Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Khushaldas Jagjivandas
Publisher: Mahavir Jain Vidyalay
Catalog link: https://jainqq.org/explore/002150/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય હેમચંદ્રકૃત ચો ગ શ સ્ર [ચાર પ્રકાશ : અનુવાદ સહિત ] સંપાદક શ્રી ખુશાલદાસ જગજીવનદાસ ન્યાયતીથ” શ્રી મહાવીર જૈન વિદ્યાલય ગેવાલિયા ટેક રાડ " મુંબઈ ૨૬ Page #2 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય હેમચંદ્રકૃત ચે ગ શા સ્ત્ર [ચાર પ્રકાશ : અનુવાદ સહિત). સંપાદક શ્રી ખુશાલદાસ જગજીવનદાસ ન્યાયતીર્થ હાવીર ના વધાલય r શ્રી મહાવીર જૈન વિદ્યાલય ગેવાલિયા ટેક રેડ | મુંબઈ ૨૬ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક ચંદુલાલ વર્ધમાન શાહ, મનુભાઈ ગુલાબચંદ કાપડિયા, યંતીલાલ રતનચંદ શાહ માનદ મંત્રીઓ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય ગેવાલિયા ટંક રોડ, મુંબઈ ૨૬ તૃતીયાવૃત્તિ પ્રત ૧૦૦૦ વીર સં. ૨૪૯૨ ઈ. સ. ૧૯૬૫ કિંમત : રૂા. ૧-૨૫ મુદ્રક યંતિ ઘેલાભાઈ દલાલ, વસંત પ્રિન્ટિંગ પ્રેસ, ઘીકાંટા રેડ, ઘેલાભાઈની વાડી, અમદાવાદ. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ કી ય અભ્યાસીએને ઉપયોગી થાય, અને ખાસ કરીને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાર્થીઓને એમના ધાર્મિક અભ્યાસમાં મદદ કરે તે હેતુથી શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત યેગશાસ્ત્રના ચાર પ્રકાશ મૂળ અને અથ સાથે પ્રગટ કર્યાં છે. જૈન સાહિત્યના એ મેાટા વિભાગ—તત્ત્વજ્ઞાન અને ચરણકરણ—અંગે શ્રી તત્ત્વાર્થસૂત્રની યેાજના પંડિતવય શ્રી સુખલાલજીએ સુદર રીતે કરી છે. ચારિત્રવિભાગમાં આ ગ્રંથ મૂળ અને અનુવાદ સહિત તૈયાર કર્યાં હાય તેા તેની સહાયથી વિદ્યાર્થીએ ધાર્મિક આચારને સમજી શકે તે હેતુથી આ ગ્રંથની ચેાજના કરી છે. ચરણકરણમાં યમનિયમને વિભાગ વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપચેાગી હાઈ ચેાગશાસ્ત્રના પ્રથમના ચાર પ્રકાશને જ આમાં સ્થાન આપ્યું છે. વિશેષ રુચિવ ંત વ્યક્તિએ બાકીના વિભાગ સ્વય' વાંચીને પેાતાની જિજ્ઞાસા સતાષી શકે છે. આ પુસ્તકને ઉપયાગી બનાવવા લેાકાનુક્રમ, દૃષ્ટાંતાના ટ્રૅક સાર વગેરે ઉપયેગી બાબત પરિશિષ્ટરૂપે આપી છે. આ રીતે શરૂઆતના અભ્યાસીને આ પુસ્તક માગદશન કરાવનાર થઈ પડશે એવી આશા છે. જૈનર્દેશ નકારે તત્ત્વજ્ઞાનને અંગે જેટલી ચીવટ રાખી છે, તેટલી જ ચરણકરણને અંગે રાખી છે. એના ચાર અનુયાગમાં ચરણકરણને ખાસ અલગ સ્થાન આપવામાં આવ્યું છે. સમસ્ત જૈન ચરણકરણના સાર · અહિંસા, સંયમ અને તપ’ એ ત્રણ ' Page #5 -------------------------------------------------------------------------- ________________ શબ્દોમાં આવી જાય છે. એ શબ્દો દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથાના દ્વિતીય ચરણમાં મળે છે. એ ત્રણ શબ્દ કેટલા વિશાળ, કેટલા સર્વગ્રાહી અને કેટલા અર્થ રહસ્યભરપૂર છે એને ખ્યાલ આ ગ્રંથ જેવાથી આવી શકશે. એ વાત જ્યારે બરાબર લક્ષ્યમાં આવશે ત્યારે આખા નીતિ વિભાગમાં જેને શાસ્ત્રકારોની નજરે કેટલી સૂક્ષ્મ અને વિશાળ છે, અને એમને માનસશાસ્ત્રને કેટલો ઊંડો અભ્યાસ છે એને પણ ખ્યાલ આવશે. અન્ય પાઠશાળાઓમાં પણ આને ઉપગ થાય એ ઈષ્ટ છે. વાત એક જ છે કે આપણે વિદ્યાથીવર્ગ જેનધર્મનું –એના તત્ત્વજ્ઞાન તેમ જ આચારનું–રહસ્ય સમજે અને જેને વિશ્વબંધુત્વની ભાવના સમજી અને જીવી શકે છે એ વાતને સ્વીકાર કરે એટલે આપણો હેતુ કંઈક પાર પડ્યો એમ માની શકાય છે. ' આ પુસ્તક તૈયાર કરવામાં પંડિત શ્રી ખુશાલદાસે પાઠશુદ્ધિ તેમ જ અર્થનિર્ણય અંગે લીધેલ પ્રયાસની ખાસ નેંધ લેવામાં આવે છે. આ પ્રકારનું પ્રકાશન ઉપગી થશે તે ભવિષ્યમાં એ દિશામાં વધારે પ્રયાસ કરવાની સમિતિની ઈચ્છા છે. ખરો આધાર તે એના પર વિવેચન કરનાર અધ્યાપક ઉપર છે. એમને શાસ્ત્રબોધ હોય, પૃથક્કરણશક્તિ હોય અને વિદ્યાર્થીની વય, રુચિ અને પ્રહણશક્તિનું ધ્યાન હોય તો આવાં પ્રકાશને વિશેષ જિજ્ઞાસાનાં પ્રેરક બની શકે. જેનધર્મો ઉદ્ધે લ સંયમ અને ચારિત્રનું આમાં દેહન છે અને એની સફળતા એને ઉપયોગ કરવાની આવડત પર Page #6 -------------------------------------------------------------------------- ________________ અવલ એ છે. સંસ્થાના આ ઉદ્દેશ પાર પડે એવી ભાવના સાથે પંડિત અધ્યાપકે એના ખૂબ ઉપયાગ કરે, એવી અમે ઉમેદ રાખીએ છીએ. અભ્યાસીને માટે તે આ માત્ર ભૂમિકારૂપ છે. એના પર મેટી ટીકાઓ છે, એના પર શાસ્રવિસ્તાર છે અને એના પર કહેવા જેવું પણ ઘણું છે એ વાતનું ધ્યાન રહે. ચારિત્ર વગર મુક્તિ નથી અને ચારિત્રપ્રાપ્તિની વિવિધ ભૂમિકાઓ છે, એ વાત લક્ષ્યમાં રહે તે। આ નાની પુસ્તિકામાંથી પણ ઘણું માર્ગદર્શન મળી રહેશે અને પછી રુચિ પ્રમાણે ધ્યાનચેાગમાં પ્રગતિ થશે—એ વાત તરફ ધ્યાન ખેંચવામાં આવે છે. જૈનધર્મીની સ કલ્યાણની ભાવનાના આ તો પાયાના પથ્થરો છે; એના પર જીવનસાધનાની ઇમારત ચણાશે ત્યારે અનાખી ભાત પડશે એમાં શંકા નથી. આની બીજી આવૃત્તિ અપ્રાપ્ય થઈ જવાથી એની પુનર્મુદ્રણ રૂપ ત્રીજી આવૃત્તિ પ્રગટ કરવામાં આવે છે. આના મુદ્રણ માટે અમે વસત પ્રિન્ટીંગ પ્રેસના આભાર માનીએ છીએ. મેવાલિયા ટેંક રોડ, મુંબઈ-૨૬ તા. ૧૭-૧૨-૬૫ માનદ મંત્રી Page #7 -------------------------------------------------------------------------- ________________ સં પા દ કી ય જેન જનતા સમક્ષ શ્રી હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ આચાર્યની કૃતિ-યોગશાસ્ત્ર ભાગ ૧લાને અનુવાદ-મૂકતાં મને અતિ આનંદ થાય છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાથીઓના ધાર્મિક અભ્યાસક્રમમાં ઉક્ત ગ્રંથ રાખવામાં આવેલ છે, તેથી વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ અનુવાદ વિદ્યાલયના અધિકારીઓએ સંસ્થા તરફથી જ બહાર પાડવાનો નિર્ણય કર્યો અને એ કામ મને સેંપવામાં આવ્યું. અનુવાદ સારે બનાવવાની મેં યથાશક્ય કેશિશ કરી છે, તેમ છતાં મારે આ સર્વપ્રથમ પ્રયત્ન છે તેથી તેમાં સ્કૂલના જરૂર રહી હશે. શિક્ષકે, વિદ્વાને અને વિદ્યાર્થીઓ તે તરફ મારું ધ્યાન ખેંચશે તે હું તેમને આભારી બનીશ, જેથી ભવિષ્યમાં તે ત્રુટિઓ દૂર થશે, અને સમાજ સમક્ષ સારામાં સારો અનુવાદ રજૂ કરી શકાશે. માત્ર અનુવાદ તૈયાર કરી ટિપણે નહિ એ અમારી મર્યાદા હતી, તેથી મૂળ લેક અને તેને અનુવાદ આપેલ છે. આ અનુવાદ વિદ્યાથીઓની દષ્ટિએ હેઈને લેકને પ્રાયઃ અક્ષરશઃ અનુવાદ કરવાની કોશિશ કરેલ છે, તથાપિ Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુવાદની ભાષાને સ્વાભાવિક પ્રવાહ કે તેની વિશેષતા ન હણાય તેની પણ યથાશક્ય કાળજી રાખેલ છે. વળી, આચાર્ય જે ભાવ લેકમાં કહેવા માગતા હોય, તે કદાચ તેમાં ન આવી શક્યો હોય, અને ટીકામાં તેને સ્પષ્ટ કર્યો હોય, તે તેને કૌંસમાં મૂકીને અનુવાદમાં બતાવવામાં આવ્યો છે. તેમ જ વિશેષ સ્પષ્ટતા ખાતર જે કાંઈ ઉમેરવામાં આવેલ છે તેને પણ યથાશક્ય કૌંસમાં મૂકેલ છે. ઉપરાંત, વિદ્યાર્થીઓની સગવડતા ખાતર ગ્રંથકારનું સંક્ષિપ્ત જીવનચરિત અને પાછળ કેટલાંક પરિશિષ્ટ પણ આપવામાં આવેલ છે. પાછળના આચાર્યોએ યોગશાસ્ત્રને ઘણુ છૂટથી ઉપયોગ કરેલ છે, તેથી સંપાદનકાર્યમાં ઉપયેગી થાય એ દષ્ટિએ પરિશિષ્ટમાં લેકેને અકારાદિક્રમ પણ આપેલ છે. મારે જે ખાસ કહેવાનું છે તે એ છે કે હું મારા પૂર્વ અનુવાદકેને તથા સંપાદનમાં મદદરૂપ થયેલ ગ્રંથ કે લેખેના વિદ્વાન સંપાદકે તેમ જ લેખકેને અત્યંત આણી છું. એ બધાનાં નામની લાંબી હારમાળા આપવાનું ઉચિત નથી ધાર, તથાપિ આ કામમાં અવારનવાર પ્રત્યક્ષ સલાહ આપીને જેમણે મને ઘણી મદદ કરી છે તેવાં નામને અહીં ઉલ્લેખ કર્યા વિના હું રહી શકતું નથી. તેઓ છે મુનિશ્રી જિનવિજયજી, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા અને શ્રી મેહનલાલ દલીચંદ દેશાઈ શ્રી મોતીચંદભાઈએ તે, તેમની અનેકવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા હોવા છતાંય, મારું બધું લખાણ અથેતિ તપાસી જઈ કેટલીય વાર મને યેગ્ય Page #9 -------------------------------------------------------------------------- ________________ સલાહ-સૂચના આપી છે, જેથી તેમને વિશેષ આભારી છું. આમાં તેમને સંસ્થા પ્રત્યે અનહદ પ્રેમ પણ તરી આવે છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય) ગેવાલિયા ટંક રોડ, મુંબઈ ૨૬ વિજયાદશમી, ૧૯૯૭ ખુશાલદાસ *. Page #10 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય હેમચન્દ્ર જૈનધર્મના ઈતિહાસમાં આચાર્ય હેમચન્દ્રનું સ્થાન અનેખું છે. તેમણે બજાવેલ જેનધર્મની સેવાઓ અનુપમ છે, તેથી જ જેન સમાજના પરમોપકારી પૂર્વાચાર્યોમાં તેમનું સ્થાન ઘણું ઊંચું છે, તે કારણે જ જેનેએ તેમને “કલિકાલસર્વજ્ઞ” એવા શ્રેષ્ઠ પદથી સંબોધ્યા છે, સ્તવ્યા છે. પરંતુ આ સમર્થ સંતને માત્ર જેનધર્મની જ સંપત્તિ સમજવા એ મેટી ભૂલ લેખાશે. તેમની સર્વતોમુખી સેવાઓએ—સાહિત્યસેવા, રાજસેવા, જનસેવા અને સર્વધર્મસેવા કે જેમને ઉલ્લેખ આગળ ઉપર કરવામાં આવશે– માત્ર જૈન સમાજને જ નહિ પણ સમસ્ત ગુજરાતને અને ભારતવર્ષને ઉજજ્વળ બનાવ્યાં હતાં. તેથી ભારતવર્ષની ઉજજવળ કીતિ કરનાર આચાર્યોની પંક્તિમાં આચાર્ય હેમચંદ્ર ઘણું જ આદરણીય આસને વિરાજે છે. ઉપલબ્ધ સાધનો આવા ઉત્કૃષ્ટ કેટીના આચાર્યનું ચરિત્ર ઘણું જ મનનીય અને અનુકરણીય કહેવાય, પરંતુ શ્રીમાન જિનવિજયજી જણાવે છે “જે કે ભારતના કેઈ પણ ઐતિહાસિક પુરુષવિષયક જેટલી ઐતિહ્ય સામગ્રી ઉપલબ્ધ થાય છે તેની તુલનામાં આચાર્ય હેમચંદ્ર વિષયક લભ્ય સામગ્રી વિપુલ કહેવાય, તથાપિ આચાર્યના જીવનનું સુરેખ ચિત્ર ચિત્રિત કરવા માટે તે સર્વથા અપૂર્ણ છે.” Page #11 -------------------------------------------------------------------------- ________________ અત્યારે આપણી સમક્ષ આ૦ હેમચંદ્રના જીવન સંબંધી માહિતી આપતી નીચેના ની સામગ્રી મુખ્ય છે – ગ્રંથ લેખક સંવત ૧. શતાર્થ કાવ્ય ) લઘુવયસ્ક સમકાલીન ૨. કુમારપાળ પ્રતિબંધ કે શ્રી સેમિપ્રભસૂરિ વિ. સં. ૧૨૪૧ ૩. મહરાજપરાજય. મંત્રી યશપાલ. વિ. સં. ૧૨૨૯-૩૨ ૪. પુરાતનપ્રબંધસંગ્રહ. કર્તા અજ્ઞાત છે. ૫. પ્રભાવક ચરિત્ર. શ્રી પ્રભાચંદ્રસૂરિ. વિ. સં. ૧૩૩૪ ૬. પ્રબંધચિંતામણિ. શ્રી મેરૂતુંગાચાર્ય. વિ. સં. ૧૩૬૧ ૭. પ્રબંધકેશ. શ્રી રાજશેખરસૂરિ વિ. સં. ૧૪૦૫ ૮. કુમારપાલપ્રબંધ. ઉપાધ્યાય જિનમંડન. વિ. સં. ૧૮૯૨ ૯. આચાર્યના હૃદયનું પ્રતિબિંબ પાડતે તેમને જ અક્ષરદેહ. તેમાંથી તેમનાં ‘દ્વયાશ્રય કાવ્ય”, “સિદ્ધહેમ' વ્યાકરણની પ્રશસ્તિ અને “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાનું “મહાવીર ચરિત’ વિશેષ ઉલ્લેખનીય છે. પ્રસ્તુત ચરિત્ર-ચિત્રણમાં ઉક્ત બધા ગ્રંથને સમીક્ષા ત્મક વિચાર કરવાને ઈરાદે નથી, પરંતુ તે ગ્રંથના સાર રૂપે વર્તમાન વિદ્વાનોએ જે કાંઈ સમીક્ષાત્મક લખાણ કર્યું છે તેને, વિદ્યાર્થી વર્ગને જલદી ગ્રાહ્ય થાય એવી રીતે, સંક્ષેપમાં આપવાને જ મારે આશય છે. પ્રારંભિક જીવન આચાર્ય હેમચંદ્રને જન્મ વિ. સં. ૧૧૪૫ (ઈ. સ. (૧૮૮૯)ની કાર્તિકી પૂર્ણિમાને દિવસે થયે હતો. તેમના Page #12 -------------------------------------------------------------------------- ________________ પિતાનું નામ “ચચ્ચ” અથવા “ચાચિગ અને માતાનું નામ “ચાહિણી” અથવા “પાહિણી” હતું. તેઓ ધંધુકાના વતની હતા. જાતે મોઢ વાણિયા હતા. પિતા શિવધર્મી હતા અને માતા જેનમતાનુયાયિની હતી. માતાપિતાએ પુત્રનું નામ ચંગદેવ રાખ્યું હતું. પુત્રનાં લક્ષણ પારણામાંથી જ જણાય છે” એ પુરાતન કહેવત અનુસાર બાળક ચંગદેવનું વર્તન પાસે રહેનારને