરૂ ખાવા પીવા પહેરવા કે ઓઢવાના કશા કામમાં આવતી નથી. એ બાલકને આબરૂનું સ્વરૂપ શું તે ખબર નથી, માટે તે તેમ બોલે છે. ભવ અને મોક્ષ એ ભૂમિકાની દૃષ્ટિએ પણ સ્વરૂપ ન સમજનારાં બાલક જ ગણાય. મોક્ષમાં ખાવાનું નહિ, પીવાનું નહિ, પહેરવા કે ઓઢવાનું નહિ, ત્યાં જઈને કરવું શું? અજ્ઞાન હોવાથી આવું બેલાય છે. વિવેકી જરાક વિચારે તે સમજાય કે આબરૂ એ શી ચીજ છે?, તેમ અહીં પણ જરાક વિચારે તે સમજાય કે મોક્ષ એ શી ચીજ છે; આત્માના સ્વરૂપને ગુણને લેશ પણ વિચાર ન કરીએ, અને માત્ર ખાનપાનને જ વિચાર કરીએ તે આપણે પણ બાલક જેવા નાદાન જ છીએ. આત્માના કેવલજ્ઞાનાદિ ગુણ અખંડિત રહેતા હોય તે તે સિદ્ધદશામાં જ રહે છે. સિદ્ધદશા જ આત્મા માટે નિર્ભય છે, નિર્ભય સ્થાન એ એક જ છે. મેક્ષમાં-મુક્તિમાં-સિદ્ધદશામાં કર્મબંધના કારણભૂત મિથ્યાત્વ અવિરતિ કષાય કે ભેગ નહિ હેવાથી જીવને કર્મ લાગતું નથી. મોક્ષમાં આત્માના ગુણને ઘાત થવાનું, અને ગુણમાં અલના થવાનું હોતું નથી. અનંતી સ્થિતિ માત્ર બે દશામાં છે. સૂક્ષ્મ નિગદમાં, તથા સિદ્ધિમાં. એ બેની અનંતી સ્થિતિમાં ફરક છે. સિદ્ધની સ્થિતિ શાશ્વતી, અને નિગેદની અનંતી, આ બે સ્થિતિ વિના બીજે કયાંય અનંત કાલની સ્થિતિ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
દેશના-૧૪.
[૫૯]
卐
ફરક આકારમાં છે સ્વરૂપમાં નથી.
નિગેાદની સ્થિતિએ રહેલા જીવા તથા મેક્ષમાં રહેલા જીવે બન્ને સ્વરૂપે સરખા જ છે. સ્વરૂપમાં લેશ પણ ફરક નથી. ફૅક પુદ્દગલ સયેાગામાં છે. કર્મ વણાથી લિપ્ત તે સ ંસારીજીવે, અલિસ તે મેક્ષના જીવ; બન્નેમાં આ જ ફક. એકેન્દ્રિયમાં રહેલા જીવાએ લીધેલા પુદ્ગલેા શરીરપણે પિરણમાવ્યાં છે, એઇન્દ્રિયના જીવે પણ તેવાં પુદ્દગલે શરીરપણે પરિણમાવ્યાં છે, એમ પંચેન્દ્રિય પંત સમજી લેવુ. જે ધાન્ય તથા જલ તમે લ્યે છે, તેજ જનાવર લે છે, છતાં આકારમાં તફાવત છે. કારણ કે જનાવરને બિચારાને તિર્યંચ નામકર્મને ઉદય છે, તેથી તે આહાર પાણીનાં પુદ્દગલે ત્યાં તે રૂપે પરિણમાવે છે, આપણે મનુષ્યનામક ના ઉદયે મનુષ્યપણાને ચેાગ્ય પુદ્દગલ પરિણમાવીએ છીએ,
વનસ્પતિકાચનું વિવેચન.
જીવાની પાંચ જાતિ કહેવામાં આવી. એકેન્દ્રિય, મેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પચેન્દ્રિય પૃથ્વીકાય, અપકાય, તેઉવાય, વાયુકાય ને વનસ્પતિકાય, એ પાંચ પ્રકાર એકેન્દ્રિયના છે. આપણી દૃષ્ટિથી દેખાયેલા આ પ્રકારેનું વિવેચન કર્યું. વનસ્પતિકાયમાં બે ભેદ છે. પ્રત્યેક વનસ્પતિકાય તથા સાધારણ વનસ્પતિકાય. પ્રશ્ન થશે કે પૃથ્વીકાયાદિમાં તેવા ભેદો કેમ નહિ? એકનું અનેક કરવાની, ઉછેરવાની, સૂકાઈ જઈને લીલા થવાની જે શકિત વનસ્પતિમાં રહેલી છે, તે શક્તિ પૃથ્વીકાયાદિ ચારમાં નથી. વનસ્પતિકાય ક્ષીણ થઈ ને ઉદ્દભવ પામી શકતા નથી. લીલી-લીલફુગ આસા મહિને કાળી થઈ જાય છે, જ્યાં વરસાદ આવ્યે કે પાછી લીલીછમ ! એવું લીલાપણું એનુ એ લીલાપણું ખીજી કઈ ચીજમાં દેખાતુ નથી. લીલપુગ એવી ચીજ છે કે અહીંથી ઊતરી જ્યાં ગઈ ત્યાં જથ્થા જામે. અન્યઅન્ય ઉત્પાદનશક્તિ, શુષ્ક થયા બાદ આ થવાની શક્તિ વનસ્પતિકાયમાં છે, તે પૃથ્વીકાયાદિમાં નથી. લીલફૂલ પાણી નથી, પણ વનસ્પતિ છે. પૃથ્વીકાયાદિ પાંચે ય જાતિ સ્વતંત્ર છે. વનસ્પતિકાયની સ્થિતિ એવી છે કે નિગેાદ વનસ્પતિકાય જ માની શકાય. ત્યાં ખેારાક અનંતા સાથે લે છે. શરીર ન દેખાય તેવું અંગુલના અસંખ્યાતમા ભાગે બધા જીવા સાથે જ બનાવે છે.
યણુક, ત્ર્યણુક પરમાણુ જીવ ગ્રહણ ન કરી શકે. અનતાન ંત પુદ્ગલ પરમાણુ એકડાં થાય, ગ્રહણ લાયા ઔદારિક વણા ખને, ત્યારે જ તેવા સંકા જીવ ગ્રહણ કરી શકે. અગુલના અસ ંખ્યાતમા ભાગે પુદ્ગલેા એકઠા ન થાય, ત્યાં સુધી આહારપણે લેવાને લાયક ન બને. નિગેાદ વિચાર.
બાદર નિગેાદમાં એક શરીરમાં અનતા જીવા છે. અનેક જીવવુ એક શરીર. ખારીક અદૃશ્ય એક શરીર અનતા જીવા એકઠા મળી બનાવે, ત્યારે તે સૂક્ષ્મનિગેદ. દેખીશકાય તેવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
[૫૮].
શ્રી અમોધ-દેશના-સંગ્રહ. શરીર બને ત્યારે તે બાદર નિગોદ. આ રીતે સૂક્ષ્મ પૃથ્વીકાય, બાદર પૃથ્વીકાય, સૂક્ષ્મ અપૂકાય, બાદર અપકાય, વગેરે સમજી લેવા.
શ્રીગૌતમસ્વામીજીને પ્રશ્ન છે કે “પૃથ્વીકાયપણે એકેન્દ્રિયને પટાભેદ તે પુદગલને વિભાગ છે કે નિવિભાગ?
ભગવાન ઉત્તર આપે છે.-હે ગૌતમ! પૃથ્વીકાય એકેન્દ્રિયપણે પરિણમેલાં પગલે સૂક્ષ્મ, બાદર એમ બે પ્રકારે છે. અહીં સૂક્ષ્મ શબ્દ આપેક્ષિક છે. ત્રણ આંગળી ઊભી કરીએ, તેમાં વચ્ચેની નાની પણ છે, મટી પણ છે, પિતાથી મોટી આંગળીની અપેક્ષાએ નાની છે, અને પિતાથી નાની આંગળીની અપેક્ષાએ મેટી છે. આ મેટાપણું, નાનાપણું. બીજા પદાર્થની અપેક્ષાએ છે. એક વકીલે પિતાના કલાકની અક્કલ જેવા માટે એક પ્રયોગ કર્યો. સ્લેટમાં એક લીટી દોરી પછી કહ્યું. આ લીટીને અડ્યા વિના, તેમાં કશે ફેરાર કર્યા વિના નાની બનાવી દે. કલાર્ક અકકલબાજ હતું, તેથી તરત તેણે તે લીટીની બાજુમાં બીજી મેટી લીટી દેરી પેલી લીટીને નાની સાબિત કરી દીધી કે “આ મેટી લીટીથી આ લીટી નાની છે!” તાત્પર્ય કે મોટા-નાનાપણું અપેક્ષાએ છે. પત્થર કરતાં ચાંદીના પુદ્ગલે બારીક, છે, તે કરતાં સોનાના પગલે બારીક છે. સૂમપણે અપેક્ષાવાળું નથી, કેમકે તે અદશ્ય છે, સૂક્ષ્મ શરીર દેખી શકાતું નથી. અસંખ્યાતા જીવેના અસંખ્યાતા શરીરે એકઠાં કરીએ તે પણ દેખાય નહિ એવી સ્થિતિ છે. દેખી શકાય ત્યાં બાદરપણું. અહીં સૂક્ષ્મ આપેક્ષિક નહિ પણ પારિભાષિક. શાસ્ત્ર જે દષ્ટિએ “સૂમ” શબ્દ વાપર્યો તે દષ્ટિએ લે. સૂક્ષ્મ પ્રગે પુદ્ગલ પરિણમન થાય, ત્યાં સૂક્ષ્મ. બાદર પ્રાગપણે પુલ પરિણમન થાય, ત્યાં બાદર. બાદરને છઘસ્થા જોઈ શકે. છદ્મસ્થ જોઈ શકે તે બાદર. પૃથ્વીકાયમાં જેમ સૂક્ષ્મ બાદર બે ભેદ, તેમ અપકાયમાં પણ રામજવા તેમ દરેક જાતિમાં સમજી લેવું. તેવી રીતે બે ઈન્દ્રિયાદિમાં તેવા ભેદો છે કે નહિ?, ત્યાં કેવા ભેદ છે વગેરે અગ્રે વર્તમાન.
હું દેશના ૧૫.છે
દેવલેક તથા નારકી ગતિ માત્ર શ્રદ્ધાગમ્ય જ છે એમ નથી, પણ બુદ્ધિગમ્ય છે જ.
કુદરતને માનનારે એ બેય ગતિ માન્યજ છૂટકે. बेइंदियपोगपरिणया णं पुच्छा, गोयमा ! अणेगविहा पन्नता, तं जहा,
___ एवं तेइंदिय चउरिंदिय पओगपरिणयावि ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
દેશના-૧૫.
卐
[૫૯]
આકાર રૂપે એકેન્દ્રિયના પાંચ, વિકલેન્દ્રિયના અનેક, પંચેન્દ્રિયના ચાર ભેદ.
ભગવાન શ્રી તીર્થંકર દેવે સ્થાપેલ શાસનના વ્યવહાર માટે, ભવ્યાત્માએના કલ્યાણાર્થે શ્રી ગણધર મહારાજાએ રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રના અષ્ટમ શતકનાં પ્રથમ ઉદ્દેશો, તેમાં પુદ્ગલ પરિણામને અધિકાર ચાલુ છે. જગતનુ વિચિત્ર દૃશ્ય કડા કે જગતના દૃશ્યની જે જે વિચિત્રતા છે, તે ત્રણ પ્રકારના પુદ્ગલેને આભારી છે. ઔદારિક વૈક્રિય તેજ ની યાવત્ પ્રત્યેક વણા શૂન્ય વણા બધી વણુએમાં ચક્ષુવિષય પદાર્થોના વ્યવહાર કરનારાને ઔદારિકની પહેલાંનાં પુદ્ગલે તેમજ તેજસ્ વર્ગણાની આગળના પુદ્દગલા દેખી શકાય તેવા નથી. વ્યવહારે દેખી શકાય તે પ્રયાગ-પરિણત પુદ્ગલના કારણે છે. પ્રયાગ પરિણામે પરિણમેલા પુદ્ગલાના પાંચ ભેદે છે. એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરન્દ્રિય, પંચેન્દ્રિય જાતિનામકર્મના ઉદયાનુસાર તે તે પ્રકારે તે તે જીવા પુદ્ગલા પરિણમાવે છે.
હવે વિષય આગળ વધે છે. જેમ એકેન્દ્રિયમાં પાંચ ભેદે જણાવ્યા, પૃથ્વીકાય અકાય તેઉકાય વાઉકાય ને વનસ્પતિકાય. તેમાં પણ દરેકના ખબ્બે પ્રકાર, સૂક્ષ્મ તથા બાદર. તેમ એઇન્દ્રિય તેઇન્દ્રિય ચૌરિન્દ્રિયના ભેદો છે કે નહિ? એકેન્દ્રિયના અંગે આટલું વિવેચન ચાલ્યા બાદ આ નવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. શાસ્ત્રકાર મહારાજા જણાવે છે કે મહાનુભાવ ! પૃથ્વીકાયાદિના દશ જ આકાર નિયમિત છે. એઇન્દ્રિયાદિ માટે અનેવિદ્દા પન્નત્તા કહ્યું, બેઇન્દ્રિયના ઘણા આકારો છે, તેથી ત્યાં એકેન્દ્રિયની જેમ કહી શકાય તેમ નથી. એઇન્દ્રિયથી ચૌરિન્દ્રિય સુધી વિકલેન્દ્રિય કહેવાય તેના ઘણા પ્રકાર છે.
पंचिदियप ओग परिणयाणं पुच्छा ।
શ્રીગૌતમસ્વામીજી મહારાજને પ્રશ્ન છે કે ભગવાન! પંચેન્દ્રિય જીવ જે પુદ્ગલ પરિણમાવે છે, તેના કેટલા ભેદ છે ? ગોયમા, સવિા પન્નત્તા, તં ના—છ્યું નેચત્તિવિયવોનરિળયા રિલ વું મનુક્સ ટેવવવિવિ૰ હે ગૌતમ! તેના ચાર ભેદ છે. દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી, એકેન્દ્રિયમાં દશ ભેદ, વિકલેન્દ્રિયમાં મેઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરન્દ્રિય, પચેન્દ્રિયમાં ચાર ભેદ.
પ્રત્યક્ષમાં શંકાને સ્થાન નથી. શંકા પરાક્ષની જ હોય.
એકેન્દ્રિય વમાં પૃથ્વીકાયનું સામાન્ય શરીર અંશુલના અસ ંખ્યાતમા ભાગનું છે. અપ્કાયનુ શરીર તેટલુ ખરૂં, પણ પૃથ્વીકાયથી ચડિયાતુ, તેઉકાયતું તેથી ચડિયાતુ, વાઉકાયનું તેથી ચડિયાતું, વનસ્પતિકાયનુ તેથી ચડિયાતુ. આ મુજબ જઘન્ય શરીર બેઇન્દ્રિયના તમામ જીવે સરખુ પરિણુમાવે. જઘન્યપણાના ભેદ માટે ભેદ પાડવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
[૬૦]
શ્રીઅમો–દેશના-સંગ્રહ. આવ્યા. સ્થિત્યંતરને લીધે, સ્થિતિ ક્ષપશમના કારણે, ચારેગતિ, પાંચ જાતિમાં ભેદની ભિન્નતા છે. મનુષ્ય ગતિ તથા તિર્યંચ ગતિ તે પ્રત્યક્ષ છે, દગ્ય છે. તેઓએ પ્રગથી પરિણમાવલા પગલે માની શકાય. દેવતા તથા નારકી પરોક્ષ છે. એ બે માનવાનું સાધન શું? અનુભવગત વસ્તુ માટે પ્રશ્ન હોય નહિ. “હું પિતે છું કે નહિ એ પ્રશ્ન કેઈને થતું નથી. મનુષ્ય કે તિર્યંચે તે નજરે નજર નિહાળાય છે, ત્યાં તેઓ છે કે નહિ એ પ્રશ્ન હેય જ શાનો? પ્રત્યક્ષને અંગે પ્રશ્ન નથી. પ્રશ્ન પરાક્ષને અંગે છે. શ્રી મહાવીર મહારાજાએ અગીયારે ગણધરની શંકાઓનું સમાધાન કર્યું. એ શંકાઓમાં એક ગણધરને દેવતા છે કે નહિ એવી શંકા હતી. એક ગણધરને “નારકી છે કે નહિ? એવી શંકા હતી, પણ “મનુષ્ય છે કે નહિ, તિર્યંચ છે કે નહિ એવી શંકા કેઈને હતી ? હેઈ શકે જ શાની? એ સંશય થાય તે તે પિતાને પિતામાં સંશય થાય તેવું છે. હું છું કે નહિ એવા સંશયને સ્થાન નથી. “હું મૂગું છું” એમ કઈ બેલે તે કઈ માને ? "
દેવક તથા નારકી છે કે નહિ? મનુષ્ય છે કે નહિ એ પ્રશ્નને અવકાશ નથી. ગણધરોમાં દેવતા તથા નારકીની શંકાવાળા ગણધર છે, પણ મનુષ્ય તથા તિર્યંચની શંકા કોઈને ય નથી. કેમકે પ્રત્યક્ષ પદાર્થમાં શંકાને અવકાશ ન હોય, અર્થાત્ શંકાને સ્થાન જ ન હોય. પ્રશ્ન થાય કે દેવતાને માનવામાં આપણી પાસે શું સાધન છે? ગ્રહ નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર, તારા તે દેખાય છે ને? દેવતા તથા નારકીની શંકાવાળા ગણધરે છે, પણ મનુષ્ય તથા તિર્યંચની શંકા કોઈને ય નથી. દેવતાને માનવામાં આપણી પાસે શું સાધન છે? ગ્રહ નક્ષત્ર સૂર્ય ચંદ્ર તારા તે દેખાય છે. દેવતા માનવાને જતિષ્ક સાધન રૂપ છે, પરન્તુ નારકી માનવા માટે કેઈ સાધન છે ? ઈન્દ્રિયગમ્ય નારકી નથી, એ વાત ખરી પણ જરા બુદ્ધિ દેડાવાય છે તે પણ સમજી શકાય, અર્થાત્ નારકી પણ માની શકાય. રાજ્યમાં ગુનાની સજા થાય છે. ગુનાની સજા ઓછી હોય તે તે ગુનાને આમંત્રણ સમાન છે. સજા ગુનાના પ્રમાણમાં જોઈએ. ઓછી ન હોવી જોઈએ. આ વાત સાદી સમજણથી સમજી શકાય તેમ છે. હવે વિચારો કે લાખ વર્ષના આયુષ્યવાળે કેડ પૂર્વ જેટલા કાલની જિંદગીવાળે કસાઈ અબજો જીવને ઘાતકીપણે મારે, તેને શિક્ષા ભેગવવાનું
સ્થલ કયું? વળી કેટેમાં કાંઈ બધાય ગુનેગાર થોડા પકડાય છે? કેટલાય ગુનેગારો તે પિલીસના સાણસામાં સપડાતા જ નથી. પકડાયેલાઓમાંથી કેટલા ય પૂરાવાના અભાવે કે લુલા પૂરાવાથી, કે બીજા કારણે છૂટી જાય છે. કેમકે કાનૂનનું બંધારણ એવું છે, કે સેંકડો ગુનેગારે છૂટી ભલે જાય, એક નિર્દોષ માર્યો ન જ જોઈએ. આથી આ જગતમાં આવાઓ ફાવી જાય છે, પણ તેવાઓ માટે કુદરતે બીજું જગત નિમેંલું જ છે. સત્તા (રાજયની સત્તા) કાંઈ જીવ માત્રને તમામ ગુનેગારને જોઈ શકતી નથી. રાજ્ય રક્ષણના હેતુથી તેના કાયદાઓ છે. સ્વાર્થને અંગે નિયત થએલા કાયદા માટે કુદરત અનુકૂલ ન હેય. ભયંકર પાપીએ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
:
--
---
—- ૪ -
દેશના-૧૫.
[૧] જેએ આ દુન્યવી સત્તામાંથી છટકી ગયા છે, તેઓને માટે એવું સ્થાન માનવું જ પડશે, કે જ્યાં તે પાપીઓ ભોગવવા પડતા દુઃખમાંથી નાસી પણ ન શકે અને છટકી પણ ન શકે. “નારકી” શબ્દની સાથે સંબંધ નથી. નામ ગમે તે કહો પણ એવી એક સૃષ્ટિ છે, કે જ્યાં આવા જ જાય છે અને વારંવાર કપાય, બળે, છેદાય, ભેદાય. ક્ષેત્રકૃતવેદના અન્ય કૃતવેદના, પરમાધામીકૃતવેદના વગેરે વેદનાએ બૂમાબૂમ કરીને ભગવે. છે. નારકીમાં મરણનું દુઃખ છતાં મરી શકાય નહિ. અસંખ્યાતી વખત કપાય, છેદાય, ભેદાય પણ મરે નહિ. સખ્ત ગરમી, ઠંડી સહન કરવી પડે, મરવા ઈછે પણ મરણ ન થાય. નામ ગમે તે આપો, પણ આવું એક સ્થાન છે જેને નારકી કહેવામાં આવે છે.
બીજો મુદ્દો સમજી ! સમજણમાં થયેલા ગુનાની સજા સમજણમાં ભોગવવી પડે. ખૂનના ગુનેગારને ફાંસીની સજા થાય છે. તેને ફાંસી દેતી વખતે જે ચકરી આવે, તે ફાંસી અટકે, ડૉકટરને બોલાવાય, દવા થાય, પાછે તેને શુદ્ધિમાં લાવીને પછી સજા કરાય, તાત્પર્યા કે ગુને સમજણમાં થયેલ હોય તે સજા પણ સમજણમાં જ કરાય. સમજણમાં કરેલા ગુનાની સજાને ભેગવટે અણસમજણમાં કરાય નહિ. આથી તે નારકીને અવધિજ્ઞાન માનવામાં આવ્યું છે નારકી જીવો ત્રણ જ્ઞાનવાળા જ હોય. મન:પર્યવજ્ઞાન અપ્રમત્ત લબ્ધિધારી સાધુને હેય. કેવલજ્ઞાનવાળાને તે પાપને બંધ જ નથી. પાંચ જ્ઞાન (મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ, કેવલ)માં બે જ્ઞાન પાપથી પર છે. પાપીને, જેને ભવની રખડપટ્ટી કરવાની હોય તેને મન:પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાન ઉન્ન થાય જ નહિ. હવે બાકી રહ્યાં ત્રણ જ્ઞાન. આ ત્રણ જ્ઞાન હોય તો જ તે પાપ કરી શકે. મુદ્દો એ છે કે સમજણમાં કરેલા ગુનાની સજા સમજણમાં જ થાય, માટે નારકીને અવધિજ્ઞાન છે. નારકીનું શરીર જ એવું કે અનેક વખત છેદાય ભેદાય કપાય તળાય બધુંયે થાય, અરે ! કરવતથી વહેરાય, કઈ કઈ કદર્થનાઓ થાય, છતાંય જીવ જઈ શકે નહિ, અર્થાત્ મરે નડિ.
કુદરતને માનનારે નારકી માનવી જ પડે. નારકીમાં અહીં કરતાં અસંખ્યાત ગુણી ભૂખ, તૃષા, ટાઢ, ગરમી, તાપ છે. આ તમામ સહન કર્યોજ છૂટકે, છૂટકારાને દમ પણ ખચાય નહિ એવી દશા! નારકીનું આયુષ્ય પણ લાંબુ, અને તે જ વર્ણવી ગયા તે મુજબ કરાયેલાં પાપનું ફલ ભગવાયને! કુદરતને માનતા હે તે નારકી ગતિને માન્યા વિના છૂટકે નથી. સત્તાના સાણસામાંથી છૂટી શકાય, પરન્તુ કુદરતના કોપમાંથી છુટી શકાય તેમ નથી. સત્તાના તાબામાં રહેલાઓને તે માને કે ગુનાની સજા થાય, પરંતુ સજા દેનારા અમલદારો લાંચ રૂશ્વતથી અન્યાય કરે, કેઈને ગુને જતે કરે, અને કેઈકને ફસાવીને મારે. આની સજા કયાં? સત્તાધીશોએ કરેલી ઘાતકી સજાનું ફલ મળવાનું થલ માન્યા વિના ચાલશે? પાપનું ફલ ઓછામાં ઓછું દશ ગણું તો ભેગવવું પડવાનું જ. કોડાક્રોડ ગુણું ફલ સમજીશું ત્યારે બંધક મુનિની ખાલ ઉતાર્યાની પરિસ્થિતિ બરાબર સમજાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
શ્રીઅમોધ-દેશના–સ ગ્રહ.
પૂર્વ ભવમાં કોઠીંબડુ છેલવામાં રાચ્ચા તેનું ફલ ખંધક મુનિના ભવમાં ઉદય આવ્યું. તમે કેરી આરીઓને છોલવામાં રાચતા હે તે સાવચેત રહેજે. પાપની ક્રિયામાં જેટલા રચ્યા માગ્યા તેટલાં ચીકણાં કર્મ બંધાવાનાં. અંધક મુનિ કાંઈ જેવા તેવા નહતા. તે ભવમાં તે મનુષ્ય મુનિ, ઉત્તમ તપસ્વી સુદઢ ક્ષમાશીલ છતાં પેલું રાચવામાચવા પૂર્વક કે ઠીંબડાની છાલ છેલ્યાનું બાંધેલું કર્મ ત્યાં આવીને ભેટયું અર્થાત્ ઉદયમાં આવ્યું. તેના વિપાક-પૂળરૂપે એમની જીવતી ખાલ (ચામડી) ઊતારી. કેવી ભયંકર વેદના છે. ભગવાન શ્રી મહાવીર દેવને કાનમાં ખીલા ઠેકાણું ! એ ભવમાં પિતે સાક્ષાત્ પ્રભુ છે. તે વખતે મુનિપણમાં છે, ધ્યાનસ્થ છે અડગ છે કેવલ ક્ષમામૂર્તિ છે, પરંતુ વાસુદેવના ભવમાં પેલા શય્યાપાલકના કાનમાં ગરમ (તપાવેલું) શીસે રેડયું હતું, તે કર્મને વિપાક ઉદયરૂપે અહીં હાજર થયે. “કર્મ ન છુટેરે પ્રાણીયા” ગાઓ છેને! હવે જે કર્મનું ફલ દશ ગુણું સો ગણું અનેક ગુણ ક્રોડાકોડ ગુણું ભેગવવાનું હોય ત્યાં શરીર એવું હોવું જોઈએ કે જે વેદનાથી છુટી શકે નહિ, મરી શકે નહિ. એવું શરીર નારકીમાં છે.
બીજાને ત્રાસ, દુઃખ, સંતાપ મૃત્યુ આપ્યા કરવાથી તેના ફલરૂપ ભેગવવાનું ભવાંતરરૂપ સ્થાન જેમ માનવું પડે. એ સ્થાન જ નરક, તેમ બીજાને સુખ શાંતિ આરામ આપવાથી ભવાંતરમાં સેકડે, હજારો વર્ષો સુધી શાંતિ આપનાર સ્થાન પણ માનવું જોઈએ જ, અને તે સ્વર્ગ એટલે દેવક. લાખ ગુણ સમય સુધી સાતા ભેગવવામાં અડચણ ન આવે તેવું સ્થાન સ્વર્ગ છે. દેવલોક તથા નારકી ગતિ, બન્ને બુદ્ધિગમ્ય છે જ, માનવાં જ પડે તેમ છે. તીવ્રપાપ પણ મનુષ્ય કરે છે. દેવકને લાયક પુણ્ય પણ મનુષ્ય કરે છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય આચાર જાતિમાંથી એક પણ જાતિ એટલે કે ચારે ય જાતિ દેવલોક કે નરકે જતી નથી, એટલે કે એ જાતિમાં એવાં પાપ-પુણ્ય થઈ શક્તાં નથી, થતાં નથી નરકે કે દેવલેકે પચેન્દ્રિય જ જાય, મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિય જ તેવાં પુણ્ય કે પાપ કરી શકે અને દેવક મેળવી શકે અગર નરકે જવું પડે. દેવ, મનુષ્ય, તિર્યચ, નારકીએ પરિણાવેલા પુદગલમાં પટભેદ છે કે નહિ. તેને અંગે પરિણામની વિચિત્રતા છે કે નહિ. તે સંબંધિ અગ્રે વર્તમાન.
છે દેશના ૧૬
બુદ્ધિશાળી પુરૂષની દૃષ્ટિ ફલ તરફ હોય છે.
જીવ સૂક્ષ્મ પુદગલેને ગ્રહણ કરી શકતું નથી. શાસનની સ્થાપના પ્રસગે, ભવ્યાત્માઓના હિતાર્થે શ્રી ગણધર મહારાજાએ રચેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
•
--
- - - -
-
- -
-
• -.
.
દેશના-૧૬,
૧૩]
દ્વાદશાંગીમાંના પંચમાંગમાં શ્રી ભગવતીજી સૂત્રના અષ્ટમ શતકના પ્રથમ ઉદ્દેશીને અધિકાર ચાલુ છે, આપણે પ્રથમ જ એ વિચારી ગયા કે પુદ્ગલ વિચાર એ જૈન શાસનની જડ છે. પુદ્ગલે મુખ્ય ત્રણ પ્રકારે છે, જેમાં જગતને વ્યવહાર પ્રગપરિણત પુલને આભારી છે. મૂળથી તેનું ઉત્થાન જીવે કરેલું નથી. પૃથ્વીકાયના જીવે ઔદારિક શરીર બનાવ્યું. વિકલેન્દ્રિયે પણ યુગલે ગ્રહણ કરી શરીર બનાવ્યું. પુદ્ગલેની ઉત્પત્તિ જીવને ઉદ્દેશીને નથી. જીવની ક્રિયા એ પરમાણુમાં ચાલતી નથી, બે ત્રણ ચાર પાંચ થાવત્ અનંત પરમાણુ સૂક્ષ્મ પરિણામે પરિણમ્યા હોય, તેમાં પણ જીવની ક્રિયા ચાલતી નથી. ઓછામાં ઓછા અસંખ્યાત આકાશ પ્રદેશે જીવે રોકેલાજ હોય છે. એકેન્દ્રિયથી સિદ્ધ સુધીના જી લઈએ તે પણ, અસંખ્યાત આકાશ પ્રદેશથી ઓછી એક જીવની અવગાહના હેતી નથી. ચૌદ રાજલના પ્રદેશ તે પણ અસંખ્યાત, અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનામાં પણ અસંખ્યાતા જ પ્રદેશે. આ વાત બાલાજીને-સ્થૂલ બુદ્ધિધારીઓને સમજાવવા લાખ ઔષધિવાળા કાઢાના ચૂર્ણને દાખલ આપે છે. લાખ ઔષધિ ભેગી કરી તેને ઉકાળો કરીએ, પછી જમાવીએ, તેમાંથી રતિભાર આપીએ. હવે વિચારો! એ ચૌદ મણના કાઢામાં જેમ લાખે ય ઔષધિ છે, તેમ રતિભારકાઠામાં યે છે. તે જ રીતિએ પ્રદેશનું પણ સમજી લેવું. કાચ કરતાં અજવાળાનાં પુદ્ગલે બારીક છે. અજવાળાનાં પગલે કાચમાંથી અવર નવર જાય છે. કાચ તેને રોકી શકે નહિ. અસંખ્યાત પ્રદેશઅવગાહનાવાળા શરીરમાં ઔદારિક પુગલે જ ગ્રહણ થયેલાં હેય. શરીર ઔદારિક પુત્રલેનું જ બનેલું હોય. સૂક્ષ્મ પુદ્ગલે જીવ ગ્રહણ નજ કરે. સૂમ પરિણામે પુદ્ગલ આરપાર ભલે જાય, પણ જેમ અજવાળાનાં પુદ્ગલેને કાચ રેકી શકતા નથી, તેમ છવ સૂક્ષ્મ પુદગલેને ગ્રહણ કરી શકતો નથી. ઔદારિક વર્ગણનું સ્વરૂપ પામેલા પુલને જ જીવ ગ્રહણ કરી શકે. સ્વભાવે પરિણમ્યા પછી જીવને પ્રયોગ તે મિશ્ર પરિણામ. પુદ્ગલેનું પરિણમન માનીએ છીએ. લૂગડું જર્જરતિ થાય છે તેમાં ઉદ્યમની જરૂર નથી. એ જર્જરિતપણું કરવા કોઈ બેસતું નથી.
પલટે એ પુલને સ્વભાવ. પુદગલેને સ્વભાવ છે કે અમુક વખત પછી પુદગલેનું પરિણામ પલટાવું જોઈએ નળિયાંભતિ વગેરે આપોઆપ જૂનાં થાય છે. પદાર્થો રસકસ વગરના તથા સડવા પડવા જેવા થાય છે. આ બધું કઈ કરતું નથી. આપ આપ થાય છે. સ્વાભાવિક ફેરફારોને વિસસા પરિણામ કહેવાય છે. જેમાં જીવને પ્રયત્ન જ નથી, તેથી ત્યાં નથી તે પ્રોગ પ્રરિણામ, નથી તે મિશ્ર પરિણામ, પણ વિસસા પરિણામ છે. અપકાયના છ વાદળોમાં ઉત્પન્ન થાય, વાદળાં એટલે જેમાંથી જળ વરસે. પહેલ વહેલાં એ પુદ્ગલે જીવના પ્રયોગથી નથી થયા. ઇંદ્રધનુષ્ય તે પણ સ્વાભાવિક પરિણામથી થવાવાળું સમજવું.
એકેન્દ્રિયથી પચેન્દ્રિયપણને ક્રમ પુણ્યાને અંગે છે પ્રાગ પરિણામને અંગે જીવ જે પુદ્ગલે પરિણાવે છે, તેના પાંચ પ્રકાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
[૬૪]
શ્રી અમોધ-દેશના-સંગ્રહ. એકેન્દ્રિયથી થાવત્ પંચેન્દ્રિય સુધી, એમ આપણે આજ સુધી વિચારણા થઈ ગઈ છે. છ કોઈ પ્રકાર નથી. ગ્રહણ કરનારા પાંચ પ્રકારના છે. સ્થલ પાંચ પ્રકાર કહ્યા તેમાં એકેન્દ્રિયમાં પણ પાંચ પ્રકારે છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય વનસ્પતિકાય. એકેન્દ્રિયમાં માત્ર સ્પર્શનઈન્દ્રિય છતાં પણ ત્યાં પાંચ પ્રકાર છે. વિકલેન્દ્રિયમાં પણ પરિણમન છે. પંચેન્દ્રિયમાં દેવતા, મનુષ્ય, તિર્યંચ ને નારકી એમ ચાર ભેદે છે. વિદ્યાર્થી વર્ગમાં પહેલું ધારણ, તેનાથી ચઢિયાતું બીજું ધરણ, પછી ત્રીજું, જેથું વગેરે છે, તેમ અહીં પણ એકેન્દ્રિપણું એછી પુણ્યાઈથી મળે, તેથી અધિક પુણ્યાઈથી બેઈન્દ્રિપણું મળે, એમ અધિક અધિક પુણ્યાઈ પંચેન્દ્રિયપણું પર્યત સમજવી જીવહિંસાના પાપમાં પણ આજ કમે અધિક અધિક પાપ માનેલ છે. યદ્યપિ પ્રાણના વિયેગ રૂ૫ હિંસા તે એકેન્દ્રિય તથા પંચેન્દ્રિયની સમાન છે, પણ હિંસામાં પાપ ન્યૂનાધિક એકેન્દ્રિય, બેઈન્દ્રિય, યાવત્ પંચેન્દ્રિયના કમે મનાયેલ છે.
શ્રાવકની દયા સવા વસે આથી જ કહેવામાં આવી. સંસારી જીના મુખ્ય બે ભેદ. ત્રસ, અને સ્થાવર, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, આ છે સ્થાવર. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિદ્રિય, પંચેન્દ્રિય, આ ત્રસ. યદ્યપિ સર્વહિંસામાં દરેક દરેક જીવની હિંસામાં પાપ માને છે, છતાં શ્રાવક કોની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરી શકે? અઢાર પાપ સ્થાનકમાં પહેલે પ્રાણાતિપાત માને છે, કહે છે, પ્રાણજીવ માને છે છતાં પ્રતિજ્ઞા કેટલી? કેટલાકે માત્ર મનુષ્યમાં જ જીવ માને છે, જનાવરમાં તે હાલે ચાલે છે એ પ્રત્યક્ષ છતાં જીવ માનતા નથી. “ગાયમાં આત્મા નથી' એમ પાશ્ચાત્ય શિક્ષણ શીખવે છે. જેઓ આ રીતિએ માત્ર મનુષ્યમાં જ જીવ માને તેઓ બીજાની દયા આગળ કરી ન શકે. વૈષ્ણવે ત્રસમાં છવ માને છે, તેથી જનાવરની હિંસામાં પાપ માને મનાવે છે, પણ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાયમાં જવ માનનાર, એમાં જીવનું પ્રતિપાદન કરનાર તેની હિંસા ટાળનાર કેવલ જેને જ છે.
સમ્યકત્વની વ્યાખ્યામાં છએ કાયમાં જીવનું મન્તવ્ય.
શુદ્ધદેવાદિને માનવા એને આપણે સમ્યકત્વ કહીએ છીએ સમ્યફત્વની વ્યાખ્યા સામાન્યથી આપણી એ છે. પરંતુ શ્રીસિદ્ધસેનજી મહારાજા ફરમાવે છે કે-છએ કાયના જીવને માને તે જ સમ્યકત્વ. એમની વ્યાખ્યા આ છે. સામાન્યતઃ વ્યાખ્યામાં તેઓ આગળ વધીને આ વ્યાખ્યા બાંધે છે-કહે છે. વસ્તુતઃ આ વ્યાખ્યા વાસ્તવિક છે. કેમકે પૃથ્વીકાયાદિ જીવ મનાય કયારે? શ્રી સર્વજ્ઞદેવનાં વચનેમાં ભરૂસો આવે તે જ એ છયે કાયમાં છ મનાય. માટે છ કાયમાં જીવ માને તે સમકિતી. ન માને તે સમકિતી નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
દેશના-૧૬.
શ્રાવકની દયા શકય કેટલી? સવા વસો ! શ્રાવક છએ કાયમાં જીવ માને છે, દરેકની હિંસામાં પાપ માને છે, પાપને વિપાક કટુ ભયંકર માને છે, પણ પ્રતિજ્ઞામાં પોતાની શારીરિક વ્યાવહારિક કૌટુંબિક સ્થિતિ આડે આવે છે. વાડે બંધાયેલી ગાય વાડો સળગે ત્યારે છૂટવા માટે દેડવા તે ઘણું એ કરે છે, પણ દેરડીએ બાંધેલી છે, બિચારી શું કરે? દેરડી છોડવા-તેડવાની તાકાત નથી, એટલે એ પછાડા મારે પણ પાછી પડે, તેમ તમારામાં મોટી વયનાને કર્મની પરિણતિ જોઈને વૈરાગ્ય થાય, ત્યાગના પરિણામ થાય પણ કુટુંબના સનેહના બંધને નડે. બાયડી છોકરાં દુકાન આ બધાં આડાં આવે. વાડામાં ગાય બંધાયેલી હોય છે, વાછરડાં છુટાં હોય છે. તેઓ કૂદીને નીકળી જઈ શકે છે, અને સળગેલા વાડામાંથી બચી શકે છે. તેમ અહીં પણ સ્ત્રી આદિના બંધન વગરનાં છોકરાઓ, નાની ઉંમરવાળા, બંધન વિનાના હોય તેઓ વૈરાગ્ય થતાં સંસારમાંથી છૂટી શકે છે.
હવે મૂળ વાત પર આવીએ. શ્રાવકની દયા સવા વસાની શી રીતે ? શ્રાવકના પરિણામ તે “કઈ પણ જીવની વિરાધના કરનાર હું ન થાઉં એ જ હેય, પણ પરિસ્થિતિના કારણે પ્રતિજ્ઞા કયા પ્રમાણમાં કરી શકે ? પૃથ્વીકાય અપૂકાય તેઉકાય વાયુકાય વનસ્પતિકાય આ પાંચે ય સ્થાવરની હિંસા વર્જવા યોગ્ય ગણે છે, છતાં તે વઈ શકતો નથી. તે માત્ર ત્રસકાયની હિંસાને ત્યાગ કરી શકે છે. ત્રસ અને સ્થાવર એ બેની દયા વીશ વસાની ગણું છે, તેમાંથી સ્થાવરની દયા જતાં દશ વસો બાકી રહ્યા. હવે ત્રસ જીવની હિંસા પણ સર્વથા વઈ શકતું નથી તે વિચારે. ખેતીમાં હિંસા ત્રસની થાય છે, ઘર ચણાવવામાં હિંસા થાય છે, પણ એ હિંસામય પ્રવૃત્તિ બંધ કરવાની તૈયારી નથી. અલબત્ત ત્યાં મરાતા જીવોને મારવાની બુદ્ધિ નથી, પણ તે તે ક્રિયામાં જીવ મરી જાય ત્યાં એને ઉપાય નથી. વળી પિતાને કેઈ અપરાધ કરે એ અપરાધ અર્થ સંબંધી, શરીર સંબંધી ગમે તે હોય તે તેની શિક્ષા કર્યા વિના રહી શકે તેમ નથી, એટલે ત્યાં ય પ્રતિજ્ઞા ઢીલી થઇ. નિરપરાધીને નહિ મારૂં એવી પ્રતિજ્ઞા કરી શકે.
અપરાધી છે કે નહિ તે નકકી કરવું જોઈએ. નાગનતુ નામને એક શ્રાવક હતે. વ્રતધારી હતે છતાં યુદ્ધમાં જવાને રાજ્યને હુકમ થયે. ધનુષ્ય બાણ, તરવાર આદિ લઈને યુદ્ધમાં ગયે. સામે શત્રુ પક્ષને સૈનિક આવીને ઉભે રહ્યો. પરંતુ નાગનતુ બાણ છોડતે નથી, તરવાર ઉગામતે નથી, ઘા કરતું નથી. કેમ? પેલે શત્રુ સેનિક પણ સ્તબ્ધ થાય છે. તે કહે છે તારી તરવાર છે કે ખીલે નાગનતુ કહે છે - હે સિનિક ! હું નિરપરાધીને મારતું નથી. તું અપરાધી થાય નહિ ત્યાં સુધી હું કેમ ઘા કરૂં? તું પ્રથમ ઘા કરે તે તે પછી ઘા કર્યા વિના મારો છૂટકો નથી. સમરાંગણમાં આ સ્થિતિ ટકવી કેટલી મુશ્કેલ? નાગનતુ જેવા ઘણા વિરલા! ત્યારે હવે પ્રતિજ્ઞા કેવી થઈ? હાલતા ચાલતા જીવને તેમાં ય નિરપરાધીને, નિરપેક્ષપણે, જાણી જોઈને મારૂં નહિ. શ્રાવક આવી પ્રતિજ્ઞા કરી શકે. આ રીતે શ્રાવકની દયા માત્ર સવા વસાની છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
---
[૬]
શ્રીઅમેધ-દેશના-સંગ્રહ. મુઠ્ઠીભર જીવોની હિંસાને ત્યાગી વ્રતધારી શી રીતે ? આ વાત શાસ્ત્રીય રીતે જણાવાઈ. હવે તર્કવાદી તર્ક કરે છે. “સ્થાવરની હિંસાની છૂટ અને ત્રસની હિંસામાં પણ મર્યાદિત રીતિએ પ્રતિજ્ઞા આનો અર્થ ? અનંતાનંત જીવેની હિંસાની ટ, આ ઉચિત છે? અનંતાનંત જીવેની અપેક્ષાએ તે પંચેન્દ્રિની હિંસા તથા એકેન્દ્રિયની હિંસા સરખી હેવી જોઈએ” શાસ્ત્રમાં નરકના કારણેમાં પંચેન્દ્રિયની હિંસા ગણાવી છે. જીવ હિંસાથી નરકનું આયુષ્ય બંધાય એમ નથી કહ્યું, પરંતુ “પંચેન્દ્રિ
જીવની હિંસાથી નરકનું આયુષ્ય બધાય” એમ કહ્યું છે. તર્કવાદી કહે છે. શાસ્ત્રની આ વાત સદંતર અનુચિત છે, જરા ય સમુચિત નથી. રત્નની ગાંઠડીના ચોરની આગળ સેયની શાહકારીની કિંમત શી? અનંતા જીવની હિંસાની છુટી રાખી, મુઠ્ઠીભર જીને હિંસાને ત્યાગ કરનાર વ્રતધારી શી રીતે ગણાય ? આવો શુષ્ક તર્ક કરનારને શાસ્ત્રકાર જણાવે છે, સમજાવે છે કે એકેન્દ્રિય જીવને, એ કેન્દ્રિયપણાને યોગ્ય શરીર જેટલા પુણ્યથી મળે છે, તેના કરતાં અનંતગુણી પુણ્યાઈ વધે ત્યારે બેઈન્દ્રિપણું મળે છે. તે રીતિએ પંચેન્દ્રિયપણા પર્યત સમજવું. તણખલાની તથા તિજોરીની ચેરીને સરખી ગણાય નહિ. અનંત પુણ્યની રાશિવાળ પંચેન્દ્રિય ને નાશ અને એકેન્દ્રિયને નાશ સરખે ગણી શકાય નહિ. વિરાધનાનાં પ્રાયશ્ચિત્ત પણ એકેન્દ્રિયથી લઈને અનુક્રમે ચડતા ચડતા રાખ્યા છે. એક બે ત્રણ ચાર પાંચ ઈંદ્રિયવાળા જીની વિરાધના છેડનારને એક બે ત્રણ ચાર પાંચ સંયમ કહ્યા છે, પુણ્યાઈના ભેદને લીધે તેની હાનિની દૃષ્ટિએ પાપના પ્રમાણમાં પણ પૂરક છે. બધા એક’ એમ માની “સરખું પાપ છે એમ નથી. બચાવની દયામાં વિષમતા છે.
નિગદમાંથી અનાદિ વનસ્પતિમાંથી નીકળીને બાદરમાં આવવાનું થયું, પછી થયું પ્રત્યેક વનસ્પતિકાયપણું. તેથી પુણ્યાઈ અનંતગુણી થાય ત્યારે બેઈન્દ્રિયપણું સાંપડે. તેથી અનંતગુણી પુણ્યાઈ થાય ત્યારે તે ઈન્દ્રિયપણું પ્રાપ્ત થાય. એમ યાવત્ પંચેન્દ્રિયપણું પર્યત સમજવું. આમ પુણ્યાઈની અધિકતાને લીધે ઉચ્ચ ઉચ્ચ જાતિ મળે છે, માટે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્ય તને કમ રાખે. તર્કવાદી તર્ક કરી પૂછે છે, આક્રમ મુજબ શું હવે એ સમજવું કે ચૌરિન્દ્રિયમાંથી નીકળેલ જીવ પ્રથમ નરકે જ જાય, પછી તિર્યંચ, પછી મનુષ્ય, પછી દેવ થાય? આવો કમ સમજ? શાસ્ત્રકાર કહે છે ત્યાં આ કમ નથી. નારકી આદિ પંચેન્દ્રિયને અનુક્રમ કહ્યો, તે આગળ વધવાપણની દષ્ટિએ નથી. તર્કવાદી ફરી તર્કને લંબાવે છે. દુનિયામાં પ્રથમ ઊ ચી ચીજ બેલાય છે. રાજાને પ્રજા” એમ બોલાય છે. ગતિને ક્રમમાં પ્રથમ દેવગતિ ન કહેતાં પ્રથમ નરકગતિ કેમ ગણાવી? શાસ્ત્રકાર કહે છે પાપને ત્યાગ કરે, પુણ્ય આદરવું, આશ્રવ છો, સંવર આદર એ કબૂલ, પણ પાપને છેડયા વિના પુણ્યને આદર તે આદર જ નથી. આશ્રવને પ્રથમ વ તે જ સંવરને આદર થઈ શકે. બુદ્ધિશાળી પુરૂષે ફલ તરફ દષ્ટિ રાખે છે. હવે તે અધિકાર કેવી રીતે તે અગ્રે વર્તમાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
MARA ilantaian દેશના ૧૭.૨
સમ્યકત્વના પાંચ લક્ષણે. શમ, વેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિયે.
અલક, મધ્યમક, ઉદ્ઘલેક એ ક્રમ સકારણ છે.
શ્રી તીર્થકરપ્રભુ સમર્પિત ત્રિપદીના આધારે શ્રીગણધરદેવેએ ભવ્યાત્માઓના ઉપકારાર્થે શાસનની પ્રવૃત્તિ સતત ચાલુ રાખવા માટે, રચેલી દ્વાદશાંગીમાંના પાંચમા અંગ શ્રીભગવતીજી સૂત્રના અષ્ટમ શતકના પ્રથમ ઉદ્દેશાને પુદ્ગલ-વિષયક અધિકાર ચાલુ છે. છેલ્લા વ્યાખ્યાનમાં છેલ્લે એ વાત હતી કે તર્કવાદી એ પૂછયું. પ્રથમ દેવગતિ ન કહેતાં નારકી ગતિ કેમ કહી? કથનમાં આવે કમ શા માટે? શાસ્ત્રકારે આપેલું સમાધાન પણ જોઈ ગયા, કે બુદ્ધિશાળી આત્માઓ ફલ તરફ દષ્ટિ રાખે છે. પાપને ત્યાગ કર્યા વિના પુણ્ય થઈ શકવાનું નથી, આશ્રવ મૂક્યા વિના સંવર આચરી શકાય તેમ નથી.
પંચેન્દ્રિયના ચાર પ્રકારમાં ઓછામાં ઓછા પુણ્યવાલે પ્રકાર નારકી છે, માટે પચેન્દ્રિય એ પરિણાવેલા પુદગલેના અધિકારમાં અત્રે પ્રથમ નારકીને જણાવ્યા. ઈન્દ્રિયની ઉત્કાન્તિની અપેક્ષાએ એકેન્દ્રિય બેઈન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય પર્યત ક્રમ જણાવ્યું. પહેલાં અધક પછી મધ્યમ સ્થિતિને તિøલેક અને પછી ઉત્તમલેક છેલે જણાવ્યું. પ્રાયઃ પુદગલનું પરિણામ અશુભ હોય તેવા ક્ષેત્રને તિલક કહેવાય છે. તદ્દન અશુભ નહિ, તદ્દન ઉત્તમ નહિ તે તિøક્ષેત્ર. પુગલનું પરિણામ શુભ હોય તે ઉદ્ઘલેક. પરિણામના અધમપણ મધ્યમ પણ ઉત્તમપણાની દષ્ટિએ અધલોક વગેરે નામ આપ્યાં. ક્ષેત્રની ઉન્નતિઉત્ક્રાંતિની અપેક્ષાએ નારકી તિર્યંચ મનુષ્ય અને દેવતા એ કેમ કહેવાય. અલેકથી મધ્યમ લેકમાં વધારે શુભ પરિણામ, અધલેકમાં શુભ પરિણામ ઓછા, અધમ પરિણામ વધારે, ઉર્વિલેકમાં મધ્યમ લેકથી વધારે શુભ પરિણામ, તેથી એ ચડિયાતા કમે અધોલેક મધ્યમક ઉર્વક એ રીતે કહ્યો.
નરકનું કંપાવનારું સામાન્ય વર્ણન. નરકના જીવને જે જાતના પુદ્ગલને આહાર મળે છે, તે એ ખરાબ હોય છે કે અનંત આહાર કરે તે પણ ક્ષુધા શમે નહિ. આહાર નિરસ સુધા તીવ. નારકીજીની સુધા તૃષાની શાંતિ થાય જ નહિ. ત્યાંની અશાતા વેદનીયની ઝાંખી કલ્પનામાં પણ ન લાવી શકાય. જો કે તે બને તેમ નથી. છતાં અસત્કલ્પના કરે કે ઈ દેવ નારકીજીવને નરકમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
[૬૮]
શ્રીઅમોધ-દેશના–સ ગ્રહ. ઉંચકીને અહીં લાવે, અને ભર ઉનાળામાં ઈંટના સળગતા નીભાડામાં સુવાડે, તે તેને છ માસની ઊંઘ આવી જાય. ત્યાંનાં પુદ્ગલો એટલાં ગરમ કે ત્યાંથી આવેલા નારકીને અહીં સળગતા નીભાડામાં તે ઘસઘસાટ લાંબી ઊંઘ આવી જાય. દેવતા જેને સ્પર્શ ન કરી શકે એવો એક હજાર ભારને ગળે નારકીમાં નાંખે, તે એ ગેળે કયાં વીખરાઈ ગયે એનો પત્તો નહિ. નરકનું શીત પણું એવું કે ત્યાને નારકી જીવ અહીં હિમ પડતું હોય, ત્યારે પણ હિમાલય જેવા સ્થાનમાં ઘેનથી અને ચેનથી સૂઈ જાય. આટલી શીતતા, આટલી ઉષ્ણતા, આવી ભૂખ અને તૃષા અલેકમાં નારકીમાં છે. આ વેદનાઓ પહેલી નરક કરતાં બીજીમાં વધારે, તેનાથી ત્રીજીમાં વધારે, તેનાથી ચોથીમાં વધારે, તેનાથી પાંચમીમાં વધારે, તેનાથી છઠ્ઠીમાં વધારે, તેનાથી સાતમીમાં વધારે સમજવી. નરકમાં વેદનાના પ્રકારોમાં ક્ષેત્રકૃતવેદના અને કૃતવેદના, પરમાધામકૃત વેદના છે, તેમાં પરમાધામકૃત વેદના ત્રીજ નરક સુધી છે. પરમાઘામીએ કરેલી પીડા તેનાથી આગળની નરકની ક્ષેત્રવેદના આગળ કશા હિસાબમાં નથી. જેમ નીચે તેમ પુદગલે ખરાબ. અલક નામ જ એટલા માટે છે. અહીં તે વાયુથી તમને શાતા ઉપજે છે. ત્યાં તે વાયરો પણ અશાતા ઉપજાવે. અહીં પણ સામાન્ય અશાતા ઉપજાવનાર વાયુને “લૂ' કહે છે. નરકમાં ભયંકર ‘’ વાય. લાહ્ય લાહ્ય કરી મૂકે. નારકીને નજીકનો વર્ગ તિર્યંચ પંચેન્દ્રિયને છે. પાતાલકલશ નજીક તિર્યંચ પંચેન્દ્રિયે બહાર નારકી. તિર્યંચની નજીકને વર્ગ મનુષ્યને. પુણ્યમાં સૌથી ચડિયાત વર્ગ દેવતાનો છે. પ્રયોગ પરિણતના પુદ્ગલે આ રીતે ચાર પ્રકારના જણાવ્યા. પુણ્યના અધિકપણાની દષ્ટિએ ક્ષેત્રનું ઉત્તમપણે જણાવ્યું.
मूलं नास्ति कुतः शाखा ?
સર્વજ્ઞ ભગવાનનાં વચનથી કલ્યાણ જ થાય, પણ કેને? સૂર્ય અજવાળું આપે છે, પ્રકાશ ઉદ્યોત જ કરે છે, પણ નેત્ર જ બંધ રાખે એને એને શું ઉપગ? આંખે મીંચી રાખનારને સૂર્ય પણ અજવાળું આપી શકતું નથી. શ્રીજિનેશ્વરદેવ તારક જરૂર, પણ જેની દષ્ટિ જ કરવાની ન હોય, તેને તેઓ એકાંતે તારક છતાં ય તારક બને શી રીતે ? જેનેતર દર્શનવાળાઓએ જગતને જગતરૂપે માન્યું નથી. પૃથ્વીકાય અકાય તેઉકાય, વાઉકાય વનસ્પતિકાયને તેઓએ જી જ માન્યા નથી. હવે જ્યાં જીવ હોવાનું જ્ઞાન જ નથી, મન્તવ્ય જ તેવું નથી, દષ્ટિક્ષેત્રમાં જીવના મન્તવ્યને જ સ્થાન નથી, ત્યાં જીવ-રક્ષાના વિચારની-કલ્પનાની કલ્પના યે કયાં છે? માલ હોય તે તેના બચાવની બુદ્ધિ થાય, પણ માલ વિના બચાવ કોને? જીવ માન્યા હેય, પૃથ્વીકાયાદિમાં જીવની બુદ્ધિ હોય તે તે રક્ષાના વિચારને ઉદ્ભવ થાય, પરંતુ જીવજ માન્યા વિના રક્ષાની બુદ્ધિ થઈ શકે નહિ. ઇતરે પિતાના પરમેશ્વરને માત્ર ત્રણ જ પૂરતા ઉઘાતક માને છે. જગતમાં તે ત્રસ અને સ્થાવર ઉભય પ્રકારના જીવે છે. સંપૂર્ણ જ્ઞાની તે જ કહેવાય, સર્વજ્ઞ તે જ કહેવાય કે જે ઉભયના ઉદ્યોતક-પ્રકાશક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
દેશના–૧૭.
[૬૯] જ્ઞાતા દર્શક હેય. શ્રી તીર્થકરદે સ્થાવર તથા ત્રસ બને છને જાણે છે, જુએ છે, બચાવે છે. સ્થાવર જીની રક્ષાની વાતનું ઈતરમાં સ્વનુંય નથી, તે પછી ઉદ્ધારની વાત હોય જ કયાંથી?, મૂલ” નાસ્તિ કુતઃ શાખા?” જીવપણુંજ ન માને ત્યાં રક્ષા બચાવ વિગેરે કયાંથી હોય.
ચારે ગતિના જીવોને કાર્યક્રમ કેવો છે? જૈન દષ્ટિએ આસ્તિય કયારે મનાય? છ વરતુ આસ્તિકના લક્ષ્યમાં હોવી જ જોઈએ. ૧ જીવ છે. ૨ જીવ નિત્ય છે. ૩ જીવ કર્મનો કર્તા છે, જીવ કર્મનો ભક્તા છે, ૫ મેક્ષ છે ૬ મેક્ષના ઉપાય છે. (સભ્ય સ0) આસ્તિકને અનુકંપા થયા વિના રહે જ નહિ. તેને અંગે વિકલ્પ ખરે, પણ સમ્યકત્વના પાંચ લક્ષણને અંગે વિકલ્પ નથી. જેને અનુકંપ થાય, જેનામાં અનુકંપા હોય તે જીવની ચારે ગતિની હેરાનગતિ જાણી શકે.
નાનાં છોકરાંઓ રેતીમાં મકાન બાંધે છે, અને તેમાંથી કઈ જરા ધુળ લે તે લડી મરે, રમતને અંતે તે ધુળ વેર વિખેર કરીને જવાનું જ છે, છતાં બે ત્રણ કલાકમાં કઈ કજીયા કરે. ધુળથી કપડાં મેલાં કરે. પરિણામે નિશાળમાં શિક્ષકની સજા, ઘેર માબાપની સજા ભેગવવી પડે. ચારે ગતિમાં રખડી રહેલા જીવોની દશા આ રમતીયાળ બચ્ચાંઓ જેવી છે.
શરીરનાં રક્ષણમાં જતનમાં, રાત દિવસ લીન રહેવામાં આવે છે. શરીર ભલે વેંતનું હોય કે પાંચસે ધનુષ પ્રમાણ હોય, પણ તે ય મૂકીને જવાનું તે નક્કી જ છે. કચન, કુટુંબ, કામિની કે કાયા એ ચારમાંથી એક પણ માટે નિકાસની છૂટ નથી. આ ચારમાંથી એક પણ વરતુ ભવાંતરમાં સાથે આવવાની નથી. સાથે આવનાર બે જ ચીજ છે. પુણ્ય અને પાપ. એ ચાર માટે ગમે તેટલી મહેનત કરે પણ એ સૌ પરને કાજ છે. જ્યાં સંસારનાટકની ઘડી પૂરી થઈ એટલે રંગમાં ભંગ! કોઈ ચીજ સંગ કરવાની નથી. જનાવરમાં પણ એજ દશા છે. ચરવું, માલીકને દૂધ આપવું, સંતાનને જન્મ આપે અને છેવટે મરવું. જનાવર કેવલ જીવન પૂરું કરવા આવે છે. અરે આપણું જીવનમાં પણ છેક સામે થઈને મિલકત પડાવી લેવા તેફાન કરે, કેટે ચઢે. પશુની માફક મનુષ્ય જીવનમાં પણ જન્મવું, માત્ર ખાવું, કમાવું, પરણવું પારકા માટે ધમાલ કરવી, અને છેવટે પાપમય જીંદગી પુરી કરી ભવાંતરમાં ચાલ્યા જવુ. સમકિતીને જીવનની વાસ્તવિક દશાને ખ્યાલ આવ્યા વિના રહે જ નહિ.
આ દશા માત્ર મનુષ્ય જીવનમાં અને તિર્યચમાં જ છે એમ નથી. દેવગતિમાં પણ એ જ દશા છે. ગરીબને મરતાં વલેપોત ન હોય. શેઠીયાને વધારે વલેપાત હેય. અહીંના શ્રીમંતના વલેપાત ઉપરથી જ સમજી શકાય કે દેવતાને એ વૈભવ છોડી ચલાયમાન થતાં કેટલું દુઃખ થતું હશે? અહીં તે મરણની અગાઉથી ખબરે ય નથી. દેવતામાં મરણ વખતે બહુ દુઃખ પીડા થાય. તેમને તે છ માસ અગાઉથી ઓવનની ખબર પડે. દેવતાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
શ્રી અમ દેશના–સંગ્રહ. ખબર પડે, કે “હવે અહીંથી છ માસ પછી નીકળવાનું છે, નવ માસ ગર્ભવાસમાં ગંધાતી ગટરમાં રહેવાનું છે. ત્યારે એની કઈ હાલત થાય? એ તે વૈક્રિય દેહ છે, વજમય છાતી છે. જેથી તેના સેંકડો ટૂકડા થતા નથી. આ હાલતમાં જે દેહ ઔદારિક હોય તે છાતી ફાટી જ જાય. આસ્તિક હોય, સમકિતી હોય તેને આ ઉપરથી જીવની વાસ્તવિક દશાને
ખ્યાલ આવ્યા વિના રહે નહિ. કેટલાકે માત્ર પારકી વાત કરે છે, ડુંગરને બળતે દેખે છે, પણ પગ તળે બળતું જોતા નથી, એ કેવું ખેદજનક! દેવગતિમાં તો સુખ સાહ્યબી છે. વૈભવ છે, છતાં સમાતી તે તે ગતિથી ડરે છે. સમકિતીને ઈચ્છા હોય મોક્ષની અને દેવગતિમાં મેક્ષ માટેનાં દ્વાર તો બંધ છે. દેવગતિ એટલે એટલા લાંબા આયુષ્ય સુધી મેક્ષમાર્ગ નડિ જ. કહોને કે મેક્ષ ગીરવી મૂકાઈ ગયે છે. આથી સમકિતીને દેવગતિ પણ કંટાળા ભરેલી લાગે. એ કંટાળાનું નામ નિર્વેદ. કર્મની આધીનતા વિનાનું ચૌદ રાજલકમાં મેક્ષ સિવાય એ કે સ્થાન જ નથી. જયાં જન્મ નથી, મરણ નથી, જરા-વૃદ્ધાવસ્થા નથી, કેવલ જ્ઞાનાદિ ગુણમાં રમતાછે, કર્મ નું બીજ ભસ્મીભૂત થઈ ગયું છે, આધિ વ્યાધિ ઉપાધિ કશું જ દુઃખ નથી, એવું સ્થાન એક મોક્ષ જ છે. મોક્ષ વિના બીજી ઈચ્છા ન કરવી તે સવેગ. કર્મના કારણેથી ઉદ્વેગ તે નિર્વેદ. શમ એ કે ચાહે તેવા પ્રસંગમાં આત્મા ને ફોધ કષાય ન થાય. નરક ગતિના દુઃખેની વિચારણું તે નિર્વેદનું મુખ્ય સ્થાન આથી પ્રથમ નરક કહી, નારકી કહ્યા. હવે બાકીની ગતિનો ક્રમ અંગે વર્તમાન.
છે દેશના–૧૮ દર
આજ્ઞાસિદ્ધ પદાર્થોમાં યુકિતને આગ્રહ અયુકત છે. नेरइयपंचिदियपभोग• पुच्छा, गोयमा ! सत्तविहा पन्नत्ता, तं जहा-रयणप्पभापुढविनेरइयपयोगपरिणयावि जाव अहेसत्तमपुढविनेरइयपंचिंदियपयोगपरिणयावि,
સ્વરૂપે સર્વ આત્મા સમાન છે. શ્રી તીર્થ કરદેવ સ્થાપિત શાસનની પ્રવૃત્તિ માટે, ભવ્યાત્માઓના કલ્યાણાર્થે શ્રી ગણધર મહારાજાએ શ્રીદ્વાદશાંગી રચી. દ્વાદશાંગીમાં પાંચમા અંગનું નામ શ્રીભગવતીજી સૂત્ર છે. છત્રીસ હજાર પ્રશ્નોત્તરના સંગ્રહરૂપ આ મહાન ગ્રંથ છે. એ પ્રશ્નના પ્રણેતા શ્રીગૌતમસ્વામીજી ઉત્તરદાતા ભગવાન શ્રી મહાવીરદેવ. અહીં શ્રીભગવતી સૂત્રના આઠમા શતકના પ્રથમ ઉદેશાને અધિકાર ચાલી રહ્યો છે. એમાં પુદ્ગલ પરિણામને વિચાર ચાલે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
દેશના–૧૮.
[૭૧]
જે સ્વરૂપથી વિચારવામાં આવે તે નિગોદથી માંડીને સિદ્ધના જીવ જીવથી સમાન છે. અસંખ્યાત પ્રદેશ વિનાને તેમજ કેવળજ્ઞાન, કેવળ દર્શનવાળી રિધતિ વગરનો સ્વરૂપે કઈ પણ જીવ નથી. બધા સ્વરૂપે સરખા છે. આવરણ-વાદળાં ખસે એટલે દિવસે જરૂર સૂર્યને પ્રકાશ પ્રગટ થાય. જયાં કમાડ ઉઘાડવાથી પ્રકાશ પડતું હોય ત્યાં કમાડે દીવાને
કર્યો એમ કહી શકાય. જે આત્માએ ભવ્ય છે, જે આત્માઓ આવરણ તેડીને કઈ પણ કાળે કેવળજ્ઞાન પામવાના છે ત્યાં તે કેવલજ્ઞાન છે. આવરણે કેવળજ્ઞાન કયું છે એ સ્પષ્ટ છે. પણ અભવ્ય માટે પ્રશ્ન થાય કે એને તે કદી કેવળજ્ઞાન પ્રાપ્ત થવાનું જ નથી. ત્યાં કેવળજ્ઞાન કયા આધારે મનાય ? અને છે, તે રોકાયું કેમ? કેઈ સમુદ્રના તળીએ સોનાની ખાણ છે. હવે એ સેનું બહાર નીકળવાનું નથી, એ સેનાનો ઘાટ કદી ઘડાવાને નથી. છતાં શું એ સોનું સોનું ન કહેવાય? ગમે ત્યાં રહેલા સેનાને સેનું કહેવું તે પડે જ. શાસ્ત્રષ્ટિએ અભવ્યને પણ જ્ઞાનાવરણય કર્મ પાંચેય પ્રકારે છે. કેવલજ્ઞાનાવરણીય કર્મ તે છે જ આત્મસ્થિતિની અપેક્ષાએ. અભવ્ય જીવ પણ કેવળદર્શનમય જ છે. સૂક્ષ્મલબ્ધિ અપર્યાપ્ત અવસ્થાને પ્રથમ સમયને આત્મા તથા સિદ્ધઅવસ્થાને આત્મા બંને સ્વરૂપે સરખે છે.
એકેન્દ્રિયપણું બેઈન્દ્રિયપણું તેઈન્દ્રિપણું ઐરિન્દ્રિયપણું પંચેન્દ્રિપણું તેમાં દેવપણું મનુષ્યપણું, તિર્યચપણું નારકીપણું આ તમામમાં પુગલ પરિણામને અંગે જ ફરક છે.
સંજ્ઞા હોય ત્યાંજ અસર થાય. સૌથી પ્રથમ સ્વાભાવિક પુદગલ પરિણમન છે. અનાજની ઉત્તિમાં સી પ્રયત્ન હોત નથી. પાછળથી લણાય, દળાય, રેટ થાય, પરંતુ ઉત્પત્તિ સ્વાભાવિક. એકેન્દ્રિયથી યાવત્ પંચેન્દ્રિય પર્યત જીવ આહારના મુદ્દગલે ગ્રહણ કરે તે સ્વાભાવિક. દાણુ મનુષ્ય પણ ખાય, પશુ પંખી પણ ખાય, ખવાતા દાણું એક સરખા, પણ પરિણમન ખાનારના શરીર મુજબ થાય. જે જાતિ હોય તે જાતિના દેહને યોગ્ય પરિણમન થાય. એકેન્દ્રિયમાં કાયાની અપેક્ષાએ પાંચ પ્રકારે છે. એકેન્દ્રિમાં જે નામે પાડ્યાં ત્યાં પાછલ “કાય” શબ્દ સૂચવે છે, કે તેના શરીર જ તે રૂપ છે? પૃથ્વીકાય એટલે પૃથ્વીરૂપ જેનું શરીર છે તે. અપકાય એટલે પાણી રૂપ કાયા ધરાવનાર. તેઉકાય એટલે અનિરૂપ જેનું શરીર છે તે. વાઉકાય એટલે જેનું શરીર જ વાયુરૂપ છે. વનસ્પતિકાય એટલે વનસ્પતિ જ જેનું શરીર છે તે.
પંચેન્દ્રિયમાં ચાર ભેદ. એ ચાર સ્થાનમાં બે પ્રકાર. ઉત્કૃષ્ટ પાપવિપાક ભેગવવાનું સ્થાન,ઉત્કૃષ્ટ પુણ્યવિપાક ભેગાવવાનું સ્થાન. જેમ ઉત્કૃષ્ટ તેમ ઉત્કૃષ્ટથી ઓછું પણ અધિક પાપ વિપાક ભેગવવાનું સ્થાન, તથા અધિક પુણ્યવિપાક મેળવવાનું સ્થાન ઉત્કૃષ્ટ પાપવિપાક ભેગવવાનું સ્થાન નરક છે, ઉત્કૃષ્ટ પુણ્યવિપાક ભેગવવાનું સ્થાન સ્વર્ગ છે. અધિક પાપવિપાક ભેગવવાનું સ્થાન તિર્યચપણું છે, અધિક પુણ્યવિપાક ભેગવવાનું સ્થાન મનુષ્યપણું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
F
શ્રીઅમોધ-દેશના-સંગ્રહ. નારદી, તિર્યચ, મનુષ્ય ને દેવ, આ ચાર ભેદ આ રીતિએ છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય ચઉરિન્દ્રિયમાં આ ચાર ભેદ કેમ નહિ? આ શંકાનું સમાધાન એ છે કે સંજ્ઞી પણ વિના ઉત્કૃષ્ટ પુણ્યવિપાક ઉત્કૃષ્ટ પાપવિપાક અધિક પુણ્યવિપાક અધિક પાપવિપાક ભેગવવાના પ્રસંગ આવે નડિ, અને પંચેન્દ્રિય પણ વિના સંજ્ઞીપણું હોય નહિ. સંજ્ઞા વિના સુખદુઃખને અનુભવ થાય નહિ. આ વાત દુન્યવી દષ્ટાંતથી સમજી શકશે. નાનુ બાલક શ્રીમંતનું હોય કે નિર્ધનનું હોય, તે ઉછેરે છે, પણ પિતપોતાની સ્થિતિને તેઓને ખ્યાલ નથી. સાધનની તીવ્રતા મંદતા એના હૃદયને અસર કરતાં નથી. બાપે કરોડ ખેયા કે કરોડની કમાણી કરી હેય, એકે ય ની અસર બાલકના મન પર કે શરીર પર થતી નથી, કેમકે તેને તેનો ખ્યાલ નથી. બાલકને સંગ્રહણી વ્યાધિ થયે હય, વૈધે “સંગ્રહણી થયાનું કહ્યું-જણવ્યું પણ હોય, વ્યાધિના સ્વરૂપનું ભાન તેને ન હોવાથી પિતે બેલે કે મને સંગ્રણી થઈ છે, પણ રેગને અંગે બાળકને ચિંતા હોય નહિ. ચિંતા માબાપને હેય. વ્યાધિની ભયંકરતાનું એ બાલકને ભાન નથી માટે તેને ચિંતાની અસર નથી.
જુલમીને ધિક્કાર છે! ભયંકર પાપીઓનું વિપાકેદ સાંપડેલું કુદરતનું કારગ્રહ નરક છે. કરેલા કર્મોનાં ફળથી ગુનાની સજામાંથી કદાચ દુનિયાદારીમાં છટકી શકાય, પણ કુદરતના સામ્રાજ્યમાં તેવી પોલ નથી. દુન્યવી વ્યવહારમાં તે પોલ શું બખેલ પણ નભે. કેઈ ગુનેગારે કેટલી વખત છૂટી જાય છે. પૂરવાના અભાવે છૂટી જાય, લાંચ રૂશ્વત આપને સ્ટી જાય. બધા ગુનેગારો પકડાય છે એવું પણ નથી. કુદરતના રાજ્યમાં તે ગુને કર્યો કે નેંધ થાય જ, કર્મને બંધ થાય જ, અને જે કર્મને બંધ તે ભેગવટે વિપાક સમયે ભગવો પડે.
નાનાને ન્યાય મેટાઓ કરે, મેટાને ન્યાય અધિકારી કરે, અધિકારીને ન્યાય રાજા કરે, પણ રાજાના અન્યાયને ચુકાદે કોણ આપે? નરકાદિ ગતિનું મન્તવ્ય જ સત્તાની શયતાનીયત ઉપર અંકુશરૂપ છે. જે દુર્ગતિ જેવી ચીજ મનાય જ નહિ, પછી તો સત્તાની શયતાનીયત સાવ નિરંકુશ થાય. સત્તાને દુરૂપયોગ કરતાં વિચાર ન કરે એને માટે દુર્ગતિ તૈયાર જ છે. તમે પચેન્દ્રિય એટલે વધારે સામર્થ્યવાળા, વધારે સત્તાવાળા, એટલે તમે જે એ કેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિયને કચરે છુંદો પીલે દાબો એવું કરો તે તમે પણ સત્તાને દુરૂપયેગ કર્યો કહેવાય. દુરૂપયેગ કરનાર માટે દુર્ગતિ છે જ. થોડા સમયના મળેલા અધિકારમાં ઉપકાર ન કરે તે અધિકારીના અધિકારમાંથી આદ્ય “અ” ને લેપ થાય છે અને એ અધિકારીના લલાટમાં “ધિકાર” રહે છે, અર્થાત તે ધિક્કારને પાત્ર બને છે. રાજા પ્રજાને લૂંટે તેને જુલમી કહીએ તે પછી પંચેન્દ્રિય જીવે પિતાથી ઓછી ઈન્દ્રિયવાળા જી ઉપર જુલમ ગુજારે, સેટે ચલાવે શારીરિક કૌટુંબિક આર્થિક વ્યાવહારિક લાભ માટે તેને કચ્ચર થાણ કાઢે તે કેમ જુલમી નહિ? પિતાથી હલકી પાયરીએ રહેલા છ ઉપર જુલમ વર્તાવનારને ખરેખર ધિકાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
દેરાના-૧૮,
કુદરતના ઈન્સાફમાં સુકા ભેગું લીલું બળતું નથી. કુદરતને ઈન્સાફ શેખે છે. ત્યાં સુક્કા ભેગું લીલું બળતું નથી. નરક એ તીવ્રતમ પાપવિપાક મેળવવાનું સ્થાન છે. એ વિચારી ગયા. નરકો સાત છે. ત્યાં અત્યંત ઠંડી અત્યંત ગરમી છે. એ ઠંડી, એ ગરમી, શરીર ઉપર કેવી અસર કરે તેવી અસર બીજા સ્પર્શથી નથી થતી. હલકાપદાર્થ તથા ભારે પદાર્થની અસર તે અડ્યા પછી થાય, પણ અડ્યા વિના અસર કરનાર ઠંડી તથા ગરમી છે. ટાઢ તથા ગરમીને કઈ લેવા બોલાવવા જતું નથી, એ તે આપોઆપ આવીને અસર કરે છે. ત્યાંનું ક્ષેત્ર જ એનું શીત અને ઉષ્ણુ છે, કે જેથી ત્યાંનાં તાપ તથા ઠંડીને સંતાપ સહન કરે જ પડે, એ વેદના ભોગવવી જ પડે. ત્યાં સુધી તથા તૃષાનું પણ દુઃખ તે છે. ભૂખ તરસ કામે લાગે છે, પરંતુ ટાઢ તથા તાપ તે પ્રતિક્ષણે ભેગવવાં જ પડે છે.
આજ્ઞાસિદ્ધ તથા હેતુ સિદ્ધ પદાર્થો. શાસ્ત્રોમાં બે પ્રકારના પદાર્થો છે, કેટલાક પદાર્થો એવા છે, કે જે માત્ર શ્રધ્ધાથી જ મનાય, આજ્ઞાથી જ માનવા પડે. અભવ્યે કદી ઊચા આવવાના જ નહિ, અને ભવ્ય ઊંચા આવવાના. આ ભેદ અનાદિના છે. જીવની લાયકાત સ્વભાવ ફરતા નથી. નાલાયકપણું હોય તે તે તેવું જ રહે છે. અભામાં મોક્ષે જવાની લાયકાત નથી તે નથી જભવ્ય અભવ્યને વિભાગ જ્ઞાનીના વચનથી જાણી શકાય. જે પદાર્થો આજ્ઞા કે શ્રદ્ધાગ્રાહ્ય છે, તેવા પદાર્થની યુક્તિમાં ઉતરવું નહિ. યુક્તિમાં ઉતરતાં યુક્તિ રકાય, ખલિત થાય, તે સામાના હૃદયમાં અશ્રદ્ધા ઉન્ન થાય. પૃથ્વીકાય અપૂકાય તેઉકાય વાયુકાય સુધીમાં નિગદ ન માની, પણ વનસ્પતિકાયમાં માની. અહી યુક્તિ કામ લાગે નહિ. પાણી પરિણામાન્તર પામે. પાણીનાં પુદ્ગલેએ લાકડું બનાવ્યું, પણ પાણી સ્વતંત્ર લાંબી મુદત ન ટકે. પરિણામાન્તર થાય તે તે ટકે. આમ યુક્તિ લગાડતાં પૃથ્વીકાયમાં વાંધ આવે. કેમકે પૃથ્વી સ્વાભાવિક લાંબી મુદત ટક્નારી છે. ભવ્ય અભવ્ય છના ભેદ આજ્ઞાએ સિદ્ધ છે, એમ સમજાવાય. બધું આજ્ઞાસિદ્ધ પણ નથી. જે પદાર્થો હેતુ તથા દષ્ટાંતથી સાબિત થાય છે તે રીતિએ સમજાવવા.
સાત નરપૃથ્વીનાં રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા, મહાતમપ્રભા, વગેરે નામો તે પૃથ્વીના પુદગલેને અનુલક્ષીને છે. તેને અંગે આગલનું વર્ણન અગ્રે વર્તમાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
દેશના–૧૯
સમૂછમ તથા ગર્ભજ ક્યાં કયાં છે?
પુણ્યાઈ વધે તેમ આગળ વધાય. શાસનની સ્થાપના પ્રસંગે, શ્રી ગણધર મહારાજાએ, ભવ્યાત્માઓના ભદ્રા, શાસન પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે જે દ્વાદશાંગી રચી, તેમાંના પાંચમા અંગના અષ્ટમ શતકના પહેલા ઉદ્દેશાને અધિકાર ચાલુ છે. તેમાં પુદગલ પરિણામને વિષય ચાલુ છે. પ્રોગપરિણામે પરિણત થયેલા ભેદોને અગે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યત મુખ્ય તયા પાંચ પ્રકાર જણાવ્યા. એકેન્દ્રિય જાતિમાં પણ પૃથ્વીકાયાદિ પાંચ પ્રકારની વિચારણા કરવામાં આવી. વિકલેન્દ્રિય એટલે બેઈન્દ્રિય,તેઈન્દ્રિય ચૌરિન્દ્રિય તે સંબંધી કહેવાયું. એકેન્દ્રિયમાં જેમ સૂક્ષ્મ તથા બાદર એ ભેદ છે, તે ભેદ વિકલેન્દ્રિયમાં કેમ નહિ? જીજ બેઈન્દ્રિયમાં આવે કયારે ! એ પ્રશ્ન જ પ્રથમ પ્રશ્નને ઉત્તર છે. પુણ્યની અધિકતા થાય, ત્યારે જ બાદર એકેન્દ્રિયમાંથી જીવ બેઈન્દ્રિયમાં આવી શકે. એકેન્દ્રિયમાં સ્પર્શમાત્રનું જ જ્ઞાન હતું. હવે બેઈન્દ્રિયમાં સ્પર્શ તથા રસનું એમ બે ઈન્દ્રિયનું જ્ઞાન થયું. એટલી આત્મશુદ્ધિ અધિક થઈ. અનંતગુણ ઉપશમને અંગે જ એ કેન્દ્રિપણામાંથી બેઈન્દ્રિયપણામાં અવાય. એ રીતિએ આગળ આગળ સમજી લેવું. આકાર દષ્ટિએ બેઈન્દ્રિય તેઈન્દ્રિય અને ઐરિદ્રયના અનેક પ્રકારે છે. પંચેન્દ્રિયના ચાર પ્રકાર, નારકી, તિર્યંચ, મનુષ્ય ને દેવતા. નારકી. જીને દુઃખ ભેગવવાનાં સ્થાને જુદા જુદા હેવાથી ત્યાંના સાત ભેદ જણાવ્યા. નરક સાત છે. નારકી પછી તિર્યંચના ભેદ જણાવ્યા.
પંચેન્દ્રિયમાં તિર્યંચને એક ભેદ છે. . तिरिक्खजोणीयपंचिदियपओगपरिणयाणं. पुच्छा, गोयमा ! तिविहा पन्नत्ता, तं जहाजलचरपंचिंदियतिरिक्खजोणिय० थलचरतिरिक्ख० पंचिंदिय० खहचरतिरिक्खपंचिंदिय० .......વં વહયરાત્રિા
મધ્યમસર પુણ્ય પાપનાં પૂલ ભોગવવાની ગતિ તિર્યંચગતિ છે. એકેન્દ્રિયથી ચોરેન્દ્રિય પર્વતની ગતિ પણ તિર્યંચગતિ કહેવાય, પરંતુ અહીં પંચેન્દ્રિય તિર્યંચની વાત છે. જેવી પાંચ ઈન્દ્રિયે મનુષ્યને છે, તેવી જ પંચેન્દ્રિય તિર્યંચને છે. તિર્યંચના અનેક ભેદે પ્રત્યક્ષ છે. સિવિદ પન્ના” એમ કહ્યું છે.
તિયના મુખ્ય ત્રણ પ્રકાર. ૧ જલચર ૨ સ્થલચર ૩ અને બેચર. જલમાંજ ઉપજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
--- --
—--
- -
-
—
દેશના-૧૯.
[૫] વધે જીવે તે જલચર, જમીન ઉપર ચાલનારા સ્થલચર, આકાશમાં ઉડનારા ખેચર. જીવનના અંતે
વા મતિઃ સા ગતિઃ' જેવી મતિ તેવી ગતિ થાય છે. જેવી શ્યામાં મરણ થાય તેવી વેશ્યાવાળા બીજા ભવમાં જીવ ઉત્પન્ન થાય છે. એક વખત કેવલજ્ઞાની ભગવાન પાસે બે શ્રાવકો પિતાના ભવ સંબંધી પ્રશ્ન પૂછવા ગયા. દવાખાનાનું જ્યાં પાટીલું હોય ત્યાં પ્રશ્ન દવાને લગતા કે
વ્યાધિને લગતે હોય? વકીલને ત્યાં પ્રશ્ન કાનૂની હોય. જ્ઞાની પાસે તે ધર્મ સંબંધ જ પ્રશ્ન હોય કે “મારો ઉદ્ધાર કયારે” એને મેક્ષ વિના અન્ય પ્રશ્ન હોય જ નહિ. તુલસા પર પ્રસન્ન થયેલ દેવે વરદાન માગવા કહ્યું. સુલસાએ શું માંગ્યું હતું? માગવામાં પણ બુદ્ધિ જોઈએ. કાછીઆને ત્યાં તરીયાં, ભીડ મળે, ઝવેરી પાસે ઝવેરાત મળે. માગનારાઓએ સ્થાન જોઈને માગણી કરવી જોઈએ. સુલસાએ તે કહી દીધું, કે “મારે જે જોઈએ છે તે તારાથી અપાય તેમ નથી.” શ્રાવક શ્રાવિકાને જોઈએ શું? મેલ. મેક્ષ આપવાનું સામર્થ્ય દેવતામાં નથી, તે નથી જ. એ પિતે જ રખડપટ્ટીમાં છે. એ બિચારે બીજાને મોક્ષ કયાંથી આપે?
પિલા બે શ્રાવકોએ કેવલી મહારાજાને પૂછયું. ભગવાન! અમારે મોક્ષ કયારે થશે? કેવલી મહારાજાએ એકને સાત ભવે મોક્ષ પ્રાપ્તિ, તથા બીજાને અસંખ્યાતા ભવે મોક્ષ પ્રાપ્તિ કહી. બન્ને શ્રાવકોએ શ્રવણ કરી અને આનંદ પામી ત્યાંથી નીકળ્યા. પિતાને મોક્ષ છે, એટલું નક્કી થયું એટલે ભવ્યાત્માને આનંદનો પાર નહિ.
છાની પરિણતિમાં પલટો આવે છે. ' જેને સાતભવે મોક્ષ કહ્યો, તેણે તે વચનને અવળા રૂપે પરિણમાવ્યું. એણે એવું વિચાર્યું, કે કેવલજ્ઞાનના વચનમાં કદી ફરક પડતો નથી. હું ગમે તેવા પાપ કરૂ તે પણ સાતના આઠ ભવ થવાના નથી. અને ગમે તેટલે ધર્મ કરું તે પણ સાતના છ ભવ થવાના નથી. આવું વિચારી, એ તો ધર્મ કરતું બંધ થયે, અને ધર્મથી પડવા માંડે. પછી પૂછવું શું? પરિણામે એ પતિત થયે, કે મરીને સાતમી નરકે તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળે નારકીપણે ઉખન્ન થયે. બીજો શ્રાવક કે જેને અસંખ્યાત ભ કર્યા પછી મેક્ષ કહેવામાં આવ્યું છે, તેણે વિચાર્યું કે, કેવળીનું વચન તે અન્યથા થતું નથી, માટે અસંખ્યાતા ભવે તે થવાના જ, પણ ઉદ્ધાર તે નકકી જ છે, તેમ તેટલો સમય સુખશાંતિને મેળવવાને, અગર અસંખ્યાત ભવને ઉકેલ જલદી લાવવાને ઉપાય પણ ધર્મજ છે ને! ધર્મથી કલ્યાણ છે, એ પણ કેવલજ્ઞાનીનું જ વચન છે. આ રીતે એ બીજાએ કેવલજ્ઞાનીના વચનને સીધે અર્થ કર્યો, અને પિતે અસંખ્યાત ભવ સાંભળ્યા, માટે અધિક ધર્મ કરવા લાગ્યું. તેણે નિરતિચારપણે બારેય વ્રતનું પાલન કર્યું. દાનાદિ ધર્મની આરાધના કરી. છેલ્લે સમયે તેણે અનશન કર્યું. દુનિયામાં કહેવત છે કે “આંગણે બેરડી ન રાખવી.” એમાં દુન્યવી હાનિ પ્રત્યક્ષ છે. અહીંઆ અનશન કરનારને પણ બેરડી નડી. બરડીમાં એક પાકેલું બોર હતું, તે બારમાં મરતી વખતની ક્ષણે તેને જીવ ગયે. એજ અવસ્થામાં અવસાન થયું, અને તે શ્રાવક મરીને બેરડીમાં કીડે થયે. ભવિતવ્યતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
-
- *
*
-
-
-
—
—
* *
*
*
શ્રી અમેધ–દેશના–સંગ્રહ.
-
---
-
--
---
-----
———
-
----- -
-
-
મુજબ બને જાય છે. પછી તે તેને જીવ એકેન્દ્રિયાદિમાં ખૂબ રવ, અને અસંખ્યાત ભો પૂરા કર્યા. જ્યારે પેલા ભાઈસાહેબને તે તે વખતે પહેલા ભવના પહેલા સાગરોપમના આયુષ્યમાં પહેલું પલ્યોપમ હજુ પૂરું થયું નથી. આ દષ્ટાંત તે પ્રાસંગિક જણાવ્યું અહીં આપણે મુદ્દો બીજો છે. જે જે ગતિમાં રાગ થાય, તેવી લેયા જ્યાં હોય ત્યાં, તેવી ગતિમાં રખડ્યા વિના ટકે નહિ. જલચર, સ્થલચર, બેચરને અંગે વિચારણા ચાલી રહી છે.
જલચરાદિનું વર્ણન. જળચર, સ્થલચર, ખેચર છે સંમૂચ્છિમ અને ગર્ભજ એમ બે પ્રકારે છે. માતા પિતાના સંગ વિના આપોઆપ ઉત્પન્ન થાય તે મૂચ્છિમ, અને માતાપિતાના સંયોગથી ઉત્પન્ન થાય તે ગર્ભજ. એકેન્દ્રિય, બેઈન્દ્રિય તેઇદ્રિય, ચઉરિંદ્રિય તિર્યચે સંમૂછિમ જ હેય છે. ગર્ભજ તિર્ય“ચે પંચેન્દ્રિય જ હોય છે. મસ્યાદિ જલચર સંમૂછિમ તથા ગર્ભજ બન્ને પ્રકારના હોય છે. સ્થલચરના ત્રણ ભેદ, ભુજપરિસર્પ તથા ઉરપરિસર્પ તથા ચતુષ્પદ ચાર પગવાળા ગાય ભેંસ શ્વાનાદિ તે ચતુષ્પદ. સર્પને પગ નથી, તે પેટે ચાલે છે. તે ઉરપરિસર્પ, તથા હાથથી ચાલે તે ભુજપરિસર્પ, જેમકે નેળીઓ ઉંદર ખીસકેલી કાકીડો વગેરે. જેમ જલચર સંમૂ૭િમ તથા ગર્ભજ છે, તેમ ઉર પરિસર્પ તથા ભુજપરિસર્પ તથા ચતુષ્પદ તેમાં પણ તે બે પ્રકાર ખરા. ખેચર આકાશે ઉડનારા પંખીઓમાં પણ તે બે પ્રકારે છે. તિર્યંચ પંચેન્દ્રિયને અંગે આટલું જણાવ્યા બાદ વિશેષ અધિકાર અગ્રે વર્તમાન.
maailmaan દેશના ૨૦. ૨
मणुस्सपंचिंदियपयोगपुच्छा, गोयमा ! दुविहा पन्नता, तं जहा-समुच्छिममणुस्स० गम्भवकंतियमणुस्स० ।
જ્યણાની જરૂરિયાત ઇન્દ્રિયની સાથે મનને ગણનામાં કેમ ન ગયું? શાસનસ્થાપના પ્રસંગે ભવ્ય જીના ઉપકાર માટે શાસનની પ્રવૃત્તિ ચલાવવા શ્રી તીર્થકર દેવના મુખકમલથી ત્રિપદી પામેલા શ્રી ગણધર મહારાજાએ રચેલી શ્રી દ્વાદશાંગીમાં શ્રીભગવતીજી પાંચમું અંગ છે. તેના આઠમા શતકના પહેલા ઉદેશાને અધિકાર ચાલે છે. પુદ્ગલ પરિણામને વિષય ચાલી રહ્યો છે. શબ્દાદિ વિષયે પાંચ હેવાથી તેને જાણનાર, તેને ગ્રહણકરનાર ઈન્દ્રિયે પણ પાંચ છે. તેથી જેના પણ પાંચ પ્રકાર. કેટલાક જીવે માત્ર સ્પર્શનેન્દ્રિયવાળા તે એકેન્દ્રિય, કેટલાક છે સ્પર્શનેન્દ્રિય તથા રસેન્દ્રિય ધરાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
દેશના—૨ ૦.
ER
[es]
તે ખેઇન્દ્રિય, એ રીતિએ પચેન્દ્રિય પર્યંત જીવેના પાંચ પ્રકાર જણાવ્યા. અહીં કોઈને એમ શંકા થાય, કે પાંચ ઇન્દ્રિયને અનુલક્ષીને પાંચ પ્રકાર જણાવ્યા, તે મનને ઉદ્દેશીને છઠ્ઠો પ્રકાર કેમ ન જણાવ્યા ? કેટલાકને મન હેાય છે, કેટલાકને નથી હેતુ, છતાં છઠ્ઠો ભેદ કેમ નિડુ ? મન એ પણુ જ્ઞાનનુ સાધન તે ખરૂ ને! રસનાથી ખાટા મીઠા વગેરે રસનું, ધ્રાણે દ્રિયથી સુગ ંધ દુર્ગ ધનુ, ચક્ષુથી આકાર, વસ્તુ, શ્રોત્રથી શબ્દનું, સ્પર્શથી ગરમ, ઠંડા વગેરે વિષયનું જ્ઞાન થાય છે, તેમ મનથી પણ જ્ઞાન થાય છે. મનુષ્ય ભલે અહીં બેઠા હોય, પણ મુંબઈ, અમદાવાદ પાલીતાણાની મનથી કલ્પના કરે છે, અરે ત્યાંની શેરીઓને પણ કલ્પે છે. ગામ નગર પટ્ટા વિષયાદિની હાજરી ન હેાય, અને સંકલ્પ કરવા, કલ્પના કરવી, તે પ્રભાવ મનના છે. સ્વપ્ન શાના આધારે છે? સ્વપ્નમાં વિષયે બધા દૃશ્યમાન થાય છે, ઇંદ્રિયા તે નિંદ્રિત છે, પણ તે વખતે વ્યાપાર મનના જ છે.
શ્રુતજ્ઞાનની વિશિષ્ટતા.
શાસ્ત્રકાર મહારાજા કહે છે' કે, જ્ઞાન પાંચ પ્રકારના છે. ૧ મતિજ્ઞાન ૨ શ્રુતજ્ઞાન ૩ અધિજ્ઞાન ૪ મનઃપવજ્ઞાન અને ૫ કેવલજ્ઞાન. આ પાંચ જ્ઞાનમાં દીપતું તે માત્ર શ્રુતજ્ઞાન છે. જ્ઞાનના સ્વરૂપની દૃષ્ટિએ કેવલજ્ઞાન મેટું ખરૂં, પરન્તુ દુનિયાના હિતની અપેક્ષાએ મેટામાં મોટું સ્વપર પ્રકાશક માત્ર શ્રુતજ્ઞાન છે. કેવલજ્ઞાન પણ શ્રુતજ્ઞાન પછી ! આત્મીય દૃષ્ટિએ કેવલજ્ઞાન શ્રેષ્ઠ, દુનિયાની દૃષ્ટિએ શ્રુતજ્ઞાન શ્રેષ્ઠ. ખીજા કેવળીએ વખતે ઇંદ્રોની હાજરીનેા નિયમ નથી, પરંતુ શ્રી ગણધર દ્વાદશાંગી રચે, તે વખતે ઈંદ્રોની હાજરી હાય જ, શ્રુતજ્ઞાનની ઉત્પત્તિરૂપ શાસ્ત્રોની રચના ગણધરો કરે છે. તે વખતે વાસક્ષેપથી ભરેલે ત્રજમયથાલ લઈને ઈંદ્રો ઉભા રહે છે. શ્રુતજ્ઞાનના આવે! મહિમા છે. આવુ Rsિમાવાળુ શ્રુતજ્ઞાન મનનાજ આધારે રહે છે. શાસ્ત્રકારોએ પણ શ્રુતજ્ઞાનને ‘મુથના મટ્ટિય' મહદ્ધિક કહ્યું છે. શ્રુતજ્ઞાન મેળવ્યા વિના કેવળ જ્ઞાન છે કયાં ? નજ સાંપડે. કેવલજ્ઞાન એ મૂંગાએ ગાળ ખાધા જેવું છે. કેવલજ્ઞાની લેાકાલેાક કેવલજ્ઞાનના આધારે જાણે, પણ તેના પ્રકાશ શ્રુતજ્ઞાનદ્નારા છે. સ્વ-પર પ્રકાશક શ્રુતજ્ઞાન છે. આવુ શ્રુતજ્ઞાન મનના આધારે જ છે. શબ્દ ઉપરથી અર્થ સમજવા એ મનનું કામ છે. પ્રશ્નકારને પ્રશ્ન કહા કેશકાકારની શંકા.કહે, કે આ મનને અંગે જવાના છઠ્ઠો ભેદ કેમ ન કહ્યો? ઉત્તર એજ મનની બાહ્ય રચના નથી. ઈંદ્રિયાની ખાદ્ય રચના છે. આથી મનને ઇન્દ્રિયોની હરોળમાં શી રીતે ગણાય ? ઈન્દ્રિયાને અંગે તે આત્મા તે તે ઇન્દ્રિયાના ઉપયોગવાળા થાય, ત્યારે તેને તેનેા ક્ષયે પશમ થાય, પણ મનને અંગે માથ રચના જ નથી, તે ઉપકરણ · પણ શી રીતે મનાય ? મનની ખાહ્ય રચના નથી, માટે તેને અનિન્દ્રિય કહેવાય છે. મનને ઈન્દ્રિય તરીકે ગણવામાં આવ્યું જ નથી. આથી જીવને છઠ્ઠો ભેદ કે જીવની છઠ્ઠી જાત કહેલ નથી. પંચેન્દ્રિય સિવાયના વર્ગના જીવેાને મન નથી. કેટલાક મનવાળા, કેટલાક મનુ વગરના એ ભેદ પંચેન્દ્રિયમાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
[૮]
શ્રી અમલ-દેશના-સ ગ્રહ.
-
-
—
--
-
-- -
-
-
-
-
--
-
-
--
જયણ વગર થતી કાતીલ હિંસા.
તિર્યચના ભેદોમાં જલચરાદિ ભેદ તથા તેમાં ય સંમૂર્છાિમ અને ગર્ભ જ એવા બે પ્રકારે જણાવી ગયા. મનુષ્ય ગર્ભજ કે સંમૂર્ણિમ જે હેય, તે પણ પાંચ ઈંદ્રિયવાળા જ હેય. જયણાની કેટલી જરૂર છે તે વિચાર! જાણુ વગર કેવી હિંસા લાગે છે તેની કલ્પના કરે! કેઈએ પીશાબ કર્યો હોય તેના ઉપર પિશાબ કરે છે, પરંતુ પેશાબ, ઝાડ, થુંક, બળખા, લેમ્બ, પિત્ત, કફ વગેરે માર્ગમાં જેમ તેમ, જ્યાં ત્યાં નાંખે, તેમાં બે ઘડીમાં અસંખ્યાતા સંમૂર્ણિમ મનુષ્ય ઉપજે છે, તેનું ભાન છે ? આમાં જયણા ન સચવાવાનું કયું કારણ છે? પીસાબ થુંકલેશ્માદિ સૂકી જમીનમાં નાખી, તેના ઉપર ધૂળ ન નાખી શકે? પેશાબ, થંડીલ ઉપરા ઉપરી ન કરે તે એમાં કયું કષ્ટ છે? કહે કે માત્ર ઉપગની જ ખામી છે. જયણ ન પાળવાની બેદરકારીથી અસંખ્યાતા સંમૂચ્છિમ મનુષ્યની ઉત્પત્તિ અને ઘાત આપણા લીધે જ થાય છે. માખી વગેરે મરે તેની આયણ લઈએ, અને સંમૂર્છાિમ પંચેન્દ્રિય મનુષ્યને કચ્ચરઘાણ નીકળે, તેની ફીકર નહિ એમને? એઠી ભજનની થાળી, પીધેલા પાણીને એઠા પ્યાલા જે કેરા ન કર્યા હોય, ઊલટી, પેશાબ, થુંક વગેરે વગેરેમાં અસંખ્યાત સંમૂર્ણિમ મનુષ્યની ઉત્પત્તિ છે, માટે એવી વિરાધનાથી ડરવાનું છે. શું તેમાં છત્પત્તિ નથી માનતા? તમારી બેદરકારીથી પ્રથમ તે એ જ પ્રશ્ન થાય ને! જો છત્પત્તિ માને છે, તે જયણ માટે દરકાર કેમ નહિ? બીજી તરફ તમારી કાળજી ઓછી નથી. દરદથી પીડાતાં છતાં કંદમૂળ, મધ વગેરે નથી ખાતા, પણ લીલકુલની ફિકર છે? ચીકણી જગ્યાએ ચૂને લગાડ્યો? લીલફૂલની વિરાધના તે કહો કે ઉપગની ખામીને લીધે જ છે. આપણું પેશાબ વગેરેમાં અન્તતમુહૂત્ત માં ૪૮ મીનીટની અંદર પંચેન્દ્રિય સંમૂર્ણિમ મનુષ્ય પેદા થાય છે.
કેટલીક વખત રૂઝાવટ, એ ઘાતક થાય છે. માતાપિતાના સંયોગ વગર ઉત્પન્ન થનારા જો સંમૂર્છાિમ છે. આ જીવે, ઓલાદની પરંપરા વિનાના છે. તેઓ આપઆપ શરીર બાંધી શકે છે. સંમૂર્ણિમ જીને ગર્ભસ્થાનની જરૂર નથી. આવા સંમૂર્ણિમને અંગે વિચારીશું તે ધ્યાનમાં આવશે, કે કેટલીક વખત રૂઝાવટ, એ ઘાતક થાય છે. એક ઘેડાને ચાંદુ પડયું. ઊંટવૈધે સલાહ આપી કે દેડકાં ઉત્પન્ન થાય તેવી જગ્યાની માટી ત્યાં લગાડવી. ત્યારે સારા વૈદ્ય કહ્યું, ‘રૂઝ આવશે રૂઝ આવશે એમ ધારીને જે એ માટી લગાડયા કરીશ, તે એ ઘડે મરવાનેજ. કેમકે એ માટી એવી છે, કે માટી જ્યાં ચેપડવામાં આવશે, ત્યાં વરસાદ આવશે ત્યારે પાણી પડવાથી કેહવાટ થશે, અને એ ભાગમાં દેડકા ઉત્પન્ન થશે. તાત્પર્ય એ કે જેમ પંચેન્દ્રિય તિર્યંચે સંમૂષ્ઠિમ હોય છે, તેમ પંચેન્દ્રિય મનુષ્ય પણ સંમૂર્ણિમ હોય છે. મનુષ્યના અશુચિ પાર્થે પિશાબ, ઝાડો, થુંક, લેમ્બ, બળ, વીર્ય રૂધિર ને પરૂ આદિમાં તે ઉત્પન્ન થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
દેશના-૨૧.
卐
[૯]
‘મનુ'ના સતાનેા તે મનુષ્યા એવી ‘મનુષ્ય' શબ્દની વ્યુત્પત્તિ છે. ‘મનુ' નામની વ્યક્તિનાં સંતાન, તે મનુષ્યે થયા એમ કહેવામાં આવે છે, પણ તે વાત ખરી નથી. ગજની ઉત્પત્તિ માત્ર ગજથી જ છે, જ્યારે સમૂમિની ઉત્પત્તિ ગર્ભજ તથા સમૂર્ચ્છિમ બને દ્વારા છે.
ગર્ભમાંથી ઉપજે છે, માટે સમન એટલે મનવાળા એવું નામ ન રાખતાં, ગર્ભજ નામ રાખ્યું. આપણે। મુદ્દો પુદ્દગલ પરિણમનના છે. આ બધેય મુદ્દો એ છે કે, જેવા પુદ્ગલે પરિણ્માવાય તેવા તેવા આકારની પ્રાપ્તિ થાય. ‘દેવ’ એવા શબ્દ શા માટે રાખ્યો ? સ્તવવા ચેાગ્ય, અધિક પુણ્યવાળા, તેવી સાહ્યબીવાળા જે હાય, તે દેવ. અધિક પુણ્યથી દેવલેકમાં જે ઉત્પન્ન થાય, તેવી જાતની સુખસામગ્રી જ્યાં છે, ત્યાં ઉત્પન્ન થાય તે દેવ. દેવતામાં એકલા પંચેન્દ્રિયા છે. તે સબધી વિશેષ અધિકાર અગ્રે વર્તમાન.
wm
દેશના-૨૧
देवपंचिंदियपओगपुच्छा, गोयमा ! जहा - भत्रणवासिदेव पंचिंदियपयोग०
चउन्त्रिहा पन्नत्ता, ส एवं जाव वेमाणिया ।
નરક સાત શાથી ?
