Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને પશ્ચાત્ પરિચિત ગૃહસ્થામાં જે આસક્તિ રાખતા નથી. તે વયં આળ ધૂમહું થયું માહ્યર્ન ઘૂમઃ એમને અમે બ્રાહ્મણ કહીએ છીએ. આ ગાથા દ્વારા પિંડ વિશુદ્ધિરૂપ ઉત્તર ગુણથી યુકતતા પ્રદર્શિત કરેલ છે. ॥ ૨૮
“ મધિન્ના ’-ઇત્યાદિ !
અન્વયાય—પુન્ત્રસંગોનું નાસંળે થયને જ્ઞત્તિા—પૂર્વસંચોનું જ્ઞાતિêન્ માન્યવાન્ ત્યવક્ત્વા માતા આદિરૂપ પૂર્વ સંબંધને સાસુ આદિ સંબંધરૂપ જ્ઞાતિસ ગને તથા ભાઈ એ વગેરેને છેાડીને પછીથી વઘુ તેવુ જે એમાં લો-ચઃ કાઇ પણ પ્રકારના 7 સઙ્ગફ્–ન અતિ સ ંબંધ રાખતા નથી, અર્થાત્ આસકિત કરતા નથી એને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ. ॥ ૨૯ ॥
વેદ અધ્યયન અને યજન જીવેાને ત્રણ કરવાવાળા હાય છે, આ કારણે તેના ચેાગથી બ્રાહ્મણ અને છે. પરંતુ આપની કહેલી રીતથી નહીં. આવીશકા થવાથી કહે છે—‘ વસુર્ગંધા ’-ઇત્યાદિ !
,,
અન્વયા—હૈ વિજયઘાષ ! સવવેચા—સર્વવેલા ઋગ્વેદ આદિ સઘળા વેદ વસુવધા-સુગંધા પશુ અધ-પશુ વિનાશના ઉપદેશ આપવાવાળા છે. કેમકે, ૮ શ્વેત છાશમાઝમેત વાયાં વિશિ મૂતિષ્ઠામઃ ” એનામાં એવા એવા મંત્ર જોવામાં આવે છે. તું પ વાવમુળા-કછું ૨ પાપમળા જે યજ્ઞ વગેરે થાય છે તે પાપના હેતુભૂત પશુખધ આદિરૂપ અનુષ્ઠાનથી થાય છે. આ કારણે સધળા વેદ સુસ્તીનું–૩:શીહમ્ વેદવિહિત યજ્ઞ દ્વારા અનુમતિ ર્હિંસા આદિની પ્રવૃત્તિ કરવાથી દુરાચરણયુકત એ વેદ અધ્યયન અને યજ્ઞ કરવાવાળી વ્યકિતની નવાયન્તિ નેત્રાન્તિ જન્મપરંપરારૂપ આ ચતુ*તિક સંસારથી રક્ષા કરી શકતા નથી, દ્ધિ માનિ થયંત્તિ-દ્િર્નાનિ યવૃત્તિ કેમકે પશુખ'ધ આદિના હેતુભૂત વેદના અધ્યયનથી અને તવિહિત યજ્ઞના કરવાથી પ્રાપ્ત થયેલ જ્ઞાનાવરણાદિ કર્મનુ ઉપાર્જન થાય છે તે આ જીવને ક્રુતિમાં લઈ જવામાં સમથ અને છે. તાત્પય આનુ એ છે કે, પશુવધાદિકમાં પ્રવૃત્તિ કરાવનાર હોવાના કારણે વેદ અધ્યયન અને યજ્ઞમાં કાઁખલ વકતા જ આવે છે. કર્મ ખલ વકતાના સદ્ભાવમાં જીવાને દુર્ગતિ જ પ્રાપ્ત થાય છે, સ્વર્ગાદિક સુગતિ થતી નથી. આથી એ બન્ને વાતા સ્વર્ગ પ્રાપ્તિમાં હેતુભૂત થઇ શકતી નથી. આજ વાત આ શ્લેાકથી પ્રમાણિત થાય છે.
“પૂર્વ નવા વન વા, છેલ્લા જિતમમ્ । यद्येवं माप्यते स्वर्ग, नरके केन गम्यते ॥
,,
આ માટે વેદાધ્યયનથી તથા યજ્ઞ અનુષ્ઠાનથી બ્રાહ્મણ મને છે એવું માનવું ઉચિત નથી. આ માટે એવું જ માનવું જોઈએ કે, જે ગુણેાને હમણાં
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રઃ ૪
૧૧