એવું અનુમાન કરવા પ્રેરતું કે આ બાળક ભવિષ્યમાં જરૂર પ્રતિભાસંપન્ન પુરુષ થવો જોઈએ. એક વાર બાળક ચંગદેવ જ્યારે પાંચેક વર્ષનો થયે હશે, ત્યારે પૂર્ણતલ્લ ગચ્છના આચાર્ય દેવચંદ્રસૂરિ વિહાર કરતા કરતા ધંધુકામાં આવી પહોંચ્યા. જૈન સાધુઓના સામાન્ય ક્રમ મુજબ સૂરીશ્વર ત્યાં હમેશાં વ્યાખ્યાન આપતા. એક દિવસ વ્યાખ્યાન પૂરું થયે ચંગદેવ સૂરિ પાસે ગયો અને સંસાર સમુદ્ર તરવા માટે સુચારિત્રરૂપી નૌકા આપવાની” એમને વિનંતી કરી. સૂરિએ તેનું અને તેના માતાપિતાનું નામ પૂછ્યું. તે વખતે ચંગદેવને મામે નેમિ’ ત્યાં હો, તેથી તેણે સૂરિને ચંગદેવને પરિચય કરાવ્યું. શારીરિક લક્ષણેના જાણકાર સૂરિએ કહ્યું કે આ છોકરો અસાધારણ છે. જે તેનાં માતાપિતા અનુમતિ આપે તે, અમે તેને તેની ઈચ્છાનુસાર ચારિત્ર અંગીકાર કરાવીએ અને સકળ શાસ્ત્રોના પરમાર્થમાં અવગાહન કરાવીએ. અમને લાગે છે કે તે તીર્થકર જે પમેપકારક થશે. Page #13 -------------------------------------------------------------------------- ________________ - તેથી શ્રાવકેએ તેના પિતા ચાચિગને ખૂબ સમજાવ્યું, પરંતુ તેણે પિતાના પ્રિય પુત્રને આપવાની ના કહી. આ વાતની ચંગદેવને ખબર પડી તેથી તે દેવચંદ્રસૂરિની સાથે ખંભાત ચાલ્યા ગયા. ત્યાં તેને ખંભાતના મંત્રી ઉદયનના પુત્ર સાથે રાખવામાં આવ્યો. આ તરફથી પિતાને સમજાવવાના પ્રયત્ન ચાલુ જ હતા. છેવટે તેમણે અનુમતિ આપી અને વિ. સં. ૧૧૫૪ (ઈ.સ. ૧૦૯૮)માં ચંગદેવની દીક્ષા આપવામાં આવી, અને તેનું નામ ફેરવી “સોમચંદ્ર રાખવામાં આવ્યું. દીક્ષા ગ્રહણ કર્યા પછી મુનિ સેમચંદ્ર વિદ્યાધ્યયન માટે કઠિન ગસાધના શરૂ કરી અને ઘણા થેડા જ વખતમાં “તર્ક”, “લક્ષણ” અને “સાહિત્ય એ ત્રણેય વિદ્યાના પારગામી થઈ ગયા; એટલું જ નહિ પણ તેમણે સકળ ધર્મશાસ્ત્રોનું અવગાહન કરી લીધું. કહેવાય છે કે તેઓ એક દિવસમાં “શતસહસ'–લાખ પદ યાદ કરી શકતા હતા. તેમની આવી અસાધારણ બુદ્ધિપ્રભા અને આચરણની ઉજજવળતાથી પ્રસન્ન થઈને ગુરુશ્રીએ વિ. સં. ૧૧૬૬ (ઈ સ. ૧૧૧૦)માં તેમને માત્ર એકવીશ વર્ષની નાની વયે આચાર્યપદે સ્થાપ્યા અને પિતે નિવૃત્ત થયા. આ વખતે તેમનું નામ ફેરવીને હેમચંદ્ર રાખ્યું. તેમને સૂરિપદે સ્થાપવાને વિાધ નાગપુર(નાગર)માં થયો હતે. સમકાલીન પરિસ્થિતિ વનરાજે અણહિલ્લપુર પાટણની સ્થાપના કરી અને જેને ખાસ આમંત્રણ આપી વસાવ્યા ત્યારથી ગૂજરાતની Page #14 -------------------------------------------------------------------------- ________________ વાણિજ્યશ્રી, સાહિત્યશ્રી અને રાજ્યશ્રી ઉત્તરોત્તર વૃદ્ધિ પામી રહી હતી. તેમાં ચૌલુક્ય રાજાઓના સમયમાં અને તેમાં પણ સમર્થ સમ્રાટ સિદ્ધરાજ અને અશેક સમા અહિંસક રાજા કુમારપાળના વખતમાં તે ગૂજરાતની ગુણગાથા સમસ્ત ભારતવર્ષમાં ગવાઈ રહી હતી. અનેક ગ્રામ અને નગરમાંથી માણસે વેપારાર્થે અહીં આવી વસતા હતા. વળી, ગૂજરાત વિદ્વાનોનું કેન્દ્રસ્થાન પણ ક્યારનુંય થઈ ચૂકયું હતું. સિદ્ધરાજના પિતામહ ભીમદેવ પહેલાએ પોતાના દિર્ધદષ્ટિ અને સર્વધર્મસમભાવી પુરોહિત સેમેશ્વરની સલાહથી શૈવાચાર્ય જ્ઞાનદેવને તેમ જ સુવિહિત જેનેને આશ્રય આપીને ગૂજરાતની શોભા વધારી હતી. તેના જ સમયમાં “કવીન્દ્ર” અને “વાદિચકી એવા વિશેષણોથી વિભૂ ષિત તકશાસ્ત્રના પ્રૌઢ અધ્યાપક શ્રી શાંતિસૂરિએ માલવરાજ લેજના આમંત્રણને માન આપી ત્યાં જઈને તેની રાજસભાના ૮૪ વાદીઓ ઉપર વિજય મેળવી ગુજરાતની વાદસરસાઈ સાબિત કરી હતી. ઉત્તરાધ્યયન સૂત્ર ઉપરની તેમની ટીકા આજે પણ પિતાનું અદ્વિતીય સ્થાન સાચવી રહી છે. ભીમદેવના ઉત્તરાધિકારી કર્ણદેવે પણ કાશ્મીરી કવિ બિલ્હણને રાજ્યાશ્રય આપ્યું હતું. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ આ સમયને શેભાવી રહ્યા હતા. આમ સતત વધુ વેગથી વહી રહેલે જ્ઞાનપ્રવાહ સિદ્ધરાજના સમયમાં આષાઢી ગંગાપ્રવાહની માફક માઝા મૂકી ભારતભરમાં પ્રસરી ગયે. મહાકવિ શ્રીપાળ તથા કાશ્મીરી મહાપંડિત અને મહાવૈયાકરણ “ઉત્સાહ’, ‘પ્રમાણુનયતત્તા Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ લેકીન અને તેના ઉપર “સ્વાદુવાદરત્નાકર” નામની મોટી ટીકાના રચનાર, દિગંબર વાદી કુમુદચંદ્ર અને ભાગવતધમાં મહામતિ દેવબોધ આદિ અનેક વાદીઓના વિજેતા તથા વાદિવેતાલ” શાંતિસૂરિના પ્રશિષ્ય વાદી દેવસૂરિ, સાંખ્યવાદી “સિંહના વિજેતા “વીરાચાર્ય મહાચારિત્ર્યવાન માલધારી હેમચંદ્ર, “ગણરત્નમહોદધિ ના કર્તા વર્ધમાનસૂરિ આદિ વિદ્વાને ગૂજરાત અને રાજસભાને શોભાવી રહ્યા હતા. આમ ગૂજરાતની રાજકીય, આર્થિક, સાહિત્યિક અને ધાર્મિક જાહોજલાલીને મધ્યાહ્ન કાળ એ આચાર્ય હેમચંદ્રને કાળ હતે. આવા ઉત્કૃષ્ટ વિકાસકાળમાં જન્મ થ એ ખરેખર સદ્દભાગ્ય છે, પણ સાથે સાથે તેમાં અગ્ર સ્થાને આવવું એ એટલું જ અઘરું કામ છે. આચાર્ય હેમચંદ્ર એવું અઘરું કામ પણ કુશળતાપૂર્વક પૂરું કર્યું એ એમની અસાધારણ શક્તિને જ આભારી છે. સાહિત્યકાર, એક વખત જ્યારે સિદ્ધરાજ માળવાને જીતી લીધા પછી ત્યાંને પુસ્તકભંડાર તપાસતે હતું ત્યારે તેણે ભેજરાજાનું વ્યાકરણ જોયું. તેને પણ પોતાના નામનું વ્યાકરણ બનાવવાનું મન થઈ આવ્યું. પાછા ફરી તેમણે હેમચંદ્રાચાર્યને એક સરળ અને સંપૂર્ણ વ્યાકરણ તૈયાર કરવા વિનંતી કરી. હેમચંદ્રે તેની વિનંતીને ધ્યાનમાં લઈ વ્યાકરણ રચવાનું સ્વીકાર્યું. આમ આચાર્ય હેમચંદ્રની સાહિત્યિક પ્રવૃત્તિ શરૂ થતી જણાય છે. તે સમયે વિદ્યાના ધામ સમા Page #16 -------------------------------------------------------------------------- ________________ કાશ્મીરમાંથી પ્રસિદ્ધ આઠ વ્યાકરણે મંગાવ્યાં અને તેમના દેહનરૂપ એક સર્વાંગસુંદર અને સંપૂર્ણ વ્યાકરણ તૈયાર કરી આપ્યું. રાજા અને આચાર્યની એકત્ર સ્મૃતિ ખાતર તેનું નામ “સિદ્ધહેમ” રાખ્યું. આ વ્યાકરણ માત્ર સંસ્કૃત ભાષાનું જ નથી, તે વખતની જૂની પ્રાકૃતભાષાઓનું