શ્રીશાસન સ્થાપના સમયે, ભવ્યાત્માઓના હિતાર્થે, ત્રિપદી પામીને શ્રીગણધરદેવે એ રચેલી દ્વાદશાંગીમાંના પાંચમા અંગ શ્રીભગવતીજી સૂત્રના આઠમા રાતકને પહેલે ઉદ્દેશો ચાલુ છે. તેમાં પુદ્ગલના અધિકાર છે. દુઃખ ભોગવવાને અંગે આપણે જોઇ ગયા, કે ઉત્કૃષ્ટ પાપના વિપાક લેાગવવાનું સ્થલ નરક છે. નરક પણ સાત છે, અને તેમાં પણ અધિક અધિક વેદના. એકથી ખીજીમાં અધિક, ખીજીથી ત્રીજીમાં અધિક, એમ સાત નરક સુધી અધિક વેદનાએ રહેલી છે. જેમ પાપના પ્રકારોમાં ફેર, પાપ વખતના સ ંચેગ, લેશ્યા ભાવનામાં જેવી તીવ્રતા મંદતા, તે રીતે તેના વિપાકમાં (ફળમાં) પણ ફરક સમજવે. ગહત્યા એ ભયંકર પાપ છે. એ પાપ કરનારને નરક મળે એ વાત ખરી, પણુ અહીં તે વિપાક એછાવત્તાના આધાર, કઇ નરક મળે એને આધાર પાપ કરતી વખતના પરિણામની તીવ્રતા તથા કઈ લાલચથી ગર્ભ હત્યા કરે, કેઇ બેવષુપ્રાઈથી ગડયા કરે. તેમાં ક્રિયા સરખી છતાં પાપમાં, પાપના ફુલમાં ફરક પડવાને. રાજાની પટરાણીનેા ગર્ભગાળી નાખવા અન્ય શાકય
મદતા પર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
-
--
-
-
-
[૨૦]
શ્રીઅમેઘ-દેશના-સંગ્રહ. રાણીએ પ્રયત્ન કરે, અજાણપણે પણ ગર્ભહત્યા થાય. આ રીતિએ ક્રિયા સરખી; છતાં પાપ બંધમાં તથા પરિણામમાં ફરક જરૂર પડશે. હિંસાદિ બધા દેશે માટે તેમજ સમજી લેવું. આથી નરક સાત માનવી પડી. નરક સંબધી આપણે વિચારણા કરી ગયા છીએ.
પંચેન્દ્રિયમાં નરકની વિચારણા પછી હવે તિર્યંચની વિચારણા લઈએ. સાપ, ઘે, કબૂતર, સમડી, ગાય, ઘેડા આ બધા તિર્ય જ ગણાય. તિર્યંચ પંચેન્દ્રિયના ત્રણ ભેદ. જલચર, સ્થલચર, બેચર મનુષ્ય પંચેન્દ્રિયના બે ભેદ. ૧ સંમૂર્ણિમ અને ગર્ભજ સમૂર્ણિમ મનુષ્યનું જઘન્ય શરીર અંગુલના અખાતમા ભાગનું છે, એનું જઘન્ય આયુષ્ય અંતમુહુર્ત માત્ર, મૂર્છાિમ પાંચ ઈંદ્રિય હોય, પરંતુ મન નથી.
દેવલોકના ભેદે શાથી? જેમ પાપના પ્રમાણમાં ફરક તેમ પુણ્યના પ્રમાણમાં ફરક હય, તેથી તેના ફલના પ્રમાણમાં પણ ફરક હોય. ઉત્કૃષ્ટપુણ્ય ભેગવવાનું થાન દેવલેક છે. ઉત્કૃષ્ટપુણ્ય પણ એકસરખું હેતું નથી. એક મનુષ્ય બારે ય વ્રત અંગીકાર કરે છે, કે જેમાં બ્રહ્મચર્ય પાલન આવી જાય છે. એક મનુષ્ય માત્ર બ્રહ્મચર્યનું પાલન કરે છે, અન્યત્રત અંગીકાર કરતું નથી. ઈતર સંપ્રદાયમાં કઈ પંચાગ્નિતપ કરી, તેઓના મત મુજબ ઉપવાસોની તપશ્ચર્યા કરી, અકામ નિર્જરા કરે છે. ઉત્કૃષ્ટ પુણ્યમાં પણ એ વસ્તુ પ્રમાણ હેય, તેથી તેના ફલને ભેગવવાનાં સ્થાને પણ તે મુજબના કામે માનવા જોઈએ. સમ્યગૃષ્ટિ વૈમાનિક વિના બીજું આયુષ્ય ન બાંધે એવું કહેવું છે. બીજા કર્મબંધના વિષમાં નિયમ નિયત, એમ શાસ્ત્રોમાં વિહિત છે. પણ શાસ્ત્ર જણાવે છે કે આવ્યુયને બંધ કયા વખતે થાય એને નિયમ નથી, તેમજ મરણ કયારે થાય તેની કોને ખબર છે? આયુષ્ય તથા મરણ માટે નિયમ નથી. પૌષધ કરનારાઓ “વર ને હું પમાગો’ વિ૦ સંથારા પિરસીની ગાથા વિચારી લે.
સમકિતીને વૈમાનિક વિના આયુષ્યને બંધ હેય નહિ.
જેને સવયકત્વની પ્રાપ્તિ થઈ જે જીવાદિ તને યથાર્થ સમજતો થયે, તેને બે વાત તે લક્ષ્યમાં હોય જ, ૧ મેળવવા લાયક માત્ર મોક્ષ જ છે. શાશ્વતસ્થિતિ શાંતિ સુખ માત્ર મોક્ષમાં જ છે. મેક્ષ માટે જ મોક્ષના ઉપાયે જે જે હોય તે આચરવાના છે.
૨ યદિ મોક્ષ ન મેળવી શકું, તથાવિધ સાધનસામગ્રી સંગ સામર્થ્યના અભાવે સમયના અભાવે તત્કાલ મોક્ષ ન મેળવી શકું, તે પણ દુર્ગતિમાં તે ન જ જઉં, જાઉં તે સગતિમાં જઉં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
દેશના-૨૧.
[૮૧]
મક્ષ જવાની ઈચ્છાવાળા માટે, મેક્ષ માટે સતત્ પ્રયત્ન કરનારા આત્મા માટે, સ્વર્ગ–દેવલેક એ વિસામા રૂપ છે. મહાન પુણ્યદયે મનુષ્યજીવન સદ્ધધર્મપ્રાપ્તિ સાનુકૂલ સદગતિના કારણરૂપ સઘળા સંગ સંપ્રાપ્ત કર્યા, પછી ય પ્રમાદવશાત્ સાધ્ય ન સધાય, સદગતિ ન સાંપડે, મેશગમનનું પ્રસ્થાન ન થાય, અને દુર્ગતિના સાધન ઉભા કરી દુર્ગતિએ જવાય, તે પછી માને કે ધમ્યુસનું ધૂળમાં જવાનું. ગતિની કંઈ મોનેપિલી નથી. ચૌદપૂવ પણ ચૂકે તે મેળવેલું બધું ય મૂકે, અને એ પણ દુર્ગતિ પામે. અમુક પુયસંચય યેગે પાછળથી ચૂકેલે આત્મા માને કે રાજાને ઘેર હાથી થાય, કે શહેનશાહને ઘેર શ્વાન થાય. ભલે એ શ્વાનને રાણીના ખેાળામાં બેસવા મળે, એ હાથીને સારા શણગારે સાંપડે, પણ એ આખાય ભવમાં વળ્યું શું? મુદ્દો એ છે કે રખેને મારી દુર્ગતિ ન થાય એ વાત લક્ષ્યમાં હોવી જોઈએ.
શ્રીમતીનું દૃષ્ટાંત. શ્રીમતી શ્રાવિકાના દયની સ્થિતિ વિચારે. ડગલે ને પગલે કાર્યમાત્રમાં નવકાર ગણવા એ એનું વ્યસન છે. એમાં તેણી તન્મય છે. એને ભર્તાર વિચિત્રકર્મસંગને લીધે તેણીને મારી નાંખવાની ઇચ્છા ધરાવે છે. એક ઘડામાં સર્પ મૂકી ઘડે બંધ કર્યો, અને પ્રકાશ જ્યાં ન પહોંચે તેવા ઓરડામાં તે ઘડો રાખવામાં આવે છે. સ્ત્રીને સંહાર કરવા સજજથયેલે સ્વામી શ્રીમતીને આજ્ઞા કરે છે, “એરડામાં રહેલા ધડામાંથી ફૂલની માળા લાવ જે.” સતી પ્રતિવ્રતા શ્રીમતીના હૃદયમાં લેશ પણ શંકા નથી. હવામીની પુષ્પમાલા લાવવાની આજ્ઞા પિતાના જ ઘરમાંથી અંધારા ઓરડામાંથી પુષ્પમાલા લાવવી તેમાં ભયને અવકાશ નથી. શ્રીમતી નિઃશંકપણે તરત તે ઓરડામાં જાય છે. અંધારામાં દોડી જાય છે, ત્યાં તેને “રખે મરી જવું” એ ફીકર નથી. દુર્ગતિને ડર ચાલુ હોવાથી નવકાર તે ચાલુ ગણે જ છે. નવકાર ગણાતી ગણતી તેણું ઓરડામાં જાય છે, ઘડે ઉઘાડે છે, સાચે જ સર્પ ફૂલની માલા બની જાય છે, અને આવા બનાવના પગે સ્વામી પણ સમકિતી બને છે. તાત્પર્ય એ કે શુદ્ધ વાહિને માનનાર, જીવાદિ તત્ત્વોને માનનાર આત્મા છે મોક્ષને, અને દુર્ગતિથી તે ખાસ ડેરે. સમકિતી માટે વૈમાનિક વિના આયુષ્યને બંધ નહિ, એવો નિયમ શાથી એ આથી સમજાશે.
દેવતાના ભેદે. દેવતાના ચાર ભેદ છે.
૧. ભવનપતિ. ૨. વ્યંતર. ૩. તિષી અને ૪. વૈમાનિક ભવનપતિના દર ભેટ છે. ૧. અસુરકુમાર, ૨ નાગકુમાર, ૩ સુવર્ણકુમાર, ૪ વિધુત્કુમાર, ૫ અગ્નિકુમાર, ૬ દ્વિપકુમાર, ૭ ઉદધિકુમાર, ૮ દિ શિકુમાર, ૯ પવનકુમાર; અને ૧૦ સ્વનિત (મેઘ) કુમાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
[૮૨).
શ્રી અમેધ-દેશના-સંગ્રહ વ્યન્તરના બે ભેદ છે. ૧. વ્યંતર, ૨. વાણવ્યંતર,
વ્યંતરના આઠ ભેદ છે. ૧. પિશાચ, ૨ ભૂત ૩ યક્ષ, ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ જિંપુરૂષ, ૭ મહેરગ; અને ૮ ગંધર્વ.
વાણુવ્યંતરના આઠ ભેદ છે. ૧ અણપન્ની, ૨ ૫ણપન્ની, ૩ ઈસીવાદી, ૪ ભૂતવાદી, ૫ કંદિત, ૬ મહાકંદિત ૭ કેહંડ; અને ૮ પતગ.
જોતિષીના પાંચ ભેદ. ૧ ચંદ્ર, ૨ સૂર્ય, ૩ ગ્રહ, ૪ નક્ષત્ર અને ૫ તારા. વૈમાનિક દેવતાના બે ભેદ. ૧ કપ પપન્ન; અને ૨ કપાતીત.
કપપપન્ન-દેવકના ૧૨ ભેદ છે. ૧ સૌધર્મ ૨ ઈશાન ૩ સનકુમાર ૪ મહેન્દ્ર ૫ બ્રહ્મલેક ૬ લાંતક ૭ મહાશુક્ર ૮ સહસ્ત્રાર ૯ આનત ૧૦ પ્રાણુત ૧૧ આરણ; અને ૧૨ અયુત.
કલ્પાતીતના બે ભેદ. ૧ નવ વૈવેયક અને ૨ પાંચ અનુર. નવરૈવેયકનાં નામે.
૧ સુદર્શન ૨ સુપ્રતિબુદ્ધ ૩ મને રમ ૪ સર્વભદ્ર ૫ સુવિશાલ ૬ સુમનસ ૭ સૌમનસ ૮ પ્રિયંકર; અને ૯ નંદીકર.
પાંચ અનુત્તર વિમાનનાં નામે.
૧ વિજ્ય ૨ વિજયંત ૩ જયંત ૪ અપરાજિત; અને પ સર્વાર્થસિદ્ધ દેના આટલા ભેદમાં સમકિતી વૈમાનિક–દેવલોકમાં જ જાય. પ્રથમ ભવનપતિના દશ ભેદ, વ્યંતરના ૮ ભેદ, અને જ્યોતિષીના પાંચ ભેદ, એ વેવીશ ભેદમાં, ત્યાં સમકિત ન જાય, પણ એવું આયુષ્ય બાંધે કે એથી આગળ વધીને વૈમાનિક દેવલેકે જ જાય.
સમકિતીની લેશ્યા કઈ છે? લેશ્યા છ છે. ૧. કૃષ્ણલેશ્યા, ૨ નલલેશ્યા, ૩ કાતિલેશ્યા, ૪ તેજલેશ્યા ૫ પદ્મશ્યા; અને ૬ સુફલલેશ્યા. સમ્યગ્દષ્ટિ આત્મા તેલેક્ષાથી હલકીલેશ્યામાં ન હેય. સમકિતીને તેજલેશ્યા કાયમ ન હોય સમ્યગ્દષ્ટિ માટે તે શાખ-છાપરૂપ કહેવત છે કે “સમકિત દષ્ટિ જીવડે, કર કુટુંબ પ્રતિપાળ; પણ અંતરથી ન્યારો રહે, જેમ ધાવ ખેલાવત બાળ”. શેઠાણું પિતાના પુત્રની જે માવજત કરે છે, તેનાથી દેખીતી રીતે કેઈ ગુણ અધિક માવજત ધાવમાતા કરે છે, પણ તેને હેતુ ભિન્ન છે. જે એ ધાવમાતા એમ કરે તે પરિ ણામે પિતાનાં સંતાનનું શું થાય? આજીવિકા અટકે એટલે પિતાનાં સંતને પણ રખડે જ ને ધાવમાતાની હાદિકપ્રીતિ તે પિતાનાં જ સંતાન પર છે. સમષ્ટિ આત્માની પરિસ્થિતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
*
--
દેશના-૨૨.
[૩] પણ ધાવમાતા જેવી છે. સમ્યગ્દષ્ટિ જીવનું હાદિક આકર્ષણ તે ધર્મકાર્યો પરત્વે જ હેય છે, પણ સાંસારિક કાર્યો પણ એને સંયેગવશાત્ કરવાં તે પડે જ છે. એ કાર્યોમાં એને લેશ પણ રસ હેતે નથી. સાંસારિક કાર્યો કહે કે એ કરતો નથી, પણ એને એ કરવાં પડે છે. એનું મનવ્ય ભિન્ન છે. સાંસારિક કાર્યો કરે છે ખરો, પણ ત્યાં માને છે એમ કે, “શું કરૂં? લાચાર છું છૂટકે નથી, કરવું પડે છે !” વગેરે ધાર્મિક કાર્યો તે ખાસ કરતાં જ જોઈએ એવું એનું સુદઢ મન્તવ્ય હોય છે, અને જ્યારે જયારે તક મળે ત્યારે ત્યારે તે તેમાં જોડાય છે. આ સમગદષ્ટિ આત્મા વૈમાનિક વિના બીજું આયુષ્ય ન બાંધે. તેની તેજલેશ્યા તિષની તેજેશ્યા કરતાં ચઢિયાતી હેય. સમ્યકત્વ વિના પુણ્ય બાંધનારા જીવે જગતમાં નથી, એમ ન કહી શકાય; કારણ કે અકામનિર્જરથી પણ પુણ્ય બંધાય છે.
અકામનિર્જરાનું પણ સામર્થ્ય તે પ્રમાણમાં માનવું પડશે. તિર્યંચગતિમાં વિના ઈચ્છાએ પણ દુઃખ ભગવ્યું, તેથી પાપનો કમ સંચય તૂટ ઘણે, કર્મબંધ થયે એછે, તેથી થઈ કર્મનિર્જ, અને તેથી જ બાદરમાં ચર્મચક્ષુથી દેખી શકાય તેવા શરીરમાં આવવાપણું થયું. અકામનિર્જર ખુબ વેદાય તે વ્યંતરપણું મળે. અકામનિર્જરાની કિંમત કેટલી બધી અ૫ છે, તે વિચારી લે. અકામ નિર્જરાથી મેહનીયની સીત્તેર કલાકેડીની સ્થિતિમાંથી ઓગણત્તેર કડાકડીની સ્થિતિ તૂટે છે. અકામ નિર્જરાનું સામર્થ્ય ન માનીએ તે એગણેત્તેર તૂટવાની વાત અસંગત ગણાય. મનુષ્યગતિની અપેક્ષાએ અકામનિર્જરાનું પૂલ ઓછું નથી. મનુષ્યપણાની અકામનિર્જરાના ફલરૂપે દેવલોકનાં ત્રેવીશ સ્થાને છે. દશ ભવનપતિ, આઠ વ્યંતર અને પાંચ તિષ્ક, એ રીતે ત્રેવીશ સ્થાને છે. મનુષ્યપણાની સકામનિર્જરાના ફલરૂપે બાર દેવલોક મળે. નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાને, એ રીતે છવીશ સ્થાને છે. કેટલીક વખત છે અમુક પ્રકારે મરે છે, તેથી પણ અકામનિર્જરા થાય છે, અને વ્યંતરપણું તે મળી જાય છે.
સકામ નિર્જરી કરનાર સમ્યગદષ્ટિ તે વૈમાનિકમાં જ જાય છે. દેવતાના મુખ્યદે જણાવવામાં આવ્યા. પેટભેદ સંબંધી અધિકાર અગ્રે વર્તમાન.
છે દેશના રર. છે
भवणवा सिदेवपंचिदिय पुच्छा. गोयमा ! दसविहा पन्नत्ता, तंजहा-असुरकुमारा जाव थणियकुमारा
આયુષ્ય કર્મનું કામ જીવને જકડી રાખવાનું છે. લૌયનાથ શ્રીતીર્થર-દેવેએ તીર્થની સ્થાપના કરી, ત્યારે એ તીર્થ એ શાસનની પ્રવૃત્તિ, ભવ્યાત્માઓના લાભાર્થે ચાલુ રાખવા શ્રી ગણધર મહારાજાએ શ્રી દ્વાદશાંગીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
[૮] .
શ્રીઅમેધ-દેશના-સંગ્રહ. રચના કરી. એ પરમ–તારક-શ્રીદ્વાદશાંગીમાં શ્રીભગવતીજી સૂત્ર પાંચમું અંગ છે. જે શ્રીમહાવીરમાહારાજાના હસ્ત-દીક્ષિત એકને કેવલજ્ઞાન થયું છે, તે શ્રીગૌતમ-સ્વામીજીએ પૂછેલા અને તેના શ્રી મહાવીર દેવે આપેલા ઉત્તરે એવા છત્રીસ હજાર પ્રશ્નોત્તરનો મહાન ગ્રંથ તે પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્ર એ સૂત્રના આઠમા શતકના પ્રથમ ઉદેશામાં પુદ્ગલવિષયક અધિકાર ચાલી રહ્યો છે.
પુદ્ગલના મુખ્ય પ્રકાર ત્રણ છે. સ્વભાવ-પરિણત, પ્રગ-પરિણત અને મિશ્ર-પરિણત. છના ભેદ જાતિની અપેક્ષાએ પાંચ છે. એકેન્દ્રિયાદિ પાંચ જાતિ છે. કાયાની અપેક્ષાએ છ પ્રકાર પૃથ્વીકાયાદિ સ્થાવરના પાંચ ભેદ અને બાકીના બધા ત્રસકાયમાં સમાય. એ રીતે ત્રસકાયને એક ભેદ એમ કાયાની દષ્ટિએ છકાય છે યાને જીવેના છ પ્રકાર પણ ગણાય. કાયાને વિભાગ જાતિને વિભાગ કર્યા પછી જ કરે વાજબી ગણાય. જાતિની અપેક્ષાએ જીવેના પાંચ પ્રકાર છે. જાતિ પાંચ છે. જેને ઈદ્રિ પાંચ હોય તેને પંચેન્દ્રિય કહેવાય. આંધળાંને કે બહેરાને ચૌરિન્દ્રિય નહિં કહેવાય, કેમકે ઇન્દ્રિયના સ્થાને ઉપગ વગરની પણ ઈન્દ્રિય આકારરૂપે તે છે ને? નિર્માણ નામ કર્મ ચક્ષુ, શ્રોત્રાદિની રચના કરે છે. નિર્માણ કર્મ તે ગુલામ છે. ઈન્દ્રિયેના આદેશ અનુસાર કરવાનું કામ નિર્માણ કર્મનું છે. ચક્ષુ તથા શ્રૌત્રને ક્ષયે પશમ (પાપ કર્મનું એ છાપણું) થયે ન હોય તે તેને ઉપગ ભલે ન હેય પણ નિર્માણ નામકર્મના કારણે રચના તે થાય જ. ગતિ નામકર્મની આખી વ્યવસ્થા અહીં માનવી પડશે. આયુષ્યને બંધ જમ્બર ચીજ છે. કેવલજ્ઞાનીને મોક્ષ નિયત થયે, શાશ્વત્ સુખ મેક્ષમાં જ છે, પરંતુ આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી કેવલજ્ઞાનીને ય મોક્ષ મળી શકે નહિ. નિર્મલ કે મલિન અવસ્થામાં પૂરાયેલા જીવને ધરી કે પકડી રાખવા તે કામ આયુષ્ય કર્મનું છે. નારકીને નારકીને નરકમાં દુઃખની પરાકાષ્ઠા છે, લાહ્ય લાહ્ય સળગે છે, ત્રાહી ત્રાહી પિકારાય છે, પણ ત્યાંથી છૂટકારે નથી. નરકાયુનું કામ નારકીને જીવને, આયુષ્યના છેલ્લાં સમય સુધી જકડી રાખવાનું છે. ગતિ નામ કર્મને લીધે જીવ તે તે ગતિમાં જાય છે.
સજજન અપકારી પ્રત્યે ઉપકાર કરે તે ઈશ્વરનું વલણ કેવું હોય?
અશાતાને ઉદય હોય ત્યારે આપોઆપ તે સંયોગ ઉભું થાય પેશાબ કરવાની શંકા કાચી હોય તે પણ તે સમયની તેવા પ્રકારની પરિપકવતાએ મનુષ્ય પેશાબ કરવા જાય, બેસે ત્યાં છાપરા ઉપરથી ખીસકેલી નળીઉં પાડે છે, પેલાને તે નળીઉં વાગે, તે ઘવાય અને આયુષ્ય પૂર્ણ થયું હોય તે મરી પણ જાય. નળીઉં પાડનાર ખીસકોલી કે પક્ષીને કણ બેલાવવા ગયું હતું, અશાતાના ઉદયે જ બધું આવી મળ્યું, કહે કે કર્મ ફળ્યું એક યાચકને આખે રેલે મળે, અને એક રડતે પાછો જાય, તેમાં કંઈ કારણું ખરું કે નહિ?, બે યાચકમાં દાતારને એકે ય સંબંધી નથી કે દુશમન નથી. સામાના અંતરાયને પશમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
દેશના-૨૨.
અને ઉદય એજ ત્યાં કારણ છે. ઈતિરે ત્યાં ઈશ્વરને આગળ કરે છે. જે એમ માનીએ તે કર્મ જેવી ચીજ મનાય નહિ. બકરીને કસાઈ મારે છે, મનુષ્યને કઈ ખુની મનુષ્ય મારે છે; એ બકરી અને મનુષ્ય બને પાપનો ઉદયે જ મરે છે. કારણભૂત કર્મ છે તેમાં ઈશ્વરને વચ્ચે લાવવાનું કોઈ કારણ નથી. કર્તા, હર્તા ઇવરને માનીએ તે, તે પછી કસાઈ કે ખુની બિન ગુનેગાર જ ગણશે, કેમકે ત્યાં પ્રેરણ ઈશ્વરની જ ને! જલાદ ફાંસી દે છે તે ન્યાયાધીશના હુકમથી દે છે, એમાં જલ્લાદ પિતે વધ કરનાર નથી. વધના હુકમને અમલ તે કરે છે. પ્રશ્ન આગળ વધી શકે છે. સજા કરનાર ન્યાયાધીશને કર્મ બંધન ખરું કે નહિ? દષ્ટાંત એકદેશી ય ન હોય. ચંદ્ર નાને મોટો થાય છે, તેમ ચંદ્રમુખીમાં થતું નથી, પણ સૌમ્યતાની દષ્ટિએ “ચંદ્રમુખી' કહેવાયેલ છે. ન્યાયાધીશ ન્યાય ચૂકવવાનું કાર્ય પણ દુન્યવીવ્યવહારથી જ કરે છે ને ! શહેનશાહતને વફાદાર રહીને, ન્યાયના દેખાવ પૂર્વક તે કરી કરે છે. ન્યાયાધીશ વફાદારીના સોગન લે છે ખરે, પણ વફાદારી કોની?, શહેનશાહની, અને શહેનશાતની; નહિ કે પ્રજાની. અરે પ્રજાની વફાદારીમાં પણ મુખતા સ્વદેશની, અને પરદેશને અંગે બધી છૂટ. આ તે રાગદ્વેષની બાજી છે. બીજે સ્થાન ન પેસે એની કાળજી શેરીને શ્વાન કાયમ રાખે છે. અર્ધી પણ એવી જ લડાલડી ચાલુ છે. રાજ્યના રક્ષણ માટે બધી ય વ્યવસ્થા છે. જે ઈશ્વરને કર્તા માનીએ તો તેને કર્મ લાગે કે નહિ? જો એમ કર્મ લાગ્યાનું ન માનીએ તે પછી કર્મ વસ્તુ જ ઊડી જશે, કર્મ તે છે જ. પ્રત્યક્ષમાં કઈ વસ્તુ અને પ્રશ્ન નથી, અર્થાત્ પ્રત્યક્ષમાં પ્રશ્ન હેય નહિ. પાણી ઠારનાર શાથી?, અગ્નિ બાળનાર શાથી, એ પ્રશ્ન જ ન હોય, કેમકે પ્રત્યક્ષ છે. જગતમાં સુખ દુઃખ તે પ્રત્યક્ષ જ છે. સુખ દુઃખ કર્મદત્ત કે ઈશ્વરદત્ત એ પ્રશ્ન પછીને છે, પણ સુખ દુઃખ તે પ્રત્યક્ષ છે જ ને ! દુનિયામાં પણ વ્યવહાર છે કે સંતાન બધાં સરખાં ગણવાં જોઈએ એમાં એકને બધું અપાય, એક તરફ આંખમીંચામણ થાય તે ત્યાં તરત ભેદને આરેપ થાય છે. આ વહાલે, આ અળખામણે એમ કહેવાય છે. દુનિયા પર કહે છે કે, તમે એકને વહાલે ગણે છે, એકને અળખામણે ગણે છે. ગરાસિયાને મેટો પુત્ર વહાલું લાગે છે, વાણિયાને નાના પુત્ર વહાલું લાગે છે. ઈશ્વર માટે પણ જે તે એકને સુખ આપે, એકને દુઃખ આપે તે એ પણ એવો ભેદ રાખે છે એમને ? જે કર્માનુસાર' કહીએ તે ય પ્રશ્ન પરંપરા ઊભી જ છે. તેવા તેવા કર્મોની પ્રેરણાને પ્રેરક જે ઈશ્વર, તે ફલ જીવને શા માટે? વળી કર્મ જેવી ચીજનું અસ્તિત્વ થયું તે ઈશ્વરને કર્મ લાગે કે નહિ? વિધવિધ પ્રેરણ કર્યું જાય છતાં કર્મ ન વળગે? દુનિયામાં કઈ સજન ઉપર “તમે પણ મારા તારને ભેદ રાખે છે” એવો આક્ષેપ કરે તે તેણે મરવા જેવું થાય, તે પછી ઈશ્વરને તે વહાલા, અળખામણને ભેદ હોય? સજજને તે અપકારી પર પણ ઉપકારી હોય છે, કારણકે એમને સ્વભાવ જ એ છે. :
એક વખત એક લશ્કરી અધિકારી ચાલ્યા જાય છે. રસ્તામાં કોઈક મનુષ્યને લેતાં એને કાંઈક હેમ ગયો એટલે એ તેને સજા કરા ચાલે છે. પાછલથી કઈ સારા મળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
[૬]
શ્રીઅમેધ-દેશના–સંગ્રહ.
સજાના મારથી ઘવાયેલ પિલા મનુષ્યને સાજે કર્યો. ફરી એ પ્રસંગ બન્યું કે પેલા લશ્કરી અમલદાર તે ઘોડેસ્વારીમાં છે તે વખતે તેને પગ પેંગડામાં કઢંગો ભરાઈ ગયે છે. ઘેડ થાભ નથી, દેડયે જ જાય છે. એની તાકાત નથી કે પગ કાઢી શકે. જેને સા કરી હતી એ જ મનુષ્ય અનાયાસે આવી પહોંચે છે, અને જેણે સજા કરી હતી, જેણે અપકાર કર્યો હતો, તેને પગ તે સજજન પેંગડામાંથી કાઢે છે. પેલા લશ્કરી અમલદારને તે પિતાને સ્વભાવ મુજબ ઊલટું માઠું લાગ્યું કે જેના પ્રત્યે પોતે અપકાર કર્યો છે, તેનાથી બચાયું તેના કરતાં મૃત્યુ સારૂં! સજજને અપકારીને ઉપકારને માર મારે છે. ઈશ્વરમાં તે આ ગુણ, અપકારી ઉપર પણ ઉપકાર કરવાનો ગુણ ઉત્કૃષ્ટ હોવો જોઇએ. જંગલી રાજે પણ ધાવણું કે નાનાં બાળકોને ફાંસીની સજા કરતા નથી, ત્યારે ઈશ્વર તો ધાવણા બાળકોને તે શું, પણ ગર્ભમાં રહેલાને ય મારી નાંખે છે, આ કઈ હાલત! તાત્પર્ય કે ઈશ્વર બનાવનાર નથી પણ બતાવનાર જરૂર છે. જીવાદિ ત, પાપ પુણ્ય મેક્ષ, મોક્ષના ઉપાયે બતાવનાર ઈશ્વર જ છે. ઈશ્વર તે નિરંજન, નિરાકાર છે; પણ દેરાસર, પૂજા પ્રતિષ્ઠા આદિનું સ્થાને ત્યારે જ છે કે જે ઈશ્વરને બતાવનાર માનવામાં આવે છે.
કર્મ ઉદયાનુસાર જીવ તે તે ગતિમાં ગમન કરે છે. ધાણાપંથીઓ (બ્રાહ્મણે) પિતાનું પેટ ભરવા માટે ઇશ્વરને આગળ કરે છે. તેઓ કુદરતમાં જ્યાં ત્યાં પોતાના લાગા ઈશ્વરને નામે લાગુ કરે છે, ત્યાં ત્યાં સીમંત, જન્મ, લગ્ન, મરણના તમામ સમયે, અને મરણ પછી પણ કાયમ શ્રદ્ધાના નામે તેઓ પ્રજાને ચૂસે છે. આ કયારે બને? જે ઈશ્વરને આગળ ન કરે તે તેમને કોણ આપે. મનુષ્ય દારૂ પીએ, અને મગજ ગાંડું થાય એ દેષ ઈવરને?, સાકર ખાવાથી ઠંડક થાય; મરચું ખાવાથી બળતરા થાય એમાં ઈશ્વરને શું લાગે વળગે? વારૂ! જગતને કયે ઈશ્વર? કૃષ્ણ, રામ, ઈસુ, અલ્લા કે જરથોસ્ત? ચિઠ્ઠી કોણ નથી લખતું? પિપ પણ ચિઠ્ઠી હુંડી લખે છે ઈશ્વરના નામે ધૂતવાના ધંધા બધાને ત્યાં ચાલુ છે.
ઇશ્વરના નામે ધાગાપંથીઓના ધંધા. વડોદરામાં એક દક્ષિણી મરાઠા જ્ઞાતિને હતે. તેને બાપ મરી ગયે. પ્રથમ પોતે શ્રીમંત હતું, પણ આ વખતે સ્થિતિ ઘસાયેલી હતી. હવે બાપની સેજ (શમ્યા) પૂરવા જાય તે ખરેખરા બે હજાર રૂપીઆ જોઇએ. જ્યારે શા પૂરવાની વિધિ કરે તે પિતાની પ્રતિષ્ઠા પ્રમાણે કરવું જ પડે. ગોર લાગે છેડે તેમ નહોતું, અને તે પારાવાર ચિંતા થઈ; પણ તે વખતે એક મિત્ર મળે. તેણે યુક્તિ બતાવી, અને કહ્યું કે કામ થવા સાથે આબરૂ પણ રહેશે; તેવી યુક્તિ-ચાવી બતાવી દીધી. એ દક્ષિણી તે ગેરને ત્યાં ગયો અને તેણે કહ્યું ગોર મહારાજ! મારે બાપ પકકો અફીણી હતે, માટે આ ચાર તેલા અફીણ તરત ખાઈ જાએ, જેથી જલદી મારા બાપને પોંચે. તે સ્વર્ગમાં અફીણ વિના ટાંટીઆ ઘસતે હશે. ગોરે કહ્યું “એમ કાંઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
--- -
3
દેશના-૨૩.
[૮] અફીણ પહોંચે? દક્ષિણીએ કહ્યું: “તે પછી શમ્યા કયાંથી પહોંચે ? તાત્પર્ય કે બેય પિતા પિતાની સ્થિતિ રજૂ કરે છે. પરિણામે ગેરને ત્યાં આવેલી કોઈ બીજાની શય્યા પેલે દક્ષિણ પિતાને ઘેર લાવીને તેજ રજૂ કરે છે, આપે છે, આબરૂ જાળવે છે, અને ગોર પણ અફીણ ખાવાની આવી પડેલી આફતથી પિતાને ઉગારે છે. તાત્પર્ય કે જે ધાગાપંથીઓ (બ્રાહ્મણો) ઈશ્વરને કર્તા ન મનાવે તે હુંડી કયાંથી લખે? હુંડી વિના આ બધું મળે ક્યાંથી?
ગતિનામ કર્મના ઉદયે પુદગલેનું પરિણમન થાય છે, અને ગતિ એ આધારે થાય છે. આંધળે પણ ખેરાક તે દેખતાની જે જ ખાય છે, પણ પુદગલ પરિણમનમાં આંખને અંગે ભેદ પડે છે. અંધને ચહ્નને યોગ્ય પગલ પરિણમન નથી. આને આકાર તે હેય છે. જેમ મનુષ્યમાં તેમ તિર્યંચ પચેન્દ્રિયમાં પણ બળદ વગેરે માટે, અંધપણુ વગેરેને માટે સમજી લેવું અંધ બળદને પણ આંખને આકાર તે હોય દેવતામાં પણ પુદ્ગલ પરિણમનને અંગે ભેદે કહેલા છે તે સંબંધી વર્ણન અગ્રે વર્તમાન.
છે દેશના–રસ
પરિણામના ભેદો, ક્રિયાના ભેદોને આભારી છે.
મનુષ્ય થાય પણ સંમૂર્છાિમ થાય તે સાર્થક શું? અખિલ વિશ્વને એકાંત કલ્યાણપ્રદ શાસનની સ્થાપના સમયે શ્રી તીર્થંકર પાસેથી ત્રિપદી મેળવીને તે આધારે ભવ્યવૃંદ માટે હિતબુદ્ધિએ શાસનને વહેતું રાખવા શ્રી ગણધર ભગવાને જે - મડાનું દ્વાદશાંગીની રચના કરી, તેમાંના પાંચમા અંગ શ્રીભગવતીજીના આઠમા શતકને પ્રથમ ઉદ્દેશ ચાલુ છે, જેમાં પુદ્ગલ પરિણામને અધિકાર ચાલી રહેલ છે.
પંચેન્દ્રિય જીવેના ચાર પ્રકાર છે. ૧ નારકી ૨ તિર્યંચ ૩ મનુષ્ય અને ૪ દેવતા અત્યંત પાપનાં ફલે ભેગવવાનું સ્થાન નરક છે. પાપની તીવ્રતા તથા પુણ્યની મંદતા ભેગે બંધાયેલ કર્મોનું ફલ ભેગવવાનું સ્થાન તિર્યંચગતિ છે. પાપની મંદતા તથા પુણ્યની તીવ્રતાના યેગે બંધાયેલ કર્મોનું ફલ ભેગવવાનું સ્થાન મઝુય ગતિ છે. અત્યંત પુણ્યના ફલે ભેગવવાનું સ્થાન દેવક છે. કર્મ જેવી ચીજ માનીએ, તેની તરતમતા માનીએ તે ફલનાં સ્થાને પણ તેવા ભિન્ન ભિન્ન માનવાં પડે. પાપ અને પુણ્યમાં તીવ્ર તથા મંદ એવા પ્રકાર હેય છે, ફલમાં પણ તે પ્રમાણે જ હેય એ સ્વાભાવિક છે. ગર્ભમાં હત્યા આપત્તિ નિવારવા પણ થાય, લેભથી પણ થાય, જે કારણથી થાય તે કારણ મુજબ રસના પ્રમાણ મુજબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
-----
-
-
---
-
[૮]
શ્રીઅમોઘ-દેશના-સંગ્રહ. નરક પણ નીચી ઉચી મળે. પાપનું ફળ ભેગવવાનું નરકથી ઓછા ત્રાસવાળું સ્થાન તિર્યંચગતિ છે. તમે ઢેરને દશ વાગે પાણું પાએ, અમુક વખતે જ ચારો ચરાવે, તે વિનાના સમયમાં એને ભૂખ તરસ ન લાગે? પશુને આખી જિંદગી ભાર વહેવાને, માર સહેવાને હેય છે. તિર્યંચગતિ મળે તેમાં કાંઈક પુણ્ય હોય તેને વેગે સારે ઘેર તિયાને સારો ખેરાક, ચેખું પાણી રહેવાને સારું સ્થલ સારી માવજત મળે છે. મનુષ્ય ભવ તે અધિક પુણ્ય તથા ઓછા પાપના ફલ રૂપે એ જોઈ ગયા. પાપનાં ફલરૂપે મનુષ્ય ભવમાં પણ કઈ પ્રકારે વ્યાધિ ઉપાધિ આધિ સહન કરવો પડે છે ને? ગત ભવમાં પુ તે કર્યું પણ ઉલ્લાસથી ન કર્યું હોય, રેતાં રોતાં કર્યું હોય, “કરવું પડે છે એમ ધારી વેઠ રૂપે કર્યું હોય તે તેનું ફલ પણ તેજ પ્રકારે મળે તે મનુષ્ય થયે પણ સંમૂર્ણિમ મનુષ્ય થયે ત્યાં આયુષ્ય માત્ર અંતર્મુહૂર્તનું, શરીર અંગુલના અસંખ્યતમા ભાગનું કેઈ આંખથી ન દેખી શકે તેવું અને ઉપજવાનું મલ, મૂત્ર, બળખા વગેરેમાં આવું મનુષ્ય પણું મળ્યું એમાં સાર્થક શું? રેઈને રેઈને કરેલાં પુણ્યનાં ફલમાં બીજું શું હોય ?
રડતાં કરેલું ઉલ્લાસથી શી રીતે ભેગવાય? મમ્મણ શેઠને ઘેર અદ્ધિ કેટલી હતી ! શ્રેણિક મહારાજ પિતાના આખા મગધ દેશનું રાજ્ય વેચીને રત્ન ખરીદે તે પણ મમ્મણ શેઠના ભેંયરામાંના રતનના બળદનું એક શીંગડું ન થાય ત્રાદ્ધિ આટલી પણ અંતરાય કર્મને ઉદય એ કે બીચારે સારૂં તેલ ખાય કે સડયા વગરનું અનાજ ખાય તે તરત માંદો પડે. એને પચે શું?, ખેરું તેલ અને સડેલું અનાજ જ. એને આવું પચે એવી એની હાલત હતી, અને અંતરાયને ઉદય હતે. ભેગાંતરાયને ક્ષપશમ ન હતું. પૂર્વભવે દાન દીધા પછી પશ્ચાતાપ કર્યો તેનું પરિણામ આ આવ્યું. આપણે આજે પણ જોઈએ છીએ કે ધર્મ કરનારા પહેલાં કરે તે છે, પણ પાછળથી રડયા કરે છે. આવા આવા કારણે મનુષ્ય થાય, પણ સંમૂચ્છિમ્ થાય, અંતમુહૂર્તમાં મરી જાય અરે! ચક્રવતીને ઘેર જન્મ, પણ જન્મીને થોડા વખતમાં મરી જાય, સાર્થક શું કહે છે આયુષ્ય બંધ વખતે પરિણામની ખરાબી થયેલી મનુષ્ય ગતિનું આયુષ્ય એવી જાતના પુણ્યથી બાંધ્યું હોય કે જેનાથી મન જ ન મળે, એટલે સંમૂછિમ થાય, ઉપજે અને અંતમુહૂર્તમાં મરે. ભવ મનુષ્યને ગણાય પણ એનું મૂલ્ય શું?, એનું ફલ શું? સંમૂર્છાિમ મનુષ્યને પણ વિષ્ટા, મૂત્ર, પિત્ત, કફ થંક, લાળ, પરૂ, રૂધિર બળ, લેમ્બ, નાક, કાન વગેરેના મેલ અને વીર્ય–વગેરેમાં ઉપજવાનું હોય છે.
ગર્ભજ મનુષ્ય માતા પિતાના સંગાથી ગર્ભમાં ઉત્પન્ન થઈ નિદ્વારા જમે છે. ગર્ભજ મનુષ્યમાં પણ સુખી દુઃખી વગેરે જોઈએ છીએ. ત્યાં પ્રથમ કરાયેલાં પુણ્યમાં ફરક માનવે જ પડશે. પૂર્વ ભવમાં માને છે કેઈએ સુપાત્રે ઉલ્લાસભેર દાન દીધું, કેઈએ ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
દેશના-૨૩.
卐
[<<]
છૂટકે દાન દીધું, કોઈએ દેતાં તે આનંદથી આપ્યું, પણ પાછલથી પસ્તાયા હોય. આ રીતે મનની ભાવનાના ભેદ મુજબ પૂલમાં ભેદ પડી જાય એ સ્પષ્ટ છે. લક્ષાધિપતિ દાન દેવા સાધુને નિમત્રે, અને દરિદ્રિ નિમ ંત્રે એમાં પણુ થનારાં પુણ્ય તથા નિર્જરા લક્ષ્મી કે દારિદ્રયના આધારે થતાં નથી. પાત્રમાં પડતાં કિંમતી કે સામાન્ય દ્રવ્યના આધારે થતાં નથી, પણ સાથે સાથે ખાસ આધાર માનસિક-ભાવનાની શુદ્ધિ તથા અશુદ્ધિ ઉપર છે, તેમાં તીવ્રતા મદતા પર આધાર રહેલા છે. દ્રશ્ય, પાત્ર; તથા ચિત્ત, એ ત્રણેયના તથાવિધ સંચેગે પુણ્યના બધ
થાય છે.
ચંદનાનાં આંસુનુ મૂલ્ય.
અડદના ઠઠા ગેતુ કરીને રાજ ઢોરને ન ખાય છે, પરન્તુ તે દ્વારા કુલ તા ચંદન બાલાને જ થયું. જેણે અડદના બાકુલાને તેવી અવસ્થામાં ભગવાન્ મહાવીર દેવને વહેારાવ્યા, કે ત્યાં કિંમત વહેારાવાયેલા પદાર્થની નથી, કારણકે પદાર્થમાં તે અડદના બાકુલા હતા. તેણીની સ્થિતિ કઈ હતી?, હતી તેા પોતે રાજકુમારી, પણ કઈ હાલતે પહેાંચેલી ?, પિતાનુ રાજ્ય ગયું પિતા મરાયે, માતા પુત્રી નાઠાં, કેઇ સૈનિકના સપાટામાં સપડાયાં, શીયળ રક્ષણાર્થે માતાએ આત્મ-બલિદાન દીધું. આ જોઇ સૈનિકે ચંદનાને (વસુમતિને) આશ્વાસન આપ્યું. પછી તે સૈનિક દ્વારા ચોટે વસુમતિ વેચાણી, શેઠથી ખરીદાણી, નામ ચક્રના અપાણું. ત્યાં વિચિત્ર કમવશાત્ મૂલા શેઠાણીની મહેરબાનીના અભાવે ભેાંયરાના કારાગૃહમાં પૂરાણી મસ્તક મૂડિત, હાથપગમાં બેડી, એક પગ ઉંમરની બહાર, એક પગ અંદર, ત્રણ દિવસની ભૂખી ભૂખમય સયેાગામાં ઉપયેગપૂર્વક અટ્ઠમ તપવાળી થઈ શેઠની તપાસમાં વ્યતિકર માલૂમ પડવાથી ખેડી તાડાવવા માટે શેઠ લુહારને ખેલાવવા ગયા, પણ તે પહેલાં સૂપડામાં અડદના બાકુલા મૂકતા ગયા. આ બાકુલા આ સચેાગેમાં તેણીએ છ માસના તપસ્વી મહાઅભિગ્રહવાળા સાક્ષાત્ શ્રીમહાવીરદેવને વડેરાવ્યા. આવી હાલતમાં તેણીને કેઈ પાત્ર આવે તે વહેરાવું'
આ ભાવનાં થઇ એ જ મહામૂલ્યની વસ્તુ છે. ભગવાન આવ્યા, અભિગ્રહમાં ખામી હોવાને લીધે પાછા ફર્યા, તેથી ચ ંદનાને આંસુ આવ્યા, અને ભગવાને અભિગ્રહ પૂર્ણ થવાથી પાછા વળ્યા અને વહે, ચંદનાને કૃતાર્થ કરી; અને ચંદના ધન્ય ભાગ્ય બની. આ ચંદનાના આંસુનુ મૂલ્ય છે. આંસુ તે જગમાં કયાં થોડાં વહે છે ?, જગમાં કૈંક રડે છે ને ?; આતે ચંદના કમ રાજાને રડાવે છે.
ક્રિયાની તરતમતા મુજબ ફુલમાં તરતમતા સમવીજ,
છતી સામગ્રીએ દાન દેવાનુ, અને પુણ્ય કરવાનું ન સૂઝે તેની દશા શી થાય ?, જે આદર્શ પ્રત્યે લક્ષ્ય ન આપે એના જીવનમાં ભટ્ટીવાર આવે કયાંથી ?, જે છેક મૂલ નકશા ઉપર ધ્યાન ન આપે તે ચિતરે શી રીતે?, શ્રી જિનેશ્વરદેવનું દેરાસર પાસે હોય છે છતાં ય પૂજા કરવામાં આળસ કરે ત્યાં શુ થાય ? સયેગા સાનુકુલ છતાં પ્રમાદી બને એને પૂલ મળે કયાંથી !;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
[૨૦]
શ્રીઅમોધ-દેશના સંગ્રહ. આ બધું વિચારય છે. એક માણસ દર્શન, પૂજા કરે ખરે, પણ કર્યા વિના છૂટકો નથી, કેઈક ઉપાલંભ આપે માટે કરવું જોઈએ એમ ધારીને કરે અને એક માણસ આવશ્યક ધારીને હદયે લાસથી કરે તેના ફલમાં મહાન ફરક હોય જ. જેને હદયમાં એવી ભાવના હોય “ધન્ય ભાગ્ય હું કે આવા સંયેગો મળ્યા ! ત્રણ લેકના શૃંગારરૂપ શ્રીજિનેશ્વર દેવનાં દર્શન થાય એવાં ઉત્કૃષ્ટ ભાગ્ય કયાંથી?'; એને એવું ઉંચું પુણ્ય થાય એ સહ જ છે. કેઈ વળી દેરાસરમાં જવા ઘેરથી નીકળે પણ માર્ગમાં મિત્રો મળે, કઈ મજમજાહ મળે કે માંડી વાળે ! એ ધર્મ કૃત્યને માંડી વાળે એટલે લલાટમાં પુણ્ય પણ પિતાનું આગમન માંડી જ વાળ ને ! આપણે મુદ્દે પુણ્યફલના તારતમ્યને અગે ફલનું તારતમ્ય છે. પૂજા કરવા જતાં, અને આખા દિવસ દરમ્યાન એક માણસ આંખ મીંચીને ચાલે, કીડી મકોડી પણ ન જુએ; અને એક માણસ લીલ ફૂલની પણ જયણા સાચવીને ચાલે છે. હવે ચાલે તે બેય છે, પણ ચાલવા ચાલવામાં ય ફેર એટલે સામાન્ય ક્રિયા દ્વારા પુણ્ય પાપના બંધમાંય ફરક પડે છે. બંધાતા પુણ્યમાં પણ તીવ્ર ભાવ મંદ ભાવના હિસાબે પરિણામ પણ તેવું માનવું પડે.
અકામ-નિર્જરા. દેવક-સ્વર્ગ પુણ્યથી મળે છે, પણ પુન્યાઈમાં તારતમ્ય છે. બંધાતા ઉત્કૃષ્ટ પુણ્યમાં પણ તેવી તામ્યતા છે. બંધાતાં ઉત્કૃષ્ટ પુષ્યમાં પણ જેવી તરતમતા તેવું પૂલ સમજી લેવું. દેવકમાંના જણવેલા ભેદે માંથી કયે ભેદ પ્રાપ્ત થાય, તેને આધાર પુણ્યના તારતમ્ય ઉપર છે. દેવકના મુખ્ય ચાર ભેદ-૧ ભવનપતિ, ૨ વ્યંતર, ૩ જ્યોતિષી; અને ૪ વૈમાનિક સકામ નિર્જરને દા સમકિતી રાખી શકે, પણ અકામ નિર્જરને દાવો કે ઈજા કોઈથી રખાય તેમ નથી. જીવાદિ તત્ત્વોની શ્રદ્ધા ધરાવનાર સમકિતીના જાણવા માનવામાં આવના જ્ઞાનાદિ ગુણે છે, અને તે ગુણે કર્મથી અવરાયેલા છે, એમ તે સમકિતી સારી રીતે જાણે છે. આ સમકિતી જે તપ કરે, જે ધર્મ ક્રિયા કરે તે કર્મના આવરણના ક્ષયની દૃષ્ટિએ, આત્માના ગુણત્પત્તિની દષ્ટિએ કરે. જેને આવું જ્ઞાન ભાન નથી તે જીવ પણ દુખે ભગવે તેનાથી જે કર્મનું તૂટવું થાય તે અકામ નિર્જરા કહેવાય. ગમે તે રીતે જેલ ભેગવનારના જેટલા દિવસે જાય તેટલા દિવસે તેની સજામાંથી ઓછા તે થાય જ છે. કર્મ ક્ષયની બુદ્ધિ વિના ઉદય આવેલાં પાપની વેદના ભેગવવાથી કર્મનું તૂટવું તે અકામ નિર્જરા.
ભૂખ્યો-તરસ્ય-મરેલે બળદ દેવ થાય છે. પાંચસેં ગાડાં ઉતારનારા બળદની વાત તે જાણે છે ને? આખા માગે તેણે કાદવમાં પાંચ ગાડાં ખેંચ્યા, કાંઠે લાગે, પણ પછી નસના સાંધે સાંધા તૂટી ગયા. ચાલવા સમર્થ રહ્યો નહિ, એટલે તેને માલીક તે ગામના મુખીને તે બળદ સોંપી જાય છે, અને તેની સારવાર માટે ધન પણ આપે છે. એ માલીક તે પિતાના પંથે વળે છે, અને અહિં પેલે મુખીહરામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
દેશના-૨૩.
[૧] ખેર બને છે. એટલું જ નહિ પણ ધન હજમ કરીને પણ પેલા બળદની સંભાળ લેતું નથી. માર્ગથી ચારે લઈ જનારામાંથી કોઈ ચારો પણ આપતું નથી, પાણી ભરીને જતી નારીઓમાંથી કોઈ પાણી પણ પાતી નથી, કોઈ દયા સરખી કરતું નથી, અને બળદ ભૂખ અને તરસે મરે છે, છતાં તે મરનારે બળદ મરીને દેવતા થાય છે. કહે એણે કયું સારું કાર્ય કર્યું ?, છતાં વગર ઈચ્છાએ ભૂખ તરસની વેદના સહન કરી તે રૂ૫ અકામ નિર્જરાના ગે તે મરીને દેવ થયે. જ્ઞાનીએ કહેલા માર્ગે ચાલતાં જે કષ્ટ સમભાવે સહન કરાય, ઉપસર્ગ પરિષહ વેઠાય, તે સકામ નિર્જરાના પરિણામમાં તથા અકામ નિર્જરાના પરિણામમાં અંતર જરૂર પડશે. આ રીતે જ દેવતાની ગતિમાં મુખ્ય ચાર પ્રકારો ભવનપતિ વગેરેના છે.
નટને નિષેધ કે નટીને? એક માણસ સામાયિક કરે છે. સામાયિક છે તે કેવળ અપ્રતિમ-સકામ-નિર્જરાનું કારણ, ઉચ્ચ પુણ્ય પણ બંધાય, પણ કરણની તીવ્ર-શુદ્ધિના કે મંદ શુદ્ધિના આધારે ફળ થાય. સામાયિકમાં પણ પ્રમાદ કરે, અને ઝોકાં ખાય તે શું થાય ?, સાધુઓ સકામનિર્જરાના માર્ગે ચઢેલા છે, તેમાં પણ તીવ્રતા મંદતા તે હેય જ. શ્રી ઋષભદેવજી ભગવાનના સાધુઓ સ્થડિલ જઈને વળતાં માર્ગમાં નાટકીઓ જેવા ઉભા રહ્યા. મોડું થવાના કારણુમાં તેઓએ રાજુપણે સરળતાથી સત્ય કહ્યું. નાટક ન જવાય એમ તેમને કહેવામાં આવ્યું. ફરી વળી વાર લાગી ત્યારે કારણમાં તેમણે જણાવ્યું કે “નાટકડિ જેવા ઉભા રહ્યા. આ આપણે તેમણે સાચે સાચું કહ્યું. નાટકના નિષેધમાં નાટકડીને નિષેધ આવી ગયે, તેમ જણાવવામાં આવ્યું તે તેમણે સ્વીકાર્યું. તાત્પર્ય કે રાજુ સ્વભાવનું આવા સાધુપણાના ફલમાં અને વિકસવભાવના સાધુ પશુના ફલમાં ફરક પડે જ. આ દષ્ટાંત તે પર્યુષણમાં કાયમ સાંભળે છે ને? ભગવાન શ્રીષભદેવજીના સાધુએ અજુ અને જડ હતા, જ્યારે ભગવાન શ્રી મહાવીરદેવના સાધુઓ જડ તથા વક હેવાથી એ જ દષ્ટાંતમાં તેમણે એ જ જવાબ પણ વક્રપણે આપ્યા. પેલા સાધુઓ નટના નિષેધમાં નટી નહેતા સમજ્યા, જ્યારે મહાવીરદેવના સાધુએ તે સમજ્યા હતા. શ્રી મહાવીરદેવના સાધુઓ એકવાર નટ જેવા ઉભા રહ્યા, તેમને નિષેધ કરવામાં આવ્યું. ફરી તેઓ નાટકડી જેવા ઉભા રહ્યા, અને મોડું થવાનું કારણ પૂછતાં પ્રથમ તે આડી અવળી વાત કરી, અને જ્યારે નટીનું કહેવું પડ્યું ત્યારે ઉલટું બોલ્યા કે “નટીને નિષેધ કેમ નહેતે કર્યો?, તાત્પર્ય કે બન્નેના સાધુપણાના પાલનમાં આ રીતિએ જે ફરક હોય તે પ્રમાણે તેના પૂલમાં ફરક પડે જ એ સ્પષ્ટ છે.
આપણે જોઈ ગયા કે અકામ નિર્જરાથી પણ દેવપણું મળે છે. પંચાગ્નિ તપ, સ્નાનાદિ ત્યાગ, બ્રહ્મચર્યપાલન, દેહદમન વગેરેથી દેવપણું મળે છે. પુણ્યમાં અધિક, અધિક્ટર, અધિકતમ ભેદ પડે. પરિણામમાં પણ તેવા ભેદ પડે છે, અને અધિક-અધિક્તરઅધિકતમમાં પણ તરતમતા તે હોય જ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
શ્રી અમોધ-દેશના-સંગ્રહ.
ભવનપતિના દેવ “કુમાર' શાથી કહેવાય છે? જેમ બાલકો ઘર, હાટ, વેપાર વગેરેની કિંમત સમજતા નથી, એ તે કેવલ મેજમાં મજામાં સમજે, શણગાર સજવામાં આનંદ માને તેમાંય કેટલાક બાલકો ચાલી જતી ગાયને વિના વાંકે પત્થર મારે, છે, કુતરાને કાન ચીમટે છે વગેરે કાર્ય કરે છે. તે રીતે ભવનપતિમાં પણ અસુરકુમારાદિ દેવો બસ શુંગાર સજે, અને નારકી જીવેને મારવા ઝુડવાનું કાર્ય કર્યા કરે છે. તેમને તેમાંજ રસ ઉપજે છે. અહિના અટાલાને સંસ્કાર દેવગતિમાં પણ સાથે જ આવે. રાજાનો શ્વાન કદાચ હલકા પદાર્થ નહિ ખાય, પણ જાત ધાનની એટલે મેજડી તે કરડે છે તે રીતે આ અસુર કુમાર ભલે દેવગતિમાં છે, છતાંય નરકના નિર્બલ નિરાધાર પારાવાર દુઃખી જીવે ઉપર પોતાની સત્તાને સેટે ક્રીડા કુતુહલ તરીકે ચલાવે છે. ભવનપતિના દશે ભેદને “કુમાર” તરીકે ઓળખાવાય છે. બાળકના જેવા સ્વભાવવાળા કેવળ મોજ શેખમાં હાલનારા અટકચાળમાં આનંદ માનનારા માટે “કુમાર” કહેવામાં આવ્યા છે.
વંતરાદિ દે-સંબંધિ બાલક મેટું થાય એટલે નદી તળાવે ભટકતું થાય. જ્યાં સારૂ લાગ્યું કે ત્યાં “મારૂં' કરી બેસી જાય. ભટકતી જાત પણ જ્યાં સારૂં દેખે ત્યાં ટકી જાય. દેવતાની જાતમાં પણ સારું મળે ત્યાં “મા” કરી બેસે તેવા વ્યંતરે છે. તિર્જીકમાં સારા સ્થાન પહાડ, પર્વત, વૃક્ષ બગીચા મકાનમાં તે વ્યંતરે અધિષ્ઠાતા થઈ જાય, કારણ કે તેઓને મનુષ્ય સાથે અંતર ભેદ નથી. મનુષ્યની વસતીમાં, અને જંગલમાં પણ સારું સ્થાન વ્યંતર પકડી લે છે. અધિષ્ઠાયક દેવનું દુર્લક્ષ્ય કરી મારી વસ્તુ મેળવી શકાય નહિ. દેના કાઉસગનું કારણ આથી સમજાશે. રખડતી જાતિના દેવેનું નામ વ્યંતર છે. દુનિયામાં કેટલાકે ધર્મ ન સમજે પણ પરોપકાર કરી છૂટે. દુનિયાના લાભમાં પિતાને લાભ માને તેવા છે. તેમ તિષી દે પણ જગતને હત કરે છે. દેવભક્તિના પ્રસંગે તેઓ મહત્સવને મુખ્ય પાઠ ભજવનારા છે.
શ્રીતીર્થકર દેવોના જન્માભિષેકના મત્સવની જાહેરાત જોતિષિએ નથી કરતા, પણ તેની જાહેરાત સૌધર્મેન્દ્ર કરે છે. આત્માની શુભ કરણીમાં તત્પર રહેવું, અને દેવ પણું ભેગવવું આ અવસ્થા વૈમાનિક દેવેની છે.
'T
F
;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
છે દેશના ૨૪.
મિથ્યાત્વીની પણ ધર્મકરણ નકામી જતી નથી. एवं एएणं अभिलावेणं अट्टविहा वाणमंतरा पिसासा जाव गंधब्बा । નરક જેવી ગતિ માન્યા વિના ચાલે તેમ નથી.
જગત્ નું ભલું થાય તેવી ભદ્ર-ભાવનાના પ્રયોગથી સિદ્ધ તીર્થકરપાણું પ્રાપ્ત થવાથી શ્રીતીર્થકરદેવ-સ્થાપિત-શાસન ચાલુ રાખવા શ્રીગણધરમહારાજાએ રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ શ્રીભગવતીજીના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશાને અધિકાર ચાલુ છે. આ શતકના દશ ઉદ્દેશ છે, તેમાં પ્રથમ ઉદ્દેશો ચાલે છે, જેમાં પુદ્ગલ પરિણામને અધિકાર છે. પુદ્ગલ પરિણમને અંગેના વિવેચનમાં દેવતાના ભેદને અધિકાર ચાલુ છે. જેવી વૃત્તિ તેવી પ્રવૃત્તિ, અને જેવું પુદ્ગલનું ગ્રહણ તેવું જ દેહનુ શરીરનું અવધારણું ઉત્કૃષ્ટ પાપના ફલને ભેગવવાનું સ્થાન નરક છે, તેમજ ઉત્કૃષ્ટ પુણ્યફલને ભેગવવાનું સ્થાન દેવલેક છે.
નરકમાં સુધા, તૃષા, ગરમી, ઠંડી અસહ્ય છે, અને તે ત્રાહ્ય કિરાવનાર છે. મનુષ્ય તથા તિર્યએ પણ ગરમી કે ઠંડી અમુક પ્રમાણમાં સહન કરે છે, પણ હદ બહાર થાય છે, ત્યારે કઈ હાલત થાય છે સહન કર્યા વિના તે છુટકેજ કયાં છે?, એ વાત જૂદી, મુદ્દો એ છે કે નરકમાં વેદનાની પરાકાષ્ઠા છે. જીની કાયમ હત્યા કરનારાઓ એ પાપનાં ફલ ક્યાં ભેગવે?. નરકમાં. નરકગતિ આ રીતે બુદ્ધિગમ્ય પણ છે. ત્યાં શરીર પણ એવું મળે છે કે બધી વેદના સહન કરવા છતાં, છેદન ભેદન છતાં, કાપે-મારે-બાળ-વહેરે છતાં એ શરીર નાશ થાય નહિ. તાત્પર્ય એ છે કે જીવ છુટવા માંગે, મરણ ઈચછે, તે પણ છૂટી શકે જ નહિ; અને મોત પણ મલે નહિ. એટલે નિકાચિત આયુષ્ય તૂટે જ નહિ. જેને “નરક શબ્દથી વાધે હોય તે નામ ગમે તે આપે પણ એવી ગતિ છે, એ માન્યા વિના ચાલે તેમ નથી.
સમ્યકત્વના અભાવે દેવગતિ રેકાતી નથી.
એજ રીતે દેવલેક પણ ઉત્કૃષ્ટ પુણ્યના પરિણામ રૂપ છે. આપણે એ જોઈ ગયા કે તરતમતાનુસાર પૂલમાં પણ તરતમતા છે. નિર્ધનને મલેલું નિદાન તેને ગાંડે બનાવી દે છે, માટે દેવકની ઋદ્ધિ જીરવાવાના સામર્થ્યવાળો દેહ વગેરે જ્યાં હોય એવું સ્થાન તે જ દેવક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
[૪]
卐
શ્રીઅમેાધ-દેશના–સંગ્રહ.
પુણ્ય : ધ સમ્યકત્વમાંજ થાય, અને મિથ્યાત્વમાં સારી ક્રિયાના યેગે ન થાય એમ નથી. દયા, અનુકંપા, સત્ય, પ્રમાણિકપણુ, બ્રહ્મચર્ય, પાલન, અનેકષાયેા પર કાલુ રાખવા વિગેરે ગુણેાના પરિણામે મિથ્યાત્વમાં રહેલા આત્માને પણ પુણ્ય બધાય છે. જેને ચેગે દેવલે ક મળી શકે છે. ધર્મક્રિયાદિ શુભક્રિયાએ નિષ્કુલ જતી નથી. અને તેથી ક્રિયા લવતી છે, તેથી શુભક્રિયા શુભ લ આપે છે; અને અશુભ ક્રિયા અશુભ આપે છે. અભવ્ય મેક્ષ માનતા નથી, એથી એની ક્રિયા મેક્ષ માટે થતી નથી. મેક્ષ માને નિડે એટલે તે માટે હાય કયાંથી ?, તેથી તેને મેક્ષ મળતા નથી, પણ ચારિત્ર પાળે છે તેના ચેગે નવપ્રેવેયક દેવ લેાક સુધી તે જઇ શકે છે, એવું આપણે માનીએ છીએ. જેવી કરણી તેવું ફલ એમ જૈનશાસન જણાવે છે. ગેાશાળા કેવે?, ગુરૂ દ્રોહી. એણે ભગવાન મહાવીરદેવ પર છેવટે તેજોવેશ્યા પણ મૂકી. માણસને ખાળી મૂકવાનું કાર્યં કેવું ઘાતકી? શ્રી તીર્થંકરને ભસ્મીભૂત કરવા તૈયાર થયેલે ભલે તેમ થયું નહિ, કારણ કે તી કરનાં ઉત્કૃષ્ટ પુણ્ય રક્ષક છે. ભયંકર જુલ્મી ગેાશાળા પશુ દ્રવ્ય ચારિત્રથી દેવલે કે ગયે. એના ગુરૂદ્રોહના પાપનાં ક્લે ભોગવવાં પડશે, એના માટે કેઈ ભવા થશે એ ખરૂં, પણ દ્રવ્યચારિત્રે એને દેવલેાક આપ્યા એ મુદ્દો છે. આપણામાં એમ કહેવવાય છે કે ‘સમકિત વગરનું બધું નકામું એનેા અ ‘ વ્યંજ' એમ નથી. મેક્ષ માર્ગના ધ્યેયની અપેક્ષાએ તે કાંઇ હિસાબ નથી, માટે વ્ય જેવું ગણાય, એવા અર્થાંમાં ‘ વ્યર્થ ’ શબ્દ છે; છતાંસમકિતના અભાવથી પુણ્ય-પ્રકૃતિ રકાતી નથી, એટલે દેવગતિ આદિ રકાતી નથી.
સમ્યકત્વ પામવાના વખત કયા?
અરે ! સમ્યકત્વ પામવાને વખત પણ સારી ક્રિયાના ચેગે જ પ્રાપ્ત થવાના છે? મિથ્યાત્વની દશામાં પણ દાન, સત્સંગ, ધર્મ શ્રવણ, દયા, ગુરૂભક્તિ આદિ શુભ ક્રિયાઓની પરંપરા ચાલુ છે, એજ સમ્યકત્વને સંગ પણ કરાવી આપે છે. આગ્રહવાળુ મિથ્યાત્વ આત્માને આગળ વધવા દેતું નથી એ વાત મુદ્દાની છે. હવે જેએ સમ્યકત્વ પામ્યા તે બધા પ્રથમ તો મિથ્યાત્વી જ હતાને ! જો તે દશામાં દાન દયાદિ વ્યર્થ હોય તે તે સમ્યકત્વ પ્રાપ્તિના પ્રસંગ આવે જ કયાંથી ? મિથ્યાત્વ પણ એ પ્રકારે છે. ૧. કદાગ્રહવાળું મિથ્યાત્વ ૨. યથાભદ્રિકતાવાળું મિથ્યાત્વ. કદાગ્રહી મિથ્યાત્વી પુણ્ય ખંધ કરી શકે, દેવગતિ વગેરે મેળવી શકે; પણ મેક્ષનાં સાધને પામી શકે નહિ. ભદ્રિક મિથ્યાત્વીને પુણ્ય સાથે મેાક્ષનાં સાધનો મળી શકે છે. અભવ્ય આત્મા પણ પુણ્ય-પ્રકૃતિ તે ખાંધી શકે છે. સૂક્ષ્મ એકેન્દ્રિય પણ પુણ્ય ખંધ કરે. જો તેમ ન માને તે તે બાદરપણામાં આવે શી રીતે ?, એકેન્દ્રિયમાંથી એઇન્દ્રિપણામાં તે આગળ વધે શી રીતે? નિર્જરાના એ ભેદ, ૧ સકામ નિર્જરા, ૨ અકામનિર્જરા, સકામ નડિં તે અકામ પણ નિર્જરા તે સત્ર હેાય છે. મિથ્યાત્વીને નિરા ન થાય એમ નહિ, નહિંતર ગ્રંથી સુધી આવે શી રીતે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
દેશના-૨૪.
卐
નવકારના નકાર, કૅરેમિલતેના કાર કયારે લે?
શાસ્ત્રકાર ત્યાંસુધી કહે છે કે લેભ-લાલચથી, ભયથીથી, દેખાવથી, લજ્જાથી, પૌદ્ગલિક ઇચ્છાથી પણ નમો અરિહંતાણં પદના નકાર ખેલનાર આત્મા પણ એગણાતેર કાડાકોડી સાગરોપમથી કાંઇક વધારે સ્થિતિ તેડેલ હોય કે તેાડવા તૈયાર થયેલે હોય તેજ તે ખેલી શકે છે. યશઃ માટે,કીર્તિ માટે પૂજવાના પ્રલોભને, ધર્મ કરવા તૈયાર થયેલે જો મિમતે ના કાર મેલે તે તે પણુ ઉપરની જેમ અગણાતેર કાડાકોડી સાગરે પમથી કંઇક વધારે સ્થિતિ તેડવા કે તેડીને તૈયાર યેયે આત્મા હાવાજ જોઇએ. શ્રધ્ધાની વાત તે અલગ છે, પણ આ તે શ્રધ્ધા વગરના લેાભથી, પ્રàાભનથી, શરમથી, લજ્જાથી; અને પૌદ્ગલિક સુખની ઈચ્છાથી પ્રવૃત્તિ કરનારાઓની વાત છે. અભવ્યે ગ્રંથી આગળ અનતી વખત આવી ગયા અને તેથી ત્યાં શાસ્ત્રો ભણવાનાં મળ્યાં તે કયારે ? અગણાતેર કાડાકાડ સાગરોપમથી કંઇક વધારે સ્થિતિ તેાડાઇ હાય, અગર તૂટી હાય ત્યારે પ્રવેભનથી જશઃ-કીર્તિ માન મરતબાની ઇચ્છાથી દેરાએલા માત્ર દ્રવ્યથી નવકાર કરેમિભતે ગણનારા માટે પણ એમ જ માનવુ કે તેએની તેટલી સ્થિતિ તૂટી છે. એટલી સ્થિતિએ પહોંચે તેજ નમો અરિહંતાણં ના નકાર, તથા રેમિમંતે ના કાર ખેલી શકે. મેાક્ષની ઇચ્છા વિના શ્રધ્ધા વિના નવકાર ગણે છે, તેણે પણ અગણાતેર કેડાર્કાડી સાગરોપમથી કાંઇક વધારે સ્થિતિ તેડેલી જ હૈાય એમ સમજવું,
[૫]
કાંઠે જ વહાણને તાફાન નડે છે.
એઠ્ઠીના પાદશાહને જરા મહાનું મળવું જોઇએ, તરત તેને વળગી પડે. એથી કાઇક એમ કહે કે જેમ અગણાતેર કોડાકોડી સાગરોપમથી કંઇક વધારે સમયની સ્થિતિ તૂટી, તે બાકીની એક કોડાકોડી સાગરે પમની સ્થિતિ પણ એજ રીતે તુટવાની; એવી ભ્રમણા ભટકાવનારી છે. દશ ગાઉ દૂર ગામ છે તેમાં નવ ગાઉ પહેચ્યા, એટલે શું ગામ આવી જાય ?, ના; બાકીના એક ગાઉ પણ ચાલનારને ચાલવું તે પડેજને ? અગણાતેની સ્થિતિ તેાડવી મુશ્કેલ નથી, પણ એકની સ્થિતિ તેાડવી મહામુશ્કેલ છે. સૌને માલુમ હશે કે દરિયામાં વહાણને તાકાન કાંઠે નડે છે. જે સ્થિતિ તેડવામાં મુશ્કેલી છે, ત્યાં ગાંડ કહેવામાં આવી છે. પ્રથમની અગતેરની સ્થિતિમાં ગાંઠ મનાઈ નથી, પણ આ એકની સ્થિતિમાં ગાંઠ માનવામાં આવી છે. આ એકની સ્થિતિમાં જેમ જેમ પ્રયત્ન કરવામાં આવે તેમ તેમ સમ્યકત્વ દેશશિવરતિ સવિરતિ ઉપશમ શ્રેણિ વગેરે સાંપડે, માટે આ સ્થિતિમાં પ્રયત્ન, અને પુરૂષાની જરૂરી છે.
સસ્કાર ઉલટાવવા મુશ્કેલ છે
પ્રથમની સ્થિતિમાં પુદ્દગલાનદીપણું કામ લાગે છે, પણ આ પાછઠ્ઠી પરિસ્થિતિમાં આખી સૃષ્ટિ પલટાવવી પડે છે. પ્રથમ વિષયાને સુખનુ ં કારણ મનાતુ હતું, તે હવે દુઃખનું કારણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
-
-
-- *
-
-
•
- • •
•
•
---
-
--
-
શ્રીમેધ-દેશના-સંગ્રહ.
માનવું પડે છે. આખી માન્યતાને બદલીને એમજ માનવું રહ્યું કે-ઈઝ સ્પર્શ, ગંધ, રૂપ શબ્દ એજ આત્માને ફસાવનાર છે; અને ચારે ગતિમાં ચક્રાવે ચઢાવનાર છે. હવે વિચારે કે અનાદિની બુદ્ધિને આખી પલટાવવી એ કેટલું મુશ્કેલ? પ્રથમ તે ભેગેને સારા માનેલા, અનાદિથી એ સરકારે રૂઢ થયેલા, હવે એ સંસ્કારને સદંતર ઉલટાવવા એ સહેલું નથી; અને આ બુદ્ધિ ગ્રંથભેદ પછી જ થાય. ગાંઠ ભેદાય નહિ ત્યાં સુધી આ બુદ્ધિ થાય નહિ. વિષયમાં પણ ઈષ્ટ અનિષ્ટને ભેદ છે. અનાદિથી ઈષ્ટની ઈચ્છા હોય છે, અને અનિષ્ટથી સર્વ ત્રાસી ગયા છે. જનાવરના ભાવમાં પણ ઈન્ટ તરફ દોડતા હતા, અને અનિષ્ટથી તે ભાગતા જ હતા. નજરે જોઈ શકો છે કે જનાવર પણ તડકે ઉભું રહે છે? નહિંજ, તરતજ છાંયે ચાલ્યું જાય છે. ગમે તેવી તરસ લાગી હોય છતાં જનાવર પણ મૂ તરના કુંડામાં તે મેં નહિજ ઘાલે. આ જીવને અનાદિકાલથી શુભ વિષયે જ સુખના કારણ રૂપ લાગ્યા છે, અને સંસ્કારજ એ છે. આથી જ કહેનારને દુન્યવી પદાર્થોને અંગે કહેવું પડયું કે દુનિયાના કિંમતી પદાર્થોની તે કિંમત દુનિયાની બહેન કાવટના આધારે છે. તેનું રૂપું હીરા મેતી મણું માણેક પન્ના આ બધાને મૂલ્યવાન કેણે મન્યા?. દુનિયાએ જને ! તાર્યું કે આ સ્થિતિ દુનિયાએ ઉભી કરેલી છે, પણ ઈષ્ટમાં સુખ અનિષ્ટમાં દુઃખ તે દરેક જીવને સ્વાભાવિક છે.
એક ગર્ભવતી બાઈને આઠમે મહિને એવું થયું કે ગર્ભને હાથ બહાર નીકળે છેડાદોડ થઈ, ડાકટરે ગભરાય અને વાઢકાપ કરવાનો નિર્ણય કર્યો. કઈ અનુભવી વૃદ્ધ વેવે કરામત કરી. દીવાસળી સળગાવી પિલા ગર્ભના બહાર નિકળેલા હાથ ઉપર ચાંપી, એટલે તે ગર્ભે હાથ પાછો ખેંચી લીધે. ગર્ભમાં પણ સુખ દુઃખનું ભાન તે છે ને!
ઈષ્ટ વિષયથી સુખ, અને અનિષ્ટથી દુઃખ માનવું એ કૃત્રિમ નથી, પણ સ્વાભાવિક છે. આનું જ નામ ગ્રંથભેદ છે. જગતમાં દેખાય છે કે લુચ્ચાઓ બરફી આપીને કલી કાઢી લે છે. બરફી આપ્યા વિના કલી કાઢી લેવાતી નથી. સંસારમાં પણ મહારાજાએ જીવને ફસાવવા ઈષ્ટ વિષયે રાખ્યા છે, અને ઈષ્ટ વિષયમાં સર્વ ફસાય છે. ઈષ્ટ વિષયમાં જીવને લલચાવવાનું સાધન મેહરાજા પાસે જે ન હેત તે આ જીવને ભટકવાનું હેત જ નહિ. જીવનુ સત્યાનાશ વાળનાર જ ઈષ્ટ વિષયે છે. જેમ સમજુ માણસ પેલી બરફીને ઝેર ગણે છે, તેમ સમતિ પણ ઈષ્ટ વિષને ઝેર ગણે છે. સમક્તિીની માન્યતા જ અલગ હોય છે. એ શું માને છે?, ઈષ્ટ વિષયે આત્માને રખડાવનાર છે અને અનિષ્ટ વિષયે જ મોક્ષ માર્ગમાં મદદગાર છે, નિર્જરાના સાધનભૂત છે. આવી બુધ્ધિ થવી, બુદ્ધિનું આવું પરાવર્તન એનું જ નામ ગ્રંથભેદ છે. પ્રથમ ઈષ્ટ વિષયે તરફ પ્રીતિ હતી, અનિષ્ટ વિષય તરફ અપ્રીતિ હતી, તે ગ્રંથીભેદ થતાં વિપરીત રૂપ ધારણ કરે છે. એટલે કે ઈષ્ટ વિષયે તરફ અપ્રીતિ, અનિષ્ટ વિષયે તરફ પ્રીતિ જાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
દેશના-૨૪.
ગ્રંથભેદ મનાય કયારે? હિંસા, જૂઠ, ચૌર્યાદિના ત્યાગ, સાથે સ્ત્રી સમાગમનો પણ ત્યાગ; આ શા માટે ?, તાપ વેઠ, સંતાપ સહે, ટાઢ, ગરમી સહેવા; આ તમામને નિજર ગણવામાં આવે છે. ઈસ્ટ વિષયે સાવનાર છે, માટે પચ્ચખાણ તેનાં છે. ઉપવાસ એટલે છત્રીસ કલાક ન ખાવું એવું પચ્ચખાણું. ખા ખા એટલે ખાધા જ કરવું એ નિયમ લે તે શું વ્રત નહિ ?, ના. કારણ કે વિષયેની પ્રવૃત્તિ ધર્મ માર્ગમાં નથી, પણ ધર્મ માર્ગમાં વિષયેની નિવૃત્તિ છે. ભોગ એ દુઃખનું કારણ મનાય, અને તેની નિવૃત્તિ ત્યાગ એ સુખનું કારણ મનાય; ત્યારે ગ્રંથભેદ થયે ગણાય. કર્મ, આશ્રવ, સંવર; જીવ વગેરેની શ્રદ્ધા વિના ઉપવાસ કરાય તેથી અકામનિર્જરા થાય, અને આથી પણ આત્મા ઉચે આવે છે. આથી યથાપ્રવૃત્તિ-કરણમાં ઉપગપૂર્વકનો પ્રયત્ન નથી.
સીધે મુ એ છે કે સમ્યકત્વ વિના સકામનિર્જરા મનાતી નથી. કેટલાક સકામનિર્જરને સમ્યકત્વની પહેલાં માને છે, પણ કહે છે કે તેની અલ્પવક્તવ્યના કારણે ગણના ગણાતી નથી. કેટલાકે વળી મિથ્યાત્વને સકામનિર્જરામાં લાગુ કરે છે, છતાં સમ્યકત્વના પહેલા યથાપ્રવૃત્તિ કરણમાં કર્મક્ષયની બુદ્ધિ હેય નહિ એમ માને છે. આપણે મૂળ મુદ્દામાં આવીએ. આ જીવને અનાદિથી ભેગમાં સુખ અને ત્યાગમાં દુઃખ લાગે છે. ડુંગર ઉતરતાં જેમ હસતાં હસતાં ઉતરીએ એવું ભેગમાં લાગે છે, અને એજ ડુંગર ચડતાં ફે ફે થાય છે તેવું ત્યાગમાં દુઃખ લાગે છે. આ જીવને ઈષ્ટ વિષ તરફ ધસવું એ ઢાળ ઉતરવા જેવું લાગે છે, અને અનિષ્ટ વિષયે તરફ જવું એ ડુંગર ચઢવા જેવા વિષમતાવાળા દેખાય છે.
સમ્યકત્વ, દેશવિરતિ આદિને ઉત્પત્તિકમ. ગુરૂમહારાજ બાધા આપે છે ત્યારે કઈ લે છે, પણ મનમાં થાય છે કે “મહારાજે અને બાંધ્યો.” આ શાથી?, સંવરની ઉપાદેયતા હજી મગજમાં ઉતરી નથી; માટે એ ભાવના થાય છે. સંવરની ઉપાદેયતા જેના હૃદયમાં ઠસી હોય તેને તે આગારની છૂટી રાખવામાં પણ કમનશીબી લાગે. ઉપગની ખામી હોવાના કારણે અનામોને આદિ આગારે રાખવા પડે છે. ઈષ્ટ વિષને બંધન ફાંસો મનાય, અને અનિષ્ટ વિષને નિર્જરાનું સાધન મનાય; ત્યારે માને કે ગ્રંથભેદ! આ ગ્રંથભેદ થાય તો જ સમતિ પમાય. આ પલટો સમક્તિ પમાયાથી થાય. તેવી રીતે ગાંઠને ભેદે ત્યારે સમકિત ગ્રંથી ભેદ પહેલાં પારાવાર સંકટ વેઠવાથી જે નિર્જરી થાય, સાતમી નરકના દુઃખ વેઠવાથી જે નિર્જરા થાય તેના કરતાં સમકિતી અસંખ્યાત ગુણ નિર્ભર કરે છે. એક કડાકડીની મહનીયની સ્થિતિ ખપે ત્યારે આ પલટો થાય. નવપલ્યોપમ
એટલે આગળ વધે ત્યારે તે કૌટુંબિક, આર્થિક, શારીરિક સિવાયના પાપના સાધનના પચ્ચખાણ કરનારે જ થાય. તેથી પણ સખ્યાતા સાગરોપમ તેડી આગળ વધે. ત્યારે તેને એવું થાય કે શારીરિક સંગે ગમે તેવા હોય, કુટુંબ વ્યવહારનું જે થવાનું હોય તે થાય, તે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
[૮]
શ્રીઅમેધ-દેશના સંગ્રહ. પાપ ન કરવું તે ન જ કરવું, આવી બુદ્ધિમાં આવ્યા પછી “મારા શરીરનું ગમે તે થાઓ પણ મારા પરિણામમાં પલટે ન આવો જોઈએ આવી મકકમ ભાવના થાય. આ સ્થિતિ પણ દુધના ઉભરા જેવી જાણવી પણ એ અંતર્મુહૂર્તમાં શમી જાય. ચાહ્ય જેવા ઈષ્ટ વિષયેમાં ખુશી નહિ, ગમે તેવા અનિષ્ટ વિષયેમાં નાખુશી નહિ. પરિણામની આવી ઉત્કટ અસર સ ખ્યાતા સાગરોપમ થાય. બાકી રહેલ એક કડાકોડી સાગરોપમ જેટલે સમય રહે ત્યારે જ ગ્રંથીભેદ થાય. એ શાસ્ત્રસિદ્ધ નિયમ છે કે છેલ્લે એક કડાકોડ સાગરોપમ જેટલો સમય બાકી રહે ત્યારે તે ગ્રંથીનું સ્થાન ભેદે છે, માટે ગ્રથીભેદ પછી સમ્યકત્વ, પછી દેશવિરતિ, પછી સર્વવિરતિ, પછી ઉપશમશ્રેણિ અને પછી ક્ષપકશ્રેણિ. સમ્યકત્વ પામ્યા વિનાના સમયની-મિથ્યાત્વ હોય તે વખતની કરણી જે સર્વથા નિષ્ફલ મનાય, તે તે ગ્રંથી પ્રદેશ સુધી આવવાનું બને જ નહિ. મિથ્યાત્વી સમકિતી બને જ નહીં. મિથ્યાત્વીઓને પણ દેવલેક ન મળે તેમ નથી. દયાથી, ક્રોધાદિની મંદતાથી, બ્રહ્મચર્ય—પાલનથી દેવ કાદિ મળે છે. એ કરણી નકામી નથી જતી. શું વ્રતની કરણી નકામી જાય?, ના. મિથ્યાત્વી છની ધર્મ કરણ નકામી જતી જ નથી. કદાગ્રહ યુક્ત કરણ પુણ્ય વાંધાવે, પણ મેક્ષ માર્ગમાં આગળ ન વધવા દે. પુણ્ય ભેગવવાનાં સ્થાને ભવનપતિ આદિ દેવકનાં દેવને માનવાં જ પડશે. જેમનું રહેઠાણ વિમાનમાં છે, જેમને વિમાનની શ્રેણિઓ ની માલીક છે, એવા દેવતાઓનું નામ વૈમાનિક દેવે છે. હવે તેના કયા ભેદ વગેરે છે તે અધિકાર અગ્રે વર્તમાન.
છે દેશના–ર૫ છું
ભિન્ન ભિન્ન દેવલેકે જવાનાં કારણે. जोइसीआ पंचविहा पन्नता, तं जहा-चंदविमाणजोतिसिय, जाव ताराविमाणजोतिसियदेव०,
પુદગલાનંદીને આત્મીય-સુખની છાયા પણ સમજવી કઠીન છે.
શ્રીતીર્થકરદે જગતના પ્રાણીને તારવાની બુદ્ધિ અનેક ભવથી મેળવે છે, અને કેળવતાં કેળવતાં તથાવિધ ઉકૃષ્ટ સામગ્રી આદિ મેળવે છે. તીર્થકરપણું એ અનેક ભવની કમાઈ છે. માવિતમારો મને; કમમાં કમ ત્રણ ભવ તે ખરાજ. શાસ્ત્રકાર-મહારાજા કહે છે કે શ્રી શ્રીતીર્થકરદેવની દરેક પ્રવૃત્તિ જીવના કલ્યાણ માટે છે. તીર્થકરના ભવમાં તેઓ ગૃહ તજે, સંયમ લે, ઉપસર્ગાદિ સહે, યાવત્ દેશના દે; એ તમામ પ્રવૃત્તિઓ જગના ઉપકાર માટે જ છે. એમ શાસ્ત્રો સ્પષ્ટતયા જણાવે છે. કેવલજ્ઞાન થાય કે તરત જ શ્રી તીર્થકરે, તીર્થની સ્થાપના કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
દેશના ૨૫.
[૯] છે. તારે તે તીર્થ, તીર્થ વિના પ્રાણીઓ તરે કયાંથી? શ્રી તીર્થની, શ્રીશાસનની સ્થાપના સમયે ભવ્યાત્માઓના હિતાર્થે એ શાસનના પ્રવાહને વહેતે રાખવા બીજમાંથી વૃક્ષ-વિસ્તારની જેમ ત્રિપદી રૂ૫ બીજ પામીને શ્રી ગણધર મહારાજાઓ મહાન વિસ્તારવાળી દ્વાદશાંગીની ગુંથણી કરે છે. એ દ્વાદશાંગીમાંના પંચમાંગનું નામ શ્રીભગવતીજી સૂત્ર છે, જેમાં છત્રીસ હજાર પ્રશ્નો છે. છત્રીશ હજાર પ્રશ્નોત્તરના મહાસાગરરૂપ પંચમાંગ શ્રીભગવતીજીના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશાને અધિકાર ચાલુ છે. એટલે પુદ્ગલ-પરિણામ-વિષયક-અધિકાર અત્ર ચાલુ છે.
સંસારી જીવોમાં વિધવિધ વિચિત્રતા ગુણદેનું તારતમ્ય તે પુદ્ગલેની વિવિધતાને - આભારી છે. જેના મુખ્ય બે પ્રકાર છે, એ તે જાણે છે ને?, ૧ મોક્ષના, ૨ સંસારીના. કર્મથી સદંતર રહિત, કાયમને માટે કર્મથી મુક્ત, તે મોક્ષના છે, અર્થાત્ સિદ્ધો, અને કર્મ સહિત તે સંસારી જી. કર્મનો ઉદય, ઉદીરણ સત્તા વેદન આમાંથી કર્મને કોઈ પણ પ્રકાર જેને ન હોય તે જ સદંતર કર્મથી રહિત, એટલે મોક્ષના જીવે છે. દુન્યવી દષ્ટિએ આ ઈવેને ખ્યાલ આવે કઠીન છે.
કોઈ પ્રસંગે, માર્ગમાં જતાં બે ઝવેરીએ એક રબારીને ત્યાં ઉતર્યા. ત્યાં હાથમાં મિતી વગેરે નંગોને જોતાં, તેઓ પરસ્પર વાત કરે છે કે, “આતે પાણીને દરિયે છે.” પેલો “હે રબારી તે પાણુ શબ્દ સાંભળી ખેતીમાં ચમત્કાર જાણી, લુગડાને છેડો પકડી ભીને કરવા જાય છે, અને અડાડે છે. આ જોઈ ઝવેરીએ તેની એ દશા પર સ્મિત કરે છે. છેડો તે શું, પણ તાંતણે ય ભી ન થતું હોવાથી તે રબારી પેલા બંને ઝવેરીઓને જૂઠા ગણે છે. એ બીચારો મેતીના પાણીની, અને દરિયાના પાણીની વાતને ખ્યાલ કયાંથી કરે?, આથી એને તે એ ગધું જ લાગે છે. આ રીતેએ આ જીવ પણ અનાદિથી પુદ્ગલનાં સુખેથી એ ટેવાઈ ગયે છે કે આત્માના સુખની છાયા ઝાંખી પણ મગજમાં આવતી કે ઉતરતી નથી. પેલા રબારીને નદી, કુવા, તળાવ અને દરિયામાં પાણીની શ્રદ્ધા છે, કેમકે તે નજરે નજર નિહાળાય છે, પરંતુ “મમાં પાણી' હેં ! એ શું!' એમ મેતીમાં પાણી હોવાની વાતને તે જેમ હસી કાઢે છે, તે જ રીતે સંસારા જીવને, પૌગલિક સુખની અનાદિની ગાઢ આદતને લીધે આત્મીય સુખની છાયા પણ સમજમાં આવવી કઠીન છે.
સિદ્ધોનું સુખ શું? સિ દ્વોને સુખ કયું?, કર્મોનું બંધન નહિ એ જ મહાન સત્ય શાશ્વત સુખ. રાજાને કેદ કરવામાં આવે તે તેને કાંઈ ત્યાં રોટલા અને મરચાં ન અપાય, તેને તે કેદમાં પણ તેની યોગ્યતા હોવાથી માલપાણી મળ્યા કરે, છતાંય સામાન્ય કેદી કરતાં કેઈ ગુણી બળતરા રાજાને હોય છે. કેમકે કેદ બંધન એજ પરમ દુઃખ છે. રાજાને તે નજર કેદમાં બધી સગવડ સન્માનથી સચવાય છે, તે પણ “બંધન' એ વિચારજ એને વીંધી નાંખે છે. ચક્રવર્તીને ભાજી લેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
- -
-
-----
-
--
[૧૦૦].
LE
શ્રીઅમોધ-દેશના–સંગ્રહ. પાઈ માટે કોઈની પળશી કરવી પડે એ કઈ હાલત?, જગતમાં કોઈપણ એવું રાજ્ય નથી કે પોતાના દેશની ઉત્પત્તિ પરાધીનપણામાં હોય. આ આત્માને તે પિતે ઉપાર્જેલી મીલકત પરાધીન છે. જ્ઞાન તે આત્મીય જ ચીજ ને ! પણ સ્પર્શ, રસ વગેરેનું જ્ઞાન તેને ઈંદ્રિઓ દ્વારા જ થાય છે. કેવલજ્ઞાનની અને કેવલદર્શનની અપેક્ષાએ તે ઈદ્રિના વિષયનું જ્ઞાન તે તુચ્છ છે, તે પણ તેવું જ્ઞાન તુચ્છ જ્ઞાન માટે પણ આત્મા ઈદ્રિયોને વશ છે. પુદગલે કર્માધીન છે, જેનાં પગલે જીવને પ્રાપ્ત થાય, તેવી સંસારી જીની આ હાલત છે. પુદ્ગલેની પરવશતા વિનાના જીવો સિદ્ધના છે. સિદ્ધના જીવને કેવલજ્ઞાનાદિ ગુણે જવાના નહિ, ખસવાના નહિ, ઘસાવાના નહિ, પલટાવાના નહિ. સંસારી જીની પરાધીન હાલત છે. રખપટ્ટીનું કારણ જ પુદ્ગલની પરાધીનતા છે. આપણે વિચારી ગયા કે પુલ પરિણમનને વિચાર, એનું જ્ઞાન અને એનું મન્તવ્ય એ જૈન શાસનની જડ છે. પુદ્ગલના મુખ્યતયા ત્રણ પ્રકાર છે. ૧ સ્વભાવપરિત, ૨ પ્રોગપરિણત; ૩ મિશ્રપરિણત. આમાં સંસારી છે માટે ભાગ પગ પરિણત પુરા ભજવે છે. સિદ્ધ શિલા પર જ્યાં સિદ્ધ મહારાજ બરાજ્યા છે, ત્યાં પણ તમામ પગલે છે, અનંતી કર્મ વર્ગણાઓ છે પણ સિદ્ધાત્માઓ તે કર્મો કે પગલે ગ્રહણ કરતા નથી, તે પરમાણુઓ ને પરિણાવતા નથી, કારણ કે પાણીમાં ધાતુ, અનાજ, કપડું લુગડું તમામ ડૂબે, પરતુ ધાતુ અન્દર રહેવા છતાં પણ ગ્રહણ કરે નહિ. એક ટીપાં પાણીને પણ ધાતુ ચુસતી નથી, અનાજ પણ પાણી ગ્રહણ કરે છે, અને લુગડુ પિતાથી દેતું પાણી ચૂસે છે. સૂકા કરતાં ભીના કપડાનું તેલ દેતું બમણું થાય છે. ધાતુ તે પાણીમાં ડૂળ્યા છતાં પણ, પાણીમાં રહ્યા છતાં એક ટીપાને પણ ગ્રહણ કરતી નથી. જ્યાં સિદ્ધ મહારાજ બીરાજે છે ત્યાં તમામ પ્રકારનાં પુદ્ગલ છે, અર્થાત્ ઔદારિકાદિ તમામ પુદ્ગલે છે, પરંતુ સિદ્ધાત્માઓ તેમાંથી એક પણ પુદ્ગલને ગ્રહણ કરતા નથી, પરિણાવતા નથી.
મોક્ષમાં સંકડામણુ કેમ થતી નથી?
કેટલાકને એવો તર્ક છે કે “સંસાર અનાદિથી ચાલુ છે, અનંતા પુદ્ગલ પરાવર્તો ગયા; પણ કઈ એ કાલ નથી કે જે છ મહીનામાં કઈ મેલે ન જાય. આજે ભારતમાં મેક્ષ નથી, પણ મહાવિદેહમાં તે છે ને!, હવે આમ અનાદિથી જીવે પણ અનંતા ક્ષે જાય છે. તે પછી ૪૫ લાખ એજનની સિદ્ધ શિલા સાંકડી કેમ થતી નથી? જ્યાં મનુષ્યની મેદિની જમ્બર થાય છે, ત્યાં જ સ્થલ સંકેચને કારણે નવાને આવવું મુશ્કેલ પડે છે; તે સિદ્ધશિલામાં સંકડામણ કેમ થતી નથી?
સ્થલે સ્થલે દીવા કરીએ તેથી તને ઉભરે હોય? તમાં ત સમાઈ જાય. જગતમાં એવી પણ ચીજે છે કે જેને અન્યૂન્યમાં સમાવેશ થાય. પાણીમાં સાકર તથા નમક બને સમાય છે? પાણીમાં સાકર તથા બીજા પદાર્થો સમાય પણ સ્થાનની વૃદ્ધિ જરૂર, પરંતુ તે વસ્તુ એવી છે કે સમાય છતાં અવગાહના વધારે નહિ, પરસ્પર સમાવેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
દેશના-૨૫.
| [૧] શક્ય છે. બેલે છે ને કે જે ત મિલાઈ! “સ્પર્શાદિકવાળા પદાર્થોનો સમાવેશ છે મહેમણે કરી શકાય તે પછી આત્મા જેવા અરૂપી પદાર્થના સમાવેશમાં હરકત શી?,
પરિણામ ક્ષેત્રાનુસાર થાય. સિદ્ધિના સ્થલમાં, સિધ્ધાત્માઓના આગમનથી ઉભરો આવતું નથી. સિધ્ધો રૂપી નથી. જે સ્થલે પગલે છે, જ્યાં એકેન્દ્રિ-નિગદના અનંતાનંત જીવે છે ત્યાંજ અનંતા સિધ્ધો પણ વિરાજમાન છે. જ્યાં સિધ્ધ ભગવાને બિરાજે છે, ત્યાં પુગલે ચૌદ રાજલોકમાં જેમ છે તેમજ ભરેલાં જ છે. અહિં સંસારી જીવમાં તથા સિદ્ધ જીવોમાં પૂરક છે ? તે સમજી લે. સંસારી જ પુદ્ગલેને પકડે છે, ખીંચે છે, ગ્રહણ કરે છે અને પોતામાં પિતાપણે પરિણુમાવે છે. ઘઉંના બીજમાં પડેલું પાણી, બીજમાં ભળેલું પાણી, એનું પરિણામ શું? બીજમાં પડેલું પાણી તેમાં ભળી ગયું, મળી ગયું, એક થઈ ગયું અને ઘઉંના છોડવાના રૂપે બની ગયું. કર્મોદયાનુસાર છ પુદગલેને પરિણાવે છે એ કેન્દ્રિ, બેઈન્દ્રિયે, તે ઈન્દ્રિ, ચૌરેન્દ્રિયો; અને પંચેન્દ્રિય તમામ જીવે આ રીતે પાંચેય પ્રકારના સંસારી જી પુદગલોને લઈને પિતા પણે પરિણાવે છે. વરસાદ આકાશમાંથી તે એક સરખે પડે છે, વરસાદના પાણીના બિંદુઓ તમામ એક સરખાં છે, પાણી રૂપે સમાન છે; પરંતુ જમીન ઉપર પડયા પછી પરિણામ ક્ષેત્રનુસાર થાય છે. જેવું વાવેતર તેવું અનાજ ઉત્પન્ન થાય છે. એ કેન્દ્રિય છ ઔદારિક-પુગલેને એકેન્દ્રિય રૂપે પરિણાવે છે. બેઈન્દ્રિય જીવો બેઈન્દ્રિયરૂપે પરિણુમાવે છે, તેમજ બધે સમજી લેવું. વરસાદ એને એ પણ વૃક્ષોમાં એજ વૃષ્ટિગે કયાંક આંબે, કયાંક કેળ, કયાંક દ્રાક્ષ, કયાંક ખજૂર તરીકે પરિણમે છે.
ઉત્કૃષ્ટ-પાપના પરિણામે નરક. સંસારી જેમાં વિચિત્રતા ઘણી છે. કુતરા બીલાડા ઘરમાં વિષ્ટ કરી જાય એને સજા કરવા માટે કાયદો નથી, અને મનુષ્ય તેમ કરે તે ફરીયાદ થાય, અર્થાત્ દંડ વગેરેની તેને સજા પણ થાય. એકેન્દ્રિયાદિ કરતાં પંચેન્દ્રિયને ગુહો વધારે સમજણને આશ્રીને છે. વધારે પુણ્ય, વધારે પાપનાં ફલે ભેગવવાનાં સ્થાન માનવાં પડશે. પંચેન્દ્રિયના ભેદ કેટલા?, ચાર એટલે નરક, તિર્યંચ, મનુષ્ય, અનેદેવતા. આપણે જોઈ ગયા કે ઉત્કૃષ્ટ પાપ-પરિણામ ભોગવવાનું સ્થાન નરક, અને ઉત્કૃષ્ટ પુણ્ય પરિણામ ભોગવવાનું સ્થાન દેવક છે. ઉત્કૃષ્ટ પુણ્યના ભેગવટમાં સંપૂર્ણ ઈન્દ્રિયે હોવી જ જોઈએ. પાપનાં પરિણામ ભોગવવા ટાઢ, ગરમીની પરાકાષ્ટાવાળી વેદના
જ્યાં છે, તેવી નરક એક નથી, પણ સાત છે. પાપનાં પરિણામમાં દવાનું શું? દુઃખ ભૂખ, તૃષા ટાઢ, ગરમી, છેદન, ભેદન, દાનાદિ; અને મરવાની ઇચ્છા છતાં મરાય નહિ, છૂટાય નહિ. સમયના ય અંતર વિના કેવળ વેદ જ જવાનું, કેવળ ત્રાસ ભોગવ્યેજ જવાને એ સ્થિતિ નરકની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
[૨૦]
શ્રીઅમોધ-દેશના-સંગ્રહ.
ઉત્કૃષ્ટ-પુણ્યના પરિણામે દેવલોક.
પુણ્યના પરિણામમાં ભોગવવાનું શું ?, વૈભવ, સાહ્યબી, સત્તા, સંપત્તિ, અદ્ધિ, સમૃદ્ધિ, દીર્ધાયુષ્ય વગેરે. અદ્ધિ સમૃદ્ધિની પરાકાષ્ઠાવાળાં સ્થાને દેવલોક તે પણ એક નથી, અનેક છે. ભવનપતિ આદિ પ્રકારો આપણે વિચારી ગયા છીએ. દેવલોકમાં ય અધમ હોય. આ શાથી?, આવાએ ક્યાંથી આવ્યા? શી રીતે આવ્યા? કર્મની વિચિત્રતા વિચારવા એગ્ય છે. કેટલાક જીવો દેખીતે ધર્મ કરતા હોય પણ વાસ્તવિક રીતિએ હોય અધર્મીના ભાઈ, જાણે માને ખરા પણ પાછા પ્રકૃતિએ તુચ્છ. કેટલાક જીવે મોક્ષને જાણે માને નહિ દેખીતાં કાર્યો ધર્મનાં કરે પણ પ્રકૃતિ (સ્વભાવ) તુચ્છ. કેટલાક તપ કરે પણ તે કેવું?, અજ્ઞાન તપ. જનાવરની હત્યા તરફ દરકાર જ ન હોય એ ત૫ જ્ઞાનમય કે અજ્ઞાનમય ? કમડ પંચાગ્નિ તપ કરતે હતો, અને કાષ્ઠમાં નાગ બળતું હતું. આવાઓ માટે તેવા તપના વેગે, તેવા પુણ્યના ભગવટા માટે દેવતાઓને તે પ્રકાર માનવો જ પડે. નીલ, કાત; કૃષ્ણ આ ત્રણ નરકની લેશ્યા છે, અને નારકીઓને તે માની. ભવનપતિ વ્યંતરમાં થી લડ્યા તેજે લેશ્યા. કેટલાક છોધર્મ કરે ખરા, પણ તેમાં કઈ કહે તે આંખ ચાર થાય, ધર્મના માર્ગે સ્વેચ્છાએ વર્તે. કઈ શીખામણ દેવા આવે તે કરડવા જાય. આવા છો તેવા પુણ્ય મેગે ભવનપતિ વગેરેમાં જાય, કારણ કે ત્યાં તેને વેશ્યા હોય. આ જ કેવા ?, ગાય દૂઝણી પણ હવા જતાં પાટુ લાત મારે તેવા અવળચંડી રાંડ જેવા હેય.
