Book Title: Bhagwati Sutrani Deshnao
Author(s): Sagaranandsuri, Hemsagar Gani
Publisher: Siddhachakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 195
________________ [૧૯] 卐 શ્રીઅમેાધ-દેશના-સંગ્રહ. વાર ને ! શકે તેવું શરીર હોય, તેજ પાપને લેગવટા થાય ને ! આ લેકમાં તે એક માણસે એક હજાર ખૂન કર્યાં, તેને અંગે ફ્રાંસી તે એક વખત થઈ, પણ ૯૯૯ ખૂનની સજા કયાં ગઈ ? ગુન્હાની સજાના ભોગવટામાંથી કુદરતના સકંજામાંથી છૂટી શકાતું નથી. શાસ્ત્રકાર કહે છે, કે પાષ એછામા ઓછું દશ વખત કોડાકોડીગુણું પણ ઉદયમાં આવે. જઘન્ય પણે દશગુણુ તે ભોગવવું જ પડે. મધ્યમાં સખ્યાત અસ ંખ્યાત વખત પણ ભોગવવું પડે. હવે તે અનંતગુણું ભોગવવું શી રીતે ભોગવાય? આ લેાકની સત્તામાં તે ભોગવટાની મર્યાદા અતીવ સંકુચિત છે. ખુનમાં તે ફ્રાંસી એકજ વખતને! ચાહે તેટલાં ખુન પણ ફ્રાંસી તે એક જ નારકીમાં તે શરીર જ એવું કે ગમે તેટલી વાર આળા, કાપા, છેદે, કટકા કરા પણ પો શરીર ભેળું થઇ, બીજી સજા ભોગવવા તૈયાર. એ શરીરને ખળવાથી, કાપવાથી, દવાથી તળવાથી જીવનેા છૂટકારા થતા નથી. આયુષ્ય પૂર્ણ થાય નહિ ત્યાં સુધી છૂટકારા જ નથી. સજાના આ જાતના ભોગવટા માટે નારકીને વૈક્રિય શરીર છે. નારકી જીવને ઉત્પન્ન થાય ત્યારથી, અપર્યાપ્તાપણામાંથી જ `ક્રિય એટલે સજા ખમનારૂ શરીર હાય. ઔદારિક શરીર પાણીના ારા જેવું છે. પારા પાણી વિના ન રહે, ધનેડું ધાન્ય વિના ન રહે, તેમ ઔદારિક શરીર અનાજ પાણી વિના ટકી શકતુ નથી. ઔદારિક શરીરથી અનતી ભૂખ, ટાઢ, તૃષા, છેદન ભેદનાદિ સહન થઈ શકે નહિ. પહેલી નરકથી સાતમી નરક સુધી એક જ નિયમ. બધે જ પર્યામા તથા અપર્યાપ્તા હોય અને તે દરેકને ત્રણ શરીર વૈક્રિય, તેજસ્ , કાણું. માખીને છૂટ બધે બેસવાની, શરીર ઉપર ભલે ગમે ત્યાં બેસે, બેસી શકે તેમજ ખીજે પણ ચાહ્ય ત્યાં બેસી શકે, પણ તે એસે કયાં ? કાં તે ગડગુમડ ઉપર, કાં તે વિષ્ટા, શ્લેષ્માદિ ઉપર. આ રીતે નારકીના જીવા પુદગલે જ એવાં ગ્રહણ કરે કે જે પુદ્ગલે ઉલટી ક્ષુધા, તૃષા, પીડાને વધારે. ત્યાં પાણી જ તપેલું મળે જેથી તૃષા વધારે લાગે, જેમ નારકીમાં આવે નિયમ, તેમ પુણ્યના ભોગવટાને અંગે દેવલેકમાં તેવા પુદ્ગલાના નિયમ. પુણ્યનુ ફળ પણુ જઘન્યથી દશગુણુ ભોગવવાની તક છે જ. તૃષિતમુનિ જંગલમાં ભેટ્યા, તેમને ફાસુ જલ વહેારાખ્યુ, તે વખતે એ સંયમી મહાત્માને જે શીતલતા થાય, તેથી જે પુણ્ય બંધાય તે વિપાકમાં સેકડો ગણી શાતા આપે. નારકીમાં જેમ દુઃખ ભોગવવા માટે વૈક્રિય શરીર છે, તેમ દેવલેાકમાં કાયમ અતિ સુખ, ઉંચા પ્રકારે સુખ ચાલુ ભોગવ્યા કરવા માટે વૈક્રિય શરીર છે. જીરવવાનું સામર્થ્ય પણ આવશ્યક છે. કમજોર મગજવાળા અતિસુખ જીરવી શકતા નથી. તીવ્ર પાપ-વિપાક ભોગવવાને તેમજ તીવ્ર પુણ્ય-કૂળ ભોગવવાને તીવ્ર સાધને જોઇએ. એ જ હેતુથી દેવતાઓને તથા નારકીને વૈક્રિય શરીર વળગેલુ છે. તિયચમાં વૈક્રિય શરીર છે. અપર્યાા તથા પર્યાઞા સમૂમિ જલચરો પણ ઔદારિક, તૈજસ્ અનેકાણુ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260