પણ છે. ત્યારબાદ તેમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના કેશ નામે “અભિધાનચિંતામણિ” અને “દેશીનામમાળા” બનાવ્યા. વ્યાકરણનાં સૂત્રને ભાષામાં સાર્થક બતાવવા અને ગુજરાતના ચૌલુક્ય વંશના રાજાઓને ઈતિહાસ જનતા સમક્ષ મૂકવા–એવાં બે કારણોના આશ્રયરૂપ તેમણે દ્વયાશ્રય કાવ્ય બે ભાગમાં લખ્યું. પહેલે ભાગ સંસ્કૃતમાં અને બીજે ભાગ પ્રાકૃતમાં છે. બીજો ભાગ કુમારપાળના જીવનચરિત્રરૂપ છે. ગુજરાતના ઇતિહાસ અને સામાજિક જીવનના અભ્યાસીએ અને ગષકે આ બન્ને કા અવશ્ય વાંચવાં જોઈએ. તે ઉપરાંત કાવ્ય અને છંદની મીમાંસા કરતા બે ગ્રંથ નામે “કાવ્યાનુશાસન” અને “ઇ દેનુશાસન” પણ રચ્યા. ત્યારબાદ “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત” રચ્યું. તેમાં ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવતીઓ, ૯ બળદેવે, ૯ વાસુદેવે અને ૯ પ્રતિવાસુદે–એમ ૬૩ શ્રેષ્ઠ પુરુષનાં ચરિત્રે છે. આ એક વિશાળ પુરાણ ગ્રંથ છે. હેમચંદ્રાચાર્યની વિશાળ પ્રતિભાને સમજવા માટે આ ગ્રંથ જરૂર વાંચવું જોઈએ. જેન રામાયણ અને જૈન મહાભારત પણ એમાં અંતર્ગત થઈ જાય છે. તેમાં દશ પર્વો છે. ઉપરાંત, એક પરિશિષ્ટ પર્વ છે. તેમાં મહાવીર પછીના આચાર્યોનાં ચરિત્ર છે. આ પરિશિષ્ટ પર્વ Page #17 -------------------------------------------------------------------------- ________________ ભારતના પ્રાચીન ઇતિહાસની ગવેષણામાં અત્યંત ઉપયોગી છે. રાજા કુમારપાળને અનુલક્ષીને લખાયેલું “યેગશાસ્ત્ર” તે આજ સુધીના યુગવિષયક જેન જેનેતર ગ્રંથોમાં નવી ભાત પાડે છે. જે રોગ તેવી દવા, તેમ જેવી માણસની ગ્યતા તે તેને ઉપદેશ. કુશળ ગ્રંથકાર હેમચંદ્ર આ ગ્રંથ રચીને કુશળ ગુરુ તરીકેનું પિતાનું સ્થાન ઘણું ઊંચું સાબિત કર્યું છે, તેમ જ પિતે અનુભવી એગી છે એવી ખાતરી કરાવી આપી છે. વીતરાગસ્તેત્ર” માં તેમનાં નાનાં-મોટાં સ્તોત્રોને સંગ્રહ છે. આ સંગ્રહમાં જ તેમની “અચગવ્યવછેદિકા” અને “અગવ્યવચ્છેદિકા” નામની બત્રીશ બત્રીશ લેકોની બે દાર્શનિક સ્તુતિઓ છે. તેમાં અન્ય ધર્મોના સિદ્ધાંતનું ખંડન અને જૈન ધર્મના સિદ્ધાંતનું ખંડન છે. વિષય અઘરે હોવા છતાંય ભાષાની પ્રસન્નતા અને કાવ્યનું માધુર્ય ઉચ્ચ કેટિનાં છે. ખરેખર, સ્તુતિકાર શ્રી સિદ્ધસેન દિવાકરનું આ સફળ અને વિશિષ્ટ અનુકરણ છે. અત્યારના ગુજરાતના સમર્થ વિદ્વાન આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ કહે છેઃ “શ્રાવિંશિકાઓ અને તેંત્ર સાહિત્યિક દૃષ્ટિએ હેમચંદ્રની ઉત્તમ કૃતિઓ છે. ઉત્કૃષ્ટ બુદ્ધિ અને હૃદયની ભક્તિને એમાં સુભગ સંયોગ છે.” કદાચ તેમની છેલી કૃતિ તે પ્રમાણમીમાંસા.” આ ગ્રંથ પાંચ અધ્યાયમાં વહેંચાયેલો છે, પણ દુર્ભાગ્યવશ આપણને અત્યાર સુધી તેને ડેઢ અધ્યાય મળી શક્યો છે. આ ગ્રંથ સૂત્રરૂપે છે. તેના ઉપર ટીકા પણ તેમણે પોતે જ લખી છે. લગભગ તેમના બધા મહત્ત્વના ગ્રંથ ઉપર તેમણે Page #18 -------------------------------------------------------------------------- ________________ પિતે જ સ્વપજ્ઞ ટીકાઓ લખેલ છે એ સૌભાગ્યની વાત છે. તેમના ગ્રંથે જોતાં જણાય છે કે તેમના લગભગ બધા ગ્રંથે તેમના સમય સુધીમાં પૂર્વ પ્રકાશિત તે તે વિષયના બધા ગ્રંથોના દેહનરૂપ હોય છે, એમ ખુશીથી કહી શકાય. તેથી એમના બધા ગ્રંથે તે તે વિષયના આકર ગ્રંથ છે. તેમની ભાષા ઘણી સરળ અને ધારાવાહી છે, તેમ જ વિષયેનું નિરૂપણું ઘણું જ વિશદ છે. વળી, તેમનું બધું લખાણ બહુ માપસર હોય છે. પં. સુખલાલજી આચાર્ય હેમચંદ્રના લેખનની મીમાંસા કરતાં જણાવે છે: “એમાં સંદેહ નથી કે જેન વાલ્મયમાં સંસ્કૃત ભાષાના પ્રવેશ પછી ઉત્તરોત્તર સંસ્કૃત ભાષાનું વૈશારા અને પ્રાંજલ લેખપાટવ વધતાં જ આવ્યાં છે, તથાપિ હેમચંદ્રનું લેખવશારદ ઓછામાં ઓછું જેનવાલ્મમાં તો મૂર્ધન્ય સ્થાન રાખે છે. વૈયાકરણ, આલંકારિક, કવિ અને કોશકારરૂપે હેમચંદ્રનું સ્થાન ન કેવળ સમગ્ર જૈન પરંપરામાં બલકે ભારતીય વિદ્વત્પરંપરામાં પણ અસાધારણ રહેલ છે.” વિશાળ ગ્રંથરાશિની રચના અને તેને પ્રચાર કઈ જબરદસ્ત આશ્રય વિના અશક્ય જ રહે. પણ હેમચંદ્ર સિદ્ધરાજ અને કુમારપાળ જેવા મહાન સમ્રાટને પિતાની અસાધારણ પ્રતિભાથી આકર્ષ્યા હતા. સિદ્ધરાજની પણ એ ઝંખના હતી કે ગુજરાતનું વિદ્યાધન વધારીને તેને પ્રથમ પંક્તિમાં મૂક્યું. માટે તે તેણે હેમચંદ્રને વ્યાકરણ વગેરે ગ્રંથો રચવા વીનવ્યા. Page #19 -------------------------------------------------------------------------- ________________ આ હેમચંદ્રને સિદ્ધરાજ સાથે પ્રથમ પરિચય કક્યારે થયે તે સંબંધી ચોક્કસ માહિતી ઉપલબ્ધ સાધનેમાંથી મળી શકતી નથી, પરંતુ માલવવિજય પછી તેમને સેંપાયેલું શબ્દાનુશાસન-વ્યાકરણનું ભગીરથ કાર્ય એમ સૂચવે છે કે તેમને પરિચય તે પહેલાં ઘણો ઘનિષ્ઠ અને દીર્ઘકાલીન હવે જોઈએ. તેમ જ વિદ્વદુર્ગમાં તેમનું સ્થાન ઘણું ઊંચું-કદાચ ઉત્કૃષ્ટ -હેવું જોઈએ. પ્રબંધકારના જુદા જુદા ઉલેખેની મીમાંસા કરતાં અને માત્ર વિદ્વજનોના નહિ પણ સર્વ જનેના આકર્ષણ સ્થાન એ વખતના અણહિલપુરને વિચાર કરતાં એમ લાગે છે કે હેમચંદ્ર જેવા પોતાની જ્ઞાનભૂખ ભાંગવા અને સાથે જ પોતામાં રહેલ જીવંત જવાહીરને ગુજરાતને ચરણે ધરવા આચાર્ય થયા પહેલાં જ અથવા થયા પછી તરત જ ખંભાતથી અણહિલપુરમાં આવેલા હોવા જોઈએ. આ૦ હેમચંદ્રની સિદ્ધરાજ ઉપર કેટલી અને કેવી અસર હતી તેનું વર્ણન “કુમારપાલપ્રતિબંધ”માં આ પ્રમાણે છે – બુધજનેના ચૂડામણિ, ભુવનપ્રસિદ્ધ સિદ્ધરાજને સંપૂર્ણ સંશયસ્થાનમાં તે પ્રણવ્યા હતા. મિથ્યાત્વથી મુગ્ધમતિ હોવા છતાંય તેમના ઉપદેશથી જયસિંહ રાજા જિનેન્દ્રના ધર્મમાં અનુરક્તમના થયે હતા. તેમના પ્રભાવમાં આવીને જ તેણે તે જ નગરમાં (અણહિલ્લપુરમાં) રમ્ય રાજવિહાર' બનાવ્યું તથા સિદ્ધપુરમાં ચાર જિનપ્રતિમાઓથી સમૃદ્ધ “સિદ્ધવિહાર' નિર્મિત કર્યો. જયસિંહ દેવના ૧. દ્વયાશ્રય કાવ્યમાં (સર્ગ ૧૫, શ્લોક ૧૬) ઉલ્લેખ છે કે સિદ્ધરાજે સિદ્ધપુરમાં મહાવીરમંદિર” બંધાવ્યું હતું. Page #20 -------------------------------------------------------------------------- ________________ કહેવાથી આ મુની “સિદ્ધહેમ' વ્યાકરણ બનાવ્યું કે જે નિઃશેષ શબ્દલક્ષણનું વિધાન છે. અમૃતમયી વાણુમાં વિશાળ એવા આચાર્યને મળ્યા વિના જયસિહદેવના ચિત્તમાં એક ક્ષણ પણ સંતોષ ન થતે.”