Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જર્મના ક્ષત્રિયો મવતિ ક્ષત્રાણ લક્ષણરૂપ ક્રિયાથી ક્ષત્રિય બને છે. વિષ્ણુના વકો દોડ્ડા વૈર મવતિ કૃષિ, પશુપાલન, આદિરૂપ ક્રિયાથી વૈશ્ય બને છે. તથા યમુના મુદ્દો હોવમેગા રજૂ ટ્રા મેવત શુક્ર પણ સેવારૂપ ક્રિયાથી બને છે. તાત્પર્ય આનું એ છે કે, કર્મોની વિવિધતા જ બ્રાહ્મણ આદિ વર્ણોની નિયામક છે. આ સિવાય બ્રાહ્મણ આદિ વ્યપદેશ જ બની શકે નહીં.
આ વાત અન્ય સ્થળે પણ કહેવામાં આવે છે--
एकवर्णमिदं सर्व पूर्वमासीत् युधिष्ठिर । क्रियाकर्मविभागेन चातुर्वर्ण्य व्यवस्थितम् ॥१॥ ક્ષમા દાન આદિ કિયાના સંબંધથી મનુષ્ય બ્રાહ્મણ બને છે. આમાં __“क्षमा दानं दमो ध्यानं सत्यं शौच धृति धृणा ।
ज्ञान विज्ञान मास्तिक्यमेतद् ब्राह्मणलक्षणम् " આ શ્લોક નિયામક છે. અહીં ક્ષત્રિય આદિકનું જે અભિધાન કરવામાં આવેલ છે તે જો કે, બ્રાહ્મણના કથનમાં અનુચિત જેવું લાગે છે. પરંતુ અનુચિત નથી કેમકે, ક્ષત્રિયાદિકનું આ કથન વર્ણના પ્રસંગથી જ થયેલ છે. એવું જાણવું જોઈએ. તે ૩૩
આ આપ પિતાની બુદ્ધિથી જ કલ્પના કરીને કહે છે શું? એ સંશયને દૂર કરવા માટે કહે છે કે,–“g g”—ઈત્યાદિ !
અન્વયાર્થ– –uતાન આ પૂર્વોકત અહિંસા આદિ વ્રતને યુદ્ધ-વૃદ્ધ સર્વજ્ઞ ભગવાન વારે-માતુશાસ્થત પ્રગટ કરેલ છે. નેહિં સિખાવો દૃોરૂ રન્નાર મરિ આજ વ્રત દ્વારા મનુષ્ય કેવળી બને છે. સંઘર્મવિનિમસર્વવિનિર્ભર આથી એની સર્વ કર્મ વિમૂક્તિ પ્રયાસ હોવાથી તે મા બૂમ-વય ગ્રાહા : અમે તેને બ્રાહ્મણ કહીએ છીએ. I ૩૪ .
હવે પ્રકરણને ઉપસંહાર કરતા કહે છે કે--“gવં”—ઈત્યાદિ !
અન્વયાર્થ–ણવું ગુજરમાન્ન-વં ગુજરમાયુ આવા પૂર્વોક્ત ગુણેથી યુક્ત ને અવંતિ-મવનિત જે હોય છે. વિત્તમ-દિગારમાં તેજ શ્રેષ્ઠ બ્રાહ્મણ કહેવાય છે, અને તે પૂર્વ મgiળમેવ ઉદ્ધત્ત સમસ્થા-તે તુ ઘણું વહ્માના વઢનું સમર્થા એજ બીજાને તેમજ પિતાની જાતને આ સંસાર સાગરથી પાર કરવા-કરાવવામાં સમર્થ હોય છે. એ ૩૫ છે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