Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તાવવામાં આવેલ છે, તે ગુણેાથી ચુકત જ મનુષ્ય બ્રાહ્મણ બને છે. ૫૩૦ના વળી પણ—“ 7 વિ ’–ઈત્યાદિ !
અન્વયાથ— હિપ્—મુઽિત્તેન માથાનું મુંડન કરાવવાથી સમજો નામનો ન અવૃત્તિ મનુષ્ય નિગ્રંથ શ્રમણ થતા નથી તથા જારેન યમનો ન-બેાજારેન ત્રાાનઃ 7 પ્રવાદિ મંત્રના જાપ કરવાથી બ્રાહ્મણુ બનતા નથી. રજ્ગવાસેળ મુળી ન-ગર્ચવાલેન મુનિને જગલમાં રહેવાથી મુનિ થતા નથી. તથા લવીરેળ તાપસો નજીરાવીનેળ તાવના ન કુશના વસ્ત્ર ધારણ કરી લેવાથી અથવા વલ્કલના પહેરવાથી તાપસ થવાતું નથી. ૫૩૧૫
તા શ્રમણ આદિ કઈ રીતે થાય છે ? તે કહેવામાં આવે છે 66 समयाए "-Seule!
અન્નયા ——સમાપ્—સમતયા રાગદ્વેષના અભાવરૂપ સમતાના સંબધથી સમળો ફોટ્ટ-શ્રમળઃ મત્તિ શ્રમણ નિગ્રંથ થાય છે, વૈમવેરળ વમળો-શ્રયે ન ત્રાક્ષઃ પ્રાણાતિપાતારૂિપ બ્રહ્મના સંબંધથી બ્રાહ્મણ થાય છે, તાત્પર્ય એ છે કે, બ્રહ્મ શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મની અપેક્ષાથી એ પ્રકારના છે. શબ્દ બ્રહ્મમાં નિષ્ણાત મનુષ્ય પરબ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. કહ્યુ` પણ ઢે શ્રમની વૈવિતસ્થ્ય, સદ્નારૂં મૈં યત્ । મુત્રઘળી નિષ્ણાત, પરં બ્રહ્માષિતિ | "
66
અહિંયા “વા” પ્રાણાતિપાતાદિ વિરમણુ સ્વરૂપ લેવામાં આવેલ છે. એનુ` સેવન કરવાથી જ બ્રાહ્મણુ થવાય છે. નાળળ મુળી હોર્ જ્ઞાનેન મુનિમવત્તિ જ્ઞાનથી હિતાહિતરૂપ વિવેકથી મુનિ થાય છે. તવેન્દ્ર તાવનો હોદ્દ-તપન્ના તાપનો સવૃત્તિ બાહ્ય અને આભ્યતર તપાનુ` આરાધન કરવાથી તાપસ થાય છે. ૩રા બ્રાહ્મણાદિ પદોની નિરૂકિત જેને આપે બતાવેલ છે તે જો કે, ઠીક છે. પરંતુ અભિધાનડિત્યાદિની માફ્ક અનથક પણ હાય છે. આથી એ બ્રાહ્મણાદિક અભિધાન પણ બિલકુલ અનર્થક છે. જે આ પ્રકારની અદ્ઘિ શંકા કરવામાં આવે તા આને માટે જયઘાષ મુનિરાજ ઉત્તર આપે છે—‹ મુળા”...ઈત્યાદિ ! અન્વયા——હૈ વિજયઘોષ ! જમ્મુળા વમળો દ્દો-મેળા ત્રાક્ષનો મત્તિ ક્રિયા, ક્ષમા, દાન, દમ આદિ ક્રિયાથી બ્રાહ્મણ બને છે, જમ્મુળ દ્ધત્તિયા દ્દો
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૨