કુમારપાળ પ્રતિબોધ પૃ. ૨૨.* ચુસ્ત શૈવધર્મી સિદ્ધરાજ જેવાના સલાહકાર અને રાહબર તરીકે રાજસભામાં રહેવું એ અગત્યની જેમ સ્વાવાદ સમુદ્રને પી જનાર, જ્ઞાનગંભીર અને ભીમદેવ પહેલાના ઉદારદિલ રાજપુરોહિત સોમેશ્વર જેવા સર્વધર્મ સમભાવી હેમચંદ્રથી જ બની શકે. તેમની દૃઢ માન્યતા હતી કે સકળ શાસ્ત્રમાં સદાચારની ભૂમિકા સરખી જ છે. વળી, જૈન દાર્શનિક વિદ્વાને અનેકાંતને “સર્વદર્શનસંગ્રહ રૂપે માને જ છે ? હવે આપણે કુમારપાળ તથા હેમચંદ્રના સંબંધને તપાસીએ. પ્રબંધ કહે છે કે જ્યારથી સિદ્ધરાજે એ જાણ્યું કે પોતે અપુત્ર મરણ પામશે અને ગાદીને વારસ કુમારપાળ થશે, ત્યારથી સિદ્ધરાજ કુમારપાળને મારી નાખવા માગતે હતું. પરંતુ તે વાતની જાણ થતાં જ વીશ વર્ષને કુમારપાળ સિદ્ધરાજના પછીના રાજ્યત્વકાળ દરમ્યાન, એટલે કે ત્રીશ વર્ષ સુધી, ભિન્ન ભિન્ન વેશે રખડતો જ રહ્યો. આ દરમ્યાન આ૦ હેમચંદ્ર કુમારપાળને આશ્વાસન દ્વારા, પિતાના વિદ્યાબળે રાજ્ય મળવાની આપેલ ખાતરી દ્વારા, આર્થિક મદદ અપવીને કે ગુપ્ત સ્થાને સંતાડીને—એમ અનેક રીતે અનેક વખત મદદ પહોંચાડી હતી. આમ કુમારપાળ શરૂઆતથી જ ૧. સિંઘી જેનગ્રંથમાળા દ્વારા પ્રકાશિત પ્રમાણુમીમાંસા પ્રસ્તાવના પૃ.૪૦ ૨. જુઓ પ્રબંધચિંતામણિ, “સર્વદર્શનમાન્યતા’ નામને પ્રબંધ. ૩. જુઓ “કુમારપાલપ્રબંધ', પા. ૧૪, ૧૫. Page #21 -------------------------------------------------------------------------- ________________ આચાર્યના ઉપકાર તળે આવી ચૂક્યો હતો. તેમ છતાંય વિ. સં. ૧૧૯૯માં ગાદીએ આવ્યા પછી કુમારપાળને શરૂઆતનાં આઠેક વર્ષો સુધી વિગ્રહ શમાવવામાં તેમ જ રાજ્યવ્યવસ્થામાં રેકાઈ રહેવું પડ્યું હતું, તેથી તે કાળ દરમ્યાન તે કદાચ આચાર્યને મળી શક્યો નહિ હોય. પરંતુ બધું થાળે પડ્યા પછી તેની સહજ સાવિક વૃત્તિ ફરી જાગ્રત બની અને પિતાની પ્રવૃત્તિ પર દષ્ટિ ફેંકતાં જ અશોકની માફક એને પણ હિંસા પ્રત્યે ભારે તિરસ્કાર પેદા થયે. અને સદ્ગુરુ હેમચંદ્રના સુગથી અહિંસાપ્રધાન જેનધર્મ તરફ તે ઝૂકતે. ગયે અને છેવટે પોતાની જાતને સદ્ગુરુના શરણમાં સેંપી દીધી. આ ઉપરથી એમ જણાય છે કે કુમારપાળને સંબંધ પુરોગામી સિદ્ધરાજના સંબંધથી જુદા પ્રકારને હતે. સિદ્ધરાજ હેમચંદ્રને સામાન્ય મિત્ર કે સલાહકાર તરીકે લેખતે અને સન્માન; જ્યારે કુમારપાળ તેમને ગુરુ તરીકે ગણતો અને પૂજતો. સિદ્ધરાજની પ્રેરણાથી જેમ હમાચાર્યો સિદ્ધહેમાદિ ગ્રંથ રચ્યા, તેમ કુમારપાળના કહેવાથી ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત”, “ગશાસ્ત્ર', “વીતરાગસ્તોત્ર” આદિ ગ્રંથે રચ્યા. લોકગુરુ યથા રાજા તથા પ્રજા” એ અનાદિ કાળની આસજનેની ઉક્તિ અનુભવબળ ઉપર રચાઈ છે. ચકવતી સમા ગુજરાતના બે સમર્થ સમ્રાટેને પિતાના પ્રભાવથી ધર્માનુ રક્ત રાખનાર પ્રતાપી પુરુષે પ્રજાને પણ ધર્મમય જીવન Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧ જીવતી કરી હતી. રાજાને હિંસા પ્રત્યે અણગમે હોય, પોતે હિંસક યજ્ઞ વગેરેને ત્યાગ કર્યો હોય, ત્યારે તેની આજ્ઞામાં રહેનાર રાજાએ, સામંતે કે પ્રજાજનો પર પણ તેની અસર થાય અને તેઓ હિંસક કૃ છેડે એ સમજી શકાય એવી વાત છે. કુમારપાળ એક જૈનધર્મી રાજા હતે. આચાર્ય હેમે તેને “પરમહંત' કહીને સંબો છે. સમકાલીન અને પછીના પ્રબંધકારેએ પણ તેણે જેનધર્મ અંગીકાર કરીને શ્રાવકવ્રત સ્વીકાર્યાનું કહેલ છે. તેણે યમાં, દેવદેવીના બલિદાનાદિની ક્રિયાઓમાં કે ખાનપાન નિમિત્તે થતી જીવહિંસા બંધ કરવાની “અમારીષણ” લગભગ સમસ્ત આર્યાવત ઉપર પ્રસરેલ પિતાના સામ્રાજ્યમાં પ્રવર્તાવી. કુમારપાળના વખતના “અમારીષણને ઉલ્લેખ કરતાં કેટલાય શિલાલેખ અને તામ્રપત્રે અત્યારે ઉપલબ્ધ છે. મૃગયાને રિવાજા બંધ કરાવ્યું તેમ જ પશુ-પક્ષીઓની સાઠમારીની રમત પણ બંધ કરાવી. તેણે એવી આજ્ઞા કરી હતી કે મારા રાજ્યમાં જે કંઈ પણ જીવહિંસા કરે, તે તેને ચેર અને વ્યભિચારી કરતાં પણ વધારે કડક શિક્ષા કરવી.” વળી, તે વખતે મદ્યપાન તથા ધૃતકીડા ખૂબ પ્રચલિત હતાં. ઘતક્રીડાનું દુર્વ્યસન તો ખુદ મેટા મોટા રાજાઓ, રાજપુત્રો અને સામંતેમાંય દેખાતું હતું, પણ ન્યાય અને નીતિપરાયણ કુમારપાળે સખ્ત જાપ્તો રાખીને મદ્યપાન અને ધૂતકીડા સદંતર બંધ કરાવી લોકોની સુખાકારીમાં વૃદ્ધિ કરી. અહિંસાને આદર્શ અમલ થતે જોઈને, તે વખતના WWW.jainelibrary.org Page #23 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણ પંડિત શ્રીધરે હેમચંદ્રની સ્તુતિ કરતાં કહ્યું છેઃ ‘ સાક્ષાત્ તીર્થંકરના શ્રીમુખથી ધમ મેધ શ્રવણુ કરનાર શ્રેણિક જે જીવરક્ષાને ન કરી શકો, તે જીવરક્ષાને આચાર્યના ઉપદેશ સાંભળીને કુમારપાળ, કોઈ પણ પ્રકારના કષ્ટ વિના, કરી શકયોતે આચાય શ્રી હેમચંદ્ર ખરેખર પરમગુરુ છે.'' આમ આર્યાવર્તીના ખીજા અશેકની અહિંસક રાજનીતિ ઘડવામાં આચાય હેમચંદ્રની અદ્ભુત અસર દેખાઈ આવે છે. આ નીતિના પરિણામે જ વમાનમાં પણ જગતમાં ગૂજરાત સૌથી વધારે અહિંસાપ્રધાન પ્રદેશ છે. એ જ અહિંસાની અસરને પરિણામે માને આજ ગૂજરાતમાં અહિંસાના અવતારરૂપ મહાત્મા ગાંધીના જન્મ થયેા છે. અહિંસાનું તેમનું સૂક્ષ્મતમ નિરૂપણુ માને આને જ આભારી છે. આમ આચાર્ય હેમચંદ્રની સતામુખી સેવાએ તેમને સર્વસાધારણના ગુરુપદે સહેજે સ્થાપ્યા છે. શ્રી રસિકભાઈ એ તેમને ‘ગુજરાતના વિદ્યાચા ' કહીને સ્તબ્યા છે; જ્યારે