હવે આગળ વધે ધર્મની પ્રવૃત્તિમાં શું કરવું જોઈએ એ સમજે ખરે, ભૂલે ત્યાં મિચ્છામિ દુક્કડ દે, પણ છતાં બીજે દિવસે એના એ આત્માને ધર્મની પરિણતિ ખરી પણ ત્યાં ઉપગની સ્થિતિ અતવ્યસ્ત છે. જેમ પરિણતિમાં ભેદોને પાર નથી, તેમ પૂલ ભોગવવાના સ્થાનોમાં ભેદને પાર નથી. આવા જીને તેમની યોગ્યતાનુસાર દેવલેક મળે છે. જેઓએ ધર્મ તે કર્યો, સંયમ તે લીધું, પણ ગુરૂને ઉપાલંભ સહન ન થવાથી સ્વચ્છ જૂદા થયા. એમને એ મુજબ દેવલેક મળવો જોઈએ. રાજા, મહારાજા; અને શેઠીઆઓના કુલના દીક્ષિતેના મગજમાં પકો હોય કે, “મારે ધરમ સાધનામાં કોઈની રેકટોક ન જોઈએ એટલે તેઓ ગુરૂથી છુટા પડે છે. વાડમાં રહેલી જમીન ખેડાય, પણ બીડમાં રહેલી જમીન ખેડાતી નથી. એ રીતે સ્વદે ફરનારને કણ કહે? ચક આચાર્યાદિની આમ્નાયમાં રહેનારને રેકટોક હોય. હવે આવી રેકટેક સહન ન થવાથી જુદા પડી સંયમ પાલનારાઓ ભવનપતિ વ્યંતર તથા તીષિઓમાં ગયા છે, એમ શ્રીજ્ઞાતા, અને શ્રીનિરયાવલી સૂત્રથી સમજાય છે. તાત્પર્ય કે સાધુપણું તે પાળ્યું પણ સામાન્ય વાતાવરણ જૂદા પડી ગયા, એવા સાધુ-સાધ્વીઓ ભવનપતિ વ્યંતર તથા તિષી નામના દેવલેકે ગયા છે. ઉપકારી ગુરૂ આદિ સાચે માર્ગ બતાવે ત્યાં ઉંચી આંખ થાય, એવા સાધુઓ માટે વૈમાનિક સ્થાન નથી. જે સાધુ સાધ્વી ખપી છે, હિત શિક્ષા ગ્રહણ કરનાર છે, વિનય તથા વૈયાવચ્ચ સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
દેશના-૨૫.
૧૦૩]
---
ગચ્છના ઉપરના વાકયો ઉપર ધ્યાન આપે છે, સારદિક સહન કરે છે, પરંતુ વિરાધના કરે છે, તેવાઓ સૌધર્મ દેવલેકે જાય છે, એથી આગલના દેવલોક નથી જઈ શકતા. મહાવ્રતધારી બાર વ્રતધારી કે સમ્યકત્વધારી વિરાધના વગરના જેઓ હેય તેઓ સૌપમ દેવલેથી આગળના દેવ કે ઉપજે છે. હવે આરાધનામાં પણ પરિણતિની ઉચ્ચ, ઉચ્ચતર, ઉચ્ચતમ સ્થિતિ હોય છે, તે રીતિએ ભેગવવામાં પણ ઉચ્ચ, ઉચ્ચતર, ઉચ્ચતમ સ્થાને માનવાં પડે.
વૈમાનિક દેવકના બે ભેદ ૧ કલપેપન્ન, અને ૨ કપાતીત. પુદ્ગલ પરિણમના ત્યાં પણ આવા બે પ્રકારે છે. કલપસૂત્રમાં શ્રવણ કરેલું સ્મરણમાં હશે તે “ક૯૫” શબ્દને આચાર અર્થ ખ્યાલમાં આવશે. એ દેવકને અંગે સાધુને ક૯૫ શબ્દ ત્યાંના આચારને સૂચક છે. દેવતાના આચારો પિતા પોતાના ભેદને આભારી છે. ત્યાં કેટલાક ઈન્દ્રો છે તે તે દેવલોકના કુલ સત્તાધીશ સ્વામી છે. અને ત્યાંના ઈંદ્ર જેવા કેટલાક સામાનિક હોય છે. સામાનિક એટલે ઇંદ્ર સમાન વૈભવ ઈંદ્ર જેવો અને જેટલે, તમામ સ્થિતિ ઇંદ્ર સરખી માત્ર તેને સત્તા નહિ. ઈંદ્રપનો અભિષેક નહિ. રાજાના ભાયાતો સામતે તે ગાદીના ભાગીદાર માત્ર, તેઓ રાજા નહિ તે રીતિએ ઈંદ્ર જેવા પણ ઈદ્ર નહિ. જેમ સામાન્ય રાજકુટુંબીને લેંડ કહેવામાં આવે છે તેમ અદ્ધ લેકનું તેમને રાજ્ય કરવાનું. ઈશાનેંદ્રને ઉત્તર તરફના અદ્ધ લેકનું રાજ્ય કરવાનું. અસંખ્યતા જે જન લાંબા પ્રદેશના લાખો વિમાને સંભાળવા, મંડલના દેવતાનું નામ ત્રાયસિંશત્ છે, ત્રીજા પ્રકારમાં મંત્રણ માટેના દેવતા છે. આથી દેવલેકમાં ઝઘડા નથી એમ માનતા ના. જ્યાં જર, જેરૂ, જમીન છે ત્યાંથી અન્યાય, ઈર્ષા, ઝઘડાનો દેશનિકાલ ન જ હોય. દેવકમાં પણ રગડા ઝઘડાઓ બને છે. જ્યાં સુધી બને છે?, સભામાં સિંહાસનારૂઢ ઈંદ્રને મુગટ ખશી જાય, સભા વચ્ચેથી તે મુગટ લઈને દેવતા કૃષ્ણરાજીમાં ભરાઈ જાય. જ્યાં દેવતાઓ શેકી ન શકે તેવા સ્થલે સંતાઈ જાય, પછી જ્યારે ઇંદ્ર કે પાયમાન થઈને વજ મૂકે ત્યારે એ મુગટ પાછો આવે. વજથી તેમ બને તે વાત જૂદી, પણ ત્યાંય એ રીતે મુગટ જવાને બનાવ બને છે. વેરંટ છૂટે પછી તે ગુન્હેગારને હાજર થવું જ પડે, તેમ જ મૂક્યા પછી તે દેવતા જાય કયાં? દેવલોકમાં પણ આવું બને છે. દરેક ઈંદ્રને લેપાલ હોય છે તે આથી સમજાશે. કપાલ દેવતા પણ આથી માનવા પડશે. દેવતાઓ ચેરી વગેરે દોષથી મુક્ત છે એમ ન માનતા. અરે ! ઇંદ્ર ઇંદ્રને પરસ્પર ઝઘડો થાય છે, વિમાનને અંગે પણ માલીકીને અંગે ઝગડો થાય છે. સૌધર્મેન્દ્ર તથા ઈશાનેન્દ્રને ઝઘડો થાય પણ તેઓ મનુષ્યની જેમ કપાઈ કપાઈ મરતા નથી. ત્યાં મર્યાદા છે કે તેઓ સનકુમારને યાદ કરે, અને તે આવીને ઝઘડાને છેડો કેવી રીતે લાવે છે, તે અગ્રે વર્તમાન
મF
F
EF
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
છે દેશના-ર૬.
वेमाणिया दुविहा पन्नत्ता, तं जहा-कप्पोक्वन्नग० कप्पातीतगवेमाणिय. कप्पोवगा दुवालसविहा पण्णता, तं जहा-सोहम्मकप्पोवग० जाव अच्चुयकप्पोवगवेमाणिया ।
નારકી અને દેવે પચ્ચખાણ ન કરી શકે. શાસનની પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે, શ્રી ગણધર મહારાજાએ રચેલ પંચમાંગ શ્રી ભગવતીજીના આઠમા શતકને પ્રથમ ઉદ્દેશ છે, જેમાં પુદ્ગલ-પરિણામને અધિકાર ચાલી રહ્યો છે. નાનામાં નાના સુવર્ણના ટુકડામાં, તથા લગડીમાંના સુવર્ણમાં જેમ જરા પણ ફરક નથી, તેમ સ્વરૂપે જીવ માત્રમાં લગીર ફરક નથી. સૂક્ષ્મ એકેન્દ્રિયને જીવ તથા શ્રીસિધ્ધમહારાજને જીવ ઉભય જીવ સ્વરૂપે સરખા છે, પણ ફરક પુદ્ગલને અંગે છે. પુદ્ગલ સહિત છે તે સંસારી, અને પુદ્ગલ રહિત જીવે તે સિ. જીવમાં મુખ્યતયા આ બે ભેદ છે, તેમ પુગલ સહિત માં પણ અનેક ભેદે છે. ગતિના હિસાબે ચાર ભેદ, નારકી, તિર્યંચ, મનુષ્ય, અને દેવતા. જાતિના હિસાબે પાંચ ભેદ. એ કેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રય, ચૌરદ્રિય; અને પંચદ્રિય. કાયના હિસાબે છ ભેદ, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય; અને ત્રસકાય. એકન્દ્રિયના આ પાંચ ભેદો છે, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય. ત્રસકાય એટલે હાલતા ચાલતા તમામ છે. એ કેન્દ્રિયના છને એટલે પૃથ્વીકાયથી યાવત્ વનસ્પતિ કાયના જીને સ્થાવર જે કહેવામાં આવે છે. ત્રસકાયાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય; તથા પંચેન્દ્રિય છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રય, જીવને વિકેલે દ્રિય કહેવામાં આવે છે. પંચેન્દ્રિય જીવોના ચાર ભેદ છે. નારકી તિર્યંચ મનુષ્ય અને દેવતા. નારકી, મનુષ્ય, તિર્યંચ તથા દેવતા માત્ર પંચેન્દ્રિયજ છે. તિર્યંચમાં પૃથ્વીકાય અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય તથા બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચરિન્દ્રિય પણ ખરા. ઉપરાંત પંચેન્દ્રિય તિર્યંચ પણ સમજવા. પુદગલ સહિત ના આ બધા ભેદ પુદ્ગલની વિચિત્રતાને આભારી છે. એકેન્દ્રિય નામકર્મવાળા જીવે તેવા શરીરપણે પગલે પરિણમાવે છે. બેઈન્દ્રિય નામ કર્મવાળા છે તેવા શરીરપણે પગલે પરિણાવે છે, એમ સર્વ જીવો માટે નામકર્માનુસાર તેના શરીર મુજબનું પુદ્ગલ-પરિણમન સમજી લેવું. સ્પર્શાદિ પાંચ ઈન્દ્રિયપણે પુદગલે પરિણાવાય છે, તેથી એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રય; અને પંચેન્દ્રિય એમ છ પાંચ પ્રકારના હેવાથી પુદ્ગલ પરિણમન પાંચ પ્રકારે છે એમ સમજવું. ઉત્કૃષ્ટ પાપનું પરિણામ મેળવવાનું સ્થાન નરક છે. નરક સાત છે. પાપના પ્રમાણની અને રસની ન્યૂનાધિકતાના પ્ર ગુમાં પરિણામમાં પણ તથાવિધ ફરક રહે છે જ, અને તે મુજબ નરકનાં સ્થાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
દેશના-૨૬.
[૧૯૫] પણ અનેક, અને તેમાં પણ દરેકમાં તારતમ્યતા અનુસારે એમ માનવું જ પડે છે. નરકના જીવે તે નારકી–બીચારાઓ કેવલ ત્રાસના ભોગવટામાં જ જિંદગી પૂરી કરનારા ! ઉત્કૃષ્ટ પુણ્યનું પરિણામ ભોગવવાનું સ્થાન દેવક છે. દેવકમાં રહે છે તે દેવતા, અને તેઓ પુણ્યના ફક્વના ભોગવટામાં આખી જિંદગી ગુજારે છે. બીચારાઓ નારકીને જીવેને તે દુઃખની પરાકાષ્ટા છે, અને સમય પણ દુઃખ વગરનો નથી. એ દુઃખની કલ્પના પણ હાંજા ગગડાવનારી છે, ભયંકર કંપાવનારી છે, એટલે એ બીચારા વ્રત પચ્ચખાણ પણ કયાંથી કરી શકે? સ્વર્ગમાં પણ વ્રત પચ્ચખાણ નથી, અને નારકીને તે ત્રાસમાં એ સૂઝે નહિ; તેમજ એ શકય પણ નહિ. પરતુ દેવકમાં તે દુઃખ નથીને ?, હા, દુઃખ નથી, પણ માત્ર સુખ જ ભોગવવાનું છે એવી એ ગતિ છે. એમાં સુખના ભોગવટામાં લેશભર કાપ ન પડે. વ્રત પચ્ચખાણ કરે તેણે તે પગલિક સુખમાં અને તેનાં સાધનો ઉપર કાપ મૂકવો જ પડે છે. દેવતાઓ તો આખો ય જન્મ પાંચ ઇન્દ્રિયના ઉત્કૃષ્ટ ભોગોમાં જ રાચી માચી રહેલા હોય છે, તેથી તેને ત્યાં કાપ મેલવાને વિચાર જ કેમ આવે?, આખી જિંદગી ઉત્કૃષ્ટ-પુનાં ફલે ભોગવવાનું જ દેવલોકમાં નિયત છે.
નિયાણુનું પરિણામ. નિયાણ કરીને અદ્ધિ સમૃદ્ધિ રાજ્ય બલ વગેરે મેળવ્યું હોય, તેને પણ આ સુખથી ખસવાને વખત આવે નહિ, એટલે કે એવાઓને મનુષ્યલકમાં કે જ્યાં વ્રત પરખાણ કરવા અશકય છે; ત્યાં પણ સંયોગને લીધે તેઓ કરી શકે નહિ. જેમકે વાસુદેવ નિયાણુના વેગે એમણે મેળવ્યું બધું સુખ, પણ પરિણામ શું?, બલદેવ વાસુદેવ બને ભાઈઓ જ છે ને ?, એક પિતાના પુત્રો ઓરમાન ભાઈએ, માતા જૂદી પણ ભાઈઓ વચ્ચે સ્નેહ ઓરમાન નહિ. ભ્રાતૃસ્નેહમાં તે બલદેવ અને વાસુદેવ વિશ્વમાં દષ્ટાંતરૂપ છે. બલદેવ સદ્ગતિ મેળવે અને વાસુદેવ નરકે જ જાય, એ નિયમ નિયત છે; એનું શું કારણ?, નિયાણું કરીને જ આવેલા છે એ જ કારણ. નિયાણું કરનારા અને આખી જિંદગી ભોગેની આસક્તિ રહેવાની. તેઓ ત્રણ ખંડની સધ્ધિ આસક્તિથી ભોગવે છે, અને સુખને ભોગવટો લૂખાપણુથી કે અનાસક્તિથી નથી. શેઠને ત્યાં તથા ગરીબને ત્યાં નેતરું આવે, અને નાતીલા તરીકે શ્રીમંત તથા ગરીબ બને માટે જમણ છે. ગરીબની ગણત્રી થવાની નથી, એને માનપાન મળવાનું નથી, છતાં આસક્તિ છે. શ્રીમંતને માનપાન મળવાનું, છતાં જવું પડશે માનીને જાય છે, એટલે આસક્તિ નથી. તાત્પર્ય એ છે કે આસક્તિ એજ દોષ. નિયાણાયેગે જેઓએ અદ્ધિ મેળવી છે, તેઓ આખી જિંદગી આસક્ત જ રહેવાના. દેવતાઓએ ત્રાબ્દિ નિયાણાથી મેળવી છે એમ નહિ; પરંતુ ત્યાં સંગથી આસક્તિ છૂટતી નથી. નાટકીઆએ તેવી જિંદગી ભોગવે જ રાખે, તેમાંથી છૂટી શકે નહિ, એ નાચ નાચ્યા જ કરે, લીધેલા વેષ ભજવ્યા જ કરે; તેમ સંસારની રંગભૂમિ ઉપર દરેક જીવો જુદા જુદા નાટક કરે છે. તેમ દેવતા પણ પુણ્યના ભોગવટાના તંત્રથી છૂટી શકતા નથી. ઉત્કૃષ્ટપુણ્યનું પરિણામ ભોગવવાનું સ્થાન દેવલોક છે, અને આ વ્યાખ્યા સ્પષ્ટ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
શ્રીઅમેઘ-દેશના-સંગ્રહ.
મરણ સમયે સંસ્કારની હાજરી.
પાપ ઓછું અને પુણ્ય વધારે હોય એવા કારણે મળેલું જીવન તે મનુષ્ય ગતિ, અને પુણ્ય ઓછું પાપ વધારે, એને બદલે ભોગવવા મળેલું જીવન તે તિર્યંચગતિ. તિચ ગતિ નામ કર્મની ગણના પા૫ પ્રકૃતિમાં છે, પણ તિર્યંચનું આયુષ્ય બંધ પુણ્ય પ્રકૃતિમાં ગણે છે. તિર્યંચને ભગવટામાં પણ પાપના પરિણામને ભાગ અધિક છે, પુણ્યના પરિણામને ભાગ જૂજ છે. પુણ્ય અધિક હોય, અને પાપ છાના યેગે મનુષ્યગતિ મેળવાય. ત્યાંય પાપના યેગે નીચગેત્રાદિ મળે પંચેન્દ્રિયના ચાર ભેદોમાં દેવતાના વિધવિધ ભેદેનું, તેના કારણેનું નિરૂપણ ચાલી રહ્યું છે. ધર્મમાર્ગે વળેલા જીવમાંના ભિન્ન ભિન્ન પ્રકાર પડે છે, તે પ્રમાણે ભોગવટાને અંગે વર્ગો પણ ભિન્ન ભિન્ન હેય જ. કાયમ ત્રિકાલ પૂજન કરતાં હોય, અને તીર્થ યાત્રા કરતા હૈય, પણ યાદ રાખવાનું છે, કે આપણે જુગલીયા કે અકર્મભૂમિના મનુષ્ય નથી; કે જેથી બગાસું આવ્યું કે ટપ મૂઆ ! આપણા માટે તે ટાંટી આ ઘસીને મરવાનું છે. આપણે વ્યાધિમય વિષમ હાલતમાં, વેદનાની પરાકાષ્ઠા ભોગવતાં મરવાનું છે. આ વખતે ધર્મની શુભ ધ્યાનની વિચારણું શી રીતે યાદ આવે? અંત વખતે માનસિક-વાચિક-કાયિક-શક્તિ તે બૂઢ થઈ ગઈ હોય, ધર્મ કરણી થાય શી રીતે ? ત્યારે શું આખી જિંદગી ધર્મક્રિયા કરી તે શૂન્ય? ચમકશે નહિં! એજ વસ્તુ વિચારાય છે. એમ થાય ખરૂં કે આખું જીવન તીર્થ-યાત્રા, પૂજા, ધર્મ, સુપાત્ર-દાન, સાધુભક્તિ કરવા છતાં મરણ વખતે નવકાર બોલવાની તાકાતના અભાવે, જિંદગીભરની પવિત્ર આચાર, વિચાર, વાણની શૂન્યતા થાય તે શું કરવું?, આ સ્થળે જરા વિચારણાને લક્ષ્યમાં લેવી પડશે. કુંભાર ઘડે બનાવે છે, તેને અંગે કિયા જાણે છે? કુંભાર ચક્ર શી રીતે કેવા વેગે ફેરવે છે? ઘડો બને છે તે વખતે કુંભારને હાથ કે દાંડે ફરતે નથી. ચેતરફ કુંભાર ચક્કર ઘુમાવતું નથી. ત્યારે ઘડે બને છે શાથી?, ઘડો બને છે વેગથી. વેગ થયે દંડથી અને ઘુમાવટથી. આખી જિંદગી સુધી જીવ કાયાદિ-વાચિક-માનસિક ક્રિયાની જે વાસના સેવે છે, તે જ વાસના અંત અવસ્થાએ આવીને ખડી થાય છે, તે જ ભાવના કામ કરે છે. જિદગીના વ્યવસાયાનુસાર લેશ્યા-ભાવના છેલ્લે હાજર થઈ જાય છે. નવી વહુ કયા વર્ણની કઈ જાતિની છે, તે ઓળખાય શી રીતે ? રંગઢંગથી, રહેણીકરણીથી, કે ભાષાના પ્રયોગથી; અથવા વાણી આદિના વ્યવહારથી “પણ આરામાં કે માટલામાં પાણી કેટલું છે?' એ પ્રશ્ન સાથે “બેડું કે લેટે પાણે છે' એ ઉત્તર મળે તે એ વધુ સારી વાણનાં વ્યવહારથી ટેવાયેલાં ઉંચા વર્ણની વહુ છે, એમ સમજવી, પણ “શીગડાં જેટલું પાણી છે, આર જેટલું પાણી છે એમ જે તે બતાવે, અગર બેલે તે મેચણ વગેરે હલકાવર્ણની વહુ છે એમ સમજી શકાય છે. તે જ રીતિએ આખા જીવનને વ્યવસાય તે સંસ્કાર બને છે. છેલ્લી વખતે સંસ્કાર હાજર થાય છે, કે જેને લીધે જીવને ભાવિ આકાર અને દેહ-ગતિ વિગેરે નકકી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
- -
-
-
-
-
-
--
—
-
-
-
દેશના-૨૬.
[૧૯]
લેશ્યાના આધારે ભાવિગતિ.
અંતકાલે હાજર થયેલી લેશ્યાના આધારે ભાવિગતિ સમજી શકાય છે, અને દેવતાના ભેદ માટે પણ એજ નિયમ. કૃષ્ણલેશ્યા, નીલેશ્યા અને કાતિલેશ્યાનાયેગે નરક અર્થાત્ એ ત્રણ વેશ્યા નરકમાં લઈ જાય છે. દેવતા પણું ફક્ત તેજલેશ્યાએ આપ્યું. નરક આપનારી લેશ્યા ન જ ધરાવે, નરકની લેગ્યાની છાયા ન હોય, તેવી લેણ્યા એટલે શુભલેશ્યાની શરૂઆત; અને એનું નામ થી તેજલેશ્યા. તેજલેશ્યામાં ધર્મને પ્રયત્ન હય, પણ પરિણુતિ ઉત્તમ ન હોય. ત્યાગ વૈરાગ્ય છતાં યેયની ઉત્તમતાનો અભાવ. ધર્મમાર્ગે પ્રવર્તનારા છ જૂદા જૂદા ધર્મમાં હોય છે, અને ધર્મના વાવટા પણ જૂદા જૂદા હોય છે. કેઈઈશ્વરને જગકર્તા માની મતાનુસાર ધર્મ આચરે છે, અને કેઈ શ્રીજિનેશ્વરદેવ કથિત ધર્મ આચારે છે. ધર્મની લેશ્યા તે સામાન્યતઃ બધામાં હોય છે, પણ “ઈશ્વર કર્તા છે એવા વાવટા નીચે જનારા વર્ગ માટે આતમ-દષ્ટિ તરફ વળવું મુશ્કેલ પડે છે. એવા વર્ગના છો તેવા ધર્મના ભેગે તિષિ દેવકમાં ઉત્પન્ન થાય છે.
તિષીઓનું કામ લોકપકારનું છે. તિષી વર્ગમાં ચંદ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્ર, અને તારા છે. અહીં એક વાત સમજવાની છે.
સૂર્ય અને ચંદ્ર એ બેમાં મહાન કેણુ?
ઇતરે સૂર્યને મહાન અને પ્રથમ ગણે છે. જેના શાસનમાં ચંદ્રમાની પ્રથમ ગણના છે. સૂર્ય કરતાં ચંદ્રને જેનોએ વધારે મહદ્ધિક માન્યું છે. પૃથ્વીથી સૂર્ય કરતાં ચંદ્ર વધારે ઉચે છે ચંદ્રમાનું આયુષ્ય પણ સૂર્યથી વધારે છે. ચંદ્રમાનું આયુષ્ય એક પપમ અને એક લાખ વર્ષનું છે, આ હિસાબે પણ ચંદ્ર મહદ્ધિક છે. જ્યારે સૂર્યનું આયુષ્ય એક પોપમ અને એક હજાર વર્ષનું છે. ગ્રહનું આયુષ્ય એક પલ્યોપમનું છે, નક્ષત્રનું આયુષ્ય અદ્ધપપમનું છે, તારાનું આયુષ્ય પપમના ચેથા ભાગનું છે; આ રીતિએ તિષીના પાંચ પ્રકાર. લેશ્યાના આધારે જેવા કર્મ પુદગલેનું પરિણમન થાય છે, તે તે પ્રમાણે જીવે ત્યાં ઉત્પન્ન થાય.
દેના ભેદો અને વ્યવસ્થા.
ઉદર્વકમાં રહેલા વૈમાનિક દેના બે ભેદ છે. એક મેટા, અને એક નાના. કલ્પાતીત કહેવાતા દેવકમાં વ્યવસ્થાની જરૂર નથી, કારણ કે તેઓ સ્વતંત્ર છે. કપિપપન્નમાં બધી વ્યવસ્થા છે. દશ પ્રકારે વ્યવસ્થાવાળા તે કહપપપન્ન વૈમાનિક દેવે કહેવાય છે. કપાતીત વૈમાનિક દેવકમાં દશ પ્રકારની વ્યવસ્થા નથી. જેમ દુનિયામાં રાજા કે પ્રજાએ નીમેલો પ્રમુખ, તેમ આખા દેવકના સ્વામી તે ઈંદ્ર, દેવતા ઉત્પન્ન થાય ત્યારથી તેને ત્રણ જ્ઞાન હોય, છતાં તે શ્રુતને પારગામી હોય અને અક્કલમાં અગ્રગણ્ય હોય તે નિયમ નથી. નાનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
[૧૦૮].
શ્રીઅમેઘ-દેશના-સંગ્રહ. બાલક દૂર સુધી ભલે જોઈ શકે, પણ વિચાર કરવાની તેટલી શકિત હેતી નથી. મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનની શક્તિથી અવધિજ્ઞાનની શક્તિ જુદી છે. આજ કારણથી સલાહને, મંત્રણને અવકાશ છે. ઇંદ્રની સમાન અદ્ધિ, સમૃદ્ધિ તથા આયુષ્યવાળા દેવે તે સામાનિકદેવે કહેવાય છે. ઈંદ્ર તથા સામાનિક દેવતા તે મોટા સ્થાને હોય, પરંતુ વિચારક મંડલને અંગે તેત્રીશ દેવતાને એક વર્ગ છે, તેને ત્રાયશ્ચિત વર્ગ કહેવામાં આવે છે. મતમાં ફારફેર થાય ત્યારે મત મળવા જોઈએ. મતને અંગે વિષમ (એકી) સંખ્યા જોઈએ, માટે સંખ્યા તેત્રીશની રખાઈ છે. જે દેશનું રક્ષણ કરનાર વર્ગ ન હોય તે, સબુરીબાઈની સબુરી જેવું થાય. ભરૂચમાં સબુરીબાઈનું રાજય હતું. ચરપુરૂએ ખબર આપ્યા, કે શત્રુનું સૈન્ય સીમાડા પર આવે છે, મધ્યમાં આવ્યું, હદ ભેદી નજીક આવ્યું; વગેરે જણાવ્યું પણ સબુરી બાઈ તે નીરાંતે આનંદ કરે છે, અને કહે છે કે “સબુર કરે, સબુર કરે, એમ કરતાં રહ્યાં ને રાજ્ય ગુમાવ્યું. કિલા ભલેને બહેતર હોય, પણ લશ્કર ન હોય તે રક્ષા થાય શી રીતે ? રક્ષણ કરનાર વર્ગ હોય, તેજ વિચાર સફલ થાય. આ રીતે દેવલેકમાં પણ રક્ષકવર્ગ તરીકે લોકપાલ નામના દેવતાને વર્ગ છે. માલીક, ઉમરા, વિચારકમંડલ છતાં પ્રજા, ચાકર, લશ્કર આ તમામ હોવું જોઈએ. પરચુરણ લશ્કરને સ્થાને પર્ષદાવાળા દેવ ગણાય. હુકમ બજાવનારા દેવે તે આલિયોગિક દેવો. બીજા બધાની હડતાલને સરકાર કે મ્યુનિસિપાલીટી પહોંચી શકે, પરંતુ કચરાપેટીવાળાઓની હડતાલને તેઓ પહોંચી શકે નહિ. કચરાપેટીવાલાના સ્થાને દેવલેકમાં પણ કિલ્બિષિઆ દે છે. આ રીતે દેવતાના ભેદની જયાં વ્યવસ્થા છે, તે કલપન્ન દેવલેક કહેવાય.
અહીં પ્રશ્ન થાય કે ભવનપતિમાં પણ દશ ભેદ છે, છતાં વ્યંતર તિષીમાં વિચારક વર્ગ તથા લેક પાલ નથી, પરંતુ બાકીના આઠ તો છે ને? વૈમાનિકમાં કા૫પન્ન, કલ્પાતીત બે ભેદ છે તો પછી ભવનપતિમાં વ્યંતરમાં તે બે ભેદે કેમ નહિ? વ્યવહારમાં પીળું એનું લાવજે, પેળી ચાંદી લાવજે, એમ કઈ બોલતું નથી, કેમકે સેનામાં એકલો પીળે જ રંગ છે, ચાંદીમાં એકલે ધોળે જ રંગ છે, માટે જ્યાં વિભાગ નથી ત્યાં તેમ ભેદ પાડી બેલવાની જરૂર જ નથી. ભવનપતિ વગેરેમાં વ્યવસ્થા રહિતપણું હેવાથી, ત્યાં ક૯પપન્ન તથા કપાતીત એવા ભેદ પાડવા પડ્યા. તે સંબંધી વિશેષાધિકાર અગ્રે વર્તમાન
પર
+
+
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
દેશના ર૭
પુદગલેની અસર
પૂ. શ્રીગણધર-મહારાજાએ, જેનશાસનની સ્થાપના સમયે, રચેલ શ્રી ભગવતીજીના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ-પરિણામ નામને અધિકાર ચાલુ છે. સંસારની વિચિત્રતા, જીની વિવિધ વિચિત્રતાને આભારી છે. જેના બે ભેદ છે, ૧ મેક્ષના તે કર્મથી રહિત, અને ૨ સંસારી તે કર્મથી સહિત. પગની વિચિત્રતા જ અત્ર કારણભૂત છે, અને જીવે જેવાં કર્મ બાંધે છે, તેવાં જ અનુભવે છે. એકેન્દ્રિયનામ-કર્મના ઉદયે જીવ એકેન્દ્રિયપણે ઉપજે છે. એક જ જાતને ખેરાક લેવા છતાં તે રાકનાં પુદ્ગલે શરીરમાં મનુષ્યને મનુષ્યરૂપે, જનાવરને જનાવરરૂપે પરિણમે છે. જે પરમાણુઓ ગાયમાં દુધ રૂપે પરિણમે છે, તેજ પરમાણુઓ સાપમાં ઝેરરૂપે પરિણમે છે. ગ્રહણ કરેલાં અને કરાયેલાં પુદ્ગલેમાંથી જીભ, નાક, કાન, ચક્ષુ આદિ ઇંદ્રિયમાં તે તે સ્થળમાં મેગ્યરૂપે પરિણમે છે. ખોરાકમાંથીજ સાથળ, પગ, હાથ બધામાં તે તે પરિણમે છે. ખેરાક એકજ પણ ભિન્ન ભિન્ન અંગમાં ભિન્ન ભિન્ન અંગે અને ભિન્ન ભિન્ન ઢગે તે પરિણમે છે. ઇન્દ્રિયની અપેક્ષાએ જે જાતિને જીવ હોય, તે જે પુદગલે ગ્રહણ કરે, તે તે જાતિ પણે જ પરિગુમાવે છે. આથી પુદ્ગલેની અસર સમજી શકાય છે.
વિશેષણની જરૂર ક્યાં?
બાંધેલાં ઉત્કૃષ્ટ પાપનાં પરિણામ ભોગવવાનું સ્થાન નરક છે, એજ રીતિએ બાંધેલું ઉત્કૃષ્ટ પુણ્ય ભેગવવાનું સ્થાન દેવક છે, અને તે દેવગતિના પણ ચાર ભેદે છે. એક મનુષ્ય એક સારું કાર્ય કરે, એક મનુષ્ય બે સારાં કાર્યો કરે, એક મનુષ્ય બે, ત્રણ, ચાર કે વધારે સારાં કાર્યો કરે, તે તેના ફલમાં પણ તે મુજબ પ્રકાશ માનવા પડશે. ઉત્કૃષ્ટપુણ્ય-પરિણામ ભેગવવાનાં સ્થાન ઘણા માનવા પડશે. ગઈ કાલે દેવકમાં વ્યવસ્થાની વિચારણા વિચારી ગયા. ભવનપતિમાં દશ ભેદ છે, એજ અંક વ્યવસ્થાને સૂચક છે. ભવનપતિમાં વ્યવસ્થા છતાં વૈમાનિકને અંગે વપરાયેલે “રા' શબ્દ અહિ કેમ ન વાપરવામાં આવ્યું ?, વિશે પણ ફલ ત્યારે જ કહેવાય કે જે સંભવ કે વ્યભિચાર હેય. લાલ વસ્ત્ર ત્યારેજ બેલવું પડે છે, કે જ્યારે વસ્ત્રમાં અન્ય રંગ હેવાને સંભવ હોય છે. પીળું સોનું કે છેલ્થ એમ બેલાતું નથી, કેમકે સેનામાં પીળા વિના બીજો રંગ છે જ નહિ. તેવી રીતે રૂપમાં ધોળા વિના બીજો રંગ છે જ નહિ. બીજા રંગને સંભવ ન હોવાથી સોના, રૂપામાં વિશેષણ વાપરવાની જરૂર નથી. ભવનપતિ, વ્યંતર, તિષમાં, જે ભેદ છે, તેમાં બધા સમાતાં હેવાથી, અને બધા જ વ્યવસ્થા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
ક
[11]
શ્રીઅમોધ-દેશના-સંગ્રહ. ન્વિત હોવાથી ત્યાં “ક૯૫' શબ્દનો પ્રયોગ કરવાની જરૂર નથી, અને એવું વિશેષણ લગાડવું તે ન્યાય દષ્ટિએ પણ અયુક્ત છે.
ઉલાસની તરતમતા મુજબ ફની પણ તરતમતા. વૈમાનિક દેવલોકના બે ભેદ છે. કેટલાક વૈમાનિક દશ પ્રકારની વ્યવસ્થાવાળા છે, જ્યારે કેટલાક વૈમાનિકો તેવી વ્યવસ્થા વગરના છે. કેટલાક વૈમાનિકોમાં બીલકુલ ક્ષેત્ર નથી, અર્થાત્ ત્યાં બધાજ સમાન છે જ્યાં બે ભેદજ નથી પડતા, ત્યાં વિશેષણની જરૂર રહેતી નથી. શુદ્ધ વેશ્યાવાળા જીવ દશ પ્રકારની વ્યવસ્થાવાળા વૈમાનિક દેવે થાય છે. ભલે શુધ્ધલેશ્યાવાળા જી માન્યા, પણ તેમાંય પરિણતિ બધામાં એક સરખી હોય એમ માની શકાય નહિ. અનુભવથી જોઈએ છીએ કે ધર્મ કિયામાં પણ ઉલ્લાસની મંદતા તીવ્રતા દેખાય છે. ધર્મ કાર્યમાં પરિણતી કાયમ સરખી રહેતી નથી. શારીરિક, કૌટુંબિક, વ્યવડારિક કારણોને ધક્કો મારીને પણ ધર્મ કર્તવ્ય ગણે છે, છતાં તે વખતે પરિણામની ધારા કેવી બને છે? એક મનુષ્ય જીવનના ભોગે ધમં ટકાવે યાને ધર્માનુષ્ઠાનમાં અડગ રહે છે. એક મનુષ્ય તે અડગ ન હય, એક મનુષ્ય સાહજિકપણે ધર્મ ટકાવે, એક મનુષ્ય શારીરિક, વ્યવહારિકઅડચણને વેઠીને પણ ધર્મમાં ટકી રહે; અને એક તેમ ન ટકે, એ પ્રમાણે તેઓને મળનારા ફલમાં પણ ફરક પડવાને, અને ઉલાસની તરતમતા મુજબ ફલ પણ તરતમતાવાળાંજ મળવાનાં.
હરિબળ-માછીમારની દઢતા ! નિયમમાં દઢતા માટે, બીજા કોઈનું નહિ, માછી હરિબલનું ઉદાહરણ વિચારીએ. જાળમાં જે માછલું પહેલું આવે તેને છોડી મૂકવું,' આટલે જ નિયમ એણે ગુરૂમહારાજા પાસે લીધે હતે. માછીમાર હતું, કાંઈ ભર્યું ન હતું, પણ નિયમ લીધા પછી નિયમને ભંગ ન થાય, તે માટે એની કાળજી કેટલી?, તેણે પણ એક રસ્તો શેળે. જાળમાં આવનાર પ્રથમ માછલાને નિશાની કરતે, કે જેથી તે મત્સ્ય ફરી બીજી વારની જાળમાં આવે તે ઓળખાય. જે એમ ન કરવામાં આવે તે જે અભયદાન જેને દેવાનું છે, તે બીજીવાર આવવાથી માર્યો જાય તે હેતુ છે. હરિબલની આ યુતિ નિયમપાલનની તીવ્ર મનવૃત્તિને અંગે છે. આજના નિયમ લેનારાઓ છૂટવાનાં બારી બારણું શોધે છે. પહેલેથી શોધે તે તે જૂદી વાત, પરન્તુ નિયમ લીધા પછી પણ છટકબારી શોધે છે. જ્યારે આ માછીમાર તે નિયમ વાસ્તવિક-રીતિએ પાલન કરવા માટે પેલા મત્સ્યને નિશાની કરે છે. માછીમારની દઢતાની પરીક્ષા કરવાનું દેવતાને મન થાય છે. કોઈ મોટા સંત-સાધુ વગેરેને તપાસવાનું તે મન થાય, પણ દેવતાને માછીમારને કસી જેવાનું મન કયારે થાય?, એની દઢતાએ તે દેવતાને પણ કે વિસ્મય કર્યો હશે; દેવતા મત્સ્ય થાય છે, કારણ કે દેવે વૈક્રિયરૂપ કરી શકે છે. હરિબલે તે પિતાના નિયમાનુસાર તે મર્યને ઓળખાણ માટે નિશાની કરી. બીજી વખત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
- -
- - -
. --
—
-
-
-
દેશના- ૨૭.
[૧૧] જાળ નાંખી, પેલો જ મસ્ટ એમાં આવે છે, કેમકે દેવ માયા છે. દેવ ઇરાદાપૂર્વક મસ્યરૂપે આવે છે, પરંતુ માછીમાર અડગ છે, તેને છોડી મૂકે છે. ફરી જાળ નાંખે છે, ફરી એજ મસ્ત આવે છે. માછીમારની દઢતા જેવાને દેવે દાવ માંડે છે. દેવે ગોઠવેલી બાજીમાં દેવ હારે છે, માછીમારને વિજય થાય છે. દેવ દરેક જાળમાં મસ્વરૂપે પિતે જ આવે છે, એટલું જ નહિ, પણ બીજા મત્સ્યને તેમાં આવવા દેતું જ નથી. છતાં માછીમાર લેશ પણ ડગત નથી, કે ખિન્ન મનવાળે થતું નથી. આજના કાયદાબાજ મનુષ્યો તો કહી દે કે “કરી ને હવે, પછી આલેયણ લઈ લઈશું” પણ મહાનુભાવ! એમ ઈરાદાપૂર્વક ભંગ કરવાની આલોયણા હોય? આયાણા તે અકસ્માતાદિ કારણેને અંગે વિહિત કરેલી છે. અજાણતાં માખી મરી જાય, એની આલયણ, પણ જાણી બૂઝીને માખી મારે; અને કહે કે પછી આલોયણું લઈશું એમ ધારીને માખી મરાય?, એવી ધારણાથી હિંસા થાય ?; જરા પ્રસંગને સમજજે.
જબાન ફર્યા પછી જીવન રહે તે શા કામનું?
જીવનની માત્રા કરતાં જુબાનમાં માત્રા વધારે છે. “જીવન” શબ્દમાં ચાર માત્રા છે, અને જુબાન શબ્દમાં પાંચ માત્રા છે. આજના યુગમાં વાતોના તડાકા દેવાય છે. જુબાન ફર્યા પછી જીવન રહે તે શા કામનું? પરીક્ષા કરવા આવેલ દેવ દાવ ખેલે જ ગયે; માછીમારની જાળમાં બીજા માસ્યને ન આવવા દઈને પિતેજ આવતો ગ. માછીમાર પણ તેને છેડતો જ ગયે. આખો દિવસ આમ જ ચાલ્યું, હવે વિચારે કે માછીમારની પરિણતિ કેટલી દઢ?, હબિલની વ્યવહારૂ સ્થિતિ કેવી છે?, ઘેરે સાંજનું અનાજ પણ નથી, જાળમાં માછલા આવે, તે વેચે, તે દ્રવ્યથી અનાજ લાવે, ત્યારે હાલીમાં રાય તેમ છે. બાયડી પણ કુભારજા હતી. માછીમારે કુભારજા સ્ત્રીના ડરે ઘેર જવાનું જ માંડી વાળ્યું. ઘેર ન જવું કબૂલ, ભૂખ્યા પડી રહેવું એ કબૂલ, પણ નિયમ તે નિયમ!, અને નિયમનું પાલન કરવું તેજ જીવન.
હરિઅલ જંગલમાં જાય છે, અને રાત્રે ત્યાં કોઈ મંદિરમાં સૂઈ જાય છે. હવે વિચારે કે ભાગ્ય-પુણ્ય શું કામ કરે છે! એકજ માછલાને અભયદાન આપવાના નિયમમાં અડગ રહેવાના યોગે ભાગ્યનો પલટો કે તત્કાલ થાય છે તે જુઓ. રાજકુંવરીને એજ નગરના
હરિમલ” નામના શ્રેષ્ઠી પુત્ર સાથે એજ જંગલમાં, એજ સ્થલે, એજ મંદિરમાં મળવાનો સંકેત થયેલે છે, તે સંકેતાનુસાર, રાજકુંવરી રથમાં ત્યાં આવે છે, અને “હરિબલ, હરિબલ!' કહીને એમ બૂમ મારે છે. હવે જે હરિબલ આવવાનો હતો, તે ન આવ્યા; શાથી ન આવે? તેણે (આવનાર વણિક પુત્ર) વિચાર્યું, કે “રાજકુંવરી સાથેાસવાનો વિચાર તો કર્યો પણ એમાં મારી સલામતી નથી. રાજાના હાથમાં આવ્યા તો બાયડી લેતાં બાર વાગશે.” એટલે વણિપુત્ર તે નજ આ રાજકુંવરીએ “હરિબલ” એવી બૂમ મારી કે પેલે હરિબલ બહાર આવ્યું. રાત્રિના અંધારામાં રાજકુંવરીએ કાંઈ જોયું નડુિ, જેવાની કલ્પના પણ ન જ હોય એટલે તેણે તે કહ્યું કે-બેસો!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
-----
---
[૧૨]
શ્રીઅમેધ–દેશના-સંગ્રહ. જલદી રથમાં બેસો! પેલે તે આશ્ચર્ય સાથે રથમાં બેઠો, અને કુંવરીએ રથને મારી મૂકે. માછીમાર રથમાં હતું, અને કુંવરી હતી રથ હાંકનાર. વહાણવાયું, અજવાળું થયું, કુંવરીએ શું જોયું ?, પિતાને ઠગીને, રાજકુ ટુ બને તજીને જે ધણી માટે નીકળી હતી, તેના બદલે આતે બીજો જ નીકળે ! કુંવરી તે આભી બની ગઈ. તેણું કાંઈ વિચાર કરે ત્યાં તે આકાશમાંથી પેલે પરીક્ષકદેવ આવીને કહે છે, અને કુંવરીને સલાહ આપે છે. “હે સુમને ! લ્હારા ભાગ્ય યોગે જ આ સંગ સાંપડે છે, અને સુખી થવું હોય તે આને જ વરી લે !” કુંવરીએ એ જ વરનો સ્વીકાર કરી લીધું. હરિબલની કથા તમને ગમે છે, હા, તે રાજાની કુંવરી પામે, રાજ્ય પામે; વગેરે બધું તે તમને ગમે છે, પણ શાથી પાપે ત્યાં ધ્યાન જાય છે?, એક જીવના અભયદાનમાં, કટેકટીન સગોમાં કેવી અને કેટલી અડગતા રાખી એ વિચાર્યું, દુકાને આવનારા ગ્રાહકોમાં પહેલા ગ્રાહક સાથે પ્રમાણિકપણે જ વર્તવાનો નિયમ રાખે છે?, હરિબલના આખા દષ્ટાંતનું અહિં કામ નથી. એ કથાનક પ્રસિદ્ધ છે. અભયદાનનું પુણ્ય અને અધિક અધિક સાબી, રાજ્યાદિ આપે છે, અને એ સદ્ગતિનું ભાજન થાય છે. આપણે મુદ્દો તે નિયમની અડગતાનો છે. પરિણામની વિશુદ્ધિની તીવ્રતાનો ખાસ મુદ્દો છે. આ તે એક જીવદયાનું દષ્ટાંત દીધું, તે રીતે બીજાં દષ્ટાંતે સમજી લેવાં.
ભિન્ન પરિણતિથી ભિન્ન જેલ ભેગવાય છે. ધર્મકાર્યોને અંગે પરિણામની ધારા મદ, મંદતર, મંદતમ; તથા મધ્યમમાં પણ તારતમ્ય, તેમજ તીવ્રતર, તીવ્રતમ માનીએ, તે પૂલમાં, ઉદયમાં, પરિણામમાં, ભગવટામાં પણ મદ, મંદતમ, તારતમ્યયુક્ત મધ્યમ; તથા તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ વગેરેપણું માનવુંજ પડે. અહિં પ્રશ્ન થશે કે કરણીના ભેદો ન રાખતા લશ્યાના ભેદો કેમ રાખ્યા?, કર્મનાં રસ, સ્થિતિને અંગે, કષાય સહચરિત લેશ્યા કારણ તરીકે લેવાય છે. શુભ લેશ્યાનુસાર, તેમાં પણ પણ તારતમ્ય અનુસાર પુણ્ય ફળના ભેગવટા સ્થાને પણ તે રીતે ભેગેની તરતમતાવાળ માનવા પડે. સમકિતી, બારવ્રતધારી, અને મહાવ્રતધારીને અંગે ભિન્ન ભિન ફલ મુજબ, દેવકના ભેદો પણ માનવાં જ પડે છે.
પાડા લડે એટલે ઝાડેને નીકળે
વૈમાનિક દેવકના બે ભેદ. ૧ કપ, અને ૨ કપાતીત. પ્રથમને ભેદ કપ પન્ન, એટલે જ્યાં આચારવાળા. મોટા નાનાની મર્યાદાવાળા દેવલોક છે. તે દેવલેક-કપિન્ન દેવલેકમાં, દશ પ્રકારની વ્યવસ્થા છે. એ વ્યવસ્થાવાળા દેવલેકના બાર પ્રકાર છે. તેમના નામે આ પ્રમાણે છે. ૧ સુધર્મ–દેવક, ૨ ઈશાન-દેવલેક ૩ સનતકુમાર-દેવક, ૪ મહેન્દ્ર-વલેક, ૫ બ્રહ્મ-દેવક, ૬ લાંતક-દેવક, ૭ મહાશુક-દેવક, ૮ સહસ્ત્રાર-વલેક, ૯ આનતદેવલોક, ૧૦ પ્રાણત-દેવક, ૧૧ આરણ–ડેવલેક; અને ૧૨ અશ્રુત-વેલેક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
દેશના-૨૭.
[૧૩] પહેલા દેવવેકનું નામ “સુધર્મ દેવક છે. દેવતાઓની સુધર્મ નામની સભા છે, તેથી તેને સુધર્મ દેવલોક કહે છે. “સુધર્મ” નામ શાશ્વતું છે. અહિં ગુણ-ક્રિયાને ઉદ્દેશીને સ્થાનનું નામ છે. સુધર્મ નામની સભાથી ઉપલક્ષિત આખે દેવક છે. તે નામનો સુધર્મ દેવલોક એકરજ લાંબે પહોળો છે. તેને ઈંદ્ર સુધર્મ છે, એ દેવલેક સૌધર્મ દેવકને કહેવાય છે, અને સુધર્મ-ઇંદ્રનું સૌધર્મ–દેવલોક પર આધિપત્ય છે.
પાડા ન લડે, એ ઝાડનું નશીબ સમજવું. “પાડે પાડા લડે અને ઝાડોનો ખેડો નીકળે' એ કહેવત પ્રચલિત છે. પાડા લડે એટલે ઝાડો પડે, અને ઝાડનું નશીબ વાંકું હોય ત્યારે જ
ત્યાં પાડાઓ લડે છે. પ્રજાનું પણ નશીબ પાતળું હોય ત્યારેજ અધિકારીઓ અને રાજાએ પરસ્પર લડે છે. સામાન્ય દેવતાઓના કલેશને ઇંદ્રો દાબી દે છે, પણ ઇંદ્રોના પરસ્પરના ઝઘડાનું શું ?, વાઘે માણસ માર્યો તેની ફરિયાદ કયાં કરાય ?, સત્તાના લેભ ખાતર સત્તાધીશ લાખ કરોડો મનુષ્યને કચ્ચરઘાણ કાઢે છે, તેને ઈન્સાફ કયાં?; ખરેખર સત્તાને પ્રભાવ દેખાડવા જે સેનાપતિ વધારે સંખ્યામાં મારે તેને સત્તાધીશે શાબાશી આપે છે.
ઈચ્છાને છેડે ક્યાં?
પણ દેવકના સત્તાધીશજ છે ને!, ઇંદ્ર એટલે તે તે સ્વર્ગના સ્વામી. રાજાઓ વચ્ચે સરહદની તકરાર હોય છે, અગર નવી તકરાર થાય છે, તેવી રીતે સૌધર્મેન્દ્ર દક્ષિણના અદ્ધ વિભાગનો માલીક છે, ઈશાનેન્દ્ર પશ્ચિમના અદ્ધ વિભાગનો માલીક છે. ઇદ્રોને લેભને થોભ નથી. સરહદ પરના વિમાને પચાવવાની, અને પોતાની સત્તાની સરહદમાં લેવાની લેભવૃત્તિ થાય છે, એટલે એ કલેશ શરૂ થાય છે. ઈચ્છા-તૃષ્ણાને છેડો છે કયાં ?, છ ખંડનો માલીક દેવપણે ઈચ્છ, અને દેવ દેવતાનું સ્વામીત્વ-ઈદ્રપણું ઈચ્છે છે. ઈંદ્રને ગામનું, નગરનું અને દેશનું ખંડનું નહિ. પણ અધ દેવકનું રાજ્ય મળ્યા છતાં, એટલા વિભાગનું સામ્રાજ્ય સંપાદન થયા છતાં, ઇંદ્રપણું મળ્યા છતાંય, તેઓની ઈછા રોકાતી જ નથી, અને લોભને લાત મરાતી જ નથી. ઈચ્છા એ વૃદ્ધિ પામનારી વરતુ છે. નાનાં બાલકે તલાવમાં કાંકરી નાખે, ત્યારે તરત કું ડાળું થાય. એ પ્રથમ સંપૂર્ણ કુંડાળું નાનું હોય, તેની પાછળ મેટું લગોલગ બીજું કુંડાળું ઉભુ જ હોય છે. તે મોટું થવા જાય ત્યાં ત્રીજુ ઉભું જ હોય, એ કુંડાળાઓને છેડે છેક જળાશયને છેડે-કાઠે આવે છે. દરિદ્રીને સો મળે એટલે “ગંગા નાહ્યા માને. રસ મળ્યા પછી હજાર છે, હજાર ન મળે ત્યાં સુધી ઈછા હજારની, પણ હજાર મળ્યા એટલે ઈચ્છા લાખની થાય છે. લાખ ન મળે ત્યાં સુધી એમ બોલાય છે કે “લાખ તે ઘણા છે, ખાધાય ન ખૂટે, લખેસરી થઈએ એ શેઠું છે!” પણ લાખ મળ્યા એટલે ઈરછા કરોડને વળગે છે. કરોડ ઉપરના કેન્દ્રને ઈચ્છા કયાં સુધી વળગે છે?, કરોડ નથી મળ્યા ત્યાં સુધી. હજારનું ઠેકાણું નથી, અને લાખને નિયમ કરે, તે જે બરાબર પળાય તે જ ભાગ્યશાળી. હજાર નથી મળ્યાં ત્યાં સુધી ભલે સતેષ રહે, પણ હજાર મળ્યા એટલે વધ્યા, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
[૧૧]
શ્રીઅમોધ-દેશના-સંગ્રહ. લાખ મળ્યા પછી સંતેષ રાખે તો પણ રહેતો નથી. લાખ પછી કોડની, કોડ પછી અબજની ઈચ્છા, અજબ રીતિએ વધે છે. તે પછી ચક્રવર્તી પણાની, દેવતાઈ સાહ્યબીની યાને દેવત્વની, ઈદ્રિપણાની એમ ઈચ્છા ઉત્તરોત્તર પેલા પાણીમાંના કુંડાળાની જેમ ફેલાતી વધતી જ જાય છે. ઈંદ્રપણું મળ્યું ત્યાં પણ કઈ દશા?, સરહદને, સરહદ ઉપર સત્તાનો લેભ!; સરહદમાંના વિમાનો મેળવવા માટે તેજ ઈંદ્રો વચ્ચે ઝઘડાનું કારણ ઊભું થાય છે. આ પરિસ્થિતિમાં યુદ્ધ ન થાય, તે માટેની વ્યવસ્થા સારૂ લેકપાલ તથા ત્રયાસ્ત્રિશત્ વર્ગ છે. ઝઘડો વચ્ચે તે તે ઇદ્રિો, ઉપરના ઈંદ્રોને સ્મરણ કરીને બોલાવે, અને તે કહે છે તે જ ચૂકાશે બેય ઈદ્રો માન્ય રાખે છે. પહેલા દેવલોકના ઈંદ્ર તથા બીજા દેવલોકના ઈંદ્ર વચ્ચેના ઝઘડાને નિકાલ ત્રીજા દેવલેકને ઇંદ્ર કરે છે. ત્રીજા દેવલોકના ઈંદ્ર તથા ચેથા દેવલેકના ઈંદ્ર વચ્ચેના કલહનું નિરાકરણ પાંચમા દેવલેકને ઇંદ્ર કરે છે. પાંચમા વિગેરે દેવલોકમાં પોતાનો ચૂકાદો પિતે જ કરે, એ રીતે વ્યવસ્થા સમજવી. આ રીતે બાર દેવલોક ઇંદ્રાદિકની
વ્યવસ્થા સહિત છે. સુધર્મથી યાવત્ અય્યત દેવલોક સુધી સમજવું. જે જીવોએ જેવા કર્મ– પગલે પરિણમાવ્યા હોય, તેવા તેવા સ્થાને તે તે ઉપજે છે. વ્યવસ્થાવાળા વૈમાનિક–દેવલેકનું નામ “કપિન્ન” શાસ્ત્રમાં કહ્યું છે.
કપાતીત દેવલોકે કયા?
વૈમાનિક–દેવલેકના બીજા પ્રકારનું નામ કપાતીત છે. જ્યાં “કલ્પ” એટલે આચાર નથી, વ્યવસ્થા નથી, તે દેવલોકનું નામ “કલ્પાતીત” છે; અને આ દેવકને ઉત્તમ, શ્રેષ્ઠ કહેલ છે. અહિં શંકા થશે કે જ્યાં વ્યવસ્થા જ ન હોય, ત્યાં શ્રેષ્ઠતા કઈ રીતે માનવી?, દુનિયામાં દેખીએ છીએ કે જ્યાં વસતી છે, ત્યાં વ્યવસ્થા હોય છે; પણ જગલીઓમાં વ્યવસ્થા હેય જ નહિ. જેમ કલ્પાતીત દેને વ્યવસ્થા વગરના છતાં ઉત્તમ કહ્યા-શ્રેષ્ઠ કહ્યા તેમ વ્યવસ્થા વગરના છતાં પાંચ અનુત્તરના દેવને પણ શ્રેષ્ઠ કહ્યા છે. નવ ગ્રેવેયકનું સ્વરૂપ વિચાર્યા પછી ત્યાં વ્યવસ્થાની જરૂર છે કે નહિ તે ખ્યાલમાં આવશે. મનુષ્યલોકમાં મનુષ્યને સમુદાય એકઠે થઈને રાજા નિયત કરે છે, પણ સિંહની જાતિમાં ક્યા રાજા?, અને કયે નેકર; જ્યાં બલમાં, સગે–વગેરેમાં તીવ્રતા, મંદતા છે ત્યાંજ વ્યવસ્થાની જરૂર છે. જ્યાં સરખાપણું છે ત્યાં સ્વામીપણું કે સેવકપણું હતું જ નથી. આને અંગે વિશેષ અધિકાર અગ્રવર્તમાન.
E
F
F
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
દેશના ૨૮. હું
कप्पातीत०, गोयमा ! दुविहा पण्णत्ता, तंजहा-गेवेन्ज कप्पातीत
वेमाणिया, अणुत्तरोववाइयकप्पातीतवेमाणिया,
દેવતાઓના ભેદોમાં પરિણતિની અસર કારણરૂપ છે.
નાને સરખે ધર્મ પણ તીવ્રતાથી મહાન ફલને, ચાવત્ મોક્ષને તત્કાલ આપે છે.
શ્રી ગણધર મહારાજ, શ્રી શાસનની સ્થાપના પ્રસંગે, ભવ્યના મંગલાથે, મંગલમયશાસનની મર્યાદા ચાલુ રાખવા માટે, શ્રી દ્વાદશાંગીની રચના કરે છે. એ દ્વાદશાંગીમાં પાંચમું શ્રી ભગવતીજી સૂત્ર છે, અને તેના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ-પરિણામ અધિકાર ચાલુ છે.
જેના મુખ્ય ભેદ બે છે. કર્મ-પુદગલના સંસર્ગવાળા છ સંસારી, અને કમ રહિત છ મુક્તિના સંસારી જીના પાંચ પ્રકાર. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરિન્દ્રિય તથા પંચેન્દ્રિય. પંચેન્દ્રિયના ચાર ભેદ–નારકી, તિર્યંચ મનુષ્ય અને દેવતા. બાંધેલાં ઉત્કૃષ્ટ-પાપનું પરિણામ ભોગવવાનું સ્થાન નરક છે. બાંધેલાં ઉત્કૃષ્ટ પૂણ્યનું પરિણામ ભેગવવાનું સ્થાન સ્વર્ગ છે. ધર્માનુષ્ઠાન કરનારાઓ, અને પુણ્યોપાર્જન-ક્રિયા કરનારાઓ સમાન પરિણામના ન હોય, એ સમજી શકાય તેમ છે; અને તે વાત વિચારી ગયા છીએ. આચાર પ્રવૃત્તિ વ્યવહારથી સમાન દેખાય, પણ પરિણામ ભિન્ન હોઈ શકે છે, એટલે પરિણામમાં તારતમ્ય હોઈ શકે છે.
શ્રાવક-કુંટુંબમાં વાતે કઈ હોય? નાગકેતુએ જન્મતાંજ અટ્રમ કર્યો એ શી રીતે બન્યું?, પર્યુષણ પર્વ આવે એટલે તમે તે સેની દરજી બેબીને યાદ કરે છે, પણ નાગકેતુએ અદૃમ કર્યો એ શી રીતે બન્યું, તે વિચાર! પૂર્વ ભવના સંબંધને અહિં મુદો નથી. ભલે એ બાળકે પૂર્વ જન્મના સંસ્કારથી-જ્ઞાનથી અઠ્ઠમ કર્યો, પણ એ બધું બનવામાં નિમિત્ત રૂપ વાતાવરણનો અહિં મુદ્દો છે. પ્રથમના વખતમાં પર્યુષણ આવે, ત્યારે શ્રાવકના કુટુંબમાં તપશ્ચર્યા કેટલી કરવી એ વિચારતું હતું, અને પૂછપરછ પણ એની થતી હતી. તે નગરમાં શ્રીકાન્ત નામનો શેઠ છે, તેને ત્યાં નાગકેતુ નામને બાળક જન્મે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
1
.
[૧૧૬].
શ્રીઅમોધ- દેશના-સંગ્રહ. (નામ તો પછી પડયું) છે, એટલે એ શેઠ શ્રીમંત હેઈ, ત્યાં અન્ય સ્નેહી, સંબંધી શ્રાવકે આવ્યા છે. એ પ્રસંગ કયે , શેઠની સ્ત્રીને સુવાવડનો પ્રસંગ કે છે બીજું કાંઈ? એ આવનારા કોઈ દેરાસર કે ઉપાશ્રયે નથી આવ્યા, કે ત્યાં સામાયિક પ્રતિક્રમણ કરવા નથી આવ્યા, છતાં આવનારા વાતો કઈ કરે છે? એ જોવા આવનારામાં સામાયિકાદિ કરનારો વર્ગ ઘણો ન હોય, એ પણ દેખીતું છે, છતાં ત્યાં વાતે કઈ ચાલે છે?, સુવાવડી શેઠાણને જોવા ગયા, યાને સંબંધને અંગે શેઠાણીની ખબર પૂછવા ગયા છે, ત્યાં પણ વાતે તે બધા સંબંધીઓ નજીક આવનારા પજુસણને અંગે તપશ્ચર્યાની જ કરી રહ્યા છે. એ કુલમાં કે સંસ્કાર હશે?, કે જેથી સુવાવડ જેવા પ્રસગે પણ નજીક આવનારા પર્યુષણ પર્વ અંગે, તે કુલમાં તપશ્ચર્યાની વાતે ચાલે છે. આ વાત કયા સ્વરૂપે, કયા પ્રમાણે, કઈ ઢબે થયેલ હશે, કે જેથી જન્મેલા બાલકનું ધ્યાન ત્યાંજ દેરાય! કહે કે એક જ એ વાત ચાલતી હોય, બીજી કેઈપણ વાત ચાલતી નજ હોય; તે જ બાલકનું ધ્યાન દોરાય. બાલકના કાનમાં “અદૃમ તપ” ને શબ્દ પડશે, પછી જાતિસ્મરણ જ્ઞાન થયું, પૂર્વ ભવ ને અને ત્યાને અપૂર્ણ તપ અહિં પૂરો કર્યો.
આપણે મુદો શ્રાવકના કુટુંબના વાતાવરણનો છે. દુનિયામાં કહેવત છે કે “સૂતારનું મન બાવળીએ!” સૂતાર રસ્તે ચાલે તે હેય તે શું વિચારે ?, આ ખેતર નું? આ બાવલનું વૃક્ષ કોનું; આને “પાટડે તથા થાંભલે સારા થાય ' વગેરે. એનું મનજ ત્યાં! એજ રીતે જેના મનમાં ધર્મ રમી રહ્યો હોય તે બીજા પ્રસંગે પણ વિચારે તો ધર્મનાજ કરે ને! છેક ફેર ફૂદડી ફરે, પછી ભલે બેસી જાય, તો પણ તેને ચક્કર તે ચાલુ જ હોય છે. જેના મનમાં ધર્મ ઓતપ્રોત થયો હેય, ધર્મ જેને વર્યો કે કર્યો હોય તે પછી દુનિયાદારીના ગમે તેવા કામમાં રોકાયે હોય, તે પણ સંસ્કારથી ધર્મના જ વિચારે ચાલતા હેય. વિચારે કે કેવા વાતાવરણે પેલા બાળકને અમ કરવાનું મન થયું હશે!
પર્વ આવે ત્યારે આજે શાને વિચાર કરાય છે? તમારે ત્યાં પર્યુષણમાં વસ્ત્રો, અલંકારે માટે ધમાધમ અને ઝઘડા! ઘરના જેઠાણી, નણંદ, ભાભી, સાસુ અને વહુ વચ્ચે પર્વ દિવસમાં ઝઘડા શાના?, “એમણે આ પહેર્યું અને મારે નહિં, અગર મારે માટે આવું?, આજ વાત કે બીજી કોઈ; પર્વ દિવસમાં વસ્ત્રાલંકાર પહેરવાને પ્રતિબંધ નથી, છૂટ છે, પણ ઝઘડા હેય?, આ તે સ્થિતિ એવી કે પર્યુષણ પહેલાં તે દાગીના દાબડામાં પડી રહેતા હોય, પર્યુષણ આવે ત્યારે દાબડ ઉઘડે, દાગીના નીકળે, અને એના માટે હોંસાનેંસી, ઈર્ષા કલેશ વગેરે થાય. શ્રીયાત્રા-પચાશકમાં વસ્ત્રાભૂષણની છૂટ આપી છે, તે શાસન શેભાની દષ્ટિએ સમજવી. વિશેષમાં બીજાને ધર્મનાં ફલનું ભાન થાય, તથા વસ્ત્રાલંકાર ધારણ કરનારના ધર્મ પ્રેમને દેખનારને ખ્યાલ થાય. આ તે ઘરની વ્યક્તિઓમાંજ વિગ્રહ થાય એ શું ગ્ય છે?, કહેવું પડશે કે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
દેના–૨૮.
[૧૧૭]
તરતના જન્મેલા બાળકને પૃદય ધરણેને આકર્ષે છે.
પિલા ઘડીઆમાં સૂતેલું બાળક જન્મતાંજ અમ કરે છે. બાળકને અદૃમ એટલે સ્તનપાનને ત્યાગ, આજ કાલ તપ વગેરે ન કરવાના બચાવમાં “શરીરમાાં ૪ વર્મસાધનમ્ !” એ સૂત્ર આગળ કરે છે, પણ આ બાળકે તે તપોધમંની સેવનામાં ઝુકાવી દીધું શરીર ધર્મનું સાધન ખરૂં, શરીર સાચવવાનું ખરું, પણ ધ્યેય તે ધર્મનું ને!, પ્રથમ સાચવવાને ધર્મ, પછી સાચવવાનું શરીર. પ્રથમ રક્ષણીય ધર્મ કે ધર્મના સાધન રૂ૫ શરીર, મેક્ષના સાધને સમ્યગદર્શનાદિ છે, તેનું કારણ જણાવતાં થકાં કહે છે કે “સાધન” અને “હેતુ” બે શબ્દો જણાવ્યા છે. સાધુના શરીરને મોક્ષનું સાધન ગણવામાં આવ્યું નથી, પણ મેક્ષના સાધનના હેતુ તરીકે તેને ધારણ કરવાનું રહે છે. જ્ઞાન એ સાધુનું શરીર, દર્શન એ સાધુનું શરીર, ચારિત્ર્ય એ સાધુનું શરીર જડ શરીર જ્ઞાનાદિ સ્વરૂપ બને કેમ?, આ પ્રશ્ન થાય છે, અગર થઈ શકે છે. શ્રી હેમચન્દ્રચાર્યજીને શિષ્ય પ્રશ્ન કરે છે. ભલભલા આત્મામાં જ્ઞાનાદિ આવવા મુશ્કેલ પડે છે, તે જ્ઞાન, દર્શન, ચારિત્ર એ સાધુનું શરીર શી રીતે ?, સમ્યગજ્ઞાન-દર્શન-ચારિત્ર-સ્વરૂપ આત્મા કયાં રહે છે?, સમાધાન આપવામાં આવે છે, કે જ્ઞાનાદિ સ્વરૂપ-આત્મા શરીરમાં અધિષ્ઠાન કરી રહ્યો છે, માટે જ્ઞાનાદિ ગુણનું કારણ શરીર, તે પણ મેલ સાધનના મુદ્દા એજ છે.
નમો વારિતા એટલે?, શત્રુઓને હણનારાને નમસ્કાર થાઓ, વાઘે શત્રુને હયે, માટે વાઘને નમસ્કાર એમ?, વસ્તુ સ્વરૂપને સમજ્યા વિના જેએ મનઃ કલ્પિત અર્થે લાગુ કરીને અનર્થ કરે તેમને કેવા ગણવા?, કર્મરૂપી શત્રુને હણનારને નમસ્કાર છે, નહિં કે અન્ય મનુષ્યાદિ-દુશમનને એજ રીતે અભણ્યનું ભક્ષણકરવાના અને અપેયનું પાન કરવાના લુપીઓ, લોલુપ્તવશાત્ “શરીરમાવં રજુ ધર્મસાધનમ્” કહેવા તૈયાર થાય છે.
તત્કાલ જન્મેલ બાલક અદૃમ કરે છે. બાળકના શરીરનું સામર્થ્ય કેટલું? શરીર ઢીલું તે પડેજને! શ્રીમંતને એકને એક પુત્ર!, તરત જન્મેલ બાળક સ્તનપાન ન કરે, ત્યાં માબાપ શું ન કરે?, સ્તનપાન તે શું, પણ પાણી કે દવા ગળે ઉતારતે નથી, અને છેવટે મૂછિત થાય છે. તરતના જન્મેલા બાળકને દેહ સહે કેટલું? ખલાસ! કુટુંબીઓએ તે મરેલે ધારી લીધે, શ્મશાને લઈ ગયા, અને દાટ. તપનો અદ્દભુત પ્રભાવ! દેખીને ધરણંદ્ર ત્યાં આવીને હાજર થાય છે. આપણને દેવતા આવ્યાની વાત ગમે છે, એ વાત ઉપર લક્ષ જાય છે, પણ અમ કર્યા ઉપર લક્ષ ગયું, સામાન્ય લકે પ્રભાવ તર૬ જુએ છે, પરિણતિ તરફ નથી જોતા. બાલકની અદૃમ તપમાં અડગતા કેટલી કે જેથી ધરણેન્દ્ર સરખા હાજર થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
[૧૧૮]
卐
મિત્ર કેવી સંલાહ આપે?
શ્રીઅમેાત્રદેશના-સ’ગ્રહ.
જન્મ પામેલાને રમાડવાની રમુ જ માટે સૌ દોડે છે. જન્મેલાને રમાડવામાં સૌને રમુજ આવે છે, પણુ જણનારીને જન્મ આપવામાં રહેલા જોરને ખ્યાલ કાઇને નથી. તેમ કથાને, કથાના પુણ્યના પરિણામ દેખાડનાર સુંદર ભાગને રસ સૌને છે, પણ એવી સુંદર સ્થિતિ ઉત્પન્ન થાય છે શાથી ?, એવી કથા રચાઇ શાથી, એને ખ્યાલ થાય છે ?, નાગકેતુના પૂર્વભવ તરફ દૃષ્ટિ કરે! એરમાન માતાને વશ પડેલા એ ત્યાં બાલક હતા. શત્રુ ચુલામાં શેકે એતે દુનિયાને દેખાડી શકાય, અર્થાત્ દુનિયા દેખી શકે પણ એરમાન માતાના શેકાવાથી પડેલા ડાઘ, ડામ, થતી બળતરાને ખ્યાલ કઈ રીતે લોકેને કરાવાય ? એ ભવમાં એ માલક એરમાન માતાથી શેકાયા જ કર્યાં છે, કઈ પણ ધર્મ કર્યો નથી. સુખ દુઃખનું કારણ શુ છે, એની ખાલકને ગતાગમ કયાંથી હોય ? આ બાલકે પેાતાના એક જરા મેટી વયના ઢાસ્તને પેાતાની રાજની આકૃતની કથની કહી સંભળાવી. પેલે પણ હતેા તે નાની વયને, પણ આનાથી જરા મેટા, એટલે એણે સામાન્યતઃ પેતાના કુટુબમાં સાંભળેલુ યાદ રહેલું, તે આધારે આણે તેણે સલાહ આપી. કુટુંમ્બેમાં થતી સારી કે નરસી વાતચીતના લાભ અને હાનિ પર પરાએ પણ કામ કરે છે. મિત્રનું કામ સલાહ આપવાનુ છે. વિવેકી મિત્ર સારી સલાહ આપે છે, અને હિતકર માર્ગ બતાવે છે. અવિવેકી મિત્ર અહિતકર માર્ગ બતાવે છે, માટે વિવેકી મિત્ર મળવા, સારા સલાહકાર મળવે! એ પણ પુણ્યદયે જ અને છે, પેાતાના મિત્રની વાત સાંભળતાં જ તે મિત્ર, કહ્યું કે “જો ભાઈ ! એરમાન માતા દુઃખ દે છે, એ વાત ખરી પણ પૂર્વ ભવમાં તે ધર્મ નથી કર્યો, પાપ કર્યું છે, જેનું આ પરિણામ છે. ” બાલકની સલાહ સામાન્ય ભાષામાં, વયને અનુસાર હાય. મિત્રે કહ્યું, કે હવે ધ કર જેથી ભવિષ્યમાં દુઃખ ન થાય.” વત માનને અંગે વિચારીએ તે કાંટાથી દૂર રહેવાનુ બને, અને કાંટા વાગ્યા હેાય તે કાઢી નાંખવા, કે કાં તેા સહન કરવું એ જ બને. કાંટો કાઢવાથી પણ ભવિષ્યમાં કાંટે નહિ જ વાગે એમ નથી. વમાનમાં ઉપસ્થિત થયેલે વ્યાધિ દવાથી મટે છે, પરન્તુ તેથી ભવિષ્યમાં વ્યાધિ ન જ થાય એમ નથી. ભવિષ્યમાં ન થાય માટે પણ ઉપાયે કરવાની આવશ્યકતા છે.
66
ધના વિચારે ભવાંતરે અમલ કરાવ્યા.
પેલા મિત્રે એને ભવિષ્યના નિરૂપદ્રવપણા માટે તપશ્ચર્યાં કરવાની સલાહ આપી. ખાલકમાં પણ તપનું મહત્વ કેટલું વ્યાપેલુ હશે કે! મિત્રના મુખથી આ વાત સાંભળીને પેલા ખાલકે હૃદયમાં સંકલ્પ કર્યો કે ‘પર્યુષણમાં હું અર્જુમ કરીશ' આ વિચારમાં તે ખાળક તે દિવસે કઈ કારણવશાત્, માનુની એક ઝુંપડીમાં સૂતે. એરમાન માતા આ માલકના નાશ કરવા લાગ જોયા કરતી હતી, તે તેણીને મળ્યું. તેણીએ શું કર્યું?, અગ્નિ નાંખ્યો અને ઝુંપડી સળગાવી !,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
દેશના-૨૮.
[૧૯]. અમ હજુ કર્યો નથી, પણ અમ કરે છે એ ભાવનામાં બળી મુએ, અને શેઠને ત્યાં નાગકેતુ રૂપે જન્મે. પૂર્વ જન્મમાં નથી થયે મહાત્માને સંસર્ગ, નથી કર્યા કેઈ સંતના દર્શન, નથી સાંભળે કે વ્યાખ્યાતા–મહર્ષિને ઉપદેશ, એ કઈ જગ જ એને બાલ્ય-કાલ-જીવનમાં મળ્યું જ નથી. ફક્ત મિત્રની સલાહ અનુસાર ધર્મ કૃત્ય (અમ–તપ)ને વિચાર માત્ર કર્યો છે, તેનું આ ફલ!, બીજા જ ભાવે કેવળજ્ઞાન અપાવી મોક્ષ મેળવાવે છે. એવું ઉત્કૃષ્ટ ફલ, માત્ર જે વિચારથી થાય તે વિચારની તીવ્રતા જ ખ્યાલમાં લેવા જેવી છે. નાને સરખે ધર્મ પણ પરિણામની તીવ્રતાએ મહાન ફૂલ આપે છે. કેટલીક વખત ધર્મના મહાન કાર્યોમાં, અ૫ પળ મળે એવું દેખાય છે, ત્યાં કારણે પરિણામની મંદતાનું છે. નાગકેતને દેવતા બહાર કાઢે છે, મહિમા તેને વધારે છે, એજ ભવમાં તે કેવળજ્ઞાન પામીને મેક્ષે જાય છે એ પ્રસિદ્ધ છે. આપણે તે મુદ્દા પુરતું દષ્ટાંત વિચાર્યું છે.
આ બધું ધ્યાનમાં લેશે ત્યારે જ દેવલેકમાં પણ ભુવનપતિ, વ્યંતર, જોતિષી, વૈમાનિક, તેમાં પણ, કલ્પપપન્ન, કલ્પાતીત એવા ભેદે શાથી છે, તે સમજશે. ધર્મની પરિગતિમાં, પ્રવૃત્તિમાં રસની ઉલ્લાસની વિચિત્રતાને અંગેજ આ ભેદો છે.
ત્યાગમય જેનશાસન એજ અર્થ, પરમાર્થ અને એના વિનાના તમામ પદાર્થો અનર્થરૂપ (જુલમગાર) છે.” આવું મન્તવ્ય તે જ સમ્યકત્વ, સમકિતીની ધારણ શ્રીજિનેશ્વરદેવના પ્રવચન અંગે આવી હાય.
સમકિતી અવશ્ય વૈમાનિક થાય. “આર્થિક, કૌટુંબિક, વ્યવહારિક, સાંગિક કારણે વિના પાપ ન કરૂં, અને તે કારણેમાં પણ બને તેટલું પાપ ઓછું કરૂં' આવી ભાવનાથી ત્યાગની દિશાએ વળનારા દેશવિરતિ છે બારમા દેવલેક સુધી જઈ શકે છે. નવરૈવેયક તથા પાંચ અનુત્તર એ ચૌદ સ્થલ કોના માટે નિયત છે? શારીરિક સંગથી નિરપેક્ષ થઈ પ્રવ્રજ્યા સ્વીકારનાર માટે એ ચૌદ સ્થાને નિયત છે. કાયદે સીવીલ ડેથ એટલે લેણદેણની બાબતમાં મરેલે ગણે, પણ આ પિતે તે પિતાને તમામથી અલગ ગણે છે, યાને પોતે તમામને સિરાવે છે. આવા જ કલ્પાતીત દેવકના આ ચૌદ સ્થાનને લાયક ગણાય છે. સંયતપણમાં પણ પ્રમત્ત અપ્રમત્ત એવા બે ભાગ છે. એથી ફલમાં પણ ફરક પડવાને. હવે નવગ્રેવેયક તથા અનુત્તર વિમાનને અંગે ભેદ કેવી રીતે પડે તે અગ્રે વર્તમાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
દેશના–ર૯.
गेवेज कप्पातीततगा नवविहा पण्णत्ता, तं जहा-हेट्टिमरगेवेजकप्पातीतग वेमाणिया
ઝાવ ૩યરિમર ઝાવાતીય વેપાળયા નવવેચક તથા પાંચ અનુત્તર વિમાનમાં વ્યવસ્થા શા માટે નથી?
શ્રી શાસન-સ્થાપના માટે શ્રી તીર્થકર દેવે સમલી ત્રિપદી માત્રથી શ્રી દ્વાદશાંગીની રચના કરતાં પંચમાંગ શ્રી ભગવતીજીના અષ્ટમ શતકના પ્રથમ ઉદ્દેશામાં જે પુદ્ગલ–પરિણમને વિષય છે તેને અધિકાર ચાલી રહ્યું છે. પુદગલના પરિણામના પ્રકારથી માંડીને, જાતિ, ગતિ વગેરે સંબંધમાં, પુદગલ-પરિણમનની દષ્ટિએ વિચાર કરી ગયા. દેવતાઓના ભેદને વિચાર ચાલી રહ્યો છે. સત્તામાં રહેલા શુભાશુભ કર્મનું ફલ જીવને મળે જ છે. દેવલેક એ ઉત્કૃષ્ટ પુણ્યનું પરિણામ ભોગવવાનું સ્થાન છે, અને પુણ્યકાર્યોમાં, પૂર્વે પરિણતિમાં ઉલાસમાં જેવું તારતમ્ય હોય તે જ પ્રમાણે દેવકના સ્થાન વૈભવાદિની પ્રાપ્તિમાં તારતમ્યતા હાથજ એ સ્પષ્ટ છે.
- હવે વૈમાનિક દેવલોકના બે ભેદ છે, તે ૧ કપ પન્ન, અને ૨ કલ્પાતીત. કપન્ન દેવલોકમાં દશ પ્રકારની વ્યવસ્થા રહેલી હોય છે, અને કલ્પાતીત દેવલેકમાં તે નથી. વૈમાનિકદેવકમાં વ્યવસ્થાવાળા દેવ અને વ્યવસ્થા વિનાના દેવ હેવાથી જ કલ્પ શબ્દના પ્રયોગ વડે બે ભેદ કહેવા પડયા. જે તમામ તે દેવે એક સરખા, કાં તે વ્યવસ્થાવાળા, કાં તે વ્યવસ્થા વગરના હેત તે કાંઈ કહેવાની કે ભેદ સ્પષ્ટ કરવાની જરૂર હતી. ત્યાં દેવને એક પ્રકાર એ છે, એક સ્થાન એવું છે કે જ્યાંના તમામ દેવે સમાન છે. સડ િયત્ર નેતા: વ્યવસ્થાની અહિં જરૂર જ નથી. જ્યાં પરસ્પર સંઘર્ષણદિની સંભાવના હોય ત્યાં વ્યવસ્થાની જરૂરી છે, પરંતુ જ્યાં તેવું કશું છે જ નહિ ત્યાં વ્યવસ્થાની આવશ્ય
તા જ નથી. સમાગમ, સંબંધ, સંઘર્ષણ આવું કશું જ જ્યાં નથી, ત્યાં વ્યવસ્થાની જરૂર નથી. જે દેવકમાં પરસ્પર જવા આવવાનું છે, પરસ્પર સમાગમ છે, ત્યાં સંઘર્ષણની સંભાવના છે, અને સંઘર્ષણને અંગે વ્યવસ્થા જોઈએ.
નવગ્રેવેયક દેવની સ્થિતિ. નવવેયક દેવકના દેવતાએ પોતાના વિમાનમાંજ સમસ્ત જીવન વ્યતીત કરે છે. વિમાનમાંથી બહાર નીકળતાજ નથી. પિતાના વિમાનમાંથી બહાર ન નીકળે, એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
દેવાના-૨૯.
[૧૧] કેઈને પણ સમાગમ નથી, સમાગમ નથી, માટે સંઘર્ષણ નથી અને સંઘર્ષશ નથી, માટે જ વ્યવસ્થા નથી. શ્રીજિનેશ્વર-દેના પાંચ કલ્યાણકમાંથી એક પણ કપાકમાં આ રમાંથી એક પણ દેવ ત્યાં આવતું નથી. ગમે તેવા મહાન પ્રસંગે પશુ એ તે ત્યાંજ ! માત્ર શખ્યામાં જ રહ્યા રહ્યા હાથ ઉંચે કરી નમસ્કાર કરે છે. સાગરેપ સુધી પિતાની શય્યામાંથી તેઓને ઉતરવાનું પણ નથી, આવી તેમની સ્થિતિ છે. અસંખ્યાતા વર્ષે એક પપમ થાય છે, દશ કોડાદોડ પપમે એક સાગરોપમ થાય છે, અને તેના સાગરોપમના આયુષ્યવાળા તે રૈવેયક દેવતાઓ છે. નવ રૈવેયક દેવતાઓનું આયુષ્ય નીચે પ્રમાણે છે.
પહેલી વેકે ૨૩ સાગરોપમનું, બીજીએ ૨૪, ત્રીજીએ ૨૫, એથીએ ૨૬, પાંચમીએ ૨૭, છી એ ૨૮, સાતમીએ ૨૯, આઠમીએ ૩૦; અને નવમી-યકે ૩૧ સાગરોપમનું આયુષ્ય છે.
પાંચ અનુત્તર વિમાનમાં પહેલા ચારેમાં ૩૧ થી ૩૩ સાગરોપમનું આયુષ્ય છે, અને પાંચમા સર્વાર્થ–સિધ્ધ વિમાનમાં ૩૩ સાગરોપમનું આયુષ્ય છે.
નવ-સૈવેયકે તથા પાંચ-અનુત્તર વિમાનના દેવોને વિમાનમાંથી નીચે ઉતરવાનું નથી. આ દે એવી ઉત્તમ કોટિમાં છે કે જ્યાં વ્યવસ્થાની પણ જરૂરી નથી. વ્યવસ્થાની જરૂર ત્યાં જ છે, કે જ્યાં ધમાધમ હય, અને મારામાર હેય. શ્રીજિનેશ્વર દેવના કલ્યાણક પ્રસંગે, નવ યકના દેવે તે નમસ્કાર કરવા માટે હાથ પણ ઉંચે કરે છે, પરંતુ અનુત્તર વિમાનના દેવે તે હાથ પણ ઉંચે કરે નહિ; એટલે માત્ર મનથી જ નમસ્કાર કરે છે. ત્યાં પરસ્પર સમાગમ, સંબંધ, સંઘર્ષણજ નથી, માટે ત્યાં વ્યવસ્થાની જરૂર નથી, અને વ્યવસ્થા નથી, છતાં ત્યાં સર્વ સ્વતંત્ર છે. કેટલાક જ્ઞાનચિંતનાદિમાં જ રમણ કરે છે. આ દેવે પોતે પણ કોઈના સ્વામી નથી, તેમ તેમના શિરે પણ કઈ સ્વામી નથી. એ દેવની સ્થિતિ એવી છે કે ન તે પિતે કેના સ્વામી થવાનું છે, ન તે પોતાને કેઈ સ્વામી હોય તે ચાહે. અને સર્વવિરતિ છે, પણ તે અપવાદવાળી છે. વિહારમાં નદી ઉતરતાં, પાણીના વેગમાં પડી જવાતું હોય, અથવા પડી જવાને પ્રસંગ આવે તે સંયમાર્ગે વૃક્ષાદિની વેલડી પણ પકડી લે. નદી ઉતરતાં પાણી તથા વનસ્પતિના સ્પર્શનની છૂટી રાખી, પણ એજ સાધુ શું પૂજા કરી શકે?, ના. અનુત્તર વિમાનમાં દેવતાઓને પૂજા કરવાને સ્વભાવજ નથી. નવવેયક તથા પાંચ અનુત્તર વિમાનમાં દેવોને, સમાગમ સંઘર્ષણદિને સંયોગ જ નથી, તેથી ત્યાં સ્વામીપણું, સેવકપણું પણ નથી, એટલે ત્યાં વ્યવસ્થા નથી, માટે તેઓને (તે દેવને) કલ્પાતીત તરીકે ગણવામાં આવ્યાં છે.
ખાળે ડુચા, દરવાજા મોકળા! નિરતિચાર બારવ્રતધારી પણ આ દેવકે જઈ શકતું નથી; ભલેને અગીયાર પ્રતિમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
[૨૨]
卐
શ્રીઅમેા-દેશના-સંગ્રહ.
વહી હોય, તે પણ ઉંચામાં ઉંચે તે બારમા દેવલેાક સુધી જઈ શકે છે. ખાર દેવલેાક ઉપર સંયમી સાધુ, જઇ શકે છે. પૂજા ભણાવે છે તેમ તમે વાંચ્યું હશે કે જીરણુ શેઠના પ્રસંગમાં કથન કરતાં, શ્રાવક દેશિવરતિની ઉંચામાં ઊંચી ગતિ ખારમા દેવલેાક સુધીની પ્રાપ્ત કરી શકે છે.
6
સાધુ શબ્દ તમને અતિપરિચયથી વાયડા થઇ પડયે છે સાધુ મહાત્માએ શારીરિક, આર્થિક, અને કૌટુંબિક તમામ વ્યવહાર વેાસિરાવ્યા છે. તેએ શરીર પરત્વે પણ નિસ્પૃહ છે, અને ત્રસ કે સ્થાવર, સૂક્ષ્મ કે માદર કેાઈ પણ જીવને ત્રિકરણ ચેગે વિરાધવે નહિ' આવી પ્રતિજ્ઞા, સાધુ મહિ એની હેાય છે, અને તે મર્યાદિત મુદત માટે નહિ, પણ્ યાવજ્જીવ સમય સુધી! આ પ્રથમ વ્રતની વાત (પાંચ મહાવ્રતને અંગે) જણાવી ને શ્રાવકના વ્રતની કિંમત અમે ઘટાડવા નથી માંગતા પણુ અણુવ્રત તથા મહાવ્રતને તફાવત સમજાવીએ છીએ. વ્રતધારી શ્રાવક ઉંચામાં ઉંચા છે, પણ સ્થિતિ કેવી છે ?, ખાળે ડૂચા અને દરવાજા મેાકળા જેવી છે. વ્રતધારી શ્રાવક કબૂલે છે કે એક કીડીની પણ વિરાધના કરે ન, ય થઈ જાય તે તેની આલેયણા લે છે, પણ પોતાના જ પુત્ર, શસ્ત્રથી કેઇનું ખૂન કર્યું હોય, તે તે નજરો નજર જોયુ હોય, અને જો તે પેાતાના પુત્ર પકડાય, અને કેરટમાં કેસ ચાલે તે નાણાંની કેથળી લઈને છેડવવા જવાનેા કે નહિ ?, ખૂનને, અને ખૂનીના કાર્યાંના બચાવ કરવા જવાના કે નહિ ?, અહિં પુત્રની વાત કરી, પણ કોઈ પણ સગાંસંબંધી માટે તેમજ સમજી લેવું. કીડીની વિરાધના નહિં કરનાર પણ બીજી બધી હિંસા ચલાવી લેવા આવા પ્રસ ંગે તૈયાર છે. પુત્ર-વગેરે સબંધિને Rsિસાના વર્તમાન પૂલથી પણ બચાવવા કટિબધ્ધ થાય છે ને ! એક તરસ્ કીડીન જયણા કરનારો, બીજી તરપૂ ઘાતકી કાર્યાંના બચાવ કરવા કમર કસે છે! લેણ દેણુના દાવામાં શુ થાય છે? કેરટમાં ચુકાદાના આધાર સાક્ષી પુરાવા ઉપર છે. કેર્ટીમાં એમ નથી જોવાતું કે સાચુ છે ત્યાં જુગતુ એટલે કાયદાને બંધ બેસતું (પછી ભલે તે જી પણ હાય) તે જોવાય છે. હજાર રૂપીઆ લેણા હોય, અને દાવા માંડયે, કેટ સાક્ષી માંગે, ભરૂ સે ધીર્યા વ્હાય, સાક્ષી કયાંથી લાવવા ?, છેવટે સાક્ષીના અભાવે ગુન્હેગાર છૂટી જાય. અરે કેટલીક વખત ગુન્હેગાર ગુન્હે કખુલે, છતાં આવેલ સાક્ષી સાક્ષી ન પૂરવા માત્રથી તે ગુન્હેગાર છૂટી જાય છે. સાક્ષી પુરાવાની ચુંગાલમાં સપડાયેલા ખીન ગુન્હેગારને પણ કેઇ વખત લેગવવું પડે છે. આ તે કાર્ટની, અને ત્યાંના કામકાજની હાલત ! આપણા મુદ્દો એ છે કે કીડીની જયણા કરનાર, ખીજી તરફ ખૂની કરાને બચાવવા શું નથી કરતા! જૂઠ્ઠી દસ્તાવેજ કર્યાના આરેાપથી પકડાયેલા પુત્રને બચાવવા પિતા પ્રયત્ન નથી કરતા?, કહેવું પડશે કે તમામ પ્રયત્ન કરે છે.
સાધુની પાંચ મહા-પ્રતિજ્ઞાઓ
સાધુની પ્રતિજ્ઞાએ સર્વથા અને સદા માટે છે. છ કાચમાંથી કોઈ પણ જીવની હિંસા મન, વચન, કાયાથી; ન કરવી, ન કરાવવી, કરતાં કરાવતાંની ન અનુમેદવી, તે પણ આખા જીવન સુધી. મનથી હિંસા ન કરવી. મનથી હિંસા ન કરવવી, મનથી હિંસાને ન અનુમેદવી. તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
દેશના—૨૯.
卐
[૧૧૩]
વાણી તથા કાયાથી એ રીતે નવ પ્રકારે હિંસાથી સાધુને વિરતિ છે. પ્રથમ મહાવ્રત,
પ્રાણાતિપાત વિરમણુ' નામનું છે. પ્રતિજ્ઞા ગમે તેવી હોય, પણ તેની કિમત ત્યાં જૂહું ન હોય તેા જુઠ્ઠાને મહાવ્રતમાં અવકાશ નથી. ક્રોધી, લેાભી, ભયભીત વગેરે તમામને મહાવ્રતમાં અવકાશ છે, પણ જૂદુંને અવકાશ નથી. આથી બીજું મહાવ્રત મૃષાવાદ વિરમણુ વ્રત છે કે જેમાં મન, વચન, કાયાથી કરવું નહિ, કરાવવું નહિ, અનુમેદવું નહિ, એવી રીતે પ્રથમ મહાવ્રતની માફક જ નવ પ્રકાર છે. ખીજું મહાવ્રત હાય તે પહેલુ મહાવ્રત ટકે. સચિત્ત કે અચિત્ત, થાડું કે ઘણું જંગલમાં કે શહેરમાં કંઈ પણુ આપ્યા વિના લેવું નહિ, લેવરાવવું નહિ કે તેમાં અનુમેદન આપવું નહિ. ત્રીજી અદત્તાદાન વિરમણ મહાવ્રત પાળવાવાળા ઉપર જણાવેલી ત્રણ પ્રતિજ્ઞાવાળા હોય, પણ જે પેાતાની દૃષ્ટિ સ્થિર રાખી શકે, તેજ ટકી શકે, નહિ તે લપસી જાય. હિંસા જૂઠ, ચેરીથી વિરમવું એવી પ્રતિજ્ઞાવાળા પણ જો સસમાં ડૂખ્યા તે માને કે એ ડૂખ્યા ! પર્યુષણ પર્વમાં, તમને શ્રીકલ્પસૂત્રના વ્યાખ્યાનમાં સિંહ ગુપૂાવાગ્નિ મુનિની વાત સાંભળે છે ?, તે પ્રસંગ યાદ છે ને ! એમનામાં મહાવ્રતે ખરેખર હતાં, અને જેમની તપશ્ચર્યાથી સિંહ સરખા જનાવરો પણ શાંત થઈ જાય એવા તેા એ જખરા તપસ્વી હતા. ચાતુર્માસ પણ સિંહની ગુફા પાસે રહીને એમણે ઉગ્ર તપશ્ચર્યા કરી હતીને ! આવા માહાત્મા પણ કાશાને ત્યાં ચાતુર્માસાથે ગયા; ગયા પણ શા માટે ? પોતાના સામની પ્રતિતી કરાવવા ગયા, છતાં દૃષ્ટિ-ક્ષેત્રમાં થૈ ગુમાવ્યુ, અને તેથી મહાવ્રતને અંગેનુ ધૈય,
થૈ બન્ને ઉડી ગયુંને ! સ્ત્રીના સમાગમ તે। દુર રહ્યો, પણ તેણીના સમાગમની ઇચ્છા, પણ બધાને પાયમાલ કરી નાંખે છે. ચાહ્ય દેવતા, ચાહ્ય મનુષ્ય; અને ચાહ્ય તિર્યંચની સ્ત્રી સ ંબંધી વિષય ભાગના સથા ત્યાગ તે પણ ઉપર મુજબ નવ પ્રકારે એ ચતુર્થ મૈથુન વિરમણુ વ્રત. આ ચાર પ્રતિજ્ઞા હોય, પણ પરિગ્રહ વિરમણ વ્રત ન હોય તે બાવાજીની ગીતાવાળું થાય !
આવાજીની ગીતા !
એક આવાજીને એક ભકતે સુંદર રૃખાવની સારા પાનાની, સારી છપાઇની, મનેહર ગીતા આપી. બાવાજી ગીતાને સાચવવા લાગ્યા. જયારે ગીતા નહેાતી, ત્યારે કાંઇ ચિંતા નહેાતી, પણ ગીતા આવ્યા પછી ગતિ જ ફ્રરી ગઇ. વખતે ઉંદર કરડી જાય તે' એમ વિચારી બાવાજી પુરા સુત્તા પણ નહેાતા, ઘડી ઘડી ઉઠે, અને ગીતા તપાસે, ફેરવી ફેરવીને જુએ કે ગીતાને કરડી તેા નથી ને! આથી ખાવાજીની તબીયત ઉજાગરાથી બગડવા લાગી, અને ભકતાએ અસ્વસ્થ પ્રકૃતિનું કારણ પૂછ્યું. બાવાજીએ જે હતુ તે કારણુ કહી બતાવ્યું. બધા અજ્ઞાની ! ભકતાએ ગીતા પાસે ઉંદર ન આવે માટે એક ખીલાડી લાવી આપી. ખીલ્લીને ભકતા ખાવાજી પાસે રાખી ગયા. બિલાડી રાખવાથી હવે ઉંદર નહિં આવે, એ કબુલ, પશુ ખીલ્લીને ખાવા તે જોઇએને! ભૂખી ખીલાડી તે આખી રાત મ્યાંઉં મ્યાં ન કરે તે ખીજું શું કરે! આથી બાવાજીને તે કરમે એની એ જ દશા રહી. ભકતાએ ખીલાડીના ખાનપાન માટેને, તથા તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
C
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
[૨૪]
卐
શ્રીઅમેાધ-દેશના-સંગ્રહ.
માટે રસેાઈ કરવા, વ્યવસ્થા રાખવા માટેના માણસના મઢોખસ્ત કર્યા. પછીતે રાજનુ ખર્ચ એટલે આવકવાળું ખેતર બાવાજીને આપવામાં આવ્યું. એક નાનકડી ગીતામાંથી બાવાજીને તે ગામ જેટલે વહીવટ ઉભેા થયેા. ખેતરમાં ખાવાજીનુ બધું કુટુબ ખેતરમાં રહેવા લાગ્યું. બાવાજીને પરિચય વચ્ચે, અને પરિણામ જે આવવું જોઈ એ તે જ આવે ને ! તાત્પર્ય કે પાંચમુ પરિગ્રડ વિરમણુ વ્રત પણ ઉપર મુજખ નવ પ્રકારે જોઈએ, નહિંતર ખાવાજી જેવા હાલ થાય.
નવગ્રેવેયકના અધિકારી કોણ?
આવી પાંચ પ્રતિજ્ઞાળા સાધુએ નવવેયકે જવાને યેાગ્ય થાય. સમકિતી શ્રાવક, શ્રી જિનેશ્વર દેવની ભક્તિ તથા પૂજા કરનારે શાસનને ઉદ્યોત કરનારા છતાં તે ત્રૈવેયકમાં જઈ શકે જ નહિ. શ્રી જિનેશ્વરદેવનું કહેવુ હાર્દિક રીતિએ નહિં માનનારે એટલું જ નહિં પણ ઉલટું માનનારે। મિથ્યાદ્રષ્ટિ કે અભવ્ય નવગ્રેવેયકે જઈ શકે છે. પાંચ મહાવ્રતના મહિમા કેટલે તે વિચારે ! પુણ્ય તથા નિા એ બે અલગ વસ્તુ છે. મહાવ્રતની પાંચ પ્રતિજ્ઞાથી, અભવ્ય પણ નવગ્રેવેયકે જઇ શકે છે, તે ઉપરથી કૂલિત થયું કે અભવ્ય આત્માએની અપેક્ષાએ નિરા કરવામાં અસંખ્યાત ગુણા ચેાગ્ય એવે! શ્રદ્ધાલુ શ્રાવક પણ પુણ્યબંધમાં, મહાવ્રતધારી અભવ્યને પણ પહેાંચી શકતા નથી, કેમકે તે નવત્રૈવેયકે જઇ શકતા નથી. શ્રધ્ધાવળા હાય કે શ્રદ્ધા રહિત હોય પણ પુણ્યનું ઉપાર્જન જે પાંચમહાવ્રતધારી કરી શકે છે, તેવા શ્રદ્ધાળુશ્રાવક કરી શકતા જ નથી. નવગ્રેવેયકે તે જ જઈ શકે કે જેનું પંચમહાવ્રતનુ પાલન મજબૂત હોય.
દીક્ષા ચૌદ રાજલાકને કલ્યાણપ્રદ, માટે કાઈ પણ સચેાગમાં રોકાય જ નહિ.
દીક્ષા લેનાર વ્યક્તિ પેાતાની પાછળનાં રાજ્ય, પ્રજા કે કુટુંબની પરવા કરતા નથી, એના સિધ્ધાંત તે પાપથી છૂટા થવાને જ હેાય છે. અભયકુમારની દીક્ષાથી, પાછળ શ્રેણિક મહારાજાની શી હાલત થઈ?, ભગવાન્ શ્રી મહાવીરદેવ તે કેવલજ્ઞાની હતા. ભવિષ્યમાં શુ બનશે, તે જાણતા જ હતા, છતાં દીક્ષા આપી જ છે ને ! અભયકુમાર જ્યારે દીક્ષા લે છે ત્યારે સાથે, માતા નદા પણ દીક્ષા લે છે. દીક્ષા લેતી વખતે નદા માતાએ પેાતાની પાસે જે અઢાર શેરને હાર તથા દિવ્ય કુ ંડલ છે, તે હä. વિહલને આપે છે. અભયકુમારની દીક્ષા થયાથી, પાછળ રાજ્યના ભાગ વહેંચાય છે, તેમાં હજ્ઞ વિહલ્લને સિંચાણા (સેચનક) નામે હાથી મળે છે. તેને રાજ્યના ભાગ નહિ આપતાં હાથી આપવામાં આવે છે, અને વખત પસાર થાય છે. કેાણિક રાજ્ય લાલે તથા પૂર્વ ભવના દ્વેષ યાગે શ્રેણિકને કારાગૃહે પૂરે છે. અને પોતે રાજા બને છે. એક વખત હા વિહલની રાણીએ સેચનકન્હસ્તિ ઉપર આરૂઢ બનીને જલ ક્રીડા કરવા જાય છે, અને રમે છે. કાણીકની રાણી પદ્માવતીના મહેલની પાછલ જ આ ક્રીડાનું સ્થલ હતું, કે જ્યાં હલ્લુ વિદ્યુની રાણીએ ક્રીડા કરતી હતી, હાથી રાણીને ચડાવે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
દેશના-૨૯.
[૧૨૫] ઉતારે છે, એમ કઈ પ્રકારે રમતગમતમાં તે રાણીઓને તે કેણીકની સ્ત્રીએ જોઈ. કેકની રાણીથી ઈર્ષ્યા યેગે આ જોયું ગયું નહિ. ઈર્ચામાં આવેલી સ્ત્રી અને તેમાં રાણું શું ન કરે?, રાણીએ સેચાનક હાથીની માંગણી કણીક પાસે કરી. કણકે કહ્યું કે એ તે એના ભાગ પેટે પિતાજીએ તે હાથી તે હલ વિહલને આપે છે, એટલે શીરીતે મંગાય!' સ્ત્રીને જે વસ્તુની ઈચ્છા થઈ તેને અંગે સાચી દલીલ, અગર સાચા સમાધાનને તેની પાસે અવકાશ રહેતે નથી. રાણીએ દલીલ જ કરી, કે “હાથીની ગણના તે રત્નમાં છે, અને રત્ન તે રાજ્યમાં જ રહે અને તે રાજાને જ શોભે. વહેંચણ તે જગ્યાની હય, આવાં રાજયરત્નની વહેંચણું હાય જ નહિ” કણકે કહ્યું કે નવાં ઉત્પન્ન થતા રત્નાદિનો માલિક રાજા, પરંતુ જેના તાબામાં છે તે રત્નોને પડાવી લેવાં એ ન્યાય નથી. રાણીએ તે માન્યું નહિ, અને તેણે તે હવે આગળ વધીને કહ્યું કે “મારે એ હાથી, અને નંદાએ આપેલાં હાર, તથા દિવ્ય કુંડલા તે જોઈએજ” કેણિકે કામિનીના દાગ્રહને વશ થઈને, પિતાના ભાઈઓને હલ-વિહલ્લને કહેવરાવ્યું કે સેચાનક હાથી, હાર, કુંડલ ત્યારે મને કઈ પણ પ્રકારે આપી દેવા, તેના બદલામાં હું હવે રાજ્યનો બીજો ભાગ આપીશ.
હલ્લ–વિહલે વિચાર્યું કે રાજ તે એ છે, રાજા તરજ પ્રજા રાગવાળી હોય, એ સામાન્ય નિયમ છે, પ્રજા રાગવાળી હોય કે રાગ વગરની હેય પણ સત્તાધીશ તે રાજા જ ગણાય, આજે રાજ્ય આપીને કાલે એ પણ તે પડાવી લે તે એને કોણ રોકે ?, ભાગમાં મળેલા હાથી, હાર તથા કુંડલ કે જે પિતાએ આપેલાં છે, તે માંગતાં જેને લજજા ન આવે, જેને ન્યાય અન્યાયને વિચાર ન થાય, તે પિતે આપેલા રાજ્યને ખુચવી લેતાં શેને લજજાય ?; રાજ્ય લેવામાં કાંઈ સાર નથી, તેમજ હાથી વગેરે લીધા વિના એ રહેવાને નથી; માટે હવે કરવું શું?, નિરાધાર બાલકનું શરણ મોસાળ છે. હલ્લ વિહલ્લ બંને ભાઈઓ વચે ન્હાના હતા. રાતોરાત તેઓ પિતાની માતાના પિતાજી ચેડા મહારાજાને ત્યાં સીંચાણે હાથી વગેરે પિતાની ત્રણ વસ્તુ લઈને ચાલ્યા ગયા. હલ અને વિહલ એ બંને ચેડા મહારાજાના હિત્રા હતા,વળી શરણે આવ્યા, શરણાગત થયા, અને કેણિકની માગણી પણ અન્યાયી હતી, એટલે ચેડા મહારાજાએ સંપૂર્ણ આશ્વાસન પૂર્વક આશ્રય આપે. કણકે ચેડા મહારાજાને કહેરાવ્યું કે “જે દેશને હાલો ગણતા હે તે, હલ વિહલ્લને મને સત્વર સેંપી દે, અને તેમને આશ્રય ન આપ, નહિં તે યુદ્ધની ઉપસ્થિતિ થશે.”
