Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४०
सूत्रकृताङ्गसूत्रे परंपरयापि प्रकाश्यते, शद्धानुपूर्तीणां विलक्षणता प्रणयने एव तेषां स्वातंत्र्य न तु अर्थाशे । अतएव शास्त्राणां द्रव्यार्थिकनयतोऽनादिप्रवाहपरंपरया प्राप्ततया नित्यत्वमपि सिद्धं भवतीति । (विउक्कम्म) व्युत्क्रम्य परित्यज्य अर्हत्प्रतिपादितशास्त्रमनादृत्य, अनादरे हेतुश्च तेषामज्ञानातिशय एव नान्यः ।
है , वही अर्थ गणधर आदि गुरुपरम्परा के द्वारा भी प्रकाशित किया जाता है। शब्दानुक्रम की विलक्षणता के प्रतिपादन करने की स्वतंत्रता उन्हें हैं किन्तु अर्थ की विलक्षणता का प्रतिपादन करने की स्वतंत्रता नही है। इसी कारण द्रव्यार्थिक नय से अनादि प्रवाहपरम्परा से प्राप्त होने के कारण शास्त्रों की नित्यता सिद्ध होती है।
इस प्रकार अनन्तर प्रतिपादित अर्हन्त भगवान् के द्वारा कथित आगमों का त्याग करके अर्थात् शास्त्रों का अनादर करके कितनेक कुशास्त्रों के संस्कार से युक्त बुद्धि वाले शाक्य आदि श्रमण तथा बार्हस्पत्य मतानुयायी आदि ब्रह्मण, विविध प्रकार की कुत्सित भावना से सर्वज्ञप्रणीत समीचीन आगम में कथित अनुष्ठान का परित्याग करके वंचकों द्वारा निर्मित ग्रंथ में प्रतिपादित अनुष्ठान मे आग्रहशील होते हैं-उसे आदर के साथ स्वीकार करते हैं, पालते हैं।
પરંપરા વડે જ થાય છે; છતાં પણ કેત્તર અર્થના પ્રતિપાદક જે જે આગમે વર્તમાન કાળે ઉપલબ્ધ છે, તેઓ તીર્થકરમૂલક હોવાને કારણે તીર્થકરેના જ કહેવાય છે. તીર્થકોની વાણુ દ્વારા જે અર્થ પ્રકાશિત કરવામાં આવે છે, એજ અર્થ ગણધર આદિ ગુરૂપરમ્પરા દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવે છે. તેમને શબ્દાનુકમની વિલક્ષતાના પ્રણયનની સ્વતંત્રતા છે, પરંતુ અર્થની વિલક્ષણતાનું પ્રતિપાદન કરવાની સ્વતંત્રતા નથી. એજ કારણે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અનાદિ પ્રવાહ પરમ્પરા રૂપે પ્રાપ્ત હોવાને કારણે શારની નિત્યતા સિદ્ધ થાય છે.
આ પ્રકારના અહંત ભગવાન દ્વારા કથિત આગમેને ત્યાગ કરીને એટલે કે શાને અનાદર કરીને, શાકય આદિ શ્રમણો તથા બાર્હસ્પત્યમતાનુયાયી આદિ બ્રાહ્મણ કુશાના સંસ્કારથી યુક્ત મતિવાળા થઈને, વિવિધ પ્રકારની કુત્સિત ભાવનાઓથી પ્રેરાઈને સર્વજ્ઞ પ્રણીત સમીચીન આગમાં કથિત અનુષાનેને પરિત્યાગ કરીને, વાંચકે દ્વારા નિર્મિત ગ્રંથમાં તથા એવા ગ્રંથોમાં પ્રતિપાદિત અનછામાં આગ્રહશીલ હોય છે. એટલે કે તેને આદરની સાથે સ્વીકારે છે. અને તેનું પાલન કરતા હોય છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