શ્રી મુનશીના શબ્દમાં તે ‘ગૂજરાતના જ્યોતિર્’ છે, ૧. જુએ ‘રાષિ` કુમારપાળ' નામના લેખ, ભારતીય વિદ્યા, વર્ષ ૧, અંક ૩. Page #24 -------------------------------------------------------------------------- ________________ ચાગ [ જીવનના આદર્શ ] આ સંસારમાં અનાદિ કાળથી વિચારકેાની એ પર પરાએ ચાલતી આવી છે: એક જડવાદીએની આધિભૌતિક; અને બીજી આત્મવાદીઓની આધ્યાત્મિક. બન્નેએ આ ચરાચર વિશ્વને સમજવાને પ્રયત્ન કરેલ છે અને વિશ્વદશ ન ઉપરથી સુખ સંબધી પેાતાના સામાન્ય સિદ્ધાંતા કુલિત કરેલ છે. તે એ કે પ્રાણીઆલમમાં કીડીથી કુંજર સુધીનાં સૌ નાનાંમેટાં પ્રાણીઓમાં પ્રિય વસ્તુની પ્રાપ્તિ માટેની રુચિ અને પ્રવૃત્તિ તથા અપ્રિય વસ્તુને દૂર કરવા માટેની રુચિ અને પ્રવૃત્તિ દેખાય છે. તેથી સુખ, શાંતિ, અનુકૂળતા સૌને પ્રિય છે અને દુઃખ, અશાંતિ, પ્રતિકૂળતા સૌને અપ્રિય છે. પરંતુ સુખની કલ્પના અને વ્યાખ્યામાં અન્ને પરંપરા જુદી પડે છે. ભૌતિક પર’પરાને અનુયાયી માને છે કે ઇન્દ્રિયસુખ એ જ સાચું સુખ છે, તેને મેળવવા કરાતા પ્રયત્ના વખતે નીતિ-અનીતિના ખ્યાલ આવશ્યક નથી, કે પાપપુણ્યની દીવાલાને ખડી કરવાની જરૂર નથી; જ્યારે આધ્યાત્મિક પરંપરાના અનુયાયીને આદશ ઐહિક સુખ નથી; તે તેા આત્માના પરિપૂર્ણ વિકાસમાં માને છે. આ પરિપૂર્ણ વિકાસજન્ય સુખની સામે ઐહિક સુખ અતિગૌણ હાય છે, તેથી તે સ્વપર ઐહિક સુખ માટે પ્રયત્ન કરતા હાવા છતાં તેને પ્રાપ્ત કરવા હિંસા, અસત્ય કે ચારી જેવા અથવા દગા, દંભ કે દાનવતા જેવા દુગુ ણાનું સેવન કરતા Page #25 -------------------------------------------------------------------------- ________________ નથી. તેનું ધ્યેય તે રાગદ્વેષ અને મહિને ત્યાગ કરી સમભાવ પ્રકટાવી આત્માને પરિપૂર્ણ વિકાસ સાધવો એ છે. હવે સુખની આ બે કલ્પનામાં કઈ કલ્પના વિશેષ આદરણીય છે એને થડે વિચાર કરીએ. સામાન્ય રીતે મનુષ્ય તેમ જ મનુષ્યતર બધાં પ્રાણુઓમાં ઈન્દ્રિયસુખ માટેની ઝંખના મુખ્યપણે અને આત્મિક સુખ માટેની ઝંખના ગૌણ ભાવે દેખાય છે. પરંતુ માણસ પ્રાણઆલમમાં શ્રેષ્ઠ પ્રાણી છે. તેનામાં મનન કરવાની, જનાઓ ઘડવાની, સંઘબળ ઊભું કરવાની તેમ જ બીજાને પિતાના ઉપયોગમાં લેવાની અદ્વિતીય આવડત અને કળા રહેલી છે. તેથી તેણે સામ્રાજ્યવાદ, લેકશાસનવાદ કે સમાજવાદ જેવા વાદો ઇન્દ્રિયસુખની ઇમારત માટે ઊભા કરેલા છે. અલબત, આ બધા વાદે ઉત્તરોત્તર અધિકમાં અધિક માણસને અધિકમાં અધિક સુખ મળે એ દૃષ્ટિએ જ રચાયા છે, તેમાંને સમાજવાદ તે વૈયક્તિક સુખને સામૂહિક સુખની સરખામણમાં બહુ જ ઓછું મહત્ત્વ આપે છે; કારણ કે તે આર્થિક અસમાનતા દૂર કરવા ઉત્પન્ન થયેલ છે. તેનું માનવું એ છે કે સમાજની પ્રત્યેક વ્યક્તિને બીજાની માફક સુખ પ્રાપ્ત કરવાનો અધિકાર છે. તે માટે રાજ્ય તેને બધી સગવડ આપવી જોઈએ. આમ વ્યક્તિગત લેભની તીવ્ર માત્રાને મારવા જ તે ઉત્પન્ન થયેલ છે. જોકે આ સિદ્ધાંત અધ્યાત્મવાદીઓના “વસુધૈવ કુટુથ જે ઉદાત્ત લાગે છે, પણ વાસ્તવિક રીતે તે ઈન્દ્રિયસુખની કલ્પના ઉપર રચાયેલ હેવાને કારણે સ્વાર્થ મૂલક છે. તે સિદ્ધાંતના વ્યાપક Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પ્રચાર માટે તેના ઉપાયે ગમે તેવા વિનાશક હોઈ શકે છે. તે જ મનુષ્યસમાજમાંથી કેટલાક એવા વિચારકે નીકળ્યા કે જેમને એમ થયું કે આ સુખ સહેલાઈથી મળતું નથી. વિલાસને માટે જે નાનાવિધ સાધનોની જરૂર રહે છે તેને મેળવવા માટે જ માનવજીવનને મોટે ભાગ ચા જાય છે, અને છતાંય તેની પ્રાપ્તિ અનિશ્ચિત જ રહે છે. વળી, તે સુખનાં જે સાધને છે તે સૌને માટે સામાન્ય છે, તેથી તેની પ્રાપ્તિ માટે પુષ્કળ પ્રપંચે, અનેકવિધ અથડામણે, અન્યાયે અને યુદ્ધ જેવા અત્યાચાર કરવા પડે છે. આ મથામણમાં જ જીવન વીતી જાય છે અને ઇન્દ્રિયસુખને ઉપગ અધૂરે કે અજાણ્યે જ રહી જાય છે. ભૂતકાળના મહાસંહારે તેમની નજર સમક્ષ આવીને ઊભા રહે છે. ઈન્દ્રિયસુપગ માટેની આ રસાકસી કેઈને પૂર્ણ સુખ ભેગવવા નથી દેતી અથવા થોડે અંશે ભેગવાય છે તે તે બીજાને સુખને ભેગે જ, અન્યથા નહિ. વળી, ઈન્દ્રિયસુખની ઈચ્છા એવી છે કે તે અધિક ભેગવનારની ઈર્ષ્યા કરે છે અને તેમ છતાંય પોતે તે તેટલા જ કે તેથી પણ અધિક સુખ ભોગવવાની આશા રાખે જ છે, એટલે કે એ સુખના મૂળમાં જ લેભ, ઈર્ષ્યા અને મેહ જેવાં તત્ત્વો રહેલાં છે. આ રીતે રાગ, દ્વેષ અને મેહ જ સુખેચ્છાનું અને તજજન્ય બધી અથડામણનું મૂળ છે એમ તેમને અનુભવાય છે. સાથે જ તે મૂળને દૂર કરીએ તે શું પરિણામ આવે તેને વિચાર તેઓ શરૂ કરે છે તથા અખતરાઓ આદરે છે. અખતરાઓ વખતે તેમને સર્વપ્રથમ ઘા ઇન્દ્રિયના Page #27 -------------------------------------------------------------------------- ________________ વિલાસ ઉપર હોય છે અને તેમને બધી અથડામણે આપોઆપ અદશ્ય થતી દેખાય છે. અસત્ય, ચેરી કે હિંસા દ્વારા ભેગાં કરાતાં વિભવનાં સાધનેને સંગ્રહ હવે નકામો જણાય છે. તથા પરસ્પરને લેશ, ઈર્ષા, દગ, અન્યાય વગેરે અસામાજિક ગુણે પણ અગેચર થાય છે. પરિણામે સંતોષ, સેવા, સદાચાર ને પ્રેમ જેવા ગુણેને સમાજમાં પ્રવેશ થાય છે અને સર્વત્ર શાંતિનું મોજું ફરી વળે છે. ઈન્દ્રિયસંચમનું બીજું પરિણામ એ આવે છે કે તેમનું શરીર સુદઢ બને છે, મન સ્વસ્થ થાય છે અને સાથે સાથે જ એવી સહજ કુરણ થાય છે કે ઈન્દ્રિય અને મન ઉપર કાબૂ રાખનાર કેઈ સ્વતંત્ર તત્વ હેવું જ જોઈએ. વિચાર કરતાં તેમને જ્ઞાન અને આનંદરૂપ “આત્મા” જે સ્વતંત્ર પદાર્થ જણાય છે અને તેને પ્રાપ્ત કરીને તે અખૂટ આનંદ અને અગાધ જ્ઞાનને લૂટવાના પ્રયત્ન પણ તેઓ શરૂ કરે છે. આ જગજજીવોની અથડામણે ઓછી કરવાને તે દશ્ય જગતમાંથી અદશ્ય જગત તરફ જઈ ચડે છે અને પરિણામે દશ્ય જગતની બધી પ્રવૃત્તિ એક તટસ્થ માણસ તરીકે કરે છે. તેમનામાં કઈ પ્રકારની આસક્તિ હોતી નથી, તેથી તેમને કેઈ જાતના