ચેડા મડારાજાએ પ્રત્યુત્તર સજજડ મેકલી આપ્યો કે “કાયદે તેને જ સ્વીકારાય છે, સંદેશ તેને જ સંભળાય છે કે જે તટસ્થ હોય, અને ન્યાયી હોય. અમારા રાજ્યમાં કેને આવવા દે, કોને ન આવવા દે, કેને આશ્રય આપ, કેને આશ્રય ન આવે, એ અમારી મુખત્યારીની વાત છે. સ્વતંત્રપણુમાં આગ્રહી બીજાના ફરમાનને સામાન્યરીતિએ પણ તાબે ન થાય, તે પછી અવિચારિ-ફરમાનને તાબે થવાનું તે હોય જ શાનું ?, હલ્લ-વિહલને ભાગમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
[૧૬]
શ્રીઅમોધ-દેશના–સંગ્રહ. મળેલી, અને પિતાએ આપેલી ચીજને માંગવાને તેને હક શો છે?, એ અને હવે તો હાર શરણાગત છે. શરણાગત માટે તે હું વજપિંજર સમાન છે. શરણે આવે તે કાંઈ શીકાર છે?', છેવટના પરિણામે યુદ્ધ થાય છે. ચેડા મહારાજા પણ એ યુદ્ધમાં બીજા અઢાર સજાને એકઠા કરે છે. સામાન્ય વાતમાંથી કેવું મેટું યુધ્ધ ! કેણિક પણ પિતાના દશ દશ ભાઈઓ સાથે તે યુધ્ધમાં ઝંપલાવે છે. એ યુધ્ધ કાંઈ જેવું તેવું નથી થયું, પણ એમાં કરેડની કતલ થઈ છે. એ વાત પણ પ્રસિધ્ધ છે કે કેકે શ્રેણિક મહારાજાને પિંજરામાં પૂર્યા હતા, અને રોજ કેરડાથી માર મારતો હતે. કર્મની વિચિત્રતા કેવી ભયંકર છે! તે આ પ્રસંગથી સમજે.
આ બધું શાથી થયું?, હાથી વિગેરે ત્રણ ચીજ ન આપી, તેથી હકલ-વિહલને નિમિતે ચેડામહારાજા સાથે યુદ્ધ થયું. કરાડોને સંહાર થવે, શ્રેણિક મહારાજાનું કારાગૃહમાં પુરાવું, અને કેણુક દ્વારા કેરડાની કારમી યાતના કાયમ સહન કરવી; આ તમામ જે અભયકુમારને દીક્ષા ન આપી હોત તો પણ ન થાત?, કારણ કે કેવલજ્ઞાની, સ્વયમ–તીર્થકરશ્રીમહાવીરદેવે આ બનવાનું હતું તે આ દીક્ષા કેમ ન રોકી ?, અહિં જ તત્ત્વ સમજવાનું છે. સકલ વિધને કલ્યાણપ્રદ, ચૌદ રાજલકને અભયદાનપ્રદ–એવી દીક્ષામાં આપણે વર્ણવી ગયા તે પાંચ પ્રતિજ્ઞાઓ છે કે જે અવિને પણ નવગ્રેવેયક અપાવે છે.
આપણે મુદ નવચેયકને મેળવે કોણ?, એ છે. પંચમહાવ્રતરૂપ પાંચ પરમપ્રતિજ્ઞાને જીવન પર્યત, નવ પ્રકારે બરાબર પાળે તેજ નવ વૈવેયકે જઈ શકે છે. જૈન મંદિર બાંધનારા, બારવ્રત પાલનારા પણ આ પ્રતિજ્ઞાપાલનના પુણ્યની તુલના કરી શકતા નથી, અર્થાત્ તેઓ નવગ્રેવેયક મેળવી શક્તા નથી. શ્રાવક નિર્જરા કરી શકે છે, પણ પુણ્ય તેટલું ન બાંધે કે જેટલું પાંચ પ્રતિજ્ઞાપાલનારા બાંધી શકે. હવે નવગ્રેવેયક સંબધિ વધારે વર્ણન અગ્રવર્તમાન.
હું દેશના-૩૦ હું
अणुत्तरोववाइकप्पातीतगवेमाणियदेवपंचिंदियपयोगपरिणया णं भंते !, पोग्गला कइविहा पन्नत्ता; गोयमा !, पंचविहा पण्णता, तं जहा-विजयअणुत्तरोववाइय० जाव सव्वट्ठसिद्ध
अणुत्तरोबवाइयदेवपंचिंदिय जाव परिणया। અહમિંદ્રપણું મેળવવાને અધિકાર તેવી શક્તિ કેળવનારને જ હેચ.
અનેક ભવેના પ્રયત્નોથી મેળવેલી તીર્થ કરપણની અભૂતપૂર્વ લક્ષ્મીના સ્વામિ શ્રીતીર્થકર –દેવાધિદેવના શાસનની સ્થાપના સમયે, ભવ્યાત્માઓના કલ્યાણાર્થે શાસનને પ્રચલિત રાખવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
દચના-૩૦.
[૧૭].
માટે પરમોપકરિશ્રીગણધર-મહારાજા પંચમાંગ-શ્રીભગવતીજી સૂત્રના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાંને યુગલ-પરિણમન અધિકાર કથન કરી રહ્યા છે. સંસારી જી એકેન્દ્રિયાદિ વિગેરે પાંચ પ્રકારના છે, અને એ પ્રકારે પુદ્ગલના પણ પાંચ પ્રકાર થાય છે. પુદ્ગલના મુખ્ય તે ત્રણ પ્રકાર પ્રથમ જણાવવામાં આવ્યા છે, તે આ પ્રમાણે સ્વભાવ-પરિણત, પ્રગ-પણિત, અને મિશ્ર પરિણત. એકેન્દ્રિય વિકસેન્દ્રિય (બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય) સંબંધમાં પુગલ-પરિણમન અંગે વિચારણા કરવામાં આવી ગઈ. નીચી સ્થિતિથી ઉચ્ચસ્થિતિ જણાવનાર ક્રમ હોય, તેમ ઉચ્ચસ્થિતિથી નીચીસ્થિતિ જણાવનારો કમ પણ હોય છે. અને તે કમ લઈએ તો ૧ દેવતા. ૨ મનુષ્ય. ૩ તિર્યંચ, નારકી. જીવો પોતે કરેલાં કર્મોનુસાર દેવગતિમાં મનુષ્યગતિમાં, તિર્યંચગતિમાં કે નારકીગતિમાં ઉપજે છે, અર્થાત્ જીવને તેવાં તેવાં પુદ્ગલના પરિણામો પરિણમે છે, તેથી તે તે જીવને તે તે ગતિમાં જવું પડે છે, અને ત્યાં ત્યાં જે જે રહેલાં સુખ દુઃખ હોય તેને તેણે અનુભવ કરે પડે છે. મનુષ્ય અને તિર્યંચે કરેલાં ચાલુ તીવ્રપાપનાં ફલ ભેગવવાનું સ્થાન નરકગતિ છે. નરકમાં ઉત્પન્ન થવાનું કારણ તીવ્ર પાપ છે. નરકમાં સુધા, તૃષ્ણ. ઠંડી, તાપ વિગેરે અસહ્ય દુખે ચાલુ જ હોય છે. મનુષ્ય જે સુધા, તૃષા, ઠંડી, તાપ, છેદન ભેદનથી મરી જાય, તે તમામ વેદનાઓ નારકીઓને ચાલુ ભગવ્યા જ કરવાની હોય છે. નારકીથી છૂટાય નહિ, ઈ છે તેયે પણ મરાયજનહિં. કરેલાં પાપના ફળ ભેગવવાનું આવી જાતનું એક સ્થાન માનવું જ પડે તેમ છે. જેવી રીતે ઉત્કૃષ્ટપાપનું પરિણામ ભોગવવાનું સ્થાન નરક છે, અને તેમાં પણ તારતમ્યાનુસાર નરકની વેદનાઓમાં પણ તારતમ્ય હેવાથી નરક સાત છે. તેવી રીતે ઉત્કૃષ્ટપુણ્યનું પરિણામ ભોગવવાનું સ્થાન સ્વર્ગ યાને દેવગતિ છે, અને તારતમ્યતાનુસારે ઉત્કૃષ્ટપુણ્યાદિ પણ કાંઈ એક જ પ્રકારના નથી.
જીવદયા (અહિંસા), સત્ય, શાહુકારી, બ્રહ્મચર્ય, સંતેષ, ક્ષમા, સરલતા, નમ્રતા, વિનય, વૈયાવચ્ચ; વિગેરે આ તમામ ગુણે એવાં છે, કે એમાં એક એક ગુણ પણ ઉત્કૃષ્ટપુણ્ય બંધાવે છે. એમાંનો એક ગુણ આવી જાય, અને ભલે બીજા ગુણે ન પણ હોય, તેયે પણ તે ગુણ ઉત્કૃષ્ટપુણ્યબંધનું જરૂર કારણ બને છે. શ્રીજિનેશ્વરદેવની પૂજા, શ્રી ગુરૂવંદન, સાધુસેવાદિ કોઈ પણ ગુણ
ત્યે, અને કોઈ પણ ગુણની આરાધના કરે, તે ઉત્કૃષ્ટપુણ્ય લક્ષમી વર્યા વિના રહેતી નથી. એક જ ગુણને અંગે જેનાં જીવન પુણ્યદયે આગળ વધ્યાં હોય, તેનાં દૃષ્ટાંત અપાય છે, ઘણું ગુણેના આદરથી પ્રાપ્ત થયેલા ઉત્કૃષ્ટપુણ્યમાં (એ ઉત્કૃષ્ટપુણ્ય ઉત્કૃષ્ટપણુમાં પણ અધિક હોય) કયા ગુણનું પૂલ?, એ નિર્ણય ન થાય. એટલે જેનાં દષ્ટાંત હય, તેમાં જેનું વિવરણ હોય, તેણે સેવેલા ગુણનું વર્ણન હોય. જીવદયામાં હરિબલ માછીમારનું દષ્ટાંત છે. બીજાએ શું જીવદયા નથી પાલી, કહેવું પડશે કે કઈ ગુણી અહિંસા કેઈ આત્માઓએ પાલી છે. ત્યારે હરિઅલનું દષ્ટાંત શા માટે ?, હરિબલના જીવનને ઉદ્ધાર માત્ર એક જ જીવ દયાના ગુણથી થયે છે, માટે દષ્ટાંતમાલામાં એના દષ્ટાંતને પ્રથમ સ્થાન મળ્યું. શ્રીજિનેશ્વર દેવના એક જ વચનના પ્રભાવે રહિણીયા ચારને ઉદ્ધાર, થયે, માટે શ્રી દેવાધિદેવનાં વચનના મહિમાને અંગે રોહિણીયાનું દષ્ટાંત રજુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
--
--
[૧૧૮]
શ્રીઅમેધ-દેશના-સંગ્રહ. કરવામાં આવે છે. જેટલાંઓએ કર્મોનો ક્ષય કર્યો છે, કરે છે, કરશે તેમાં કારણરૂપ તે શ્રીજિનેશ્વર દેવનાં વચને જ છે, છતાં રોહિણીઆ ચેરનું દૃષ્ટાંત જણાવવામાં આવ્યું છે. તેમ દષ્ટાંતે પણ એક જ ગુણથી ઉદ્ધારની દષ્ટિએ દેવાય છે. વિનય, વૈયાવચ્ચાદિ તમામ ગુણોનું સેવન શ્રીજિનેશ્વરદેવનાં વચનના આધારે જ છે. કર્મક્ષયમાં, પુણ્યબંધમાં, અનુત્તર દેવલેકમાં જવામાં એટલે તમામમાં શ્રીજિનેશ્વરદેવનાં વચનનું જ આલંબન છે, છતાં રોહિણીઆ ચેરનું દષ્ટાંત એટલા માટે, કે એનામાં બીજે કઈ ગુણ હોય કિવા ન પણ હોય, પણ માત્ર ભગવાનનું એક જ વચન એનું ઉદ્ધારક બન્યું, માટે એનું દષ્ટાંત તે ગુણને અંગે, તે ગુણની વિશિષ્ટતા વર્ણવવા માટે કહેવામાં આવ્યું છે. કોઇની ભયંકર પરિણામને જણાવવામાં અંડકોશીયાનું દૃષ્ટાંત શાસ્ત્ર પ્રસિદ્ધ છે. શું બીજાઓએ ક્રોધ નથી કર્યો, કેધથી કઈ નરકે ગયા છે, છતાં પંચમહાવ્રતધારી સાધુ એવા ચંડકૌશિકનું દષ્ટાંત કેમ આપ્યું, એ સાધુમાં બીજા ઘણું ગુણો હતા. શ્રી જિનેશ્વર દેવના વચને સ્વીકારીને, એ ત્યાગી બન્યું હતું, એણે સદ્ધિ સમૃધ્ધિનો સદંતર ત્યાગ કર્યો હતો, સંયમને જીવન પર્યત સ્વીકાર્યું હતું, કાયાની દરકારને પણ તિલાંજલિ આપી હતી, તપશ્ચર્યા પણ જેવી તેવી નહિં, પણ ઉગ્રપણે ચાલુ હતી. તે સાધુ માત્ર ક્રોધના પરિણામે જ ચંડકોશીઓ નાગ, અને તે પણ દષ્ટિ વિષ સર્ષ થયે. જે તીર્થકરના વચનોથી સંયમી હતું, તેજ ક્રોધના કારણે શ્રીતીર્થકર ભગવંતને ખુદને મારી નાંખવા તૈયાર થનાર સર્ષ થયે! કેપે એની આ દશા કરી, માટે એનું દષ્ટાંત આપવામાં આવે છે. ચંડકેશીઓ ત્રણ ત્રણ વખત વિષની વાલા ભગવાનને પ્રજ્વલિત કરવા ફેકે છે. જે કે ભગવાને તે તેની લેશ પણ અસર થતી નથી, પણ ચંડકોશીઆની ચાંડાલિયતમાં કંઈ કસર છે?, જેની દષ્ટિ માત્રથી સામે મરે, તેને દષ્ટિ વિષ સર્ષ કહેવામાં આવે છે. ત્રણ ત્રણવાર એ ચંડકેશીઆ નાગે ભયંકર દષ્ટિ વિષની જવાળાઓ ભગવાનને ભસ્મીભૂત કરવો ફેંકી, તેની જરા પણ અસર થઈ નહિ, ત્યારે તે ડંખ મારવા તૈયાર થયું. આ જીવ માત્ર ક્રોધને અંગે કેટલું પતન પામ્ય! માત્ર કેધનું જ આટલી હદે પતનની પરાકાષ્ઠાવાળું પરિણામ આમાં છે, માટે એનું દષ્ટાંત દેવામાં આવે છે.
લિંગની પ્રધાનતા નવરૈવેયક તથા પાંચ અનુત્તર દેવવલેક કેને મળે ? પેટંટ દવાનું રજીસ્ટ્રેશન કરાવે તે તે માર્કવાળી દવા કંઈ વેચી શકે જ નહિ. એમ દુતિયાદારીમાં વ્યક્તિગત રજીસ્ટ્રેશન છે. અહિં નવગ્રેવેયક તથા પાંચ અનુત્તર વિમાનને અંગે રજીસ્ટ્રેશન વ્યક્તિગત નથી, પણ ગુણને અંગે છે. આ વિમાન મેળવનારાઓ પૂર્વભવમાં પંચમહાવ્રતધારી તે હેવાં જોઈએ.
પિતાને જેમ સુખ પ્રિય છે, સુખનાં સાધન પ્રિય છે, દુઃખ અપ્રિય છે તેમ તમામ પ્રાણિઓને સુખ પ્રિય હોય, દુઃખ અપ્રિય હેય, તેમ માનીને પ્રાણી માત્ર સાથે એવી માન્યતાનુસાર વર્તે. પિતે નિરોગી હેય માટે જગત્ પણ નિગી માની કેઈની દવા ન કરવી એમ નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
દેશના ૩૦.
[૧૯]
એ તા અન કર્યાં કહેવાય. યુવતુવે પ્રિયાપ્રિયે આ સૂત્રનો અર્થ એટલેા કે જગન્ના જીવ માત્રને સુખમાં પ્રીતિ છે, દુઃખમાં અપ્રિતિ છે. તેથી કાઇ પણ જીવને દુ:ખ ન થાય, સ જીવને સુખ થાય તેમ વવું. જેઓ અર્થ સમજયા વિના શબ્દોના સ્વૈચ્છિક-અર્થાનુસાર અમલ કરે છે, તેએ બધા દુશાને પાત્ર થાય છે.
आत्मवत् सर्वभूतेषु
એક પણ્ડિતે પેાતાના પુત્રને શીખવ્યું કે માતૃવત્ પારેવુ, ક્યેષુ સૌઇવત પરસ્ત્રીમાં માતા જેવી બુદ્ધિ રાખવી, અને પર દ્રષ્યમાં પત્થર જેવી બુદ્ધિ રાખવી. પેલે પતિના પુત્ર તે કાંઈ રહસ્ય સમયે! નહિ, પણ અમલ કરવાનું કબુલ્યું. હવે પાડેશમાં જ્યાં ખીજી સ્ત્રી બેઠી હતી, તેમના ખેાળામાં જઇને બેસી ગયે, સુવા લાગ્યું; અને તે પછી તેણે માર ખાધે!! કેઇની દુકાને જઇને એના પૈસાને પત્થર ગણી ફેંકી દેવા લાગ્યા, ત્યાં પણુ માર ખાધે. મતલબ એ છે કે જેમ માતા તરફ નિર્વિકાર-દષ્ટિથી જેવાનુ હોય, તેમજ બીજી તમામ સ્ત્રીએ ગમે તેવા વસ્ત્રાલંકારથી સુસજ્જ હાય તથાર્પિ, તેમની સામે નિવિકાર દૃષ્ટિએ જ જોવું, અને પારકા પૈસા એ પારકા છે, તે લેવા લેભ ન કરવા એ હેતુ માટે એને પત્થર જેવા કહ્યા હતા.
એજ રીતે ગ્રામવત્ સર્વમૂતેષુના અર્થશા?, પાતે ગી હોય કે નિરંગી હોય, પેાતે મૂર્ખ હોય કે ડાહ્યો હોય, તેમ બધાને માનવા એવા અ નથી. એને અથ એટલેાજ છે કે જેમ બધા જીવાને સુખ વ્હાલુ છે, અને દુ:ખ અળખામણું છે, તેમ પેાતાને સુખ વ્હાલું છે, અને દુઃખ અળખામણું છે. આથીજ બધા જીવા માટે ઉપર પ્રમાણે સમજવું એનું જ નામ आत्मवत् सर्वभूतेषु ।
છાપ વગર નકામું.
શાસ્ત્રના મ સમજીને જેએ હિંસાને ત્યાગ કરે, તેઓને લાભ ખરા, પણ અહિ નવત્રૈવેયકના વિમાનના અધિકારના વિષય છે. તેને અ ંગે કહેવાનું કે તે વિમાન સહેજે મળે છે એમ નહિ. જો ત્યાગ માત્રથી નવપ્રૈવેયકમાં જવાતુ હાત, તેા તિય ચે ત્રૈવેયકનું થાળુ ભરી દેત. કેઇ તિ ́ચા જાતિ સ્મરણુ પામીને ધર્મ પામે છે, અને મરતી વખતે અઢાર પાપસ્થાનક વેસિરાવે છે, પણ તેટલા માત્રથી તેમનામાં ચારિત્ર માનવામાં આળ્યુ નથી. અઢાર પાપ સ્થાનક ન કરે તેટલા માત્રથી ચારિત્ર નથી. અઢાર પાપ ન કરવા એવી પ્રતિજ્ઞા કરે તે પણ ચારિત્ર નથી.
१. इच्छामिच्छातहक्कारो आवस्सिया य निसीहिआ । आपुच्छणा य पडिपुच्छा छंदणा य નિમંતળા || (અનુ૦૦ ૨૬) ૧ ઈચ્છા-મિચ્છાદિ દવિધ સામાચારી તથા એઘ સમાચારીવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
[૧૩૦]
શ્રીઅમોધ-દેશના-સંગ્રહ. જ ચારિત્રવાન ગણાય. દશવિધ ચક્રવાલ સમાચારી, અને પડિલેહણાદિરૂ૫ એઇ સમાચારીવાળે જ ચારિત્રી ગણાય. ઘરના વેચાણને દસ્તાવેજ થયે, પિસા અપાયા, લેવાયા, પરંતુ સરકાર તો તે વેચાણખત રજીસ્ટ્રેશન થયા પછી જ માને છે. દુનિયાદારીમાં લેવડદેવડના પ્રસંગે સરકારી છાપથી જ વ્યવસ્થિત ગણાય છે. તેજ રીતિએ પાપથી દૂર રહેનારમાં પણ સાધુવેષની છાપ ન હોય, તે તે નવેયકમાં કે અનુત્તરમાં જઈ શકે નહિ. જેઓએ આશ્રનો ત્યાગ કર્યો હોય, જેઓ જીન-કથિત સમાચારમાં પ્રવર્તતા હોય, તેઓ જ નવગ્રેવેયકના અધિકારી છે.
મોક્ષનું સાધન લિંગજ! માતાપિતાના સ્વર્ગવાસ પછી, ભગવાન શ્રી મહાવીરદેવ પિતાને ઘેર બે વર્ષ સુધી કેવલ ભાવસાધુપણે રહ્યા છે. બ્રહ્મચર્ય પાલન, સચિત્ત પરિડાર, પિતાના નિમિત્તે થયેલું ભેજન પણ ન લેવું, અને સ્નાનાદિને ત્યાગ, આ રીતિએ રહ્યા છતાં શાસ્ત્રકારે એ બે વર્ષને ગૃહસ્થપણાને જ ગયા છે, પરંતુ સાધુપણાના ગણ્યા નથી. સ્વલિંગે સિધ્ધ, અન્યલિંગે સિધ્ધ, ગૃહિલિંગે સિધ્ધ વગેરે પન્નર પ્રકારે સિધ્ધના ભેદ માન્યા છે. સ્વલિંગ એ જ સિમ્બનું લિંગ છે. અન્યલિંગને મોક્ષના ભેદમાં ગયું છે, પણ અન્યલિંગ એ મોક્ષનું સાધન નથી. તે લિંગે ભવની રખડપટ્ટીના જ છે, છતાં કઈ જીવને એ લિંગમાં આત્માની તથાવિધ પરિણતિના વેગે, કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, તે પણ જે આયુષ્યની સ્થિતિ બે ઘડીથી વધારે હોય, તે તે આત્મા સ્વલિંગ (સાધુવેષ) ગ્રહણ કરી જ લે છે. અહિં કઈ પ્રશ્ન કરે છે કે કેવલજ્ઞાનને, અને મોક્ષને લિગ રાગે નિયમિત સંબંધ નથી, વળી અન્ય લિંગે કેવળજ્ઞાન પામે છે, અને મોક્ષે તો જાય છે, તે પછી નવયક માટે “પંચમહાવ્રતધારી જ ત્યાં જાય” એવો નિયમ શા માટે?, સિદ્ધપદને અંગે એટલે કે મોક્ષ પ્રાપ્તિને અંગે આત્માને અધ્યવસાયથી કામ છે. મોક્ષને સંબંધ અવસાયથી છે, એટલે પરિણતિથી છે. જ્યારે અનુત્તર તથા નવયકને સંબંધ અધ્યવસાયથી નથી, પણ ચાસ્ત્રિથી છે, અર્થાત્ તેવા ઉચ્ચ પ્રકારના પુણ્ય બંધથી છે. સ્વલિંગમાં રહેનારજ પાંચ અનુત્તરમાં તથા નવરૈવેયકમાં જઈ શકે છે.
નવગ્રેવેયકમાં અભવ્ય પણ જઈ શકે છે.
નવગ્રેવેયકમાં તે દેવેને માથે કે ઈ સ્વામી નહિ, કેઈ નાયકની પરાધીનતા નહિ, આવા સ્થાનમાં કેણ જઈ શકે?, પહેલાના ભવમાં તેવી સ્થિતિ જેએએ કેળવી હેય, તેઓ જ આ સ્થાન મેળવી શકે છે. સ્વેચ્છાએ સાધુઓ પાપને પરિહાર કરે છે, સમાચારીનું પાલન કરે છે, ઉગ્ર તપશ્ચર્યા કરે છે, શ્રી જિનેશ્વરદેવના વચનથી મર્યાદાને સમજીને તે મુજબ પોતે માર્ગમાં ટકે છે, અને પોતે માર્ગને ટકાવે છે. તેઓ બીજા ભવમાં એક સરખી સ્થિતિએ રહે તેમાં આશ્ચર્ય શું?, તેવા આત્માઓજ કપાતીત થઈ શકે છે. કપાતીત–દેવકમાં પણ બે પ્રકાર છે. ઈચ્છામિચ્છાદિક-સમાચારયુક્ત-આવેલા ને એટલે બધે પ્રભાવ છે, કે એના પાલનથી શ્રીજિનેશ્વરના વચનને માનનાર, ન માનનાર તથા ઉલટું માનનારા એ તમામ નવગ્રેવેયકમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
દેશના—૩૧.
卐
[૧૩]
જઈ શકે છે. અભવ્ય-જીવા પણ પચમહાવ્રત પાલનથી નવચૈવેયક મેળવે છે. વેષરૂપ મુદ્રાનેા આટલી હદ સુધીને પ્રભાવ અહિ પ્રત્યક્ષ છે. પુણ્ય-પ્રકૃતિ એ અલગ વસ્તુ છે, નિરા એ અલગ વસ્તુ છે. નવત્રૈવેયકમાં જવામાં જરૂરી નિર્જરા કરતાં સમ્યગ્દષ્ટિની નિર્જરા અસ ંખ્યાતગુણી છે. આના એવા અર્થે કરવાનેા નથી, કે નવÅવેયકમાં અભવ્યે જ ભર્યા છે, પરંતુ ત્યાં સમ્યગ્દષ્ટિ એવાં ભવ્યાત્માએ પણ ઘણાં છે.
પાંચ અનુત્તરના અધિકારી કોણ ?
પાંચ અનુત્તર વિમાનામાં કેણ જઈ શકે ? સ^થા જેઓએ પાપના પરિહાર કર્યો હાય, અને પડિલેહણાદિક સમાચારીમાં જેએએ લેશ પણ પ્રમાદ ન કર્યો હોય; તેએ જ અનુત્તર વિમાનના અધિકારી બને છે. પાંચ અનુત્તરમાં શ્રદ્ધાવાળા, અને ત્યાગવાળા જ જઈ શકે છે, ત્રૈવેયકના નવ ભેદો કેમ તે વિચારી સમજવા જેવું છે. પૂર્વભવના સંયમ પાલનમાં જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદ પડાય, અને તેમાંય દરેકમાં જધન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એવા ભેદ પડાય તેા ૩૪૩=૯ ભેદ થાય. જઘન્યમાં જઘન્ય, જઘન્યમાં મધ્યમ, જઘન્યમાં ઉત્કૃષ્ટ એમ જઘન્યના ત્રણ ભેદ છે. મધ્યમમાં જધન્ય, મધ્યમમાં મધ્યમ, તથા મધ્યમાં ઉત્કૃષ્ટ એવા મધ્યમના ત્રણ ભેદ છે. ઉત્કૃષ્ટમાં જધન્ય, ઉત્કૃષ્ટમાં મધ્યમ તથા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એવા ઉત્કૃષ્ટના પણ ત્રણ ભેદ છે. આ રીતે સંયમ પાલનના નવ ભેદેની જેમ ચૈવેયકના નવ પ્રકારે છે. · પાલન અનુસાર પુદ્ગલ પરિણમનના આધારે ફૂલના સાક્ષાત્કાર થાય છે. હવે અનુત્તર વિમાનના દેવેને અ ંગે વિશેષાધિકારનું કથન અગ્રે વર્તમાન,
દેશના ૩૧.
જ્યોતિમાં જ્યાતિ સમાય તેમાં પુદ્ગલના પ્રશ્ન જ નથી.
સ્થિતિના ફરક એ પુણ્યના ફરકના પ્રત્યક્ષ પૂરાવે છે.
શ્રીગણધર મહારાજાએ પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રના અષ્ટમશતકના પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ-પરિણામને અધિકાર ચાલુ કર્યા છે. જીવાના ભેદનુ કારણ, પુદ્દગલાના જેવાં સ ંચાગ તેવા જીવેાના પ્રકાર. જે જીવને એકેન્દ્રિય નામકર્મના ઉદય હાય, તે જીવ તેવાં પુદ્દગલે ગ્રહણ કરી, તેવા રૂપે, તેવા આકારે પરિણમાવે છે, આવી રીતે પાંચેન્દ્રિય પર્યંતના જીવા માટે તે પ્રમાણે સમજી લેવુ'. પાણી વૃક્ષમાં, પશુ સિંચાય છે, જનાવર પણ પાણી પીએ છે, તથા મનુષ્ય પણ પાણી પીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
[૧૩]
શ્રીઅમેધ-દેશના સંગ્રહ. છે. એજ પાણી વૃક્ષમાં, જનાવરના તથા મનુષ્યના દેહમાં ભિન્ન પ્રકારે પરિણમે છે ને ! અનાજનું જનાવરને તથા મનુષ્યને ભિન્ન ભિન્ન રૂપે પરિણમન થાય છે. પુદ્ગલ-પરિણમનને આધાર નામ-કર્મના ઉદયને આધીન છે. કીડી જે ખેરાક લે છે તે તેને તેના દેહ રૂપે પરિણમે છે, બીજા જનાવરને તે રૂપે પરિણમે છે. પુદ્ગલના મુખ્ય ત્રણ પ્રકાર. ૧ સ્વભાવ-પરિણત. ૨ પ્રગ-પરિણત; ૩ મિશ્ર–પરિણત. તેમાં પ્રગ-પરિણત પુદ્ગલના એકેંદ્રિયાદિ પ્રકારે પાંચ પ્રકાર છે. તેમાં પંચેન્દ્રિયમાં ચાર ભેદ છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. છેવે કરેલાં પુણ્ય તથા પાપ પ્રમાણે ફલ ભેગવવાનાં સ્થાને માનવા જ જોઈએ. દરેક સ્થાનમાં પૂલ પણ તારતમ્યાનુસાર હોય. મધ્યમ કોટિના પુણ્ય પાપનાં પૂલ ભેગવવાનું સ્થાન તિર્યંચ ગતિ, તથા મનુષ્યગતિ છે. પાપ અધિક હોય અને પુણ્ય ઓછું હોય તે તેથી તિર્યંચગતિ મળે, છે, અને પુણ્ય વધારે હોય, તથા પાપ ઓછુ હોય તે તેથી મનુષ્યગતિ મળે છે. તિર્યંચગતિમાં તથા મનુષ્યગતિમાં પણ પૂર્વનું પુણ્ય-પાપના રસાદિના પ્રમાણમાં જે ફરક હય, તે જ પ્રમાણે તિર્યંચ તિર્યંચ વચ્ચે, મનુષ્ય મનુષ્ય વચ્ચે ફલમાં પણ ફરક સમજી લેવા. અધિક પાપનું પરિણામ ભોગવવાનું સ્થાન નરક છે. અધિક પુણ્યનું પરિણામ ભોગવવાનું સ્થાન સ્વર્ગ છે. હાલમાં દેવલોક સંબંધિ અધિકાર ચાલું છે. પુણ્યના તથાવિધ ભેદ મુજબ દેવલેકમાં પણ ભેદ પડે છે. પૂર્વે જેવું પુણ્ય બાંધ્યું હોય, પુણ્યને જે બંધ કર્યો હોય, તેવું સ્થાન દેવલેકમાં પણ પ્રાપ્ત થાય છે. દેવતાઓ કાંઈ પૂર્વના સરખા પુણ્યવાળા હોય એમ માનવાનું નથી. સ્થાન, સ્થિતિ વગેરેમાં ફરક જ પુણ્યના ફરકને પ્રત્યક્ષ પૂરાવો છે.
અજ્ઞાન તપશ્ચર્યા કરનારા, પંચાગ્નિ તપ કરનારા, ડાભની અણી ઉપર રહે એટલે જ આહાર માત્ર લેનારા, માસખમણ વિગેરે તપસ્યા પિતાની માન્યતાનુસાર કરનારા; આ બધા જીવે તે અનુષ્ઠાનેમાં સમ્યગદર્શન વિવેકાદિ ભલે ન હોય છતાં અકામ-નિર્જરાના ગે પુણ્ય બંધ તે કરે છે. તેમને પણ દેવલેકમાં યોગ્ય સ્થાન માનવું જ જોઈએ. એવા તપ કરનારાઓને સચિત્તાદિને પણ ખ્યાલ યદ્યપિ નથી, તથાપિ જે કાંઈ તેઓ કરે છે, તેથી જે જાતનું પુણ્ય બંધાય છે, તે મુજબ સ્વર્ગમાં તેમને સ્થાન મળે છે. જે નિર્મલ-સમ્યકત્વ વખતે જ આયુષ્યનો બંધ થયું હોય, તે આ ઉપર જણાવેલા બધા જ વૈમાનિક જ થાય છે, માટે આયુષ્યના બંધ સમયે આનિયમ છે. સમ્યગદષ્ટિ છ શ્રીવીતરાગ પરમાત્માને પિતાને આદર્શ તરીકે દેવ માને છે. એક નકશા ઉપરથી વિદ્યાથી બીજે નકશે ચિતરે છે. એ જ રીતે સમકિતીએ શ્રીવીતરાગદેવને આત્માના આદર્શ તરીકે માને છે. શ્રીવીતરાગ પરમાત્માની
સ્તુતિ શી રીતે થાય છે?, પરામાનિ નં. ગુરૂ મહારાજ પણ આદર્શ રૂપ છે, અને સર્વજ્ઞકથિત ધર્મ પણ આદર્શરૂપ, એવી સમ્યગદ્દષ્ટિની માન્યતા હોય છે. આવી સુંદર વેશ્યાવાળાઓ વૈમાનિક થઈ શકે છે, અને આ લેગ્યામાં વૈમાનિકનું જ આયુષ્ય બંધાય છે. સમતિવાળો વૈમાનિક વિના બીજું આયુષ્ય ન જ બાંધે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
દેશના-૩૧.
[૧૩]
કિયા બીજની કામ લાગતી નથી.
આદર્શના નિર્ણય પછી, અને પરિણતિની શુદ્ધિ પછી, આચરણની શુદ્ધિ જોઇએ. પારકી ક્રિયા કામ લાગે, એવું જૈનદર્શન માનતું નથી. કથંચિત્ જ્ઞાન પારકું કામ લાગે. એક ગીતાર્થનું સાધુપણું કહ્યું છે, તેવું ગીતાર્થની નિશ્રાએ પણ સાધુપણું કહ્યું છે, પરંતુ ત્રીજો માર્ગ શ્રીજિનેશ્વરદેવે વિહિત કર્યો જ નથી. જ્ઞાનને અંગે જ્ઞાનીની નિશ્રાએ અજ્ઞાનીનું સાધુપણું માન્યું ભલે, પણ અવિરતિ એવા જીવનું સાધુપણું સાધુની નિશ્રાએ માન્યું જ નહિ. જ્ઞાન બીજાને આલંબન આપે છે, પણ કિયા અન્યને આલંબન રૂપ થતી નથી. કાયદે જાણનાર વકીલ સલાહ આપશે, પણ દ્રવ્ય આપશે નહિ. ઉચા આદર્શને માનવા છતાં, વર્તાવ ઉંચો ન હોય તે નવચૈવેયક મેળવી શકતા નથી; માટે નવરૈવેયક મેળવવા વર્તાવ ઊંચે જોઈએ. પંચ મહાવ્રત પાલનારા, મહાવ્રતની આડે આવનારા કઈ પણ કારણની દરકાર નહિં કરનારા, અને શારીરિક સંગોની પણ બેદરકારી રાખીને સંયમ સાચવે, એવા આત્માઓ નવરૈવેયકે જઈ શકે છે. દેવલોકમાં રૈવેયકના નવ ભેદ છે મનુષ્પાકારરૂપચૌદ રાજલોકમાં રૈવેયકના વિમાન ગ્રીવાના સ્થાને છે. ગ્રીવા સ્થાને સ્થિત એવા તે તે રૈવેયકના જીવની માન્યતામાં ભિન્ન ભિન્ન માન્યતા હોય છે. કેટલાક માત્ર મનુષ્યને જીવ માને છે, કેટલાક માત્ર હાલે ચાલે તેને જીવ માને છે; પરંતુ જેને તે છએ કાયને જીવ માને છે. એ છએ કાયના જીવની રક્ષામાં શરીરની પણ સ્પૃહા ન ધરાવાય, તેવી રીતિએ સંયમ પાલનારાઓ નવયક દેવકને હસ્તગત કરી શકે છે. ગઈ કાલે જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ; એ ત્રણેયમાં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ પુણ્યબંધના ભાંગા એ નવ ભેદની વિચારણા કરી ગયા. અને તે જ આધારે પૂલ પ્રાપ્તિમાં ભિન્નભિન્ન સ્થાનરૂપે પણ નવ ભેદ પાડ્યા.
અનુત્તર એવું નામ શાથી?
શ્રદ્ધાશુદ્ધિ કર્યા પછી, અને વર્તનની શુદ્ધિ કર્યા પછી પણ કેટલાક જીવ પ્રમાદી હેય છે. છકાય રક્ષાને અંગે પંચમહાવ્રત પાલનમાં વાંધો નડુિ, પણ જરા અનિષ્ટ ગંધ આવતાં “અરર!” કરી દે આનું નામ પ્રમાદ, અને આવા પ્રમાદી અને પ્રમત્ત સંયમ ગુણસ્થાનક હોય છે. હવે જે જી સંયમમાં પ્રમાદને ત્યાગ કરે, વિષય-કષાય–પ્રમાદમાં ન પડે, અને શુધ્ધ સમ્યકત્વ સાથે પ્રતિજ્ઞા પાલન કરતાં હોય, તેવા જ અનુત્તર વિમાનમાં ઉપજે છે. જેનાથી ઉત્તર એટલે શ્રેષ્ઠ ચઢીયાતું સ્થાન ચૌદ રાજલકમાં બીજું નથી, માટે જ તેનું નામ અનુત્તર છે. ચૌદ રાજકમાં ઉત્તમમાં ઉત્તમ સ્થિતિ અનુત્તર વિમાનની છે. ઉંચામાં ઉંચે એ દેવલેક છે, તેનાથી આગળ બીજે દેવક નથી; અને તે પછી આગળ સિદ્ધશિલા છે.
કેટલાક એમ માને છે કે સિદ્ધશિલા ઉપર જીવ નથી, પણ નજીકમાં તે પદાર્થ હેવાથી તેનું નામ સિદ્ધશિલા કહ્યું છે. આકાશમાં પદાર્થને દેખાડવા જેમ દષ્ટિને ઝાડની ટોચે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
[૧૩૪]
શ્રીઅમોઘ દેશના–સંગ્રહ. પહોંચાડવી પડે છે, અને પછી તે પદાર્થ બતાવાય છે, તેમ અનુત્તરવિમાન આગળ સિદ્ધશિલા સિવાય કઈ ચીજ નથી, અને તેથી કરીને તે સિ ને ઓળખાવાય છે.
સિદ્દો કયાં અને શી રીતે રહ્યા છે? અઢીદ્વીપ ૪૫ લાખ જન લાંબે હળે છે, અને તેમાં સિદ્ધ શિલા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ૪૫ લાખ જનની છે. સિદ્ધશિલા ઉપર એક જન આવે ત્યારે લેકને છેડે આવે. આમાં પાંચ ભાગ નીચેના બાદ થાય, અને તે પછી છ ભાગમાં તમામ સિધ્ધો રહેલા છે. લાકડાની કાચલીઓ પાણીમાં ડૂબાડયા પછી પણને જેમ લાકડાને છેડે તથા કાચલીને છેડે સરખા છે, તેમ સિદ્ધ લેકને ઉંચામાં ઉંચે પ્રદેશ અને લેકના છેડાને આકાશ-પ્રદેશ બંને સરખાં છે. શિલા અને જગ્યા સમાન હેવાથી અનાદિ કાલથી જીવ મેક્ષે ગયા તે ત્યાં રહ્યા છે, વર્તમાનમાં જાય છે, તે ત્યાં રહે છે અને ભવિષ્યકાલમાં જશે, તેઓ પણ ત્યાં જ રહેશે.
એમાં બધા સિદ્ધો સમાય?, એવો પ્રશ્ન ન થાય; કારણકે દીવાની તમાં યેત સમાય છે કે નહિ?, જ્યતિ એ સ્થલ રોકનારી વસ્તુ નથી. દીપક જગ્યા રોકે છે, પણ જોતિ જગ્યા રેકેજ નહિ. આથી જ સિદ્ધના જીવ કર્મરહિત હોવાથી જ્યોતિની જેમ સિદ્ધમાં સમાય છે. દેવલોકમાં છેલું સ્થાન હોવાથી તેનું નામ અનુત્તર વિમાન છે. બીજે બધે લાઈન બંધ વિમાને છે. પણ અનુત્તરમાં તે માત્ર પાંચ જ વિમાને છે. એ પાંચ વિમાનનાં નામ ૧ વિજય, ૨ વિજયંત, ૩ જયંત, ૪ અપરાજિત; અને ૫ સર્વાર્થસિદ્ધ. જગતમાં તમામ ઈષ્ટ પદાર્થોનાં નામ, અને તેના તમામ સુખનો સંચય કરીએ, તે તે તમામ સુખે સર્વાર્થસિદ્ધ વિમાનમાં રહેલા છનાં સુખ પાસે કંઈ વિસાતમાં નથી. તે સર્વાર્થસિદ્ધ વિમાનના આ બધાં સ્થાને, તે તે એ કરેલાં પુણ્યબંધાનુસાર, તેવા તેવા પુદ્ગલ-પરિણમનને વેગે તેઓને પ્રાપ્ત થાય છે અને તે સંબંધિ વિશેષાધિકાર કથન કરાય છે તે અગ્રે વર્તમાન.
દેશના-૩ર છે
પુગલ-પરિણામ. જ્ઞાનાવરણયની એ તાકાત નથી, કે જ્ઞાનને સદંતર ઢાંકી શકે.
શ્રીગણધર મહારાજાએ, રચેલી શ્રી દ્વાદશાંગીના પાંચમા અંગમાં શ્રીભગવતીજીના આઠમા શતકના પહેલા ઉદ્દેશીને પુદગલ-પરિણામ નામને અધિકાર અત્ર ચાલી રહ્યો છે. સેનાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
*
=
=
=
-
-
-
- -
-
- - -
-
-
-
-
-
-
- -
- -
-
- - - -
દેરાના–૩૨.
[૩૫] મૂલ્યને આધાર તેલ ઉપર નથી, પરંતુ તેના સોના પણ ઉપર છે, તેવી જ રીતે જીવના છેવત્વને આધાર તેના સ્વરૂપ ઉપર છે. ભલે કર્મને સંગ છે, છતાં તે જીવે પણ સ્વરૂપે તે કર્મ રહિત છ સમાન જ છે. સૂક્ષ્મ કે બાદર કઈ પણ જીવ છે, સ્વરૂપે ભિન્ન નથી. સૂક્ષ્મ એકેન્દ્રિયને જીવ તથા સિધ્ધ મહારાજને જીવ સ્વરૂપે બને સમાન છે. સ્વરૂપે કેવલજ્ઞાન વગરને કેઈપણ જીવ નથી. આથી તે દરેકને કેવલજ્ઞાનાવરણીય કર્મ માની શકાય છે. કમાડે અંધારું કર્યું, એ કયારે કહેવાય છે કે જ્યારે અંદર દીપક હોયતેજ બોલી શકાય છે. જે બધા જીવ કેવલજ્ઞાન સ્વરૂપ ન હોત તો કેવલજ્ઞાનાવરણ કર્મ બધાને નજ મનાય, અને માનીએ તે સર્વ જીવોને કેવલજ્ઞાન સ્વરૂ૫ માનવામાં આવે. જે કેવલ જ્ઞાન જ હોય તે કેવલજ્ઞાનાવરણય કર્મ કશે કોને ? મતિજ્ઞાન શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન; અને મન:પર્યવજ્ઞાન એ બધાં તે કેવળજ્ઞાનને એંઠવાડો છે. સૂર્યની તરફ વાદલ હોય તે પણ વાદલમાંથી સૂર્યને પ્રકાશ તે પડે છે, તેમ મતિ આદિ ચાર જ્ઞાનમાં પણ સમજવું. વાદલદ્વારા સૂર્યને પ્રકાશ આવે છે, તો પણ બચેલો પ્રકાશ બારીમાંથી આવે છે. વાદલાએ અવરાય તેટલે સૂર્ય પ્રકાશ આવે, તે પણ બચેલે પ્રકાશ બારી વાટે મળે. કેવલજ્ઞાન એ જીવનું સ્વરૂપ, તેને કેવલજ્ઞાનાવરણીય કમેં ઢાંકણું, છતાં પણ શાસ્ત્રકાર કહે છે કે એ કર્મનું એવું સામર્થ્ય નથી, કે કેવલજ્ઞાનનેએ સ્વરૂપે, સદંતર ઢાંકી શકે. ગમે તેવાં જબરદસ્ત વાદળાં હેય, છતાં ચંદ્રસૂર્યની પ્રભા કંઈક કંઈક તે પ્રકાશ આપે છે. ચંદ્રસૂર્યની પ્રભાનો નાશ કરવાની તાકાત વાદલામાં નથી. દિવસે ગમે તેટલાં વાદલાં સૂર્યને ઘેરે, છતાં રાત્રિ જેવી સ્થિતિ તે ન જ થાય. તે પછી અમાવાસ્યાની મધ્યરાત્રિ જેવી સ્થિતિ તો થાયજ શાની ?, કેવલજ્ઞાનાવરણીય કર્મ ગમે તેવું ગાઢ હોય, છતાં જીવની જ્ઞાનપ્રભાને સર્વથા આવરી શકતું જ નથી.
સંસારી જીવને શરીર તો હોય જ.
ઇંદ્રિયથી અને મનથી થતા જ્ઞાનને મતિજ્ઞાન કહ્યું છે. બીજાઓએ જ્ઞાનના વિભાગ સમજાવવા પ્રત્યક્ષ, અનુમાન, અને ઉપમાન એ શબ્દોને ઉપયોગ કર્યો છે. આત્માની ક્ષયોપશમ શકિત ઉપર ધ્યાન રાખીને કમ પ્રકૃતિના વિચારમાં જેને એ જ્ઞાનના પ્રત્યક્ષ અને પરોક્ષ, એવા બે ભેદ કહીને, પ્રત્યક્ષાવરણય, પરીક્ષાવરણીય ભેદ ન રાખતાં મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય; તથા કેવલજ્ઞાનાવરણીય એવા ભેદ પાડયા છે. સંસારી જીવોની ઉત્ક્રાંતિ કઈ રીતે?, સર્વ સંસારી જીવો માટે સર્વ કાલે જે જ્ઞાન થાય છે, તે ઈંદ્રિયદ્વારા થતું જ્ઞાન છે. એ કેન્દ્રિયમાં સ્પર્શજ્ઞાન છે, અને તે સ્પર્શનેન્દ્રિયનું જ્ઞાન સર્વ વ્યાપક છે. બીજી ઈદ્રિય વ્યાપ્ય છે, જ્યારે સ્પર્શનેંદ્રિય વ્યાપક છે. વ્યાપક હોય તે ઘણું સ્થાન રોકે છે, પણ વ્યાપ્ય થોડું સ્થાન રોકે છે. શરીર કરતાં, કાન, ચક્ષુ, નાક, જીભ મેટાં છે? ના. સ્પર્શનું ભાન બધે થાય. સંસારી જીના ભેદમાં શરીર વગરને જીવ મળશે નહિ. એકેન્દ્રિયાદિથી થાવત્ પંચેન્દ્રિય સુધી ગમે તે જાતિમાં, ગમે તે ગતિમાં, જવને શરીર તો હોય જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
-
-
[૧૩૬]
શ્રીઅમોધ-દેશના–સંગ્રહ.
ઉત્કાન્તિ ક્રમ કરવામાં આવેલાં કર્મોને ભેગવટો બે પ્રકારે થાય છે. તેમાં સમજણ પૂર્વક નિર્જરા કરીને, દુઃખ ભોગવીને પણ પ્રથમનાં બાંધેલાં કર્મો ગવાય જ છે. જેલની સજા જેટલી ભોગવાય, તે થયેલી સજામાંથી તો કપાય જ છે, તેમજ બંધાયેલું પાપ, ફલ રૂપે જે ભોગવાય તે તે તૂટેજ. આ રીતે જૂનાં કર્મો તૂટે, નવાં કર્મને એ બંધ થાય તેથી આગલ વધવાનું થાય, એટલે કે ઉત્ક્રાંતિ થાય. એકેન્દ્રિયમાંથી આ રીતે જીવને બેઈન્દ્રિય જાતિમાં જવાનું થાય. એકેન્દ્રિય જીવને માત્ર સ્પર્શનું જ જ્ઞાન હતું, તે હવે રસના (જીભ-વિષયક) જ્ઞાન પુરતો ક્ષયે પશમ વધ્યો. રસના (જીભ) વગરનું શરીર હોય, પણ શરીર વગર જીભ હેય નહિ. બેઈન્દ્રિયમાંથી ઉપર જણાવ્યા મુજબની અકામ નિર્જરાના યોગે જીવનું તેઈન્દ્રિયમાં ઉપજવું થાય. ત્યાં ગંધના જ્ઞાનને ક્ષયોપશમ વળે. એકેન્દ્રિયથી બેઈન્દ્રિયમાં અનંતગુણ ક્ષપશમ તથા બેઈન્દ્રિયથી તેઈન્દ્રિયમાં અનન્તગુણે ક્ષયે પશમ સમજ. શરીર તથા જીભ હોય પણ નાસિકા ન હોય તે બને, પણ માત્ર નાસિકા હોય અને શરીર તથા જીભ ન હોય એ જીવ ન મળે; આ રીતે પચેન્દ્રિય પર્યત સમજી લેવું.
“પંચેન્દ્રિયોના વધથી નરકમાં જવાય એમ શાથી? શાસ્ત્રકારે પંચેન્દ્રિય જીવના વધના વિપાક ફલમાં નરકગતિ જણાવી. પ્રાણને નાશ તે એકેન્દ્રિયમાં, વિકલેન્દ્રિયમાં તથા પંચેન્દ્રિયમાં સરખો જ છતાં, પંચેન્દ્રિયના વધથી નરકગતિ શાથી?, એક જ હેતુ કે પચેન્દ્રિયને વધ એટલે કેટલા સામર્થ્યનો નાશ?, સાધુની હત્યાથી દુર્લભધિ થવાય છે. દશ પ્રાણુ તે બીજા પંચેન્દ્રિયને પણ છે, સાધુની હત્યાથી પાપના પ્રમણમાં, ફલના વિપાકમાં આટલી હદે વધારે કેમ?, કારણ કે સાધુએ આત્મશક્તિ વધારે કેળવી છે. છ કાય જેની હિંસાને સાધુએ કાયમ માટે ત્યાગ કર્યો છે. દુનિઆ છેડી, કુટુંબ કબીલે છોડ્યાં, સુખ સાહ્યબીને ત્યાગ કર્યો, શરીરની સ્પૃહા નથી રાખી, આ બધું શા માટે ?, છ કાયની રક્ષા માટે. પાંચ મહાવ્રતની પ્રતિજ્ઞાઓ જીવનભરને માટે સ્વીકારવાનો હેતુ એજ છે. સાધુની દયા વીસ વસાની ગણાય છે. એની દયામાં સ્થાવર, બસ, અપરાધી,નિરપરાધી, તમામ આવી ગયા. એવીરીતે ભક્તિને અંગે પણ ઉચ્ચ ઉચ્ચ શક્તિ પાત્રને હિસાબે વધારે લાભદાયક છે.
શ્રાવકની પ્રતિજ્ઞા કેટલી? શ્રાવકની દયા સવા વસાની છે. એની પ્રતિજ્ઞા કેટલી?, “ત્રસ જીવને, નિરપરાધીને, નિરપેક્ષપણે ન મારૂં.”
સાપ પણ મનુષ્ય કે જનાવરને શોધી શોધીને મારવાનું કામ કરતું નથી. કેઈ અથડામણમાં આવે તે તેને તે ડંખે છે. શ્રાવકની પ્રતિજ્ઞામાં પણ એજ નિયમ કે પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
દેશના ૩૨.
卐
[૧૩૭]
કૌટુંબિક, વ્યવહારિક, આર્થિક, શારીરિક પ્રવૃત્તિમાં જે આડે ન આવે, આડે આવવાના ગુન્હે ન કરે, તેને મારવે નહિ, અર્થાત્ તેવા ત્રસ જીવને મારવે નહિ. સ્થાવર તેા આડે આવવાના જ નથી, તેથી પ્રતિજ્ઞા માત્ર ત્રસને અંગે જ છે. સ્થાવરની પ્રતિજ્ઞા તા શ્રાવક માટે શકય જ કાં છે?, હવે ત્રસ જીવ કદી અપરાધી મને, અને શ્રાવક ન મારે તે વાત જૂદી, પણ પ્રતિજ્ઞા તેવી નહિ. અરે ! વમાનમાં કેઇ જીવ અપરાધ ન કરતા હાય, એવા જીવના સબંધમાં પણ ભૂતકાલના અપરાધ માલુમ પડે, અગર ભવિષ્યમાં તે અપરાધ કરશે; એમ માલુમ પડે તે પણ પ્રતિજ્ઞા અંધનકર્તા નહિ. વળી પોતાનાં કામ કાળે ચાલુ હોય તેમાં ત્રસ જીવે મરે એની પણ પ્રતિજ્ઞા નહિ. વિચારે। ! મૂઠીભર ત્રસ જીવેાના અંગે પ્રતિજ્ઞામાં પણ કેટલી છૂટછાટની પેાલ ?, એકેન્દ્રિય મારે તેના કરતાં એઇન્દ્રિયની વિરાધનાનું ઘણું પાપ છે. એમ ઉત્તરોત્તર પાપ વધારે હાઇ, ત્રસ જીવેાની વિરાધનાને ત્યાગ પણુ મેટ છે; અનતા એકેન્દ્રિય જીવાની જ્ઞાનશક્તિ કરતાં એક એઇન્દ્રિયની જ્ઞાનશક્તિ વધારે છે; એ રીતે પ ંચેન્દ્રિય પર્યંત સમજવાનુ છે. ત્રસને ન મારવાની પ્રતિજ્ઞામાં પણ પ્રતિજ્ઞા કરનારે ઘણુ કર્યું છે.
પ્રતિજ્ઞાની મર્યાદા.
સ્થાવર જીવે।માં પણ શ્રાવક નિરક હિંસા કરતા નથી. પ્રતિજ્ઞા માત્ર સવા વસાની દયા ( વિરાધના ત્યાગ ) પુરતી છે, પણ દયા તે સ જીવે પ્રત્યે હૃદયમાં છે. પ્રતિજ્ઞા ત્રસ જીવે પુરતી છે, અને એકેન્દ્રિય જીવેાની બધી છૂટી છે, અને ત્રસની બાધા છે; એમ બને ?, દિવસે ન ખાવુ અને રાત્રે જમવુ, અનાજ ન ખાવું અને માંસ જ ખાવુ, પાણી ન પીવું અને દારૂ જ પીવે; આવી પ્રતિજ્ઞા હોય ?, ન જ હોય. કર્મના ક્ષયાપશમની અપેક્ષાએ માંસ દારૂની વતિના પરિણામ વિના, ત્રસની વિકૃતિના પરિણામ થયા વિના, આહાર પાણીના પચ્ચખ્ખાણુ એ તે ધર્મને ધકકા મારવા જેવું છે. આથી શ્રાવકની દયા સવા વસાની કહેવામાં આવી છે.
અહિં કઇ તર્ક કરે કે, સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ પાંચ પ્રકારના જીવા કેઈથી હણાતા નથી, અગર તે કોઈને હણુતા નથી, તેની વિરતિના પચ્ચખ્ખાણુમાં શ્રાવકને શું ખાધહતે ? અજવાળુ કોઇના ધકકા ખાતું નથી, અને તે કોઇને ધકકા મારતુ નથી; તેવી રીતે ચૌદ રાજલેાકમાં ભરેલા સૂક્ષ્મ જીવેથી, સ્કુલ જીવાને, બાદર જીવેાતા ઔદારિક શરીરાદિને પ્રતિષ્ઠાત, ઉપઘાત થતેા નથી, તે પછી એની દયાનાં કારણે પચ્ચખ્ખાણુ કેમ નહિ. સમાધાનઃહિસાખ પૂવે સહેàા છે, ગણવા સહેલે નથી. જેને બાદરની હિંસાની વિરતિ પરિણમી નથી, તેવાને સૂક્ષ્મની હિંસાની વિરતિના પરિણામ થતાં જ નથી. ક્રની અપેક્ષાએ અપ્રત્યાખ્યાનીની ચાકડી ગયા વિના પ્રત્યાખ્યાનીની ચાકડીની વિરતિ થતી જ નથી. સ ંજવલનાદિ-ચેાકડીએરૂપ કષાયેના ચાર ભેદો છે. ક્રોધ, મન, માયા, લાભ એમ કષાયે ચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
-
-
-
—
—
[૧૩૮].
શ્રીઅમો–દેશના-સંગ્રહ. હોવાથી એને ચેકડી કહેવામાં આવે છે. કેધ, માન, માયા, લેભને ચંડાળ ચોકડી કહેવામાં આવે છે. અનંતાનુબંધની ચેકડી જાય, પછી જ અપ્રત્યાખ્યાનની ચેકડી જાય. તેમ બાદરની વિરતિ થાય, પછી જ સૂક્ષ્મની વિરતિ થાય. માંસ, દારૂ અને રાત્રિભેજનના ત્યાગ પછી જ અનાજ પાણી વગેરે દિવસે ખાવાના પચ્ચખાણરૂપે ત્યાગ કરાવી શકાય. મૃષાવાદમાં “નાનાં જૂ કૂ નહિં બેલું, અને મોટાં જૂ૬ બેલું” એવી પ્રતિજ્ઞા હેઈ શકે નહિ. પ્રતિજ્ઞામાં મોટાં જૂઠ્ઠું બોલવાને ત્યાગ હોય, નાનાં જૂ ડું બેલવાની કદી છૂટી ન હોય. ચેરીમાં પણ પહેલાં મેટી ચોરીના ત્યાગનાં પચ્ચખાણ હોય છે, અને પરસ્ત્રીને ત્યાગ કર્યા પહેલાં રવસ્ત્રીના ત્યાગનું કહેવું એ કથન બનાવટી ગણાય.
પહેલાં અનઈદ્રિયને ક્ષયોપશમ, પછી જ રસેનેંદ્રિયને ક્ષપશમ, પછી ઘાણે દ્રિયને પશમ, ચક્ષુરિટ્રિયન ક્ષેપશમ; અને તે પછી શ્રેગ્નેન્દ્રિયને શોપશમ હોય છે. આથી તે એકેદ્રિયાદિ પાંચ જાતિ કહી છે. ઈન્દ્રિય અને મન દ્વારા થતું જ્ઞાન તે મતિજ્ઞાન, અને તેને રેકનાર તે મતિજ્ઞાનાવરણીય કર્મ.
જ્ઞાન તથા આવરણ સંબંધિ-વિવરણ
શબ્દના અર્થને વાચ્ય વાચક ભાવે ભણવાનું કામ ઇંદ્ધિઓનું નથી, પણ એ કામ મનનું છે. જે બરફી ખાવાથી એક શ્વાન તરફડીને મરી જાય, તે બરફીમાં બીજે સ્થાન માં ઘાલશે નહિ; કારણ કે મન તે જનાવરને પણ છે. મતિજ્ઞાન થયા પછી, વાચ્ય વાચક ભાવનું જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન, સંકેત કે શબ્દાદિ વિના દૂર રહેલા રૂપી પદાર્થોનું જ્ઞાન તે અવધિજ્ઞાન અને મનવાળા જીના મનના વિચારનું જ્ઞાન તે મન:પર્વજ્ઞાન છે.
જીવોનાં સ્વરૂપ, ક્ષયે પશમ, સ્થિતિ પર ધ્યાન રાખી, શાસ્ત્રકારે આવરણના ભેદ તે રીતે રાખ્યા છે, માટે પ્રત્યક્ષાવરણીય કે પરોક્ષાવરણીય એવા બે ભેદ નથી કહ્યા. જીવની ઉત્ક્રાંતિ એટલે ચઢવાને આ ક્રમ છે. સૂર્યનું અજવાળું બારીના કાચથી અહિં પણ દેખાય છે. કેવલજ્ઞાનના સ્વરૂપે તમામ જીવે છે. આવરણની વાસ્તવિકતા મુજબ મતિ, અને શ્રુતાદિજ્ઞાન પણ અવરાય, અને જેમ આવરણ ખસે તેમ તેમ તે જ્ઞાન તે તે પ્રમાણે પ્રાપ્ત થાય. સર્વથા આવરણ ખસે ત્યારેજ કેવલજ્ઞાન થાય, જેથી સર્વ જીવોના સર્વકાલને સર્વ દ્રવ્યના રૂપી અરૂપીના સર્વ ભાવ જણાય. કેવલજ્ઞાન એટલે કંઈ પણ જાણવાનું બાકી રહે નહિ. એકેન્દ્રિયાદિની ભિન્ન ભિન્ન શક્તિ વિગેરે કેવી છે?, તે વધુ વર્ણન માટે વિશેષાધિકાર અગ્રે વર્તમાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
દેશના ૩૩.
મન, વચન, શ્વાસે શ્વાસ પુલો ગ્રહણ કરે, વિસર્જન કરે પણ ધારણ કરે નહિ.
શ્રી ગણધર મહારાજાએ, શાસનની સ્થાપના માટે ભવ્યત્માઓના ઉપકાર માટે રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ-શ્રીભગવતીજી-સૂત્રના આઠમા શતકના પહેલા ઉદ્દેશાને પુદગલપરિણામને અધિકાર ચાલી રહ્યો છે. હવે સંસારી જીવનમાં પણ એકેન્દ્રિયાદિ પંચેન્દ્રિય સુધીના પાંચ ભેદ છે, તેમાં ખરું કારણ પુદગલેના પરિણમનનું છે. કલમ સારી હોય કે નરસી હેય, પણ નાનું બાળક શાહીને તથા કલમને ઉપગ લીટાં કરવામાં જ કરે, તેમ જ જીવેને એકેન્દ્રિયનામ કર્મને ઉદય હોય, તે છે જે પુદગલે ગ્રહણ કરે, તેને એકેન્દ્રિય શરીરપણે પરિણુમાવે છે. જે જલ આપણે પીએ છીએ, તેજ પશુ પક્ષી પણ પીએ છે, તેજ જલથી વૃક્ષે, અને વેલડીએ સિંચાય છે, જલ એક જ પણ પરિણમન ભિન્ન ભિન્ન થાય છે. ધાન્યને અંગે, ખોરાકને અંગે મનુષ્ય, તિર્યંચ કે કીડી તમામ એજ ખેરાક લે છે, છતાં પરિણમન પિત પિતાની જાતિ, ગતિ અનુસાર થાય છે. પુદગલનું પરિણમન જેમ પાંચ ઈન્દ્રિય ને અંગે જણાવ્યું છે, તેમ મન, વચન, શ્વાસે શ્વાસને અંગે પુગલ પરિણમન છતાં છ, સાત આઠ ઈન્દ્રિય એવા ભેદ કેમ નહિ?, ભાષા વર્ગણાનાં પણ પુદ્ગલે તે છે, અને જનાવર, આર્યો, અને અનાર્યો તમામ એજ પુદગલે લઈને ભાષાપણે પરિણાવે છે. તે જ રીતે જઘન્ય, મધ્યમ, ઉત્તમપરિણામવાળા પુદગલે લઈને, મન રૂપે પણ પરિણામાવાય છે. તર્ક કરનાર તર્ક કરે છે કે મન, ભાષા તથા શ્વાસ-શ્વાસમાં પણ પગલ–પરિણમન છતાં, તેને ઇન્દ્રિયેના ભેદની સંખ્યામાં કેમ ન ગણ્યાં, ઈન્દ્રિયના પુદ્ગલે પરિણાવ્યા પછી ઈન્દ્રિયેથી ધારણ કરાય છે, પણ તેને વિસર્જન નથી કરતા,
જ્યારે મનમાં, ભાષામાં તથા શ્વાસોશ્વાસમાં પુદ્ગલે ગ્રહણ થાય છે, પરિણમવાય છે, પણ ધારણ કરવામાં આવતા નથી; અર્થાત વિસર્જન કરાય છે. ત્યાં પુલનું સ્થાયીપણું ન હોવાથી, એને ઈન્દ્રિયના પુદ્ગલ પરિણમનના ભેદની જેમ ભેદમાં ગણ્યાં નથી. પુદગલનું ગ્રહણ કરી ધારણ કરનારા એકેંદ્રિયાદિ પાંચ જાતિની અપેક્ષાએ પ્રગ–પરિણત પુદ્ગલેના પાંચ પ્રકાર છે.
ગ્રહણ સૂર્ય-ચંદ્રનું થાય છે, તારા નક્ષત્રાદિનું થતું જ નહિ.
જગને સ્વભાવ જુઓ! તારા કે નક્ષત્રનું ગ્રહણ સાંભળ્યું છે?, કહેવું પડશે કે ના. સૂર્ય તથા ચંદ્રનું જ ગ્રહણ હોય છે. મંગલનું, અને બુધનું ગ્રહણ જોયું, ના. તારા, નક્ષત્રાદિની ગણના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
[૪૦]
卐
શ્રીમમા*-દેશના–સગ્રહ
જ્યાતિષી તરીકેની ખરી, પણ મેટા તરીકે ગણના નથી. રાત્રિએ તારાઓ, ગ્રહે, નક્ષત્રે શુ ચળકે છે, અને ચદ્ર પણ ચળકે છે, છતાં નિશાકર તે ચંદ્ર જ છે, અને દિનકર સૂર્ય જ છે. સપત્તિ અગર વિપત્તિ મેાટાને જ ડાય છે. દેવતા તથા નારકીનેા ભેદ પંચેન્દ્રિયમાં જ કેમ ?, ઉત્કૃષ્ટ પુણ્યના વિપાકને ભગવટે, તથા ઉત્કૃષ્ટ પાપતા વિપાકને ભેગવટે સ ંપૂર્ણ તયા પ ંચેન્દ્રિયપણામાં જ થઇ શકે છે. ઉત્કૃષ્ટ પાપના વિષાકાને ભેગવવાનુ સ્થાન નરક ગતિ છે, અને ઉત્કૃષ્ટ પુણ્યના વિપાકાને ભેગવવાનું સ્થાન સ્વ ગતિ છે. દેવલેકને અંગે અત્રે વિવેચન ચાલુ છે. પુણ્યખ'ધથીજ દેવલેાક મળે છે. ધ કરનારા જ પુણ્યપાન કરે છે. ધર્મ કરનારા કાંઈ એક પ્રકારના હાતા નથી. ધર્માચરણ માટે કુટુંબાદિના ત્યાગ કર્યા છતાં, ધર્મનું સ્વરૂપ ન સમજે, તેવા ભવનપતિમાં ઉત્પન્ન થાય છે. સ્વરૂપ સમજે પણ વર્તાવમાં ન હોય, તેને દેવગતિ મળે ખરી, પણ વનમાં હોય તેને ચઢીયાતી ધ્રુવતિ મળે છે. વનમાં ડામાડોળ સ્થિતિ હાય, તેને તદનુસાર દેવગતિ મળે.
લક્ષ્ય એકજ
કેટલાક એવા પણ છે કે જેએ માન્યતામાં દૃઢ છે, વિચારેામાં વિશુદ્ધ છે, અને ચેાવીશે કલાક ધ્યેયથી ચૂકતા નથી. પાણી ભરીને આવતી ખાઈ વાતે કરે, હસે, બધું ખરૂ પણ દ્રષ્ટિ માથા ઉપરના પાણીથી ભરેલા બેડા ઉપર છે; એજ રીતે સમ્યગ્દષ્ટિનુ લક્ષ્ય પણ ધર્મ ક્રિયામાં જ હાય છે. સંસારની ક્રિયા કરે ભલે, પણ એને એ ક્રિયા ગમતી નથી. આરંભસમારભથી ડુખાય, એનાં કટુ ફૂલ ભેગવવાં પડે એમ સમિતી માને છે જરૂર એ અણુવ્રત નથી લેતે, છતાં એનુ લક્ષ્ય ધર્મ તર જ હાય છે. એમના માટે પુણ્ય ખંધાનુસાર દેવલેાકમાં સ્થાન તે ખરૂ ંજને !
મહાજન મ્હારાં માબાપ છે, પણ ખીંટી મારી ખસે નહિ.
કેટલાક જીવા એવા હાય છે કે જે, પેલા કણમીએ કહ્યું કે ‘મહાજન મારા માથા ઉપર, પણ મારી ખીલી ફ્રે 'િ; આવુ જેએ માને છે, તેએ ધર્મ કલ્યાણકારી, છે, ધર્મ આચરવા લાયક ખરે, પણ મારા આર્થિક, વ્યવહારિક, કૌટુંબિક, શારીરિક સમેગા પહેલાં તપાસવા પછી ધર્મોની વાત. ધ થાય કે ન થાય, પણ મારા ચાર ખીલા કરે નહિ. આર્થિક, વ્યવહારિક, કૌટુંબિક, શારીરિક સયેગા રૂપી ચાર ખીલા ન જ પૂરે. એવી રીતે ધમને શ્રેષ્ઠ પણ માનનારાઓને તે મુજબ ફળ મળે છે. એવી સ્થિતિમાં થતા પુણ્યખ ધાનુ સાર દેવલેાકમાં તેને ચેાગ્ય સ્થાન મળે છે. કેટલાકે। આ ચાર સયેગાને વિઘ્નરૂપ માને છે, તેથી શારીરિક સયેાગને અંગે 'અશકત માની, ખાકીના ત્રણ સંચેગને વાસરાવે છે. કેટલાકા એવા છે કે ધર્મના કાર્ય વિના આંખને પલકારા પણ ન કરવા ત્યાં સુધી વર્તનવાળા એટલે કે, શારીરિક સયેગેની પણ સ્પૃહાને તજવાવાળા હોય છે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
દેશના-૩૩
[૧૪૧]. ” , “બહુવેલ સંદિરાહુ' ઇત્યાદિનું રહસ્ય.
પૈષધ ઉચ્ચરતી વખતે બહુવેલ સંદિસાહુ,' તથા બવેલ કરશું” એવો આદેશ માંગે છે, તેનું રહસ્ય સમજશે ત્યારે તમને આત્મ-અણ સમર્પણ એ વસ્તુનું ખરૂં તત્ત્વ સમજાશે. ત્યાં પૌષધમાં પ્રવેશ કરનાર ગુરૂને એમ કહે છે, કે આ કાયા આપને અર્પણ કરું છું. તેથી તેના ઉપર હવે મારે કશે હકક નથી. આ કાયાથી થતી ક્રિયા પ્રત્યે તમારે હક છે. આપની આજ્ઞા વિના એક પણ ક્રિયા હું કરી શકું નહિ. તેમાં આંખનો પલકાર થવે, શ્વાસ લે, અને નાડીનું સંચાલન થવું વિગેરે ક્રિયાઓમાં પણ યદ્યપિ આપશ્રીને પૂછવું જ જોઈએ, પણ એ ક્રિયાઓ એટલી બધી સૂક્ષ્મ છે, કે દરેક વખતે આપશ્રીને પૂછવું અશક્ય હાઈ પ્રથમથી આપની રજા માંગી લઉં છું. “બહુવેલ સંદિસાહુ, અને બહુવેલ કરશું” એ બે આદેશમાં તે અશકય પ્રસંગો માટે રજા માંગેલી છે.
સમર્પણ-રહસ્ય. જે પહેલે આદેશ માંગે છે, એમાં “બહલ કરશું એવી જે પછી રજા માંગવાની છે, તેની પણ રજા માંગવાને “બહુવેલ સંદિસાહુ આદેશ માંગે છે. રજા માંગવી તેની પણ રજા માંગવાની છે. “રજા માંગું ?” એ માટે પણ મને રજા આપો.” કહે કે કેવલ સમર્પણ છે. જે મીલકતમાં રીસીવર હોય, તેમાંથી રોજને ખર્ચ ઉપાડવા માટે બંધારણ હોય, તે મુજબ ખર્ચની રકમ વગર પૂછયે મળે જાય; કેમકે રીસીવરે જ એ બંધારણ કાયમ માટે નકકી કર્યું છે. અહિ પણ બહલ કરશું” એ આદેશ માં એમાં એ મુજબ બંધારણ સમજી લેવું. કોર્ટમાં હુકમનામા માટે પણ રજા માંગવામાં આવે છે જેમકે ઉપલી કોર્ટમાં અપીલ કરવી હોય, તે પણ નીચલી કેટની રજાથી જ થઈ શકે છે. એ રીતે પૌષધમાં “બહુલ સંદિસાહ” નામના પ્રથમ રજા માંગવારૂપ આદેશની માંગણ, સૂક્ષ્મ-ક્રિયાદિ માટે બહુવેલ કરશું” નામના આદેશની માંગણી માટે છે.
રજા માંગવી, રજા માંગવાની રજા માંગવી એવું બંધારણ રજા માંગનાર માટે છે, પણ રજા માંગી માટે ગુરૂએ રજા આપવી જ એમ નથી. કેટમાં તો તમે કેસ કરો છે, એટલે કેસ ચલાવવાની રજા માંગે છે, પણ કેર્ટ તરફથી તેને ચૂકાદે અગર હુકમ ગમે તે પણ અપાય જ છે, કારણકે કેર્ટ પ્રજાને ચૂકાદ આપવા બંધાયેલી છે. અહિં તેમ નથી ઈચ્છાકારી” તથા “ઈચ્છાકારેણું શબ્દ પ્રયોગ એ સૂચવે છે, કે રજા માંગનાર એકરાર કરે છે, હું રજા માંગું છું પણ “આપ રજા આપ જ એવું મારું દબાણ નથી. “ઈચ્છા હોય તે રજા આપ' કહેવાનું તાત્પર્ય એ છે કે શરીર પણ સમર્પણ થાય છે. સ્પંડિત જવું વગેરે મોટી ક્રિયામાં તે દરેક વખતે રજા માંગવાનું શક્ય છે, પણ આંખના પલકારા માટે અશકય હેવાથી તેની રજા, બે ધારણીય રીતિએ, પ્રથમથી માંગી રાખવામાં આવે છે. ભાડુતથી ઘરમાં ફેરફાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
[૪૨]
શ્રીમોલ-દેશના સંગ્રહ ન થાય; કાંઈ પણ ફેરફાર માલીક મારફત જ તે કરાવી શકે. સંથારે કરવાની પણ રજા માંગવી પડે. સાધુપણુમાં તે સાધુએ કાયમ માટે ગુરૂને મન, વચન, કાયા સર્વથા સમર્પણ કરવાના છે.
अगाराओ अणगारीयं.
મડાવીર ભગવાને દીક્ષા લીધી એમ કહેવું છે, તે સ્થળે પણ “ઘરમાંથી નીકળીને એમ શા માટે કહ્યું?, અર્થાત “અTIRામો મારી' એમ કહ્યું છે, એમ કહીને એ જણાવવું છે, કે ત્યાગી થનારાએ આર્થિક, કૌટુંબિક, વ્યવહારિક સગોથી દૂર થવું જ જોઈએ. આ રીતે આર્થિક, કૌટુંબિક, વ્યવહારિક સંયેગોથી પર થઈને પ્રવજિત થનારાઓ નવયક આદિ દેવલોકના સુખ ભેગવવાને અધિકારી થાય છે. પ્રવ્રજિત તો થયા, પરંતુ તેમાંય પ્રમાદી વર્ગ હોય. તે પણ પ્રતિજ્ઞામાં બાધ ન લાવે, અને પ્રમાદ ન કરે. સ્વાધ્યાયમાં, ધ્યાનમાં લીન રહે, સમિતિમાં, ગુપ્તીમાં, પિડ વિશુદ્વિમાં લીન રહે. આટલું છતાં મનમાં ગુંચવાયા કરે, મન અસ્તવ્યસ્ત હોય, ત્યાં પ્રમાદ સમજ. ભલે પ્રવૃત્તિ બાહાની ન હોય, પણ મન દેડયા કરે ત્યાં પ્રમાદ સમજ. એક શેડ સામાયિકમાં બેઠા હતા, પણ તેમનું મન જેમની સાથે વ્યાપાર છે, તેવા ઢેડા પાસેના લેણદેણમાં હતું. તે વખતે બહારથી કેઈએ પૂછ્યું કે શેઠ ઘરમાં છે કે?, વહુએ કહ્યું કે શેઠ ઢેડવાડે ગયા છે. કહેવાનું તાત્પર્ય કે આર્થિક વ્યવહારિક, કૌટુંબિક સગોથી પર થયા છતાં, ધ્યેયને અંગે પ્રમાદી રહેનાર વર્ગ છે, અને અપ્રમત્ત વર્ગ પણ છે. પ્રમત્ત દશાને અંગે ધનાશાલિભદ્રનું ચરિત્ર શાસ્ત્રમાં પ્રસિધ્ધ છે.
શાલિભદ્રને ત્રણ ભવ શાથી થયા?
જ્યારે દીક્ષા લેવાની ભાવના થઈ ત્યાર પછી શાલિભદ્રજી રોજ એકએક સ્ત્રીને ત્યાગ કરતા હતા. કારણકે તેને બત્રીશ અતિસ્વરૂપવાન સ્ત્રીઓ હતી. શાલિભદ્રની બહેનને આ વાતની ખબર પડી ગઈ. ભાઈ બહેનને રાગ કેવો હોય !, શાલિભદ્ર જે વૈભવાન્વિત બંધુ, દિવ્યભેગો ભક્તા બંધુ, કલ્પનાથી દિવ્ય નહિ, પરંતુ દેવલેથીજ ભેગના પદાર્થોની ૯૯ પિટીઓ રોજ આવતી હતી જેને એ તે બંધુ, રેજ એકએક સ્ત્રીને ત્યાગ કરે છે. અને હવે થોડા વખતમાં ઘેરથી ચાલી નીકળશે, એ વિચારે તેની બહેન ધનાજીને હરાવતી હતી ત્યારે આંસુ આવ્યાં. ધનાજીએ રેવાનું કારણ પૂછ્યું, અને તેણુએ હતું તે કારણ જણાવ્યું. તે વખતે ધનાજીએ શું કહ્યું? ત્યારે ભાઈ શાલિભદ્ર ખરેખર કાયર છે. જ્યારે ત્યાગ જ કરવાનો છે, તો પછી એકએકનો ત્યાગ શા માટે? શાલિભદ્રની બહેને કહ્યું સ્વામી ! એલવું તે સહેલું છે, કરવું મુશ્કેલ છે.” એને જવાબ ધનાજીએ કર્યો આપ્યો?, ત્યાંથી તુરત ઉભા થઈને ગયા, “ આઠેયને આજથી ત્યાગ!” એમ કહીને આઠ આઠ સ્ત્રીઓને ત્યાગ કરીને નીકળી ગયા. લિભદ્રને ત્યાં જઈને તેની કાયરતા છોડાવી, અને તરત તેને પણ સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
દેશના-૩૪
-
-- ---
- - -
[૧૪]
-
-
-
-
- -
-
લીધે, અને બન્ને સાળા બનેવીએ સાથે દીક્ષા લીધી. છેલે બન્નેએ રાજગૃહી નગરીમાં અનશન પણ સાથે કર્યું છે. શાલિભદ્રની માતા કુટુંબીજને સાથે દર્શન કરવાને આવી છે, ત્યાં શાલિભદ્ર નેહવશાત્ માતાની સામે સહેજ નજર કરી છે. આથી તેમના ત્રણ ભવ બાકી રહ્યા, અને ધનાજી તે પિતાના આત્મ ધ્યાનમાંજ તલ્લીન રહ્યા, તેથી તેઓ તેજ ભવે મુક્તિ સુંદરીને વર્યા છે. આંખના પલકારે માત્ર પણ સાગરોપમનો સંસાર વધારે છે.
આવા આંખના પલકારાને પણ પ્રમાદ ન કરવાથી શરીરની પણ સ્પૃહા સદંતર વર્જવાથી, જે પુણ્યબંધ થાય તેના વેગે એટલે કે અપ્રમત્ત સંયમ મેગે અનુત્તર દેવક મળે છે. પ્રમાદી સાધુ માટે અનુત્તર વિમાન નથી. સાધુ પણમાં અપ્રમાદી સમકિતી, આયુષ્ય બંધ યોગે, અનુત્તર મેળવી શકે છે. પુદગલ-પરિણમથી આ રીતિએ જીવેના ભેદ જણાવવામાં આવ્યા હવે સૂક્ષ્મ બોદરના ભેદના વર્ણન માટેનો અધિકાર અગ્રવર્તમાન.
$ દેશના–૩૪
सुहुमपुढविकाइयएगिदियपयोगपरिणया णं भंते ! पोग्गला कइविहा पण्णता ?, गोयमा! दुविहा पण्णत्ता, पजत्तगसुहुमपुढविकाइय जाव परिणया य अपज्जत्तसुहुमपुढविकाइय जाव परिणया य, बादरपुढविकाइयएगिदिय० जाव वणम्सइकाइया, एकेका दुविहा पोग्गला-सुहुमा य बादरां य, पज्जतगा अपजत्तगा य भाणियया । 'ઉંચી સ્થિતિને, તથા હલકી હાલતને પુગલ-પરિણમનને પ્રકાર.
સિદ્ધના છ પુદગલેને ખેંચતા જ નથી. શ્રી ગણધર મહારાજાએ શ્રી શાસનની સ્થાપના માટે રચેલી શ્રીદ્વાદશાંગી પૈકી પંચમાંગ શ્રીભગવતીજીના અષ્ટમ શતકના પ્રથમ ઉદ્દેશામાંને પુદગલ-પરિણામને અધિકાર ચાલી રહ્યો છે. મેક્ષના અને તે પુદગલ-સંબધ સર્વથા નથી જ. તે વિનાના તમામ જીવોને પુદ્ગલ સબંધ હોવાથી, દરેક જીવમાં પરિણમનની ભિન્નતા રહેલી છે. પંચેન્દ્રિયના ચાર ભેદમાં પણ તે જ નિયમ લાગુ છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા એ ચાર ભેદ પંચેન્દ્રિયના છે. નવરૈવેયક સંબંધી વિવરણ કરી ગયા પછી, અનુત્તર દેવકને અધિકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
-
- --
-
----
-:
-- ----
-----
-
[૧૪]
શ્રીઅમેઘ–દેશના–સંગ્રહ. ચાલુ છે. ચૌદ રાજલકમાં બીજું એક એવું સ્થાન નથી, માટે જ એનું નામ “અનુત્તર છે. અનુત્તર દેવલોકમાં પાંચ જ વિમાન છે. કોઈ તર્ક કરે કે “બધા જીવોના ભેદે જણાવ્યા તે સિદ્ધના જ સંબંધી કેમ કંઈ કહેતા નથી?” મુદ્દો એ છે કે જીવના ભેદોને અધિકાર પુદગલ-પરિણામને છે. સિદ્ધના જીવો તે પુગલેને પરિણાવતા જ નથી એટલે પુદ્ગલ પરિણમન વગરના તે સિદ્ધના જીવો છે, એટલું જ કહેવું પર્યાપ્ત છે.
અનુત્તર-વિમાન કોને મળે? પુણલ–પરિણમનને અગે, પુણ્યના વિપાક રૂપે ઉંચામાં ઉચે ભેદ અનુત્તર દેવકને છે, આવા સ્થાનને કણ મેળવે ?
यथा चित्तं तथा वाचा, यथा वाचा तथा क्रिया ।
चित्ते वाचि क्रियायां, च, साधूनामेकरूपता ॥२॥ મન, વચન તથા કાયાથી ત્રિકરણ વેગે એક રૂપે આત્માએ સંયમ પાલન કર્યું હોય. કહે કે અપ્રમત્ત સંયમ પાળ્યું હોય, એટલે કે આટલી ટેચને હદે જે આત્મા સ્વ-શકિત કેળવી શક હય, તેજ આત્મા અનુત્તર વિમાનને મેળવી શકે છે. પૂર્વે જેનું સમ્યગ દર્શન શુધ્ધ હાય, સમ્યફ ચારિત્ર શુદ્ધ હેય, તેમાં લેશ પણ ખલના ન હોય, તે જીવ અનુત્તર વિમાનને મેળવે છે. અનુત્તર વિમાનમાં પણ ઉચ્ચ કેટિના એવા દે છે, કે જેને “લવસત્તમ” કહેવામાં આવે છે. “લવસત્તમ' શાથી કહ્યા?, ૪૮ મિનિટની બે ઘડી એટલે ૧ મુહુર્ત, અને એક મુહૂર્તના ૭૭ લવ થાય છે. અર્ડિ લવસત્તમ' એટલે માત્ર “સાતલવ” એાછા આયુષ્ય “અનુત્તરમાં આવેલા દેવો. તાત્પર્ય એ છે કે પૂર્વ ભવે એ નિર્જરાની ધારા જે સાત લવ વધારે લંબાણી હેત, એ ધારામાં આયુષ્ય સમાપ્તિએ પડદે ન પાડ્યો હેત, ફક્ત સાત જ લવ વધારે આયુષ્ય હેત, તો તે આત્મા મોક્ષે જ જાત. એ જ રીતે છ૬ જેટલું તપ વધારે થયે હેત અથવા ૬ તપની નિર્જરા જેટલી નિર્જરા વધારે થઈ હોત, તો તે આત્મા જરૂર મોક્ષે જ જાત. લવસત્તમ એટલે પૂર્વે કાર્ય–સિદ્ધિથી માત્ર સાત લવના અંતરે જ રહી ગયેલા, સાતલવ આયુષ્ય વધારે ન હોવાથી મેલે ન જઈ શકાયું તેવા દે, પરંતુ અનુત્તર વિમાનને અધિકાર તેઓને મળે.
પ્રથમના ચાર અનુત્તર, તથા સર્વાર્થસિદ્ધના જે અંગે મુખ્ય ભેદ.
અનુત્તર વિમાનના દેવતાઓના પાંચ ભેદ છે. ૧ વિજય. ૨ વિજયંત ૩ જયંતી ૪ અપરાજિત. ૫ સર્વાર્થસિદ્ધ. સિદ્ધશિલાથી માત્ર ૧૨ જન દૂર અનુત્તર વિમાન છે એમ કહ્યું છે. સૌધર્મ દેવલેકમાં ઉવવાઈ ન જણાવ્યું, યાવત્ રૈવેયકપાત પણ ન જણાવ્યું ફકત અનુત્તર વિમાનને અંગે અનુત્તરવવા શા માટે જણાવ્યું ?, અનુત્તર ને ઉપપાતની અવસ્થા છે. એમનું આયુષ્ય ૩૩ સાગરોપમનું તેમાં ૧૬ સાગરોપમ એક પડખે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
--
*
- -
-
-
-
-
--
--
--
---
-
-
--
--
*
*
*
દેશના-૩૪ સુવાનું, અને ૧૬ સાગરોપમ બીજે પડખે સુવાનું. આયુષ્યને આ રીતે એ દેવને ભગવટે છે. ૩૩ સાગરોપમ સુધી એક જ ક્ષેત્રમાં સ્થિતિ માટે તે ઉપપાતની મહત્તા છે. આવા પુદગલના પરિણમનને યોગે ત્યાં છે તેવા દેવપણે ઉત્પન્ન થાય છે.
પ્રથમના ચાર અનુત્તરમાં તથા પાંચમા સર્વાર્થસિદ્ધ-અનુત્તરમાં જે મુખ્ય ભેદ છે, તે જરૂર જાણવા જેવું છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં રહેલે જીવ એકાવતારી જ હોય છે. ત્યાંથી એટલે તદભવ મે ફગામી, એટલે ત્યાંથી અવીને જ્યાં અવતરે ત્યાંથી મેક્ષે જ જાય. એ પૂરીને અનુત્તરમાં આવે એ નિયમ નહિ, કેમકે એ એટલે જ્યાં ભવ લીધે એ ભવમાંથી મોક્ષે જ જવાનું નક્કી ! પ્રથમના ચાર અનુત્તર વિમાનના દેના છ ચ્યવને પરિમિત સંખ્યાતા ભવ પછી પણ મે જાય, ફરીને અનુત્તરમાં આવે પણ ખરા, છતાં તેમને પણ મોક્ષ નક્કી! નવરૈવેયક સુધીના છ માટે મોક્ષ નકકી છે. એમ કહેવાય નહિ. અનુત્તર વિમાનથી આગળ સિદ્ધશિલા ૪૫ લાખ જનની છે, તે નાની નથી, એ દેવના સ્થાન તરીકે નથી; શ્રીસિધ્ધભગવો અને સ્પર્શીને કાગ્રે રહેલા છે.
જીવની સાથે રહેનારી ભ. પુદગલ-પરિણમનને અંગે જાતિભેદે કરીને આ રીતિએ ભેદ જણાવ્યા. એકેન્દ્રિયને પૃથ્વીકાયાદિ જાતિમાં શી સ્થિતિ છે તે વિચારીએ. આહાર, શરાર, ઇન્દ્રિય અને શ્વાસશ્વાસ આ ચાર વસ્તુ જીવ માત્રને અંગે આવશ્યક છે. ચાહે સૂક્ષ્મ હેય, ચાહે બાદર હોય, તાત્પર્ય કે દરેક સંસારી જીવને આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોશ્વાસ વિના ચાલે તેમ નથી, આહાર લેવાનું સામર્થ્ય તે આહાર પર્યાતિને ઉદય. તેજસૂ-કાર્મશુકાયોગે આહાર ગ્રહણ કરી શરીરપણે પરિણમાવાય છે.
પાણીમાં લુગડું પલળે, ભીનું થાય, પણ ધાતુ નાંખે, અને માનો કે તેમાં વીંટી ના ગી રાખે, કલાક સુધી રાખે તે શું તે ભીની થ ય?, અગર શું તે વીંટીને નીચેવાય?, તેમાંથી પાણીનું ટીપું પણ પડે?, કહેવું પડશે કે ધાતુ પણીને પકડે નહિ. ધાતુને પાણી વળગી શકે નહિ. એક સ્થલે એજ પાણીમાં લુગડું તથા વટી નાંખે, છતાં લુગડું પલળશે, વીંટીમાં પાણીને પ્રવેશ થશે નહિ. તેવી જ રીતે શ્રીસિદ્ધ ભગવન્ત જે સ્થલે વિરાજમાન છે, ત્યાં જ સૂક્ષ્મ-અપકાય, સૂક્ષ્મતેઉકાય, સૂમ-વાઉકાય, સૂક્ષમ-વનસ્પતિકાય છે. સૂક્ષ્મ–પૃથ્વીકાયાદિને તૈજસ કામણનો ઉદય હેવાથી તેઓ પુદગલ-ગ્રહણ કરે છે. સિદ્ધના જીવને તે સ્વભાવ નથી, કે કર્મ ગ્રહણ કરે. સૂક્ષ્મ કે બાદર, કોઈપણ પ્રકારને સંસારી જીવ તૈજસ કાર્મણવાળો હેવાથી તે તેના વેગે પુદગલો ગ્રહણ કરે છે, અને પરિણાવે છે. નિરોગી પણ ખેરાક ખાય છે, અને સંગ્રહણીના વ્યાધિવાળે પણ ખરાક ખાય છે; પણ સંગ્રહણીવાળાની જઠરાગ્નિ ખોરાકને પચાવી શકતી નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
_
_
[૧૪૬].
થી અમેવ-દેશન-સંચ. કારણ કે ગ્રહણ કરવાની શકિત નથી. નિગી શરીરવાળાની જઠર પુદ્ગલને (ખેરાકને) પચાવે છે, ગ્રહણ કરે છે. તેજસ, અને કાર્મણ શરીર નામકર્મ હોય તેવા જીવો પુદ્ગલેને ખેંચી લે છે, તેનું જ નામ આ ડાર. જીવ ઔદારિકાદિ પુદ્ગલેને ગ્રડણ કરે છે, અને તેજસ કાર્પણની ભદ્દી દરેક સારી જીવની સાથે જ રહે છે. અગ્નિને સ્વભાવ છે કે બળતણને પકડે છે, અને પિને ટકે છે, પણ બળતણથીજ તેજ રીતે તૈજસ્ રૂપે શરીર, આ જીવની જોડે વળગેલી ભી છે. ભવાંતરે લીધે જ જાય છે, અને જીવની સાથે રહેલી ભી ખેરાકને ખીંચે છે, અને રાકથી ટકે છે. જેનું નામ આડાર તે શરીર ખેરાક પકડે છે, પણ અંદર ભસ્મક હોય, એટલે ખાઈ જાય; પણ બધું તે બીજારૂપે થાય. લીધેલા ખોરાકના (આહારના) પશ્ચિમનથી શરીર બને છે, તે વખતે શરીર નામકર્મથી શરીર બને છે. ત્યાર બાદ ઈન્દ્રિયેને પિષણ ખોરાકમાંથી મળે છે. ખોરાકના રસમાંથી શરીરપણે પરિશમન થાય, અને એમાંથી ઘણો થોડો ભાગ ઈન્દ્રિયપણે પરિણમે છે, પછી શ્વાસોશ્વાસની તાકાત પ્રાપ્ત થાય; અને ત્યાર પછી એકેન્દ્રિય જીવો પર્યાપ્તા ગણાય છે. એકેન્દ્રિય જીને આ ચાર ચીજ હોય છે, અને તેનાં નામ આહાર, શરીર, ઈન્દ્રિય અને શ્વાસે શ્વાસ,
હલકામાં હલકી હાલત
જીવ જ્યારે સૌથી પ્રથમ નીચામાં નીચી હાલતે હેય, તે વખતે અનંતા જીવે સાથે મળીને ખેરાક લે છે, અને શરીર બનાવે છે. ઘણા શરીરને જથ્થો એકઠે થાય છતાં દેખાય નહિ તેનું નામ સૂમ, વરાળ ભજનમાં દેખાય છે. પણ વિપરાતા પગલે દેખાતા નથી. સૂક્ષ્મ-પૃથ્વીકાયના જીવે એકઠા થાય તે પણ નજરે દેખી શકતા નથી. ત્યાં શરીર અંગુલના અસખ્યાતમા ભાગનું હોય છે. આનાથી હલકી હાલત બીજી કઈ?, કેઈ કદાચ તક કરે અગર પૂછે કે “અસંખ્યાતમે ભાગ કેમ કહ્ય, અનંતમે ભાગ કેમ નહિ ?,” શરીરપણે ગ્રડણ થનારા પુદ્ગલે અનંતમા ભાગે હોય જ નહિ. તેનું કારણ એ છે કે અસંખ્યાતા આકાશના પ્રદેશને છે. ચૌદરાજલકના આકાશ-પ્રદેશે અનંતા નથી. કેવી હલકી હાલત! અંગુલના અરખ્યાતમા ભાગનું શરીર, ન દેખાય તેવું શરીર, એકી સાથે જ્યાં આહાર, વાસોશ્વાસ લેવાય તેવું શરીર, અરે !, સહીયારૂં શરીર !, સાધારણ વનસ્પતિ, અનંતકાય સૂમ-વનસ્પતિકાયની દુનિયામાં ગણતરી નથી, અને વ્યવહારમાં પણ નથી.
અનાદિના આવા સૂક્ષ્મપણાની સ્થિતિમાં અકામ નિર્જ વેગે ઘણું દુઃખ વેદાયું, નવું પાપ ન બંધાયું, ત્યારે જીવ ત્યાંથી બાદરમાં આવ્યે; પરંતુ બાદમાં પણ અનંતા જીવની ભાગીદારી છે, ત્યાં પણ એકી સાથે ઉદ્યમ છે. ત્યાં પણ અંગુલના અસંખ્યાતમા ભાગનું શરીર છે, પણ ફેર માત્ર એટલે કે તે શરીર દેખાય છે. શરીર દેખાય તેવું છે, માટે તે સૂક્ષ્મ નહિં પણ બાદર. આ શરીર પણ અનંતા ભાગીદારોના સહીયારા પ્રયત્નોથી થયેલું છે. જેને કંદમૂળ શાથી નથી ખાતા?, જૈન દર્શન શાથી તે ખાવાની ના કહે છે, તે આથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
દેશના-૩૫. | |
[૧૪૭] સમજાશે. પ્રત્યેક પૃથ્વીકાય, પ્રત્યેક અપકાય, પ્રત્યેક તેઉકાય, પ્રત્યેક વાઉકાય, પ્રત્યેક વનસ્પતિકાય, નારકી, દેવતા, તિર્યંચ, મનુષ્ય તથા સૂક્ષ્મ અને બાદર સાધરણ, વનસ્પતિ વિનાની તમામ વનસ્પતિકાયના આ તમામ જીવો યાવત્ સિદ્ધના છ ભેળા કરીએ તો એનાથીયે અનંતગુણ છ, સોયની અણી ઉપર રહે છે, અને તેટલા કંદમૂલના શરીરના કોઈ વિભાગમાં જીવે છે. આ સંબંધમાં વિશેષ અધિકાર અગ્રે વર્તમાન.
જજww 3 દેશના-૩૫
અરૂપી આત્મા સાથે રૂપી કમને સંબંધ શી રીતે?
શ્રી ગણધર ભગવાને નિરૂપણ કરેલ પંચમાગ શ્રી ભગવત્નજીના આઠમા શતકનો પ્રથમ ઉદેશામાંને પુદ્ગલ પરિણામને અધિકાર ચાલી રહ્યો છે. સંસારી જવામાં તથા મોક્ષના જીવમાં સ્વરૂપે કશે પૂરક નથી. ચાહે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં રહેલો જીવ લે, ચાહે સિદ્ધિમાં રહેલ જીવ ભે, પરંતુ સ્વરૂપે તે બન્ને સમાન જ છે. ખાણમાંનું સોનું, તથા લગડીનું સોનું, બને સુવર્ણરૂપે સરખાં જ છે. જે સેનું શેધાય છે ત્યાં એમ નથી માનવાનું કે ભદ્દી નવું સોનું ઉત્પન્ન કરે છે. ખાણના સોનામાં માટી હજી મળેલી છે, જ્યારે લગડીનું સોનું માટીથી અલગ થયેલું છે. તદ્દન ચેખા સેનાને ચાટ ૨ બેંકનું સોનું કહેવાય છે, અને ભેળવાળા સેનાને અશુદ્ધ સોનું કહેવામાં આવે છે. તે જ રીતિએ સંસારી જીવમાં તથા સિદ્ધના જીવમાં જીવ–સ્વરૂપની દષ્ટિએ રતિભાર પણ ફરક નથી. કર્મથી લેપાયેલ તે સંસારી જીવ, અને કર્મથી મુકત તે મુકિતના (સિધ્ધના) જીવ. જેને સત્તામાં. બંધમાં, ઉદયમાં, ઉદીરણુમાં કર્મ હોય તે સંસારી જીવ, તથા જેને સર્વથા તે કર્મ નથી તે બધા મુક્તિના જીવ. સંસારી જીવમાં કર્મ ભળેલું છે. કર્મના ભેળસેવાને લીધે શરીરની પણ ભેળસેળ થાય. કાનો વળગે છે, માટે અને મા થાય છે. હાથ પકડે તે મને ખસવું હોય, જવું હોય તે પણ ખસી કે જઈ શકે નહિ, તેવી રીતે જીવ શરીર બંધાઈ રહ્યો છે. શરીર ન છૂટે ત્યાં સુધી જીવ ખસી શકતે નથી, જીવ આખા શરીરમાં વ્યાપેલો છે.
પ્રશ્ન થશે કે “અરૂપી આત્મા તથા રૂપીકર્મ” એ બેને સંબંધ શી રીતે થાય ?, બીજાઓએ તો કર્મને દ્રવ્ય નથી માન્યું, પણ ગુણ માન્ય છે, જ્યારે જેનેએ તે કર્મને દ્રવ્ય માનેલું છે. ગુણ માને તે ગુણની કાંઈક અવસ્થા તે હેવી જોઈએને! કારણ કે મુલગુણને નાશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
[૧૪]
શ્રીઅમોધ-દેશના-સંગ્રહ.
હેય નડિ. જૈન શાસન તો કર્મના નાશથી જીવની મુક્તિ માને છે. જે કર્મને ગુણ માને તે તે મોક્ષમાં પણ જીવની સાથે જ કર્મને માનઘું પડે. કર્મ પુદ્ગલ છે; ગુણ નથી. આકાશને અને આત્માને સુખ દુઃખ નથી કરતું, કેમકે અરૂપી ચીજ સુખદુઃખનું કારણ થઈ શકતી નથી. મા અરૂપી છે, અને આત્માને તમામ દર્શનકારે અરૂપી માને છે. આત્માને અરૂપી માનવામાં કોઈને મતભેદ નથી. જેને શબ્દ, રૂપ, રસ, ગંધ, વર્ણ નથી આવો આત્મા અરૂપી છે. આવા અરૂપી આત્માને રૂપી કર્મે વળગ્યાં શી રીતે ?, અરૂપી આકાશને ચંદન કે કચરો સ્પર્શ નથી. નથી તે ચંદનના થાપા થતા, નથી કચરો વળગતે. આવી શંકા કરનારે દયાનમાં રાખવું, કે જે વસ્તુ પ્રત્યક્ષ હોય તેને અંગે “કેમ” એ પ્રશ્ન ઉઠી શકે જ નહિ. “પાણી તૃષા કેમ છીપાવે છે, અગ્નિ કેમ બાળે છે આવા પ્રશ્નો હોય જ નહિ. વ્યવહારે પ્રત્યક્ષસિદ્ધ વસ્તુને અંગે “આ આમ કેમ એવી શંકાને સ્થાન હતું કે રહેતું નથી. સ્વરૂપ જાણવા માટેના પ્રયત્નની વાત અલગ છે. આત્મા તથા શરીર પરસ્પર એવા વ્યાપેલા છે, કે તમામ શરીરથી ભિન્ન નહિં, અને શરીર આત્માથી ભિન્ન નહિં. સાયેગથી સર્વ અવય જીવ સાથે સંકલિત છે. ઔદારિક એવા થુલ પગલે જ્યારે આત્માને વળગેલા અનુભવીએ છીએ, પછી અરૂપી આત્માને રૂપીકમે વળગે કે નહિ એ પ્રશ્ન જ રહેતું નથી. શરીરના સર્વ પ્રદેશમાં આત્માના સર્વ પ્રદેશ વ્યાપેલા છે. આત્માએ પોતે જ તે પુદ્ગલે ગ્રહણ કરેલાં છે, અને પરિણાવેલાં છે. આત્માએ પિતે જ આ શરીર બનાવ્યું છે. જન્મ વખતે આ શરીર એક વેંતને ચાર આંગલનું હતું, અત્યારે પાંચ હાથનું કેમ?, જીવ પોતે જ શરીર બાંધે છે. કશીટાના કીડાને ચારે તરફ જાલ કણ રચે છે? અજ્ઞાનવશાત્ પિતાનું બંધન પિતે જ ઉભું કરે છે ને !
કરે તે ભોગવે' એટલું જ માત્ર નથી.
અન્ય મતવાલા તમામ, કહો કે આખું જગત્ એમ માને છે, બેલે છે કે “કરે તે. ભગવે, વાવે તે લણે.” જેના દર્શન એટલેથી અટકતું નથી, એથી આગળ વધે છે. અન્ય દર્શને ઈશ્વરને જગતના બનાવનાર માને છે, જ્યારે જૈનદર્શન ઈવરને જગત બતાવનાર માને છે. જેનદર્શનમાં અને ઈતર દર્શનેમાં આ માટે ફરક છે. જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જ, બંધને, મેક્ષ આ ત, ભવનું સ્વરૂપ કર્મનું સ્વરૂપ, દ્રવ્યોનું સ્વરૂપ વગેરે બતાવનાર ઈશ્વર છે એમ જૈને માને છે. સંસારને તથા મુક્તિને ઓળખાવનાર ઈશ્વર છે, એ જેને ને કબૂલ છે. ઈતરે ઈશ્વરને જીવાજીવ તમામ પદાર્થોના, સંસાર માત્રના બનાવનાર તરીકે માને છે. જેને “કરે તે ભગવે' તથા વાવે તે લણે” એ તે માને છે જ પણ એટલેથી નહિ અટકતાં આગળ વધીને કહે છે, કે કરવાથી વિરમે નહિં (ભલે તે ન પણ કરે) તે પણ ભગવે. એટલે પાપ કરવાની પ્રતિજ્ઞા લે, નહિ, અને પ્રતિજ્ઞા પૂર્વક પાપ કરતાં અટકે નહીં, તે પણ ભલે પાપ ન કરે તે પણ તેઓ પાપ કર્મ બાંધે છે પાપ ભગવે છે. દશ પ્રાણ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
દેશના-૩૫.
ત
---
| [૧૪] છ પર્યામિ તમે પામ્યા છે. સૂક્ષમ એકેન્દ્રિયાદિ જ અનાદિથી દશ પ્રાણ છ પર્યાપ્તિ હજી પામ્યા નથી, છતાં તેઓ કયા પાપે રઝળે છે?, સૂક્ષ્મની સ્થિતિ તે એવી છે, કે તેઓ નથી તે પોતે કેઈની હિંસા કરતા કે નથી તે પોતાની હિંસાનું કેઈને કારણ રૂપ થતા. અજવાળાને કાચ રકતું નથી અજવાળાંને કાચને પ્રતિઘાત નથી. બાદર જેને કર્મ લગાડવામાં સૂક્ષ્મ જીવે કારણરૂપ થતા નથી. કેવલજ્ઞાનીને વાયુને સ્પર્શ થાય, ઝપાટાથી સ્પર્શ થાય તેથી જ હણાય, પણ પોતે હિંસાનું કારણ નથી. બાદરને સૂક્ષ્મને પરસ્પર પ્રત્યાઘાત નથી. અનાદિથી સૂમનિગોદમાં સ્થિતિ કયા કારણે, જે માત્ર “કરે તે ભોગવે” એમ મનાય તે અનાદિથી સૂમનિગોદમાં સ્થિતિ માની શકાશે નહિ. જે છ બહાર નીકળ્યા જ નથી, ત્યાં કંઈ કારણ માનવું તે પડશેને! એ જીવોને નથી હિંસા કરવાની, નથી મૃષા બેલવાનું, નથી ચોરી, લૂટ કરવાનાં, નથી સ્ત્રીગમન, નથી પરિગ્રહ મેળવવાનાં, નથી કેધાદિ એ જીવો વ્યવહારથી જ પર છે, છતાં ત્યાં સ્થિતિ કેમ?, કહો કે પ્રતિજ્ઞાપૂર્વક પાપથી “વિરમે નહિ તે પણ પાપ ભગવે છે આજ સિદ્ધાંત મિથ્યાત્વની સાથે અવિરતિને પણ કર્મબંધનાં કારણમાં ગણી તે રાત્રિભેજન ન પણ કરે, છતાં ન કરવાનાં પચ્ચખાણ ન લે તે પણ પાપ કર્મ ચાલુ વળગ્યા કરે છે. પાપથી વિરતિ કરવાનું શાથી ન મળ્યું? એ પણ ચોક્કસ કર્મના ઉદયે જ માનવાનું. જેમ રળી મટી થાય છે, ત્યાં તે મોટી થાય એવો વિચાર પણ નથી, તેમજ મેટી થાય તેવો કઈ પ્રયત્ન પણ નથી, છતાં લેવાયેલા ખેરાકમાંના પગલે તેને પણ પિષણ આપે છે, તેમ કર્મનાં પુદગલો અવિરતિને પણ પિષણ આપે છે. એનાલિસ્ટની ટોળીમાં નામ નોંધાયેલું હોય, એટલે એણે ગુનો કર્યો હોય કે ન પણ કર્યો હેય, ગુન્હામાં સંડોવાયેલે જ છે. એને ઘેર જતિ લાવવામાં એની હાજરીની જરૂર નથી. એ ટેળીમાંથી રાજીનામું દઈ છટ થાય પછી જ બચાવ છે. જૈનતરે કષાય તથા વેગને કર્મબંધનું કારણ માને છે, પણ અવિરતિને કર્મબંધનું કારણ માનતા નથી.
નિષેધની સિદ્ધિ કઠીન છે.
આ જીવ કશીટના કીડાની જેમ પિતે શરીર રચે છે, બાંધે છે. પુદગલેને ગ્રહણ કરી શરીરપણે પરિણાવે છે, તેવી જ રીતે જીવ પિતે જ શરીર બાંધે છે, ટકાવે છે, રક્ષણ કરે છે, અને વધારે છે, સત્તાદિ વડે કર્મોદયવાળા જીવે તે સંસારી જીવે છે. જે જીવ લીધેલા પુદગલેને એકન્દ્રિપણે પરિણુમાવે તેવા નામ કર્મના ઉદયે) તેથી તે એ કેન્દ્રિય તેવી જ રીતે ચાવત પંચેન્દ્રિય પર્યત સમજી લેવું. આજનું વિજ્ઞાન પણ હવે નવી તાજી માટીમાં છવ માનવા તૈયાર છે. બાદર પૃથ્વીકાય જીવના એ શરીરે છે. ચૌદ રાજલકમાં પૃથ્વીકાય પુદગલે કયાં નથી? “છે' એમ સાબીત કરવું સહેલું છે, પણ નિષેધ સાબીત કરે મુકેલ છે. નિષેધ કરનારને શિરે જવાબદારી વધારે છે. “છે' એમ સિદ્ધ કરવામાં જે બુદ્ધિ જોઈએ તેના કરતાં નથી' એમ સિદ્ધ કરવામાં વિશેષ બુદ્ધિ વગેરે જોઈએ “નથી” એમ કહેવામાં જગત્ આખાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
[૧૦]
શ્રીઅમોલદેશના-સંગ્રહ.
જ્ઞાનની જવાબદારી ગળે લાગે છે. વિધાન કરનારને પદાર્થનું થે ડું જ્ઞાન, થડા ક્ષેત્રનું જ્ઞાન પર્યાય છે. દાબડી જઈ “તે દાબડી છે એમ કહી શકે પણ “બડી નથી એમ ક્યારે બેલાલાય ? આખા જગતમાં દાબડી નથી, એમ ખાત્રી થાય તેને!
આસ્તિક નાસ્તિકને કહે છે કે મારું જશે શું ? * એક નગર બહાર એક તપસ્વી મહાત્મા પધાર્યા છે. દુનિયા ત્યાગ, વૈરાગ્ય, ધર્મ તરફ હેજે આકર્ષાય છે. ભલે ત્યાં માને કે ન માને પણ ખેંચાય તે છેજ. ત્યાગમાં, વૈરાગ્યમાં, તપમાં એવું આકર્ષણ છે. આથી તે તપસ્વીને પણ પ્રભાવકની ગણનામાં લીધા છે. પધારેલા મહાત્મા મડાન્ તપસ્વી છે, અને આતાપના લઈ રહ્યા છે. તેઓના આવતાની ખબર પડતાં તમામ કે ત્યાં દશ ને ઉલટયા. શીલ ધમની મહત્તા દુનિયામાં જેને શીલ વ્હાલું હોય તે વર્ણવે છે. તે પણ કુલટાદિ વેશ્યાને તે ખટકે જ ! શીલ ધર્મના મહિમા દુનિયામાં ગવાય એજ વેશ્યા માટે શલ્ય. આખું નગર મહાત્માને પગે લાગવા જાય, એ જોઇને એક નાસ્તિક ના દિલમાં ઉકાપાત જાગે, પણ કરે શું ?, આખા ગામમાં તે નાસ્તિક પિતે એકલો જ એ મતનો હતે, એટલે એની વાતને સાંભળેજ કોણ?, તેણે તપસ્વીના કાનમાં જઈને કેક મારી. મહાત્માજી! આ બધુ કષ્ટ કરે છે તે ખર પરભવની ખબર કઢાવી છે ? આસામીના નિશ્ચય વિના હુંડી શાની લખે છે ? પરભવ નહિ હેચ તે તમારૂં થશે શું ? મહાત્માએ ધ્યાન-મુક્ત થયા બાદ તેને મધુર વચનથી સમજાવ્યું. કે ભાઈ ! તું સાંભળવા તૈયાર તે છે ને ?” એ યાદ રાખજે કે કટ્ટર નાસ્તિક માનતા કે ન માનતા, છતાં સાંભળવા તે તેયાર રહેતા હતા. તેણે પિતાની સાંભળવાની તૈયારી બતાવી, એટલે મડાત્મા કહે છે. બેશક ! સ્વર્ગ, નરક મેં જોયા નથી. પણ શાસ્ત્રના આધારે નિશ્ચય કર્યો છે કે પરલેક છે, અને તેથી નરકની વેદનાથી બચવા માટે, અને સ્વર્ગના સુખના અનુભવાર્થ, શાંત્યર્થે હું તપશ્ચર્યાદિ કરૂં છું. ભલા સ્વર્ગ કે નરક નથી' એમ તું શા આધારે કહે છે ? તને કઈ કહી ગયું છે કે “સ્વર્ગ તથા નરક નથી ?,” તારી દષ્ટિએ તે તારે જાતેજ ચૌદ બ્રહ્માંડમાં ફરી વળવું જોઈએ, અને પછી ન દેખાય તે “નથી' એમ કહી શકે છે. હવે માન કે એક વખત સ્વર્ગ કે નરક ન પણ હોય તે મારું ગયું શું?
“संदिग्धेऽपि परे लोके त्याज्यमेवाशुभं बुधैः । ચઢિ નારિત તતઃ વિ ચારિત ચેન્નાઈતો હત||
ગવારગસૂત્ર-વ્રથમહિમા-g, ૨૨ ડું. --૧૦ | ભાવાર્થ –
ચીજમાં સંશયમાં પણ તત્પરતા ધરાવનાર લેક હો છતે પંડિત પુરૂષોએ તે અશુભ છોડવા લાયક છે, જે નથી તે પછી તેનાથી શું થાય? અર્થાત્ પુણ્યદાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
દેશના ૩૬.
卐
[૧૫]
ધર્મ કર્યા તા ફાયદો જ થવાના છે, પરંતુ વસ્તુ નિશ્ચિંત થઈ ગઈ તે નાસ્તિક તે પેતે પેાતાના વિચારથી હણાયે જ છે.
સ્વ ન પણ હોય, નરક ન પણ હોય, છતાં પાપ છે।ડવાથી, પુણ્ય કરી ગયું શું? આત્માની પ્રસન્નતા તેા સાક્ષાત્ છે. પણ ભલા આદમી! જે કદાચ નરક નીકળી પડી તે તારૂ થશે શું? તારે શિરે તે ત્રણ ઘણા આરેપ લાગુ થાય તેમ છે. નથી જાતે તુ ધર્મ કરતા, નથી કરાવતા, અને કરનાર, કરાવનારની આડે વિો ખડાં કરે છે. આ વાત સાંભળીને નાસ્તિક નિરૂત્તર તથા આભોજ બની ગયા.
લાક-જીવા અને પરિણમનયેાગ્ય પુદ્ગલાથી ખીચાખીચ વ્યાપ્ત છે.
,
કોઇ પણ પદાર્થ ‘ નથી' એમ કહેવું, અર્થાત્ વસ્તુના અસ્તિત્વને નિષેધ કરવા, એમાં ઘણી બુધ્ધિની જરૂર છે. ચૌદ રાજલેકમાં ‘પૂલાણી જગ્યાએ પૃથ્વીકાયપણે પરિણમેલાં પુદ્દગલે નથી.' તેમ કહેવાના આપણને શે। અધિકાર ?, શાસ્રકાર તે કહે છે કે સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ અકાય, સૂક્ષ્મતેઉકાય, સૂક્ષ્મ વાઉકાય,સૂક્ષ્મ વનસ્પતિકાય ચૌદ જલેકમાં ઠાંસી ઠાંસીને રહેલાં છે; ઔદારિકપણે જેનુ પરિણમન થાય છે, તેવાં પુદ્ગલે ચૌદરાજલેાકમાં ખીચોખીચ ભરેલાં છે. અન તાકાલથી જીવા મેક્ષે જાય છે, અને જઘન્યથી છ મહીને એક મેક્ષે જાયજ છે. છતાં જગત્ની સ્થિતિ એજ રહેવાની છે. મેહ્લે મનુષ્યજ જવાના મનુષ્યગતિ વિના ખીજી કઈ ગતિમાં મેાક્ષજ નથી. મનુષ્યગતિના આધારભૂત પૃથ્વી, અપ, તેઉ, વાઉ, વનસ્પતિકાયને માનવાંજ પડશે. જે આત્માને છેલ્લે મેક્ષ માના, ત્યારે પણ આધારભૂત પૃથ્વીઆદિ માન્યા વિના છૂટકે કયાં છે?, અનંતા જીવા મેક્ષે ગયા, જાય છે તથા જશે છતાં અનતા આ રીતે રહેવાના પશુ ખરા ને! આ બધા અનંતા જીવા અને પુદ્ગલ છે કયાં ? ચૌદરાજલેકમાં ઠાંસી ઠાંસીને ભરેલા જીવ અને પરિણમન ચેગ્ય પુદ્દગલાથી ચૌદરાજલેાક ખીચેા ખીચ વ્યાસ છે. આ રીતે આખું જગત્ જીવા તથા પુદ્ગલાથી ખીચા ખીચ વ્યાપ્ત છે એટલે જીવા ત્યાંના પુદ્ગલેા ગ્રહણ કરે છે, અને ભિન્ન ભિન્ન રૂપે પરિણમાવે છે. સૂક્ષ્મ માટે સ્થલ વિશેષની જરૂરિયાત નથી, આથી ચૌદરાજલેાકમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવે માનવામાં અડચણ નથી. શરીર તૈયાર થઈ ગયું, શક્તિએ મળી એટલે જીવા પર્યાપ્તા કહેવાયા. શક્તિએ મળતી હોય પણ મળી ન હોય તે જીવે અપર્યાપ્તા કહેવાય. સૂક્ષ્મ પર્યાપ્તા અપર્યાપ્તાના ભેદો માટે અગ્રેવ માન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
હૈ.દેશના–૩૬. $
बेइंदियपओगपरिणया णं पुच्छा, गोयमा !, दुविहा पन्नत्ता, त जहा-पज्जत्तगदियप० य अपज्जत्तगबेंदियप, जाव परिणया य, एवं तेइंदियावि, एवं चउरिदियावि ।
પાત્રાનુસાર પુદ્ગલેનું પરિણમન.
શ્રીગણધર મહારાજા પંચમાંગ શ્રીભગવતીજીના આઠમા શતકના પ્રથમ ઉદેશામાં પગલ–પરિણમન અધિકાર કહી રહેલા છે. તેમાં જણાવી ગયા કે કેટલાક જ સમજણ ધરાવતા હેય; પણ વર્તન ન કરી શકતા હોય, ભેગ ન આપી શક્તા હેય; કેટલાક–જીવે સમજણ વિજ વર્તન કરતા હોય, કેટલાક જીવો વિપરીત સમજણ તથા વિપરીત વર્તનવાળા હોય, કેટલાક સુંદર પ્રવૃત્તિશીલ હેય પણ પ્રમાદી હેય, કેટલાક અપ્રમત્તપણે સાધક હેય; એ રીતિએ વિપાકમાં પણ ભોગવટા માટે દરેકેદરેક ગતિમાં ભિન્ન ભિન્ન સ્થાન માનવા જ પડે.
એક વાત મગજમાં બરાબર સમજી લે. કે જગતમાં અમુક જગ્યાએ છ છે, તથા પુદગલે નથી, એ એક પણ પૂરો નથી. ચૌદરાજ–લેકમાં અને પુદગલે ઠાંસીઠાંસીને ભરેલાં છે, અને એનો ખ્યાલ આપવા શાસ્ત્રકારે કાજલની દાબડીનું દષ્ટાંત આપ્યું છે. કાજલથી દાબડી જેમ ઠાંસીને ભરેલી છે, તેમજ ચૌદ રાજલેકમાં છ તથા પુદગલે માટે સમજવું. સર્વ જાતનાં પગલે સર્વ લેકમાં વ્યાપેલા છે. જયારે જગત આખામાં જીવે તથા પુદ્ગલે વ્યાપેલાં છે, તે પછી “જીવ નથી” એમ કહેવાને શે હક?, જીવ તથા પુદગલે બન્નેથી સર્વ લેકાકાશના સર્વ પ્રદેશ ભરેલાં છે, અને વ્યાપેલાં છે, સર્વપ્રકારના સૂક્ષ્મ જીવે લેકમાત્રમાં વ્યાપી રહેલાં છે. વિકલેન્દ્રિય (બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રય) છો તદન સ્વચ્છ હવામાં કે તદન સ્વચ્છ પુદગલમાં ઉપજી શકતા નથી. મધ્યમ પ્રકારની હવા કે મધ્યમ પ્રકારના પુ૬ગલનો આધાર હોય તે જ તેઓ ઉપજી શકે છે. તેથી વિકસેન્દ્રિય તિર્થો લેમાં જ ઉપજી શકે છે.
ચૌદરાજકમાં અધ્યાપક-જી
નરકમાં તિર્યંચ ઉપજી શકતા નથી, કારણ કે નરકની હવા ઘણીજ ઠંડી, અને તાપ ઘણે સખ્ત હોય તેથી એ જીવ માટે અસહ્ય છે. એ જ ઉદ્ઘલેકમાં પણ ઉત્તમ, સ્વચ્છ હવામાં પણ ન રહી શકે. વિકેન્દ્રિય જ નુકશાનકારક હેવાથી, ઉત્તમ સ્થાને તેવા નુકશાનકારક જીવે ન હેય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
દેશના-૩૬.
[૫૩]
દેવલોકમાં વિમાનની ભૂમિઓ આધારભૂત, છતાં ત્યાં વિકસેન્દ્રિય છે ઉત્પન્ન થતા નથી. દેવલોકમાં દુર્ગધ ન હોય, પણ દશે દિશા સુગંધિ કરી દે તેવી ઉત્કૃષ્ટ સુગંધ ત્યાં હોય છે. પુણ્યવિપાક ભેગવવાનું સ્થાન હોવાથી, ત્યાં સુગંધજ હોય. કેઈને તર્ક થાય છે ત્યારે શું તે જ ચૌદ રાજલકમાં વ્યાપક ન હોય તેમાં આશ્ચર્ય નથી? વિકલેન્દ્રિયોથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવ આધારે રહેનારા હેવાથી, તેઓ સર્વ જગ્યાએ ન માનીએ, તેમાં અડચણ નથી.
સૂક્ષ્મ એટલે ?
બાદરપૃથ્વીકાયાદિ વ્યાઘાત કરનારી ચીજને વ્યાપક તરીકે ન માની શકાય. પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાઉ, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિકાય વ્યાઘાત કરનારા છે. મધ્યમ ગંધની જેમને જરૂર નથી એવા આધાર વગર રહી શકનારા પાંચે સૂક્ષ્મ પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ચૌદરાજકમાં વ્યાપેલા છે. આધારની દરકાર સ્કૂલને હેય, અને પતનને ભય પણ સ્કૂલનેજ હોય છે. સૂક્ષ્મને તેવી પતનાદિની દરકાર કે તેવો ભય હેતો નથી. સૂર્યોદય વખતે જાળીયામાં ઝીણા ઝીણા કણીઆ તડકામાં (સૂર્યના પ્રકાશમાં) ઉડતા દેખાય છે. કહે કે એ કણીઓને પડવાનો ભય છે, એ કણીઆમાં કેટલાક આમ જાય છે, અને કેટલાક તેમ જાય છે. વાયરે હોય તે જુદી વાત, નહીં તો એક પ્રકારની તેમની ગતિ નથી; પણ બારીક હોવાથી તેઓની ગતિ અનિયમિત છે.
આ તે સ્કૂલના નિર્ણયમાં અન્ય મતવાલા થાકયા, એટલે તેઓએ જાળીઆના તેજમાં દેખાતા અણુના ત્રીશમા ભાગે પરમાણુ કહ્ય. વર્તમાન વિજ્ઞાનની શોધે તે કણીઆના બે. કોડ ઉપર કટકા, યંત્રથી હાલમાં નક્કી કર્યા છે. પેલા બીચારા અષીઓ, યોગીઓ, સ્થાની કહેવરાવનારાઓની દષ્ટિ માત્ર ત્રીશમા ભાગ સુધી જ પહેાંચી! એમણે તે કહ્યું છે કે
जालान्तरगतेभानौ, यत्सूक्ष्म दृश्यते रजः तस्य त्रिशत्तमो भागः, परमाणुः प्रकीर्तितः । १॥
જેમાં વપરાતે “અસંખ્યાત” કે “અનંત” શબ્દ સાંભળી ઈતરે ઉપહાસ્ય કરે છે, પરંતુ પરમાણુને સમજવા માટે લક્ષણ જ એ છે કે, અનંતા સૂક્ષ્મ પરમાણું એકઠા થાય, ત્યારે વ્યવહારિક પરમાણુ થાય, ત્યાર પછી અનંતાનંત વ્યવહારિક પરમાણુથી રજ, ત્રસ, રેણુ બને છે. જેમાં રૂપમાં સાચા નથી કરતા, તેઓ અરૂપીમાં કયાંથી સાચા કરવાના છે?
દરેક જીવને ચાર પર્યાપ્તિ હોય
સૂક્ષ્મને કશાની અસર થતી નથી. કાચ અજવાળાને વ્યાઘાત પ્રત્યાઘાત ન કરે, તેમ અજવાળું કાચને વ્યાઘાત પ્રત્યાઘાત કરી શકતું નથી. સૂક્ષ્મને જેમ બીજાની અસર નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
[૧૫]
શ્રી અમોધ-દેશના સંગ્રહ
તેમ સૂક્ષ્મ પણ ભૂલને અસર કરી શકતા નથી. પાંચેય પ્રકારના સૂફમે આખા જગતમાં વ્યાપેલા છે, એમ શ્રી સર્વર ભગવતે કહેલું તે માનવું જ પડશે. સંસારી જીને આહાર, શરીર ઈન્દ્રિય અને શ્વાસે શ્વાસ ચાર પર્યાપ્તિ તે માનવીજ પડે. એકેન્દ્રિય કહેવાને વખત કયારે આવે ? એકેન્દ્રિયપણે શરીર પરિણમવાય ત્યારે ને! આડાર પરિણમન વિના શરીર શાનું બંધાય? આડાર પછી શરીર, ઇન્દ્રિય અને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. સૂક્ષ્મ કે બાદર, દરેક જીવને આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ તે માન્યા વિના છૂટકો જ નથી. ચાર પર્યાપ્તિ કમમાં કમ દરેક જીવને હોય જ છે. ચાર પર્યાપ્તિથી ઓછી પર્યાપ્તિવાળી કઈ જાતિ નથી. જેને ચારેય વસ્તુ મળી ગઈ તે જ પર્યાપ્તા કહેવાય. જેને બે, ત્રણ કે ચાર પર્યાપ્તિ પૂરી નથી મળી, તે છ પર્યાપ્તિ મેળવતા કહેવાય, એટલે અપર્યાપ્તા કહેવાય પંચેન્દ્રિયમાં મનની શક્તિ મેળવે ત્યારે તે મનવાળો કહેવાય, અને મેળવતે હેય ત્યાં સુધી પર્યાપ્ત ન કહેવાય. સૂક્ષ્મમાં, બાદરમાં પર્યાપ્તા, અપર્યાપ્ત છે, યાવત્ વનસ્પતિ સુધી તેમ સમજી લેવું. બેઈન્દ્રિય જીવોમાં સૂક્ષ્મપણું રહી શકતું નથી. સૂક્ષ્મપણું એકેન્દ્રિયમાં જ રહી શકે છે. રસના ઇંદ્રિય આવી કે સૂક્ષ્મપણાને અવકાશ રહેતેજ નથી. બેઇન્દ્રિય જી ચૌદ રાજલકમાં વ્યાપક માની શકાય તેમ નથી. બેઈનિદ્રય જીવોમાં પર્યાપ્તા, અપર્યાપ્તા એ બે ભેદ પડે છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય જીના પર્યાપ્તા, અપર્યાપ્તા એવા ભેદ પડે છે. હવે પંચેન્દ્રિયના પેટા ભેદેને અંગે પર્યાપ્ત, અને અપર્યાપ્તાને વિભાગ કેવી રીતે તે અ વર્તમાન.
છે દેશના ૩૭
रयणप्पभापुढविनेरइय० पुच्छा, गोयमा ?; दुविहा पन्नता, तं जहा-पजतगरयपप्पभापुढवि जाव परिणया य अपजत्तगजावपरिणयाय, एवं जाव अहे सत्तमा ।
લોક તથા અલકને ભેદ.
શ્રી ગણધર મહારાજા પંચમાંગ શ્રી ભગવતીજીના આઠમા શતકના ઉદેશામાને પુગલ-પરિણામ નામનો અધિકાર કહી રહ્યાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
દેસના-૩૭.
[૧૫] - - - . --- —ગઈ કાલે સૂમ બાદર સંબંધી પર્યાપ્તા અને અપર્યાપ્તાની વિચારણા કરી. સર્વ લેકમાં રહેલા છે સર્વ લેકમાં રહેલાં ગ્ય પગલે ગ્રહણ કરીને પરિણુમાવે છે. જે જે બીજાથી ઉપઘાત પામે નહિ, તથા બીજાને ઉપઘાત કરે નહિ, તેને સૂકમ છે કહેવામાં આવે છે. અજવાળું કાચને કે કાચ અજવાળું કાચમાંથી પસાર થવા છતાં, નુકશાન કરી શકે તેમ નથી. જગતમાં કહે કે ચૌદ રાજલોકમાં પૃથ્વી, અપ, તેલુ, વાયુ, વનસ્પતિએ સૂફમપણે પરિણુમાવેલાં શરીરે એવાં સૂક્ષ્મ છે કે પિતે બીજા જેવાથી આઘાત પામી શકતા નથી, અને પતે બીજ જીવોને આઘાત કરી શક્તા નથી. જયારે સર્વ જાતનાં પુદગલો સર્વ આકાશ પ્રદેશમાં છે, અને એકેન્દ્રિયના જીવો તે સ્થળે માનીએ તે પછી તે જીવે તે પુદ્ગલો ન લે તેમાં કાંઈક કારણ તે માનવું પડે ને ! લેક અને અનેક આજ્ઞાથી માનીએ, પણ યુકિતથી અલેક શી રીતે માનવે? જે અલેક ન હોત તે સ્કંધ જ ન થાત. અલોક એટલો બધે માટે છે, અને તે છે, કે જેમાં પરમાણુ છુટા છવાયા વીખરાઈ જાય તે બીજા પરમાણુને ફેર મળવાનો વખત ન આવે. વાડકીમાં પાણી હોય તેમાં લેટની મૂઠી નાખીએ તે હેકું બંધાય, પણ દરીઆમાં નાખીએ તે ઢપુ કે ગાંગડી ન બંધાય. તે જ રીતે પરમાણુ પરમાણુ વીખરાઈ જઈ અલકમાં ચાલયા જાય તે સ્કંધ થવાને વખત ન આવે. જે એમ અલકમાં જવાય તે આ જે જીવે ભેગા થયા છે, તે થાય જ નહિ. ત્યારે સમજી લે કે જવ તથા પુદ્ગલને ગતિ કરવા લાયક બધું ક્ષેત્ર નથી. જીવ તથા પુલને ફરવા લાયક ક્ષેત્ર તે લેક ફરવાને ગતિને લાયક નહિ એવું ક્ષેત્ર તે અલોક.
સગાધીન જીવની ઉત્પત્તિ.
જી તથા પુદ્ગલે ચૌદરાજકમાં ઠાંસીઠાંસીને ભરેલા હોવાથી એક કાયમાં અનંતા જીવે, એક ધમાં અનંતા પરમાણુઓ રહેલા છે. સૂક્ષ્મ-પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય દેય રાજલોકમાં છે. તેમને એક પણ ભાગ તેવો ખાલી નથી કે જેમાં સૂક્ષમ પૃથ્વીકાયાદિ પાંચે ન હોય. જવ અને પુદ્ગલની વ્યાપકતા હોવાથી રથુલ અગ્નિમાં વ્યાપક્તા માનવી મુશ્કેલ પડશે. અગ્નિને આપણે જ ઉત્પન્ન કરીએ છીએ, નાશ પણ આપણે જ કરીએ છીએ. કાકડો સળગાવે, અગ્નિકાયના જે ઉત્પન્ન થયા, એલ એટલે નાશ થયા. પુગલને નાશ ઉત્પત્તિ આપણે આધીન હોય પરંતુ જીવેની ઉત્પત્તિ તથા નાશ આપણે આધીન શી રીતે ? પુદગલના સંયેગે જીવ ઉત્પન્ન થાય છે. આખું જગત નામકર્મના ઉદયવાળું છે. સંયેગ મળે ત્યારે ગ્રહણ કરે, અને સંગ ટળે ત્યારે ચાલ્યું જાય. ગંદકીમાં કીડા ઉત્પન્ન થાય છે. ગંદકી આપણે કરીએ તેથી ગંદકીની ઉત્પત્તિ તથા નાશ આપણે આધીન, તેથી તેમાં ઉત્પન્ન થતા જ આપણે ઉત્પન્ન કર્યા તેમ નથી. તે તે ગંદકીને સંગ મળે એટલે ઉત્પન્ન થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
[૧૬]
શ્રીઅમલ-દેશના–સંગ્રહ. સૂક્ષ્મ તથા બાદરની સમજણ. આખા જગતમાં જે જે જીવે વ્યાપેલા છે, તેમાં પૃથ્વીકાયના નામ કર્મના ઉદયવાળા હોય તે જે પુદગલે ગ્રહણ કરે તે જે તે પુગલોને પૃવીકાયપણે પરિણાવે આવું આવું પરિમન બધા પ્રકારના જેને અંગે છે, પણ અહિં વાત પૃથ્વીકાયથી વનસ્પતિકાય સુધીની છે. કેમકે સૂક્ષ્મ તથા બાદરને વિષય છે. એકેન્દ્રિય વિના સૂક્ષ્મ તથા બાદર એવા બે ભેદ બીજે નથી. પૃથ્વીકાયથી વનસ્પતિકાય પર્યંતના જીવોને સ્થાવર જ કહેવામાં આવે છે. બેઈદ્રિયથી પચેન્દ્રિય સુધીના તમામ જીવેને ત્રસ એટલે હાલતા ચાલતા જીવો કહેવામાં આવે છે.
આહાર, શરીર, ઈન્દ્રિય શ્વસેવાસ એમ ચાર પર્યાપ્તિ દરેક જીવને હેય. ચાર પર્યાપ્તિ જે જીવો પૂરી પામી ચૂકયા હોય તે પર્યાપ્તા કહેવાય, અને બાકીના અપર્યાપ્તા કહેવાય. પૃથ્વીકાયપણામાં ઉત્પન્ન થયા છતાં શરીર, ઇન્દ્રિયે શ્વાસોશ્વાસની તાકાત મેળવી નથી તે અપર્યાપ્તા. નવે જીવ ઉત્પન્ન થાય તે એકદમ બધી શક્તિ મેળવી શકે નહિ. પર્યાપ્તા તથા અપર્યાપ્તા એ બેય ભેદ, સૂક્ષ્મ તથા બાદર બન્નેના જાણવા. પૃથ્વીકાયથી વનસ્પતિકાય પર્યત સૂક્ષ્મ બાદર તેમાંય પર્યાપ્તા તથા અપર્યાપ્તા એ રીતે દરેકના ચાર ચાર ભેદ જાણવા. અનંતા કે અસંખ્યાત-જીવોના અસંખ્યાતા શરીર ભેગા થાય તે ચર્મ ચક્ષુથી દેખાય નહિ, તેવા જીવા સૂક્ષ્મ કહેવાય. ચર્મ ચક્ષુથી શરીરપણે દેખાય તે બાદર કહેવાય. પૃથ્વીકાયથી વનસ્પતિકાવ સુધી આ રીતે વીશ ભેદો થાય. વાયુકાય કે જેને સ્પર્શ જણાય છે, તે વાયુકાય બાદરમાં ગણાય.
પર્યાપ્તા તથા અપર્યાપ્તા કેને કહેવા? સ્થાવરને અંગે જેમ પર્યાપ્ત તથા અપર્યાપ્તા એવા ભેદ પડે છે, તેમ તે ભેદે ત્રસમાં પણ રહેલા છે. બેઈન્દ્રિય જીવોમાં પણ શક્તિ મેળવેલી હોય તેવા (પર્યાપ્તા), તથા શક્તિ મેળવતા હોય તે (અપર્યાપ્તા) એમ બે પ્રકાર છે. ભમરીઓ કીડાઓને લાવીને માટીમાં ઘાલે છે, પછી ડંખ દે છે, એટલે પેલા કીડાએ ભમરી બની જાય છે. ત્યાં “ભમરી થતી અને ભમરી થઈ એમ બે ભેદ સ્પષ્ટ છે ને! વિકલેન્દ્રિય (બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય)માં પણ પર્યાપ્તા તથા અપર્યાપ્તા બે પ્રકાર સમજવા. જે જીવેએ શકિત મેળવેલી છે તે પર્યાપ્તા, અને મેળવી નથી, મેળવતા છે તે અપર્યાપ્યા. આહારાદિ પતિઓ વિગેરે શકિતઓ અનુક્રમે મેળવાય છે.
વૈક્રિય-શરીર એ અનંતગુણ સજાના ભગવટા માટેનું સાધન છે. પંચેન્દ્રિય માં નારકી જન્મે ત્યારથી જ વૈકિય પગલે લેવાની તાકાતવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
-
—
-
-..
દેશના-૩૭.
[૧૫] હોય છે, અર્થાત્ એવી તાકાત સાથે જ તેઓ ઉત્પન્ન થાય છે, એટલે કે ઉત્પન્ન થાય કે બીજા સમયથી તેઓ વક્રિયપુણલે ગ્રહણ કરે છે. ઔદારિક શરીર ક્રમે વૃદ્ધિ પામે છે. ઝાડ અનુક્રમે વધે છે. અગ્નિની તમાં અનુક્રમ નથી. વૃક્ષને અગે, “આટલા વર્ષે આટલું વધ્યું એમ કહેવાય છે, કારણ કે ત્યાં વધવાના કમને, અનુક્રમને નિયમ છે. દારિક શરીરમાં ક્રમિકવૃદ્ધિ હેવાથી શનિ પામતા તથા શક્તિ પામેલા, એટલે કે પર્યાપ્ત તથા અપર્યાપ્તા, એવા બે ભેદ પાડી શકીએ. અગ્નિને અંગે, એ પ્રગટ થાય કે આખા મકાનમાં ઝાકઝમાળ અજવાળું પ્રસરે છે. ત્યાં પ્રસરણમાં કમ નથી. એ પ્રકાશ પહેલેથી છેલ્લે સુધી સરખી રીતે પ્રસરે છે. વૈક્રિય શરીર ઔદારિક શરીર માફક કમિક વૃદ્ધિવાળું નથી. સમુદઘાતથી વક્રિય રચાય છે, ઔદારિક રચાતાં નથી. ઔદારિક શરીરથી સહન ન થઈ શકે તેવાં સુધા, તૃષા, ટાઢ, ગરમી વેદના, વ્યથા, પીડા, દર્થના, માર, ઘાત, છેદન, ભેદન, દહન વગેરે વેદનાઓ નારકીઓ તેમનું વૈક્રિય શરીર હોવાથી સહન કરે છે. અહિં, પૂર્વે કરેલાં પાપનું સો ગણું, હજાર ગુણું, લાખ ગુણું, અસંખ્ય ગુણું, અનંતગુણું ફલ નારકીમાં આ રીતે ભેળવી શકાય છે. ઔદારિક દેહ હેય તે સજાના એક વખતના ભોગવટામાં ખલાસ !
આ લોકમાં ખૂનીએ ચાહ્ય તે એક ખૂન કર્યું હોય કે સે ખૂન કર્યો હોય પણ ફાંસી તે એક જ વારને! ગુન્હા ઘણું છતાં તેથી સજા ઘણી વખત કરવી તે સત્તાની બહાર છે. ત્યારે શું તે ગુન્હાઓ માફ થયા? રદ બાતલ થયા? ના, એવા કેઈ સામટા ગુન્હાઓના વિપાકના ભગવટા માટે નરક નિયત છે. આ લેકની રાજસત્તાના સાણસામાંથી છૂટી ગયેલ કુદરતને સાણસામાંથી છૂટી શકતો નથી. નારકીને જે વૈકિય શરીર ન મળ્યું હતું તે તે ગુન્હામાંથી ગુન્હેગાર ટી શકત, પણ એ બને જ કેમ? અનંતગુણી પીડા ભોગવવા માટે તે વૈક્રિય શરીરને વળગાડ છે. ખુબી કે છૂટાય નહિ, મરાય પણ નહિ એ તે વળગાડ તે વળગાડ! પારાના કણ કણ જુદા કરે, પણ પાછો ભેળા થઈ એકરૂપ થાય છે, તેમ નારકીના દેહ કાપીને ખડે ખડુ કરે તેય પાછા જોડાઈ જાય અને બીજી વેદના ભેગવવા તૈયાર!
આવું વક્રિય શરીર જે જીવને પહેલી જ ક્ષણથી મળે છે. તેને માટે શક્તિ (પર્યાગ્નિ) પામ્યા કે પામવી એ વખત જુદે કયાં? વૈક્રિયપણે વેકિય પુદગલે પરિણુમાવાય પણ તે શરીરમાં ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા તથા મનની શક્તિ ક્રમિક જ થાય છે. આથી નારકીમાં પણ પર્યાપ્તા અપર્યાપ્તા ભેદ માનવા જ પડે. દરેક નરકમાં તેવા બે ભેદ છે, એટલે કે સાતેય નરકમાં આ બે ભેદ સમજી લેવા. હવે તિર્યંચ, મનુષ્ય તથા દેવતાઓને અંગે, આ ભેટ માટેનું વર્ણન અગ્રે વર્તમાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
શું દેશના-૩૮. હૈ
संमुच्छिमजल्यरतिरिक् वपुच्छा, गोयमा ! दुविहा पन्नता, तं जहा-पजत्तग. अपज्जत्तग० एवं गब्भवक्कतियावि, समुच्छि मच उप्पयथलयरा एवं चेव गम्भवतिया य एवं जाव समुच्छि.
मखहयरगन्भवतिया य एक पजत्तगाय अपज्जत्तगाय माणियया ।
દેખી શકાય તે બાદર અને ન દેખી શકાય તે સૂક્ષ્મ.
શ્રી ગણધરમહારાજા પંચમાંગ શ્રી ભગવતીસૂત્રના અષ્ટમ શતકના પ્રથમ હદે શામાં પુગલ-પરિણમનને અધિકાર જણાવતાં, જીવોના ભેદેને અંગે એકેન્દ્રિયાદિ જાતિ, અને પૃથ્વીકાયાદિ ભેદ પુદ્ગલને સગેની વિચિત્રતાને લીધે જ એ વિચારણા કરવામાં આવી અહિં એક પ્રશ્ન ઉપસ્થિત કરાયે, કે જેમ મૂલભેદો પુદ્ગલને આભારી છે, તેમ પેટભેદે પણ પુદગલને આભારી ખરા કે નહિ? એ પ્રશ્નને અંગે જ પ્રશ્ન ઉભો રહે છે કે મૂતભેદે જે પુદગલની વિચિત્રતાને આભારી હોય, તે પેટભેદ માટે પણ એમજ હેય એમાં પ્રશ્ન શાથી?, જ્યારે પૃથ્વીકાયાદિને પુદગલની વિચિત્રતાને આભારી ગણવામાં આવે, તે પછી તેમાં વળી સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા, અપર્યાપ્તા એવા ભેદે કહેવાની જરૂર શી? ભલે પ્રશ્નમાં પ્રશ્ન થયે, પરંતુ પ્રશ્નકારે એક વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે મૂલભેદમાં સૂક્ષ્મ તથા બાદર એ બે ભેદો છે શાથી?
ફરીને સૂક્ષ્મ તથા બાદરની વ્યાખ્યા સમજી લેવી. પૃથ્વીકાયનાં અસંખ્યાતાં શરીરે એકઠા થાય છતાં પણ ન જોઈ શકાય તે સૂમ, અને પૃથ્વીકાયનાં ઘણાં શરીર એકઠાં થાય અને તે દેખી શકાય તે બાદર પૃથ્વીકાય. દેખાવાના સ્વભાવવાળા તે બાદર, અને ન દેખાવાના સ્વભાવવાળા તે સૂક્ષ્મ. જ્યારે કોથળી ભરાવાથી રેત કે અનાજને ભાર લાગે ત્યારે એક દાણુમાં પણ અગર રેતનાં એક રજકણમાં પણ અમુક વજન તે માનવું પડે, પરંતુ એક દિવાનું તેજ આપણું ઉપર પડે કે લાખે દિવાનું તેજ આપણા ઉપર પડે, તે આપણે દબાઈએ ખરા? ના, કેમકે એ પુદ્ગલે તેલને, વજનને યોગ્ય નથી. રેતનું અને અજવાળાનું તે સમજવા માટે દષ્ટાંત આપ્યું. દષ્ટાંતે વસ્તુને ખ્યાલ સહેલાઈથી લાવવા માટે અપાય છે. બાદર પૃથ્વીકાય એક હેય તે ન દેખાય. ભારની ચીજ છતાં બારીક હોવાથી ભાર ન લાગે. દર પાસે એક વાળ ન દેખાય પણ વાળને જ દેખાય. બાદર પૃથ્વીકાયના કેઈ નાં શરીર એકઠાં થાય ત્યારે દેખી શકાય. એક પૃથ્વીકાયનું શરીર પણ દેખવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
-
- - - -
ધાના-૩૮..
[૧૫] યોગ્ય છે. સૂક્ષ્મ અને બાદર એ ભેદ પુગલ પરિણામની વિચિત્રતાને લીધે માનવા પડયા. સ્થાવર દેખાવા યોગ્ય છતાં બે પ્રકાર માનવા પડે. પૃથ્વીકાય તથા અપકાય ચક્ષુથી દેખાય છે, પણ વાયુકાય બાદર હોય તે દેખી શકાતો નથી. પ્રભા, તેજ માત્ર ચક્ષુથી ગ્રાહ્ય છે, સ્પર્શથી ન જણાય. દેખવા લાયકના બે વિભાગ, નહિં દેખવા લાયકના સંયોગથી ન દેખવા લાયક ના બન્યા. અને દેખવા લાયકના સંગથી દેખવા લાયક ના બન્યા. હાઈડ્રોજન અને એકસીજનની સ્થિતિ વિચારો. વાયુરૂપે તે પાણી રૂપે અને પાણી રૂપે તે વાયુરૂપે થયું ને! અહિં કોઈ તર્ક કરે કેઃ “જ્યારે વાયુ એજ પાણી, પણ એજ વાયુ તો એ ભેદ જૂદા શા માટે માન છે? સ્થાવરના ચાર ભેદ માનોને! બાલક જુવાન થાય તેથી શું જુવાનને જીવ જૂદો માન? આપણે તે અંગે ઉત્પત્તિ માનીએ છીએ. કેટલીક વખત વાવવાથી પણ ઘાસ થાય, અને વગર વાગ્યે પણ ઘાસ થાય. માટે ઘાસ માન્યા વિના છૂટકે નથી. વાયુમાંથી પાણી થાય એટલે વાયુના છ મરી જાય છે અને પાણીના જીવ ઉપજે છે.
જૈન દર્શનમાં સંયોગથી ઉત્પત્તિ માનેલ છે
માટીમાં ઉત્પન્ન થયેલા અનાજ દ્વારા આ મનુષ્યનું શરીર પણ વધયું ને? બાળીને રાખ થયા પછી પાછી માટી! ક્ષણિક સાંગિક ઉત્પત્તિ તથા નાશ માનવામાં જેનેને વાંધો નથી. આપણે આમ આધુનિક વિજ્ઞાનને અંગે કહીએ છીએ તેમ નથી, પરંતુ શ્રી સૂયગડાંગ સૂત્રની ટીકામાં કહ્યું છે કે અપૂકાય વાયુ ઉપાદાન કારણ તથા વાયુ નિમિત્ત કારણ છે. લુગડાનું ઉપાદાન કારણું સૂતર, ઘડાનું ઉપાદાન કારણુ માટી. ઘણીવાર ઉપાદાન તથા નિમિત્ત કારણ જુદાં હોય છે, તેમ અહીં નથી. પાણીમાં ઉપાદાન તથા નિમિત્ત કારણ બન્નેના કારણભૂત વાયુજ છે. બાદર પૃથ્વીકાય એટલે એક આંગળી જેટલી જગ્યામાં અસંખ્યાત એકઠા થાય તેજ દેખાય, પણ ગમે તેટલે ઘોંઘાટ જમ્બર હોય, તે પણ શબ્દ નજરથી નથી દેખાતે. જેમ એક શબ્દનાં તેમ ઘણાં શબ્દનાં પગલે પણ જોઈ શકાતાં નથી. તે જ રીતે સૂક્ષ્મનું શરીર એકનું હોય કે અનેક સૂમેનાં શારીરે તે પણ જોઈ શકાય નહિ. સ્થૂલ પૃથ્વીકાયના પુદગલની જેમ બાદર પૃથ્વીકાયના પુદ્ગલેનું પરિણમન છે.
આખા જગમાં વ્યાપક માત્ર પાંચ સ્થાવર જ છે. શક્તિ મેળવવાને સમય તે અપર્યાપ્તાપણું, અને શકિત મેળવાયા પછી પર્યાપ્તા પણું. સૂક્ષ્મ બાદર, પર્યાપ્ત તથા અપર્યાપ્તા એવા ચાર મે પાંચે સ્થાવરમાં એટલે એકેન્દ્રિયમાં છે. બેઈન્દ્રિયમાં સૂમ કે બાદર એવા ભેદ નથી. બેઈન્દ્રિય કયારે કહેવાય?, રસનાઈન્દ્રિય પ્રાપ્ત થાય ત્યારે બેઈન્દ્રિય કહેવાય. રસના ઈન્દ્રિયવાળ રસને અનુભવ કરે છે સૂમને રસ ગમ્ય ન હોય. આથી રસના ઈદ્રિય સ્થલમાં જ માની શકાય. તેમાં (બેઈન્દ્રિયમાં) સૂક્ષ્મ ભેદ રહેતે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
[૧૬]
શ્રી અમોધ-દેશના-સંગ્રહ. નથી. એજ નિયમ આગળ પચેન્દ્રિય પર્યત સમજી શકાય તેમ છે. બેઈન્દ્રિયાદિ નું આથી આખા જગતમાં વ્યાપકપણું રહેતું નથી. માત્ર પાંચ સ્થાવર જ જગતમાં વ્યાપક છે.
કુંભીથી શરીર મોટું! પંચેન્દ્રિય જીવેના ચાર ભેદોમાં પ્રથમ નારકીને છે. ઉત્કૃષ્ટ પાપનાં વિપાકને ભોગવવાનું સ્થાન નરક છે. નરકમાંના જીવે તે નારકી. કદાચ તમે પૂછશે કેઃ “જીવને તમે નારકી કયારથી કહે છે? મનુષ્યગતિ કે તિર્યંચ ગતિમાંથી નીકળે ત્યારથી કે નરકમાં ઉપજે ત્યારથી? અહિંથી કઈ વસ્તુના ઉદયે એ જીવ ત્યાં ગયે? અહિંના આયુષ્યના છેલલા સમયથી જ નારકી. મનુષ્ય કે તિર્યંચનું પંચેન્દ્રિ આયુષ સમાપ્ત થયું કે બીજા જ સમયથી નારકી. નારકી મારીને ફરી નરકમાં ન ઉપજે. મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિયનું આયુષ્ય પૂરું કર્યું એટલે નરક તરફ પ્રયાણ કરનારો જીવ રસ્તામાં નરકાયુ ભોગવે છે. રસ્તાને સમય, બે કે ત્રણ સમય જેટલું છે. નરકાયુ અહિંથી ઉદયમાં આવે છે, એટલે પાપકર્મ અહિંથી જ ઉદયમાં આવે છે, પણ કાર્માણ શરીર સુખદુઃખના ભોગ વગરનું છે. વેદનીય કર્મનો ઉદય શરીરના સાધન વિના હેતું નથી. જીવ જે પર્યાપ્તિએ ભવિષ્યમાં પૂરી કરવાનું હોય તે તેને એક અપેક્ષાએ લબ્ધિ પર્યાપ્યો કહેવાય, અને જે ન કરવાનો હોય તે લબ્ધિ અપર્યાપ્યો કહેવાય.
ફરીને વિચાર, નારકના જી, નરકમાં જતાં, વચમાં નરકાયુ ભોગવે છે, છતાં સ્થલ શરીર ન હોવાથી વેદનાને અનુભવ હોતો નથી. દેવતાઓ ઉપજે ત્યાં અંતર્મહતમાં તે વધીને જોવા જેવા થઈ જાય છે. તેમ નારકી જીવ કુભીમાં ઉત્પન્ન થાય કે શરીર કુંભી કરતાં વધે. બાઈને પેટ કરતાં ગર્ભ માટે રહે તે શી દશા? ત્યાં તો ઔદારિક શરીર એટલે બાઈના શરીરને નુકસાન થાય, બાઈનું મે'ત થાય પણ નારકીની કભી વજની એટલે તેને કાંઈ અસર થાય જ નહિ. માટીનું પાત્ર, તેમાં દૂધ ગરમ મૂકયું હોય, અને ઢાંકણું સજજડ હોય તો ત્રુટી જાય, પણ તાંબાની હાંલ્લીમાં તેમ બને નડિ. નારકીઓ કુંભમાં ઉત્પન્ન થાય, કુંભી કરતાં શરીર માટે હેય, તેથી તે ડેરાડ પાડે, એટલે પરમધામીએ તેના શરીરના કટકા કરીને તેને બહાર કાઢે છે. એ કટકા પાછા પારાના કણીઆની જેમ ભેળા થઈ જાય છે. નારકી જીવની આ દશા છે. આ નારકીમાં પણ પર્યાપ્ત તથા અપર્યાપ્તા એવા બે વિભાગ છે.
તિર્યંચને અગે. તિર્યંચને પંચેન્દ્રિયના ત્રણ ભેદે. જલચર, સ્થલચર, બેચર જળચર પુદ્ગલેને જળચરરૂપે પરિણુમાવે છે. જલચર પણ પર્યાપ્ત અપર્યાપ્તા બે ભેટે છે. સમૂર્ણિમ જલચર પણ પર્યાપ્તા તથા અપર્યાપ્ત એમ બે ભેદે છે. નર-માદાના સંયોગથી ઉત્પન્ન થનારા જલચરે ગર્ભ જ કહેવાય છે. મનુષ્ય સ્ત્રીને ગર્ભાશયમાં મનુષ્યની તેમજ કીડાઓની પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
દેશના-૩૮.
ઉત્પત્તિ છે ને! ગર્ભાશયમાં વ્યાધિ થાય. તે સડે ત્યારે કીડ ઉત્પન્ન થાય છે, અને એ જ ગર્ભાશયમાં પુત્ર કે પુત્રીની ઉત્પત્તિ થાય છે. છ પુદગલ લઈ પરિમાવે તેવું પરિણમન થાય છે, માટે ત્યાં સ્વભાવ કામ ન લાગે, નહીંતર ગાંડી માના ગાંડા, અને ડાહી માના ડાહ્યા થવા જોઈએ. ગર્ભાશયમાં નામાકર્મના ઉદયે જે જીવ ઉત્પન્ન થાય તે નામકર્મને ઉદયાનુસાર તેવાં પુદ્ગલે ગ્રહણ કરે, તથા તે રૂપે પરિણમાવે છે. ગર્ભવ્યુત્ક્રાંતિમાં પર્યાપ્તા તથા અપર્યાપ્તા એવા બે ભે પડે છે. સ્થલચરમાં ચતુષ્પદ, ભુજપરિસર્પ તથા ઉરપરિસર્પ એવા ત્રણ ભેદ છે. ચતુષ્પદમાં પણ સંમૂર્ણિમ તથા ગર્ભ જ એવા બે પ્રકાર છે અને તે દરેકમાં પર્યાપ્ત તથા અપર્યાપ્તા એવા બે ભેદ છે. એજ મુજબ ભુજ પરિસર્પ તથા ઉરપરિસર્ષ માટે સમજી લેવું. ખેચર માટે પણ એ જ રીતે સમજી લેવું. હવે મનુષ્યના ભેદને અંગેનું કથન અગ્રે વર્તમાન.
છે દેશના-૩૯ ? Hammaamaan!
समुच्छिममणुस्सपंचिदियपुच्छा, गोयमा ! एगविहा पन्नता अपज्जत्तागा चैत्र
જેનેને મોક્ષ સાંકડે નથી
શ્રી ગણધર મહારાજાએ, શાસનની સ્થાપના માટે રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના આઠમા શતકના પ્રથમ ઉદેશામાંને પુદગલ–પરિણામ નામે અધિકાર ચાલુ કરતાં જણાવે છે કે સ્વરૂપે તમામ છ સરખા છે. સ્વરૂપ દષ્ટિએ જેવો સૂક્ષ્મ એકેન્દ્રિયને જીવ તેજ સિધ્ધ મહારાજનો જીવ છે. જીવ માત્ર સ્વરૂપે સમાન છે. સમ્યકત્વની શરૂઆત અહિંથી જ થાય છે, અને તે એ છે કે “તમામ જીવ સ્વરૂપે સમાન છે' એ માન્યતામાં સમ્યકત્વની જડ છે. ઈતરે પિતા પોતાના નિયત દેવ, ગુરૂ, ધર્મને માને છે, પણ તેમાં હેત સ્વર્ગ પ્રાપ્તિ અને સંસારિક સુખ મેળવવાને છે.
આ જીવ જ્ઞાનાવરણયાદિ આઠ કર્મોથી ઘેરાયેલું છે. એ કર્મોને નાશ કરવાને તથા આત્માને જોતિ સ્વરૂપ બનાવવાનો હેતુ જૈનદર્શનમાં છે, તેથી જેઓએ કર્મોને નાશ કર્યો છે, જેઓએ પિતાના આત્માને તિ સ્વરૂપ બનાવ્યું છે, તેઓએ કર્મ નાશને, આત્મ સ્વરૂપ પ્રાપ્તિનો માર્ગ બતાવ્યું છે, તેમને જેને દેવ માને છે. તેથી જ સુદેવ, સુગુરૂ, સુધર્મ માનવામાં સમક્તિ છે. જેનરન તે ઈરછે છે કે તમામ છ સમકિતી થાય, કારણ કે જૈનદર્શને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
[2]
卐
શ્રીઅમેાવ-દેશના-સંગ્રહ.
માનેલા મેક્ષમાં સકડામણુ નથી. “ અમુક સ ંખ્યામાંજ જીવેા રહી શકે, સખ્યા વધશે તે વાંધા આવશે, અમારી જગ્યા નહિ રહે,” આવું મેનુ સ્થાન જૈને માનતા નથી. આખાય જગતના તમામ જીવો એક અવગાહનામાં આવી જાય તે પણ જેનેને ખાધ નથી. ક્ષેત્રનુ રોકાણ થઈ જવાથી બીજાને સ્થાન ન મળે, તેવી સ્થિતિ નથી. “ જગત આખુ મેક્ષ પામેા ” એ જૈનેાની સદૈવ ભાવના હોય છે. જૈનદર્શનને એ તો કાયમી મનેરથ છે. અમુક જીવ મેક્ષે ન જાય, તેવી ઈચ્છા કે મનેરથ, તેવું વચન કે ઉપદેશ તથા તેવી પ્રવૃત્તિ આ એકાન્ત મેક્ષ માર્ગ માટેના જૈન શાસનમાં નથી.
નિનન્નતં સત્ત શાથી?
ઇતરામાં તથા જૈનેામાં આવે કક શાથી? ખીજાએ આત્માના સ્વરૂપને ઓળખતા નથી. કેઈ પણ આત્મા ભલે અધમ દશામાં હોય, છતાં તે યેાતિ સ્વરૂપ છે. સિદ્ધ સ્વરૂપ છે; આવુ કાઇ પણ બીજા મતવાળા માનતા નથી. બીજાએ દેવને પણ કલંક આપીને માને છે. જૈનેમાં દેવ નિષ્કલંકજ છે. બીજાએ દેવને કર્મ કરાવનાર, પ્રેરક માને છે. જૈને કમની જવાબદારી જોખમદારી જીવની માને છે. ખીજાએ ઇશ્વરને જગતને બનાવનાર માને છે, જેને ઇશ્વરને પદાર્થ બતાવનાર માને છે. આચાર્ય, ઉપાધ્યાય, તથા સાધુએ ત્રણ જ્ઞાનવાળા હાય તાજ ઉપદેશ દે, તેવા નિયમ નથી. શ્રી તીર્થંકર દેવ તેા ગર્ભથી ત્રણ જ્ઞાન ધરાવે છે, અને દીક્ષા લેતાં તેમને ચેથુ જ્ઞાન થાય છે, છતાં તેમને ઉપદેશને અધિકાર નથી. તેએ ઉપદેશ કેવલજ્ઞાન પ્રાપ્તિ પછી જ આપે. આચાર્યાદિને ઉપદેશ આપવામાં હરકત નથી. કેમકે તેઓ કાંઇ ઘરને કાંઇ ઉપદેશ આપતા નથી, તે તે શ્રીતીર્થંકર દેવના ટપાલીનુ કામ કરે છે. સાત રૂપીઆને પગારદાર ટપાલી સાત લાખને ચેક આપે છે કે નહિ ? પણ એમાં એને શું? નથી ત્યાં પેાતાની જવાબદારી કે જોખમદારી. એણે તે માત્ર ચેકવાળુ પરબીડીયુજ આપ્યું છે. ચેક લખનાર તે બીજો જ છે. આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુઓ, શ્રી તીર્થંકર ભગવાને પ્રરૂપેલા તત્ત્વને ઉપદેશ આપે છે, અને તે પણ તેમનાજ નામે. ‘હું કહુ છુ” એમ કહેવાના હક છે. જેવી રદ્દીમો સુહાવો.ધો'-તથા બિન વનનું તત્ત સૂત્રના અર્થ એજ વાત સાખીત કરે છે.
આચાર્યાદિએ અખતરે કરવાના નથી, પણ શ્રી જિનેશ્વરદેવના માર્કાના માલ વેચવાને છે-હેંચવાના છે. તીર્થ કર દેવા, ચારિત્ર અને ઘેર તપદ્વારા કેવલજ્ઞાન પામ્યા પછી જ ઉપદેશ આપે છે. આદર્શરૂપ બનનાર પૂરતી તૈયારી કરી પછી જ બહાર આવે. સામાન્ય સૈનિક લઢવાને માટે ગમેતેવા તલપાપડ થાય, પણ પૂરતી તૈયારી વિના જનરલ કદી પણ વાર ડીકલેર કરશે નહિ. શ્રીતી કરદેવે તેા તી પ્રવર્તાવવુ છે. પેાતાનાં વચને લેાકેાને માગે પ્રવર્તાવવા છે, માટે પ્રથમ આદર્શરૂપ બનવુ જોઇએ. આદર્શરૂપ બનવુ હોય તેને આદર્શને અનુકુળની ભૂમિકાનું ચારિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
-
-
-
- -
-
-
-
-
-
- -
દેશના-૩૮. -----._
[૧૬] લઈને કેવલજ્ઞાન મેળવે, અને કેવલજ્ઞાન મળ્યું એટલે નક્કી થયું, કે જાણવાનુ કંઈજ બાકી રહેતું નથી, પછીજ તીર્થ કરે ઉપદેશ દે છે, અને તીર્થ સ્થાપે છે.
નિસર્ગ તથા અધિગમ સમ્યકત્વ.
મુલ વાતમાં આવે. દરેક આત્મા સ્વરૂપે સિદ્ધ સમાન છે. જીવ માત્ર સ્વરૂપે સિદ્ધ ભગવન્તના જીવ જેવા છે. જીવ આટલી ઉંચી હદે સૂક્ષ્મ એકેન્દ્રિયપણાથી આવ્યું છે. ઘેરથી બંદર સુધી પગેથી ચાલીને જઈ શકાય, પણ માટી ખાડી કે મેટી નદી ઉતારવામાં પગથી કામ ચાલે નહિ, નાવ જોઈએ જ. અકામ નિર્જરાથી વધીને અમુક ઉંચી હદે અવાય, પછી શ્રીતીર્થ કર દેવનાં વચનનું આલંબન જોઈએ; અને તે વિના આગળ વધી શકાય નહિ. યથા પ્રવૃત્તિકરણ સુધી વચનની જરૂર નથી. યથાપ્રવૃત્તિકરણથી આગળ વધી અપૂર્વકરણમાં જઈએ, ત્યાં શ્રી તીર્થકર દેવનાં વચનથી વીર્યો લાસ પ્રગટયા વિના છૂટકો નથી. કદીક એવું બને કે વચન વિના વિલાસ થઈ જાય, પણ તે અપવાદ છે; એ માર્ગ નહિ કહેવાય. અન્ય ધર્મીને તમે જૈન
ધર્મનાં તત્ત્વ સમજાવ્યો છે, તેમાં ભલે ઈતર બુદ્ધિમાન તે તને સમજી શકે છે, જ્યારે તમારૂં બાલક કાંઈ તત્ત્વ સમજતું નથી, છતાં જૈનધર્મ પરત્વે તેની અભિરૂચિ કુલાચારે છે જ. બેલનારનું મેં બંધ થઈ ન શકે, કારણકે કઈ એમ પણ પથરે ગબડાવે છે કે, “કુલાચારથી થતું ધર્મ તે દ્રવ્ય ધર્મ છે, પણ એમ બેલવામાં ભૂલ છે. જ્યાં આત્માના કલ્યાણની બુદ્ધિ ઉત્પન્ન થઈ, ત્યાં તેને દ્રવ્ય ધર્મ કહી શકાય નહિ. રે જવામાં કલ્યાણ ન માનતે હેય, અને “નહિ જાઉં તે માતા પિતા લડશે’ એમ ધારીને જાય છે ત્યાં દ્રવ્ય-ધર્મ ખરો, પણ દ્રવ્યધર્મ પણ નિલ તે નથી જ, એ પણ ભાવમાં પરિણમવામાં સંભવિત છે. રોહિણીઆ ચારે તે કાનમાં આંગળી રાખી હતી, કે “ખે મહાવીરનું વચન સંભળાઈ જાય !” છતાં કાંટે કાઢવા જતાં સંભળાઈ ગયું તે પણ તે પામી ગયે! ધર્મ પામી શકે. “મારું કલ્યાણ થાય, પાપથી બચુ આવી ભાવના જ્યાં હોય ત્યાં ભાવ ધર્મ છે. માબાપ સાથે ન હોય, છતાં ય શ્રાવકનાં બચ્ચાં માર્ગમાં જતાં, કેઈને કીડી, મકેડી મારતાં જુએ, તે તેને કમકમાટી છુટે છે રિકવા પ્રયત્ન કરે છે, સામે ન માને તે પિતાને ધ્રુજારી છુટે જ છે ને! એ શાથી? દયા કુલાચાર આવી છે, પણ તે ભાવરૂપે થાય છે ને ! જેનકુલમાં અવતરેલાને નિસર્ગ સમ્યકત્વ કહ્યું છે, એટલે રવાભાવિક સન્યકત્વ કહ્યું છે. જીવાદિક નવ તત્ત્વને ખ્યાલ એને સહજ આવી જાય જયાં પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ આદી આચાર પ્રચલિત છે, એવા જેનકૂલમાં જન્મેલા બાલકે સંવર તથા મોક્ષ તત્વમાં આદરવાળા સહેજે થાય છે. તેમજ પાપથી આશ્રવથી, બંધથી સહેજે દૂર રહેનારે થાય છે. જે વૈષ્ણવો તમારા પરિચયમાં હેય, તેઓ તે તમારા તને એ છે વત્તે અંશે પણ જાણે છે. પરંતુ જે વેણને બીલકુલ શ્રાવકને પરિચય ન હોય તેઓ ન જ જાણે. આવા ઉપદેશથી સમકિત પામે, તેને અધિગમ સમ્યકત્વ કહેવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
[૧૬૪] _
શ્રી અમલ-દેશના-સંગ્રહ. આલંબન વિના ચાલે? શબ્દો વાંચ્યા કે સાંભળ્યા વિના પ્રાપ્ત થતા સમ્યકત્વને નિસર્ગ સમકિત કહે છે. હવે જ્યારે એને ખ્યાલ થાય કે, આલંબનની આવશ્યકતા છે, એટલે આલંબનને આદર કરે છે જ. સૂક્ષ્મ નિગોદમાંથી અહિ સુધી તે અવાયુ, પણ હવે આલબન વિના એક ડગલું પણ ચાલે તેમ નથી, એમ થાય એ આત્મા આલંબન રૂપ દેવગુરૂની પૂજા, સેવા, ભક્તિ બહુમાન કરે, કરે અને કરે જ. જેને ક્ષાત્રવટનું મૂલ્ય છે, જેનામાં ક્ષાત્ર ખમીર છે. તે તલવારની પૂજા કર્યા વિના રહે? તલવાર સાધન છે. છતાં તેને પૂજેજ. ચકરત્ન સાધન છતાં ચક્રવર્તી જે તેને સ્વામી છે, તે તેનો મહત્સવ કરે છે ને! છ ખંડ કાંઈ ચક સાધતું નથી, સાધક તો ચક્રવર્તી છે. શ્રી જિનેશ્વરદેવની ભક્તિથી પૂર્વ સંચિત કર્મોનો ક્ષય થાય છે. કેવલજ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોનો ક્ષય કરવામાં, કેવલજ્ઞાન મેળવવામાં શ્રી જિનેશ્વરદેવની ભક્તિ, એ સાધન છે. જેનદર્શન એમ માને છે કે સૂક્ષ્મ એકેન્દ્રિયને જીવ તથા શ્રી સિદ્ધ ભગવન્તને જીવ, સ્વરૂપે સમાન છે, પરંતુ આવરણને ફરક છે, તે આવરણ દૂર કરનાર સાધન શ્રી જિનેશ્વર દેવની ભક્તિ છે. જે વિદ્યાથીઓને કલમ કેમ પકડવી તે પણ ન આવડે, તેમને માટે ધેરગમાં દાખલ થવું મુશ્કેલ છે. તેવી રીતિએ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચૌરિન્દ્રિય એ ચારેય જાતિના યદ્યપિ જીવે છે, સ્વરૂપે અનંતજ્ઞાનવાળા છે, પણ જ્ઞાનાવરણચાદિથી એવા અવરાયેલા છે, એવી સ્થિતિમાં મૂકાયેલા છે, કે તેઓ કેવલજ્ઞાન મેળવવાના માગ ઉપર આવી શકતા નથી. પંચેન્દ્રિયજ માત્ર તે માર્ગે ચઢી શકે છે. પંચેન્દ્રિયમાં પણ જે વ્યસનાદિની આધીનતાથી પરતંત્ર હોય, જે બીજી વ્યક્તિને આધીન હેઈ પરત હેય, તે પિતાનું કામ કરી શકતા નથી. દારૂડીઆથી કે કેદીથી દુનિયાનું દારિદ્ય ફીટે તેમ નથી. દેવતાઓ વિલાસમઝ છે, માટે પરાધીન છે, નારકીએ વેદનાની પરાકાષ્ઠા ભેગવવામાં જ સબડે છે, એટલે એમની વેદના, પરાધીનતાની પરાકાષ્ઠા તે ત્રાસદાયક છે. એ જીવને તે મેક્ષના માર્ગની કલ્પનાને પણ અવકાશ કયાં છે? તિર્યંચની પરાધીનતા તે પ્રત્યક્ષ છે. મોક્ષમાર્ગ માટે કેવલ મનુષ્યજ પ્રયત્ન કરી શકે છે.
કમનશીબીની પરાકાષ્ઠા ! મનુષ્યમાં પણ સમુચિઠ્ઠમ મનુષ્ય થાય તે? લેંપમાં સળગેલી દોરડી આકારે દોરડીજ દેખાય, પણ જરા ધક્કો વાગતાં રાખ ખરી પડે, તેમજ ગર્ભજ મનુષ્યનાં થુંક, લેહી, રૂધિર, વિષ્ટાદિ મલીન અશુચિ પદાર્થોમાં સંમુર્ણિમ મનુષ્ય ઉપજે છે. આકાર ગર્ભનેજ પણ જાતિએ સમુચ્છિમ! મનુષ્ય ગતિનું નામ કર્મ છે, પંચેન્દ્રિય જાતિને પણ નામ કર્મમાં ઉદય છે, પણ એવી વિચિત્ર કમનશીબી છે, કે એવી વિચિત્રતા બીજા કઈમાં નથી. સૂક્ષ્મમાં બાદરમાં વિકસેન્દ્રિયમાં સમુચ્છિમ ખેચરાદિકમાં જે કમનશીબી નથી, તેવી કમનશીબી અહિં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
દેશના–૪.
卐
[૧૬]
છે, કેમકે તેઓ કદાપિ પર્યામા થાયજ નહિ. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, જલચર, સ્થલચર, તિર્યંચ પર્યામા થાય, પણ સંમુમિ મનુષ્યા કદાપિ પર્યાસા થાય જ નહિ. પ્રશ્ન થશે કે તે તેને લાભશે ? ચારને ચકારાઈ મળી તેમાં લાભ, શે!? આપણે પાપાનુબધી પુણ્ય માનીએ છીએ. પંચેન્દ્રિય જાતિ મળી, મનુષ્ય ગતિ મળી, પણ જે દુર્ભાગ્ય ખીજે નથી તે દુર્ભાગ્ય સંમુમિ મનુષ્યપણામાં છે, એ જીવા પુરી પર્યાપ્તિ ન જ મેળવે. અપૂ શક્તિએ આંતર્મુહૂત્તમાં તે કાલ કરે=મરે. કાલ કરે ત્યાં જ ખીજા ઉપજે તેને છેડા નથી. વનસ્પતિમાં સચિત્ત વધારે વખત રહે છે. પ્રત્યેક વનસ્પતિકાયની સ્થિતિ ૧૦૦૦૦ વર્ષની છે. સ સાધારણ તથા સંમુર્ચ્છિમ અંતર્મુહૂત્ત આયુષ્યવાળા છે તે ધ્યાનમાં રાખેા. બીજી વનસ્પતિને કાપીશું, છેદીશું ત્યારે અચિત્ત થશે, પણ કંદમૂલમાં તે માપ્યા છેદ્યા વિના અગર કાપી જેવી લાવ્યા હ। તે પણુ, ( અંતર્મુહુ આયુષ્યના શબ્દ ભલે પકડયા છતાં) ત્યાં ખીજા ઉપજે છે, કુવેરના પાઠાને કાપી લાવીને લટકાવા એને નથી મળતુ પાણી, નથી મળતી માટી છતાં તે વધે છે. તાપ એ કે અતર્મુહુર્તમાં પહેલાંના જીવા મરી જાય છે, અને વધનારા ખીજા જીવા ત્યાં ઉત્પન્ન થાય છે. સમયે સમયે જીવેાની ઉત્પત્તિની વાત જેએ ભૂલી જાય, તેને સમજ શી રીતે પડે? શ્લેષ્માદિમાં મનુષ્યના જે જીવા સમૂમ્િ ઉપન્યા, તે અંતર્મુહુમાં મરે, પણ તેથી વિરાધના બંધ થાય, તેમ ન સમજવુ; કારણ કે ત્યાં નવા નવા જીવ ઉપજે છે. દેડકાંઓ દેડકાંના અવયવેમાં જ ઉપજે છે, અગર સ્વતંત્ર પણ ઉપજે. ગર્ભજ મનુષ્યનાં માંસ, પીત્ત, ઉલટી, લેાહી, પીશાબ, વિષ્ટા વગેરે અશુચિ પદાર્થમાં સમુચ્છિમ મનુષ્યા ઉપજે છે, તે દશ પ્રાણાની પુરી પર્યાપ્તિને નથી જ પામી શકતા, તેથી તેએ એકજ પ્રકારના છે એવે ઉત્તર દેવાય. હવે ગર્ભૂજ મનુષ્ય વગેરેના ભેરાના અધિકાર કહેવાશે તે, અત્રે વમાન,
Wit
દેશના—૪૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www
गब्भवकंति य मणुस्सपंचिदिय पुच्छा, गोयमा ! दुविहा पन्नता, तं जहा - पज्जत्तग गब्भवक्यंतियावि अपज्जत्तग गन्भयकंतियागि । ગર્ભની પરિસ્થિતિ.
સભૂમિ મનુષ્યાની કમનશી!
શ્રી ગણુધર મહારાજા પચમાંગ શ્રી ભગવતીના` અષ્ટમ-શતકના-પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ-પરિણામ નામના અધિકાર વર્ણવી રહેલા છે. તેમાં ગઇકાલે સ`મુમિ · મનુષ્ય પસેન્દ્રિયજીવનની કમનશીખી વિચારી ગયા કે, એ ખીચારે પર્યાપ્તે થઈ શકે જ નRsિ
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
.
-
બીઅમો-દેશના-સંગ્રહ. ગર્ભથી જે ઉત્પન્ન છે. તે ગર્ભ જ. જેની ઉત્પત્તિમાં સંગની જરૂર નથી, ગર્ભસ્થાનની જરૂર નથી તે સંમુ- ઈમ. ગર્ભજ મનુષ્યનાં થુંક, લેમ્પ, વિષ્ટાદિ અશુચિ પદાર્થોમાં સંમુર્ણિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. દેડકાંના ચૂરણમાં દેડકાં ઉત્પન્ન થાય છે. જેમને પ્રાયઃ કષા પાતળા હોય એવા જુગલીઆઓ ( યુગલિક મનુષ્ય ) ના મહેમાદિમાં પણ સમૂચ્છિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. દેડકાના અવમાં હવા પાણીના સંગે જેમ દેડકાંની જાતિ ઉત્પન્ન થાય છે, તેમ ગર્ભજ મનુષ્યનાં અશુચિ અવયમાં (પદાર્થોમાં) સમુર્ણિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. ઉપજવાનાં સ્થાન વિષ્ટાદિ ચૌદ હેઈ તેમને ચૌદ સ્થાનક આ જીવે કહેવામાં આવે છે. માત્રાને પરઠવવું પડે છે કે ન કરાય. સંમુર્ણિમ મનુષ્યને આહારદિક પર્યાપ્તિ ખરી, માત્ર મન:પર્યાપ્તિ નથી. ભાષા સુધી પહોંચી જાય તે પર્યાપ્તા થાય, પણ તેમ બને જ નહિ. ભાષા સુધી પહોંચવાના સામર્થ્ય સુધી એ જીવેજ નહિ. જીવન એટલું અલ્પ છે, અને ઉપરની આવી દશાને અનુભવે છે એજ તેઓની કમનશીબી છે.
જ્યાં હકનો હક નથી ત્યાં નાહક બેટી થવું! એક જીવ મનુષ્ય પચેન્દ્રિયના ગર્ભમાં આવ્યો, આઠમે મહિને ગર્ભ પડી ગયું. આ જીવને પંચેન્દ્રિય જાતિ, મનુષ્યગતિ માને કે આર્યક્ષેત્ર પણ મળ્યાં પણ બીચારાનું વળ્યું શું? શ્રી અપભદેવજી ભગવાન અણું પુત્રને એજ ઉપદેશ આપે છે, કે જીવનને ભરૂસે નથી. એ અણું આવ્યા છે તે પ્રભુજીને એ પૂછવા, કે વડીલભાઈ ભરતનું સાર્વભૌમત્વ સ્વીકારવું, કે યુદ્ધ કરવું, ભગવાન એ અને બીજીજ દિશા બતાવે છે. આ જગતમાં સૌથી અધિક ચંચલ ચીજ વાયુ છે. આ જીવન ધારાવાયુના આધારે છે. હવે આવા જીવનવાળા સંસારમાં જીવે કયા ભર્સે રહેવું? કઈ છે ગર્ભમાંથી ચાલ્યા જાય છે, કેઈ (બાલ્યવયમાં) જાય છે, કેઈ ભરયૌવને જાય છે, તે કઈ વૃદ્ધાવસ્થા અનુભવીને પણ જાય છે તે પછી કઈ ન જાય એમ નથી. જવું, જવું, જવું તે સાચું જ. દુનિયામાં લેણા માટે તે ત્રણ વર્ષ સુધી હકની મુદત છે, પણ જીવનને અંગે કાંઈ હક છે? જ્યાં હકનો હક નથી ત્યાં નાહક જોયા કરવું? એક પલ પણ નિરાંત રાખી શકાય તેમ નથી. ત્રીજા આરાના છેડે શ્રીકષભદેવજી ભગવાને પિતાના ૯૮ પુત્રને આ ચંચળ સ્થિતિ જણાવી, તે આપણા જેવાની શી વાત!
“ગર્ભ વ્યુત્ક્રાંતિ' એટલે? સંમુર્ણિમ મનુષ્ય પર્યાપ્ત થઈ શકે જ નહિ. બીજી જાત હોય તે ત્યાં ઓળખાવવા વિશેષણ કહેવું પડે. દેવતામાં સંમુર્ણિમ નથી. દેવતામાં તથા નારકી માં માત્ર “ઉપપાત જાત' સ્થિતિ છે, દેવતા ઉ૫પાતશયામાં ઉત્પન્ન થાય છે, નારકી કુંભમાં ઉત્પન્ન થાય છે. મનુષે માટે ગર્ભજ તથા સંમુમિ એવાં છે વિશેષણ, બે પ્રકાર ઉત્પત્તિ હેવાથી કહેવા પડે. વ્યાકરણમાં એ નિયમ છે કે સૂત્ર રચનામાં જે અદ્ધ માત્રા પણ ઓછી વાપરવાથી કામ સરે તે તે સૂત્રકા, “વૃદ્ધાવસ્થામાં પુત્પત્તિ અમાન ઉત્સવ માને છે, જ્યારે આમ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
દેવના-૪૦.
[૧૬]
ત્યારે “ગર્ભજીને બદલે લાંબી માત્રાવાળે ગર્ભવ્યુત્કાન્તિ” શબ્દ કેમ રાખે? અહિં વિચારવું જોઈએ. ગર્ભમાં માત્ર પર્યાપ્તિ થઈ જાય, એટલે પિતાની મેળે પિષણ મેળવે તેમ નથી. અમુક મુદત સુધી ગર્ભમાં પિષણ જોઈએ. શરીર સંપૂર્ણ થયા પછી પોષણની જરૂર નથી. ગર્ભમાં પરિપકવ દશા જોઈએ. ગર્ભ રહ્યો તે દિવસે શરીર બાંધ્યું, અને અંતમુહર્તામાં બધી પર્યાતિ તૈયાર થઈ ગઈ. કેટલાકે માને છે કે અમુક મહિનાઓ સુધી જીવ ન આવે તે પછી કેવી રીતે પુગલે શરીરપણે પરિણમે છે, અથવા પુદગલે બહાર નીકળી જાય નહિ તે સડવાપાનું થાય. વાગ્યા ઉપર લેહી બહાર ન નીકળે તે પાકે છે ને! હવે જે જીવ જ ન હોય તે શરીર પરિણાવશે કેણ? શરીરને ગદ્દે કર્યો કેણે? પ્રથમ સમયે જ જીવની ઉત્પત્તિ છે. એના વિના શરીરનું બંધારણ જ નથી. કેટલાક જીવનું આવવું બીજે, ત્રીજે, ચોથે માસે માને છે, પણ તેમ નથી. ગર્ભોત્પત્તિ છત્પત્તિ અને સાથે જ ઉત્પત્તિમાં જેમ માન્યું, તેમ મર્યા પછી પણ શરીરમાં જીવનું શૂન્યપણું માન્યું છે. સંસારી જીવ દરેક ક્ષણે ૭-૮ કર્મ બાંધે છે. પ્રથમનાં બાંધેલાં અત્યારે ઉદયમાં આવે છે. ગર્ભમાં ઉત્પન્ન થયા પછી બે ઘડી થઈ એટલે તે જીવ છ પર્યામિવાળે થઈ ગયે, છતાં એટલાથી એનું જીવન નથી. ગર્ભમાં અમુક મહિના સુધી પિષણ જોઈએ, અને પિષણ મળે તે જ તે નિરાબાધ રહી શકે. મનુષ્ય માટે જ એવો નિયમ એમ નહિ; જનાવર માટે પણ તે જ નિયમ છે. “ગર્ભમાં આખી તયારી' એ હેતુ જણાવવા “ગર્ભવ્યુત્ક્રાંતિક' શબ્દ જણાવ્યું છે. પોપણમાં ખામી રહેવાથી કસુવાવડ થાય છે. ગર્ભવ્યુત્ક્રાંતિકમાં પણ પર્યાપ્ત તથા અપર્યાપ્તા એવા બે ભેદ છે. જેઓ શકિત મેળવતા હોય તે અપર્યાપ્તા, અને મેળવી લીધી હોય તે પર્યાપ્તા. કાગળ, કલમ, શાહી તે એનાં એ જ, પણ વાંકા અક્ષર કાઢનાર વાંકા જ કાઢશે. સીધા અક્ષર કાઢનાર સીધા કાઢશે; તે જ રીતે અહિં પણ અપર્યાપ્તાવસ્થામાં અપર્યાપ્તા, પર્યાપ્તાવસ્થામાં પર્યાપ્ત સમજવા, જીવ તે એ જ.
આગળના (ભવિષ્યના) ભવનું આયુષ્ય બાંધ્યા વિના કેઈ પણ જીવ મરે નહિ. આગલા ભવના આમુલ્ય બંધન માટે આહાર, શરીર, ઈન્દ્રિય એ ત્રણની જરૂર છે. આટલી હદે પર્યાપ્ત થાય તે જ ભાવિગતિ માટે અહિંથી જઈ શકે. અપર્યાપ્તાવસ્થામાં નરક કે સ્વર્ગનું આયુષ્ય બંધાતું નથી. ગર્ભમાં રહ્યો થકે પર્યાપ્યો, દેવતાનું આયુષ્ય બાંધે તે દેવતામાં ઉપજે. ધર્મ લાગણું પ્રધાન માતાના ગર્ભમાંને જીવ, પૂર્વ ભવના સંસ્કારથી, આચાર્યને ઉપદેશ પણ સમજી શકે છે. તે મરી જાય તે દેવલોક જાય. ગર્ભમાં લડાઈની વાત સાંભળે તે વકીય શરીર કરી અપર્યાપ્તાવસ્થામાં આયુષ્ય બાંધે તે દેવલોકનું કે નારકીનું આયુષ્ય ન બાંધે. આહારમાંથી જે રસ કાનમાં પડે તે કાનરૂપે પરિણમે, આંખમાં પડે તે આંખરૂપે પરિણમે, નાસિકામાં પડે તે નાસિકા રૂપે પરિણમે તે જ રીતિએ પર્યાપ્તા તથા અપર્યાપ્ત એ ભેદોમાં પુદગલ-પરિણમન સમજી લેવું. દેવતાના ભેદોને અગેનો અધિકાર અગ્રે વર્તમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
છે દેશના ૪૧.
असुरकुमार-भवणवासिदेवाणं पुच्छा, गोयमा ? दुव्हिा पन्नत्ता, तं जहा-पज्जतग असुरकुमार० अपज्जत्तग असुर०, एवं जाव थणियकुमारा पज्जत्तगा अपज्जत्तगाय, एवं एएणं अभिलावेणं दुयएणं भेदेणं पिसाया य जाव गंधवा, चंदा जाव तारा विमाणा: सोहकम्मकप्पोवगा जाव अच्चुओ, हिटिमहिटिमगेविज्जगकप्पातीय जाव उवरिम उवरिम गेविज०, विजयअणुत्तरो० जावअपगजिय० सवठ्ठसिद्धकप्पातीय पुच्छा, गोयमा ! दुविहा पन्नत्ता, त जहा-पजत्तसम्बट्टसिद्धअणुत्तरो• अपज्जत्तग सम्वट्ट जाव परिणयावि २ दंडगा
પુદગલ-પરિણમન વૈચિયથી જીવના અનેક ભેદો છે.
શાસ્ત્રકાર ભગવો વારંવાર એક વાત તરફ લક્ષ્ય ખેંચે છે કે તમામ છ સ્વરૂપે સમાન છે. હલકામાં હલકી સ્થિતિને જીવ, એટલે કે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં સબડતે જીવ, તથા અનંતજ્ઞાન, અનતદર્શન વીતરાગમય સ્વરૂપ, અનંતસુખ, અનંત વીર્યમાં શાશ્વત્ રમમાણ શ્રી સિદ્ધ ભગવતે જીવ એટલે કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કેટિને જીવ, બનેં સ્વરૂપે સરખા છે. તકવાદી તર્ક કરે કે જે જીવ સ્વરૂપે સરખા છે તે પછી સંસારી તથા મોક્ષના એવા બે મુખ્ય ભેદ કેમ તથા બીજા અનેક ભેદો (સંસારીમાં) શાથી? સમાધાન એક જ કે કર્મથી સદંતર મુકત જીવ તે મુક્તિના જીવે, તથા કર્મથી વીંટળાયેલા તે સંસારી જી. સંસારી જીવેના અનેક ભેદો કર્મ પુદ્ગલની અનેક પ્રકારની વિચિત્રતાને આભારી છે. એકેન્દ્રિય નામકર્મના ઉદયવાળા જ જે પુદગલે ગ્રહણ કરે છે, તે બધાને એકેન્દ્રિય પણુએ પરિણુમાવે છે. એ પ્રમાણે યાવત્ પંચેન્દ્રિય પર્યત સમજવું.
સંમૂર્ણિમ મનુષ્યમાં “પર્યાપતા ભેદ છે જ નહિ.
મનુષ્યના બે પ્રકાર ગર્ભ જ તથા સંમૂચ્છિમ. મનુષ્યગતિ પામવા છતાં પાંચ ઈન્દ્રિએની પ્રાપ્તિ થઈ છતાં મનનાં પુદગલે લઈ મનપણે પરિણાવવાની શકિત જે જીએ મેળવી નથી, તેઓ સંમૂર્ણિમ કહેવાય છે. ગર્ભ જ મનુષ્યના વિષ્ટાદિ અપવિત્ર અવયંમાં બિચારા સંમૂર્ણિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. દેડકાંના અવયવમાં દેડકાં ઉત્પન્ન થાય છે, તે તે જાણે છે. ગર્ભજ મનુષ્યને વિષ્ટાદિ ચદ સ્થાનમાં બિચારા આ જીવે ઉત્પન્ન થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
નાના-.
તેથી તે તેમને ચાદ સ્થાનકીઆ જીવ કહેવામાં આવે છે. મૂર્છાિમની ઉત્પત્તિ માટે જલચર, ખેચર ગર્ભ જ, બેચરાદિ વગેરેની અશુચિમાં એ નિયમ નહિ, પણ મનુષ્ય ગતિમાં તે એ નિયમજ છે કે ગર્ભજ મનુષ્યના ચૌદ અશુચિ સ્થાને માં, એ ચૌદ અપવિત્ર પદાર્થોમાં જ સંમૂર્ણિમ મનુષ્ય ઉત્પન્ન થાય, અને પર્યાપ્ત ન જ થાય. તિર્યંચ ગતિના સંમૂર્ણિમ
છો તે પોતાને લાયકની પર્યાપ્તિ પૂરી કરી પણ શકે છે, પરંતુ સંમૂર્ણિમ મનુષ્યો કદી પણ પર્યાપ્ત થઈ શકતા નથી. પર્યાપ્તિ પૂરી કરી શકે તેટલો વખત તે બીચારાએ જવીજ શકતા નથી, તેથી તેને એકજ ભેદ અને તે અપર્યાપ્તા પણાને. ગર્ભજ મનુષ્યમાં ઉત્કૃષ્ટમાં ઉતકૃષ્ટ સંખ્યા લઈએ તે બત્રીશ આંકથી વધારે ન જાય. આંક એટલે શું?, એકમ, દશક સે એમ ગણતાં લાખના છ આંક, તે રીતે બત્રીશ આંકની સંખ્યા સમજવી. એકના બે બેના ચાર, ચારના આઠ એમ છ— વખત બમણાં બમણું કરતાં જાય અને જે સંખ્યા આવે તેટલી સંખ્યા ગર્ભજ મનુષ્યની આખા અઢીદ્વીપમાં સમજવી. સંમૂચ્છિમની ઓછામાં ઓછી સંખ્યા અસંખ્યાતાની સમજવી. અસંખ્યાતા ઉપજે છતાં તેમાં એક પણ જીવ પર્યાપ્યો થઈ શકે નહિ, પૂરી પર્યાપ્તિની પ્રાપ્તિ પર્યત જીવી શકે નહિ, એવી એમની કમનશીબી છે. ભાષા-વર્ગણાના પગલે ગ્રહણ કરવા સમયે સામર્થ્ય ટકતું નથી. સમૂર્ણિમ-મનુષ્ય અપર્યાપ્ત જ હોય. મનુષ્યના ૩૭ ત્રણસેં ત્રણ ભેદ કહ્યા છે. પન્નર કર્મભૂમિના, ત્રીશ–અકર્મભૂમિના, તથા છપ્પન–અંતરદ્વીપના એમ એકસે અને એક ભેદ. તેમાં ગર્ભજમાં પર્યાપ્ત તથા અપÍતા એટલે ૧૦૧૪૨=૨૦૨ થયા, તથા સંમૂર્ણિમ મનુષ્ય માત્ર અપર્યાપ્તા હેવાથી ૨૦૨+૧૦૧ =૩૦૩ ભેદ થયા, સંમૂર્છાિમ મનુષ્યની ઉત્પત્તિ અઢીદ્વિીપની બહાર નથી. કારણકે ગર્ભજ મનુષ્યનાં દુર્ગધિ અવયવો બીજે હેય નહિ માટે સંમૂર્ણિમની ઉત્પત્તિ બીજે કયાંથી હોય? ગર્ભજ મનુષ્ય માટે પર્યાપ્તા તથા અપર્યાપ્તા એવા બને ભેદ છે.
યુગલિકમાં પણ બે ભેદ પર્યાપ્તા. અપર્યાપ્તા. આકર્મભૂમિરૂપ-યુગલિક-ક્ષેત્રમાં જવા છતાં અભાગીઆઓના ભાગ્યમાં યુગલિકપણું હતું નથી. ગર્ભમાં નવ લાખ જીવ ઉત્પન્ન થાય, તેમાંથી તૈયાર માત્ર બે થાય, બે જન્મવા પામે બાકી ૮૯૯૯૮ બધા મરી જાય. પર્યાપ્તા થવાને વખત માત્ર બે જીવનેજ આવે; બાકીના તમામ અપર્યાપ્ત અવસ્થામાં જ મરી જાય. અકર્મભૂમિનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું છે. આવા આયુષ્યવાલા સ્થાને જવા છતાં સરવાળે ૦ શૂન્ય', કાણું હાંદલી કયારે ભરાય, અર્થાત્ ભરાતી નથી જ. દરેક દેવતાના ભેદમાં પર્યાપ્તા, તથા અપપ્તા એવા બે ભેદ છે.
અત્યંત પુણ્યને વિપાક ભોગવવાનું સ્થાન સ્વર્ગ છે. દેવલોકમાં પણ શકિત મેળવનારા અને મેળવેલી હોય તેવા એટલે કે પર્યાપ્તા તથા અપર્યાપ્તા બે ભેદ તે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
[૧૭]
--
-----
-----
-
- -
-
-
-
અમેધ-દેશના-સંગ્રહ. ભવનપતિમાં પહેલા અસુરકુમાર ભવનપતિ તે બે પ્રકારે પુદ્ગલે પરિણુમાવે છે. એક તે પર્યાપ્તા તથા બીજા અપર્યાપ્તા, ભાષા અને મન દેવતામાં ભેળાં છે. મનુષ્યમાં તથા તિર્યંચમાં ભાષા પર્યાતિ તથા મન:પર્યાપ્તિ જુદી ગયું છે સ્વતંત્ર ગણે છે, એ પર્યાતિનું નામ ભાષા-મનઃ પર્યાપ્તિ છે. સૂર્યાભદેવાદિ પાંચ પ્રકારે પર્યાપ્તભાવને પામે છે. મનુષ્યથી દેવતામાં એ શક્તિ, અધિક. જે શક્તિ ભાષામાં કામ લાગે છે, તેજ શક્તિ મનના પગલે લેવાના કામમાં લાગે છે. મનુષ્ય, હાથી, ઘેડાને શ્રવણેન્દ્રિય જૂદી છે. સાપને કાન એજ આંખ, આંખ એજ કાન છે. સાપ માટે ચક્ષુનું નિર્માણ છે, તે જ શ્રોત્રનું નિર્માણ છે. જુઓ કેષ કાવ્યમાં એને ચક્ષુવા કહેલા છે. દેવતામાં પણ જે શક્તિ ભાષામાં તેજ શક્તિ મનના પગલે લેવામાં કામ કરે છે. શકિતઓ બે છતાં ભેળી ગણીને તેને ભાષા મન પર્યાપ્તિ કહી છે. એકજ સ્થાને બે કાર્ય કરે છે. દેવતા પાંચ પર્યાપ્તિએ પર્યાપ્ત. અસુરકુમારમાં કેટલાક પર્યાપ્તા કેટલાક અપર્યાપ્ત છે. આ ભેદ અસુરકુમાર એકલાને? તકૌડીન્ય ન્યાયે બીજાના બે ભેદે કહ્યા નથી એમ નહિ. કૌડિન્ય નામને બ્રાહ્મણ હતે. ‘તકકૌડિન્ય ન્યાયે આપજે, કહેવાથી બધા બ્રાહ્મણને આપવાની સુચનાનુસાર કેને દહિં આપવું અને કેને છાશ આપવી તે નક્કી છે. ભવનપતિના દશ ભેમાં, યાવત્ સ્વનિતકુમાર એ દશમે ભેદ છે, ત્યાં સુધી દરેકમાં પર્યાપ્ત તથા અપર્યાપ્ત એવા બે ભેદ લઈ લેવા. વ્યંતરમાં, પિશાચમાં યાવત્ ગંધર્વમાં એ બે ભેદે સમજી લેવા. તિષીઓનાં ચંદ્ર વિમાનમાં યાવત તારાના વિમાનમાં એ બે ભેદ સમજી લેવા. બારેય દેવલોકમાં પણ છે બે ભેદ છે. નવરૈવેયકમાં પણ બે ભેદ છે. અનુત્તરમાં યાવત્ અપરાજીત સુધી બે ભેદ સમજી લેવા. પાંચમું સર્વાર્થસિદ્ધ વિમાન એટલે તે નાની મુક્તિ ! જયાં સર્વે પદાર્થોનાં સુખની સિદ્ધિ છે. ત્યાં પણ બે ભેદો છે, હવે પુદ્ગલેનાં વિભાગ પરિણામને અંગે અગ્રે વર્તમાન.
? દેશના–જર
जे अपनत्ता सुहुमपुढवीकाइय एगिदियपयोगपरिणया ते ओरालियतेयाकम्मगसरीरप्पयोगपरिणया, जे पज्जत्ता सुहुम० जाव परिणया ते ओरालियतेया०, एवं जाव चउरिंदिय पज्जता, नवरं जे पज्जत्तबादरवाउकाहय एगिदिय पयोगपरिणया ते ओरालियवेउवियतेयाकम्मसरीर जाव परिणता, सेसं तं चेब,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
દાના-૪૨.
[૧૧] પુદ્ગલેનું પરસ્પર પરિણામન્તર શાથી?,
તેજસ શરીરથી. શ્રીગણધર મહારાજા પંચમાંગ-શ્રીભગવતીજીના અષ્ટમ શતકના પ્રથમ ઉદેશામાંને પુદગલ-પરિમ અધિકાર જણાવતાં સંસારી જીવનમાં એકેન્દ્રિયાદિ જાતિના, પંચેન્દ્રિયમાં નારકી આદિ ગતિના જે ભેદો પાડે છે, તે કર્મ પુદગલની વિચિત્રતાને આભારી છે. જે તેમ ન હેય તો જાતિ-કાય વગેરેનો ભેદ રહેત જ નહિ. જાતિ એટલે વૈશ્ય, શુદ્ર એમ ન સમજતા એકેન્દ્રિયાદિ : તિ, તથા પૃથ્વીકાયાદિ કાય; એ જાતિ તથા કાયનો ભેદ થશે. તે કર્મ પુદ્રગલની વિચિત્રતા ન હતા તે વાત જ નડુિ. આ બધા ભેદોની વિચારણામાં આગળ વધતાં પર્યાય અપર્યાપ્તાની વિચારણા ચાલે છે. જે જીવેમાં આહાર પરિસમાવવાની, શરીર બનાવવાની, ઈન્દ્રિય બનાવવાની વગેરે પર્યામિઓ મેળવવાની પૂરી કરવાની તાકાત આવી ગઈ હોય તે પર્યાપ્ત. પર્યાતિ મેળવવાની અવસ્થાને પર્યાપ્તાવસ્થા કહે છે. જુદી જુદી છવાજેનિન અંગે જુદી જુદી કાયાઓ રહેલી છે. પૃથ્વીકાયથી વનસ્પતિકાયમાં સૂક્ષ્મ બાદરમાં પર્યાપ્તા, અ પર્યાપ્તા એ બે ભેદ છે. વિકસેન્દ્રિય પર્યાપ્તા અપર્યાપ્ત સામાન્યરીતે ઔદારિક-કાયાવાળા દેખાય છે. પૃથ્વીના વનસ્પતિ પણે, વાયુના પાણી પણ, અને પાણીના વાયુ પણે પરિણમે છે. પરસ્પર પરિણમનમાં એક જાતની વર્ગણ માનવી પડે છે. પૃથ્વી પાણી થાય, અને વાયુપાણું થાય. વિકલેન્દ્રિયના પુદગલે મનુષ્યના જનાવરના શરીર પણે પરિણમે છે. જે કાયનું પૃથ્વીનું શરીર છે, તે જ આપણું શરીર છે. આપણું શરીર કાલાંતરે ભલે રાખ થાય, પછી માટીપણે પરિણમે પણ છે, તે બન્ને એક જાત હોય એ વાત નવી નથી. છએકાયનાં પુદગલે આપણું શરીરપણે પરિણમે છે અને જાણે આપણાં જ ખુલે છે એ કાયપણે પરિણમે છે. આ બધાની કઈ એક જાત હોવી જોઈએ જેથી “અ”નું ‘આ’ થાય અને આ’નું પણ “આ થાય. માટી કે મીઠાંના પગલે મામા નાંખ્યા, પાણી કે ખેરાકનાં પગલે લીધાં, એટલે શરીર કેમ બની ગયું ? પાક કરવાની (પકવવાની) તાકાત કેય, તે જ પરિણામાન્તર કરી શકે. અગ્નિમાં પકાવ્યા વિના માટીને ઘડો બની શકે?, ના. “પાણી લાગ્યું હવા લાગી' એમ કહેવામાં આવે છે ને! પવવાની તાકાત વિના મૂલ પદાર્થનું પરિપકવણું થતું નથી. જે પકવવાની તાકાત ન હોય તો શરીરમાં પડેલું મીઠું તે મીઠું જ રહે, માટી પણ માટીપણે જ રહે. સંગ્રહણને વ્યાધિ જેને થયું હોય તે ખેરાક લે છે, પણ પચાવી શકતા નથી. કેમકે દુન્યવી દષ્ટિએ કહેવાય છે કે તેની જડરમાં અગ્નિનું જોર હોતું નથી. તે જ રીતે પકવવાની તાકાત હોય તે જ શરીરમાં ગયેલ માઠું, અનાજ, પાણી વગેરે પરિણામાન્તર પામે, અને સાત ધાતુરૂપે પરિણમે છે. મુદ્દો એ છે કે આ શાથી થાય છે?, એવી કોઈ પાક ક્રિયા છે ; આવું પરિણામાન્તર કરનાર તેજસ્ શરીર છે. લીધેલા ખેરાકને પકવ-દશામાં લાવવું, પરિણામાન્તર કરવું તે કામ તેજસ શરીરનું છે. ઝાડનાં ડાળાં મૂળાડીયાં પણ પૃથ્વીકાય રૂપ બની જાય છે ને !, માટે પુદ્ગલેનું પરિણામાન્તર કરનાર તેજસ્ શરીર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
•
•
-- --
—
—
—
——
—
—
—
—
[૧૭]
શ્રીઅમોધ-દેશના-સંગ્રહ.
કામણ શરીર. તેજસના પણ અનેક જાતનાં પુદ્ગલે છે. આપણને ખોરાક પચાવવું મુશ્કેલ પડે છે, અને કબુતરે ઝીણી કાંકરી ખાય, તોય પચી જાય છે, તે શાથી? જઠરની તાકાતને અંગે જ . તે બને છે. મનુષ્યમાંય મંદ જઠરવાલાને હલકે ખરાક, અરે પ્રવાહી ખોરાક પણ પચતે નથી, અને સારી જઠરવાળે એકલા વાલ ખાય, તે પણ હરકત આવતી નથી. જઠરનાં પુદગલે પણ એક જાતનાં નથી. પૃથ્વીકાયાદિનાં તમામ દારિક શરીરમાં તેજસ શરીરને સહાય કરવા, એટલે તેની નિર્બલતાને અંગે સહાય કરવા કાર્મણ શરાર રહેલું છે. કેઈ પણ જીવ જમે કે તેજસ્ તથા તેની સાથે રહેલા કર્મણ શરીરના સંયેગે આહાર ગ્રહણ કરે છે. એવી દંડકમાં, પાંચેય જાતિમાં, છએ કાયમાં, જયાં જ્યાં શરીરે હેય, ચાહે ઔદારિક, વૈક્રિય કે આહારક શરીર માન્યાં હેય; તે પણ બધાયમાં સાથે તેજસ શરીર તથા કામણ શરીર તે માનવાં જ પડે. ઔદારિક, વૈક્રિય તથા આહારકને તે તે તરીકે પરિપાક કરવાનું કામ તૈજસ કાર્મણનું છે. તેજસ તથા કાર્મણ વગર તે શરીર બને જ નહિ. તૈજસનાં તથા કાર્મણનાં પગલે સાથે હેવાં જ જોઈએ, અને તે પછી જ ઔદારિક વગેરે મુદ્દગલે ગ્રહણ કરે.
પરસ્પર-પરિણમન. અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયનાં પુદગલે કેટલી જાતનાં પુદ્ગલે પરિણાવે છે ? પિતાની સંપૂણ શકિત પૂરી ન મેળવે માટે ભલે તેઓ અપર્યાપ્તા છે. શરીર માત્ર બનાવી દે, ઇન્દ્રિય તથા વાસોશ્વાસની પ્રાપ્તિ ન થઈ તે પણ શરીરનાં પુદ્ગલે તે લીધાં જ છે. તે પગલે કેટલી જાતનાં પરિણમાવે છે ?; ઔદારિક, તેજસ તથા કાર્મણ પુદ્ગલે તેને પણ હોય છે. સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવ અપર્યાપ્તા હોય તે પણ ત્રણ પ્રકારે પુદ્ગલવાળા હોય અને પર્યાપ્ત થાય તે પણ ત્રણ પ્રકારનાં પુદગલવાળા થાય. જેમ બાલક ખેરાક લે તે પણ અને વૃદ્ધ ખોરાક લે તે પણ સાત ધાતુ પણે પરિણમે છે, તેમ અપર્યાપ્ત પૃથ્વીકાયે ગ્રહણ કરેલાં પુદગલે, તેમજ પર્યાપ્ત પૃથ્વીકાયે ગ્રહણ કરેલાં પગલે ત્રણ શરીરપણે જ પરિણમે છે.
એવા યાવત્ વનસ્પતિ વિલેન્દ્રિય અપર્યાપ્ત પર્યાપ્ત આમ ૧૬ ભેદ સામાન્ય રીતે જણાવી દીધું. એકેદ્રિયના પૃથ્વીકાયાદિ પાંચ, વિકલેન્દ્રિના ત્રણ, બન્નેના પર્યાપ્તા તથા અપર્યાપ્ત; માત્ર વાયુકાય ઔદારિક શરીરને વેક્રિયપણે પરિણાવે છે. નાનાનું મોટું રૂપ થવું, તથા મેટાનું નાનું રૂપ થવુ તે વૈક્રિય શરીરને આભારી છે. ઔદારિકમાં ક્રમ દશા હોય છે. વિવિધ ક્રિયા, અનેક પ્રકારની ક્રિયા, દશ્યનું અદશ્ય થવું, અદશ્યમાંથી દશ્ય થવું, મેટાનું નાનું થવું, નાનાનું મેટું થવું, ટુંકામાં વિક્રિયા કરવી તે વૈક્રિય શરીરને લઈને છે. ઔદારિકશરીર મેટું તે થાય, પણ એકદમ ન થઈ જાય. માત્ર વાયરામાં એમ થાય છે. કાંઈ ન હોય અને વળીએ આવીને રમણભમણ કરી દે છે ને ! તેવી સ્થિતિ પૃથ્વી, પાણી, વનસ્પતિ, વિકલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
દેશના–૪૩.
卐
[૧૭૩]
જ
ન્દ્રિયમાં નથી. પૃથ્વીકાયમાં ભલે મોટા પહાડા થઇ જશે, પણ તે ક્રમે થશે. આસનસેલ પાસે કાલસાની, અબરખની ખાામાંથી કાલસા અબરખ કાઢી લેવામાં આવે છે, પછી ખાણુના એ ખાડામાં નદીની રેત ભરવામાં આવે છે, પછી અમુક વર્ષે તે જ રેત કેલસા તથા અબરખ રૂપે પરિણમે છે. મીઠાના અગરમાં લેઢાની કડછી નાખા તે એ પાંચ વર્ષે લેહું મીઠું થઇ જાય છે. પૃથ્વીકાયનાં પુદ્દગલા આવેલાં પુદ્દગલાને પેાતાના જેવાં પરિમાવરાવે છે. ‘જગતના કર્તા ઇશ્વર છે' એ રીતે જગતને ઢારવામાં દોરનારને બીજે જ મુદ્દો છે. પૃથ્વીકાયાદિપણે પરિણમેલાં પુદ્ગલા ક્રમેક્રમે વધે છે. એકદમ વધવું ઘટવુ ઔદારિક શરીરથી બનતું નથી. એ કામ વૈક્રિય શરીરનુ છે, અને તે વાયુકાયમાં તે શક્તિ છે. બાદર વાઉકાય પર્યાપ્તા એકેન્દ્રિ વૈક્રિય શરીરપણે પણ પુદ્દગલા પરિણમાવે છે, અને શકિતવાળા ઔદારિક વૈક્રિય તેજસ કાણુ શરીરપણે પણ પુદ્દગલે પરિણમાવે છે. સેાળ ભેદોમાં ત્રણ શરીર માનવામાં આવ્યા હતાં. તેમાંથી એક ભેદ બહાર કાઢો તેનાં ચાર પ્રકારનાં પુદ્દગલા લેવાં. પર્યામા વાયુકાય સિવાયના ત્રણ પ્રકારે પુદ્દગલા પરિણમાવે છે. હવે પંચેન્દ્રિયના ભેદના અંગે નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા કઈ કઈ કાયાપણે પુદ્ગલેાને પરિણમાવે છે, તેને અ ંગે અગ્રે વર્તમાન.
દેશના ૪૩.
',
जे अपज्जत्तरयणप्पभापुढविनेरइयपंचिदियपयोगपरिणया ते वेउविश्यतेयाकम्मसरीरप्पयोगपरिणया, एवं पज्जत्तयावि, एवं जाव आहेसत्तमा । जे अपज्जत्तगसंमुच्छिमजलयर जावपरिणया ते ओरालियतेयाकम्मासरीर जाव परिणया एवं पज्जत्तगावि, गब्भवतिया अपज्जत्तया एवं चेव पज्जत्तयाणं एवं चैव नवरं सरीरगाणि चत्तारि जहा बादरवायुकाइयाणं पज्जत्तगाणं, एवं जहा जलचरेसु चार आलावा भणिया, एवं चउप्पयउरपरिसप्पभुयपरिसप्प स्वहयरेसुवि चचारि आलावगा भाणियव्वा ।
વૈક્રિય શરીરના હેતુ.
પર્યાસાપણું શકિત પ્રાપ્તિની પૂર્ણતાએ સમજવુ,
શ્રીગણધર મહારાજાએ રચેલી શ્રીદ્વાદશાંગીના પાંચમાં મંગે શ્રીભગવતીસૂત્રના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશે નિરૂપણ કરી રહ્યા છે, જેમાં પુદ્દગલ-પરિણામના અધિકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
[૧૪]
શ્રીઅમર-દેશના-સંગ્રહ. ચાલુ છે. પુદગલ-વિજ્ઞાન તે મહાન વિજ્ઞાન છે. જગત આખાની વિચિત્રતાજ પુદગલને આભારી છે. જેના પર્યાય તથા અપર્યાપ્ત ભેદોને અધિકાર ચાલુ છે. જીવ નવી નવી શક્તિ રૂપ અવગ્રહ, ઈડા, ધારણા, આદિ નવાં નવાં બલ મેળવતે હોય, એ અપેક્ષાએ જીવ, જીવનના છેડા સુધી સંપૂર્ણ શકિતવાળે થયે ગણાય નહિ; પણ શકિત મેળવે તે જ ગણાય. જીવ જન્મ સાથે બધી શકિત મેળવી શકતું નથી શરીરની અપેક્ષાએ પછી જ જ્ઞાનદિ ઉપગ સંબંધિ બધી શકિત મેળવે છે. આખી જીંદગીમાં શકિત મેળવતે જ હેય એ દષ્ટિએ તે જીદગીના છેડે પર્યાપ્ત થાય. જીવનને કઈ પણ ભાગ નવી શકિત મેળવવા વગરને હેતે નથી. આથી જીવનના છેડે જ આ દષ્ટિએ પર્યાયો ગણાય. જ્ઞાનની, ગુણસ્થાનકની અપેક્ષાએ શકિત મેળવવાનું છંદગીના છેડે. અપ્રમત્ત, પ્રમત્ત ગુણસ્થાનક છેલે સમયે પણ હોય એટલે એક સમયે ૭મું ૬ઠું ગુણસ્થાનક મનાયું. સમયની સ્થિતિ કાલ કરવાને લીધે જ હોય, નહિતર અંતર્મુહર્તાથી એ ઉપગ કાલ જ નથી. પ્રમત્ત ગુણસ્થાનક પ્રાપ્ત થવાને બીજે સમયે જ કાલ કરી જાય તેથી અપ્રમત્ત ગુણસ્થાનક એક જ સમય. ત્યારે શું પહેલાં પર્યાપ્ત ન થાય? જે સામાન્ય શકિતને અંગે વિચાર કરીએ તે જીંદગીના છેડે જ પર્યાયો ગણાય. અને તે પહેલાં અપર્યાયો ગણાય. પર્યાપ્તા તથા અપર્યાયાને વિચાર જે દષ્ટિએ છે, તે વિચારવાની જરૂર છે. બહારનાં પુદ્ગલેને પોતાનાં આહારપણે લેવાની તાકાતથી આહાર લેવાય છે. વૃક્ષની ચિતરફ જ લર્નિચન કરીએ તે વૃક્ષ તે જલને ચૂસી લે છે, અને આહારપણે પરિણુમાવે છે. કયારામાં પારો નાંખીએ તે ઝાડ આહારપણે ગ્રહણ કરતું નથી. દરેક જીવને અંગે તેવી રીતે સમજી લેવું. ગમે તેટલી તૃષા લાગી હોય, છતાં જનાવર પિશાબના કુંડામાં મેં નહિ ઘાલે. કીડીઓ ઘી ઉપર આવે છે, પણ દીવેલથી ભાગી જાય છે, કેમકે તે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરી શકતાં નથી. આપણા પેટમાં ખેરાક જાય છે તેને જઠર પચાવે છે, અને સાત ધાતુ રૂપે પરિણાવે છે, પણ ખોરાક ભેળાં ધાતુ કે કાંકરી પેટમાં જાય તે વિના પરિણમે નીકળી જાય છે. જઠર ખેરાકનાં પુદ્ગલેને જ આહારપણે ગ્રહણ કરી શકે છે. આહારને લાયકનાં પુદ્ગલેનાં પરિણમન પછી રસ થાય છે. પછી સાત ધાતુપણે શરીરમાં પરિણુમાવવાની શકિત, તેને શરીર પર્યાપ્તિ કહેવામાં આવે છે. મેળવવા યોગ્ય શકિત મેળવી લીધી હોય, તે પર્યાપ્તા, અને ન મેળવી લીધી હોય, મેળવતા હોય તે અપર્યાપ્યા. પર્યાપ્તાપણું અહિં છ શક્તિની અપેક્ષાએ સમજવું. ઔદારિક શરીરને તૈજસ તથા કામણ ઉભું કરે છે, તૈજસ કાર્મણ તથા ઔદારિક આ ત્રણ, શરીરપણે પુદ્ગલેને પરિણુમાવે છે. આમાં પર્યાપ્ત વાયુ કાયને ભેદ, (ફકત એક ભેદ) અપવાદ. તે વાયુકાયને ચાર પ્રકારે શરીરનું પરિણામ હોય. ઔદારિક, તેજસ, કાર્પણ તથા સાથે વૈક્રિય પણ હોય.
ભવસ્વભાવ. વિકલેન્દ્રિય, ગર્ભજ તિર્યંચે, મનુષ્ય સંમૂચ્છિમ હોય તે પણ વાયુ કરતાં વધારે પુણ્યશાળી છે. છતાં તેને વૈક્રિય શરીર કેમ નહિ? તદન સ્થાવર વાયુકાયને વૈક્રિયદેહ હેય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
દેશના—૪૩.
卐
[૧૯૫]
અને ત્રસને વૈક્રિય નહિ ? વાયુકાયમાં સામાન્ય વાયુમાંથી માટે વટાળીએ થઇ પણ જાય, અને ઘડીકમાં આખા વટાળીએ શમી પણ જાય. પૃથ્વીકાયાદિમાં તેમ બનતું નથી. પુર આવે ત્યારે પાણી વધતું નજરે પડે છે, તે વાત જૂદી પણ એકદમ વધવું અને શમી જવું, તે પૃથ્વીકાયમાં, અકાયમાં, અગ્નિકાયમાં, વનસ્પતિકાયમાં, વિકલેન્દ્રિયમાં, મનુષ્યમાં નથી ખનતું માત્ર વાયરામાં છે. વાયુકાયને અંગે દેખાય છે કે કદીક પાંદડુ પણ ન હાલે, અને કદીક છાપરાનાં છાપરાં ઉડાડી દે છે. આ સ્થિતિમાં વક્રિય માન્યું હોય તે નવાઈ નથી. આ તે આપણે યુકિતથી કહીએ છીએ. ઝંઝાવાત ગુંજાવાત સ્વાભાવિક હોય છે. ક્ષણમાં ઉત્પાત, ક્ષમાં શાંતિ, આ સ્થિતિ વાયરામાં છે. પુણ્યની શક્રિત અલ્પ તેમાં આ કયાંથી ? ભવસ્થિતિ ! એક મેાલથી ખીજે મેલે કૂદવાની તાકાત આપણમાં નથી. વાંદરામાં છે. માટે તેને શુ વધારે પુણ્યવાન માનવા ?, એ તે ભવસ્વભાવજ છે. પક્ષીએમાં ઉડ્ડયન શકિત, વાંદરામાં કૂદવાની શકિત ભવસ્થિતિને અંગે છે, તે જ રીતે વાયુકાયમાં વૈક્રિયની શક્તિ ભત્ર છે. તેમાં ન્યૂનાધિક પુણ્ય કારણભૂત નથી. વાયુકાયને ઔદારિક શરીર પશુ છે, અને ઘેાડા ભાગમાં વૈક્રિય પણ છે.
સ્વભાવને લીધે
સોત નરકામાં પ્રથમ નરક રત્નપ્રભામાં ઉપજેલા નારીએ જેણે હજી શકિત મેળવી નથી, પણ પુદ્ગલ ત્રણ પ્રકારે પરિમાવે છે. નારકીએ શરીર બાંધે ત્યારથી જ વૈક્રિય પુદ્ગલ માટે ગ્રહણ કરે છે. સેનાની ખાણમાં થનારૂ સેનુ સજ્જડ પુદ્દગલે લે છે. એક આંગળનો લાકડાનો ટુકડા લ્યો, તેટલે જ ઈંટના ટુકડા લ્યા, તેટલા જ ચાંદીને ટુકડા લ્યા, તેટલા જ સેાનાના ટુકડા સ્પે. એ ત્રણેય ટુકડાના વજનમાં ફેર પડશે. લાકડાનાં પુદ્ગલા સ્થૂલ હેાય છે, તેનાથી ઈંટના ટુકડામાં પુદ્ગલા ખારીક છે, તેનાથી ચાંદીના ટુકડામાં પુદ્દગલે વધારે બારીક છે, તેનાથી સેાનાના ટુકડામાં પુદ્દગલે એકદમ બારીક છે. સેનાના જીવે ખારીક જ પુદ્ગલેા લીધા. તેમ નારકીના જીવા વૈક્રિય જ પુદ્દગલે ગ્રહણ કરે. ચોદરાજાકમાં તમામ જાતનાં મળી ૮ વણાનાં પુગલે ભરેલાં છે. આપણી જઠર તેજ હેય તેા વાલ ચણા પણ પચી જાય, અને લેહીપણે પશુિમન પામે, અને જઠર મદ હાય તે દુધ ઘી પણ ન પચે અને ધાતુ રૂપે પરિણમન ન પામે. નારકીએ વૈક્રિય નામ કર્મના ઉદય હેવાથી વૈક્રિય પુદ્ગલે ગ્રહણ કરે છે. તેની પિરપકવતા માટે તૈજસ્ કાણુનુ જોડે પરિણમન ખરૂંજ. નારકીએ પહેલી નરકે પર્યામા અપર્યામા પણ વૈક્રિય, તૈજસ્, કાણુ, પુલે પરિમાવે તેજ પ્રમાણે સાતમી નરક સુધી સમજી લેવું.
દેવતા તથા નારકીને વૈક્રિય શરીર શા માટે?
r
હવે નારકીને વૈક્રિય શરીરની શી જરૂર?, પ્રથમ જણાવવામાં આવ્યુ છે તેમ જાણી ચે, કે અહિંના કરેલાં કર્માનું સખ્યાત ગુણુ, અસંખ્યાત ગુણુ, અનતગુણું-કુલ ભેગવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
[૧૯]
卐
શ્રીઅમેાધ-દેશના-સંગ્રહ.
વાર ને !
શકે તેવું શરીર હોય, તેજ પાપને લેગવટા થાય ને ! આ લેકમાં તે એક માણસે એક હજાર ખૂન કર્યાં, તેને અંગે ફ્રાંસી તે એક વખત થઈ, પણ ૯૯૯ ખૂનની સજા કયાં ગઈ ? ગુન્હાની સજાના ભોગવટામાંથી કુદરતના સકંજામાંથી છૂટી શકાતું નથી. શાસ્ત્રકાર કહે છે, કે પાષ એછામા ઓછું દશ વખત કોડાકોડીગુણું પણ ઉદયમાં આવે. જઘન્ય પણે દશગુણુ તે ભોગવવું જ પડે. મધ્યમાં સખ્યાત અસ ંખ્યાત વખત પણ ભોગવવું પડે. હવે તે અનંતગુણું ભોગવવું શી રીતે ભોગવાય? આ લેાકની સત્તામાં તે ભોગવટાની મર્યાદા અતીવ સંકુચિત છે. ખુનમાં તે ફ્રાંસી એકજ વખતને! ચાહે તેટલાં ખુન પણ ફ્રાંસી તે એક જ નારકીમાં તે શરીર જ એવું કે ગમે તેટલી વાર આળા, કાપા, છેદે, કટકા કરા પણ પો શરીર ભેળું થઇ, બીજી સજા ભોગવવા તૈયાર. એ શરીરને ખળવાથી, કાપવાથી, દવાથી તળવાથી જીવનેા છૂટકારા થતા નથી. આયુષ્ય પૂર્ણ થાય નહિ ત્યાં સુધી છૂટકારા જ નથી. સજાના આ જાતના ભોગવટા માટે નારકીને વૈક્રિય શરીર છે. નારકી જીવને ઉત્પન્ન થાય ત્યારથી, અપર્યાપ્તાપણામાંથી જ `ક્રિય એટલે સજા ખમનારૂ શરીર હાય. ઔદારિક શરીર પાણીના ારા જેવું છે. પારા પાણી વિના ન રહે, ધનેડું ધાન્ય વિના ન રહે, તેમ ઔદારિક શરીર અનાજ પાણી વિના ટકી શકતુ નથી. ઔદારિક શરીરથી અનતી ભૂખ, ટાઢ, તૃષા, છેદન ભેદનાદિ સહન થઈ શકે નહિ. પહેલી નરકથી સાતમી નરક સુધી એક જ નિયમ. બધે જ પર્યામા તથા અપર્યાપ્તા હોય અને તે દરેકને ત્રણ શરીર વૈક્રિય, તેજસ્ , કાણું. માખીને છૂટ બધે બેસવાની, શરીર ઉપર ભલે ગમે ત્યાં બેસે, બેસી શકે તેમજ ખીજે પણ ચાહ્ય ત્યાં બેસી શકે, પણ તે એસે કયાં ? કાં તે ગડગુમડ ઉપર, કાં તે વિષ્ટા, શ્લેષ્માદિ ઉપર. આ રીતે નારકીના જીવા પુદગલે જ એવાં ગ્રહણ કરે કે જે પુદ્ગલે ઉલટી ક્ષુધા, તૃષા, પીડાને વધારે. ત્યાં પાણી જ તપેલું મળે જેથી તૃષા વધારે લાગે,
જેમ નારકીમાં આવે નિયમ, તેમ પુણ્યના ભોગવટાને અંગે દેવલેકમાં તેવા પુદ્ગલાના નિયમ. પુણ્યનુ ફળ પણુ જઘન્યથી દશગુણુ ભોગવવાની તક છે જ. તૃષિતમુનિ જંગલમાં ભેટ્યા, તેમને ફાસુ જલ વહેારાખ્યુ, તે વખતે એ સંયમી મહાત્માને જે શીતલતા થાય, તેથી જે પુણ્ય બંધાય તે વિપાકમાં સેકડો ગણી શાતા આપે. નારકીમાં જેમ દુઃખ ભોગવવા માટે વૈક્રિય શરીર છે, તેમ દેવલેાકમાં કાયમ અતિ સુખ, ઉંચા પ્રકારે સુખ ચાલુ ભોગવ્યા કરવા માટે વૈક્રિય શરીર છે. જીરવવાનું સામર્થ્ય પણ આવશ્યક છે. કમજોર મગજવાળા અતિસુખ જીરવી શકતા નથી. તીવ્ર પાપ-વિપાક ભોગવવાને તેમજ તીવ્ર પુણ્ય-કૂળ ભોગવવાને તીવ્ર સાધને જોઇએ. એ જ હેતુથી દેવતાઓને તથા નારકીને વૈક્રિય શરીર વળગેલુ છે.
તિયચમાં વૈક્રિય શરીર છે.
અપર્યાા તથા પર્યાઞા સમૂમિ જલચરો પણ ઔદારિક, તૈજસ્ અનેકાણુ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #196
--------------------------------------------------------------------------
________________
--
---- ----------
દેશના-૪૩.
--- ---
--- - -
પુદગલે ગ્રહણ કરે છે. તે જ રીતે ગર્ભજ-પર્યાપ્ત તથા અપર્યાપ્ત જલચરો પણ દારિક તૈજસ્ અને કામણ પગલે ગ્રહણ કરે છે. પર્યાપ્તા-ગર્ભજ જલચરોમાં પણ વૈશ્ચિયની લબ્ધિ હોય છે, એટલું વધારે સમજવું વાયુકાયને જેમ ઔદારિક, વૈક્રિય, તેજસ, કામણ માન્યાં, તેમ પર્યાપ્તા-ગર્ભજ-જલચરને પણ ચાર પ્રકારનાં શરીર માનવાં. ચતુષ્પદ તિર્યમાં ઉરપરિસર્ષમાં યાવતુ ખેચરમાં ચારે આલાવા કહેવા. દરેક ગર્ભજ પર્યાપ્તા સ્થાનમાં ચાર શરીર લેવાં. અહિં પ્રશ્ન થઈ શકે છે કે દેવતા તથા નારકીમાં તે વૈક્રિય શરીર માનવાને તેવું કારણ હતું, પણ જનાવરમાં વૈક્રિય શરીર માનવાને પ્રસંગ શા માટે છે?, સીંચાણાની હકીકત સાંભળી છે? જુઓ-સીંચાણે (સેચનક) હાથી હલવિહલે કેણિકને ન આપે, આથી તે મોટો સંગ્રામ થયે. તે સંગ્રામમાં બાર વર્ષ ઘેર રહ્યો. ચેડામહારાજા વૈશાલીમાં ભરાઈ ગયા. કેણિકે ઘેરો ઘાલે, અને તે બાર વર્ષ રહ્યો. હલવિહલ્લ રેજ રાત્રે સેચનક હાથીને લઈને નીકળતા અને એ હાથી પણ કેણુકના (હલ્લવિહલ્લને) સિપાઈએ જ્યાં સૂતેલા હેય ત્યાં લઈ જતું. ત્યાં સિપાઈઓને સંહાર કરીને હલવિહલ પાછા વૈશાલીમાં પેસી જતા હતા. આવું તે કંઈ કાલ સુધી ચાલ્યું. કેણિકે શું કર્યું ?, શહેરની ચારે તરફ ખાઈ ખેદાવી, અંદર ધગધગતા અંગારા રખાવ્યા, ઉપર થોડી માટી રખાવી. સેચનક હાથી બહારજ નીકળતું નથી, આથી હલ્લવિત્રુ તેને તિરસ્કાર કરે છે – “જેવી રીતે કેણિક કુલદ્રોહી થયે, તેમ તું પણ નિમકહરામ થયે?, તારા માટે તે રાજગૃહી તજી; દાદાને દુઃખ પણ તારા લીધે જને!” આ સાંભળીને તે હાથી ચાલે તે ખરે. ખાઈ પાસે આવ્યા પછી એક ડગલું પણ ભરતે નથી. ફરી હલવિહલે અતિ તિરસ્કાર કર્યો. હવે શું થાય?, હાથીને પણ લાગ્યું કે “આવું અપમાનિત જીવન શા માટે જીવવું?' એટલે સુંઢથી હલવિહલને નીચે ઉતારી પિતે પૃપાપાત કર્યો, અને હાથી પિતે બળી મુએ. આને અંગે એમ કહેવાય છે કે તે હાથીને વિભગ જ્ઞાન હોવાથી તે આગળથી બધું જાણતો હતે. જનાવરોમાં પણ વિલંગજ્ઞાન તથા અવધિજ્ઞાન માનવું પડે છે. વિલંગણાનથી અને અવધિજ્ઞાનથી વૈક્રિય વર્ગણ જાણવા અધિકાર થાય, અને તેથી વેકિય વર્ગણ જાણવાનો અધિકાર મળે છે. આથી વૈકિય પુદગલેને ગ્રહણ કરવાનું સાધન તેમની પાસે રહે છે, તેથી પર્યાતા ગર્ભજ-પંચેન્દ્રિય તિર્યંચને પણ વૈક્રિય શરીર માનવું પડે. પર્યાપ્તામાં જ અવધિજ્ઞાન તથા વિભગજ્ઞાન માનેલાં છે. વૈક્રિયની તાકાત તેમાં માનવામાં આવી છે. તેથી તેમને ચોર શરીર જણાવ્યાં છે. હવે મનુષ્ય તથા દેવતાના અંગેના અધિકાર માટે અગ્રે વર્તમાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
છે દેશના–૪૪ ૨
जे संमुच्छिममणुसपंचिदियपयोगपरिणया ते ओरालियतेयाकम्मासरीर जाव परिणया, एवं गम्भवतियावि अपज्जत्तगावि पज्जत्तगावि एवं चेव, नवरं सरीगाणि पंच भाणियव्वाणि,
અંબા પરિવ્રાજકની રૂપવિકુર્વણ. શરીરની પ્રાપ્તિ પણ નામ કર્મના ઉદયને આભારી છે. પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રમાંના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ-પરિણામ અધિકાર ચાલુ છે. ભિન્ન ભિન્ન નામકર્મના ઉદયે સંસારી જીવેમાં અનેક ભિન્ન ભિન્ન ભેદ છે. પુદ્ગલેના ભેદથી જ જીવમાં જાતિને, ગતિને, કાયાનો ભેદ પડે છે, અને એમાં વળી બબે ભેદે જણાવ્યા છે, ૧. પર્યાપ્ત. અને ૨. અપર્યાપ્તા, શકિત મેળવી લીધી હોય તેવા જીને પર્યાપ્ત કહેવામાં આવે છે. અને મેળવતા જીવોને અપર્યાપ્તા કહેવામાં આવે છે. એકેન્દ્રિય સૂક્ષ્મ બાદરે જીને ઔદારિક શરીર હોય છે. માત્ર પર્યામા-વાયુકાયના જીવે વૈક્રિય શરીર કરે છે. વિકલેન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત જીવો ત્રણ જ પ્રકારે પુગલ ટ્રણ કરે છે. પાંચેન્દ્રિય તિર્યમાં પર્યાપ્તા અપર્યાપ્ત હોય, તેમાં પર્યાપ્તા ગર્ભ જ જલચર, ચતુષ્પદ, ઉરપરિસર્પ, ભૂજ પરિસપ, અને ખેચરે; વૈકિય પુદગલેથી વૈકિય શરીર બનાવે છે. ગર્ભજ મનુષ્યના અશુચિમાં થનારા
મૂર્છાિમ મનુષ્ય અપર્યાપ્તા જ હોય છે. અને તે ત્રણ શરીર પરિણમાવે છે. અને એ જેવો પિતાની શકિત પૂરી મેળવ્યા વિના જ મરી જાય છે. ઔદારિક, તિજન્સ અને કાર્મણ; આ ત્રણ શરીર તે એને પણ હોય છે. ગર્ભજ પર્યાપ્ત તથા અપર્યાપ્ત મનુષ્ય પણ આજ ત્રણ શરીર રચે છે, અને તેને મેગ્ય પગલે ગડુણ કરે છે. આ બધામાં નામ કર્મને ઉદય જ કારણરૂપ છે, અને આ ત્રણ શરીરને આધાર તે તે નામ કર્મને આભારી છે.
મનુષ્યને અંગે બીજા પણ બે શરીરે છે. લબ્ધિ અને નામકર્મ બંને હોય તે જ તેવાં પુદ્ગલે ગ્રહણ કરી શરીરરૂપે પરિણાવી શકે. આંખ હોય અને અજવાળું હોય તેજ ચક્ષુથી રૂપ દેખાય. રૂપ જોવામાં આંખ તથા અજવાળું, બંનેની જરૂર છે. બિલાડા, ઉદર, વનિયર, ચામાચીડીઓ વગેરેને અજવાળાની મદદ વગર દેખાતું હોય, પણ આપણું માટે તે અજવાળું આવશ્યક છે. દેવતા, નારકી, તથા વાયુકાયજી ભવ-સ્વભાવે વિકિય શરીર મેળવે છે, પણ મનુષ્ય ભવ-સ્વભાવથી વૈક્રિય ન મેળવે. મનુષ્યની આંખ અજવાળાની મદદ વગર દેખી શકતી નથી. અહિ પણ સ્વભાવની વિચિત્રતા છે. દેવતાઓ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
દેશન-૪૪,
[૧૯] નારકીએ, વાયુકાયના છ ભવ-સ્વભાવથી જ ક્રિય પુદગલે ગ્રહણ કરે છે, અને તેને તેવા શરીરપણે પરિણાવે છે, ત્યારે મનુષ્યમાં તે નથી. મનુષ્યને લબ્ધિથીજ ઉક્રિય શરીર બને છે, પણ લબ્ધિ જોડે નામ કર્મ જરૂર જોઈએ. વૈક્રિય લબ્ધિ ઉત્પન્ન થઈ હોય તે પણ કર્મને ઉદય હેય તેજ, લબ્ધિથી વૈક્રિય શરીર બનાવી શકે છે; પણ મનુષ્યમાં તે શક્તિ સ્વભાવિક નથી. તેમનામાં ઓરિક, તેજસ્ તથા કાર્માણ માટેની શક્તિ સ્વાભાવિક છે પાંચમા શરીરનું નામ આહારક શરીર છે. ક્ષાપશમિક ગુણ જબરજસ્ત થયે હેય, અને લબ્ધિ થાય, તથા આહારક નામ કર્મને ઉદય હોય, તે આહારક શરીર બને છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થયે હાય, લબ્ધિ થઈ હોય, અને નામકર્મના ઉદય હોય તે વૈક્રિય કે આહારક શરીર બનાવે.
સંસાને ધર્મલાભ?
અંબડ પરિવ્રાજક સુલતાથી સમ્યકત્વમાં દઢ થયે હતો. એ પરિવ્રાજક કેઈક વખત જૈન ધર્મમાં સ્થિર થયે, અને કઈ વખત ખસી ગયે. ગંગા ગયે ગંગાદાસ, જમના ગયે જમનાદાસ જેવી તેની હાલત હતી. જ્યાં ગંગા જમના નદી મળે છે, ત્યાં કેટલાક પંડયાઓ ગંગાના કાંઠે હક ધરાવતા હોય છે, કેટલાક પંડયાએ જમનાના કાંઠે હક ધરાવતા હોય છે. કેટલાક પંડયા એવા હોય કે કઈ વખત ગંગાને કાંઠે શ્રાદ્ધ સરાવે, અને કોઈક વખત જમનાને કાંઠે શ્રાદ્ધ સરાવે. એ પંડયાએ પિટના નામે ફાવતું બોલે છે; કાંઈ શાસ્ત્ર બોલતું નથી. એ કહેવત ભૂલ તે કેટલાક પંડયાઓની આવી સ્થિતિ હેઈને પંડ્યાઓએ કાઢી છે, પરતુ અનવસ્થિત સ્થિતિ જણાવવા આ કહેવત શરૂ થઈ છે. અંબડ પરિવ્રાજક પણ અસ્થિર મનને હતે નાનાં બાલકના હાથમાં પંડે હોય પણ જે રમકડું સારૂં આપીએ તે પંડે મૂકી દે. પછી સુશોભિત ઘંટડી આપીએ તે રમકડું મૂકી દે છે. એ બાલકનાં મનમાં દકતા નથી, પણ ચાંચભ્ય છે. ઘડીકમાં માને વળગે અને ઘડીકમાં ધાવ માતાને વળગે. અંબડ પરિવ્રાજકની કઢંગી હાલત પણ તેના મનની ચંચલતાને લઈને હતી.
એક વખત તેણે ભગવાન શ્રી મહાવીર દેવને વંદનાદિ કરી કહ્યું -“ભગવાન ! હું રાજગ્રહી નગરી જાઉ છું” ભગવાને તેની ચંચલતાને દેવ ટાળવા, ધર્મમાં દઢ કરવા, સુદઢ મનવાળી સુલતાને પરિચય કરાવવા, તેને કહ્યું કે “સુલતાને ધર્મલાભ કહેવા.” માર્ગમાં અંબડ પરિવ્રાજક હદયગત વિચાર કરે છે, શ્રેણિક સરખા રાજાને ધમ લાભ નહિ, અભયકુમાર સરખા મંત્રીને ધર્મલાભ નહિ, ધનાશાલિભદ્ર જેવા શ્રેષ્ઠિઓને ધર્મલાભ નહિ; અને આ સુલસા શ્રાવિકાને ભગવાને ધર્મલાભ કહેવરાવ્યા, માટે જરૂર પાત્ર વિશિષ્ટજ હેવું જોઈએ, છતાં તપાસ કરવામાં શું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
[૧૦].
શ્રી અમોધ-દેશના-સંગ્રહ. જાય છે! વાત વાતમાં મારું મન તે માસો તેલે થઈ જાય છે, તે આ સ્ત્રી જાતિનું મન ' કેવું સુદઢ હશે!”
- બ્રહ્મા ! અબડ પરિવ્રાજકે તે રાજગ્રહી જઈને માયા પ્રયોગની શરૂઆત કરી. પહેલે દિવસે " બ્રહ્માનું રૂપ કરીને સુંદર ઠાઠ જમાવ્યું. ચારમુખ, સાવિત્રિ સાથે, વેદનું પઠન ચાલુ, આ દેખાવ ર. ગામમાં વાત ફેલાઈ કે, રાજગૃહીમાં હંસવાહનધારી સાક્ષાત્ બ્રહ્માજી પધાર્યા છે. નગરમાંથી ટેળાં બંધ મનુષે આવે છે. પરિવ્રાજક, વેદ પાઠ ભેજ જાય છે, પણ તેની નજર તે એ જોવામાં રોકાઈ છે કે, “મુલાસા આવી છે કે નહિ?, સુલસા સુદઢ સમ્યકત્વધારી શ્રાવિકા શાની જાય, અંબડ પરિવ્રાજકે તે એમ વિચાર્યું કે “સ્ત્રી જાતિને વેદ સાંભળવાને અધિકાર નથી, એમ સમજીને તે ન આવી હોય તે સ્વાભાવિક છે.” માટે બીજાં નવું રૂપ કરું.
વિઘણું! બીજે દિવસે દક્ષિણ દિશામાં અબડે વિષ્ણુનું રૂપ રચ્યું મથુરા, વૃન્દાવન, સેળ હજાર ગોપીઓ, બલભદ્રાદિ યાદવના દેખાવે વિકૃર્થી, અને રાસલીલા માંડી. નગરમાં વાત ફેલાઈ “અહે! ધન્ય ભાગ્ય આ નગરનાં છે કે સાક્ષાત શ્રી વિષ્ણુ પરમાત્મા પધાર્યા છે !” રાસ લીલા જોવા આવનારાઓની સંખ્યામાં પૂછવું શું! આખે દિવસ રાસલીલા નાટકનો પ્રાગ ચા, પણ પરિવ્રાજકના નેત્રોએ સુલસાને ન જ જોઈ સુદઢ સમ્યકત્વધારી પરમશ્રાવિકા સુલસા જેવીને ખ્યાલમાં પણ આ હેય?, પરિવ્રાજકે તે એમ વિચાર્યું કે, “કુલવતી સ્ત્રી રાસલીલા જોવા ન આવે એ બનવા જોગ છે,” પ્રયોગ પણ પિતે રચે છે, અને આવું સમાધાન પણ પિતે મનમાનતું ઉભું કરી મનને મનાવી લે છે.
શંકર ! ત્રીજે દિવસે મહાદેવનું રૂપ વિકૃધ્યું. જટાધારી મડાદેવની પાસે પાર્વતીજી તે હોય જેને !, મસ્તકમાં ગંગા વહી રહી છે. મહાદેવને નૃત્ય પ્રિય છે, એટલે તે ખંજરી બને છે, અને પાર્વતીનું નૃત્ય ચાલુ છે. આ દેખાવ વિશેં. શ્રી શંકર સ્વયમ પૃથ્વી ઉપર પધાર્યા છે ! આવી વાત નગરમાં ચાલી, અને નાટકને, નૃત્યને જોવાની પડાપડી થઈ, આખો દિવસ ચાલી, અને નાટારંભ આખો દિવસ ચાલે. પરિવ્રાજક સંબડ તે દિવસે પણ મુલાસાને જોવાની આશામાં નિરાશ જ થયે. સુદઢ સમ્યકત્વધારી સુલસાના એક રૂંવાડે પણ આ પ્રયોગ અસર કરી શકે ?, નહિ જ. કેઈ એમ ન માને કે એને ખબર ન પડી હોય. અરે! ખબર પડવાની વાત કયાં છે?, આડોશી-પાડોશીઓએ તે ખૂબ ખૂબ પ્રેરણા કરી છે, અને ન આવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
—
—
-- -
--
-
-
-
—
—
——
-
-
-
-
-
-
--
--
-
દેશના-૪૪.
[૧૮૧ માટે તેને ગાંડી ગયું છે. એ પરમ શ્રાવિકા હતી, અને એનામાં વિશુદ્ધ સંસ્કાર હતો. પરિવ્રાજક અંબડે આજે મનને એવી રીતે મનાવ્યું કે-“સ્ત્રી તથા બાલક તે તેના મગજમાં જે કસાવવામાં આવ્યું હોય તે મુજબ પકડી રાખે છે, અને વર્તે, છે, લાભ કે હાનિને વિચાર કરે નહિ. બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ એ કુદેવ છે એવા સંસ્કાર જ એને જૈનકુલમાં હેવાથી છે એટલે તે ન આવે તે બનવા જોગ છે.
હાર્યા જુગારીની છેલ્લી હેડ. હાર્યો જુગારી બમણું રમે ! એને પિતાની હારનો, હાલતને ખ્યાલ જ હેતે નથી. ચોથે દિવસે અંબડે માયાજાળથી તીર્થકરનું રૂપ ધારણ કર્યું. ઉત્તરદિશામાં દેખાવ ઉભે કર્યો. સમવસરણ, પર્ષદા, ઈદ્રો વગેરે તમામ દેખાવ ઉભો કર્યો. આખો દિવસ ગયે પણ સુલસા નહિ તે નહિ જ! તે દિવસે અડગતા શી રીતે રહી હશે તે વિચારો! આ અવસરે તે એને કેકે દબાણ કર્યું છે. “આજે તે ચાલ! જે તે ખરી, સાક્ષાત ભગવાન પધાર્યા છે.' સુલસાને તે ભગવાન કયાં હતા, તેની ખબર હતી, અલસાને સ્વામિ રાજા શ્રેણિકને ત્યાં નોકરી હતે. કાસદીયાની સુવ્યવસ્થિત-જનાદ્વારા શ્રેણિક મહારાજાને ત્યાં ભગવાનના વિહારની, (ક્યાં છે તેની) ખબર રોજેરોજ આવતી હતી. પ્રથમના વખતમાં શ્રદ્ધાળુ રાજાઓ, શ્રીમંત શ્રાદ્ધ ભગવાનની ખબર જાણવાને અંગે કાસદીયાઓ રાખતા હતા. “પ્રવૃત્તિવાહક અધિકાર શ્રીઉવવામાં છે. સુલસાએ લોકોને જણાવ્યું: “આ કઈ માટે પાખંડી આબે લાગે છે, ભગવાન કયાં વિરાજમાન છે, તે મને બરાબર ખબર છે. આ ઢેગી ત્રણ ત્રણ દિવસ જુદો જીદ ઢોંગ કરી ન ધરે, તે વળી આજ તીર્થકર બજે! ભગવાન ગઈકાલે કયાં હતા અને આજે કયાં વિરાજમાન છે, તે મને કયાં ખબર નથી? ભગવાનને માયાવી સ્વાંગ સજનાર ઢોંગી, પાખંડીને તે વળી જેવા જવાનું હોય?, આ હદય છે સુલસાનું! ઇમીટેશનનું ઘરેણું પહેરીને દેખાવ કરનારની આબરૂ કેટલી? એવામાં જનારાઓ ઉત્તેજકજ ગણાયને! જૈન દેખાવ જોઈને ભેળપણથી જાય ત્યાં પણ નામમાત્ર જૈન ધર્મ કહેવાય, કેમકે બીજે દિવસે સાચું માલુમ પડે ત્યારે કઈ અસર થાય ! સાચું તે સાચું જ છે, પણ લોક વિચાર કરનારા હતા નથી, એ દષ્ટિએ સાચાપણની પ્રતિષ્ઠા જોખમાય છે ને!
અંબડનું કુતુહલ
અબડને હવે ખાત્રી થઈ કે “આ બાઈ જબરી છે, ધન્ય છે. સ્ત્રી જાતિમાં આવા પાત્રને કે જે મનને આટલી હદે દઢ રાખી શકે છે! અરે ! તીર્થકરનું રૂપ કર્યું તેય ન આવી, કેટલી બુદ્ધિમાન ! ભગવાને કાંઈ અમથા ધર્મલાભ થડ જ કહેવરાવ્યા હશે! એક સ્ત્રી જાતિની રગેરગમાં આટલી હદે સમ્યકત્વ, એનું રૂધિરાભિસરણ સમ્યકત્વ રંગે રક્ત અને હું પુરૂષ, પરિવ્રાજક છતાં મારા મનની કેવી અસ્થિર હાલત!. વંદન હે ભૂરિભૂરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
-
-
- - ----
-
-
-
- • •
[૧૮]
શ્રીઅમેધ-દેશના - સંગ્રહ આ ભગવાનના ચરણકમલમાં કે જેઓશ્રીએ મને સુલતાના બાનાથી સુદઢ કર્યો !, આથી તે સમ્યકત્વમાં દઢ થયે, આ વાત સુપ્રસિદ્ધ છે. ત્યાર પછી તે અબડ શ્રાવક તરીકે સુલતાને ત્યાં ગયા છે, પછીનું સુલતાનું વર્તન વળી બીજુ જ છે, ઈત્યાદિ વૃત્તાંત જાણીતા છે. આ પણ મુદો બીજે છે અને તે હવે આવે છે. જે મુદ્દે સમજાવવા દૃષ્ટાંત રજુ કરવામાં આવ્યું છે, તે હવે જોઈએ. સમ્યકત્વમાં તો એ દઢ થયે પણ કુતુહલ વૃત્તિ કયાં જાય? જમવાના વખતે હૈં સે ઘેર ભાણું મંડાવતું હતું, અને એક વખતે દરેક ઘેર વૈક્રિયરૂપ ધારણ કરી તે જમતે હરે, એ રીતે ચમત્કાર દેખાડતો હતો.
ચૌદ પૂર્વનો ખ્યાલ પર્વાધિરાજ પર્યુષણમાં શ્રીકલ્પસૂત્ર શ્રવણ કરે છે, તેમાં ચૌદ પૂર્વને ખ્યાલ આપવા શાહીનું પ્રમાણ બતાવ્યું છે, તે યાદ કરે. મડાવિદેહને એક હાથીના દેહ જેટલી શાહીથી પહેલું પૂર્વ લખાયું છે. બે હાથીના દેહ જેટલી શાહીથી બીજું પૂર્વ લખાયું, ચાર હાથીના દેહ જેટલી શાહીથી ત્રીજું પૂર્વ લખાયું, આઠ હાથીના દેહ જેટલી શાહીથી ચોથે પૂર્વ લખાયું, સેલ હાથીના દેડ જેટલી શાહીથી પાંચમું પૂર્વ લખાયું, બત્રીશ હાથીના દેડ જેટલી શાહીથી છ પૂર્વ લખાયું, ચેસઠ હાથીના દેહ જેટલી શાહીથી સાતમું પૂર્વ લખાયું એકસો અઠાવીસ હાથીના દેહ જેટલી શાહીથી આઠમું પૂર્વ લખાયું, બસે છપન હાથીના દેહ જેટલી શાહીથી નવમું પૂર્વ લખાયું, પાંચસે બાર હાથીના દેહ જેટલી શાહીથી દશમું પૂર્વ લખાયું, એક હજાર ચોવીશ હાથીના દેહ જેટલી શાહીથી અગીઆરમું પૂર્વ લખાયું, બે હજાર અડતાલીશ હાથીના દેહ જેટલી શાહીથી બારમું પૂર્વ લખાયું, ચાર હજાર નું હાથીના દેહ જેટલી શાહીથી તેરમું પૂર્વ લખાયું; અને આઠ હજાર એક બાણું હાથીના દેડ જેટલી શાહીથી ચૌદમું પૂર્વ લખાયું. દરેક પૂર્વ હાથીની સંખ્યાનું પ્રમાણ બમણું છે. એ રીતે સેળ હજાર ત્રણસેં વ્યાશી હાથીના દેહ જેટલી શાહીથી ચૌદ જ પૂર્વો લખાયાં છે, આ હાથી તે અહીં દેખાય છે તે દેડવાળે નહિ, ત્યારે ?, શ્રી ઋષભદેવજી ભગવાનના સમયને હાથી લે, અગર તે શ્રીમહાવિદેહને હાથી સમજ મહાવિદેહ ક્ષેત્રમાં સર્વકાલે આયુષ્ય તથા શરીર પ્રમાણ એક સરખું છે; અહીં તેમ નથી. અહીં તે ઉત્સર્પિણીમાં શરીર-પ્રમાણ વધે છે, અને અવસર્પિણીમાં ઉતરે છે.
આહારક શરીર રચવાને હેતુ. આહારક લબ્ધિને અગે આ વિષય જણાવવું પડે છે. આવા મહાન પ્રમાણવાળા ચૌદ પૂર્વેનું જેને જ્ઞાન હોય, તેમને જ આહારક લબ્ધિ ઉપન્ન થાય છે. જ્ઞાનાવરણીય કર્મોને આટલી હદે ક્ષય કર્યો હોય, અને જેને તેવી લબ્ધિ ઉત્પન્ન થઈ હોય, તેને આહારક શરીર રચવાની શકિત સાંપડે છે. બધા ચૌદ પૂર્વે તેવી લબ્ધિવાળા હોય નહિ. જેને તેવી લબ્ધિ હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
-,
;
----
દેશના–૪૫.
| [૧૮૩] તેને તે ઉપરાંત આહારક નામ કમને ઉદય પણ જોઇએ. સંભિન્ન ચૌદપૂવને દૂણ-વડીયાએ કરી અનંત ગુણ વૃદ્ધિને જાણનારાને આહારક શરીર કરવાની શકિત હાય નહિ. અસંભિન્ન ચતુર્દશ પૂર્વધને આહારક લબ્ધિ હોય છે. આહારક વર્ગણ ગ્રહણ કરી આહારક શરીર રચવાની તેમનામાં શક્તિ છે. પ્રશ્ન થાય છે કે આવા મહાજ્ઞાની, ચૌદ ચૌદ પૂર્વ જાણનારાને વળી આહારક શરીર રચવાની શી જરૂર ?, કેઈક એ જ વખત આવે કે જગત અપકાયથી ભાવિત થાય ત્યારે, પ્રાણુની દયાને પ્રસંગ ઉભું થાય ત્યારે, તેઓ જીવદયા માટે આહારક શરીર બનાવે. દેવાધિદેવ શ્રી જિનેશ્વર દેવનું સમવસરણ નજરોનજર નિહાળવા માટે, શાસનની સ્થિતિ દેખવા માટે, સૂક્ષ્મ પદાર્થનું અવગાહન કરવા માટે, સૂક્ષ્મ શંકાનું સમાધાન કરવા ભગવાન પાસે મહાવિદેહાદિ ક્ષેત્રમાં જવા માટે ચૌદપૂર્વી આહારક-લબ્ધિવાળાઓ આહારક શરીર બનાવે છે. મુઠીવાળી રાખીએ તે હાથ મુડે ગણાય. આહારક શરીર મુડાહાથ જેટલું હોય. આ આહારક શરીર પ્રગ–પરિણત શરીર ગણાય. શ્રી ગણધર મહારાજા ફરમાવે છે કે ગર્ભ જ પર્યાપ્તા મનુબેને અંગે પાંચે શરીર સમજવા. ઔદારિક, વિક્રિય, આહારક, વૈજ અને કાર્ય. હવે દેવતાઓના ભેદોમાં કયા ભેદમાં કાયાના પુદગલે પરિણમે છે. તેને અંગે અગ્રે વર્તમાન.
૬ દેશના-૪૫.
जे अपज्जता असुरकुमार भवणवासि जहा नेरइया तहेव, एवं पजत्तगावि, एवं दुयएण मेदेणं जाव थणियकुमारा- एवं पिसाया जाव गंधव्वा चंदा जाव तारा विमाणा, सोहम्मो कप्पो जाव अच्चुओ हेडिमरगेवेज जाव उवरिमर गेवेज. विजयअणुतरोववाइए जाव सबसिद्धअणु, एकेकणं दुयो भेदो भाणियन्वो जाव जे पजत्तसवटसिद्ध-अणुत्तरोववाइया जाव परिणया ते वेउब्धिय तेयाकग्मा सरीरपयोग परिणया, दंडगा ३॥
મનુષ્ય ગતિમાં જ પાંચ શરીર છે. અહારક શરીર માત્ર મનુષ્ય ગતિમાં જ છે.
સંપૂર્ણ દશ પૂર્વ સાથે સમ્યકત્વ નિશ્ચિત છે; તે પહેલાં નિયમ નહિં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
| [૧૮૪].
ts.
શ્રીઅમેવ-દેશના-સંગ્રહ.
---
-
-
--
----
-
..
...
શ્રીગણધર મહારાજા પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના આઠમા શતકના પ્રથમ દિશામાં પુગલ-પરિણામને અધિકાર નિરૂપણ કરતાં કહે છે કે સૂક્ષ્મ એકેન્દ્રિયના જીવ, તથા મુક્તિને
જીવ સ્વરૂપે ઉભય સરખા છે. ભેદ જે છે તે કર્મનાં પુદગલે અંગે છે. જેના મુખ્ય તે બેજ ભેદ. ૧ સંસારી, ૨ મેક્ષના. કર્મ પુદ્ગલથી લેપાએલા તે સંસારી છે, અને કર્મ પુદગલેથી મુક્ત થયેલા તે મુક્તિના જીવે. પુદ્ગલ–પરિણામની અનેક પ્રકારની વિચિત્રતાનુસાર સંસારી જેના અનેક ભેદો છે. એકેન્દ્રિયાદિ ભેદોમાં પુદગલનીજ વિચિત્રતા છે ને! અહિં પર્યાપ્તા અપર્યાપ્ત સંબંધિ તથા ઔદારિકાતિ શરીર પર વિચારણા ચાલુ છે. મૂર્છાિમ મનુષ્ય બિચારા અપર્યાપ્તાજ હોય છે. ગર્મજ પર્યાપ્ત મનુષ્ય વિના બીજે કઈ પણ જાતિને કે ગતિને જીવ એ નથી કે જે પાંચે શરીર પરિણુમાવી શકે. ઔદારિક, તેજસ, અને કાર્પણ શરીર સર્વ સાધરણ રીતે દરેક મનુષ્ય પરિમાવે છે. વિશેષથી જે લબ્ધિ ઉત્પન્ન થઈ હેય, તે તે વૈકિય વગણના પગલે ગ્રહણ કરીને વૈક્રિય શરીર રચે છે. જ્ઞાનને ક્ષયે પશમ થયે હેય, આહારક લબ્ધિ પ્રાપ્ત થઈ હેય, આહારક શરીર નામકર્મને ઉદય હોય તે, તે જીવ આહારક શરીર પણ બનાવી શકે છે. પશમ ચૌદ પૂર્વ એટલે આવશ્યક છે. યાવત્ તેર પૂર્વ સુધી ભણ્યા હોય તેને આહારક લબ્ધિ ઉત્પન્ન થતી નથી. ચૌદ-પૂર્વીએ પણ તેવી લબ્ધિવાળા હોય તેવું નથી. દશ પૂર્વની સાથે સમ્યકત્વની લબ્ધિ નકકી છે. સામાન્ય શ્રુતજ્ઞાન પ્રાપ્તિ સુધી સમ્યકત્વ હોય કે ન પણ હોય. આચારાંગ, સૂયગડાંગ યાવત્ કાંઈક ન્યૂન દર્શ પૂર્વનું જ્ઞાન મેળવ્યું હોય, ત્યાં પણ સમ્યકત્વ હેય એવું ચેકસ નહિ. આટલે સુધી ભણ્યા પછી પણ સમ્યકત્વને અંગે વિક૯પ શાથી?, વકીલ લાખ રૂપિઆના દાવાનો કેસ જીતે હુકમનામું થાય પણ તેને તે માત્ર ફીજ મળે છે. જવાબદાર જોખમદાર તે અસીલજ જીત થાય કે હાર થાય, ફીને માલીક વકીલ, હાર જીત અસીલના શિરે છે. વકીલ બેલે પણ એમજ કે “મારો અસીલ આમ કહે છે વગેરે. પિતાના અસીલને ફાંસીને હુકમ થાય છે તેમાં વકીલને કાંઈ લાગે વળગે છે? ત્યારે આપણે આત્મામાં પણ નવચનને પરિણમન ન થાય અને “શાસ્ત્રકાર આમ કહે છે એ સ્થિતિ સુધી વાત હોય તે સમ્યકત્વને નિશ્ચય શી રીતે કહેવાય? ક્ષણ પહેલાને વૈમાનિક દેવતા ક્ષણ બાદ એકેન્દ્રિયમાં પણ ચાલ્યો જાય છે. અધ્યવસાયની વિચિત્રતા આવી છે. જીવાજીવાદિ તનું જ્ઞાન માત્ર અનુવાદરૂપે હોય ત્યાં સમ્યકત્વને નિર્ણય શી રીતે ગણાય? દશપૂર્વ સ પૂર્ણ થયા બાદ સમ્યકત્વ જ સમજવું. આમાં મહત્તા સમકત્વની કે દશપૂર્વની? સમ્યકત્ય હોય તે જ દર્શ પૂર્વ પૂરાં થાય; અન્યથા ન થાય. દશમું પૂર્વ સમ્યકત્વ વિના પુરૂ ન જ થાય. દર્શપૂર્વ થવાથી સમ્યકત્વ પૂર્ણ એમ હોય તે તે દશપૂર્વ પ્રાપ્તિ માનવી પડે. દશમું, અગીયારમું યાવત્ ચૌદમું આ પૂર્વે જેના આત્મામાં સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય તેને જ પૂરાં થાય. સમ્યકત્વવાલાને દશ પૂર્વનું પુરૂં જ્ઞાન થાય. તેમાં આ એક સ્વભાવ નિયમ છે. નવ પૂર્વ કે તેથી અધિક જ્ઞાન હોય, દશપૂર્વનું પુરૂં જ્ઞાન હોય, પણ ન્યૂન હોય તેનામાં સમ્યકત્વ હેય પણ ખરૂં, અને ન પણું હેય, નિયમ નહિ. દશપૂર્વનું જ્ઞાન જેને હેય તેને માટે તે એ નિયમ કે એનામાં સમ્યકત્વ હોયજ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
ના-૪૫.
[૮૫]
--
–
–- ---
-
---
- ----
--
—-- --
ચૌદપૂર્વનાજ્ઞા નવાળાને જ આહારક લબ્ધિ હોય છે. તેવી રીતે આહારક શરીર માટે પણ એ નિયમ છે, કે પશમ થવાથી જેઓએ ઇપૂર્વનું જ્ઞાન મેળવ્યું હોય તેને જ આહારક લબ્ધિ હોય છે, અને તે વિના આહારક શરીરની લબ્ધિ હતી જ નથી. આપણે એ વિચારી ગયા છીએ કે પ્રાણીની દયાને પ્રસંગ પ્રાપ્ત થાય, અગર તીર્થકરના સમવસરણની ત્રાદ્ધિને સાક્ષાત્કાર રૂપે જોવાની હોય, સૂક્ષ્મ-સંશયાદિ પૂછવાના હોય, ત્યારે શ્રી જિનેશ્વર દેવ પાસે જવા માટે આહારક શરીરની રચના કરવામાં આવે છે.
. અનંત ગુણ વૃદ્ધિ અર્થ ધારણ કરનાર તે ચૌદપૂર્વીઓ પ્રરૂપણામાં, અને દેશનાની શક્તિમાં કેવલીઓ સરખા જ હોય છે. તેમની પ્રરૂપણું અને કેવલીની પ્રરૂપણ સરખી હેય માટે તે ચૌદ-પૂર્વીને અને દશ-પૂવને શ્રુતકેવલી કહેવામાં આવે છે. નિરૂપણ અભિલાપ્ય પદાર્થોનું હેય, અનભિલાપ્ય પદાર્થોનું નિરૂપણ હેય નહિ. કહેવા લાયક પદાર્થોનું સ્વરૂપ જેવું કેવલી કહે છે, તેવુંજ શ્રુતકેવલી પણ કહે છે, અને ચૌદપૂર્વીએ મનુષ્યના અતીત, અનાગત અસંખ્યાતા ભલેને કહેવાનું સામર્થ્ય ધરાવે છે. પશમની વિચિત્રતાના કારણે અવધિજ્ઞાનમાં તથા શ્રુતજ્ઞાનમાં અસંખ્યાતા ભેદ છે. જે વસ્તુને અંગે શ્રોતાઓ જે જે પ્રશ્ન કરે છે તે તમામ વસ્તુને શ્રુતકેવલીએ યથાસ્થિત નિરૂપણ કરે છે. શ્રોતાગણમાં જેને અવધિજ્ઞાન કે વિશિષ્ટ જ્ઞાન હોય તેની વાત જુદી છે, પણ તે વિના ચૌદપૂર્વ-નિરૂપકને અંગે કે જાણે શકે જ નહિ કે આ છદ્મસ્થ છે. તાત્પર્ય એ છે કે શ્રુતકેવલીની દેશના કેવલી પરમાત્માની દેશના સદશ છે. કેવલીઓએ ત્રણ કાલના કથન કર્યા મુજબના પદાર્થને કથન કરાય તે અભિલાય.
દશપૂર્વીઓ અને ૧૪ પૂવઓ દેશનામાં કેવળી સરખા હોય છે.
જોષીએ શાસ્ત્રના આધારે ભવિષ્ય કથન કરે છે. શ્રુતકેવલીઓ પણ શાસ્ત્રના બલે ભૂતકાળના તથા ભવિષ્યના ભવે કહી શકે છે. કેવલીમાં કેવલજ્ઞાન છે, શ્રુતકેવલીમાં હજી કેવલજ્ઞાન નથી, પણ પ્રરૂપણામાં બંને સમાન છે; પણ આ વાત ત્યારે જ સમજાશે અને ખ્યાલમાં આવશે કે શ્રીતીર્થકર મહારાજાએ પહેલા પહોરે દેશના દે છે, બીજે પહોરે ગણધર મહારાજાઓ દેશનાના હકદાર કેમ હોય છે?, કહેવું પડશે કે બંનેની દેશના એક સરખી હોય છે. પ્રરૂપણામાં જેવી પ્રથમ પર શ્રીતીર્થકર દેવની પ્રરૂપણ હોય છે, તેવી જ બીજે પહેારે શ્રી ગણધર મહારાજની પ્રરૂપણ હોય છે. ત્યારે નિયમ એ છે કે જેવી કેવલીની દેશના તેવી જ શ્રુતકેવલીની દેશના, તથા જેવી શ્રુતકેવલીની દેશના તેવી જ કેવલીની દેશના.
આહારક શરીરને અંગે. સંશય વિદાર્થો, નવા પદાર્થ જાણવા માટે, અસંભિન્ન ચૌદ પૂર્વીને, શ્રી તીર્થકરદેવ પાસે મોકલવા માટે આહારક શરીર કરવાની છૂટ. અનુત્તરના દેવતાઓ પુણ્યમાં ચઢીઆતા છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
[૧૮૬]
卐
શ્રીઅમાલ-દેશના–સ ંગ્રહ.
એમનામાં આહારક શરીર બનાવવાનુ સામર્થ્ય નથી. એ શરીર તે મનુષ્ય ગતિમાં ચૌદ પૂધરાજ બનાવી શકે છે. આહારક નામ કમ ના ઉદયે તેવાં પુદ્દગલે ગ્રહણ કરી આહારક શરીર રચવામાં આવે છે. આહારકશરીર પહાડ વચ્ચેથી પસાર થયા છતાં પહાડમાં કાણું પડતુ નથી, તેમજ પહાડને લીધે આહારક શરીરને પણ ધક્કો વાગતા નથી. એ શરીરને કશાથી સ્ખલના થતી નથી, અગર એ પણ કાઇને સ્ખલના કરતુ નથી; એટલા એ પુદ્દગલે સૂક્ષ્મ હાય છે. ઔારિક શરીર પાપનાં પેટલાં બધાવે છે. સાતમી નરકને લાયક વેદનીય તથા આયુષ્ય ક ઔદારિક શરીર ખંધાવે છે. વૈક્રિય શરીર સાતમી નરકને લાયક વેદનીય કે આયુષ્યને બ ંધ કરી શકતુ જ નથી. વૈક્રિય શરીરધારી સાતમીનુ આયુષ્ય ોગવે છે, પણ અંધતા ઔદારિક શરીરથીજ થયેલા છે. તેજ ક-અધ ભેગવે છે. સયતને-પાપાની પ્રતિજ્ઞા કરનારનેજ આહારક લબ્ધિ હૈાય. આહારક શરીર પાપના અનુખ ધવાળુ નથી. આહારક શરીર પાપથી દૂર રહેવાવાળુ જ છે, તેથી શુભ, સ્વચ્છ, અને અવ્યાઘાતિ છે. સૂર્યના પ્રકાશ જેમ કાચમાં સ્ખલના પામતા નથી, કારણકે પ્રકાશના પુદ્દગલે કાચના પુદ્ગલેા કરતાં ખારીક છે, તેવીજ રીતે આહારક શરીરના પુદ્દગલે પણ પહાડ વિગેરેના પુદ્દગલ કરતાં ખારીક છે; જેથી આરપાર સાંસરા તે શરીર વગર સ્ખલનાએ કાણું
પાડયા વગર નીકળી શકે છે.
નરકમાં, સ્વમાં કે તિર્યંચગતિમાં પાંચ પ્રકારનાં શરીરે નથી. પાંચ પ્રકારનાં શરીરે। માત્ર મનુષ્ય ગતિમાંજ છે. આહારક શરીર હાય ત્યારે વૈક્રિય શરીર ન હોય, અને વૈક્રિય શરીર હોય ત્યારે આહારક શરીર ન હોય. બાકીનાં ત્રણુ શરીર તે સામાન્ય છે.
દેવતાઓને અંગે અસુરકુમારામાં જેએ અપર્યાપ્તા છે. નારકીમાં વૈક્રિય, તૈજસ્, કાણુ શરીર કહ્યાં તેવી રીતે અસુરકુમારાદિમાં બધું કહી દેવું. યાવત્ સ્તનિતકુમાર, બ્યંતર, પિશાચથી માંડી ગાંધવ સુધીના ૮ ભેદો, જ્યોતિષીમાં ચન્દ્રથી તારા સુધી, સૌધર્મ દેવલાકથી માંડી અચ્યુત દેવલાક સુધી, પર્યામા અપર્યાપ્તા બન્ને ભેદો લઇ લેવાં, અને નવથૈવેયકમાં પણ એ ભેદ; આ બધા વૈક્રિય, તૈજસ્, કાણુ કાયયેાગવાળા સમજવા. પાંચ અનુત્તર વિમાનમાં પણ એક એકના બબ્બે ભેદો પર્યાપ્તા, અને અપર્યાપ્તા છે. ત્યાં પણુ શરીર વૈક્રિય, તેજસ્, કાણુ એમ ત્રણ પ્રકારે છે.
હવે કાય વિભાગ જડ્ડાવ્યા છતાં, ઇન્દ્રિયપણે પુદ્ગલે ન પરિણમાવે તે મૃગા લેાઢા જેવી સ્થિતિ થાય. મૃગા લેઢાના શરીરમાં અગાપાંગને વિભાગ જ નહતા. એવી રીતે ઇન્દ્રિયાના વિભાગ શરીરમાં ન હાય તે તે શીલા અથવા લેઢા જેવુંજ શરીર થાય. હવે ઇન્દ્રિયના પુદ્ગલેાના પરિણમન અંગે અગ્રે વમાન.
' ' '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
દેશના–૪૬
जे अप्पज्जता सुहुमपुढविकाइय एगिदियपयोगपरिणया ते फासिंदियपयोगपरिणया जे पज्जत्ता सुहुमपुढविकाइया एवं चेव, जे अपज्जत्ता बादरपुढविक्काइया एव चेव, एवं पजत्तगावि, एवं चउकएणं भेदेणं जाव वणस्सइकाइया, जे अपज्जत्ता बेइंदियपयोगपरिणया ते जिभिदियफासिंदियपयोगपरिणया जे पज्जता बेइंदिया एवं चेव, एवं जाव चउरिदिया, नवरं एक इंदियं वड्यव्वं जाव अपजता रयणप्पभापुढविनेरइया पंचिंदियपयोगपरिणया ते सो दियचक्विंदियघाणिदियजिभिदियफासिदियपयोगपरिणया एवं पज्जत्तगावि, एवं सत्वे भाणियब्वा, तिरिक्ख जोणियमणुस्सदेवा जाव जे पज्जत्ता सन्वट्ठसिद्धमणुत्तरोववाइय जाव परिणया ते सोइंदिय चक्विंदिय जाव परिणया ॥४॥
મરણ કરતાં અધિક ડર જન્મને હેવો જોઇએ. ઇન્દ્રિય-પરિણમન-વિચાર અને ઇન્દ્રિય-પર્યાપ્તિ.
શ્રીગણધરમહારાજા પંચમાંગ શ્રીભગવતીજીમાંના આઠમા શતકના પ્રથમ ઉદેશામાં પગલા પરિણામ અધિકારમાં શરીર પરિણમન અધિકાર જણાવીને, હવે ઈન્દ્રિયને અંગે પરિણમનને અધિકાર જણાવે છે. દરેક ઈન્દ્રિયમાં ચાર ચાર ભેદ સમજી લેવા. દરેક ઈન્દ્રિયમાં બહારની શક્તિ તથા રચના, તેમજ અંદરની શક્તિ તથા રચના એમ ચાર ચાર ભેદ સમજવા પ્રશ્ન થશે કે શક્તિ તથા રચનામાં ફરક છે?, લેઢાને તપાવીને તરવારને ઘાટ તે કર્યો, પણ ધાર તે પાણી પાવાથી જ થાય. ધારમાં કાપવાની શક્તિ પણ પાઈને લેવાય. પુદગલની રચના અને શકિત એમ બે જૂદાં છે. કાનથી સંભળાયજ, સુગંધ લેવાનું કામ કાનનું નથી. નાકથી શબ સંભળાતું નથી, કારણકે તે સુંઘવાની તાકાત ધરાવે છે. રસના રસ જ ગ્રહણ કરે છે, મતલબ કે દ્રવ્ય ઈન્દ્રિય ત્યારે જ કામ કરે, છે કે જ્યારે ભાવ ઈન્દ્રિય હેય. દ્રવ્ય ઈન્દ્રિયમાં બહારની તથા અંદરની રચના તથા શક્તિના ભેદ પાડ્યા. હવે ભાવ ઈન્દ્રિય કોને કહેવી?, ભાવ ઇન્દ્રિયના બે ભેદ. આત્માને જે જે કર્મોને ક્ષયે પશમ, અને જે જે વિષયોને ઉપયોગ ઇન્દ્રિયની બાહ્ય રચના પુદગલની છે. અત્યંતર પુદગલમાં શકિત સમજવી, ક્ષયે પશમ હે જોઈએ, છતાં ઉપગ પણ જોઈએ. ઉપયોગ ન હોય તે, દશ શબ્દ થતા હોય તેમાં એક શબ્દને ઉપયોગ હોય તેજ જાણી શકાય. ભાવ ઈન્દ્રિયમાં ક્ષયે પશમ અને આત્માને ઉપગ થ જોઈએ. દરેક ઇન્દ્રિયને અગે છ વસ્તુ જોઈએ, બાહ્યરચના, બાહ્યશક્તિ, અત્યંતર રચના,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
[૧૮૮] .
શ્રીઅમેધ–દેશના-સંગ્રહ. અભ્યત્ર શક્તિ, ઉપશમ તથા ઉપયોગ આ છ વસ્તુ હોય ત્યારે ઇન્દ્રિઓ કામ કરે છે. શરીર બનાવ્યા પછી પણ પ્રથમ પર્યાપ્તિનું કામ, ખેરાક ને સાત ધાતુ પણે પરિણાવવાનું કામ શરીર પર્યાપ્તિનું છે. ઇન્દ્રિઓની રચનાને અંગે બાહ્ય અત્યંતર ઉપકરણ ઈન્દ્રિયનું આખું પ્રકરણ શરીર કરતાં નિરાળું હવાથી શરીર સાથે તરત ઇન્દ્રિઓ થઈ જતી નથી. ખોરાકમાંથી સાત ધાતુના પરિણમન માત્રથી ઈન્દ્રિય રચના થઈ જતી નથી. આથી જેમ આહાર પર્યાપ્તિ માની, શરીર પર્યાપ્તિ માની છે, તેવી જ રીતે ઈન્દ્રિય પર્યાપ્તિ પણ માની છે.
. સત્તાની સેટી કેવી જબરી છે? કણેન્દ્રિય કરતાં ચક્ષુરિન્દ્રિયને ક્ષપશમ એ છે, એનાથી એ ક્ષયોપશમ ઘાણેન્દ્રિયને, એનાથી એ ક્ષયે પશમ રસનેન્દ્રિયને, એનાથી એ છે ઉપશમ સ્પર્શેન્દ્રિયનો. સે શીખતાં પહેલાં ૧ થી ૧૦ તે શીખવાજ પડે છે. જેને ૧૦૦ સુધી આવડતું હોય તેને દશ સુધી ન આવડે તેમ ન બને. અહિં જરા વિચારવાનું છે. સ્પર્શ તથા રસનાને ક્ષાશમ ન હોય તે પ્રાણ (નાસિકા) ને પશમ ન હોય તેમ ન બને. જે એમ બને તે સાંભળનારે, અંધ કે બેબડે ન હોઈ શકે. સો સુધી શીખેલાને દશ શીખવવાને ન હોય, તેમ શ્રેત્રવાળાને તીવ્ર ક્ષયે પશમ થયેલે હેવાથી ચક્ષુવાલાને ક્ષયે પશમ થાય એવું કંઈ નથી. ઉપકરણની ઈન્દ્રિયમાં ખામી હોવાથી તે કાર્ય ન કરી શકે.
જે ઘણ મારવાથી પત્થરના કટકા થાય, તે ઘણ મારવાથી ઇંટના કટકા થાય જ છે. તેમ જે આત્મા શ્રોત્રેન્દ્રિયના ઉપશમવાળો થયે, તે ચક્ષુના શપથમવાળે જરૂર હોય છે, એટલે ક્ષપશમના પરિણામ તે થાય જ છે; પણ બહેરાપણું, અંધપણું તે અશુભ નામ કર્મના ઉદયે પુગલેની ગોઠવણ યથાસ્થિતિ ન થવાથી છે.
પહેલાં નિવૃત્તિ ઈન્દ્રિય બની હોય તેજ ઉપકરણેન્દ્રિયન ક્ષપશમ અને ઉપયોગ કામ કરનારાં થાય. ગમે તેવે શ્રીમંત કે રાજા હેય, પણ મિલકત કે રાજ્ય ઉપર રીસીવર બેઠે, કે મેનેજમેન્ટ થયું, તે તેને તે મિલ્કત કે રાજ્યની વ્યવસ્થા કરવાને સ્વતંત્ર હક નથી, રીસીવર કે મેનેજમેન્ટ અધિકારીના હુકમથી મળે એટલું ખરૂં. તેજ રીતિએ આ આત્મા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત સુખ,. અનંત વીર્યને સ્વામી છે, પણ મિથ્યાત્વ, અવિરતિ કષયાદિના ફંદામાં પડી, કર્મને એ કરજદાર બની ગયેલ છે કે તેની તમામ અધિ સમૃદ્ધિ રીસીવરને આધીન છે. આત્મા તે કેવલજ્ઞાનને માલીક, અને કેવલજ્ઞાન એટલે ત્રણે કાલના સર્વ લેકના સ્વભાવે પર્યાયાદિ જેનાથી જણાય તે કેવલજ્ઞાન. હવે એ આત્માની આજે શી દશા?, શીત કે ઉષ્ણ સ્પર્શ જાણવો હોય તે સ્પર્શેન્દ્રિયની મદદ લેવી પડે. એની મદદ વિના તેનું જ્ઞાન ન થાય. દરેક ઈન્દ્રિયની મદદથી જ તે તે વિષયનું જ્ઞાન થાય. સત્તાની સેટી કેવી જબરી! છે, તે આથી સમજાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
-
- -
દેશના-૪૬.
[૧૮]. મેક્ષમાં કરવું શું? કેટલાક કહે છે કે “મોક્ષમાં જઈને કરવું શું?, ત્યાં નહિ ખાનપાન, કે જેવું, સાંભળવું. ત્યાં કરવાનું શું?” નાનું બાળક બાપને કહે છે કે, “બાપજી! આબરૂ આબરૂ શું બોલ્યા કરે છે ! આબરૂ નથી ખવાતી, નથી પીવાતી, નથી પહેરતી, નથી ઓઢાતી એ આબરૂ શા કામની?” બાલક માત્ર ખાવા પીવામાં, કુદવા નાચવામાં, ધુળમાં ગળાવામાં જ સમજે છે, તેને બિચારાને આબરૂ એ વસ્તુને ખ્યાલ ક્યાંથી આવે ?, તેજ રીતે આ જીવ પણ પુદ્ગલમાં ગુંથાયે હેવાથી પુદ્ગલ દ્વારા સુખની કિંમત આંકે છે, અને તેથી તે ખાવા પીવા પહેરવા ઓઢવા દ્વારા એ મોક્ષની કિંમત આંકે છે! પુદ્ગલથી નિરપેક્ષ થયા વિના કર્મની મેનેજમેન્ટ ઉઠવાની નથી અને મોક્ષ મળવાનું નથી.
પીંજરાથી ટેવાયલું પક્ષી! પીંજરું એ છે તે કેદખાનું, પણ પીંજરામાંજ ઉછરેલા પંખીઓ પોપટ વગેરેને પીંજરા બહાર કાઢો તે તરફડે છે. એને પીંજરામાં જ નિર્ભયતા દેખાય છે. ત્યાં જ એને શાંતિ, આનંદ, કલેલ લાગે છે, કેમકે એ ટેવાઈ ગયેલ છે. આ જીવની પણ એ દશા છે કે એને કાયારૂપી પાંજરા વિનાની દશાને ખ્યાલ પણ આવતું નથી, તેથી મોક્ષમાં શું છે?; એમ બોલાય છે. આત્માની સમૃદ્ધિનો વાસ્તવિક ઉપગ મોક્ષમાં જ છે. અહિં તો જ્ઞાનાદિને ઉપયોગ ઈદ્રિય તથા મનને આધીન છે, એટલે કે મિલ્કત ઘરેણે મૂકાઈ છે. કેવળજ્ઞાનાદિ આત્માની મિત છતાં આપણે ઇન્દ્રિયે રૂપી રીસીવરને તાબે રહેવું પડે છે.
જયાં ભૂખ તરસ નથી, ત્યાં ખાનપાનને પ્રશ્ન જ ક્યાં છે?
પરાધીન દશા દૂર થાય તેથી એનું જ નામ સિદ્ધ દશા રાખી છે. પોતાની મિલ્કતની વ્યવસ્થા જાતે કરવાને હક મેળવવો તેજ મોક્ષ. જે ખાવામાં સુખ હોય તે દશ વીશ ચાલીશ લાડવા લઈને બેસે ખાધેજ જાઓ, અને હાથ આડો ન કરશે! જે તેમાં સુખ હોય તો હાથ આડે કેમ કરે પડે છે?, તૃષ્ણને અંગે શું સુખ છે?, કેઈકને ખાટાને શેખ, કોઈકને ખાન શેખ, કેઈકને ગન્યાને શોખ, પરંતુ સુખ ખાટામાં, ખારામાં કે ગન્યામાં નથી. મોક્ષમાં જ્યાં તૃષ્ણાની ઉત્પત્તિજ નથી, ત્યાં ખાવા પીવાને પ્રશ્ન જ કયાં છે, જ્યાં ક્ષુધા નથી, જ્યાં તૃષા નથી ત્યાં ખાનપાનને પ્રશ્ન જ કયાં છે?,
દુનિયા મરણથી ડરે છે, ત્યારે સમકિતી-છવ જન્મથી ડરે છે.
દુનિયા મરણથી ડરે છે, ત્યારે સમજુ મનુષ્ય જન્મથી ડરે છે. કીડી મંડી જનાવર વગેરે તમામ મરણથી તે ડરે છે, પણ એ ડર છેટે છે. ડરે ભલે પણ ડરવાથી મતના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
[0]
શ્રીઅમોધ-દેશના-સંગ્રહ. પંજામાંથી છૂટી શકાય તેમ નથી. કીડીથી માંડી ઈન્દ્રો સુધી ભલે બધા મતથી ડરે પણ મેતના પંજામાંથી છૂટયું કેણ?, જેનાથી છૂટકારો નથી તેને ડર રાખવો શા કામને? શ્રીતીર્થકરો, કેવલીઓ, ચક્રીએ, કઈ મૃત્યુથી બચી શકયું નથી, એટલે છૂટી શકતું જ નથી. ઉંદર સાપથી ડરે, દેડકું ભરીંગથી ડરે; પણ જેના પંજામાંથી છૂટી શકે તેમ નથી તો તરફડવું શા કામનું? કેવલ મનની નબળાઈથી આખું જગત મરણથી ડરે છે. મનુષ્ય ડર ત્યાં સુધી જ રાખો, કે જ્યાં સુધી ભય નકકી ન થયે હેય, પરંતુ ભય સામે આવીને ઉભે છે, પછી તે ધીર પુરૂષે સહન કરવું જોઈએ. આથી તે સાધુ તથા શ્રાવક માટે સંલેખનન વિધિ કહ્યો છે. “થવું હશે તે થશે, થવું હશે ત્યારે થશે, આવી મકકમ ધારણની સ્થિતિમાં જે આવે, તેજ અનશન તથા લેખના કરી શકે છે. જીવવાની તથા મરવાની ઈચ્છા પણ દૂષણ છે, કારણ કે તે કાંઈ તાબાની વાત નથી. શાસ્ત્રકાર સમકિતીમાં તથા દુનિયામાં એજ ફરક જણાવે છે, કે આખી દુનિયા જ્યારે મરણથી ડરે છે, ત્યારે સમકિતી જન્મથી ડરે છે.
जातस्यहि ध्रुवं मृत्युः જન્મેલો છે તેને માટે મૃત્યુ તે નક્કી જ છે.
મૃત્યુ ટાળી શકાય તેમ નથી. ટાળી શકાય તે જન્મજ ટાળી શકાય. જન્મને ટાળવો એજ સમકિતીને ઉદેશ. જન્મ ટળે એટલે મરણ ટળેલું જ છે. જન્મ અને જન્મ માટે ગર્ભમાં વસવાને જ સમકિતીને ભય છે. ચૌદ રાજલકમાં એવું એક પણ સ્થાન કે પ્રદેશ નથી કે જેમાં જન્મ અને મરણ અનંતી વખત દરેકે કર્યા ન હેય. સિદ્ધદશા (મોક્ષ) માં જ જન્મ મરણ નથી. કાયાની કેદથી છૂટાય, કર્મની સત્તાથી છૂટાય એનું જ નામ મેક્ષ. જીવ પંખીને કાયારૂપી પીંજરાની કેદ ન હોય એવી એક ગતિ, જાતિ કે યુનિ નથી. માત્ર મેક્ષ જ જીવ માટે કેદ વગરનું સ્થાન છે. મેક્ષ એટલે પિતાની કેવલજ્ઞાનાદિ અદ્ધિ સમૃધિ શાશ્વત્ ટકે એવું સ્થાન. આજ સુધી અનંતા છે કેવલજ્ઞાન પામી મેક્ષે ગયા છે, તે બધાનાં જ્ઞાનાદિ ગુણે સમાન જ હોય છે. લેશ પણ ઘસારો ન થાય એવું સ્થાન એક મોક્ષજ છે. કાયાની કેદ વગરનું, કર્મની મેનેજમેન્ટ વગરનું સ્થાન મેક્ષ જ છે. ચકવતીને માથે મેનેજમેન્ટ બેસે અને એ ચક્રવતીને પૈસાની ભાજી માટે કાલાવાલા કરવા પડે એ તેની કઈ દશા! તેમજ અનંત જ્ઞાનના માલીક આત્માને આજે સામાન્ય સ્પર્શ, રસાદિના જ્ઞાન માટે ઇદ્રિ તથા મનની મદદની જરૂર પડે એ કેવી દશા?, ભાજી માટે પૈસે એ તે ચક્રવર્તિની સમૃદ્ધિને અસંખ્યાતમ ભાગ છે. જ્યારે અહિં ઈંદ્રિયને અંગેનું જ્ઞાન તે તે આત્માના અનંતજ્ઞાનને અનંતમો ભાગ છે. સિદ્ધ દશાથી સંસારી દશા કેટલી હલકી છે કે તેને માટે પર્યાપ્તિ, ઈન્દ્રિએ વગેરે જોઈએ. સ્પશેન્દ્રિયપણેજ એકલા સૂક્ષ્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
દેશના-૪૭.
[૧૯૧૫ એકેન્દ્રિયના છ પુદ્ગલે પરિણુમાવી શકે છે. આમ દરેક ભેદે જાતિય પર્યાપ્તિને અંગે જણાવ્યા છે, તે કઈ કઈ ઈન્દ્રિયપણે પરિણુમાવે છે તે અંગે અગ્રે વર્તમાન.
દેશના-૪૭.
આત્મપ્રદેશમાં કર્મ-પ્રવેશ શી રીતે થઈ શકે? સંસારીની જેમ સિદ્ધો પણ કર્મના કોઠારમાં હોવા છતાં નિર્લેપ શી રીતે?
શ્રી ગણધર મહારાજાએ શાસનની સ્થાપના સમયે, ભવ્ય જીવોના હિતાર્થે શાસન પ્રવૃત્યર્થે રચેલી શ્રી દ્વાદશાંગીમાંના પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના આઠમા શતકને પ્રથમ ઉદ્દેશ ચાલે છે, અને તેમાં પુરાલ-પરિણામ એ વિષયને અધિકાર આવે છે.
જીવસ્વરૂપે સિદ્ધના જીવમાં અને સંસારી જીવોમાં જરા પણ ફરક નથી. જેવું સ્વરૂપ શ્રી સિદ્ધ ભગવન્તનું છે, તેવું સ્વરૂપ સૂક્ષ્મ એકેન્દ્રિયનું છે. જે ભેદ છે તે પુદ્ગલને અને છે. એક પુદ્ગલથી મુક્ત છે તે સિદ્ધ, એક છે પુગલ-સંગી, પુદગલ-રંગી તે સંસારી. ખાણના સેનામાં તથા લગડીના સેનામાં સેનારૂપે કશે ફેર નથી, પણ ખાણનું સેનું મેલું છે, અને લગડીનું સોનું ચેકબું છે. સંસારી તમામ કર્મના મિશ્રણવાળા છે. આત્માની આ સ્થિતિ જણાવવા અપાયેલું સુવર્ણનું દૃષ્ટાંત એક દેશીય છે, પણ સર્વ દેશીય નથી. માટીને પરમાણુ સેનામાં મળી જતો નથી, માત્ર વળગેલે છે, સંગ સંબંધથી જોડાએલે છે, પ્રમાણને વધારનારે છે, પણ તન્મય નથી. જ્યારે આત્માને લાગેલું (વળગેલું) કર્મ આત્મ પ્રદેશથી જુદું નથી, પણ આત્માના પ્રદેશની અંદર, તેજ આકાશ પ્રદેશમાં છે. એક ક્ષેત્રાવગાહરૂપે જે આકાશ પ્રદેશમાં આત્માના પ્રદેશ રહેલા છે તેજ આકાશ પ્રદેશમાં કર્મો રહેલા છે. એ સમજાવવા બીજુ દષ્ટાંત એ છે કે લાલ રંગના અજવાળા સાથે પીળા રંગનું અજવાળું આવે તે તે પીળાં રજકણે લાલને વીંટાતા નથી, પણ પરસ્પર મળી જાય છે. જ્યાં લાલ ત્યાંજ પીળું, અને પીળું ત્યાંજ લાલ; એટલે બેને અવકાશ એકજ જગ્યાએ હોય છે. તેમ આત્મને તથા કર્મ પ્રદેશને અવકાશ એકજ છે. ક્ષીરનીરનું દૃષ્ટાંત પણ લઈ શકાય. દૂધ તથા પાછું એકમેકમાં ભળી જાય છે, એટલે દૂધના ભાગમાંજ પાણી ભળે છે. દૂધમાં પાણી ભેળવતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
–
–....
. -
—
—
—
[૧૯૨]
શ્રીઅમોલ-દેશના–સંગ્રહ. પ્રમાણ વધે છે, તેલ વધે છે. લેઢાને ગેળે એ કઠણ છે કે તેમાં સોય પણ બેસી શકાતી નથી, છતાં તેને તપાસીએ ત્યારે તેમાં અગ્નિના પુદ્ગલે કયાં કયાં પ્રવેશે છે તે વિચારી ભે. આ રીતે આત્મ પ્રદેશોમાં કર્મપ્રવેશ માની શકાય.
કર્મને દરિયામાં સંસારી હૂખ્યા છે, તેવી રીતે સિદ્ધ પણ ડૂબેલા છે. ચમકતા નહિ, ઉતાવળા થતા નહિ, ભાવ સમજજે. ચૌદ રાજલકમાં ડાભડીમાં અંજન માફક કર્મ વર્ગણ ભરેલી છે, તેમાં તમામ છ સંસારી, તથા સિદ્ધોના જીવ રહેલા છે. જ્યાં સિદ્ધ- કહોકે મુકતાત્માએ કહે રહેલા છે, ત્યાં પણ પાંચેય સૂક્ષ્મકાય રહેલા છે. ત્યાં જ તેજ આકાશમાં કર્મ વર્ગણાઓ પણ પુષ્કળ રહેલી છે. ત્યારે ફરક છે? એજ સમજવાનું છે. પાણીના વાસણમાં લુગડું નાખીએ, અને પૈસા કે ધાતુ નાખીએ, તે પાણીને ખેંચશે કોણ? ગ્રહણ કરશે કેણુ? લુગડું પાણીથી ભીંજશે, પણ પૈસો કાંસાની ગળી કે કઈ પણ ધાતુને પાણીને લેપ સરખે લાગશે નહિ. લુગડાને દડે ભીંજાશે પણ ધાતુની તે એ હાલત હશે કે તેને પાણીમાંથી બહાર કાઢી લુગડાંથી લૂછે તે ભીંજાય નહિ. સિધ્ધ ભગવન્તના આત્મામાં આઠે કર્મમાંથી એક પણ કર્મ, કર્મને અંશ પણ નથી, જેથી તેઓ એક પણ કર્મવર્ગને ગ્રહણ કરતા નથી. કાંસાની લખોટી પાણીમાં જેમ કેરી રહે છે, તેમ સિધ્ધના છે કર્મના દરિયામાં છતાં કેરા રહે છે. સંસારી કર્મના ગવાળા હોવાથી કર્મવર્ગનું ગ્રહણ કરે છે.
જીવ કર્માધીન થયે શા માટે? તર્કને છેડે ન હોય તક (પ્રશ્ન) થશે કે ત્યારે જીવે કર્મ બાંધ્યાં શું કરવા? અનંત સામર્થ્ય ધરાવનાર જીવ કર્માધીન થયે શા માટે? મહાનુભાવ! અનંત સામર્થ્ય પ્રગટ થયું નથી એજ વાંધે છે. એ જે પ્રગટયું હેત તે કર્મ બંધાત જ નહિ. જીવ જે મિથ્યાત્વ વગરને હેત, અનંત જ્ઞાન દર્શનમય હોત તે, તેને કર્મ વળગત જ નહિ. સ્વરૂપે તે તે છે પણ સવરૂપે પ્રગટ થયું નથી. મિથ્યાત્વાદિને વેગ હોવાથી કર્મને વળગાડ ચાલુ છે, અને આ રીતે પરંપરા ચાલે છે.
પરસ્પર કાર્ય-કારણ ભાવ. તર્ક થશે કે પહેલાં જીવ કે કર્મ? તર્કની સામે તર્ક યાને પ્રશ્ન સામે પ્રશ્ન થઈ શકે કે પ્રથમ બીજ કે અંકુર? બીજ અને અંકુરાની પરંપરા અનાદિની છે. જેમાં પરસ્પર કાર્ય કારણ ભાવ હોય તેને અનાદિ માન્યા વિના છુટકે નહિ. રાત્રિ પ્રથમ કે દિવસ પ્રથમ કુકડી કે ઇંડું? જે સ્વતંત્ર નહિં પણ પરસ્પર કાર્ય કારણ રૂપ હેય તેની પરંપરા અનાદિની માનવી જ પડે. બીજ તથા અંકુર સ્વતંત્ર તથા પરસ્પર કાર્ય રૂપ પણ છે, કારણરૂપ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
- ----
-
----
-
-----
-
દેશના-૪૭.
[૧૩] માટે તેની પરંપરા અનાદિની મનાય. તેજ રીતે જીવને અંગે જીવ તથા કર્મમાં પ્રથમ કેણ એ પ્રશ્ન જ નથી, કારણ કે ત્યાં પણ પરસ્પર તેમજ સ્વતંત્ર કાર્ય કારણ ભાવ વિદ્યમાન હોવાથી અનાદિની પરંપરા રૂપ બને છે. જે જીવની ઉત્પત્તિ પંચભૂતથી માનીએ, તે જેટલી વખત અસંયમ (પુરૂષ સ્ત્રી સમાગમ) તેટલી વખત ગર્ભાતત્તિ હેવી જોઈએ. બધી વખત કેમ નહિ?
જ્યારે જીવ ઉન્ન થાય ત્યારે શરીરપણે પુદ્ગલેને ગ્રહણ કરે છે અને પરિણાવે છે. પરસ્પર તથા સ્વતંત્ર કાર્યકારણ રૂપની પરંપરા અનાદિની માનવી પડે.
પાપના પચ્ચખાણ કરે તે જ પાપથી બચે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, તથા યુગ એ ચાર પરિણતિ કાર્યરૂપ તથા કારણરૂપ છે. પહેલાંના કર્મોના કાર્યરૂપ. અને ભવિષ્યનાં કર્મોને અંગે કારણરૂપ છે. અન્ય-મતાનુયાયિઓમાં તથા જૈનમતાનુયાયીઓમાં અહિં જ મન્તવ્ય ભેદ છે. જેનેતો એમ માને છે કે “કરે તે ભગવે.” એટલું જ માનવા જેને તૈયાર નથી, પણ જેને એને અધુરી માન્યતા કહે છે, અને આગળ વધીને કહે છે, કે કરે તે તે ભગવે, પણ ન કરે છતાં જેને પાપનાં પચ્ચખાણ ન હોય તે પણ ભગવે, એટલે કે તેને પણ કમ લાગે જ છે. દુનિયાનું દષ્ટાંત ભે. એક જગાએ એક હજાર રૂપીઆ સાચવી મૂકે પછી લઈ જઈશ” એમ કહીને રાખે તો વ્યાજ મળે? અનામત રકમનું વ્યાજ મળતું નથી. વ્યાજે રાખ્યા હોય તે વ્યાજ મળે છે. અનામત રકમ તથા વ્યાજુ રકમમાં ફરક છે. દુનિયાદારીમાં જે આ નિયમ માન્ય હોય તે આત્માને અંગે પણ માન્ય હજ જોઈએ. શાસ્ત્રની વાત કબુલવામાં વાંધો છે?, પાપના પચ્ચખાણ વિના, વિરતિને લાભ ન મળે. અવિરતિ ટાળ્યા વિના, અને અવિરતિથી દૂર રહેવાની કબુલાત કર્યા વિના, વિરતિને સ્વીકાર કર્યા વિના પૂળ મળે શી રીતે ?
ચાર તે ચોર! તેમ પચ્ચખાણ વગરનો તે પાપી જ ગણાય જે પાપ નથી કરવું, તેવા પાપનાં પણ પચ્ચખાણ કેમ નથી કરવામાં આવતાં? ચોર કોઈ ચોરી કરવા આખો દિવસ ભટકતે હેતું નથી. એ પણ ચેરી કરવાને અનુકુલ વખત જુએ છે. ત્યારે બાકીના વખતે એને શાહુકાર કહે? લાગ મળ્યા વિના કેઈ ચોર ખાતર પાડતે નથી, પણ તેથી ખાતર ન પાડવાના સમયમાં તે શાહુકાર તો ગણાતે જ નથી. ચોર તે ચેર! ભલે તે ચેરી નથી કરતે પણ ચેરી કરવાને લાગ તે તકસે છે ને? પચ્ચખાણ ન કરનારાની પણ એજ હાલત છે. પાપ ન કરે એ ઠીક પણ પ્રસંગે પ્રાપ્ત થાય તે કરે કે નહિ? તરત કહીદે કે, “મારે કયાં પચ્ચખાણ છે? ' આથી જૈન-દર્શનનું માનવું સમુચિત છે કે પાપનાં પચ્ચખાણ ન કરે તેને કર્મ તે વળગ્યા જ કરે છે. પચ્ચખાણ નહિ કરવાની પિલ રાખવી અને ફળ મળે એ શી રીતે બને? જૈન દર્શનની અને ઈતર દર્શનની માન્યતામાં આજ ભેદ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
[૧૯૪]
卐
શ્રીઅમેાજ--દેશના-સંગ્રહ.
ભાગવટાને અગે ચતુભ‘ગી
જૈન દર્શનકારની આને અંગે આ રીતે ચતુર્ભૂગી છે. અને તે ચાર ભાંગા આ પ્રમાણે છે. ૧. કરે તે ભેગવે. ૨ કરે તે ન ભેગવે. ૩ ન કરે તે ન ભેગવે. ૪ ન કરે તે ભેગવે. હવે એ ચતુ ́ગી સમજાવાય છે. જેએ કરે તે ભગવે એ તે સીધી વાત છે, અને તે બધાને કબુલ છે. ‘કરે તે ન ભગવે' એ શી રીતે?, પ્રદેશી રાજાએ પંચેન્દ્રિય જીવાની યાવત્ મનુષ્યની હિંસા પર્યંત, હિંસા કરવામાં પાછુ વાળીને જોયુ જ નથી. એના હાથેા હમેશાં લેહીથી ખરડાયેલા જ રહેતા હતા. આવે હિંસક, હિંસાનાં પાપેથી નિરપેક્ષ તે ટ્રેવલે કે શી રીતે ગયે? કરેલાં કર્મો પણ ધથી, તપથી, ધ્યાનથી, વિનયથી, વૈયાવચ્ચથી, પ્રતિક્રમણથી આલેચન નિદન ગનાદિથી તૂટી શકે છે. એક માણસને બીજાની ઠેશ વાગે ત્યારે આક્રોશ પણ થાય છે, અને વિનયપૂર્વક એય જણાં શાંતિ પણ રાખી શકે છે ને! જેની ઠેસ વાગે તે માફી માંગે છે અને તે વાત પતી પણ જાય છે, અરે ઉલટે જેને વાગ્યુ હોય તે કહે છે: “ભાઈ! તમને તે વાગ્યુ નથી ને !” આલેચનાદિ કરવાથી પ્રથમના પાપે પણ પલાયન કરી જાય છે. આથી ‘કરે તે ભેગવે’ ખરૂ પણ ‘કરે તે ભેગવેજ ' એવા નિયમ નથી. ધર્મથી પ!પનો ક્ષય થાય છે. ન કરે તે ભાગવે' એ શી રીતે?, પેાતે કરતા નથી પણ પાપ કરનારને વખાણે છે. બીજો ન કરતા હોય તે તેને ઉશ્કેરે છે, સાધને પૂરાં પાડે છે તે તેને પણ્ ભાગવવુ પડે. ‘ કરનારજ ભેગવે' એવે નિયમ નહિ પણ ન કરનાર પશુ પાપના અનુમેદનથી, મદદથી, અને સાધન આપવાથી ભગવે છે. અવિરતિવાળા ભલે ન કરે, છતાં તેને ભોગવવુ પડે છે, અવિરતિના કારણે તે કર્મો બાંધે છે અને ભગવે છે.
ગુમડુ તથા રસેાળીનાં દૃષ્ટાંતા
તર્ક થશે કે જેમાં મન વચન કાયાને ચેગ-પ્રયાગ નથી, ત્યાં કર્મ કેમ વળગે ? ગુમડુ થયુ, એ વધે એવે વિચાર નથી, એવા વાણી વ્યવહાર નથી, એવા પ્રયત્ન નથી, છતાં તે કેમ વધે છે ? લેહીની અ ંદરના વિકાર, વિના વિચારે, વિના ઉચ્ચારે, વિના આચારે વિકૃત દશાને પામે છે, અને વધે છે. તેજ રીતે આત્માને વળગેલું અવિરતિ ક વધે છે. જેમ મિથ્યાત્વ કર્મ બંધનું કારણ છે, તેમ અવિરતિ પણ કખ ધનુ કારણ છે. આથી એમ નહિ કે ‘ કરે તેને કર્મ ન થાય.' એ તે થાય એ વાત સ્પષ્ટ છે, પણ અવિરતિપણુ હોય ત્યાં સુધી તે ન કરવા છતાંય કર્મબંધન થાય જ છે. આથી અનતાનુબ ંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણીય, તથા સવજલનની ચાકડીનું સ્વરૂપ સમજી શકાશે.
રસેની શી રીતે વધે છે ? એને વધવા કાઇ કહેતું નથી. રસેાળી કપાય નહિ ત્યાં સુધી, તે વધે તેવે આપણા વિચાર, ઉચ્ચાર કે પ્રયત્ન ન હોય છતાંય તે વધવાનીજ, વિરતિ ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
•
1.
દેવાના-૪૮.
[૧૯૫] થાય, ત્યાં સુધી અપ્રત્યાખ્યાનીના કષાયો પુષ્ટ થવાના જ છે. પાપકર્મ ન કરવાની વિધિપૂર્વક પ્રતિજ્ઞા ન કરે, અર્થાત્ વિરતિ ન લે ત્યાં સુધી કર્મથી બચી શકાતું નથી. અવિરતિનું વર્તન તે કર્મ બંધનું કારણ છે. જે આકાશ પ્રદેશમાં કર્મ રહેલાં છે, ત્યાંનાં કર્મો આત્મ પ્રદેશને વળગે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા યોગ ખસ્યા વિના કર્મબંધન અટકતું જ નથી. શ્રી સિદ્ધભગવતેમાં મિથ્યાત્વાદિ ચેકડી ન હોવાથી તેમને કેમ વળગતાં નથી. સિદ્ધના જીમાં તથા સંસારી જેમાં દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી ફરક નથી. અસંખ્યાત પ્રદેશી જીવ સિદ્ધનો કે સંસારી, એક સ્વરૂપે જ છે. અને એ બેમાં ફરક ભાવસ્વરૂપે નથી. શ્રી સિદ્ધભગવતે મિથ્યાત્વાદિ પરિણતિ વિનાના છે, અને સંસારી જીવે તે ચેકડીવાળા છે, અને તેથી સંસારી જીવે કર્મ બાંધે છે. હવે એકેન્દ્રિય થી પંચેન્દ્રિય સુધીને ફરક ઈન્દ્રિયના લીધે કેવી રીતે છે તે અંગે અગ્રે વર્તમાન.
દેશના ૪૮.
પુદ્ગલ-પરિણામ તમામ પર્યાપ્તિને આરંભ સાથેજ છે, અને પૂર્ણાહુતિ અનુક્રમે છે.
બીજા કર્મોને પલટાવી શકાય છે, પણ આયુષ્ય કર્મને પલટે થતું નથી.
શ્રી ગણધર મહારાજાએ, શાસનની સ્થાપના સમયે, ભવ્યાત્માઓના ઉપકારાર્થે, શાસન પ્રવૃત્યર્થે રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાંને પુદ્ગલ–પરિણમન અધિકાર ચાલુ છે.
છની એકેન્દ્રિયાદિ પાંચ જાતિ છે. ૧. એકેન્દ્રિય, ૨ બેઈન્દ્રિય ૩ તેઈન્દ્રિય ૪ ચરિન્દ્રિય; અને ૫ પંચેન્દ્રિય. છએ તે તે જાતિમાં પુદગલે ગ્રહણ કર્યા, તેથી પાંચ જાતિના
તે તે અપેક્ષાએ ગણાયા. તેમાં દરેકમાં પર્યાપ્તા તથા અપર્યાપ્તા એવા બબ્બે ભેદ છે. શક્તિ મેળવનારા વર્ગને એક ભેદ, અને બીજે ભેદ, જેણે છએ શક્તિ (પર્યાપ્તિ) મેળવી છે તે, અને તેથીજ શાસ્ત્રકારે તેને જ અપર્યાપ્તા તથા પર્યાપ્ત કહે છે. આ બન્ને પ્રકારના જીવો દરેક ક્ષણે પગલે ગ્રહણ કરે છે. ખોરાક તથા હવાના ગ્રહણ કરેલાં પુગલેને જેમ સાત ધાતુ તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
[૧૯]
卐
શ્રીઅમેાધ-દેશના-સંગ્રહ.
આડમા મળ તરીકે આપણે પરિણમાવીએ છીએ, તેવી રીતે જીવ પણ જે કવણાનાં પુદ્ગલે ગ્રહણ કરે છે, દરેક સમયે તેના સાત કે આઠ વિભાગ કરેજ છે. સાત આઠ વિભાગ એમ કેમ કહ્યું ?, આ પ્રશ્નનો જવાખમાં જણાવવાનું કેકના સાત વિભાગ તે કાયમ હોય છે, પણ આયુષ્યના ખધ તે આખાભવમાં એકજ વખત હેાય છે. ભવિષ્યની એકજ જિંદગી આયુષ્યભાગવનારી હોય માટે વર્તમાનની જિંદગી એકજ વખત આયુષ્ય બાંધે. આ ભવમાં જે આયુષ્ય બ ંધાય તે એકજ જાતનુ બધાય. આયુષ્ય અધ્યવસાય પ્રમાણે બધાય, તેથી તેવા અધ્યવસાય (આયુષ્ય બંધાય તેવે) આત્માને એકજવાર થાય. બીજાં કર્મો દરેક ગતિમાં ભાગવાય છે, પરંતુ આયુષ્ય તે તેજ ગતિમાં ભોગવાય છે; પરંતુ આયુષ્ય બીજી ગતિમાં ન ભોગવાય. બધાયેલાં પાપને શુભ પરિણામથી પુણ્યમાં પલટાવાય છે. ઝેરને પ્યાલે પણ તે પ્રકારે કેળવવાથી ઔષધને પ્યાલે બની જાય છે. અફીણુ તથા સેમલને શેાધીને ઔષધ તરીકે વાપરવામાં આવે છે. નાળીએરનું પાણી અમૃતરૂપ છે પણ તેમાં કપુર ભળવાથી તેજ પાણી વિષરૂપ બની જાય છે. પાપ તથા પુણ્યના પુદ્ગલેને પણ પલટા થઈ જાય છે, મતિજ્ઞાનાવરણીય હોય તે શ્રુતજ્ઞાનાવરણીય થઈ જાય છે. શાતાવેદનીય અશાતામાં પલટાઇ જાય છે, અને ઉચ્ચગેત્ર-કમ નીચગેત્ર પણ બની જાય છે. અરે! તીર્થંકર નામક પણ પલટાઈ જાય છે.
તીર્થંકર નામકેમ પણ પલટાય,
એક શહેરમાં ઉપાશ્રય તથા દહેરાં ઘણાં હતાં. ત્યાં રહેતી જાતિઓના સમુદાયમાં વિવાદ થયેા. કેટલા કા ડેરાની પૂજા કરવી, દહેરાની સભાળ લેવી વગેરેને કરવા લાયક કહે છે, અને કેટલાકે નહિ કરવા લાયક કહે છે. કેટલાક કહે અત્યારને ગૃહસ્થ વ આ દહેરાં વગેરે સંભાળી શકે તેમ નથી, માટે સ્થાયી ધર્મ સંસ્થાની જરૂર છે. ધર્મ આત્માની સાક્ષીનેા છે. પણ સંસ્થાએ ચાલતી હૈાય તાજ ખાલ બચ્ચાં જુવાન વૃદ્ધો દહેરે જવા વગેરેની પ્રણાલિકા ચાલુ રહે. દહેરા ઉપાશ્રય જેવી સસ્થા ચાલુ ન રહે તે ખાલ બચ્ચાંએના ધર્મનું આલંબન તૂટી જાય. જીવ આલેખન વશ છે, એક વ એમ કહે છે કે:-જીવાને આલમન માટે, તીની સ્થિરતા માટે, શાસનની વૃધ્ધિ માટે, દહેરાની પૂજા, રક્ષાદિ કરવાંજ જોઇએ. ખીજા વગે પેાતાની દલીલે આગળ કરી વિરોધ કર્યો. ખેલાચાલી થવા લાગી, અને અમુક પ્રસિદ્ધ આચાર્ય ને નિયાથે ખેલાવવાનુ હતુ.
કમલપ્રભાચાર્યે જણાવ્યુ કે, સાધુએએ આ કરવા લાયક નથી, કારણ કે ધર્મ કરતાં કર્મ વધી જાય છે. એ વખતે કેઈકે એમ વિનંતિ કરી કે આપ સ્થિરતા કરે તે આપ માટે એક દેહેરૂ બંધાવી દઉં.' ત્યાં બધા ગેારજીએ પણ બેઠા છે, અને બધા ઠાણાપતિ છે. ત્યાં કમલપ્રભાચાર્યે વિના દાક્ષિણ્યે સ્પષ્ટ જણાવી દીધું યદ્યપિ શ્રી જિનેશ્વર દેવનું દેવાલય બધાવાય તે પુણ્યનુ કા છે, તથાપિ ો અમારે માટે બંધાવાય તે તે સાવદ્ય છે.” દાક્ષિણ્ય રાખ્યા વિના સત્ય કહેવાથી તેમણે તે વખતે તીકર નામ ખાંધ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
[૧૯]
--
--
-
- -
દેશના-૪૮.
એક દિવસ હર્ષથી વંદન કરતાં કરતાં જતનીએ તે આચાર્યના પગને સ્પર્શ કરી દીધે. આચાર્યશ્રીએ જ્યારે પ્રરૂપણમાં એમ કહ્યું કે, તીર્થ કરે પણ સ્ત્રી સંઘટ્ટ કરે તે તીર્થંકરપણું ચાલ્યું જાય, ત્યારે એકે પ્રશ્ન કર્યો, કે પેલી જતની અડકી ગઈ તે શું?” ત્યાં જે સરલતાથી આચાર્યશ્રી પિતાને અનુપગ જણાવે તે કાંઈ પણ વાંધો ન હતો, પણ એમ ન કહેતાં જૈન શાસન તે સ્યાદ્વાદ છે,” એમ કહ્યું, આથી બંધાયેલું તીર્થકર નામકર્મ વિખરાઈ ગયું.
સ્યાદ્વાદ એટલે કે કુદડી? આજકાલ લેકે સ્યોદ્વાદનો અર્થ ફાવતી ફેરફૂદડી” એ કરે છે, પણ એમ નથી. એક મનુષ્ય બાપની અપેક્ષાએ પુત્ર છે, પુત્રની અપેક્ષાએ પિતા છે; આનું નામ સ્યાદ્વાદ છે. જેની અપેક્ષાએ વસ્તુ જેવી હોય તેવી તે અપેક્ષાપૂર્વક બતાવવી તે સ્યાદ્વાદ. આ ત્રણ આંગળીમાં વચલી, તે મોટીથી નાની અને નાનીથી મટી છે. એક આંગળી મટી જ છે એમ પણ નથી, નાની જ છે એમ પણ નથી. સ્યાદ્વાદ એટલે સ્વાસ્વાદ એટલે અપેક્ષાએ વાદ. પાપ બાંધેલું હોય અને પાછળથી પુણ્યની પરિણતિ થાય તે તે બધું-પાપ પુણ્યરૂપે પરિણમે અર્થાત્ પલટાઈ જાય. પુષ્ય બાંધેલું હોય અને પાછળથી પાપ પરિણતિ થાય તે તે બધું પુણ્ય પાપમાં પલટાય. આયુષ્યના બંધમાં એ નિયમ નથી. નારકીનું આયુષ્ય બાંધ્યું હોય તે નરકે ગયેજ છૂટકે. દેવતાનું આયુષ્ય બાંધ્યું હોય તે સ્વર્ગે જવું જ પડે. ઉત્તર પ્રકૃતિમાં પણ માહમાંહે સંક્રમ નહિ. દેવતાના આયુષ્યમાંથી મનુષ્યનું આયુષ્ય ન થાય. બીજા કર્મોમાં અરસપરસ પલટ થાય, પણ આયુષ્યકર્મમાં પલટ થતું નથી. આખા ભવમાં આયુષ્ય એકજ વખત બંધાય, અને તે વખતે ગ્રહણ થયેલાં પુદ્ગલેના આઠ વિભાગ પડે છે. બાકીના વખતે સાત વિભાગ સમજવા. સમયે સમયે જીવ કર્મ પુદગલે ગ્રહણ કરે છે.
ઉકળતા પાણી માફક આત્મપ્રદેશ ફર્યા જ કરે. શરીરમાં લેહી કેટલા વેગથી ફરે છે! જે વેગ તેવી વીજળી–ગરમી ઉષ્ણતા પિતા થાય. હથેલીને ઘસવાથી ઉષ્ણતા આવી જાય છે. આયુષ્ય જ્યાં સુધી હોય ત્યાં સુધી લેહીનું ફરવું થાય, અને લેહીનું પૂરવું થાય ત્યાં સુધી આત્મપ્રદેશનું ફરવું થાય છે. લેહી તથા આત્મપ્રદેશે મળેલા છે. લેહીની માફક આત્મપ્રદેશને પૂરતા માનવાજ પડે છે. લેહમાં સ્વાભાવિક રહેલી વીજળી શક્તિ છે, અને તેથી પુદગલેને પકડે એ સ્વાભાવિક છે. બહારના પ્રદેશ વીજળીથી ખેંચાય તે પછી એનાથી આકાશપ્રદેશમાં રહેલા પ્રદેશ ખેંચાય તેમાં નવાઈ નથી. કેવલ નાભિપ્રદેશના આઠ પ્રદેશ સ્થિર રહે છે, તે સિવાયના આત્મપ્રદેશ ઉકળતું પાણી ખદબદે તેમ ઉંચા નીચા પૂર્યા જ કરે છે.
આહાર, શરીર ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન એ છ શકિત જેણે મેળવી છે તે પર્યાપ્તા, અને એ છ શક્તિ મેળવતા હોય તે અપર્યાપ્ત. આ બંને ભેદે તેવા તેવા પુદગલે ગ્રહણ કરીને ઈનક્રિય રૂપે પરિણાવે છે.
જે ઔદારિક પુદગલે મનુષ્ય ગ્રહણ કર્યા તે મનુષ્ય મનુષ્યપણે પરિણાવે છે અને તેજ પુદ્ગલે જનાવર કે વૃક્ષ લે છે તે તે રૂપે પરિણાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
[૧૯૮]
卐
શ્રીઅમેાધ-દેશના-સંગ્રહ.
જીવ ચેનિ
ગર્ભસ્થાનમાં આવ્યા પછી આહાર માટે અશકત કે અપર્યાપ્તો ગણાય નહિ. વક્રગતિ સ્થાન વિના આહાર માટે અશકત કેઇ જીવ નથી. ઉપજે કે તરતજ આહાર ગ્રહણ કરે. ઉપજવાના તથા આહારને સમય જુદો નથી. સ્થાનમાં રહે જીવ અનાહારી હાતે જ નથી, પરંતુ અનાહારી ત્રણ સમય. શકિત પૂરી થવાને સમય અંતર્મુહુર્ત્તના, પણ બધી પર્યાપ્તિને આરંભ તે સાથે જ છે. આહાર, શરીર, ઇન્દ્રિય આદિ છએ પર્યાતિને આરંભ સાથે હેાવાથી ઇન્દ્રિય-પરિણમન માનેલુ જ છે. અપર્યામા સૂક્ષ્મ પૃથ્વીકાયને પણ ઇન્દ્રિય-પરિણમન સ્વીકારેલું જ છે. હવે ઈંદ્રિય પરિણમન કઇ રીતે તે અગ્રે વર્તમાન
દેશના—૪૯
સજ્ઞનાં વચન વિના છ એ કાયમાં જીવ માની શકાય એમ નથી. પ્રથમનાં કર્મના વિપાક બલવત્તર હોય ત્યાં, સુધી પછીનાં કર્મના વિપાક પડયા રહે; પણ એના સમય થયે તે! ઉદયમાં આવે જ ! સ્પર્શનેન્દ્રિય ચાપક છે, બીજી ઇન્દ્રિઓ વ્યાપ્ય છે.
અ
શ્રીગણધર મહારાજાએ, શાસનની સ્થાપના સમયે, ભવ્ય જીવેાના હિતાર્થે, રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રના અષ્ટમ શતકના પ્રથમ ઉદ્દેશાનેા પુદ્ગલપરિણામ નામને અધિકાર ચાલુ છે. જીવને પુદ્દગલે વળગેલાં, એ જણાવવાજ શાસ્ત્રકાર મહારાજા વારવાર એ વાકય તરપૂ અંગુલિનિર્દેશ કરે છે, કે સ્વરૂપે તે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં સબડતે જીવ તથા શ્રી સિદ્ધભગવતને જીવ સમાન છે. સસારી જીવા તથા મુકિતના જીવામાં સ્વરૂપે ફરક નથી, પણ જે ક્ક છે તે પુદ્ગલને અગે છે. સસારી જીવે તથા મુકિતના જીવા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, સમાન છે, પણ ભાવથી ભેદ છે. કમ સ`ચેગથી લેપાયેલા જીવે તે સસારી, અને ક સમૈગથી સદંતર મુકત બનેલા જીવે તે સિ.
સંસારી જીવેમાં પણ એકેન્દ્રિયાદિ પાંચ જાતિના પાંચ ભેદ છે. આપણે જન્મ્યા ત્યારે શરીર એક વેત ને ચાર આંગળનું હતું, એમાથી પાંચ પુટનુ કેમ થયુ ?, આહારનાં પુદ્દગલેને પરિણમાવતા ગયા, અને શરીર મોટુ થતું ગયુ. એજ રીતે જીભ, કાન, નાક, તથા આંખ પણ નાનાંજ હતાને ! ત્યાં પરિણમાવનાર પણ આ જીવજ છે ને! શરીર તથા ઇન્દ્રિએને મેડાં કરવાં કેઇ ખીજુ આવે તેમ નથી. શરીર, ઇન્દ્રિઓ, હાડકાં, માંસ, લેાહી વધે છે તે ચાકકસ. તે શાથી ?, કર્માંના ઉદયથી, એટલે મનુષ્યગતિ નામ કર્મના ઉદયથી. આ ઉપરથી એક વસ્તુ સિદ્ધ છે કે, આત્માના ઉપયોગ હોય કે ન હેાય, આવડત હોય કે ન હોય, પણ પરિણામ પ્રમાણે કર્મો બધાય જ છે. બંધાયેલાં કર્માંના ઉદય પ્રમાણે શરીરનુ અ ંધારણ થતું જ જાય છે. જીવ કેાઇ માથામાં માને, છાતીમાં માને, નાભિમાં માને, પણ તેમ નથી. એમ માનવુ ખાટુ છે. જ્યાં જ્યાં સ્પર્શ ગ્રહણ કરવાની તાકાત, ત્યાં ત્યાં બધે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
દેટાના-૪૮,
[૧૯]
જીવ પ્રદેશ છે. જીવ પ્રદેશ ન હોય તો સ્પર્શ જાણી ન શકાય. પાકે નખ પાય, અને કાર્ચ નખ કપાય તેમાં શું પૂરક નથી ?, કાચ નખ કપાતાં વેદના થશે. જો કે બન્ને પ્રકારના નો એકજ શરીરનાં અવયવ છે, છતાં એકમાં પીડા થાય અને એકમાં પીડા ન થાય તેનું કારણ શું?, કારણ એજ છે કે પાકા નખ એ જીવના પ્રદેશથી છુટા પડેલા છે. વાળને ખેંચવાથી ઉખેડવાથી શરીરને વેદના થાય છે, પણ કાપી નાંખે તેમાં કાંઈ વેદના થાય છે ?, લચમાં જે કે વેદના છે, પણ તમે નાકના વાળ તોડો, અને તેની સાથે એ વેદનાની ગણત્રી કરે છે તે પ્રમાણમાં વેદના નથી. બાલ સાધુ શી રીતે લેચ કરાવતા હશે ?, શું શેખથી લેચ કરાવાય છે? લેચમાં પણ કલાથી લેચ કરાય તેમાં વેદના એટલી થતી નથી. ઉપરને વાળ ખીંચાતાં વેદના નથી થતી, પણ અંદરને એક જવ જેટલે વાળને ભાગ ઉખેડાય તે પીડા થાય છે, કારણ કે ત્યાં આત્મ પ્રદેશ વળગ્યાં છે. વધેલા ઉપરના વાળમાં, પાકા નખમાં આત્મ-પ્રદેશને સંબંધ નથી. જીવ આખા શરીરમાં વ્યાપીને રહે છે, માટે બધે જ વેદના થાય છે, એટલે સ્પર્શની સાથે અસર થાય છે. આથી જ શાસ્ત્રકારોએ સ્પશેદ્રિયને વ્યાપક ગણું છે, જ્યારે બીજી ચાર ઈન્દ્રિઓને વ્યાપ્ય ગણી છે. રસના (જીભ) શરીરના અમુક ભાગમાં, ધ્રાણ શ્રોત્ર, ચક્ષુ અમુક ભાગમાં જયારે સ્પર્શનેંદ્રિય આખા શરીરમાં વ્યાપક છે.
વૈશેષિકે તથા નિયાયિકે ચામડીના છેડે સ્પર્શનેંદ્રિય માને છે, પણ તેમ હોય તે ગરમ કે ઠંડી વસ્તુની અસર છાતીમાં કે પેટમાં શી રીતે થાય ? આખા શરીરમાં સ્પર્શનેંદ્રિય વ્યાપક છે, અને બાકીની ચારેય ઈન્દ્રિયે વ્યાપ્ય છે. સ્પર્શ કયાં ન જણાય? ડામ કયાં ન લાગે? રસના, ઘાણ, ચક્ષુ, શ્રોત વિનાના જીવે છે, પણ સ્પર્શનેન્દ્રિય વગરના જીવ જોયા? એકેન્દ્રિયથી માંડી તમામ જીવન, પંચેન્દ્રિય પર્યંત જીવ માત્રમાં સ્પર્શનેન્દ્રિય વ્યાપક છે. સ્પર્શનું જોર બીજા જેરને હઠાવી દે છે. તમે બીજી કઈ પણ ઇન્દ્રિયના વિષયમાં કે મનના વિષયમાં લયલીન બન્યા છે, પણ એક કાંટે ભોંકાય તે ! ત્યાંનું લક્ષ શરીરમાં ખીંચાશે. સ્પર્શનેન્દ્રિયને વિષય પણ વિષયની બળવત્તરતાની અપેક્ષાએ બધાને બાધ કરે છે, તેને કઈ બાધક નથી. સારામાં સારી ગંધ મળે, સાંભળવાનું, ખાવાનું, જોવાનું સારામાં સારું સાંપડયું હોય, પણ તે વખતે કોઈ ડામ દે તો બીજા વિષયને બાધ આવે. ફેલે થયે હેય, દાઝયા હોઈએ, તે વખતે રૂપ, રસ ગંધ કે શબ્દમાં ચિત્ત રાતું નથી, પણ બીજા વિષયે
સ્પર્શને બાધ કરી શકતા નથી. જીવ વિચારમાં, તત્વાર્થમાં, નવતમાં પ્રથમ જીવના વિચારમાં પહેલે ભેદ એકેન્દ્રિયને જ લેવું પડે છે. કોડની સંખ્યા સુધી પહોંચે પણ ૧ (એક) એ સંખ્યાનું વ્યાપકપણું બધેય છે, તે જ રીતે સ્પર્શનેન્દ્રિય સર્વત્ર વ્યાપક છે.
સમક્તિની વ્યાખ્યા શ્રીસિધ્ધસેન-દિવાકરે સમ્યકત્વની વ્યાખ્યામાં જણાવ્યું છે કે છે એ જવનિકાયની શ્રદ્ધા તે સમ્યકત્વ. પૃથ્વી, અપૂ, તેઉ, વાઉ. વનસ્પતિ, ત્રસકાયને જીવપણે માનવું તે સમ્યકત્વ.”
છોકરો આંખ ગોખતાં પહ=૪૫ બોલે તે શું થાય? દશને ફરક છે, બેટું છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
[૨૦].
શ્રીઅમેઘ-દેશના-સંગ્રહ. માટે આવેશ આવે છે! અડિ છોકરાને પૂછો કેઃ “જીવ કેને કહે?” અને તે કહે કે: હાલે ચાલે તે જીવ” તે તમને કાંઈ થાય છે ! ત્રસ વિનાના બીજામાં જેમનું બાળક જીવ ન માને? જેના બચ્ચામાં શું આ સંસ્કાર ? હાલે ચાલે તે ત્રસ જીવ એમ કહેવાય.
જીવતા જીવનું શરીર પણ શરીર, અને મડદું તે પણ શરીર તે કહેવાય, પણ એમાં જીવની હાજરી તથા ગેરહાજરીને ફરક છે. શરીર માત્ર જીવનાં જ કરાયેલાં છે. ચાહે પિત્તલ, સોનું, માટી, કથીર ગમે તે ત્યાં પણ તે તમામ શરીરે જીવનાં જ છે. આ ખ્યાલ શું મોટાઓને પણ આવ્યું છે ? ‘હાલે ચાલે તે જીવ’ કહીએ તે સ્થાવર આ જ ગેપ! સોયની શાહુકારી અને ગઠડીની ચેરી! મૂઠી ભર ત્રણને જીવ માનવા અને સ્થાવરના અનંતાનંત જીવને ગણત્રીમાં જ ન લેવા ?
શ્રીસિદ્ધસેનજી દિવાકરે કહ્યું કે, એ છ એ કાયમાં છ મનાય તેજ સાચી શ્રદ્ધા. તેજ સમ્યકત્વ મનાય. પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, અને વનસ્પતિકાયમાં જીવ, સર્વજ્ઞનાં વચન વિના મનાય તેમ નથી. સર્વસનાં વચનથી જ છએ કાયમાં જીવ મનાય, અને આ છએ કાયમાં જીવ મનાય તેજ શ્રદ્ધા, તેજ સમ્યકત્વ. જે પગલે ગ્રહણ કરવામાં આવે છે તેને એકેન્દ્રિય જીવે તે રૂપે પરિણુમાવે છે. જે જલને વૃક્ષ, વૃક્ષરૂપે પરિણામાવે છે તે જ જલને મનુષ્ય, મનુષ્યપણાને યોગ્ય રૂપે પરિણુમાવે છે. જીવ કર્મોદયાનુસાર પુદગલે ગ્રહણ કરે છે. આંધળે ખાનપાન કરે છે, પણ ચક્ષુદર્શનાવરણીય કર્મોદયે, નિર્માણ નામ કર્મના અભાવથી તે ખાનપાનને ચક્ષુઈન્દ્રિયપણે પરિણુમાવી શકતા નથી. નાનપણમાં વાગેલું જુવાનીમાં ન જણાય પણ ઘડપણમાં તે સાલેજ!
ગ્રહણ કરાયેલાં પુદ્ગલેથી, પરિણમાનુસાર પરિણતિ થાય છે. મન, વચન, કાયાના યોગે જેવા પુદ્ગલે લેવાય છે, તેવું પરિણમન થાય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને વેગ આ ચારને અંગે જેવી પરિણતિ હોય તેવાં પુદ્ગલેને જીવ પરિણુમાવે છે. જયારે તે કર્મો ઉદયમાં આવે છે ત્યારે ભેગવવાં પડે છે. દુનિયામાં કાંધાની રકમ પ્રમાણે મુદત હેય છે. પાંચ હજારનું લેણું હોય તેમાં મહિને બબ્બે રૂપીઆ કાંધું ઠરાવ ખરા ? પચીશનું પણ કાંધું, સોનું પણ કાંધું, હજારનું પણ કાંધું. કાંધા કાંધામાં ફરક તે ખરાને ! ભારે કર્મનું આંતરૂં પણ ભારે હેય. એક કડાકોડી સાગરોપમે સો વર્ષનું આંતરૂં હેય. એક માણસને નાનપણમાં વાગ્યું પછી મટી ગયું, જુવાનીમાં ન જણાયું અને ઘડપણમાં પાછું કળતર થવાથી દુઃખવા માંડયું, શાથી? દેખાવમાં સેજો વગેરે કાંઈ નથી કે જેથી વૈદ્ય કાંઈ અનુમાન કરે. એક જ વાતનું અનુમાન થાય છે કે નાનપણમાં વાગ્યું હોય તે જુવાની વખતે જુવાનીના લેહીના જરમાં ન જણાયું પણ વૃદ્ધાવસ્થામાં જણાયું. આજ દાખલે ધ્યાનમાં લઈને વિચારી લે કે પ્રથમનાં બંધાયેલાં કર્મોને વિપાક બલત્તર હોય તે વખતે પછીનાં બંધાયેલાં કર્મોના વિપાકનું જેર કયાંથી ચાલે?, એ કર્મો પણ પછી ઉદયમાં તે આવવાનાં જ અને ભેગવવા પડવાનાં જ છે. આ રીતે પુદગલ પરિણામને વિચારીને, અને પરિશીલન કરીને આત્મકલ્યાણના માર્ગે જેઓ જોડાશે તેઓ આ ભવ.પરભવમાં ઉત્તરોઉત્તર સારાં સગાદિ પામીને પરમપદના ભકતા બનશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
નારકી ગતિ અને તેના દુઃખો.
લેખકઃ-૫શ્રી હેમસાગરજી. અનંત જ્ઞાની વીતરાગ પરમાત્માએ આ સંસારને ચાર ગતિ સ્વરૂપ જણાવતાં પ્રથમ નારકી ગતિ જણાવે છે. બીજી ગતિએ તિર્યંચ, મનુષ્ય અને દેવતા રૂપ ત્રણ ગતિ તે પ્રત્યક્ષ છે. જ્યોતિષ મંડળ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાઓ સાક્ષાત્ દેખાય છે. તેમજ ભગવંતના સસરણમાં પણ દેવતાઓ આવે છે. તેથી પ્રત્યક્ષ પણ આપણે જોઈ કે જાણી શકીએ છીએ. પરંતુ નારકી સંબંધી શ્રદ્ધા માન્યતા પરોક્ષ અનુમાન અને આગમ પ્રમાણ સિવાય કર્યો સિવાય છુટકે નથી. યુક્તિથી વિચાર કરીએ તે જે કંઈ પણ શુભાશુભ કર્મ આ જીવ કરે છે, તેનું ઓછામાં ઓછું ૧૦ ગણું ફળ તે દરેક જીવને અનુભવવું પડે જ. અને ઉત્કૃષ્ટ આપણું મગજ કામ ન કરે તેવું અનંતગણું ફળ પણ ભેગવવું જ પડે. હવે વિચારે કે જગતમાં પણ એક ગુનેગાર પુરવાર થયે. તેને સજા તેના આયુષ્યના ભેગવટા દરમ્યાન ભોગવવાની હેય. સજાની મુદત પુરી થયા પહેલાં જે ગુનેગાર મરણ પામે તે રાજ્ય સત્તાની સજા અધુરી રહી, પણ કર્મસત્તાની સજા કદાપિ અધુરી રહેતી જ નથી. કર્મસત્તાની સજા તે ચાહે ત્યાં આ જીવ હોય ત્યાં વહેલી કે મેડી ગમે તે પ્રકારે ભગવ્યા સિવાય છૂટકોજ નથી. તેમાં ચાહે તે પરાક્રમી, પુન્યશાળી તીર્થકર. ચક્રવર્તી કે વાસુદેવ હય, તે પણ તેમાંથી બાકાત રહી શકતા નથી.
એક મનુષ્ય અહીં એવું પાપ કર્મ કરે છે, જેથી અનેક જીવને એકી સાથે સંહાર અનેક જીવને ત્રાસ-દુઃખ થાય છે; એટલું જ નહિં પરંતુ વર્તમાન કાળમાં અણુબેબના શોધકની વિચારણા કરીએ, તે એ શેાધકની શોધ જયાં સુધી પૃથ્વી પર અસ્તિત્વ રહેશે, ત્યાં સુધી તે બંબ દ્વારા ભવિષ્યકાળમાં અનેક જીવેનો સંહાર ત્રાસ આદિ હદયને કમકમાટી ઉપજાવનાર ઉપદ્રવ થવાના. તે તમામ આત્માઓને જે ભય, દુઃખ, ત્રાસ ઉપદ્રવ થશે તેનું મૂળ કારણ મૂળ શોધકજ ગણાશે. હવે અહીં એ વિચારવાની જરૂર છે કે રાજ્યસત્તા એક વખતના ખુનની સજા વધારે તે કરી શકતી નથી. રાજય સત્તાની તાકાત નથી. માટે તેવીજ રીતે વધારે ખુન કરનાર ગુનેગારને પણ એક વખત જ ફાંસીની સજા કરે. કેમકે ત્યાં રાજસત્તાની વધારે સજા કરવાની તાકાત નથી. હવે ગુનેગાર કદી ચોરી પ્રપચાદિથી રાજના ગુનાથી છટકી પણ જાય, અગર વકીલ બેરીસ્ટરેની બુદ્ધિથી નિર્ગુનેગાર જાહેર થાય, તે પણ કર્મ સત્તાની સજાથી કેઈપણ ભલભલે પરાક્રમી કે સત્તાશાળી બચી શકતું નથી. હવે એક અંદગીમાં અનેકના ખુન કર્યા, અનેક જીવોને ત્રાસ ઉપદ્રવ ભયભીત બનાવ્યા. તે ગુનાની શિક્ષા ગુના કરતાં અનેકગણું ભેગવવાનું સ્થાન એક એવું માનવું પડશે, કે જ્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
----
-
-----
---
[૨૦૨]
નારકી ગતિ અને મરણાધિક દુઃખ અનેક વખત અનુભવવું પડે. અને આયુષ્ય પણ એવું ત્યાંનું લાંબુ માનવું પડે, કે જેથી તમામ શિક્ષોએ ત્યાં પુરી કરી શકાય. એવી જ રીતે શુભ કર્મનું ફળ પણ ઉત્તમ અને દીર્ઘકાળ સુધી ભગવાય તેવા સ્થાને પણ સાથે સાથે માનવાજ પડે. તેવા સ્થાને દેવકનાં છે.
હવે પ્રસ્તુત આપણે અધિકાર નારકી વિભાગ સંબંધી હોવાથી આગળ ચાલીએ. દરેક મતના શાસ્ત્રોમાં નારકી તે મનાયેલી જ છે. તેમાં સર્વજ્ઞ ભગવતેએ યથાર્થ નારકીનું સ્વરૂપે જણાવેલ છે. તે સંબંધી શાસ્ત્રોમાં કયાં કયાં શું શું વર્ણન જણાવેલું છે તે જેટલું જેટલું જ્યાંથી જાણવા મળેલું છે તેને ટુકે આ મારી બુદ્ધિ અનુસાર પરિચય આપવા પ્રયત્ન કરીશ.
नारकदेवानामुपपात तत्वाः ( अ. २ सू ३५) नारकसंमूर्छिनो नपुंसकानि (२-५०) नारकणा च द्वितीयादिषु (४-३४) बहारंमपरिग्रहत्वं च नारकस्यायुषः (६-१६) ઉપરોક્ત તત્વાર્થ સૂત્રમાં જણાવ્યા પ્રમાણે ઘણું જગો પર નારક શબ્દ આવે છે.
હવે નરક શબ્દના નિક્ષેપ વિચારીએ, નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, એમ છ નિક્ષેપ જણાવ્યા છે. નામ સ્થાપના તેમજ દ્રવ્યના કેટલાક નિક્ષેપ ચાલુ પ્રકરણમાં તેટલા ઉપયોગી ન હોવાથી ઉપેક્ષા કરી, જરૂરી માત્રને વિચાર કરીએ, દ્રવ્યનારક તેને કહેવાય કે અહીં મનુષ્યગતિ કે તિર્યંચગતિમાં જે આત્માએ નરકગતિમાં અનુભવવા પડે તેવાં દુઃખના કારણભૂત પાપકર્મ બાંધે છે. અહીંથી મરીને જેઓ કાલસૌકરિક કાળીએ કસાઈ સુભૂમ બ્રહ્મદત્ત ચક્રવર્તિ વિગેરે મરીને નરકે જવાના તે દ્રવ્ય નારકે કહેવાય. અથવા તે અહીંજ એવી છે કે નિવાસ સ્થાને એવાં છે કે જ્યાં રહેનારાઓને ભય, દુઃખ, ત્રાસ ઉપદ્રવ ઘણું વેઠવા પડતા હોય. તે પણ દ્રવ્ય નાર ગણાય છે.
ક્ષેત્રથી કેડે હાથ રાખી વૈશાખ સંસ્થાને ઉભા રહેલા પુરૂષાકૃતિ સમાન ૧૪ રાજલેકમાં તિર્જીકની નીચેના ભાગમાં નીચે નીચે પહેલી એવી સાત નારકીઓ છે. તેમજ કાલ મહાકાલ રોરવ મહારૌરવ અપ્રતિષ્ઠાનાદિ નામના ૮૪ લાખ પ્રમાણ નરકાવાસાએ છે.
કાલ નરક તેને કહેવાય કે જે નારકીની જેટલી સ્થિતિ (આયુષ્ય કાળ) હોય. ભાવ નરક જેઓ નારકીનું આયુષ્ય ભેગવી રહ્યા છે તેમજ નારકીના દુખે અનુભવી રહ્યા છે. કહેવાની મતલબ એ કે નારકીમાં રહેલા છ નારકીનું આયુષ્ય અને અશાતા વેદનીય આદિ કર્મોના ઉદયથી ભેગવતા દુખે અશાતાએ ભોગવે તે બને ભાવ નારક ગણી શકાય.
ત્યાં વેદના કેવા પ્રકારની હોય તે વેદનાનું યથાર્થ સ્વરૂપ તે અહીં તેવી ઉપમા આપવા લાયક પદાર્થો ન હોવાથી કેવળજ્ઞાનીએ પણ સમજાવી ન શકે. છતાં દેવતાઓ પણ જે વેદનાને પ્રતિકાર (શાંત કરવાને ઉપાય) કરી શકતા નથી. તેવી તીવ્ર, ગાઢ, શીત અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
તેના દુખે.
[૨૩] ઉષ્ણ વેદના ઉત્પન્ન કરનાર નિરૂપમ એકાંત અશુભ સ્પર્શ, રસ, રૂપ અને ગંધવાળી પૃથ્વી હોય છે. પહેલી ત્રણ નારકીમાં ૧૫ પરમાધામીએ કરેલી મગર, તલવાર, ભાલા, કરવત, કુંભિપાકાદિકથી વથતી વેદના અનુભવે છે. પિતે કરેલ પાપના પળો શરણ રહિતપણે લાંબા કાળ સુધી ભેગવે છે. બાકીની ચાર નારકીમાં પરમાધામી ન હોય તે પણ તે ક્ષેત્રના પ્રભાવથી તથા મહેમાંહે મારામારી કરી તીવ્ર વેદના અનુભવે છે.
અંમ્બ નામના પરમધામિક દેવતા પિતાના ભવનમાંથી કીડા કરવા માટે નારકીમાં જઈને શરણ વગરના એવા નારકી જીવને કુતરાની માપક ફૂલ ખીલા વીગેરેના પ્રહાર કરી દેડાવે છે. અનાથ બિચારાને ઘાંચીના બળદ માપક ભમાવે છે. આકાશમાં ઉચે ફેંકીને નીચે પાડે છે, પડ્યા પછી ઉપર ઘાણના માર મારે છે, ભાલાની તીણ અણીથી વધે છે. સાંડસાથી સજજડ પકડીને ઉંધા મુખે નીચે પાડે છે. વળી તલવાર ભાલાથી અતિશય હણેલા મુછ પામેલાને કરવત વડે ચીરે છે. અને શરીરના નાના ટુકડા કરી નાંખે છે.
વળી શ્યામ નામના પરમાધામી દેવતાઓ કર પાપકર્મ કરનારા શરીરના અંગે ઉપગેનું છેદન, વજની કઠીન ભૂમિવાળા ઉંડા કુવામાં ફેકવું, શૂલથી વીંધવું, સંયથી નાસિકા કાનનું વીંધવું, તેમજ મજબૂત દોરડા સાંકળથી બાંધવું, તથા તેવા પ્રકારની નેતરની સેટીના પ્રહારો કરવા વડે કરીને માર મારવા અફાળવા, વીંધવા, બાંધવા આદિક ઘણા પ્રકારની કદર્થના કરે છે. વળી શબલ નામના પરમાધામી (જલાદે) કીડા પરિણામવાળા ગાઢ હાસ્યમેહનીય કર્મના ઉદયથી કુતુહલપ્રિય દેવતાઓ નિરાશ્રિત નારકીઓને હેરાનગતિ કેવી રીતે કરે છે તે બતાવે છે. આંતરડામાં રહેલા તથા હૃદયમાં રહેલા માંસખડને પેટમાં રહેલા આંતરડાને બહાર ખેંચી કાઢે છે. અનેક પ્રકારની યાતનાઓ કરીને તીવ્ર વેદના ઉપજાવે છે. વળી રૌદ્ર નામને સાર્થક કરતા એવા નરકપાલો રૌદ્રકમ અશુભ કર્મના ઉદયવાળા નારકીજીવને તરવાર ભાલા છરી બરછી શરીરમાં ભેંકી દે છે. તેમજ ઉપરૂદ્ર નામના પરમાધામીઓ નારકીજીના હાથ પગ મસ્તક સાથળે મરડી નાખે છે. તેમજ કરવતથી હેરી નાખે છે. કઈ પણ દુઃખ આપવાનું બાકી રાખતા નથી. વળી કાળ નામના જલ્લાદ દેવતાએ લાંબી ભઠ્ઠીઓ અગ્નિથી ભરેલી સગડીઓ ચૂલાઓ તેમજ લુહારની લેહ તપાવવાની કંઢમાં સખત તાપમાં શેકે છે. તેમજ લેઢાના મેટા તવામાં નાખી જીવતાં માછલાને ધાણ ચણ માપક ભુજ, તેમ નારકેને ભુજે છે–રધે છે. તેમજ મહાકાલ નામના પરમાધામીઓ ઝીણા ઝીણું માંસના ટુકડા કરી કદર્થના કરે છે. પીઠના માંસને છેદે છે. તેમજ પૂર્વભવમાં માંસ ખાનારા એવા નારકેને પોતાના શરીરમાંથી માંસ કાપી પરાણે ખવરાવે છે. વળી અસિ નામના પરમાધામીએ હાથ પગ છાતી બાહુ મસ્તક પડખા વિગેરેના અંગ ઉપાંગના ભાગને છેદે છે. અને અતિશય દુઃખ ઉત્પન્ન કરે છે વળી અસિપ્રધાન પત્રધનુ નામના નરકપાલે બીભત્સ તલવારની ધાર સરખા પાંદડાવાળા વૃક્ષોનું વન તૈયાર કરી, ત્યાં છાયા માટે રાંકડા નારકીના છ આવે એટલે ઉપરથી પ્રચંડ વાયરાના જેસથી પાંદડાં પડતાની સાથે શરીર ચીરાઈ જાય છે, તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
[૨૪]
નારી ગતિ અને
કાન હેાઠ નાક હાથ પગ દાંત સ્તન ગુઢ્ઢા સાથળ વિગેરેનું છેદન ભેદન કરી નાખે છે. વળી કુભિ નામના નરકપાળો લેાઢાની સાંકડા મુખવાળી કુભિએમાં તેમજ લેઢાના કડાયામાં અને લેઢી ઉપર નારકને રાંધી નાખે છે. તેમજ તાલુકા નામના પરમાધામીએ અશરણુ એવા નારકાને તપેલી રેતીથી ભરેલા ભાજનમાં નાખી ચણા તડતા ભુંજાય તેમ ભુંજે છે. સડક બનાવવા માટે અણીયાલી કાંકરેટ જેવી કાંકરી હાય તેના ઉપર આકાશમાં ઉછાળી પટકાવે.
નામના પરમા
વળી વૈતરણી નામના નરકપાલે વૈતરણી નદી તૈયાર કરે. નદીમાં પરૂ લેાહી વાળ હાડકાં વહેતા હોવાથી, ભયકર અને કલકલ કરતા જળ પ્રવાહમાં વળી ખારૂં ઉષ્ણુ પાણી હાવાથી બિભત્સ દેખાવવાળી વૈતરણી નદીમાં નારકને વહેવડાવે છે. ખરસ્વર ધામીએ રાંકડા નારકી જીવાને કરવત વડે તેમજ વાંસલાથી પરશુથી કુહાડીથી ચીરવું. વેરવુ કાપવુ છે.લવુ ઇત્યાદિક દ્વારા ગાઢ વેદનાઓ આપે છે. વળી વજ્રમય ભીષણ કાંટાવાળા શામલી વૃક્ષ ઉપર રાળ કરી રહ્યો હોય તેમ ચડાવે ઉતારે, વળી ઉપરથી કાંટાથી છેલાતા શરીરે નીચે ખેંચી કાઢે. મહાધેાષ નામના લેાકપાળે ભવનપતિ દેવલેાકના સુરાધમે જેમ સિંહના શબ્દ સાંભળી નાસ ભાગ કરતાં મૃગલાએ દોડી જતાં હોય, તેને પીડા ઉપજાવવા માટે ચારે બાજુથી ઘેરી લઇ, પકડી પાડી, વધસ્થાને લઇ જવામાં આવે, તેમ નારકીઓને પણ આ દેવતાએ વધસ્થાન તરફ ઘસડી જાય છે.
જે કોઇ મનુષ્ય જીવેાના સહાર આરંભ સમારંભ થાય તેવા કારખાનાએ ચલાવે, મેાટા યુદ્ધો લડે, મહા પરિગ્રહ સધરે, પંચેન્દ્રિય જીવના વધ કરે, માંસ ભક્ષણ કરે, એવીજ મહા પાપવાળી ક્રિયા કરે. ઉત્કૃટ રાગ દ્વેષ કરનાર, અસયમ પૂર્ણાંકનું જીવન નભાવનાર, પાપ કર્મીના કારણભૂત ક્રિયાઓ આચરનાર, જીવાને ભયેાત્પાદક હિંસા જુઠ મેાટી ચોરી આદિ મહાપાપ કર્મ કરનાર, આત્માઓ તીવ્ર પાપના ઉદયવાળા અત્યંત ભયાનક અતિશય અ ંધકારમય જયાં આગળ આંખથી તે કાંઈ દેખી શકાયજ નહિં, માત્ર અવધિ કે વિભગ જ્ઞાનથી ઘુવડ દીવસે જેમ અતિમ મદદેખે, તેમ દેખી શકે. તે પણ પરિમિત ક્ષેત્ર જાણે અને દેખે, એવી નારકીમાં ઉપરોકત પાપાચરણ કરનાર ઉપજે છે. ભોગોને નાડનાર આત્મા ખેરના અંગારાના અગ્નિ કરતાં અનતગુણુ આકરા તાપવાળી નારકીમાં અનેક પ્રકારની વિડંબના ભોગવે છે. પરમાધામીએ નારકજીવની છાતી ઉપર ચડીને લોહીની ઉલટીઓ કરાવે છે. તેમજ કરવતથી શરીરના બે ટુકડા કરી નાંખે છે. ઘાણીમાં ઘાલીને તલ માફક પીલીને આંતરડા બહાર કાઢે છે. તે વખતે અતિશય આક્રંદનના શબ્દોથી દિશામડળ પણ પુરાઇ જાય છે. હાડકાનો સમુહ ઉંચો ઉછળે છે. ન સાંભળી શકાય તેવા શબ્દો કરતી ગાઢ અંધકાર અતિ દુર્ગંધી તેમજ ભેદાયેલા હાથ પગથી મિશ્રિત રૂધિર ચરબી છે જેમાં, એવા દુધ પ્રવાહવાળી નદીમાં વહેવડાવે છે. નિર્દયતા પૂર્વક ગીધની ચાંચથી પીડા પમાડે છે. તપેલા દૃઢ સાધુસાથી પકડીને જીભ બહાર ખેંચી કાઢે છે. કેટલાકને ઉંધે મસ્તકે ઉંચે લટકાવી નીચે અગ્નિ સળગાવે છે. તીક્ષ્ણ અંકુશની અણી જેવાં કાંટાવાળા વૃક્ષેા ઉપર ચડાવી ઉતારી જર્જરિત અને ઉજરડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
તેના દુઃખ
[૨૫] વાળું શરીર બનાવી તેમજ કાંટાની શય્યામાં સુવાડીને ઉપરથી હથોડાના માર મારે છે. આંખના પલકારા જેટલું પણ જ્યાં સુખ દુર્લભ છે.
જુદા જુદા પ્રાણીઓના વધ કરનારા જુઠું બેલનારા અને પાપાચરણ કરનારા આત્માઓ ભયંકર નારકીમાં જંપલાય છે. કેટલાક ધીઠ અધમાધમ આત્માઓ પ્રાણીઓને વધ કરે, અને વળી ધર્મશાસ્ત્રોના નામે હિંસામાં ધર્મ મનાવે. કહે છે કે “વેદમાં કહેલી હિંસા હિસાજ નથી. વળી રાજાને શિકાર કરવા રૂપ વિનેદ કિયા તે તે રાજાને ધર્મ છે.' અથવા વેદમાં કહ્યું છે કે-માંસના ભક્ષણ કરવામાં તથા મદિરાપાન કરવામાં વળી સ્ત્રીસ ભેગ કરવામાં કશે બાધ નથી. કારણ કે પ્રાણીઓની તે પ્રવૃત્તિઓ છે. કેઈ નિવૃત્તિ-વિરતિ કરે તે મહાફળ મળે.” આવી વગર સમજણની વેદની પંકતિએ આગળ કરી વાંદરપ્રકૃતિના જીવોને મદિરાપાન કરાવી વીંછી કરડાવી હેરાનગતિમાં મૂકી દે છે. કુરસિંહ અને કાળાનાગ માક સ્વભાવથી જ હિંસા કરનારે કદાપી પણ ક્રોધાગ્નિથી બળતે શાત થતા નથી. વળી પારધી શીકારી મચ્છી પકડનારાઓ તેમજ રાત દિવસ વધ-જીવ હિંસા પરિણતિવાળા કુરાત્માઓ અંતકાળે અંધકારમય દુર્ગધી યાતનાવાળા નરક સ્થાનમાં ઉધે મસ્તકે પડે છે. તિય ચ અને મનુષ્ય ભવમાંથી મરી નારકીમાં ઉત્પન્ન થયેલ છે, અંતમુહૂર્ત કાળમાં રોમ વગરના પક્ષી જેવું શરીર ઉત્પન્ન કરે છે. પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ અતિભયાનક પરમાધામીઓએ કરેલા શબ્દો સાંભળે છે. “અરે મગરથી હણું નાંખે ! તલવારથી છેદી નાખો! ભાલાઓ ભોં કે ! અગ્નિથી બાળે.” આવા ભયાનક સાંભળવાથી પણ ત્રાસ થાય તેવા શબ્દ કરીને ભયબ્રાન્ત બનેલા ચેતરપૂથી મુંઝાઈ ગયેલા, જેમ સિંહને નાદ સાંભળી હરણીયા ભય બ્રાન્ત બને, તેમ હવે નિરાધાર અશરણ એવા આપણે તેને આશરે કરે? એમ વિચારતાં વિચારતાં ચારે દિશામાં નાશી જવા પ્રયત્ન કરે છે. પણ જ્યાં જાય ત્યાં દુ:ખ આગળ ઉભેલું છે. ભડકાવાળે ખેરને અગ્નિ હેય તેની અંદર લાલચળ જગજગતા અંગારા હોય તેની સરખી તપેલી ભૂમીમાં એ નારકીના જીવેને પરાણે ચાલવું પડે છે. પછી દીનતાથી આકંદન કરે છે. (નારકીમાં બાદર અગ્નિકાય હેતે નથી તેથી જ્યાં અગ્નિ શબ્દ વાપર્યો હોય ત્યાં અગ્નિની જેવી ઉપમાવાળી વેદના સમજવી) આ તે માત્ર દગદર્શન કરાવેલ છે. નહીંતર નાકીની ઉષ્ણવેદના અહીંના અગ્નિ સાથે સરખાવી શકાય નહિં. ત્યાંની અને અહીંની ઉષ્ણ વેદનામાં મેરૂ ને સરસવ, સમુદ્ર ને બિન્દુ જેટલું અંતર છે. મહા નગરના દાતાધિક તાપથી દાઝતા મોટી બુમે પાડતા નારકીના અંદર ઘણા લાંબા કાળ સુધી તીવ્ર વેદના ભેગવે છે. ઉત્કૃષ્ટથી સાગરોપમ અને ઓછામાં ઓછા દશ હજાર વર્ષ સુધીનું નારકીનું આયુષ્ય હોય છે. ખારવાળું ઉનું લેહી અને પરૂ જેવું દેખાતું, ઉંદર બીલાડી અને સર્પના કલેવર જેવી દુર્ગધીવાળું, તેમજ અસ્ત્રાની ધાર જેવું તીણ સ્પર્શવાળું પાણી જેમાં વહી રહેલ છે. વૈતરણું નદીમાં અંગારાવાળી તપેલી ભૂમિ છોડીને તૃષિત થએલા નારકીઓ પાણી પીવા તથા ગરમીની શાંતિ માટે જાય છે. પરંતુ ત્યાં પણ અધિક વેદના ઉમન થાય છે. બાણ ચાબુક પણ મારીને વૈતરણી તરાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
-
-*
- -
- -
-
[૨૬].
નારકી ગતિ અને છે. ઉકળતા દુર્ગ ધી ખારા પાણીમાંથી બડાર કાઢીને તપેલા લાંબા અણીવાળા ખીલા શરીરમાં પેસી જાય તેવી નાવડીમાં પરમાધામીઓ બેસાડીને ગળામાં ખીલા ઠોકે છે. કેટલાક પરમાધામીઓ નારકીના ગળામાં મેટી પથરની શીલા બાંધીને દુર્ગધી પાણીમાં ડુબાડી દે છે. વળી વૈતરણી નદીમાંથી બહાર ખેંચી કાઢીને તપાવેલી જીણી ધારવાળી અણીયાણ કાચના ભુકા સમાન રેતી સાથે તાવડામાં ચણ માફક ભુજે છે, તેમજ શરીરમાંથી માંસ કાપી સેવામાં પરેવીને અગ્નિમાં પકાવે છે. રાત્રિ જોજન કરતારાના મેમાં જીવતા કીડા ભરે છે.
નારકીમાં સૂર્યનું કે બીજું અજવાળું હતું જ નથી, ઘોર અંધારું જ હોય છે. જેમ એક ભેંસને સજજડ લેઢાની સાંકળથી ચારે પગે તેમજ ગળે બાંધીને ઉભી રાખી હોય અને ચારે દિશામાં પરત અગ્નિ સળગાવ્યું હોય, અને મોં પાસે મીઠાનું મરચા અને ગરમ મસાલાનું ઉકળતા પાણીનું ભાન ભરી રાખ્યું હોય, તરસ લાગે ત્યારે આગળ મુકેલું ખારું પાણી પીએ એટલે અંદર સખત ઉષ્ણ વેદના, બહારની પણ અપાર વેદના થાય. ત્યાંથી નાસી શકાય નહિ. કેઈનું તે વખતે શરણ નથી. મહા વેદના ભેગવવી પડે તેમ નારકીના જીવોને પણ પરમાધામીએ ચારે બાજુ અગ્નિ સરખી વેદના ઉભી કરે અને ત્યાંથી ખસી ન શકે તે માટે એને મુકે ટાઈટ બાંધી રાખે અને ખારા ઉકળતા પાણી પાય. કુરકમ દયા વગરના પરમાધામીએ કુહાડી વાંસલા લાવીને નારકીના જીના શરીર ફડે છે, છોલે છે, તેમજ લાકડાનું પાટીયું રંદાથી સુંવાળું કરવાને માટે જેમ છેલે તેમ નારકીના શરીર ઉપરની ચામડી હથીયારથી છોલે છે. ખાલ ઉતારે છે. નારક લેકના સ્વભાવને અંગે ગ્રાહે તેટલા નારકીના શરીરને અગ્નિ સરખા તાપમાં તપાવે, શેકે, સંધે તેપણ બળીને રાખેડો થતું નથી, પણ જેનું વાણીથી વર્ણન ન થઈ શકે તેવી ગાઢ અસહ્ય વેદના અનુભવે છે. હિંસાદિક અઢાર પાપ સ્થાનક સેવનથી બાંધેલું પાપ જયારે નારકીના જીવને ઉદયમાં આવે છે, તે વખતે બળવાનું છેદાવાનું ભેદાવાનું છેલવાનું ત્રિશૂલ ઉપર આરોપણ થવાનું, કુંભમાં પકાવાનું કાંટાળી સામલી વૃક્ષ ઉપર આરોહણ થવાનું પરમાધામીએ કરેલું, અને મહેમાહે લડી જકડીને ઉભું કરેલું દુઃખ એવું અનુભવે છે, કે આંખના પલકારા જેટલે વખત પણ દુઃખમુક્ત બની શક્તા નથી. નરકપાલે જ્યારે નારકને કદથના કરતા હોય ત્યારે નગરવધુ માફક મહા ભયંકર હહારવ આકંદન કરતાં નારકીઓ કરૂણુવાળા શબ્દો બોલે છે. તે માત! હે પિતા! ઘણું દુઃખ થાય છે. હું અનાથ છું. તમારે શરણે આવ્યો છું. મને બચાવે મારૂ રક્ષણ કરે. આવા કરૂણ અને વિલાપવાળા શબ્દો સાંભળીને મિથ્યાત્વ હાસ્યરતિના ઉદયવાળા પરમાધામીને લગીર પણ દયા-કરૂણ આવતી નથી. પણ વધારે દુઃખી દેખીને વધારે આનંદ આવે છે. અને અનેક પ્રકારનું અશાતવેદની દુઃખ ઉભું કરે છે.
વળી પરમાધામીએ નીચે મસ્તકે ઉભું કરીને બે પગે પકડીને શરીર ચીરી નાખે છે, વળી પૂર્વે કરેલા પાપે યાદ કરાવીને કહે છે કે તે વખતે પારકા શરીરનું માંસ ખાઈને આનંદ પામતે હતે. તથા તેનું લેહી અને મદિરા પીતી વખતે ભાન ન રહ્યું ? તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
તેના દુ:ખ
[૨૦]. વેશ્યા પરસ્ત્રી ગમન કરતું હતું તે ભૂલી ગયે? શિકાર કરતો હતે. અનેક માને જાળમાં પકડીને મારી નાંખતો હતો. સત્તા અને અધિકારના મદમાં બીજાઓ પાસે સખત વેઠ કરાવતો હતે. વળી પારકા ધનમાલ ચોરી લુટી પડાવીને સ્વાધીન કરતે હતે. અખુટ સંપતિ રિદ્ધિ-સત્તા મેળવી છતાં સંતેષ રાખતો ન હતો. કર્માદાનના વેપાર કરવામાં પણ પાછી પાની કરતો ન હતો. રાત્રિભૂજન, અભક્ષ્ય ભક્ષણ કરતા હતા. બીજા ઉપર જુઠાં આળ ચઢાવતું હતું. બીજાને દુઃખી દેખી આનંદ પામતે હતે. ખેટા બેટા ધર્મ બતાવી જીવોને દુર્ગતિના ખાડામાં ગબડાવી દેતે હતો. બીનજરૂરી પાપ ન કરવાની પ્રતિજ્ઞા લેતે ન હતે. બીજો અનેક આરંભ સમારંભ કરી કર્માદાનના વેપાર કરે, કારખાના ચલાવે, યુદ્ધ લડે, પાપ કરે તેના વખાણ કરતું હતું, તે તમામ શું તું અત્યારે ભૂલી જાય છે? એમ પૂર્વભવમાં કરેલાં પાપે યાદ કરાવી કરાવીને તદનુરૂપ શિક્ષા પરમાધામીઓ કરે છે.
પરમાધામીએ જ્યારે તે નારકીના જીવોને શિક્ષા કરે છે, તે શિક્ષાથી બચવા માટે બીજા સ્થાને નાસી જાય છે, પરંતુ વિઝા લેહી માંસથી ભરેલી ગટરથી પણ બીભત્સ અને દુર્ગધી એવા સ્થાનમાં એચિંતા પડે છે. જ્યાં અશુચિસ્થાનમાં ઈયળ માફક લાંબે કાળ પસાર કરવો પડે છે. વળી એવા કૃમિઓ ત્યાં વિનુ છે, કે સતત વ્યથા ઉપજાવ્યાજ કરે. છઠ્ઠી સાતમી નારક પૃથ્વીમાં મટી કાયાવાળા લાલ કુપુરૂષે વિમુવીને માં હેમાંહે એક બીજા નારકીઓ હણ્યા કરે છે. વળી પરમાધામી અધમ દેવતાઓ પૂર્વના દુશ્ચરિત સંભાળીને નાસિકા હોઠ કાન છેદી નાંખે છે. તેમજ માંસ મદિરાની અભિલાષાવાળા જુઠું બોલનાર આળ મુકનાર મર્મ વાતો પ્રગટ કરનારની જીભ તીક્ષણ હથીયારથી કાપી નાંખે છે. અને લેહી રાત્રી દીવસ કાન, નાક, હોઠ, જીભમાંથી સતત વહ્યા જ કરે છે. એટલે લાંબો ઊંડો નિઃશ્વાસ મુકે છે. વળી કાપેલા સ્થાન ઉપર લાલચળ તપાવેલા લેહથી ડામ દે. ઉપર હાર નાખે એટલે લેહી અને પરૂ નીકળ્યાજ કરે. વળી લેહી પરૂથી ભરેલી દુર્ગધી કુભિમાં અશરણ અને આસ્વર કરતાં નારકેને નાખીને નીચે ચારે બાજુ અગ્નિ સળગાવીને રાંધે છે. વિરસ આકદન કરતાં તૃષિત થયેલા જયારે પાણી પીવાની માંગણી કરે છે, ત્યારે કહે છે કે તને મદિરા પીવે બહુ ગમતું હતું કેમ? એમ કહીને તપેલું તાંબુ કે સીસાનો રસ મોંમાં બળાત્કારે રેડે છે.
આ મનુષ્ય ભવમાં પારકાની છેતરપીંડી કરવાવાળા ખરી રીતે પોતાના આત્માને જ છેતરે છે. મચ્છીમાર પારધી કસાઈને બંધ કરી એક ભવના માનેલા અલ્પ સુખ માટે અનેક ભવોએ અંત ન આવે તેવા લાંબા કાળના દુઃખ વહેરે છે. વળી સુકૃતથી પરા મુખ બને છે. અને નરકમાં પણ પરસ્પર દુઃખેની ઉદીરણ કરે છે.
માંસ ખાવાવાળાને પિતાનું જ માંસ ખવડાવે છે. મદિરાપાન કરનારને પિતાનું જ લેહી કે સીસા તાંબાના ઉકળતા રસ પાય છે. જુઠું બેલનારની જીભ છેદી નાંખે છે. પૂર્વ જન્મમાં પારકી વસ્તુ ધન હરણ કરનારના અંગોપાંગનું હરણ કરે છે. વેશ્યાગમન કે પરસ્ત્રી સંગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
[૨૮]
નારકી ગતિ અને કરનારના વૃષણ છેદ કરે છે. તથા કાંટાળા ઝાડ સાથે બાથ ભીડાવે છે, તપાવેલી પુતળી સાથે આલિંગન દેવડાવે છે. એવી જ રીતે મહારંભી, મહા પરિગ્રહી, કોબી, માની, માયી, લેભી દ્રષી, આત્માઓના જન્માંતરના પાપો યાદ કરાવી કરાવીને તેવા પ્રકારનું દુઃખ ઉન્ન કરી પૂવ કર્મના વિપાકેનું પૂળ ભેગાવે છે. જ્યાં શબ્દ રૂપ રસ ગંધ કે સ્પર્શનું લગીર પણ સુખ હોતું નથી, તેવા નરકાગારમાં વાસ કરે પડે છે. આયુષ્ય પણ નિકાચિત હોવાથી આપઘાત કરવા માંગે તે પણ મરી શક્તા નથી.
જે માતા, પિતા, પુત્ર, સ્ત્રીઓ માટે, ધન ઉપાર્જન કરવા પાપ હિંસા કરી હતી, તે સનેહી માતા, પિતા, પુત્રાદિકના નેહ વગરને મનહર વિષય વગરનો કહેલા જાનવરની દુર્ગધથી અધિક દુર્ગધીવાળા સ્થાનમાં શયન કરે છે.
માંસ, પેશી, પરૂ, આંતરડા હાડકાવાળું વિષ્ટામય દેખાવાથી ચીતરી ચડે તેવા, વળી હાહારવ આકંદન રડારોળના શબ્દોથી ભયાનક એવા નરકસ્થાનમાં સાગરોપમ સુધીના આયુષ્ય ભોગવવા પડે છે. કેટલાક પરમાધામીઓ હાથ પગ સજજડ બાંધી આંખે પાટા બાંધી પેટમાં હથીયાર ભોંકીને માંસ બહાર કાઢે છે. વળી કેટલાક શરીરની ચામડીમાંથી વાધરો બળાત્કારથી ખેંચે છે. નીચેની ચાર નારકીઓમાં બીજા નારકીના છ બાહને મૂળમાંથી છેદી નાંખે છે. તેમજ મોં ફાડીને મોટા પ્રમાણમાં તપેલા લેઢાના ગોળા ભરે છે. તપેલી ભૂમિ પર ચાલવાથી દાઝતા દીન સ્વરથી આકંદ કરનારા નારકોને ગળીયા બળદને જેમ આર મેં કે, તેમ તપાવેલી અણીદાર પણ ભેંકે છે. વળી કેટલાકને ટુકડે ટુકડા કરી લેઢાના ખાણીયામાં ઉધે મસ્તકે રાખી ખાંડે છે. કેટલાકને પગ સાથે બાંધી ઉંધે મસ્તકે લટકાવી ચંડાલે પાસે કાગડા ગીધની વજ જેવી ચાંચથી ભક્ષણ કરાવે છે. વળી શરીર હતા તેવા બની જાય છે. ત્યાં ચાહે તેવા શરીરના ટુકડા કરવામાં આવે તે પણ, જેમ ભાજનમાં પારે છુટો પડેલે હેય, પરંતુ લગીર ભાજન હલાવે તે એકમેક બની જાય છે. અથવા નદીના પાણીમાં લાકડી મારી વિભાગ પાડીએ તે તરત મળી જાય તેમ નારકી જીના શરીરમાં પણ એવું જ બને છે. મોટી સળગતી ચિતામાં પણ નાંખે તે ઘી માફક ઓગળી જાય, પણ પ્રાણથી વિયેગરૂપ મૃત્યુ કદાપી તે વેદનાથી થતું નથી. વળી હાથી, ઉંટ, ગધેડા, ઘેડા, બળદ, પાડાને જેમ ઘણો ભાર ભરી ચલાવે, ન ચાલે તે અંકુશ આર કે ચાબુકથી શિક્ષા કરે, તેમ નારકેના ઉપર ગજા ઉપરાંત ભાર ભરીને ચલાવરાવે, ન ચાલે તે મર્મ સ્થાનમાં આકર માર મારે. પરાધીન બીચારો એને કાંટા કાચના જેવી કાંકરાવાળી લેહી રૂધીરથી ખરડાયેલી ચીકણું બીહામણી જગો પર બળાત્કારે ચલાવે, એમ કરતાં મુછ પામે, રસ્તામાં પડી જાય તે શરીરના ટુકડા કરી નગરમાં બલી નાંખે તેમ એક ટુકડે પૂર્વમાં એક પશ્ચિમમાં એક ઉત્તરમાં એક દક્ષિણમાં ઉપર નીચે વિદિશામાં ફેંકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
-
-
- -
- - -
-
- -
- -
-
- .. ...
તેના દુ:ખો
[૦૯ પૂર્વના વૈરી જન્માન્તર શત્રુ અપકારી કેપ સહિત મોટા મોટા મગર કે સાંબેલા લઈને ગાઢ પ્રહારથી મર્દન કરે છે. શરણ વગરના તે પ્રહારથી જર્જરિત થઈ ગયું છે શરીર જેનું, એવા લેહીની ઉલટી કરતા ધરણી પર ઢળી પડે છે. વળી હાથ પગમાં લેઢાની બેડી, સાંકળ નાંખી ભુખ્યા રોદ્ર નિર્ભય શીયાળ, વાઘ, સીંહ પાસે મુકે છે, જેથી બીચારાનું ભક્ષણ થઈ જાય છે. આવી રીતે ત્રણ નારકીમાં પરમાધામીએ કરેલી, બીજીમાં પરસ્પર કરેલી, બધામાં ક્ષેત્રના સ્વભાવથી થયેલી વેદના, અતિ કટુક કડવે ખરાબમાં ખરાબ રસ છે. જ્યાં રૂપ પણ તદન બીભત્સ, જેવું પણ ન ગમે, સ્પર્શ પણ દુસહ હોય, એવા સ્થાનમાં નીરતર ટળવળતાં ઘણું લાંબા કાળ સુધી પોતે કરેલા અશુભ પાપના ફળ ભોગવે છે. પહેલી રત્નપ્રભા નામની નારકીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની બીજીની ત્રણ, ત્રીજીની સાત ચેથીની દશ, ધુમપ્રભા નામની પાંચમી નારકીની સ્થિતિ સત્તર, તમ પ્રભાની બાવીશ, સાતમી તમતમપ્રભા નામની નારકીની ઉત્કૃષ્ટ સ્થિતિ (આયુષ્ય) તેત્રીસ સાગરોપમની છે.
સીતાને જીવ જે ઈંદ્ર થયો છે, તે નારકીમાં લક્ષ્મણને જીવ જે દુઃખ ભોગવી રહ્યો છે, તેને બચાવવા જાય છે, પણ દુઃખમુક્ત કરી શકતું નથી. ઉલટાને વધારે દુઃખ થાય છે. તેવીજ રીતે પૂર્વ નેહથી બળરામજી કૃષ્ણને પણ શરણું આપવા જાય છે, પણ નિરૂપાય થઈ પાછા આવે છે. જેને માટે આ લેકમાં પાપ કર્યું તેની સહાયતા વગરનો એકલેજ પાપ કર્મ ભેગવે છે. કેઈપણ દુઃખમાં ભાગ પડાવતું નથી.
मया परिजनस्यायें, कृतं कर्म सुदारुणम् । एकाकी तेन दोऽहं, गतास्ते फलभोगिनः ॥
મેં સગા સ્નેહી માટે ભયંકર પાપ કર્યું, આજે એકલે હું પીડા પામી રહે છે. પળ ભેગવનારા તે મને એકલાને છેડીને ચાલી ગયા. સાતમી નારકીના અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં જગતના જેટલા દુખે છે, તે તમામ એકી સાથે ભોગવવા પડે, તેવું પારાવાર દુઃખ હોય છે. અહીં તે લેશ માત્ર બતાવી શકાય છે. નારકીઓમાં નીચે નીચેની નારકીમાં વધારે વધારે ખરાબ લેક્ષા-પરિણામ, શરીર વેદના, વિક્રિયા હોય છે. પહેલી નરક કરતાં બીજીમાં વધારે અશુભ લેયાદિક હોય. તેના કરતાં ત્રીજીમાં અશુભતમ હોય, યાવત્ સાતમીએ અતિશય અશુભ હોય. કૃષ્ણ નીલ કાપત આ ત્રણ લેશ્યાએ તીવ્ર સંકલેશ અધ્યવસાયવાળી ચાલુ રહે છે.
અશુભ પરિણામ:-દસ પ્રકારને પુદગલ પરિણામ અશુભ અને અશુભતર છે. ચારે બાજુ અતિશય અંધકાર હોય છે. નારકીમાં સ્પર્શ વાંછીના ડંખ તથા કવચ (જે શરીરે સ્પર્શ થાય તે આખા શરીરમાં અતિશય ખણુ આવ્યાજ કરે.) તથા અંગારાના સ્પર્શથી અનંત ગુણ અનિષ્ટ હોય. રસ પણ ત્યાં રહેલા પુદગલેને લીંબડે કરીયાતું વગેરેના સત્વના અશુભ સ્વાદથી પણ અતિ અશુભ હોય. કુતરા બીલાડા ઉંદર સર્પ હાથી ઘોડાના કહાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
*
*
*
-
**** * -
- -
-
- -
- -
[૧૦]
નારકી ગતિ અને ગયેલા સડી ગયેલા કલેવરની ગંધથી કઈ ગુણે અશુભ ગંધ હેય. વર્ણ ત્રાસકારી રૂવાટા વગરના અને પાંખ તુટી ગઈ હોય, તેવા પક્ષીના આકારવાળા અતિકાળ હોય. આકાર દેખીને આપણને ઉગ થાય. પિશાચ જેવો દેખાવા લાગે. ગતિ એટલે ચાલ ઉંટ અને ગધેડાથી પણ ખરાબ દેખાય તેવી હોય.
વેદના –પહેલી નરકમાં ઉષ્ણ વેદના. બીજમાં તેથી વધારે ઉષ્ણ વેદના. ત્રીજમાં અતિશય ઉત્કૃષ્ટ ઉષ્ણ ગરમીની વેદના ચેથીમાં ઉષ્ણ શીત. પાંચમીમાં શીતોષ્ણ છટ્રીમાં શીતતા. સાતમીમાં ઉકૃષ્ટ શીત વેદના હોય તે આ પ્રમાણે –
અને મહીને જ્યારે ૧૬૦૦ સૂર્યના કિરણો તપે અગર ખરા ઉનાળામાં બપોરે બાર વાગે પીત પ્રકૃતિવાળ હોય, અને ચારે બાજુ અગ્નિ સળગાવી સુવાડે, તેને જે સૂર્ય તથા ચારે દીશાની ગરમી લાગે, તેના કરતાં અનંતગુણ ગરમી નારકીમાં હોય. તે ગરમીની વેદના ત્યાં અનુભવવી પડે. પિષ મહા મહિનામાં ઠંડો પવન વાતે હેય. શરીરે બરફ ફેરવવામાં આવે, શરીર ઉઘાડું હોય, બહાર ખુલ્લા મેદાનમાં નદી કીનારે ઉભા હોઈએ, અને કોઈપણ કપડા પહેર્યા ન હોય, તેવે વખતે જેવી ઠંડી વાય તેના કરતાં નારકીની અંદર અનંતગુણ ઠંડીની વેદના હેય.
જે કઈ ઉષ્ણ વેદનાવાળા નારકીના જીવને અહીં લાવી સળગતાં ખેરના અંગારામાં સુવડાવી દે તે, ઉનાળામાં ઝાડની છાયા તળે ઠંડો પવન ઓવત હોય, અને ઉંઘ આવી જાય, તેમ નારકીને જીવ પણ એ અંગારામાં શાંતિથી સુઈ જાય, એવું સુખ અનુભવે. એટલી ગરમી નારકીમાં હોય. એવી જ રીતે ઠડીની વેદના નારકીમાં એટલી જબ્બર હેય કે, ઠંડીની વેદના વાળી નારકીમાંથી ઉચકીને અડીં મહામહીનાની રાત્રે, ઠંડો પવન ફુકાતે હાય દાંત કડકડ અવાજ કરતાં હોય શરીર ધ્રુજતું હોય અને બરફમાં લાવીને સુવડાવી દે, તે નીરાંતે જાણે તાપણી કરી શરીર શેક કરતો હોય, તેવું નિદ્રા સુખ અનુભવે, અર્થાત્ અનંતગુણી શીત વેદના નારકીમાં હાય.
સુખની ઇચ્છાથી કીયા કરે પણ અશુભમાં જ પરિણમે અર્થત છાયાની ઈચ્છાથી ઝાડ તળે જાય, પરંતુ ઉપરથી તલવારની ધાર જેવા તીક્ષણ ધારવાળાં પાંદડાં પડે એટલે અગે કપાઈ જાય. ટુંકમાં ઉકળતા લેહ-તાંબુ-પીસાને રસ મોંમા રેડે છે. લોઢાના તપેલા થાંભલા સાથે બાથ ભીડાવે છે. કાંટાળી ડાળીવાળા વૃક્ષ પર ચડાવીને એવી રીતે પાછા ખેંચે કે આખા શરીરમાં કાંટાઓ પેસી જાય, અને લેહી નીકળે, ઉજરડા પડે. માંહમાંહે ઉંદર, બીલાડા, સાપ, ઘે, હાથી, સહ, પાડો અને આંખલે, વાંદરા અને વાઘના રૂપ કરીને લડાવે. અંકુશ ભાલા, તલવાર, વજ, છરી, મોગર–પાણી હથેડા, કુહાડી વગેરે હથીયારથી હશે. મારે, ટીપે, જોકે, ભાલામાં પરેવી ઉપર રાખે, નીચે પાડી પેટમાં ભાલા ભેંકી છાતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
તેના દુઃખો
[૧૧] ઉપર પગથી દાબે. માથામાં છીણ રાખી ઉપર હડાથી ઠોકે. ઉધે લટકાવી નીચેથી અગ્નિ સળગાવે. બાંધીને એના ઉપર સર્પો, વીંછી, સીંહ કાગડા છેડે, જેથી બીચારાના અંગોપાંગ ઉપર ડંખ દે, કરડીને ખાય. વાંસલા અને રંદાથી શરીરની ચામડી લે છે. તે ઉપર મીઠાના પાણી છાંટે છે. ઉકળતા તેલમાં તળે છે. કુંભમાં ઘાલીને પકાવે છે. કરવતથી કાપે છે. અંગારામાં સુવડાવે છે, બળદ માફક ગાડામાં જોડી ખુબ ભાર ખેંચાવે છે. બરાબર ન ચાલે તે તીણ આરવાળી પણ પીઠમાં સેંકે છે.
વળી ખીલાવાળી શયામાં સુવડાવી ઉપરથી ઘાણના માર મારે છે. વાઘ, દીપડા, શીયાળ, કર બીલાડાં, નેળીયા, સાપ, ગીધ, ઘુવડના રૂપિ બનાવી, તેની સામે ઉભે કરી કરતાથી ભક્ષણ કરાવે છે. તપેલી રેતીમાં ચલાવે છે. તલવારની ધાર જેવા પાંદડાવાળા વૃક્ષના વનમાં પ્રવેશ કરાવે છે, નીચેથી પગ અને ઉપરથી પાંદડા પડે તે અંગે તરત કપાઈ જાય. શા માટે પરમાધામીએ આ બીચારા નિરાધાર અશરણુને આવી રીતે સંતાપ કરતા હશે ? બીચારા બીજાને દુઃખ આપી તેમાંજ આનંદ માનનારા હોય. મહેમાહે વિરુદ્ધ રૂપ કરી લડતા નારકીને દેખી રાગ દ્વેષ અને મેહથી પરાભવ પામેલા પાપાનુબંધી પુન્યવાળા આત્માને અતિશય આનંદ ઉખન્ન થાય છે. આવું દેખીને પરમાધામીએ અટ્ટહાસ્ય કરે છે. ખડખડ હસે છે વસ્ત્રો ઉચો નીચા ઉછાળે છે. નાચે કુદે છે. મેટો સિંહનાદ કરે છે. દેવલેકમાં બીજાં અનેક સુખના સાધનો હોવા છતાં, માયા નિયાણ મીથ્યાત્વશલ્ય તીવ્ર કષાયના ઉદયે કરેલા વ્રત નિયમોની આલેચના ન કરી હોય, તેથી આવા હલકા દેવલેકમાં
સન્ન થાય છે, જ્યાં પાપાનુંબંધી પુન્ય ભેગવે છે. અગર બાલતપસ્વીપણાથી પણ આવા દેવ થાય છે, જેથી પ્રીતિના કારણભૂત અનેક બીજા દેવલેકના વિષયે, ભેગે હોવા છતાં, બીજાને દુઃખી દેખી આનંદ પામે છે. આવું નિરંતર અતિ તીવ્ર દુઃખ અનુભવતાં મરણની ઈચ્છા કરે, તે પણ મરણ આવતું નથી. ત્યાં કઈને કેઈનું શરણ નથી. તેમજ ત્યાંથી નાસી છુટાતું નથી. ત્યાંના સ્વભાવથી દાઝી ગયેલાં ફાડી નાંખેલાં કપાઈ ભેદાઈ ગયેલાં કે ક્ષત થયેલાં શરીરે તરત રૂઝાઈ જાય છે. જેમ વહેતાં પાણીમાં કોઈ દંડ મારી પાણી જુદું કરે, પણ તરત તે પાછું એક સરખું મળી જાય છે, તેમ અહીં પણ શરીરે તરત પારા માપક આખા થઈ જાય છે.
કયા જીવો નરકગતિનું આયુષ્ય બાંધે છે? તે વિચારીએ. મિથ્યાદષ્ટિ, વીતરાગ કેવળી ભગવંતે પ્રરૂપેલા શાસ્ત્રથી ઉલ્ટ શ્રદ્ધાવાળે, પ્રભુ શાશનને દ્વેષી, પ્રભુ માર્ગ અને પ્રવચન સંઘની અપભ્રાજના કરનાર ગોશાળા અને સંગમ સરખા જે કે સંગમ દેવતા હોવાથી નરકાયુ ન બાંધે પણ દુઃખ પરંપરાએ બાંધી શકે.
મહારંભી કાળીયા કસાઈ માફક ઘેર હિંસા કરનાર કસાઈ, પારધીએ, મચ્છીમારે, માંસાહારીઓ મોટા કારખાના ચલાવનારા, મેટી લડાઈ લડનારા કણિક સરખા મહોપરિગ્રહી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
[૧૨]
નારકી ગતિ અને તેના દુઃખો. ધન ધાન્ય ૩૫, સેનું દરેક જાતની ધાતુ, રત્ન, રાજ્ય, સ્ત્રી વિગેરેના મોટા પરિગ્રહને ધારણ કરી તેમાં અતિશય મમત્વ બુદ્ધિ રાખે. જેમ કે સુભૂમ બ્રહ્મદત ચક્રવતી, રાવણ, મમ્મણશેઠ, નંદરાજા વિગેરે પાપરુચિવાળા રાત દિવસ પાપ કરવાની ઈચ્છાવાળે, સુકૃત કરવાની ઈચ્છા તે ન થાય, પણ બીજા દાન પુન્ય કરતાં દેખી અંદરથી બન્યા કરતો હોય. તીવ્રકાધી મડા ક્રોધ કરનાર, લગીર લગીર બાબતમાં મગજ ગુમાવનાર તથા વાઘ, સર્પો વિગેરે પ્રાણીઓ. નિ:શીલ, પરસ્ત્રી લંપટી, પનારીના બળાત્કારે શીલખંડન કરનાર, તેમજ ચેર, ધાડ પાડનાર વિશ્વાસઘાત કરનાર, રાત્રિભોજન અને અભક્ષ્ય ભક્ષણ કરનાર, શૈદ્ર પરિણામી, ખરાબ અશુભ ધ્યાન કરનાર, રૌદ્ર ધ્યાન ધરનાર હિંસાનું બંધી ધ્યાન ચાલ્યાજ કરતું હોય જેમને તેવા બીલાડી, ગોડી, તંદલીયો મસ્ય, તેમજ બીજાની વસ્તુ ચોરવાની પડાવી લેવાની કે લુંટવાની ધારણવાળાઓ આખો દિવસ અશુભ વિચારણાઓજ ડિસાદિકની ચાલતી હોય.
આવા જીવો અશુભ પરિણામના લીધે અતિકર અશુભ દયાનમાં દાખલ થઈ નરકનું આયુષ્ય બાંધે છે. નરકમાં ઉન્ન થાય છે. મહાદુઃખમાં લાંબા કાળ સુધી રીબાયા કરે છે. કોઈ દુઃખમાંથી બચાવતું નથી. વગર આંતરાએ દૂ:ખની પરંપરા એક પછી બીજી ઉભી થયાજ કરે છે. કેટલાક લઘુકમી નારકો તથાવિધ શુભ સામગ્રી મેળવીને સમ્યકત્વરત્ન પણ પામી શકે છે. તેમજ કેઈક ક્ષાયિક સમ્યકત્વ સહિત અહીં આવેલ હોય તે જિનેશ્વરાદિકના ગુણની પ્રશંસા અનુમોદનાથી તેમજ પ્રભુના કલ્યાણક કાળે શાતાને અનુભવે છે. વળી કંઈક વિશુદ્ધ જ્ઞાનના ગે સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી, પૂર્વના પાપને પશ્ચાતાપ કરતાં ભગવાનના શાશનને રાગ વધતાં તીર્થકર નામ કમ ઉપાર્જન કરે. દરેક નારકીને ભવ પ્રત્યયિક અવધિ અગર વિભગ જ્ઞાન હોયજ.
પૂર્વે જણાવેલા નારકીના દુઃખ વિશે સાંભળીને, વિવેકી બુદ્ધિશાળી આત્મા કોઈપણ ત્રણ સ્થાવર જીવની હિંસા ન કરે, જુઠું ન બેલે, વગર આપેલી વસ્તુ ગ્રહણ ન કરે, મૈથુન ન સેવે. પરિગ્રહનો ત્યાગ કરે. સમ્યકત્વ દઢ કરે. તેમજ કોધાદિક કષાયોને આધીન ન બને. એવી જ રીતે તીર્થંચ મનુષ્ય અને દેવગતિમાં પણ અનેક પ્રકારના પરાધીનતા જન્મ જરા મરણ ઈષ્ટ વિગ, અનિષ્ટ સંગ, આધિ, વ્યાધિ, ઉપાધિ તેમજ દેવલોકમાં પણ પર સંપત્તિ રિદ્ધિ દેખી ઈર્ષ્યા આદિન દુઃખે, મરણ કાળે પિતાના વિમાન દેવી વિગેરે છોડીને અશુચી બીભત્સ દૂર્ગધી અંધારા સ્થાનમાં જન્મ લેવું પડશે, ઈત્યાદિક અનેક દૂખાવાળે આ સંસાર સમજી સર્વ દુઃખથી રહિત સાદિ અનંત કાળનું પરમાનંદ સુખ માત્ર મોક્ષમાં જ છે, એમ સમજી સંયમ અનુષ્ઠાનમાં રક્ત બની, સર્વ કર્મને ક્ષય કરી સિદ્ધિ સુખના ભાજન અને એજ અભિલાષાએ લેખ સમાપ્ત કરું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
नमो श्री वर्तमानाय।
ભાવનાધિકારે ધર્મરત્ન પ્રકરણ
દેશના સારાંશ.
भवजलहिम्मि अपारे, दुलहं मणुयत्तणं पि जंतूणं । तत्थवि अणत्थहरणं, दुलहं सद्धम्गवररयणं ।
ચિંતામણિ રત્ન.
ભવ શબ્દનો પરમાર્થ. શ્રી ધર્મરત્ન પ્રકરણ નામના મહાગ્રંથમાં શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજે મૂળ ગાથામાં જણાવ્યું હતું કે “મવનફિAિ મારે તેમાં “ભાવ” શબ્દ કેમ જણાવ્યું ! મવતિ રિમન બાળનઃ તિ મવડા નામ પાડીને ચીજ ઓળખાવવી હોય તે ચાહે તે નામ પાડો. નામ થાપનાર જે અપેક્ષાએ નામ થાપે તે અપેક્ષાએ તેને વ્યવહાર કરી શકે છે. હિન્દુઓ ગણિત અગર પાઠમાં મ. ૨. . ૩. લખે છે. અજાણ્યા કયાં ઘસડાયા? એ. બી. સી. ડી. કેની માતૃકા? હિન્દીની કે અંગ્રેજીની? કહેવું પડશે કે અંગ્રેજોની. હિન્દુને અ. આ. ઈ. અગર ક, ખ, ગ, ઘ. હેય કે અ. બ. ક. ૩. હેાય ? જૈનપણની વાત તો દૂર રહો, પણ હિન્દુ તરીકે પણ તે સંજ્ઞાથી વ્યવહાર કર ન જોઈએ, કારણ કે તે અંગ્રેજની માતૃકાનું અનુકરણ છે. અર્થ વગરના અને અર્થવાળા બે પ્રકારના નામો હોય છે. અર્થવાળા નામને ઉપયોગ કરવો, જેથી શ્રોતાઓને શબ્દ દ્વારાએ પણ અર્થ માલમ પડે. કલાલ (દારૂવાળા) ને ત્યાં ઊંચે ગરાસી ગયે, ન ઘરાક છે. ભાઈ! મારે દારૂ લે છે, માટે વાનગી આપ. કલાલ (દારૂને વેપારી) હસવા લાગ્યા. ગરાસીઓ પણ તે જોઈ હસવા લાગે. ગરાસીયાને મનમાં દુઃખ થયું, છતાં કલાલ હસ્યા જ કરે છે. હવે કલાલ કહે છે કે ઠાકર ! વાનગી તેની દેવાય કે જે માલ છુપો હોય ? જાહેર માલની વાનગી (નમુનો) ન હોય. કેઈક માલ એ છે, કે પચીસ ડગલે પડે છે. કોઈક પચાસ ડગલે, કેક ૭૫ ડગલે, કોઈક ૧૦૦ ડગલે માલ ઈડલે છે. ૨૫, ૫૦, ૭૫, ૧૦૦ ડગલે. મુછ પમાડનાર માલમાંથી કયો જોઈએ છે? તેવી રીતે કર્મરૂપી કલાલને ત્યાંથી મેહ મદીરામાં મસ્ત થયેલા સામેજ દેખાય છે, પછી વાનગી શી?
એમ શાસ્ત્રકારે કહે છે, કે શબ્દોમાંજ એને ભાવાર્થ આવી જાય. શબ્દદ્વારા કેડલાક અર્થ સમજાય, તેથી વ્યાખ્યાના ભેદમાં સંહિતા નામને ભેદ કહે છે. વ્યાખ્યાના છ ભેદ જણાવતાં સૂત્રનું ઉચ્ચારણ કરવું તે પણ વ્યાખ્યા. સૂત્રોચ્ચારણ વ્યાખ્યા કેમ? સૂત્રમાં જે શબ્દ હોય છે તે શબ્દો પ્રાયઃ સાંકેતિક અર્થવાળ નહીં, પણ વ્યુત્પત્તિ અર્થવાળા હોય છે. તેથી શબ્દ સાંભળવા માત્રથી અર્થ આવી જાય, માટે સંહિતા પણ સમજાવટને ભેદ છે. તેથી ભવ શબ્દ કહેલ છે. ભવ શબ્દ સાંભળવાથી તેના ગુણ-સ્વરૂપ માલમ પડે. ભવ એટલે થવું એ શબ્દ પ્રસિદ્ધ છે. જીવ જેમાં જન્મે તેનું નામ ભવ. તેજ વાત જણાવે છે કે ભવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
-- .
-
* ---
--
----- -
[૧૪]
ધર્મરન પ્રકરણ એટલે જન્મ થે. જીવનું જનમવાનું ક્યાં થાય? શા કારણથી થાય ? તે સમજવું જોઈએ. ચારે ગતિમાં જમે છે. ચાર ગતિ સિવાય જીવને જનમવાનું બીજું કઈ સ્થાન નથી. સર્વ કાળ, સર્વ ક્ષેત્ર, સર્વ ભાવને અંગે ચાર ગતિમાં જનમવાનું છે જેમાં, નારકી-તિર્યંચ મનુષ્ય અને દેવતાપણે જેમાં જનમવું થાય તે ભવ.
હવે ચાર ગતિમાં કોઈ પૂછે કે નારકી ગતિને પ્રથમ કેમ લીધી? ઉચું પદ પ્રથમ બોલાય. “રાજા પ્રધાન શેઠ વાણોતર આવ્યા.” એમ બોલાય. પણ પ્રધાન રાજા કે વાણેતર શેઠ આવ્યા” એમ ન બોલાય. તેમ બોલે તે વિવેક વગરને ગણાય. તેમ અહીં નોરકી આદી બોલતા શું વિવેક સાચવવાને નહિ?
તારી શંકા સાચી, પણ સહેજ વિચાર કર. બે વસ્તુ કહેવી હોય ત્યારે મુખ્ય ગૌણ કહેવાય. પરંતુ ઘણી વસ્તુ કહેવાની હોય ત્યારે મુખ્ય ગૌણને નિયમ ન રહે. જીવોને પાપથી ઉગારી ઉચે રસ્તે ચડાવી, મોક્ષમાં સ્થાપન કરવા, તે પાપથી બચાવવા માટે નારકીના દુઃખે સમજાવવામાં આવશે, તેજ પાપથી મુકત થશે. પાપના ફળો ખ્યાલમાં લાવી પછી તિર્યંચ, મનુષ્ય, દેવતા એ ક્રમે જણાવ્યા. એ ચાર ગતિ રૂપે જીવની ઉત્તિ જણાવી, તે ચાર ગતિરૂપ ભવ અગર સંસાર છે.
પ્રાણીઓ પોતપોતાના કર્મોનુસાર જન્મે એવું કોઈ સ્થાન તે ભવ. ન સમજે વ્યાકરણ, અને ન સમજે તે અભિધેય. એવા બેલી નાંખે કે “સમ્યફસાર છે તે સંસાર.” એમ અજ્ઞાનથી બોલનારાએ સમજવાની જરૂર છે કે સ૬ ઉપસર્ગ છે, તે તે હંમેશાં ધાતુ સાથે જોડાય છે. શબ્દોની સાથે જોડાતો નથી. તે ઉપસર્ગ નામની સાથે સમાસ ન પામે.
=ધાતુએ સરકવું, ખસવું, ભટકવું અત્યંત સરકવું વિગેરે ૧૪ અર્થમાં આવેલ છે. ૧૪ રાજકમાં તમામ સ્થાને અશાશ્વતાં છે. સર્વાર્થસિદ્ધનું સ્થાન પણ અશાશ્વતું છે. જેને સરકવાનું કે લપસવાનું સ્થાન ગણીએ એ સંસાર. ભવ કહો, સંસાર કહે તે ચાર ગતિરૂપ છે.
સંસાર સમુદ્ર આ સંસાર-ભવ તેને જળધિ કેમ કહ્યો? પાણી જેમાં ધારણ કરાય તે જલધિ. તે સંસાર અને જલધિ તેને સંબધ શી રીતે ? તે માટે કહે છે કે-જન્મ જરા મરણ જડ એટલે જન્માદિને પાણી રૂપે ગણે તે સંસારને જલધિ રૂપે ગણી શકાય. કારણ કે રહ્યોરમેનિત્તિ ૩ અને ૪ને અભેદ વૈયાકરણ સ્વીકારે છે. તેથી જન્મ-જરા-મરણ આધિ વ્યાધિ ઉપાધિરૂપ જડ તે જલ રૂપજ છે, અર્થાત્ સંસાર સમુદ્ર જેવો છે. આવા ભયંકર પાર વિનાના સંસારમાં આપણે વહી રહ્યા છીએ. અનાદિ કાળથી તણાઈ રહ્યા છીએ. અહીં શિષ્ય શંકા કરે છે, કે હમે જનમ્યા છીએ. માતાનું દુધ પીધું છે, ધૂળમાં આળેટયા છીએ, જન્માવસ્થા, દુધ પીવાની અવસ્થા, ઘડીયાની અવસ્થા યાદ નથી. આ આ જન્મની વાતને ખ્યાલ આવતું નથી, એટલું જ નહિં પણ પણ નવ મહીના સુધી ગંધાતી માતાની કુક્ષીમાં ઉધે મસ્તકે લટકયા, તે ખ્યાલ પણ આવી શક્તો નથી. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
_
.
. . . . -
-
-..
દેશના થારાંશ.
[૧૫]. પછી ગયા ભવની, કે તેથી આગલા ભવની, કે અનાદિની વાત હમારે શી રીતે ખ્યાલમાં લાવવી?
બીજા કુર ન્યાયે સંસાર ભેંસ આગળ ભાગવત વાંચવામાં તવ ન નીકળે, તેમ આ ભવ કે ગયે ભવ ન જાણનાર પાસે અનાદિની વાત કરે તેમાં તત્વ શી રીતે નીકળે? આવી વાત કરનારા શ્રોતાઓને સમાધાન આપે છે. એક દાણે હાથમાં લઈએ, હવે તમને પૂછીએ કે આ દાણો કેણે વા ? કેણે લયો? કયા ખેડુતે કયા કેડારમાંથી લાવી ક્યા ખેતરમાં કયે દિવસે વાવ્યો? એ બધું આપણે ભલે ન જાણુએ, છતાં બીજ અંકુર વગર અને અકુર અગાઉના બીજ વગર ન હોય. તેમ બીજાંકુરની પરંપરા અનાદિથી છે. એની શકિતના વિચારમાં બીજથી અંકુર અને અંકુરથી બીજ અનાદિથી પરંપરા ચાલુ જ છે. નહિતર અંકુર વગર બીજ થાય છે, અને બીજ વગર અંકુર થાય છે તેમ માનવું પડશે. જેમ બીજ અંકુરની પરસ્પર અવસ્થા સમજવા માટે અનાદિથી ઉત્પત્તિ માનવી પડે છે. તેમ જન્મ પ્રત્યક્ષ છે. તે જન્મ કર્મ સિવાય બને નહિ. કર્મ પહેલાના જન્મ સિવાય બને નહિ. બીજાંકુર ન્યાયે જન્મ કર્મની પરંપરા અનાદિની માનવી જ પડે છે. ઉપરોક્ત નિયમાનુસાર આ જીવ અનાદિથી સંસાર સમુદ્રમાં વહી રહેલે છે. એમ વહેતાં વહેતાં દુર્લભ મનુષ્ય ભવ અનાયાસે મળી ગયો. યાવત્ પૂર્વનાં પુણ્ય કર્મથી ઉત્તમ કુળ ક્ષેત્ર શરીર ઈત્યાદિક ફલે પણ મળી ગયા. આ દુર્લભ વસ્તુઓ સિધ્ધ થઈ ગઈ
મનુષ્ય ભવ પ્રતિ દુર્લક્ષ. - હવે સાધ્ય ચીજને અંગે વધારે ઉપદેશની જરૂર છે. ધર્મરત્નની પ્રાપ્તિ હજુ સાધ્ય છે. ગુણરૂપી વૈભવ હોય તેજ ધર્મ રત્ન મેળવી શકાય. તુછ વૈભવવાળા રત્ન ખરીદી ન શકે. તે પછી ચિંતામણી રત્ન તે કયાંથી ખરીદી શકે ? માટે ગુણ વૈભવની પ્રથમ જરૂર. શ્રીમંત ઝવેરીના પુત્રને ઝવેરાત જન્મથી હેજે મળી ગયું છે. તેને ઝવેરાત મેળવવાની મુશ્કેલીની ખબર પડતી નથી. એક વખત અકબર બાદશાહે બીરબલને પુછયું કે “આ ભીખારી આટલે બધે દુર્બલ કેમ છે?” “સાબ ઉર્ફે ખાનેકું નહીં મીલતા હે,' બાદશાહ કહે કે બેવકુફ છે. ખાનેકા ન મીલે તે ખાજા ભુકા ખાવે, મગર ભુખ્યા કયું રહે !” ખાજાને ભુકો ભીખારીને મળવા કેટલે મુશ્કેલ તે પાદશાહને ખબર ન પડે. પાદશાહને અખંડ ખાજુ પીરસાય, ભુકે ન પીરસાય. રાજાને ખાજી મળવું સહેલું છે. ભીખારીને તેને ભુકો પણ મુશ્કેલ છે. તેવી રીતે આપણને મનુષ્યપણું મળી ગયું એટલે તેની કીંમત નથી. તેની મુશ્કેલી ધ્યાનમાં નથી. જગત તરફ દષ્ટિ રાજા કરે તે દુનિયામાં ગરીબને લેટ મેળવો મુશ્કેલ તે ખાજાની શી વાત? આપણે મનુષ્યપણું પામ્યા એટલે હવે દૂર્લક્ષ થઈ ગયું છે, પણ જગતમાં મનુષ્ય પણું દૂર્લભ છે. આપણે પાદશાહના ખાજાના ભુકા જેવી મનુષ્યપણાની વસ્તુ સમજેલા છીએ. પાદશાહ દૂનીયા તરફ નજર કરે ત્યારે માલમ પડે કે જગતને આટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
ધર્મરત્ન પ્રકરણ
[૧૬]
મળવા કેટલે મુશ્કેલ છે? ઝાડના જેટલાં પાંદડાં તે આપણા જેવા જીવે છે. ગાય, ભેંસ પાડા, બળદ, હાથી, ઘેાડા, કીડી, મકાડી બધા આપણા જેવાજ જીવે છે. તેથી તેમાં જીવત્વ માનીએ છીએ. તેમને મનુષ્યપણુ ન મળ્યું અને આપણને મળ્યુ. તેનુ કારણ શું? શકા કરી કે છેકરાને એકડા શીખવે મુશ્કેલ, પણ એક વખત એકડા શીખી ગયા પછી એકડા લખવે મુશ્કેલ નથી. તેમ એક વખત મનુષ્યપણું મળી ગયુ, હવે બીજી વખત મનુષ્યપણું મેળવવામાં મુશ્કેલી નિહ પડે. આમ શકાકારને શાસ્ત્રકાર પ્રત્યુત્તર આપતા જણાવે છે કે-મળેલુ મનુષ્યપણુ નિરક ગુમાવ્યું, અને સદુપયેાગ જો ન કર્યા, તે ફેર રખડી જશે. બીજી કઈ ગતિમાં મેક્ષ નથી મળવાને. દેવતિ સુખ ભેગવવાને અંગે ઉત્તમ ગણાય છે, છતાં તે ગતિમાં મેક્ષ તે નથી જ.
ડાહ્યા અને ગાંડાના ફરક
અહીં એમ ન માનશે કે મનુષ્ય ધ પ્રરૂપનારા તેથી પેાતાની સત્તા જમાવી. જેમ બ્રાહ્મણે શાસ્ત્રો બનાવનાર, તે બ્રાહ્મણને આપે। તેજ પુન્ય થાય. બ્રાહ્મણેાના લાગે જનમ્યા પછી. અરે મર્યા પછી પણ શ્રાદ્ધના નામે બ્રાહ્મણાનેા લાગે. તમે પણ મનુષ્યજ ગ્રંથકાર, તેથી મનુષ્ય ગતિને આટલી ઊંચી સ્થિતિએ મેલી દ્વીધી. નારકી તિચ ગતિ મેાક્ષ ન મેળવી શકે તે માની લઈએ. નારકી તીવ્ર પાપે ભેગવવાનું સ્થાન, કેદમાં રહેલ સ્વતંત્ર ન હેાય. તેમ નારકી જીવે કમ રાજાની ભયંકર કેદમાં રહેલા છે, તે શિક્ષાપાત્ર છે. તેથી તે મેક્ષ ન મેળવે. તિર્યંચે વિવેક રહિત હૈાવાથી તેમને પણ મેક્ષ ન હોય. તે વસ્તુ માની લઈએ, પરંતુ દેવગતિમાં દેવતાઓ ઉત્પન્ન થતાંની સાથે ત્રણ જ્ઞાનવાળા હોય છે. મનુષ્યને ભાગે જન્મતા સાથે ત્રણ જ્ઞાન નથી હેાતા. મનુષ્યની પુન્ય પ્રકૃતિ કરતાં દેવતાની પુન્યપ્રકૃતિ કેઇ ગણી હોય છે. આવા દેવતાએ મેક્ષ માટે લાયક ન ગણ્યા તે વાત મગજમાં ઉતરતી નથી.
આમ શ્રોતાએ પ્રશ્ન કર્યો ત્યારે શાસ્ત્રકારે જણાવ્યું, કે જગતમાં લાખ અને કરોડ વચ્ચે આંતરૂં કેટલુ ? ખારીક દૃષ્ટિએ એક પાઈનું જ ૯૯૯૯૯૯૯-૧૫–૧૧ રૂ. આ. પછ આમાં એક જ પાઈ ભળે તેા ક્રોડ થઈ જાય. એ ખાનૂની સંખ્યા માટી હાય પણ એને મળવાનું સ્થાન નાનુજ હોય. તેમ ડાહ્યા અને ગાંડા વચ્ચે આંતરી કેટલે ? ડાહ્યાને વ કેટલે ઉંચે ? ગાંડાના વર્ગ કેટલા નીચે ? મને વચ્ચે લાંબે ફક નથી. લાખ અને ક્રોડ વચ્ચે ૧) પઈનાજ પૂરક. તેમ ડાહ્યા અને ગાંડા વચ્ચે ક્રક આટલે, વિચારને વિચારથી ગળે તે ડાહ્યો, અને વિચાર સાથે પ્રવૃત્તિ કરે, વિચાર ઉપર બીને વિચાર ન કરે, ને સીધી પ્રવૃત્તિ કરે તે ગાંડા, અહીં દેવતાને અંગે ‘દેવાનાં વાંછાનાં દેવતા ઈચ્છાઓ કરે કે તરત કામ થાય. હવે વિચાર ઉપર ખીન્ને વિચાર કરવાના વખત જ કયાં રહ્યો? દેવતાને ઈચ્છા અને કા વચ્ચે કાળને આંતરશ નથી. તેવા આંતરો માત્ર મનુષ્યને જ મળે. અને તેથી મનુષ્ય ડાહ્યા અને દેવા ગાંડા છે, એમ કહી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
-.
... ...
..
–
–
–
––
––
–
દેશના શારાંશ.
[૨૧] દુર્ભાગીને ઘેર ચિંતામણું શાસ્ત્રીય નિયમ એવો છે કે લાપશમિક ભાવમાંથી ક્ષાયિક ભાવમાં જઈ શકે. ક્ષાપશમિક વખતે સંકલ્પ વિકલ્પ અતિચારો થવાના. પાપના વિચારોને દુર્ગતિ કે ચારિત્રમલીનતાના ભયથી રોકે તેજ સદ્દગતિ થાય. દેવતાને વિચાર આવ્યા પછી પ્રવૃત્તિ રોકવી મુશ્કેલ થાય. પારસમણિને લેવું અડકે તે તેનું થાય. ચાંદી અડે તે એનું ન થાય. ચાંદીને સેનાપણે થવાનો સ્વભાવ નથી. રસથી તાંબુ સેનું થાય. તેમ દેવતાઓને સ્વભાવજ એ છે કે વિરતિના પરિણામ જ ન થાય. દેવકમાં ઉત્કૃષ્ટ પુન્ય ભોગવવા ગયા છે, તેથી ત્યાં દેવને વિષય તર ઉદાસીન ભાવ આવી શકતું નથી. તે પછી તે દેવતાઓ વૈરાગ્ય કે ચાસ્ત્રિમાં શી રીતે આવી શકે? ક્ષાપશમિક ભાવ ટકાવવાને અંગે દેવતાઓને ચારિત્રની પ્રાપ્તિ ન થાય તેથી દેવતાઓને મોક્ષ નથી, અને મનુષ્યને જ મોક્ષ છે. એક વખત દેખેલ રસ્તે ફરી વખત જવું મુશ્કેલ નથી. આમ કઈ સમજી લેતા હોય તે દુર્ભાગી છ પશુ પાલક જેવા હોય તેની પાસે ચિંતામણિ ટકી શકે નહિ અને ફેર મળી શકે નહિ. તેમ દુર્ભાગી આત્માને ચિંતામણિ રત્ન જેવું મનુષ્યપણું ટકી શકે નહિં. હવે તે પશુપાળ કેણ? અને ચિંતામણી રત્ન તેની પાસે કેમ ન ટકયું? તે વિચારીએ.
શીયલ અને સતેષ ગુણને સાક્ષાત્કાર હસ્તિનાપુર નામનું મોટું શહેર છે. તે શહેરમાં સર્વશ્રેષ્ઠ શિરોમણિ એ નાગદત્ત નામનો શેઠ હતે. તે શેઠને ગુણીયલ શીલ અને સંતેષ ગુણવાળી પત્ની હતી. જે સ્ત્રીમાં શીલ પરિપકવ છે. તે સ્ત્રી સ્ત્રીવેદને ધારણ કરવા છતાં જગતમાં પૂજય બને છે. સતેજવાળી સ્ત્રી શીલ ટકાવી શકે છે. શીલ અને સંતોષ સ્ત્રીને અંગે આભુષણ રૂપે શેભાકારી છે. એ બે ગુણે આ લેક પરલોકમાં પણ ઉપયોગી છે. સંતેષને લાવનાર, ટકાવનાર અને પેષનાર - હોય તે શીલગુણ છે. સદ્દગુણી સ્ત્રીઓ ઘણે ભાગે સંતતિ વગરની હેય, છતાં અત્યંત બુદ્ધિશાળી અને સંતોષી હોય છે. અપાયુ, દરિદ્રતા, વ્યાધિ કે નિસંતાનતા આ ચારમાંથી ગુણીયલ સ્ત્રીઓને કેઈકની તે તેને ખામી હોય છે. દરિદ્રતા હોય એટલે પોતાની વિદ્યાને પ્રફુલ્લ ન કરી શકે, અર્થાત્ ફેલાવી ન શકે. ભાગ્યશાળીઓના છોકરા કેઈક જ ભાગ્યશાળી હેય. ચક્રવતિના પુત્ર કેઈપણ ચકવતિ નજ થાય. દેવતાની પાછળ કાળા કેયલાજ હેય અર્થાત્ દેવતા મરીને દેવતા થતું નથી.
દીવાથી દી જાગતે રહે તેમ કેઈક ભાગ્યશાળી હોય તે તેને વંશ જાગતે રહે. અહીં નાગદેવ શેડ વસુંધરા શેઠાણ આટલા ઉત્તમ હેય, પણ પુત્ર વગરના હોય તે તેથી દુનિયામાં કિમત નહિ. આ બે કુવાની છાયા કુવામાં સમાણું. તેથી ઉત્તમતાનો વારસો કેઈને દેખવાને ન રહે. પણ તેમ તે નથી. એ નાગદેવ શેઠને એક પુત્ર છે. અને તેનું નામ જયદેવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
| [૧૧૮].
ધર્મરત્ન પ્રકરણ દહેરૂ કે દીકરે? દુનિયાદારીમાં સંતતિ આગળ આગળ મીંડા મુકતી જવાની છે. તમને વધારેમાં વધારે પાંચ કે સાત પેઢીના નામે યાદ હશે. એથી આગળની પેઢીના નામે કેઈને યાદ નહીં હશે. પિતાના વડવાને અંગે આગળ મીંડા મુકતા જાય છે. બે ચાર પાંચ પેઢી સુધી યાદ રાખે. પુત્રને અંગે નામ રાખવાનુ રાખી એ પણ સંતતી તે આગળ મીંડા મુકતી જ જવાની. જે ધર્મનું કાર્ય છે, તે કાર્ય એવું છે કે જેમાં મીંડું મેલવાનું નથી. વિમળશાહ જેવા બાહોશ પહેલા કઈ થયા નહિં હોય? વિમળશાહને આજે બધા શાથી યાદ કરે છે? “દહેરૂ કે દીકરો એ બેમાંથી એક વસ્તુ મળશે” એમ જ્યારે દેવતાએ કહ્યું, ત્યારે વિમળશાહે કહ્યું, કે દેહરૂં ન થાય તે માટે દીકરો ન જોઈએ. અહીં વિચારજે ! આપણે તે “ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટે આવા શબ્દો બેલી નાખીએ છીએ, પણ આસ્તિકના મુખમાં આવા શબ્દો ન શોભે.
પુણુયે શ્રાવક, આપણે તો પેટે પાટા બાંધી સાધર્મિક ભક્તિ કરનારા શ્રાવકે. આપણાથી એવા શબ્દ બેલાયજ નહિ. પુણીયા શેઠ શાથી પંકાયા? સાડાબાર કડા એટલે માત્ર બે આનાની પુંજી રૂની પુણી બે આનાની લાવી, સુતર કાંતીને તેના મજુરીના બે આના મેળવે. તેમાંથી દરરોજ એક સાધર્મિકને જમાડે. એક દિવસ પતે ઉપવાસ કરે, બીજે દીવસે પુણીયા શેઠની સ્ત્રી ઉપવાસ કરે. પરંતુ સાધર્મિકને દરરોજ બેલાવીને આદરપૂર્વક ભકિત કરે. આ સ્થિતિ પુણીયા શ્રાવકની શ્રેણુક મહારાજાએ જ્યારે સાંભળી, ત્યારે બજારમાં વેપારીઓને કહેવરાવ્યું કે “પુણીયા શ્રાવકને માટે પુર્ણને ભાવ એ છે રાખવે, ને તે સુતર વેચવા આવે તો વધારે ભાવ આપે, છતાં પણ શ્રાવક એ લાભ લેતું નથી. ચાલુ બજાર ભાવે જ લે વેચ કરે છે. મફતનું ન જોઈએ. દરરોજની કમાઈ માત્ર સાડાબાર કડાજ. તેમાં અધી કમાણી દરરે જ સાધર્મિક ભક્તિમાં. માટે આપણે તે પેટે પાટા બાંધી સાધર્મિક ભકિત કરનારા. તેનાથી “ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો” એવા શબ્દ બોલાય જ નહિ. આપણે પણ દુનીયાના શબ્દ બોલવાથી ટેવાઈ ગયા છીએ. સંતાન અને ચૈત્યની પસંદગીમાં ચિત્યની પસંદગી કરી.
પુત્ર પ્રાપ્તિનાં પરિણામ પુત્રોમાં પણ બે વાત હોય. કાં તે કૂળને શણગાર, નહીંતર છેવટે કૂળને અંગાર. વિનયવાળો પુત્ર હોય તે કૂળને શણગાર થવાને. બાપે બત્રીશ ખત્તા ખાઈને બત્રીશ લક્ષણ મેળવ્યા હેય. વિનયવાળે પુત્ર ૩૨ ખત્તા ખાધા વગર ૩૨ લક્ષણ મેળવી શકે. તેમ આ શેઠને વિનય તેમજ ઉજવળ બુદ્ધિવાળે પુત્ર છે. ગધેડીને ૧૦ પુત્ર પુત્રી છતાં અંદગી સુધી ભાર વહેવું જ પડે છે. તેમ ગૃહસ્થામાં પણ પુત્ર તરફથી શાંતિ નિશ્ચિતપણુન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
દેશના સારાંશ.
[૨૧૯)
થાય તે જાનવરના વછેરામાં અને મનુષ્યનાં પુત્રમાં પૂરક ? જાનવર માટે પાંજરાપોળે છે. મનુષ્ય માટે તેમ નથી. જાનવર નકામાં થાય તે પાંજરાપળે મૂકી દઈએ. આપણે તે જંદગીના છેડા સુધી ઘરની ચિન્તા કરવાની અને મેલી જા ને વિસરજાને જાપ જપવાને. રાજીનામું દેવાની સ્થિતિ હજુ નથી આવી?
રાજીનામું અને રજા એ બેને પૂરક સમજે. શેઠ રાખવા માંગે અને આપણે રહેવું નથી, ત્યારે રાજીનામું આપ્યું ગણાય. રજા એને કહેવાય કે આપણે રહેવા માગીએ ને શેઠ રાખવા માગતા નથી, તેમ કુટુંબ રાખવા માગે અને આપણે રહેવું નથી. તે રાજીનામું દઈ કુટુંબ છેડતા શીખે. રજા દેશે અને છેવટે છોડવું પડશે તે તે કરતાં શા માટે જાતે રજા લઈને નીકળી ન પડવું? બેમાંથી એક પ્રકારે કુટુંબ તે છોડવું જ પડશે. પુત્ર એનું નામ કે માબાપને રજા દઈને જવાને વખત ન લાવે. મનુષ્યપણુની સંતતિ ડહાપણવાળી હોય. જાનવરમાં પણ પિતતાના બચ્ચાં પર દરેકને પ્યાર છે. પરંતુ મનુષ્યમાં વિવેક સાથે ડહાપણ વસવું જોઈએ. છોડવું છે, છુટવાનું છે, તે રાજીનામું કેમ ન આપવું? પુત્ર ભાર ઉતારનાર બને. હવે જયદેવ પુત્ર પિતાને ભાર ઉતારનાર છે કે ગધેડાના પુત્ર માપક ભાર વહેવડાવનાર છે તે વિચારીએ.
ચિન્તામણિ રત્નની શોધમાં. તે જયદેવ પુત્ર અતિશય ડહાપણવાળે હેવાથી, પિતે ઝવેરાત-રત્નની પરીક્ષા કરવાની કળા શીખે છે. ઝવેરાતની પરીક્ષા કરવાની કળા બે મહીનામાં શીખી ન જવાય. બાર વરસ સુધી શીખવાનું ચાલું રાખ્યું. એટલે બધે રત્ન-પરીક્ષામાં કાબેલ બની ગયે, કે ગમે તેવા રત્નની પરીક્ષા ઉંડાણથી કરી શકતે. યાવત્ ચિંતામણી રત્નના લક્ષણો પણ તેના જાણવામાં આવી ગયા. ચિંતામણીરત્ન તેજ કહેવાય કે જેનું તેજ બધા રત્નો કરતાં ચઢીયાતું હોય. ઉપર કે અંદર મેલ ડાઘ ન હોય. સર્વ પ્રકારે નિર્મળ હોય. રેખા પણ જેમાં ન હોય. એટલું જ નહિ પણ જેની પાસે એ રત્ન ગયું તેનું ધાર્યું કામ કરી આપે. ચિતામણીનું લક્ષણ જાણ્યા પછી બાકીના રત્નને પત્થર સમાન ગણવા લાગે. હવે જ્યદેવ ચિંતામણી રત્નમાંજ લયલીન બન્યું. બીજા રત્નને વેપાર કરતા નથી. ચિંતામણી રત્ન વગર પ્રયત્ન ન મળે. તલમાં તેલ છે પણ ઉદ્યમ ન કરે તે તેલ ન નીકળે, ભરેલા ભાજને પણ ભૂખ હઠાવી ન શકે. તેમ ચિંતામણી હેય તે લઈએ એમ બેસી રહી વાત કર્યા કરે, તેથી હાથમાં ન આવી જાય. તેથી તે મેળવવા માટે આખા નગરમાં બધે ઝવેરીને ત્યાં ફરી વળ્યું. દુકાને ફ્રકાને માલ જોઈ લીધું. ઘેર ઘેર પરી વળે. લગીર પણ કંટાળો લાવ્યા વગર આખા નગરમાં ફરી વળે. છતાં પણ મળ્યું નહિં હવે માતાપિતાને કહે છે, કે બહુ તપાસ કરી પણ ચિંતામણું રત્ન મળતું નથી. જે મનુષ્ય નવીન ચીજ મેળવવા ઈચછા રાખે, તેને કંટાળા સાથે સગાઈ ન પાલવે. તેથી વિચાર કર્યો કે હું પરદેશ જવું. માતાપિતાને પિતાના પરદેશ જવાને વિચાર જણાવ્યું. એટલે એકને એક વિનયવાળો પુત્ર, તેને પરદે શ કેમ મોકલાય. એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
[૨૨]
ધર્મરન પ્રકરણ
--
--
- - - - - - -
કહ્યું કે ઘેરબેઠા ટુકડો મળે તો બહાર ન જવું. વિગેરે કહી સમજાવે છે. છતાં પુત્ર માનતે નથી. એટલે કહે છે કે “ચિંતામણી વસ્તુજ જગતમાં નથી.” એમ કહી ઈષકારના પુત્રની માફક ભરમાવે છે. તે કુમારને માતપિતા કેવા ભરમાવે છે. તે વિચારીએ.
પુત્રોને ભરમાવનારાઓ. એક ઈષકાર નામને પુરોહિત છે. તેને એક સ્ત્રી છે. બંને સંતાન વગરના જીવન પસાર કરે છે. અને અફસોસ કરે છે. એક બાજુ બે દેવતાઓએ તીર્થકર ભગવાનને પ્રશ્ન કર્યો કે અમે અહીંથી આવીને ક્યાં ઉપજીશું? ઈષકાર પુરોહિતને ઘેર. હમને ધર્મ પ્રાપ્તિ સુલભ છે કે દુર્લભ? જવાબમાં કહ્યું કે ધર્મ તમને દુર્લભ થશે. બંને દેવતાઓ ધર્મની આટલી તીવ્ર ઈચ્છાવાળા છે. દુર્લભ સાંભળી, નિરૂત્સાહી ન બન્યા. નિબળતાને બહાને નિરૂત્સાહી હોય તે ઉદ્યમ છોડે. અહીં તીર્થકર સરખા કહે છે. બાધિદુર્લભ છતાં વિચારે છે. અહીં કાયર હોય તે શું થાય ? હવે તે બે દેવતાઓ સાધુરૂપ લઈને પુરોહિતને ત્યાં આવ્યા. ધર્મ સંભળાવે. હમને સંતાન થશે કે નહિ એમ પ્રશ્ન કર્યો. પ્રત્યુતરમાં કહ્યું કે
કરા થશે પણ દીક્ષા લેશે. તે દીક્ષા લે તે તમારે વિદનરૂપે આડા ન આવવું હવે શે ઉત્તર આપે? લાજે શરમે કહ્યું કે તે કાર્યમાં અમે આડા નહિ આવીએ. બંને દે ચાલી ગયા. ઍવીને અહીં જ પુરોહિતને ત્યાં બંને જગ્યા. હવે પુરોહિત અને પુરેહિતની સ્ત્રી વિચાર કરે છે. દીક્ષાની આડા ન આવવું અને સંતાન સાચવવા અને બંને કાર્ય કકસાઈપૂર્વક કરવાં. હવે શું કરવું? છોકરાં યાં સમજણું થાય કે બાવો આ લઈ જશે” તેવા સંસ્કાર પડાય છે તેનો અર્થ ? એવા જ સંસ્કાર પુરોહિતે તે છોકરામાં નાંખ્યા કે બાવાએ અર્થાત્ સાધુઓ છોકરાઓને ભરમાવીને લઈ જાય છે. અને મારી નાંખીને ખાઈ જાય છે. સાધુના પરિચયમાં જ ન આવવા દેવા આવા વેષવાળા છોકરાઓને ઉપાડી જાય છે. એવી ભડક છોકરામાં નાંખી. હવે જયાં સાધુને દેખે ત્યાંથી દેટ મૂકી બંને છોકરી ભાગી જાય. પરંતુ કેઈક વખતે સાધુને દેશના દેતા દેખ્યા ત્યારે માતા પિતાને કહ્યું કે, હમે તો સાધુને દેશના દેતા દેખ્યા, પણ મારતા ન દેખ્યા. પુરોહિતે દેખ્યું કે આ ફાંસો તો કપાઈ ગયે, અર્થાત્ ભરમ ભાંગી ગયો છે. હવે અહીં બીજો ફાંસે નહિ ચાલે. પછી પુરોહિત નો તુકકે ઊભું કરે છે, કે અહીં હવાપાણી ઠીક નથી, માટે જંગલમાં રહેવા જઈએ. જ્યાં સાધુનું આગમન ન થાય તેવા સ્થાનમાં રહેવા ગયા. શા માટે? દીક્ષાનું કહે તે ના ન કહેવાય. પણ દીક્ષાને રસ્તે નથી ચઢવા દેવા. રણના કીનારે બડાર રહ્યા. હવે ભવિતવ્યતા યોગે જગલમાં સાધુઓ ભૂલા પડી ગયા. માર્ગમાં ગોકુળમાંથી દહીં છાશ વહેરીને આગળ જાય છે. ત્યાં છોકરાઓએ સાધુને દેખ્યા, અને ભય પામ્યા. હવે તે સપડાયા નજીક મોટું ઝાડ હતું. તેના ઉપર બંને છોકરાઓ ચઢી ગયા. અને ઝાડ ઉપર સંતાઈ ગયા. હવે સાધુઓ પણ વૃક્ષ નજીક આવી તે ઝાડની નીચે દહીં, છાશ વાપરવા બેસે છે. સાધુઓએ ચારે દિશામાં દ્રષ્ટિ કરી કેઈ ન દેખાયા. હવે ઉપરથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
દેશના સારાંશ.
[રર૧)
કરાએ પાત્રામાં માત્ર આહાર પાણી દેખે છે. માબાપે આપણને આમ કેમ કહ્યું હશે. આ સાધુએ તે માત્ર આહારજ વાપરે છે, એમ વિચારતાં વિચારતાં. જાતિસ્મરણ જ્ઞાન થયુ, અને નિર્ણય થયા કે ખાપે ફસાવાને આ રસ્તો કર્યો છે. ખરેખર સાધુ મહાત્માએ તો આપણા પરમ ઉપકારી છે. માખાપે પુત્ર સ્નેહથી ભરમાવ્યા છે. બધી હકીકત માબાપને જણાવી. પછી માતાપિતા પુરેાહિત રાજા વિગેરેએ દીક્ષા લીધી. આમ અવળુ - સમજાવી ભરમાવી માતાપિતા, જયદે વને ચિંતામણી રત્ન માટે પરદેશ જવાની ના કહે છે. હવે જયદેવે શું કરવું? અર્થાત્ જયદેવ કેવી માજી ગેાઠવે છે તે વિચારીએ.
પુત્રના નિશ્ચયને ઢીલેા કરનારા માતા-પિતા.
ડાહ્યો છેકરા' પરદેશ જવા માટે તૈયાર થાય. ડાહ્યો દીકરા દેશાવર ભોગવે. દાધા રગા' અને અક્કલ વગરના છોકરા ૨૦ વરસના થાય તે પણ માબાપના મેહમાંથી બહાર ન નીકળે. પાકેલે જીવ ઈંડામાં ન રહે. તેમ જયદેવ માબાપને છેડી પરદેશ જવા માટે તૈયાર થયે. સ્વાર્થી માબાપેા ભવિષ્યને ન જુએ. માસ્તરે છેાકરાને માર્યો હાય તા સ્નેહધેલા માતપિતાએ માસ્તરને ગુન્હેગાર ગણે. માસ્તરને ઠપકા આપવા જાય. મેહ એવી ચીજ છે કે પડલ લાવી દે, અને સત્ય સ્વરૂપ સુઝવા દેતી નથી. તેમ અહીં જયદેવ અટલે સમૃદ્ધિ શાળી પુત્ર છુટા પડે તે પીતાને ગમતું નથી. વસુધરા શેઠાણી તથા નાગદેવ પિતા અને મળીને પુત્રને કહે છે કે હે પુત્ર! અમુક શેઠ કહેતા હતા કે તુ ડાહ્યો છે અને શાણા છે, એમ કહીને પરદેશ જતાંને રાકવાની જાળ પાથરે છે, અરે નિર્મળ બુદ્ધિવાળા પુત્ર! તુ મેધી રીતે ડાહ્યો છું, ‘પણ તુ ચિન્તામણિની ખાખતમાં ચૂ।. બધી બાબતમાં તું ડાહ્યો પણ ચિંતામણિમાં ભૂલ્યે. પદાર્થના સ્વરૂપને અંગે અન્ય મતવાળાએ ન સમજ્યા ત્યાં ઇશ્વરને આગળ ધરે છે. એવી રીતે ઝવેરીએએ કેાઈ જબરજસ્ત માટે ઝવેરી ગણાઈ ન જાય, તેથી ચિન્તામણિની કલ્પના ઉભી કરી છે. ઝવેરીઓને બધા રત્નો મળી જાય, તેથી એક એવું રત્ન કલ્પી રાખ્યું, કે મારી પાસે રત્ન છે તે બીજા પાસે નથી. બીજા ઝવેરી અભિમાનમાં આવી જાય, તે વાત ઉડાવવા માટે ચિન્તામણિની વાત કલ્પેલી છે. શેઠીયાનુ અભિમાન ગાળવા માટે ચિન્તામણિની વાત ગેાઠવી છે. આ ગામમાં એ રત્ન નથી. જેમ આ ગામમાં એ રત્ન ન મળ્યુ, તેમ ખીજા શહેરમાં પણ એ રત્ન મળવાનું જ નથી. ખીજા શહેર ગામે। તે શુ, પણ ત્રણ જગતમાં એ વસ્તુ જ નથી, તે મળશે કયાંથી? માટે પરદેશ જવાની વાત ન કર, અને અહીંજ વેપાર કર. આપણા ગામમાં ક્રિતિ મેળવ, પછી દેશાવર જાય તે પણ લેાકે કિર્તિ ગાય. લેકે કહેશે કે આ તે। ભાગી ગયા. અહીં વેપાર ખેડીને બહાર જઈશ તે વેપાર ખેડવા ગયાં છે તેમ લેાકા કહેશે. નાના છેકરાને સાત પૂછડીયા ઉંદરની વાત કરે છે, તેમ લેાકેાના કહેવા ઉપર આધાર ન રાખવે. લેકે ગમે તેમ કહે પણ આપણે તે તત્ત્વ વિચારવું. લેાકેાના કહેવાથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
+
www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
[૨૨]
ધર્મરત્ન પ્રકરણ વસ્તુનું પરાવર્તન ન કરવું. અહીંથી ન જવા દેવા માટે ચિન્તામણીને કલ્પનામાં લગાડયું. ને બીજે વેપાર કરવા કહ્યું. અને નિર્મળ લક્ષ્મીથી ભરેલું તારું ભવન થઈ જશે, માટે બહાર જવાની વાત છેડી દે.
ચિન્તામણિ રત્નની શોધમાં. આ રીતે સમજાવવા છતાં જયદેવ વસ્તુ સમજતે હેવાથી, માબાપ માત્ર મેથી અહીં વેપાર કરવાનું કહે છે, અને બહાર ન જવા દેવા માટે આટલે આગ્રહ કરે છે. જયદેવને ચિન્તામણિ રત્ન મેળવવાને દ્રઢ નિશ્ચય મજબુત છે. પુનુખ નિશ્ચય કર્યો છે, એવા દ્રઢ નિશ્ચયવાળાને પહાડ જેવા વિઘો પણ પરમાણુ જેવા લાગે છે. હવે માબાપે વાર્યો છતાં જયદેવ ચિન્તામણિ રત્નની શોધ કરવા ઘેરથી નીડળી પડે છે. પડાડોમાં મુસાફરી કઠણ છે, છતાં જયદેવ પહાડમાં ચિન્તામણિની સંભાવના ધારી પર્વત પર્વતે રખડે છે. પહાડમાં ગયે પણ ચિન્તામણિ ન મળે. સ્વભાવિક ઉપર આવી ગયું હોય તે જ પડાડમાંથી મળે. ત્યાં ન મળે, એટલે પૂર્વ કાળમાં કોઈ નગરમાં આવ્યું હોય તેમ ધારી નગરમાં ફર્યો. તે પણ ચિન્તામણિ ન મળ્યું. કેટલીક વખત ભૂતકાળમાં દટાએલી વસ્તુમાં મળી આવે, તુટી ગયેલ, નગરોમાં અને ઉજડ વેરાન થઈ ગયેલા શહેરોમાં દાટેલા હોય અગર દટાઈ ગયા હોય તે મળી આવે; તેમ ધારી તેવા સ્થાને, જળ માર્ગે સ્થળ માગે જ્યાં વેપારીઓ આવજા કરતાં હોય તેવા સ્થાને, બધા બંદરી સ્થાને દરીયાને કાંઠે કાંઠે પણ ફર્યો ચિન્તામણિ માટે દરેક જગોએ પૂર્યો. પણ કર્યાથી શું વળે? “હીરે ઘોઘે ગયે ને ડેલે હાથ દઈ પાછો પૂર્યો ? એવું ન થાય માટે કથા સમજો. ભાવનગરમાં એક શેઠ મુનિમ સાથે વાત કરે છે. કે આવતી કાલે હીરાને ઘોઘે મોકલવો પડશે. આ વાત દુર ઉભેલા હીરાએ સાંભળી. હીરાએ વિચાર કર્યો કે વહેલે ઠંડકમાં ઘેઘે જઈ આવું. મોડો જઈશ તે બારના તડકે ખાવા પડશે. એમ ધારી કામ પૂછયા વગર સવારે વહેલે ઘેઘે જવા માટે નીકળી પડશે. અહીં શેઠ મુનિમ હીરાની શેધ કરે છે. એટલામાં હીરે પાછા આવી પહોંચે. અરે કયાં ગયો હતે? અરે હું ઘેઘ વહેલે જઈ આવ્યું. શું કરી આવ્યો? અરે ગમે ત્યારે તો દરવાજો બંધ હતું, એટલે
લીએ હાથ દઈને પાછો ચાલ્યું આવ્યું. અરે શું કરવા મોકલવાનું હતું તે તે પૂછવું હતું? તેમ હીરા માફક ફેરે ખાવા જયદેવ નીકળે ન હતે.
ચિન્તામણી ખેળવામાં તીવ્ર મન લાગેલું હોવાથી એકજ બેય. કેટલાક શેઠીયાના છોકરા દશ હજાર ૧૦૦૦૦) રૂપિયા લઈને વેપાર કરવા જાય, અને લહેર કરીને પૈસા પુરા કરીને પાછા ફરે, તેમ આ જયદેવ મેજમજા નથી કરતે, પણ આપત્તિનો સામને કરી આગળ વધે છે. બધે રખડ પણ કઈ જગાએ ચિન્તામણિ મળતું નથી. છતાં મનને ઉત્સાહ તુટી ન ગયે. નદી તળાવ અમુક પ્રમાણમાંજ પાણી સંઘરી શકે, નહીંતર બાંધેલા બંધ તુટી જાય. જયદેવ આટલે ફર્યો, કલેશ સહન કર્યો, છતાં પૂળ ન દેખાયું. તે પણ ઉત્સાહ ન તુટ. ધ માટે કરેલે કલેશ નિષ્ફળ જાય એટલે મગજ પર સેંકડો ગુણ અસર કરે. જે કલેશનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
દેશના સારાંશ.
[૨૨] પળ મળે તે કલેશનું દુઃખ હીસાબમાં નથી રહેતું, પણ ફળ ન મળે તે સેંકડો ગુણી અસર મગજ પર થાય છે. હવે માબાપે ભરમાવવા કહેલી કલ્પનાની વાત મેટું સ્વરૂપ પકડે. ખરેખર માતા પિતાજી કહેતા હતા, તે વાત સાચી તે નહીં હૈય? ન જવા દેવા માટે કહેલા વાકયેએ અહીં ઘચા ઘા. કે ચિન્તામણી વતુ શું જગતમાં હશેજ નહિં? ભાગ્યશાળીને કાંટે વાગે તે નીકળી જાય, અને નિર્ભાગીને કાંઠે વાગે તો પાકે કે અદર સડો પેદા થાય, યાવત્ જીદગીને પણ અંત લાવનાર થાય. અહીં જયદેવ ભાગ્યશાળી છે. તેને પિતાજીએ કહેલા વાકયે અસર કરે છે, પણ તરત નીકળી જાય છે. ભલે મને તે રત્ન ન મળ્યું પણ વસ્તુ તો છેજ. ચિન્તામણિનું લક્ષણ રત્નશાસ્ત્રમાં છે. શાસ્ત્રકારોએ કહેલી વાત ખોટી ન હોય, આમ કાટે નીકળી ગયે ભાગ્યશાળીને આપત્તિકાળ લાંબે વખત ન રહે. નીચે પડેલ દડે જેટલા રથી પડે છે, તેથી ડબલ ઉછળે છે. તેમાં આથડે મનુષ્ય જબરજસ્ત ઉદ્યમ કરે.
જે રૂશીઆ જાપાન સાથે લડવામાં છ મહીના ન કર્યું, તે હારીને તયાર થયું, ત્યારે જેમની સાથે ચાર વરસ ટકકર લીધી, અને જર્મનીને હરાવ્યું. પહેલવહેલે ઉદ્યમ કરતાં અથડાય ત્યાર પછી તે ચીજ માટે ઉદ્યમ વિચિત્ર જ હોય છે. હવે જયદેવ અત્યંત વેગથી ચારે બાજુ મુસાફરી કરવા લાગ્યા ઘણી ઘણી મણિની ખાણમાં પ્રવાસ કરે છે. પૃચ્છા કરે છે એમ આગળ આગળ મુસાફરી લંબાવેજ રાખે છે.
સજનને સમાગમ અને ચિન્તામણિના દર્શન. એમ કરતાં કંઈક વૃદ્ધ પુરૂષને સમાગમ થયો. બધી હકીકત જાણાવી એટલે એ વૃદ્ધ જયદેવને કહ્યું અહીં નજીકમાં મણિવતી નામની ખાણ છે. પરંપરાથી એમ કહેવાય છે કે ત્યાં ચિન્તામણિ છે, પણ જે ભાગ્યશાળી હોય તેજ ત્યાં ચિન્તામણિ પામે. જ્યારે આ વાત સાંભળી, ત્યારે જેમ નાનું બાળક ત્રીજે માળે હોય, અને નીચેથી સાંકળ ખખડે કે મા આવી લાગે, કે માને ઝંખતે હોય છે, ત્યારે અવાજ માત્રથી સાત્વન થાય. તેમ આ વૃદ્ધનું વાક્ય સાંભળી જયદેવને આનંદનો પાર ન રહ્યો. તે ખાણમાં ગયે, ત્યાં ઘણું રત્ન દેખે છે. સત ખેળ કરવાની ચાલુ રાખી. એટલામાં એક રબારીને ભેટો થયે. તેના હાથમાં એક ગેળ પત્થર છે. તે પત્થર જયદેવની નજરે પડે. તપાસ કરી તે શાસ્ત્રમાં ચિન્તામણિ રત્નનું લક્ષણ જેવું કહેલું છે તેવાજ લક્ષણ વાળો આ પત્થર હતે. રબારીને તે તે પત્થરજ હતા. હવે રબારીના હાથમાં તે રત્ન છે, પિતે તે કેવી રીતે માગે અગર કઈ રીતે લે? નિતિનું ઉલ્લંઘન કરવું નથી. ચિન્તામણિ માટે પોતે ઘેરથી બાપથી આડે થઈને નીકળે છે. પિતે તેને અથ છે. તે પારકા પાસે છે. આ અથ પિતાની ઈષ્ટ વસ્તુ રબારી જેવાના પારકા હાથમાં દેખે છે, છતાં નિતિનું આલંબન રાખી, હવે શું કરે છે તે જોઈએ.
પથર-ચિત્તામણિને ફરક જયદેવ રત્ન માટે રખડે છે છતાં ન મળ્યું અને પશુપાળને સહજે મળી ગયું છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
ધર્મરત્ન પ્રકરણ
[૨૪]
તેના વિચાર કરે છે, અર્થાત્ આ ગમારના હાથમાંથી લેવુ મુશ્કેલ છે. નાના છેકરાનો હાથમાં રૂપીએ આપ્યા હોય, પછી તેની પાસેથી પાછા લેવે મુશ્કેલ પડે છે. અસમજી બાળકની પણ મુઠ્ઠી છોડાવવી અઘરી પડે છે. ગમાર પાસે ચિંતામણી રત્ન છે, શી રીતે તેના હાથમાંથી છેડાવી લશે. ખરેખર ! શાક દાખી શકાય છે, પરંતુ હર્ષના તરંગો દાખી શકાતા નથી. ગમારના હાથમાં ચિંતામણી દેખી જયદેવથી હષ દાખી શકાતે નથી. ગમાર પાસે એ રત્નની માંગણી હપૂર્વક કરી. પશુપાળે કહ્યું કે તારે આ પત્થરનું શું કામ છે ? હવે ગમારને જયદેવે શા ઉત્તર આપવા? નાનું બાળક સગડીમાં હાથ ઘાલે તે અવસરે દઝાય છે, એમ બાળકને સમજાવવુ શી રીતે ? સગડીથી છેટો રાખવે। પડે. તેમ આ ગમારને તેવા જ ઉત્તર આપે છે. જયદેવ કહે છે કે લાંબા કાળે હવે હું મારા સ્વદેશ તરફ જવાના છુ. ઘેર જઇશ એટલે માબાપ, સ્ત્રી, નાના ભાઈએન મને પૂછશે કે પરદેશથી શું લાવ્યા ? તે કંઇક નવીન વસ્તુ લઈ ગયે હૈ તે નાના બાળકોને આનંદ થાય. નાના છેકરા પ્રથમ માંગે તેા છે.કરાઓને રમવા તે અપાય. હવે પેલે પશુપાળ કહે છે કે અરે વાણીયા ! આવા આવા ગેાળ પત્થરે ચકચકતા અહીં ઘણા પડેલા છે તે શા માટે તું નથી લેતેા ? ગમારને પેાતાના હાથમાં રહેલુ ચિંતામણી રત્ન અને ભેય પર રખડતા પડી રહેલા પથરા વચ્ચે તાવત માલમ જ નથી. જેમ અજ્ઞાની આત્માને કુધર્મ કે સુધર્મ બધાજ સરખા લાગે છે. સુધર્મ તરીકેને પૂ૨ક અજ્ઞાનીને માલમ ન પડે. આ સસારમાં કેટલાક કુળ જાતિને લીધે સહચારી સબધીઓને લીધે પણ અનેક પ્રકારનાં ધર્મને પામેલા હાય છે, તેવાઓને આ એ ધર્મ છે, અને પેલે પણ ધ છે. જેમ પેલેા ગમાર ચિંતામણીને ખીજા પત્થર સાથે સરખાવે છે, તેમ પેતાને મળેલા ઉત્તમ ધર્મને બીજાના ધર્મની યત્કિંચિત સરખાવટના શબ્દોને આગળ કરીને આ એ ધર્મ છે, અને પેલે પણ ધર્મ છે, તેવી સરખામણી કરે છે. ગમારા ઉત્તમ ધમને ખીજા હલકા ધર્મની સરખાવટમાં મૂકી દે છે.
ઉપકાર કરવાની ટેવ પાડા
હવે જયદેવે દેખ્યુ કે આ પશુપાળ પેાતાના હાથમાં રહેલા ચિંતામણી રત્નને બીજા પત્થરની સરખાવટમાં મૂકે છે, એટલે પોતે રાજી થાય છે. હવે તેની પાસેથી આ રત્ન મેળવવામાં મુશ્કેલી નહિ પડે, કેમકે ગમાર તેને પત્થર ગણે છે. જયદેવ હવે પશુપાળને કહે છે કે મારે જલદી સ્વદેશ તપૂ પહેાંચવું છે, તું તે અહીંજ રાત દીવસ પૂર્યા કરે છે, તે તુ બીજા ખાળી લેજે, મને તુ જલદી આપ, કે હું જલદી હવે અહીંથી જઉ. હવે ગમારને ઉત્તર દેવાની સુઝ પડતી નથી.
કેટલાકે માખી જેવી સ્થિતિવાળા છે. જે મરતાં મરતાં પર અપકારજ કરે. દર પેસીને પેાતાના પ્રાણને ભેગ આપી, સામાને ખાધેલુ બધુ એકાવે. કેટલાક બકરીના ગળાના આંચળ જેવા હાય છે તે ઉપકારજ ન કરે. પેાતાના હાથે ખીજાના ઉપકાર થાયજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
દેશના શારાંશ.
[૨૫]
નહિ. તે પછી પરોપકારની ઉત્તમતાની વાતે સમજે જ કયાંથી? ઉપકાર કરવાની ટેવ પડયા વગર હૈયાત વસ્તુથી ઉપકાર થઈ શકતેાજ નથી. આ ગમાર દરિદ્ર દશામાં છે. પરોપકાર કરવામાં સમજે જ કયાંથી? તેને તે પત્થરને જ પરોપકાર કરવા હતા. વળી તેવા પત્થર તે જંગલમાં અનેક પડેલા હતા, પણ એક આનામાંથી એક પાઇ ખરચવાને ટેવાયેલા હોય તેા રૂપીયામાંથી એક આના ખરચી શકે. ખરચવુ એ દાન દેવાની ટેવ ઉપર આધાર રાખે છે. જેને દાન કરવાની ટેવ પડી હશે, તેને મહીં ખરચશે જ. જેને દાનની ટેવ નથી તે મળ્યા છતાં પણ ખરચી શકતે પશુપાળે જન્મથી કેઇ દિવસ પરેપકારને સ્થાન આપ્યું નથી. તેને તે કરવાના છે, છતાં આવા શ્રીમંત માણસ મળ્યા તે પણ કાંકરા તરીકે કરી શકતા નથી.
આધુ હશે તે પણ નથી. આ બિચારા કાંકરામાં પર પકાર આપવાને પરાપકાર
પરાપકારરસિક આત્માઓ પરોપકાર કરે છે.
હવે જયદેવ મનમાં વિચાર કરે છે કે, મારા ધાર્યા સ્વાર્થ સિદ્ધ ન થયે, પણ આ પશુપાળને આ રત્ન સિધ્ધ થશે તે તેનું પણ કલ્યાણ થશે, અને ચિંતામણી રત્નના મહિમા તે ટકી રહેશે. આ મહિમાવાળુ ચિંતામણિ–રત્ન પત્થરમાં ન ખપી જાય તે ધારણા થઈ, સજ્જનપણું ત્યાંજ છે. પેાતાના સ્વાર્થ સિદ્ધ ન થાય તે પદાર્થોની પવિત્રતાને ન ખગાડે, પીવુ નહીં તે ઢાળી નાખવું, બીજાને તે પીવા નજ દઉં. પેાતાનું ધાર્યું ન થાય તે
મે મરૂ, પણ તુજે રાંડ કરૂં,' આવી દુનની સ્થિતિ હેાય છે. તેજ કારણથી આ જયદેવ ધારે છે કે મારા હાથમાં ભલે ચિંતામણી ન આવ્યું, પણ એના ઉપકાર થાય તે પણ કલ્યાણુ, અને તેની પરપરા તેા રહેશે. જગતમાં ઉપકાર કરવાની દૃષ્ટિ અલ્પ પ્રાણીએને થાય છે, તેમાં સ્વાર્થ સિદ્ધી થાય ત્યારે ઉપકાર કરવાની દ્રષ્ટિ એછી રહે છે. આ ચિંતામણીને પ્રભાવ જગતમાં વધશે તે પણ ઘણું છે, તેમ આ રબારીને પશુ ઉપકાર થશે. આવી બુદ્ધિવાળા જયદેવ ભરવાડને કહે છે. હે ભદ્ર ! અત્યાર સુધી તુ પત્થર જાણે છે છતાં વળગી રહ્યો છે, અને છેડતો નથી, તો હું કહુ છુ કે આ પત્થર નથી, પણ ચિંતામણી રત્ન છે. હું લઈને તેની આરાધના કરત. હવે તુ પણ તેની વિધિપૂર્વક આરાધના કર. એને આરાધવાથી, તેનામાં તાકાત છે કે તુ ઈચ્છા કરે તે વસ્તુ તને આપી શકે. જો એમજ હોય તે જરૂર હું. આરાધના કરૂં. મનમાં જે વિચારે તે આપે તે મને વિચારતાં વાર શી ?
ધ-ચિન્તામણિના મહિમા.
ધ ચિંતામણી માટે તેા નિયમ છે કે જે વિચારે તે આપવુ. તમે વિચારો કે મારે મેાક્ષ જોઈએ, તે મેક્ષ મેળવી આપે, મેાક્ષને વિચાર કેને થાય ? જે જવાનો હોય તેનેજ તે વિચાર આવે. આપણામાં કેટલાક એવા આત્માએ છે કે
ભવ્ય મેણે જ્યાં ખાવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
[૨૬]
ધર્મરત્ન પ્રકરણ પીવા પહેરવા ઓઢવાનું કે નાટક સીનેમા સ્ત્રી પુત્રાદિના સુખો નથી, તો ત્યાં જઈને શું સુખ ભાવવાનું? ભવાભિનંદી છો, પુદ્ગલાનન્દી જવો, ઈન્દ્રીયારામિ-જીવો પગલીક સુખમાંજ સુખ માને છે. ઝેરનો કીડો ઝેરમાંજ સુખ સમજે, તેથી તેને જે સાકરમાં મુકીએ તો મરી જાય. તેમ ઈન્દ્રીયારામિ-આત્માઓને આત્મિક સુખ અનંત છે, છતાં તેમાં આનંદ ન આવે. ધર્મ રત્નનો નિયમ છે કે મોક્ષ માગે તેને મોક્ષ આપે જ. નવ તત્વની શ્રદ્ધા થઈ ન હોય, સમકિત થયું ન હોય તો પણ મોક્ષવાંછું–આત્માને એક પુદગલ પરાવર્તનમાં નિયમા મોક્ષ મળે. મોક્ષ જ જોઈએ તેવા આત્માને અર્ધ-પુદ્ગલ પરાવર્તમાં મોક્ષ મળે, એક વિચાર માત્રથી મોક્ષ મળે, તો પછી ચિતામણું રત્ન માંગેલી વસ્તુ જરૂર પુરી પાડે તેમાં નવાઈ શી? આ રબારી આરાધવાની વાત કોણે મુકીને, માંગીશ તે આપશે તેની વિચારણમાં ચઢી ગયો. “કુકડીનું મેં કૅપલી તેવી રીતે રબારી કહે છે, કે હું બોર કેળાં કચુંબર માંગુ તે મને આપશે ને ?, આ સાંભળી જયદેવને હસવું આવ્યું. આવા ઉત્તમ ચિન્તામણિની પાસેથી કેવી રીતે મંગાય ?, શું વસ્તુ મંગાય?, તેની ખબર નથી. એટલું જ નહિ, પણ આરાધના કરવી જોઈએ એ વાતની પણ આ ગમારને ગમ નથી.
ચિન્તામણિની આરાધના પાણી લેવા છીબુ-ઢાંકાણું લઈને ગયો, પણ છીબામાં કેટલું પાણું સમાય, લેવાની પણ રિતિ-નિતિ હોવી જોઈએ. રિંતિ ન હોય તો કંઈ ન મળે. એક શેઠ સાથે બીજા માણસે નકકી કર્યું, કે સરખા માપે તલ આપવા, બદલામાં તેટલું તેલ આપવું. લેવાના ઠામ અને લેવાની વસ્તુ વિચારવી જોઈએ. છીબામાં તલ ઘણા સમાય, પણ તેલ કેટલું ટકી શકે ? તેમ આ બિચારો રબારી ચિંતામણિ રત્ન પામે, પણ માગવાની રિતિનું ઠેકાણું ન હોવાથી જયદેવને હસવું આવ્યું. હસવું એમ આવ્યું કે રત્ન મારા હાથમાં તે ન આવ્યું, પણ તેના હાથમાં ટકવાનું નથી. જયદેવે ભરવાડને કહ્યું કે આમ વિચારાય નહિ. ત્યારે કેમ વિચારાય? અમ–ત્રણ ઉપવાસ લાગલગટ કરવા. ત્રીજી રાત્રી પુરી થાય એટલે જમીન લીંપી એક બાજોઠ ત્યાં ગોઠવી, ઉપર એક પવિત્ર વસ્ત્ર બીછાવી, તેને થાળમાં પધરાવી પ્રક્ષાલન કરવું. પછી સુંદર વસ્ત્રથી નિર્જળ કરી, ચંદનાદિક પદાર્થોથી પૂજા કરી, ઉત્તમ સુંગધી પુષ્પ ચઢાવવા, અને ધૂપ દીપક ત્યાં કરવા. પછી નમસ્કાર કરી આપણે જે ઈચ્છા હોય તેની માંગણી કરવી. એટલે તે વસ્તુ તરત મળી જાય. સજજડ રોગની ક્રિયાઓ કઠણ હોય છે, તો પછી ચિંતામણિની ક્રિયા કઠીન હેય જ. રબારીને “ત્રણ દિવસ ભૂખ્યા રહેવું વિગેરે બધો વિધિ કરવો અત્યંત આકરો લાગ્યો. જેનના બાળકને ચઉવિહાર આયંબિલ યાવત્ ઉપવાસ કરે પણ સહેલો પડે છે. ઈતર કોમના મોટા માણસને એક આંબેલ કરવાનું કહીએ તે એક કલાક પણ ભુખ્યો ન રહી શકે; તે શું કરે?, જયદેવે સહેલી વિધિ બતાવી છતાં ગોવાળીયાને આકરી લાગી. એક પહોર છાશ વગર કે રોટલા વગર જે ચલાવી ન શકે તેનાથી અમ શી રીતે બને?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
દેશાના સારાંશ.
[૨૭] નિપુણ્યકની નિર્માલ્ય-નિતિ-રિતિ. હવે રબારી પિતાની બકરીઓને લઈને ગામ તરફ જાય છે. જ્યદેવ પણ પાછળ પાછળ જાય છે. ભાવિ શુભાશુભ કર્માનુસાર અને બુદ્ધિ સુજે છે. આ રબારીને પિતાનું કર્મ પળીભૂત કરવા બુદ્ધિ સુઝતી નથી. તેથી આ રત્ન રબારીના ઘરમાં કે હાથમાં રહેવાનું નથી. એ બિચારો હીન પુન્યવાળો હેવાથી વિધિ બતાવ્યો, છતાં આરાધવા ઉત્સાહિત થતો નથી. નિપુણ્યકને રત્ન મળ્યું છતાં ટકવાનું નથી. તેથી જયદેવ તેની પાછળ પાછળ જાય છે. તે બીજી વ્યવસ્થા કરે તે વખતે જે હું હાજર હઈશ, તે રત્ન મારા હાથમાં આવી જશે. તેથી તેની પાછળ પાછળ જયદેવ ચાલ્યો જાય છે. અને નિપુણ્યક આત્માઓની ના વગરની નિતિ રિતિનો વિચાર કર્યા કરે છે.
રત્ન અને રબારીના રિસામણ. હવે ગામ છેટું છે. રબારી સાથે રસ્તામાં વાત કરનાર કોઈ નથી. રત્નને રબારી કહે છે. અરે મણિ! મારી સ્થિતિ તું બરાબર ધ્યાનમાં રાખજે. આ બકરીઓ મારા જીવન અને કુટુંબને આધાર છે, છતાં તારા માટે બકરી વેચવી પડશે. એક બકરી વેચીને કપુર, ચંદન, કુલ, પાટલો, વસ્ત્ર, ધૂપ વીગેરે વસ્તુ લાવવી પડશે. પછી તારી પૂજા કરીશ પણ આ વિચાર હું કરું તે પહેલાં તારે પણ ઘણું વિચાર કરવો પડશે. મારે બકરી વેચવી તે મારા હાથની ચીજ. બકરીની કિંમત આવશે તો મારે તો મુશ્કેલી નથી, પણ તે ચિંતામણિ! તારે ઘણી મુશ્કેલી છે. ત્રીજે દહાડે પાછલી રાત્રે મારા મનમાં જે વિચાર આવે તે તારે આપવું પડશે. માટે બરાબર ધ્યાન રાખજે ! તોજ તારૂં ચિતામણિ એવું નામ સાચું ઠરશે. હે ચિતામણિ ! લાંબે રસ્તે કાપે છે, માટે તું કંઈક વાત કર કે માર્ગ કપાઈ જાય. ચિંતામણ ચુપ રહ્યું, એટલે રબારી કહેવા લાગ્યા કે જંગલમાં તને વાત કરતાં કેઈએ શીખવ્યું લાગતું નથી. તું બેલતે નથી, માટે તને વાત કરતાં આવડતી લાગતી નથી. માટે હું વાત કરું તું સાંભળીશ, અને હકારા પુરીશને? કમળ શેઠના પુત્ર જેવું તે નહીં કરીશને?
ધર્મ રહિત પુત્રના અવિનિત આચરણે. કમળ શેઠને પુત્ર હતું. તે પુત્ર બધી વાતે બાહોશ, પણ ધર્મના પગથીયે બીલકુલ ન ચઢે. શેઠ વારંવાર કહે કે મારા કહેવા ખાતર મહારાજ પાસે જ. સાંભળીને છેવટે જવું પડ્યું તેથી તે ગયે. વ્યાખ્યાનમાં નીચું ઘાલીને બેસી રહ્યો. અને દરમાંથી કીડીએ નીકળતી હતી તે ગણ્યા કરી. ઘેર આવ્યું, બાપે પુછયું કે શું સાંભળ્યું? હું ત્યાં જઈ આવ્યું પણ ત્યાં દરમાંથી કીડીઓ નીકળતી હતી તે મેં માત્ર ગણે. એટલે સાંભળવામાં ધ્યાન રહ્યું નહિં. હવે બાપે કહ્યું, હવેથી મહારાજની સામું નજર રાખીને સાંભળજે. બીજે દિવસે મહારાજની સામું જોયા કર્યું, પણ સાંભળવામાં ધ્યાન ન રાખ્યું. પણ મહારાજના ગળાની હાડકી ૧૦૮ વાર ઉપર નીચે ચડ ઉતર કરતી હતી. તે મેં માત્ર ગણી. એમ શેઠને જવાબ આપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
[૨૮]
ધર્મરત્ન પ્રકરણ આરાધનની કસોટી. તેવી રીતે હે ચિંતામણી! તું કમળશેઠના પુત્રની જેમ બરાબર સાંભળીશ કે નહિં? એમ તે રબારી ગમાર ચિંતામણીને કહે છે. મણિ મૌન રહે છે. મૌન રહ્યો એટલે મારી વાત માની. એમ ગમાર વિચારીને વાત કહે છે. અરે મણિ! એક દેવગૃહ-દેવ મંદિર એકજ હાથ ઉંચુ હતું. પણ અંદર દેવ ચાર હાથના હતા. આમ રબારી કહે છે, પણ મણિ હકારો પુરતું નથી, એટલે ગમાર કહેવા લાગ્યું કે તે કથા ન કરી. હું કહું છું તેમાં હોંકારો પણ આપતું નથી. અરે તમારા માથે કેવી મેટી ફરજ આવવાની છે. આજથી ત્રીજે દહાડે હું માગીશ તે તારે આપવું પડશે.
કેટલાક અજ્ઞાનીએ દેવ દેવીઓની માનતા માને છે. રોગ ન મટે તે બીજું શું મટાડશે? અર્થાત્ લૌકિકમાં દેવગુરૂ પૂળે તે લીલા લહેર, નહીંતર ફાવ્યા નહિં ગણે છે, એટલું જ નહિં પણ તે આરાધના પડતી મૂકે છે. આપણે રબારીને હસીએ છીએ, પણ એજ સ્થિતિમાં આપણે પણ છીએ. જે દેવગુરૂ ધર્મના આરાધનમાં સિદ્ધિ ન થઈ, તે લેકોત્તર દેવગુરૂ ધર્મને પણ તેવી સ્થિતિમાં આપણે લાવી નાખીએ છીએ. દેવગુરૂ ધર્મ એ કષ્ટથી આરાય છે. કણ વખતે તેની આરાધનાની ખરી કિમત. લગીર કષ્ટ પડે તે આપણે દેવગુરૂ ધર્મને પ્રથમ છોડીએ છીએ.
રત્ન ફેંકનાર રબારી. આપણે બધાએ ધર્મને સાવકા છોકરા જે ગણે છે. કાર્ય સિદ્ધિ માતાની ન થાય ત્યારે ઓરમાન છોકરાનું બતાણું કાઢે. હવે રેષાયમાન થઈ ગમાર ચિંતામણિને કહે છે, તારું નામ ચિંતામણિ કેણે પાડયું? તારું નામ જ ખોટું છે. કદી સાચું હોય તે ચિંતા ઉભી કરનાર મણિ. ચિંતા રૂપજ મણિ. જ્યારથી મારા હાથમાં તું આવ્યો, ત્યારથી મને ચિંતા થઈ છે. અરે ચિંતા કરીને રહેવાવાળો હોય તો અડચણ નથી. આતો ચિંતા દ્વારા મને મારવાને તે રસ્તો કર્યો છે. રાબ, ઘેંશ અને છાશ વગર ક્ષણવાર જીવી ન શકું, એ હું ત્રણ દિવસ ખાઉં નહીં. હું મરી જ8 કે બીજુ કંઈ? માટે આતે મરવાને ઉપાય પેલા વાણીયાએ બતાવ્યું છે. એ વાણીયાએ માંગ્યું તે મેં ન આપ્યું, તેથીજ મને મારી નાંખવાને આ પ્રસંગ ર જણાય છે. પણ હું એ કાચા નથી કે વાણીયાના કહેવાથી ત્રણ દીવસ લાંઘણું કરૂં. આ ચિંતા કરાવનાર હોવાથી અહીંથી એવી જગે પર ફેંકી દઉ, કે ફરીથી મારી નજરે પણ ન પડે. એમ કહી રબારીએ રત્નને બહુજ દૂર ફેંકી દીધા.
એકની રસ એક બીજાને સતેનું કારણુ. “હવે વહુની રીસ અને સાસુને સતિષ” ગમારે જે મણિ ફેંક કે જયદેવ તે મણિ પાસે તરત ગયે. અને દેખી પૂર્ણ હર્ષ પામે. પહેલા જે હસ્તિનાપુર નગર, પહાડ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
---- - - -
-
–––
––
દેશના સારાંશ.
[૨૨૯ પર્વત, ખાણે, બંદર અનેક જગે પર ફરીને ભૂખ તરસ વિગેરે દુઃખ પરિશ્રમ વેઠયા, તે અહીં સફળ થયા એમ તેણે ગણ્યા. મણિ પાસે જઈને પહેલા નમસ્કાર કર્યો. અને પછી હાથમાં લે છે. હવે જયદેવ ચિંતામણી રત્ન પામી પિતાના નગર તરપૂ પ્રયાણ કરે છે. માર્ગમાં અનેક સંકટને સામને કરતે કરતે પિતાના નગરમાં નિવિદને પહોંચી જાય છે. સારી જગ્યામાં વસવાટ હોય, ઘેર કઈ ભાગ્યશાળી આત્માના પગલાં થાય, અગર કેઈ ઉત્તમ ગાય, બળદ, અશ્વ કે હાથી કે સુંદર લક્ષણ વાળું રત્ન આવી જાય,તે ઘરની જાહોજલાલી થાય. સામાન્યકાળમાં ઉદય થાય, તે પછી ચિંતામણિ જેવી વસ્તુ હાથમાં આવી જાય પછી શું કહેવું? રીસાયલા રબારીએ ચિંતામણી રત્ન ફેંકયો, પણ જ્યદેવને તો સંતોષનું કારણ થયું.
પુત્કર્ષની અજબ લીલા. ઘેર આવ્યા પછી જે માતાપિતા એક વખત પરદેશ જવાની ના પાડતા હતા, ચિંતામણી જેવી વસ્તુજ નથી, માત્ર શાસ્ત્રમાં કલ્પના ગોઠવી છે, એવું કહેનારા માતાપિતા રત્ન દેખીને આનંદ પામ્યા. પુત્રને આશીર્વાદ આપવા લાગ્યા.
હવે માતાપિતા તે પુત્રનું લગ્ન કરવા માટે યોગ્ય કન્યાની શોધ કરે છે. એજ નગ૨ના એક ધનવાન શેઠની રત્નાવતી નામની કન્યાની સાથે વિવાહ કર્યો. ઠાઠ માઠથી લગ્નોત્સવ કર્યો. એમ કરતાં શેઠને ત્યાં પુત્ર પત્ર પરિવાર વૃદ્ધિ પામે. વેપાર રેજગાર પણ વધવા લાગે. દેશ પરદેશમાં કીર્તિ પુષ્કળ વધી. આટલુ છતાં જયદેવ દરરોજ માતાપિતાનો વિનય નમસ્કાર સેવા ભક્તિ ચુકતો નથી. હવે એજ માતાપિતા હર્ષપૂર્વક હમારા કૂળને દીપક વિગેરે વિશેષણથી નવાજવા લાગ્યો, અને અભિનંદન આપ્યું. દિન પ્રતિદિન સંપત્તિ સાધન અને આનંદ વૃદ્ધિ પામ્યા. ખરેખર પુણ્યોત્કર્ષની અજબ લીલા છે.
દીક્ષાની જડમાં ધર્મ છે. બગીચે તૈયાર કર્યો હોય ત્યારે તે મહેનત પડે છે. પરંતુ ફળ ખાવા બધાં આવે છે. દીક્ષા થાય ત્યારે સંબંધ વગરનાને પણ કડવી લાગે છે. કયા ગામવાળાને ગુરૂ સાધુ નથી જોઈતા. “હમારા ગામમાં ચોમાસું પધારો” આમ આગ્રહ પૂર્વક વિનંતિએ સાધુઓને કરાય છે, છતાં થતા સાધુ નથી જોઈ શકતા. પરંતુ તૈયાર થયેલા સાધુઓ માટે જોરદાર વિનંતિ કરી છે. છોકરાને ડરાવે છે તે કેવી રીતે ? સોપ, ઘો વીંછીના નામે છોકરાને નથી ડરાવતા. “બાવા આવ્યા’ કહી છોકરાને ડરાવો છે. એજ છેકરા જ્યારે ભણી ગણું હોંશીયાર થાય ત્યારે હમારૂં ફળ અજવાળ્યું. જન્મ આપતી માતાનું દુઃખ જોઈ શક્તા નથી, પણ છોકરાને રમાડવા સહ કે ઈ તૈયાર છે. તેમ દીક્ષા લેતી વખતે કુટુંબના કલેશને કેટલાક આગળ કરે છે, પણ જ્યારે સાધુ શાસન પ્રભાવનાના કાર્યોમાં જીવન અપનાવે છે, ત્યારે તે સહુ કોઈ દેખી આનંદ પામે છે. કહેનારા કહે છે કે ખરેખર માતાના પેટે રત્ન પાક. છતાં કબીઓ દીક્ષા પાછળ કલેશ કરે તે પણ તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
—
———
--
-
--
--
[૩૦]
ધર્મરન પ્રકરણ જડમાં ધર્મ છે. પણ ફેગટી આના નશીબમાં તે હાથ ઘસવાના છે. વજસ્વામીની માતાએ રાજદરબારમાં ફરીયાદ કરી. છેવટે પુત્રે તે દીક્ષા લીધી. માતાએ વિચાર કર્યો કે પતિએ દીક્ષા લીધી અને પુત્ર પણ લીધી. હવે મારે કેના માટે સંસારમાં રહેવું? એમ કરી માતા જે કલેશ કરનાર હતી, તેણે પણ દીક્ષાજ લીધી. ફેગટીયા દિક્ષામાં વિરોધ કરનારાને માત્ર દીક્ષાનો દ્વેષ છે. તેના કુટુંબની દયા કે લાગણી જ હોય તે કેટલાને મદદ કરી. લગ્ન કરવા જાય ત્યારે ચાર ખારેક માટે ગાળાગાળી બોલનારી વેવાણે જમતી વખતે એક પાટલે બેસી જમશે. એજ સાધુ માંદા થાય ત્યારે કલેશ કરનારા કુટુંબીઓ તરત દેડતા આવશે, માવજત કરશે, પણ પેલા મફતીયા કલશ કરનારા કેઈ તપાસ પણ કરવા આવતા નથી. હવે તમામ સગાંવહાલા સ્વજને બહુમાન કરવા આવે છે. જયદેવની સમૃધ્ધિ દેખી માબાપ સ્વજને નગરના લોકો અંત:કરણથી પ્રિતિ બહુમાન કરવા લાગ્યા. દેખાડવા માટે કે ખુશામત ખાતર નહિ. વરને વરની માએ વખાણે તેમાં શી નવાઈ? તેમ નથી, પણ ખુલે મોઢે આખા નગલેકેએ પ્રશંસા કરી. અને અંતે જીવન પર્યત શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શના સુંદર ભેગે અને ભોગના સાધનનું ભાજન બને. અર્થાત્ પૂર્ણ ભગી બન્યું. આ પ્રમાણે પશુપાળ અને જયદેવનું ચિંતામણું રત્ન વિષયક દષ્ટાંત કહ્યું. પણ દાત કહેવાને શાસ્ત્રકારને અભિપ્રાય કર્યો છે, તેમજ આ દષ્ટાંતથી આપણે શું ઉપનય સમજવાનું છે તે હવે આગળ વિચારીએ.
શાલિભદ્રની કથાનું રહસ્ય. ચારે ગતિમાં આ જીવને ધર્મ રત્ન મળવું મહા મુશ્કેલ છે. તેમ છતાં ભાગ્ય યોગે મળી ગયું છે. ટકવું બહુ જ મુશ્કેલ છે, અને તે માટે પશુપાળનું દ્રષ્ટાંત આપ્યું. પશુપાળને રત્ન મળ્યું છતાં ટકયું નહિ. કેટલીક કથામાં માત્ર સાથે લેવાનું હોય. જેવી રીતે શાલીભદ્રજીની કથામાં સાધ્ય દાનનું. સગતિ લેવાવાળાએ રબારી બનવું, ઢોર ચારવા, માતાએ દુધ, ચોખા અને સાકર માંગી લાવી એકઠા કરવા, અને ખીર બનાવવી, છોકરાને ખીર પીરસવી, અને છોકરાઓ દાન દેવું; એ બધું લેવાનું નથી, પરંતુ માત્ર દાન દેવાથી પુન્ય બંધાય છે, તે દાનના પરિણામનું સાધ્ય રાખવાનું છે. તેવી કથાને શાસ્ત્રકાર કથા કહે છે, પરંતુ કથાના રહસ્યને સમજવાની જરૂર છે.
મેઘકુમારની કથાનું રહસ્ય પર્યુષણમાં મેઘકુમારની કથા સાંભળે છે. મેષકુમાર મોટા રાજાઓની રૂપવંતી અઢળક રિદ્ધિ લઈને આવતી રાજકુમારીઓને પરણે છે. અને છેડીને દીક્ષા લે છે. એકજ રાત્રિમાં સાધુના આવવા જવાથી સંથારામાં પુષ્કળ ધુળ એકઠી થવાથી સુખશશ્યામાં પિઢનાર મેઘકુમારને ક્ષણવાર પણ નિદ્રા ન આવી. તેથી સવારમાં ભગવાનને પૂછીને ઘેર જવાને નિર્ણય કરે છે. મહાવીર ભગવાન દીક્ષા આપનાર છે. મહાવીર ભગવાન પૂર્વભવ સંભળાવે છે. આગલા ભવમાં હાથીના ભાવમાં ધર્મ ખાતર તે જીદગી ગુમાવી છે. પહેલા ભવના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
દેશના સારાંશ.
[ર૩૧)
ધર્મના સંસ્કારવાળા હાથીના જીવ રાજકુમાર આઠ આઠ સ્ત્રીઓને ત્યાગ કરીને દીક્ષા લે છે. તેવા જીવ ઘેર જવા માટે પરિણતિ (વિચાર) કરે છે. આપણે તે અભિપ્રાય આપી દઈએ કે ભગવાને ઠીક ન કર્યું. પણ ઘેાડે રથમાંથી છુટી જાય, ભાગી જાય અને ખાડામાં પડે, તે પણ સારથિને તેા ખાડામાંથી બહાર કાઢી ઉભે કરી રથમાં જોડવા જ પડે. ભાગી ગયે તે ‘એછા થયે' એમ સારથિ ન મેલે. તેમ ધનાયકાનું શું કાર્ય ? ધર્મ છેાડીને જીવ ખસી જાય, અગર ખસવાની તૈયારી કરે તે તેની બેદરકારી ધર્મગુરૂઓએ ન કરતાં તેને ધર્મોમાં જોડે છે. હજુ મેઘકુમાર ખેલતા નથી, અને સવારે ભગવાન પાસે આવે છે, એટલે ખેલ્યા પહેલાં તે શ્રી મહાવીર ભગવાન કહે છે કે-હે મેધકુમાર! રાત્રે આવેશ માટે વિચાર કર્યો તેં દુર્ધ્યાન કર્યાં. તે વખતે મેઘકુમાર ના સાહેબ' તેમ નથી કહેતા પણ ‘હા,' કહે છે. અરે આપણે તે દુ:ખની સામા જવાવાળા, સુખની દરકાર વગરના દુઃખની તૈયારી કરનારા, અને દુઃખને સહન કરી સવર નિર્જરા કમાવાવાળા સાધુએ છીએ. આવા સાધુ વમાં આવ્યા પછી દુઃખ લગાડવું તે તને યુકત નથી. તારે પૂર્વભવ યાદ કર. તુ આગલા ભવમાં હાથી હતા. ત્યાં તિર્યંચના ભવમાં પણ પ્રાણના ભોગે પરદયા પાળી, તે પછી અહીં વદયા માટે કમ નિર્જરા માટે આટલા સામાન્ય દુઃખથી તું કેમ ડરી જાય છે ? કન્યાદાનમાં દાગીના આપવા છે, પણ ઘરની મેાજડી લઈ જાય તે પાલવતી નથી. આ મૂર્ખતા ગણાય. તેમ અહીં ખાદ્ય દ્રબ્યક્રયા માટે તિર્યંચની અજ્ઞાત સ્થિતિમાં પ્રાણ અર્પણ કરનાર અહીં સ્વદયા માટે ધર્મને ધકકા મારવા તૈયાર થાય, તે ધર્મની સમજણુદશાની શાખાથી કે અણુસંમજણુ દશાની શાખાશી ? તરતજ મેઘકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યાં આંખ સિવાય આખું અંગ વાસરાવે છે. આમ સરખાવટ કરીને સમજાવવામાં આવે છે. આટલી ઊંચી સ્થિતિમાં આવ્યા પછી આવી બાબતમાં કટાળે! લાવવા તારા સરખાને શેશભતું નથી. આ કથા મેઘકુમારની કહી. કથામાં એકજ વાત પકડવાની, આગળ પાછળની વાતને સંબધ ન હોય. દ્રષ્ટાંતમાં બધી બાબતા આપણા આત્મા ઉપર ઉતારવાની ન હેાય, પણ મુખ્ય બાબતને ધડો લેવાના હેાય. પશુપાળની કથા માત્ર કાં માટે કહેલ નથી. જ્ઞાત તરીકે કહેલુ છે. બધા અંગેપાંગ ઘટાવવા જોઈએ. અને તે કથામાંથી રહસ્ય લેવુ જોઈએ.
ભટકતા જીવની જયદેવ સાથે સરખામણી.
આ જીવ જન્મ કની પરંપરા કરતા અનાદિકાળથી સંસારમાં રખડી રહેલ છે. જેમ હસ્તિનાપુર જયદેવે છે।ડયુ અને બધે ભટકયા, તેમ નિગેાદરૂપ અવ્યવહાર રાશિ છેડી વ્યવહાર રાશિમાં આ જીવ આવ્યે. વ્યવઙાર રાશિમાં પણ બાદર એકેન્દ્રી, બે ત્રણ ચાર ઇંદ્રીયવાળા થયા. નારકી, તીંચ, મનુષ્ય, દેવતા રૂપે પાંચ ઇંદ્રિયવાળા થયા. તેમ દરેક સ્થાનમાં ૮૪ લાખ યૈનમાં અનતી વખત ભટકયા. ભટકતાં ભટકતાં મણુિવતી નામની ખાણુ મહા મુશ્કેલીથી જેમ, જયદેવને મળી, તેમ પૃથ્વી આદિ એકેન્દ્રિમાં, વિકલેદ્રીમાં, પ ંચેન્દ્રિમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
-
-
--
----
-
--
-
—
-
-
-
-
-
~--
રિક૨]
ધર્મરત્ન પ્રકરણ પણ ઘણું ભટક, છતાં સર્વ સામગ્રીથી ભરપૂર મણવતી ખાણ સમાન મનુષ્ય ભવ મુશ્કેલીથી મળે. જે જયદેવ તે આપણે આત્મા-જીવ સમજવો.
મણવતી ખાણ અને ચિન્તામણું રત્ન. નગરી પહાડ પર્વત ખાણ બંદર વિગેરે રૂપ ૮૪ લાખ યુનિ અથવા ચતુર્ગતિ સ્વરૂપ સંસાર સમજ. મહુવતી ખાણ જ્યાંથી ચિંતામણી રત્ન મળે છે, તે મનુષ્ય ગતિ જેમાંથી ચિંતામણું રત્ન કરતાં અધિક એવા જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ રત્ન પ્રાપ્ત થાય છે, અર્થાત જે રત્નના પ્રભાવથી મડ સુખવાળું પરમાનંદ પદ પ્રાપ્ત થાય છે. કેડે મનુષ્ય આ ખાણમાં આવી ગયા. કેઈને આ રત્ન ન મળ્યું. પશુપાળને મળ્યું છતાં તે નિભંગીના હાથમાં ટકયું નહિ. આથી એ સમજવાનું કે જગતમાં અનંતાનંત જીવાત્મા છતાં મનુષ્ય મોત્ર સંખ્યાતાજ. તેમાં પણ કેટલાક અનાર્ય ક્ષેત્રમાં જન્મ્યા. આર્યમાં જન્મ્યા છતાં ઉત્તમ કુળ ન મળ્યું. ઉત્તમ કુળ મળવા છતાં, નિરોગી શરીર ન મળ્યું. નિરંગી શરીર છતાં ઈ દ્રિયની ખામી. સંપૂર્ણ ઈદ્રિયે, નિરોગી શરીરાદિક મળવા છતાં, દેવ ગુરૂને સમાગમ, તેની વાણુનું શ્રવણ, શ્રવણ થયા પછી શ્રદ્ધા, શ્રદ્ધાપૂર્વકને અમલ, આ બધી એક એક વસ્તુ એક એક કરતાં રાધાવેધ સાધવા કરતાં મળવી અતિ કઠીન છે. આટલી સામગ્રી તે આપણને પશુપાળ માફક મળી ગઈ. પણ પશુપાળ માપક આ સામગ્રીને સદુપયોગ ન કરતાં, વિષય કષાયમાં એવા મુંઝાઈ જઈએ છીએ, કે ધર્મક્રિયા. ત્યાગ, તપસ્યા એ કરવું રૂચતું નથી, એટલે ધર્મક્રિયા ત્યાગ બતાવનારને પણ આપણે કહી નાંખીએ છીએ કે ત્યાગ તપસ્યા સંયમ એ તે ભેગથી વંચિત રહેવાનું થાય છે. જેણે દેખ્યું કે સંયમ ત્યા–તપથી આગળ સુખ મળે છે, છતાં ભેગસુખને છોડવું તે તે હથેલીમાં રહેલા મધને છેડીને કેણી પર ચટેલ મધને ચાટવા જેવું છે. અર્થાત્ હથેળીનું મધ ઢળાઈ જાય છે, અને કેણીએ જીભ પહોંચે નહિ, એટલે બંનેથી લટકે. આમ ધર્મોપદેશકને આપણે સામે જવાબ આપીએ છીએ.
જૈન ધર્મની મહત્તા. જૈનધર્મ દુનીયાથી ઉલટી દીશાન છે. દુનીયા ભેગને માને છે, જ્યારે જેનધર્મ ત્યાગને માને છે. જેના દેવગુરુ ત્યાગી, ધર્મ પણ ત્યાગમય. ત્યાગમાં ધર્મબુદ્ધિ કેટલી મુશ્કેલ તે વિચારવા જેવું છે. ભેગજ દુઃખનું કારણ ડુબાડનાર, હેરાન કરનાર ભંગ છે, અને “ત્યાગ કલ્યાણ કરનાર છે' એવી બુદ્ધિ આવવી મુશ્કેલ છે. આ વિચારશે એટલે જેન ધર્મરૂપી ચિંતામણી રત્ન મળ્યું. મુશ્કેલીના પદાર્થો કેટલીક વખત મળી જાય. પણ ભાગ્ય ન હોય તે ટકવા મુશ્કેલ છે. સ્વપ્નમાં ચક્રવર્તિના છ ખંડનું રાજ્ય, નવ નિધાન, ૧૪ રત્ન મળી ગયા, પણ આંખ ઉઘડે ત્યારે શું? તે માટે પશુપાળ બીચ ચિન્તામણિ પામે છતાં કુતુહલ ખાવા પીવાના ભેગમાં તીવરાગથી ચિન્તામણિ તરફ બેદરકાર રહ્યો. આપણામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
---
----
દેશાના સારાંશ.
[૩૩] પણ કેટલાક વડેરા હોય તે પણ ભેગ માટે ધર્મને ફેંકનારા હોય. પરભવમાં રિદ્ધિ મળશે રાજા થઈશ, તે ધારી ધર્મ કરનારા હોય. તેવાને પશુપાળ જેવા જ સમજવા. જયદેવ ચિંતામણી ફેંકનાર ન થયું. તેમ જૈન ધર્મની મહત્તા સમજનાર ધર્મને ચિંતામણી સમજી સંગ્રહી શકે છે.
પુણ્ય વૈભવની જરૂર અજ્ઞાની આત્મા ધર્મરત્નને પૌગલિક-સુખની ઇચ્છાથી ફેંકનારા નીકળે તે દેખીને આપણે ધર્મનું સાચું સ્વરૂપ સમજનારા હેવાથી આપણને પૌગલિક સુખ માટે ધર્મરત્નનું સાટું કરવું, તે ન શોભે. પુન્યરૂપી ખરૂં દ્રવ્ય જયદેવના આત્મામાં હતું, રબારીને આત્મામાં તેવું પુન્ય ન હતું. તેવી રીતે આ જીવમાં જેમ ચિંતામણિ-રત્ન પ્રાપ્ત કરવા માટે પુન્ય વૈભવની જરૂર છે, તેમ ધર્મરત્ન પ્રાપ્ત કરવા માટે ગુણ વૈભવની જરૂર છે. વૈભવ વગરને આત્મા ધર્મ રત્ન પામી શકતો નથી. પુણ્ય વૈભવથી અવિકલ સંપૂર્ણ નિર્મળ ગુણનો સમુદાય ધારણ કરનાર આત્મા જીનેશ્વરના ધર્મરૂપી ચિંતામણી રત્નને પામી શકે છે.
માનવ જીવનની સફળતા. આ મનષ્ય ભવ :નિમિત્તાપીમ' અર્થાત્ દુઃખના કારણભૂત છે. મનુષ્ય ભવ મળવામાં પણ દુઃખના કારણ સ્વરૂપ છે. તેમજ જગતમાં જે જે દુખો છે, તેનું મોટું કારણ હોય તે આ મનુષ્ય ભવ છે. સાતમી નારકીમાં જનારા આત્માઓ હોય તો મનુષ્ય. અપવાદ રૂપે મત્સ્ય છે, પણ તેમાં મૂળ કારણ તે મનુષ્યપણું છે. તેમજ મનુષ્યગતિ મેળવવા માટે પણ પૂર્વે દુઃખ સહન કરવું પડે છે. તેથી શાસ્ત્રોમાં દેવભવ દુર્લભ ન કહ્યો પણ “દુદ્દે વિવું માથુરે મરે” અર્થાત મનુષ્યભવ જ દુર્લભ છે. મેક્ષની નીસરણીરૂપ ચારિત્ર પણ મનુષ્ય ગતિમાંજ મળી શકે છે. જ્ઞાન દર્શન ચારિત્રની ત્રણે એકી સામટી આરાધના કરાતી હોય, તે માત્ર મનુષ્ય ભવમાં જ થાય છે. આ મનુષ્ય ભવને જે સદુપયોગ કરશે તે મોક્ષ મેળવી આપનાર છે, અને જે દુરૂપયોગ કરીને વિષય-કષાય ૧૮ પાપ-સ્થાનક સેવનમાં વેડફી નાંખશો તે આજ મનુષ્યપણું ભયંકર દુર્ગતિના દુઃખમાં ધકેલી દે છે.
અકામ-નિર્જરા અજબ ચમત્કાર. વર્તમાન કાળની અપેક્ષાએ મનુષ્યગતિ સારી, પણ અનુપયોગ કર્યો તે ઢેર કરતાં હલકે છે. એક માણસ પાસે મીલકત છે, પણ ફના કરે છે. નવું દેવું વધારે છે. તે ખરાબ ' ગણાય, અને દેવું પતાવે તથા નવી મુડી ઉભી કરે છે સારે ગણાય. તીર્ય ચે આગળ કરેલા પાપે ભેગવી અકામ નિર્જરા કરી ઘણે ભાગે દેવગતિનું આયુષ્ય અને પુન્ય બાંધે છે. દેવતાઓનું થાળું તીર્ય એ પુરે છે. પરંતુ મનુષ્યથી પુરાતું નથી. ગર્ભજ મનુષ્ય ગણતરીનાજ, માત્ર ૨૯ આંકની સંખ્યાવાળા. અસંક્ષિ-મનુષ્ય કે તીર્ય દેવલેકે ન જાય. વગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
[૨૪]
ધર્મરત્ન પ્રકરણ ઈચ્છાએ ભૂખ, તરસ, ટાઢ, તડકે, પીડા સહન કરવા દ્વારા જે નિર્જરા કરે છે, તે અકામ નિર્ભર કરે છે. તેથી તેઓ દેવતા થાય. શૂલપાણે યક્ષ કેશુ?, તે આગલા ભવમાં બળદ હતું. તેના સાંધાઓ તૂટી ગયા હોવાથી માલીકે એક ગામમાં પૈસા આપી ખાવા પીવા માટે વ્યવસ્થા કરી હતી, પણ ગામવાળાએ તેની કશી ચિંતા ન કરી. કેઈ બાઈ પાણીનું બેડું ભરીને આવતી દેખે તે હમણાં મને પાણી પાશે, ઘાસનો ભાર લઈને કેઈ આવે તે હમણાં મને ખાવા પુળ આપશે. તેમ છતાં કેઈપણ પાણી કે પુળ આપતું નથી. વગર ઇચ્છાએ ભૂખ તરસ સહન કરી, અકામ નિર્જરા કરી શૂલપાણે યક્ષ દેવતા થયે. આ ઉપરથી સમજાશે કે અકામ નિર્જરા અજબ ચમત્કાર છે, કે જેથી તિર્યચપણું છેડી દેવ થયે.
મનુષ્ય જીદગીને સદુપયોગ કરતાં શીખે. જાનવરની જીદગી પહેલાના પાપને ખપાવનારી. આપણી જીદગી પહેલાના પુજેને ખાનારી. આગલા ભવના પુન્યોદયથી મનુષ્ય થયે. આપણે ગયા ભવની મુડીજ ખાયા કરીએ છીએ, અને નવી પેદા કરતા નથી. મનુષ્યપણા જેટલી પણ મુડી ટકાવી રાખીએ તો રાંડી રાંડ બાઈ જેવા તો ગણાઈએ. રાંડી રાંડ બાઈ વ્યાજ ખાઈ ને મુડી સાચવે, કેટલીક તો મૂળ મુડીમાં પણ વધારો કરે, પણ ઘટાડો તો નજ કરે. આપણે તો મેક્ષ કે દેવવેક ન મેળવીએ, પણ મનુષ્યપણું જે સાચવી રાખીએ, તો રાંડી રાંડ બાઈ જેવા પણ ગણાઈએ. આપણે ચતુર વેપારી કેમ ગણાઈએ. મનુષ્યપણુ જેટલી સ્થિતિ ટકાવી ન રાખીએ, અને તીર્થંચ કે નરક ગતિમાં જઈએ એવાજ કાર્યો અહીં કરીએ; તે રાંડી રાંડ બાઈ કરતાં પણ ગયા, કે મળેલું મનુષ્યપણું પણ આવતા ભવ માટે ટકાવી ન રાખ્યું. મનુષ્ય પણું આવતા ભવમાં મેળવવું, એ આપણા હાથની વાત છે. એવી કાર્યવાહી કરવી કે જેથી સદ્ગતિ જ મળે. પરંતુ દુર્ગતિને લાયકની કાર્યવાહી તે તુરત છોડી દેવી. દુરૂપયોગ થતું અટકાવ, અને સદુપયોગ ન થવાથી ભવ હારી જવાય છે, તે વાત ન ભૂલવી.
ભરત મહારાજાની ભવ્ય વિચારણુ. ભરત મહારાજાને કહેવું પડ્યું કે મારા કરતાં નાસ્તિક સારા. તે કેવી રીતે ? તે ઉપર એક દષ્ટાન્ત કહેવાય છે. એક રબારીને બકરી ચારતાં ચારતાં કઈકને માર્ગમાં પડી ગએલ હીરે જડે. રબારીએ બકરીના ગળે બાંધ્યો. બજારમાંથી બકરીને લઈને રબારી પસાર થત હતો. માર્ગમાં એક ઝવેરીએ બકરીના ગળામાં હીરે દેખ્યો, હીરો જ છે. ઝવેરીએ વિચાર કર્યો કે આ રબારી પાસે જે હીરાની માંગણી કરીશ તે નહીં આપે, માટે આખી બકરીની માંગણી કરવા દે, એમ કરીને, બકરી વેચવી છે? હવે વેપારી માંગણી કરે એટલે રબારીએ વિચાર્યું કે ગમ્યાની વસ્તુ છે તે માગું તે કીંમત આપશે, પણ રબારી માંગી માંગીને શું માંગે ? પાંચ રૂપિયા આપે તે આપું. ઝવેરી કરવા જાય છે કે ના ભાઈ પાંચ તે નહીં ત્રણ રૂા., આપું. રબારી ઓગળ ગયો. પાડોશમાં બીજી દુકાને ઝવેરી હ તે રાહ જોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
દેશના શારાંશ.
[૨૩૫] રહ્યો હતો, કે ત્યાંથી આવે કે ગમે તે કીંમત આપી લઈ લઉં. પહેલો ઝવેરી વિચાર કરે છે કે કયાં જવાનો હતે, હમણું પાછો આવશે. જે ડેની દૂકાનવાલાએ પૂછયું કે આને ગળે શું બાંધ્યું છે ?, પત્થર છે. શું લેવું છે. પાંચ રૂપીયા, સારૂં પાંચમાં રાજ છે ને ?, પાંચ રૂપીયામાં હીરો રબારીએ આપી દીધું. બીજે દહાડે બકરી લઈને બઝારમાંથી નીકળ્યો. પેલા ઝવેરીએ બોલાવ્યો. અલ્યા ગળે બાંધ્યું હતું તે કયાં ગયું? અરે એ તો પથરે હતો તે પાંચ રૂપિયામાં વેચી નાંખે. અરે મૂર્ખ ! પથરે ન હતો પણ હીરે હતે. પાંચમાં ક્યાં આપી દીધું! રબારી ઝવેરીને કહે છે, કે હું મૂર્ખ કે તમે મૂર્ખ. હું તે પથરેજ સમજ હતે, તમે તે હીરે જાણતા હતા છતાં બે રૂપીયા માટે છે. બેની કસર કરતાં હજારોની કમાણી ગુમાવી. માટે આ પણ બેમાં મૂખ કેણ, મારે તે પત્થરના પાંચ ઉપજ્યા તેમ ભરત મહારાજા વિચાર કરે છે કે હું ધર્મની કીંમત સમજું છું ને ધર્મ કરતું નથી. નાસ્તિકે પુન્ય પાપ ન માને, તેવાના હાથમાં ધર્મ આવીને ચાલ્યા જાય, તેમાં મૂર્ખાઈ ન ગણાય. પણ ઝવેરીની દષ્ટિએ પડેલે હીરો પાંચ રૂપિયામાં ચાલી જાય તે કેવી દશા ી, હું પુન્ય પાપ માનવાવા છતાં પાપથી દૂર ન રહું; આરંભ સમારંભ વિષય કષાયમાં પડી રહું ને પુન્ય પેદા ન કરૂં તે મારા જેવો મૂખ કેશુ? ધર્મ જેવું રત્ન હાથમાં આવેલું ચાલ્યું જાય તે પશુપાળને શોભે, પણ મારા જેવાને ન શોભે. આમ ભરત મહારાજા સરખા પિતાના આત્મા માટે વિચાર કરી રહ્યા છે. શાસનમાં ભરતરાજા મશહૂર ઝવેરી છે. માનવ
જીવનને ચિન્તામણી રત્ન જેવો ગણીને જીવન નકામાં પાણીની સપૂક ચાલ્યું જાય છે તેનો વિચાર કરે છે.
મનુષ્ય પણને સફળ કરે. આ મનુષ્ય ભવ મળ મુશ્કેલ છે. જેમ પહાડ ઉપરથી ઘસાતા ટીચાતા પત્થરે જ્યાં નદીનું મુખ આવે, ત્યાં આગળ તેમાંના કેઈ પત્થરે ખુણાં ખાંચા વગરના ગોળાકાર બની જાય છે. તેમ આ જીવ પણ ચારે ગતિમાં અથડાતા પીટતે કુટાતે લઘુકમી બની મનુષ્ય અણધાર્યો બની ગયે. અટેલ પત્થરને અથડાવામાં હિસાબ શે? તેમ આ જીવને મનુષ્યપણું પામવા પૂર્વે અથડાયાને હિસાબ નથી. અટેલ પત્થરમાં એક નિયમ, સુંવાળો થયે એટલે બસ. અહીં મનુષ્ય થયે એટલે અતર મુહૂર્તનું જ માત્ર કામ. મેક્ષની નીસરણના ૧૪ પગથીયા તેમાં ૧૧માં પગથીયા સુધી પહોંચેલે આત્મા પડે અને આથડે, તે સીધે નિગેદમાં ઉતરી જાય. મન:પર્યવ જ્ઞાન પામેલે આત્મા પણ તરત મરીને નિગેદમાં જાય. મહાવિદેહ ક્ષેત્રના ૧૬૫૮૩ હાથી પ્રમાણ રૂશ્નાઈના ઢગલાથી લખી શકાય, તેવા પૂર્વેના જ્ઞાનવાળ પણ પ્રમાદ-વશથી પછડાઈને ગબડીને ૧ લે ગુણસ્થાનકે આવીને નિગેદમાં ઉતરી ગયાં, અને ઉતરી જાય છે. આવું મનુષ્યપણુ ટકાવવું બહુજ મુશ્કેલ છે. આવા આત્માઓ પણ નિગદમાં અ૫પ્રમાદ કરતાં ઉતરી જાય, તે વિષય કષાય રાજ્ય રાણીમાં ખેંચી ગયેલાઓની શી સ્થિતિ થશે? કટિજને ઘેર છોકરે અવતર્યો, કમાવા ગયે નથી, પણ કોડને માલીક જનમતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
[૩૬]
ધર્મરત્ન પ્રકરણ સાથે થઈ ગયે. કેડની કિંમત નહિં સમજનાર તે મિલ્કતના ફના પાટીયા કરવા મંડી ગયે, દુરૂપયોગ કરવા મંડી ગમે તો શી હાલત થશે? તેમ આ મનુષ્યભવ મળી ગયે, અને દુરૂપયોગ કર્યો તે આગલા ભવમાં શી દશા?; આ બના દરેકે વિચારવા જેવી છે માટે આ મનુષ્યપણું પામીને સફળ કરવા જેવું છે, અને તેને સટ્ટપગ કરવા લાયક છે.
તરવારની જેમ મનુષ્યપણું તારનાર નથી. શેઠીયાની તરવાર માપક વગર ઉપયોગે મનુષ્યપણું કાર્ય સિદ્ધ કરનાર નહિજ બને. એક શેડ છે, અને પાડોશમાં ગરાસીયે રહે છે. ગરાસીયે તરવાર બાંધીને ફરે છે. શેઠે ગરાસીયાને પુછ્યું કે આ શું છે? અરે એનાથી તે ચેર ધાડપાડું જોતાંની સાથે ભાગી જાય તેવી છે. હું આવી જબરી છે? તે મને આપ. પિલીસને વરસે વરસ બોણી તરીકે ઈનામ આપે તેની ફીકર નહિ, પણ જે વરસે ન આપો તે વરસે બુરા હાલ કરે. ગરાસીયે સમજે છે કે આ વાણીયાને તરવારને ઉપયોગ કરતાં આવડતું નથી, અને માંગે છે. ના કહીશ તે ખીજાઈ જશે. શું કરવું ? રસ્તામાં ચેરે મળશે તો તે તરવારથી જ તેનું માથું ઉડાવી મુકશે, અને જગતમાં હું ભુડે ગણાઈશ; છતાં આપવા તે દે, પછી જોયું જાશે. ઘરમાંથી તરવાર આપી. શેઠ પણ ગરાસીયાની માપૂક કમ્મરે બાંધી બીજે ગામ જવા નીકળ્યા. પેલે ગરાસીયો મેં ઉપર બુકાણું બાંધીને બીજે રસ્તેથી સામે આવ્યો. શેઠ મનમાં વિચાર કરે છે કે મારી પાસે તરવાર છે ને, આ સામે કેમ આવે છે, પણ એને ખબર નહી હોય કે મારી પાસે તરવાર છે. જે તેને ખબર હોત તે આ તરવારથી જરૂર તે ભાગી જાય. ખરેખર ગરાસીયાના કહેવા મુજબ તરવાર તેનું કામ કરતી જણાતી નથી. હવે શેઠ કમ્મરેથી ઉતારીને નીચે મુકીને તરવારને કહે છે કે “તરવાર બા! તરવાર બા! તારા માલીકને ત્યાં જે કાર્ય કરતી હોય તે તુરત કર.” તેમ કહેવાથી તરવાર શું કરે? આ સ્થળે કથાને ઉપનય એ છે કે બધા સિધ્ધોને મનુષ્યપણુ રૂપી તરવારે તાર્યા છે, પણ શેઠીયાની તરવાર માપક આ મનુષ્યપણું તારી ન દે. તરવારને ઉપયોગ કરે તે બચાવી દે, તેવી રીતે મનુષ્યપણાને સદુપયોગ કરે તે જ કામ કરે.
ધર્મ રત્નની પ્રાપ્તિ માટે જ મનુષ્ય ભવ. ધર્મરૂપી રત્ન મેળવી શકાય તેજ મનુષ્યપણાનું ફળ મેળવ્યું ગણાય. ખાવા પીવા વિષયે ભોગવવા માટે મનુષ્યપણું સારૂ માનતા હેતે વિધાતાને ધિકકારવી જોઈએ. કારણ કે મનુષ્યપણમાં ભેગે બહુજ મઘા છે. અહીં ભેગે ભેગવવા એટલે માથું ફોડીએ ત્યારે શીરે ખાવા મળે. તિર્યંચના ભાવોમાં વગર મહેનતે ઈદ્રીયના વિષય–ભેગે મળી જાય. તમારે કન્યા લાવવી હોય તે કેટલી જવાબદારીની મુશ્કેલી? કુતરાને સ્ત્રી ભોગ માટે કઈ જવાબદારી; તમારે પરણ્યા પછીની ભરણપોષણની જવાબદારી. તીર્વચને કાંઈ પણ જવાબદારી નથી. મનુષ્ય જીંદગી સુધી સ્ત્રીનું ભરણપોષણ કરવા કાયદાથી બંધાયેલ છે. આ વસ્તુ તમારા પરણેલા છોકરા સમજ્યા છે? તમે કહે છે કે નાના બાળક દીક્ષામાં શું સમજે? પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
---
-
-—
—–
દેશના સારાંશ.
[૨૩૭) તમારા છોકરા લગ્નની જવાબદારી સમજ્યા છે? બાયડી ૧૦૦) રૂપીયા કમાતી હોય તે પણ કાયદાની રૂએ તમારે ભરણ પોષણ આપવું જ પડે. આ સમજણ તમારા છોકરાને તમે પરણવતી વખતે આપી છે? અહીં સાધુ થનાર નાનું બાળક હશે, તે પણ ઘેર સાધુ વહેરવા આવશે તે કહેશે કે છોકરીથી સાધુને ન અડકાય, મહારાજથી ગાડીમાં ન બેસાય, સીનેમા નાટક ન જોવાય. આમ જૈનેના નાના બાળક પણ સાધુના આચાર સમજે છે. ૭૦ વરસને મુસલમાન શૌચ નહીં સમજે, અને પાંચ વરસને બ્રાહ્મણ છોકરો શૌચ બરાબર સમજશે. જૈન કુળમાં સાધુપણાની જવાબદારી સહેજે સમજાય છે, પણ લગ્નની જવાબદારી અને જે ખમદારી સમજાતી નથી. મનુષ્યપણુમાં વિષયે, વિકારે અને ભેગો મેંઘા અને જવાબદારીજોખમદારીવાળા છે. તીર્ય માં સોંઘા અને જવાબદારી તથા જોખમદારી વગરના છે. મીઠાઈવાળાને ત્યાં રસના વિષય કીડીને મફત મળે છે. ભમરાને રાજ-બગીચાના કમળો સુંઘવાના મફત મળે છે. પક્ષીઓને રાણીનું રૂપ જોવું હોય તે રકટોક વગર જોવા મળે છે. પશુઓને વગર જવાબદારીએ સ્ત્રીનું સુખ મળે છે, તેમજ રાજાને ત્યાં સુંદર ગાયનો પણ સાંભળી શકે છે. અર્થાત્ તેને કેઈ હાંકી કાઢતું નથી. પરંતુ તે જગ પર કઈક મનુષ્ય કદઈને ત્યાં ખાવા જાય, રાજાના બગીચામાં પુલ સુંઘવા જાય, રાણીનું રૂપ કે સંગીત સાંભળવા જાય તે તરત પહેરેગીર પકડે છે; અને પશુને કોઈ રેકતું નથી. વિષય ભોગો માટે મનુષ્યપણું સારું માનતા છે તે વિધાતાને શ્રાપ દેજે, કે કમેં મને મનુષ્ય બનાવ્યે જ કેમ? મનુષ્ય જીવન તે ધર્મરત્ન મેળવવા માટે જ ઉપયોગી છે.
ઉત્તમ સાધનથી ઉત્તમોત્તમ મેળવે. મનુષ્ય–ભવરૂપી ચંદ્રહાસ તલવાર મળી. તેનો-ઘાંસ કાપવારૂપ વિષય કષાય કે આરંભ સમારંભ કરવામાં ઉપયોગ કરે તે મૂર્ખ ગણાય. ઘાંસ કાપવા માટે તે સામાન્ય દાતરડું ઉપયોગમાં લેવાય, પરંતુ ચંદ્રહાસ જેવી કિંમતી તરવારથી ઘાસ કાપનાર મૂર્ખ ગણાય. જે કે ઘાસ કપાય, પણ ઉત્તમ વસ્તુને ઉપગ અધમ વસ્તુ માટે કરાય તે નરી અવિવેક દશા ગણાય. તેમ મનુષ્યપણને ઉપગ મનુષ્યગતિથી સાધ્ય ધર્મરત્ન મેળવવામાં ન કરતાં સર્વ ગતિમાં સાધ્ય એવા ભોળોમાં અને વિષયમાં કરે. એના જેવું. બીજું શું શેચનીય હોઈ શકે ?, અર્થાત્ જાનવર કરતાં મનુષ્ય વધારે શું કર્યું ? ઉત્તમત્તમ ઉત્તમ મનુષ્યપણુથી ધર્મરત્ન મેળવો. માળા કરનાર પક્ષીઓ પિતાનું ઘર-માળા બાંધે છે. રક્ષણ કરે છે. પક્ષીઓ પશુઓ પણ પોતાનાં બચ્ચાનું ઉછેર-રણ–પષણ નેહથી કરે છે. કુતરું કે ગાય પિતાનાં બચ્ચાને જન્મ આપે, તે વખતે માલીક પણ જે પાસે જાય તે કુતરું કરડવા દેડશે, અને ગાય શીંગડું મારશે. કારણ કે પોતાના બચ્ચાં ઉપર પ્યાર હોવાથી ઘરધણીના માલીકને પણ તે જાનવરને ભરોસે હોતા નથી. સંતાનનું પાલન પોષણ રક્ષણ જાનવરો પણ કરે છે. અને તમે પણ કરો છે; તેથી તમે વધી જતા નથી. વસ્તુતઃ તેમાં મનુષ્યભવની સળતા નથી. પાપરૂપ વિષય કષાયનો ત્યાગ કરી કુટુંબ, સગાં સ્નેહી પુત્ર, સ્ત્રીના રંગ રાગમાં રાચ્યા વગર ધર્મરત્ન પ્રાપ્ત કરી વિવેક પૂર્વક વર્તે તેજ મહા મુશ્કેલીથી મળેલું મનુષ્યત્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
[૨૮].
ધર્મરત્ન પ્રકરણ
સફળ થાય. કુદરતે મળી ગયેલું મનુષ્ય પણું તેનું રક્ષણ કુદરત નહીં કરે. મળેલા ધર્મપત્નનું રક્ષણ આત્મવીર્યજ કરશે. પશુપાળે ચિંતામણિ રત્ન મેળવ્યું પણ ગેરસમજથી પિતાના હાથેજ અમૂલ્ય અલભ્ય તે રત્ન ફેંકી દીધું, તેમ આપણે પણ આપણે આ ઉત્તમ મનુષ્ય જન્મ અણસમજણથી પ્રમાદમાં ગુમાવી નાખીએ છીએ. તે ન ગુમાવતાં ઉત્તમ સાધનથી ઉત્તમત્તમ ધર્મ ચિંતામણિ મેળવે.
' મળતાં ક્ષણ. પણ રક્ષણમાં જીવન. ચક્રવતિને ઘેર પ્રથમ પુત્ર જન્મ્યો, પણ તરતજ મરી ગયે. કહે કે તે જીવે શું મેળવ્યું ? પાટવી કુંવર તરીકે તે રાજપુત્રે જેટલું ગુમાવ્યું નથી, તેના કરતાં તે મનુષ્ય થયે અને ધર્મરત્ન એયું તે ધમરન કમાવનારના ભવોભવ બગડે છે. રાજપુત્રે એક ભવનું રાજ્ય ગુમાવ્યું, અને શ્રાવકૂળમાં આવેલા આત્માએ તે અનેક જન્મો સુધી સુખ આપનાર ધર્મરત્ન ગુમાવ્યું. સામગ્રી સંયેગના સુઅવસરમાં કાર્ય ન સાધી શકીએ, તે સામગ્રી વગરના કાળમાં શું સાધી શકવાના હતા?, શકિત સંપૂર્ણ, શસ્ત્રો સંપૂર્ણ, સગ-સાધનો બધું અનુકુળ હેય, તે વખતે કર્મશત્રુને લડાઈ ન આપીએ તે કયે ટાઈમે કર્મશત્રુને જીતી શકીશું? જ્યાં અનાર્યક્ષેત્ર, પાંચ ઈંદ્રાયની ખામી, આયુષ્ય ટુંકુ, રેગી શરીર, ઉત્તમ કુળ નહિ, દેવ ગુરૂનો સમાગમ નહિ, ધર્મ શ્રવણ નહિં, હેય-ઉપાદેય સમજાય નહિ, સાધર્મિક ભાઈઓને સહવાસ નહિ, એવા વખતે તમે શું સાધી શકવાના છે? નીસરણી ઉપરથી ઉતરતાં એકાદ ઠેસ વાગી તે છેક નીચેજ ગબડી પડવાને. અહીં મનુષ્યભવમાં પ્રમાદથી એકાદ ઠેસ વાગી તો નરક નિગોદ સુધી ગબડી પડીશ, માટે આત્માએ વિચારી રાખવું કે પછી પત્તો નહીં ખાઈશ. માટે મહાનુભાવો! જે ધર્મરત્ન પામ્યા છે તેને ગુમાવી ન નાંખે. ધર્મરત્ન મળે મીનીટમાં, પણ રક્ષણ અંદગી સુધી કરવાનું. સ્ત્રીને દાગીને કે પુત્ર મળે મીનીટમાં, પણ પાલન રક્ષણ જીદગી સુધી કરવાનું છે. ધર્મરત્ન પામવું મુશ્કેલ તે કરતાં જતન-રક્ષણ કરવું બહુ જ મુશ્કેલ છે. ધર્મરત્ન મળ્યા પછી ઘરનું રમકડું ગણી લેવાય છે. પૂજા કરવાની ટેવ પડી જાય પછી પ્રભુમૂર્તિ તરખ કઈ દ્રષ્ટિ થઈ જાય છે? એક ગભારામાંથી બીજ ગભારામાં લઈ જાવ લઈ આવે તેને અર્થ છે? ઢીંગલા ઢીંગલી ફેરવે તેમ લેઈ જાય અને લેઈ આવે. પૂજાની જેમ બીજી ચીજમાં પણ સમજી લેવું. ભણવાની લાગણી થાય પછી ભણેલું ભૂલી કેમ જવાય? તેમ જયણ-સામાયિક પ્રતિક્રમણ વિગેરે ધર્મ કાર્યોમાં મંદાદર નિરપેક્ષ થવું, એટલે ધર્મરત્ન મળ્યા છતાં તે રત્નને ટકાવવું રક્ષણ કરવું બહુ મુશ્કેલ છે.
અંતિમ-પશ્ચાતાપ. ભવિતવ્યતા મેગે આ જીવ અવ્યવહાર રાશીમાંથી વ્યવહાર રાશીમાં આવી બાદરપણું પામે, બે ત્રણ ચાર ઈદ્રીયવાળો વિકલેન્દ્રીય બજે, પાંચ ઈંદ્રીયવાળે થયે, સંજ્ઞી થયે, અને મનુષ્ય થયે; અહીં સુધી તો આ જીવ ભવિતવ્યતા મેગે આવી પહોંચ્યો. આટલી વસ્તુ પ્રયત્ન વગર પણ સિદ્ધ થઈ ગઈ. તે વસ્તુઓમાં અત્યારે કંઈ સાધવાનું નથી. ભવાંતરની અપેક્ષાઓ ભલે થયેલી છે. મળેલી વસ્તુને ઉપયોગ કર્યો હોઈ શકે? તમને ધૂળની પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
દેશના શારાશ.
[૩૯] કિંમત છે. નાનો છોકરે ચોપડામાં લખવા ઉપર નાખવાની રેતી ફેંકી દે, તે તમે ઠપકો આપે છે, કારણ કે રેતી-ધૂળની પણ તમે કીંમત સમજે છે. પણ દુધ ઘી ઢોળાઈ જાય તે ઢળનાર ઉપર કોધ કરે છે, કારણ કે તેમાં ઘી દુધની કીંમત તમે સમજ્યા છે. પરંતુ જીંદગીના વરસે, મહીનાઓ, દિવસે, કલોકેન કલાકે નકામે ગયા, તેની ધૂળ જેટલી પણ કીંમત તમે આંકી નથી. આટલાં વરસમાં આત્માએ શું મેળવ્યું અને શું ગુમાવ્યું તેને હિસાબ ઘડીભર પણ તપાસ્ય છે ખરે? જીદગીની ધુળ જેટલી પણ કીંમત ગણી હિત તે જીંદગી માટે શું મેળવ્યું અગર શું મેળવવા લાયક છે; તેને વિચાર જરૂર કરત. મનુષ્ય જીંદગીની એક મીનીટની કિંમત દેવતાની જીદગીના ૨) કોડ પોપમ બરાબર છે. એક સામાયકમાં દેવતાનું આયુષ્ય ૯૨૫૯૨૫૯૨પ પલ્યોપમ બંધાય. તેલ ઘી દૂધ શા ભાવે લાવું છું, શા ભાવે વેચું છું, તેમાં લાભ નુકસાનને વિચાર કરીને લેવાય છે; અને વેચાય છે. આ મનુષ્ય જીદગીની એક મીનીટની કિંમત શાસ્ત્રકારો જેટલી કહે છે, તે પ્રમાણે તેની કિમત તમે ઉપજાવે છે કે નહિ? હું દરેક ક્ષણે કેટલું ગુમાવું છું? તેને વિચાર કઈ દીવસ આવે છે? સીઝનમાં (મેસમમાં) આળસ કરીને બેસી રહે અને મોસમ પુરી થાય
એટલે પસ્તાવો કરે, પણ પાછળથી પસ્તાવો કરે તેમાં શું વળે? એમ આખી જીંદગી વેડફી નાંખે અને આખર વખતે પસ્તાવો કરે કે આખી જીંદગી સુધી પેટ ખાતર, એક શેર અનાજ માટે, અનેક જુઠા પ્રપંચ કર્યા, એટલું જ નહિં પણ ઘણું પાપ કર્મો કરી આ આત્માને ભારી કર્યો અહીં આ કમાયેલું પડી રહેશે, આમાંથી મારા સાથે કઈ પણ નહીં આવે, ફોગટ મેં મારી જીંદગી ગુમાવી; ધર્મરત્ન મેળવવાને બદલે પાપરૂપી પથરાએ માથું ફેડે તેવા મેળવ્યા. હવે આવતા ભવમાં મારું શું થશે? નરક તિર્યંચ ગતિમાં પરાધીનતા આદિનું :ખ દીઘકાળ સુધી ભેગવતાં પણ મારો છુટકારો નહિં થાય. ખરેખર? મનુષ્યભવ મેં એળે ગુમાવ્યું. આવા મનમાં ને મનમાં પશ્ચાતાપના વિચાર કરે, પણ હવે થાયશું? અર્થાત્ પારકી પંચાયતમાં જીવન વેડફાઈ ગયું હવે પશ્ચાતાપ કરે વળે શું?
પ્રેરકની પુનીત પ્રેરણ. આ જીવ આખા જગતની ભાંજગડ કરે છે, પણ પિતે પિતાની ભાંજગડ કરતું નથી. આંખમાં એક માટે દુર્ગણ, આખા જગતને આંખ દેખે, પણ પિતાની અંદર રહેલા કાણને આંખ દેખાતી નથી. પિતાની આંખ લાલ થઈ હોય તે પોતે દેખી ન શકે, પણ પારકાની દેખી શકે; તેમ આત્મા પોતાનામાં રહેલા અવગુણોને પોતે જોઈ શકતું નથી. એ કયારે જોઈ શકે? જે ધર્મરત્ન આવ્યું હોય તે પિતાનામાં રહેલી ખામી જરૂર સમજી શકે. આવું ધર્મરત્ન મળ્યા છતાં સાચવવું ટકવું બહુ મુશ્કેલ છે. મનુષ્ય પૈસાવાળા થાય ત્યારે આપત્તિના ઢગલા પણ સાથે જ ખડા થાય છે. ચારે દરિદ્રના મકાન તરફ નજર કરતાં નથી, પરંતુ ધનવાનેના ઘર તર નજર કરે છે. જુગારીઓ પણ માલદારને ફસાવે છે. માલદાર થયે એટલે ચેર લુંટારા રાજા વ્યસનીઓની નજર તે તર ફરે, તેમ ધર્મરત્ન આપણુ પાસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
[૨૦]
ધર્મરત્ન પ્રકરણ આવ્યું ત્યારે પાપ-સ્થાનકે, કષાયે, અંતરની નજર ધર્મિ તરફ ફરે. તે વખતે પાપ અને પાયથી દૂર રહેવું ભારે પડે છે. એટલા માટે જણાવ્યું છે કે પ્રાપ્ત થએલા ધર્મ રત્નનું રક્ષણ અતિ મુકેલ છે. પશુપાળ પાસે ચિન્તામણિ રત્ન અને તેને વિધિ પણ આવી ગયે હતે. વિધિના સમગ્ર સાધન લાવી શકે તેમ હતું, પણ ગેર સમજણથી રત્ન ફેંકે દીધું. તેમ આપણે જીવ જર્મ રત્ન પામ્યા પછી પ્રેરક ગુરૂ મળ્યા હેય, વિધિ કર્યા ન કને લાભ તે સમજાવનાર અગુરૂ પણ હોય, તે પણ મહાવિન અને આત્મા પ્રેરકને પુનિત સાચે ઉપદેશ લક્ષમાં લેતે નથી, માટે પ્રેરકની પુનિત પ્રેરણા સખળ કરે.
* કથાનું અંતિમ. જ્યારે જયદેવ શાસામાંથી ચિંતામણિ રત્નનાં લક્ષણ અને તેને ગુણે ફાયદા જાણે છે, ત્યારે બીજ ને પત્થર સમાન માને છે. એવી જ રીતે વિવેકી આત્માને શાસ્ત્રમાંથી જેએ આત્માદિક અતીન્દ્રીય પદાર્થો, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, વીતરાગતા, અનંત સુખ, મેક્ષાનું સુખ જણે છે, તેઓ જન્મ મરણ વૃદ્ધાવસ્થા આધિ વ્યાધિ ઉપાધી ઈષ્ટ વિચગ અનિષ્ટ સંગ રૂપ દુઃખ જ્યાં લગીર પણ નથી, તેનું શાશ્વતું ધામ આ ધર્મ રત્ન દ્વારા મેળવી શકાય છે એ સમજે છે. એટલે જગતના પૌગલિક સુખને દુઃખરૂપ માને છે, અને માત્ર મેક્ષ સુખદ મેળવવાને દઢ નિશ્ચય કરે છે. પિતાના નગરમાં એ રત્ન ન મળ્યું તે પરદેશમાં અનેક પહાડો પર્વતે જળ સ્થળ માર્ગો ખામાં ફર્યો પણ કંટાળે નહિં, તેમ આ જીવ પણ દેવકાદિમાં ગયે. ત્યાં ધર્મ રત્ન ન મળ્યું તે મનુષ્ય ગતિરૂપ ધર્મરત્નની ખાણ તરફ જ્ઞાની ગુરૂના સમાગમ અને ગુરૂના ઉપદેશથી પહોંચ્યું. ત્યાં ઘણી શેલ કરી, છેવટે ચિંતામણિ રન નજરે પડયું ત્યારે અપૂર્વ આનંદમાં આવી ગયે. આવી રીતે જ્યારે સમ્યકતવ રૂપી રનની પ્રાપ્તિ આ જીવને થાય છે, ત્યારે કઈ વખત ન અનુભવેલ એ અપૂર્વ આનંદ આ આત્માને પણ થાય છે. આ રન પામ્યા બાદ સંસારના સુખે સ્ત્રી પુત્ર પરિવાર તરx મમતા ભાવ ઓછો થતું જાય છે, અને સિદ્ધિ ઉપર વધુ મમતા વધતી જાય છે. આ રન મળ્યા બાદ ઉત્તરોત્તર આત્મિક રિદ્ધિ સંપત્તિ આબાદી વધતી જાય છે. યાવત જયદેવની કિર્તિ જેમ પરદેશ સુધી ફેલાઈ હતી, તેમ ધર્મરત્ન પ્રાપ્ત કર્યા પછી પણ આત્માની કીર્તિ અમરલેક સુધી ફેલાઈ જાય છે. હંમેશ માટે સંસારમાં સુખનું ભાજને જેમ જયદેવ બન્ય, તેમ અનંતકાળ સુધી આ આત્મા આ ધર્મ રત્નના પ્રતાપે સુખનું સર્વદા ભાજન બનશે. આ દષ્ટાંતના દરેક વાકયમાંથી આત્મિક–પદાર્શો સાથે સમન્વય કરી જે આત્માઓ હંસદષ્ટિ રાખી ખીર નીર જુદું કરી, આત્મા અને પુદગલને પૃથગભાવ સમજશે, અને બંનેને છુટા પાડવા કટીબદ્ધ થશે તેઓ શાશ્વતા સુખના ભેગી બનશે.
ઈતિ ચિંતામણિ રત્ન કથા.
સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________ Zic Philo Shree Sudhammaswami Gyanbhandar-Umara, Sural www.umaragyanbhandar.com