પ્રપંચે પણ કરવા. પડતા નથી. લેભ અને મેહમૂલક સામ્રાજ્યવાદને, રાષ્ટ્રવાદને, સમાજવાદને કે તેવા જ કેઈ તદ્દન નવા વાદને વિકસાવવા ખાતર અથવા અમુક માણસોના ઇન્દ્રિયસુખની અધિક Page #28 -------------------------------------------------------------------------- ________________ ર૭ તૃપ્તિ ખાતર જળ, સ્થળ અને આકાશમાં થતી અત્યારની સંહારલીલા સમક્ષ ઈન્દ્રિયેના સંયમને, અનાસક્ત પ્રવૃત્તિને આ કે સુંદર આદર્શ છે! એક ક્ષણવાર જે કઈ અંતમુખ થઈને અવલેકશે તે સંહારનું એ રાક્ષસી નૃત્ય કેટલું ભયાનક અને બેહૂદું છે એ તરત જણાઈ આવશે. શઠં પ્રત રાઈ ફુ” જેવા કે “કો જીવજી વન” જેવા આદર્શને આ અતિ વ્યાપક, દારુણ છતાં કરુણ અમલ છે. ઈન્દ્રિયસુખ અને આત્મિક સુખ વચ્ચે આ જ મહાન અંતર છે. એકના આદશની શરૂઆત “કેઈ પણ ભેગે સુખપૂર્વક જીવોથી થાય છે અને “સુખપૂર્વક જી અને જીવવા દે” જેટલી હદે વિકસીને અટકી જાય છે, જ્યારે બીજાના આદર્શની શરૂઆત “બધાંય સુખપૂર્વક જીવ” થી શરૂ થાય છે અને “પિતાને ભેગે પણ જીવવા દે” જેટલી હદે વિકસે છે. એકની પ્રવૃત્તિ, ભ૦મહાવીરનાં શબ્દોમાં, રાગ, દ્વેષ અને મેહમૂલક છે અથવા ગીતાના શબ્દોમાં કહો તો કામ, ક્રોધ અને મેહમૂલક છે અથવા ભ૦ બુદ્ધના શબ્દોમાં કહે તે લેભ, દ્વેષ અને મેહમૂલક છે, જ્યારે બીજાની પ્રવૃત્તિ તેનાથી ઊલટી ત્યાગ, પ્રેમ અને જ્ઞાનમૂલક છે. આ અતિ સંક્ષિપ્ત ખ્યાન ઉપરથી એટલું તે સમજાયું હશે કે આધિભૌતિક સુખ કરતાં આધ્યાત્મિક સુખ અનંતગણું ઊંચું છે અને સ્થાયી છે, તેથી તે વિશેષ આદરણીય છે. તેથી જ મહર્ષિ મનુએ સુખદુઃખની વ્યાખ્યા ૧. સત્તાં વિતા | Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કરતાં કહ્યું કે સ્વાધીનતા એ સુખ અને પરાધીનતા એ દુઃખ. ચેગ એટલે શું? હવે પ્રશ્ન એ રહે છે કે જે આધ્યાત્મિક સુખ વધારે આદરણીય હોય તે તેને પ્રાપ્ત કેવી રીતે કરવું જોઈએ? આને ઉત્તર આપણા ઋષિમુનિઓએ આપેલ છે જ. જેમ પાશ્ચાત્ય વિદ્વાનોએ આધિભૌતિક સુખની પ્રાપ્તિ માટે ખૂબ વ્યવસ્થિત વિચારે અને નિર્ણ કરેલ છે, તેમ આધ્યાત્મિક પ્રાપ્તિ માટે આપણું ઋષિમુનિઓએ પણ ખૂબ વ્યવસ્થિત વિચારો અને નિર્ણય કરેલ છે. તે નિર્ણયે મુજબ તેઓએ પિતાનું વર્તન રાખ્યું છે અને સુખ પ્રાપ્ત કરવામાં સફળ બનેલા છે. સુખ માટેની આ સાધના, આ વર્તન તે યોગ. આર્યાવર્તની જૂની પરંપરાઓ ત્રણ વૈદિક, બૌદ્ધ અને જેના ત્રણેયની સુખની કલ્પના આધ્યાત્મિક અને એકસરખી છે. અને તેને પ્રાપ્ત કરવા માટે ત્રણેય પરંપરાઓએ જુદા જુદા શબ્દોમાં એક જ ઉપાય બતાવ્યો છે. તે ઉપાય તે રોગ. ગવિષયક વ્યવસ્થિત વિચાર કરતે સૌથી જૂનો વૈદિક ગ્રંથ “પાતંજલ યુગદર્શન” છે. તેનાં મૂળ તે ઠેઠ વેદ કાળનાં કે તેથી પણ જૂના કાળનાં છે; તેણે ગની વ્યાખ્યા કરી છે શોશ્ચિત્તવૃત્તિનિરોધઃ ચિત્તની અંદર પેદા થતી બધી શુભાશુભ વૃત્તિઓનો વિરોધ કરે તેનું નામ યોગ. વૃત્તિએને નિરોધ એટલા માટે જરૂરી છે કે તેમનાથી આત્મામાં રાગદ્વેષ પેદા થતા રહે છે અને રાગદ્વેષ પિતામાં તેમ જ १. सर्व परवशं दुःखं सर्वमात्मवशं सुखम् । एतद्विद्यात्समासेन लक्षणं सुखदुःखयोः ॥ मनुस्मृति, अध्या०४, १६० નાશિકના નિધી છે કે તેના Page #30 -------------------------------------------------------------------------- ________________ અને એટલે રીલને અથમાં કહ્યું છે જગતમાં અશાંતિ ફેલાવે છે. અને જે વૃત્તિઓને નિરોધ થાય તે આત્મામાં સમભાવ પેદા થાય છે. આ સમભાવ જ રોગ કહેવાય છે. ગીતાકારે કહ્યું છે “સર્વ વોન કરે, વળી, આગળ ચાલતાં બીજા શબ્દોમાં કહ્યું છે “પોના કર્મg ચૌરાસ્ટમ્'' કૌશલને અર્થ નિપુણતા, પરિપૂર્ણતા, સહજતા અને એટલે જ સમતા. આ સમતા સાધતાં જ માણસને પિતાની પ્રવૃત્તિમાં મળતી સફળતા નિષ્ફળતાને કારણે શુભાશુભ કે સુખદુઃખજનક વિચારોને કે પુણ્ય પાપની કલ્પનાએને સ્પર્શ સરખે પણ થતો નથી. સમતાને અર્થે જ ઉપેક્ષા છે. તેમાં વિહ્વળતા કે ઉન્માદ હોતાં જ નથી. કારણ કે, ગીતાના શબ્દોમાં કહે છે, તેની બધી પ્રવૃત્તિ “અનાસક્ત ભાવે થતી હોય છે. જે કાંઈ કરો તે ફલેચ્છા વિના કરે, યજ્ઞાથે કરો, અહંત્વ, મમત્વને ત્યાગ કરીને કરે. બદ્ધ લોકો વેગ અર્થમાં પ્રાયઃ સમાધિ કે ધ્યાન શબ્દ વાપરે છે. સમાધિ સમાધાન; મન, વચન અને શરીરને સમતલ રાખવાં તે. બુદ્ધ ભગવાને અનેક વખત કહ્યું છે કે ચિત્તનું સમાધાન કરવું એટલે કે અકુશળ મનવૃત્તિઓને છેડી કુશળ મને વૃત્તિઓનું સેવન કરવું અને છેવટે કુશળ ઉપર પણ ઉપેક્ષાભાવ કેળવ અને આત્મામાં સ્થિર થવું. આનું નામ જ સમત્વપ્રાપ્તિ ભગવાન બુદ્ધ જગતનું દુઃખ જોયું અને તેમને સંસારની ૧. ગીતા અધ્યાય ૨, ૪૮, ૫૦. २. सव्वपापस्स अकरणं कुसलस्स उपसंपदा । सचित्तपरियोदपनं पतं बुद्धानं शासनं ॥ સમાધિમાર્ગ, પૃ. ૧૧. Page #31 -------------------------------------------------------------------------- ________________ અનિત્યાતા–ક્ષણભંગુરતા સમજાઈ. તે દુઃખથી દુનિયાને દૂર કરવા તેમણે ગૃહત્યાગ કર્યો. એ દુઃખનું મૂળ તેમને અવિદ્યામાં અને તૃષ્ણામાં અથવા લેભ, દ્વેષ અને મેહમાં દેખાયું. તેથી તેમનું એ જીવનવ્રત હતું કે પિતાની અને જગતની અવિદ્યા અને તૃષ્ણા દૂર કરવી. તે માટે જ તેમણે બુદ્ધ થયા પછી આર્ય અષ્ટાંગિક માર્ગ સૂચવ્યું અને જાહેર કર્યું કે જે કઈ માણસ માર્ગની આ આઠ અંગોનું આચરણ કરશે એ અવિદ્યા અને તૃષ્ણાથી મુક્ત થશે. તે આ પ્રમાણે છે : (૧) સમ્મા દિદ્ધિ, (૨) સમ્મા સંકષ્પ, (૩) સમ્મા વાચા, (૪) સમ્મા કમ્મતે, (૫) સમ્મા આજીવે, (૬) સમ્મા વાયામે, (૭) સમ્મા સતિ (૮) સમ્મા સમાધિ. આ આઠમાંથી સાત અંગે આઠમા અંગ સમાધિનાં સંરક્ષક અને પોષક છે. જૈનધર્મને સૂર પણ આથી કાંઈ જુદો પડતો નથી. તેણે પણ પિતાના રાગ મુજબ પિતાના શબ્દોમાં એ જ ગાયું છે. તેણે કહ્યું કે અહિંસાદિ સનાતન ધર્મોનું સેવન, ઈન્દ્રિ અને મન ઉપરને નિગ્રહ એટલે કે મન, વચન અને કાયાની બધી શુભાશુભ પ્રવૃત્તિને ત્યાગ અને શુદ્ધ પ્રવૃત્તિએનું વિવેકપૂર્વક આચરણે માણસને પરિપૂર્ણ વિકાસ સાધે છે. તેથી બધી શુદ્ધ પ્રવૃત્તિઓ પેગ કહેવાય છે. જેને પરંપરામાં યોગવિષયક તત્ત્વોને સૌથી પ્રથમ સમન્વય કરનાર શ્રી હરિભદ્રસૂરિ છે. તેમણે તે કહી દીધું કે “મેક્ષપ્રાપક ધર્મ વ્યાપાર, તે યોગ છે. શ્રી હેમચંદ્રાચાર્યે પણ જૂની પરિ ૧. જુઓ સમાધિમાર્ગ, પૃ. ૧૩–૧૪. २. मुक्खेण जोयणाओ जोगो सम्बोधि धम्मवावारो। परिसुद्धो विनेयो, ठाणाइगओ विसेसेण ॥ હરિભદ્રસૂરિ, વિંશિકા ૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ 6 ભાષાને કાયમ રાખીને યાગની વ્યાખ્યા કરી કે મેાક્ષને પ્રાપ્ત કરાવનાર સભ્યગ્ દન, જ્ઞાન અને ચારિત્ર જ યાગ છે. આ ઉપરથી એમ સમજવું જોઈ એ કે મેાક્ષને પ્રાપ્ત કરવામાં સાધનરૂપ જે જે વિશ્વાસ, વિચાર અને વન હાય તે બધાં ચેાગરૂપ છે અને તેથી તે ઉપાદેય છે, તથા તે સિવાયનાં બધા પ્રકારનાં વિશ્વાસ, વિચાર અને વન ચાગરૂપ નથી અને તેથી તે હેય છે. યોગસાધના મહષિ પતંજલિએ ચેાગના આઠ વિભાગ પાડેલા છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ આઠેય અગેાના અનુષ્ઠાનથી મેાક્ષપ્રાપ્તિ થાય છે. બૌદ્ધ લેાકેાએ આગળ ખતાવેલ આઠ અંગાવાળે માગ મતાન્યા છે, કે જેના ઉપર ચાલવાથી માણસ પરિ પૂર્ણ વિકાસને પામે છે. જૈનેએ જ્ઞાન, ન્રુન અને ચારિત્ર રૂપ યાગને મેાક્ષમાગ કહ્યો છે. ગીતાનેા પૂર્ણ યાગ પણુ આ જ છે. ગીતાના રહસ્યને જીવનમાં જડનાર જગદ્ય કમ ૧. લયોનજ્ઞાનચારિત્રાળ મોક્ષમાર્ગ; તત્ત્વા સૂત્ર, અધ્યાય ૧, ૧ २. चतुर्वर्गेऽग्रणीर्मोक्षो योगस्तस्य च कारणम् । ज्ञानश्रद्धानचारित्ररूपं रत्नत्रयं च सः ॥ યોગશાસ્ત્ર, ૧, ૧૫ 3. योगाङ्गानुष्ठानादशुद्धिक्षये ज्ञानदीप्तिराविवेकख्यातेः । ચોગદર્શન, ૩, ૨૮, તથા આઠ અંગેાના વિસ્તાર માટે પદ ૩, સૂ. ૨૯થી આગળ. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ચેાગી ગાંધીજીએ કહ્યુ' છે. “ ગીતાને ચેાગી તે શુષ્કજ્ઞાની નહિ, વેવલેા ભક્ત પણ નહિં. ગીતાના ચેાગી જ્ઞાન અને ભક્તિમય અનાસક્ત કમ કરનારા.'૧ આચાય હેમથ કે એના જ, એક ગૃહસ્થને અનુલક્ષીને, જૈન દૃષ્ટિએ, પેાતાના ચેાગશાસ્ત્રમાં તેને લાયક વિસ્તાર કર્યો છે. તેમણે આઠ ચેાગાંગાનેા જૈન દૃષ્ટિએ વિચાર કરેલ છે. પરંતુ ચેાથું અંગ પ્રાણાયામ જૂના વખતથી જ ઘણું વિકસેલું છે—જાણે કે સ્વતંત્ર યાગ પ્રકાર. તેથી જ તેની પ્રક્રિયાને ‘હુઠયાગ' એવું નામ અપાયું છે. હઠયેાગથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થતી હતી તેથી તાપસેા અને ઋષિમુનિએ એમાં જ અટવાઈ ગયેલા રહેતા. તેના પ્રયાગ એટલે બધા વ્યાપક હતા કે લેકે એમ જ માનતા કે યાગ એક દુઃસાધ્ય કીમિચે છે. તેનાથી પ્રાપ્ત થતી સિદ્ધિએ જોઈને લેાકેા તેના પ્રભાવમાં અંજાઈ જતા. પરમાને નહિ જાણનારા આવા હઠયેાગીએની ભગવાન મહાવીર અને બુદ્ધે ખૂબ ખખર લીધી છે. તેમણે અનેક ઠેકાણે ‘બાળ તપસ્વી, ખાળ અજ્ઞાની,' એવા એવા શબ્દોથી તેમને સ'એાધ્યા છે. જૈન તેમજ બૌદ્ધ બન્નેના મેાક્ષમાર્ગને વિચાર કરીશું તે સમજાશે કે તે મન્ને મહા પુરુષોએ ઇન્દ્રિઓ અને મન ઉપર વિજય મેળવવામાં હઠચેાગના નિષેધ કર્યાં છે. જીવનવ્યવહારને ધમ મય બનાવવા એ જ એમના ઉપદેશ છે. આત્માને મન, વચન અને કાયાની બાહ્ય પ્રવૃત્તિમાં ન જોડવા પણુ પરમાત્મામાં જોડવા એ જ મેાક્ષમાગ કે ચાગ છે. ખુદ બુદ્ધ તે એવી પ્રક્રિયામાંથી ૧. ગીતાખેાધ, અધ્યાય ૯, પૃ. ૭૯. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ૩ પસાર પણ થયેલા અને તે નિઃસાર લાગવાથી તેમણે છેડી દીધેલ. જૈનાની ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિના વિચાર કરીએ તે તરત સમજાશે કે મેાક્ષપ્રાપક ધ વ્યવહાર જ ચેાગ છે. બુદ્ધે કહ્યું ‘ ચિત્તને પાપ માથી દૂર રાખેા અને કલ્યાણમાગ માં જોડા.’· હેમાચાર્યે પણ પેાતાના યોગશાસ્ત્રમાં તેના નિષેધ કર્યો છે કે પ્રાણાયામથી કાયકલેશ બહુ થાય છે અને પારમાર્થિક હેતુ સધાતા નથી. તેનાથી કેટલીક સિદ્ધિએ સાંપડે છે. પણ મેક્ષ નહિ. તે માટે તેમાં અટવાવાની ગીતાકારે પણ ના કહી છે. ખુદ ગાંધીજીએ કહ્યું છે કે “ આસનાદિ એકલી ક્રિયાથી કર્દી સમત્વને ન પમાય એ સમજી લેવાની જરૂર છે. આસન, પ્રાણાયામાદિ મનને સ્થિર કરવામાં, એકાગ્ર કરવામાં ઘેાડી મદદ કરે, જે તે હેતુથી તે ક્રિયાએ થતી હોય તેા. પણ તે વડે સિદ્ધિએ મેળવવા અને ચમત્કારી જોવાને અર્થે આ ક્રિયાએ કરાય છે, એથી લાભને બદલે હાનિ થતી મે જોઈ છે” પતંજલિ ઋષિએ પણ સિદ્ધિઓમાં અટવાઈ જવાને નિષેધ કર્યો છે.પ ' આદર્શ અમલ પરંતુ યાગ જો એક વ્યક્તિને અનુપમ અને શાશ્વત ૧. જીએ સમાધિમા, પૃ. ૧૪. २. अभित्थरेथ कल्याणे पापा चित्तं निवारये । ધમ્મપદ, પાપવર્ગ, ૧. ૩. જીએ ચેાગશાસ્ત્ર, પ્ર. ૬, ૪. ગીતામેાધ, અધ્યાય ૬, પૃ. ૬૭. ૫. યાગદર્શન, પાદ ૩, ૩૭. શ્લેક ૧-૫. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સુખ આપી શકતા હોય તે સમગ્ર સમાજ, રાષ્ટ્ર કે વિશ્વને જરૂર તેવું સુખ આપી શકે. જે એક વ્યક્તિને માટે શકય કે સાચું છે તે એક સમૂહને માટે પણ શકય અને સાચુ હાય જ. મને લાગે છે કે આચાય હેમચંદ્રે આ જ સિદ્ધાંતને લક્ષ્યમાં રાખીને રાજર્ષિ કુમારપાળના રાજ્યને તત્કાલીન પરિસ્થિતિ અનુસાર આધ્યાત્મિક ભૂમિકા ઉપર આવાને આદશ પ્રયત્ન કર્યાં હતા. તેમણે રાજાપ્રજાની અંદર સદાચાર અને સદવૃત્તિ વધે તે માટે માંસ, મદિરા કે જુગાર જેવાં દુસનાને પ્રજાજીવનમાંથી સદંતર દેશવટે દેવરાજ્યે હતા; સ્વાથ અને લેાબ ઘટે તે માટે અપરિગ્રહના આદશ પાઠ રાજાપ્રજા સમક્ષ મૂકેલ હતા. આ રહ્યો તેમને મનેાહારી ઉપદેશ यो भूतेष्यभयं दद्याद् भूतेभ्यस्तस्य नो भयम् । ચાયતીર્થને જ્ઞાન તાટમારાદ્યતે જ્હમ્ ॥ ૨૦, ૪૮ मातेव सर्वभूतानामहिंसा हितकारिणी । अहिंसैव हि संसारमरावमृतसारणिः ॥ २०, ५० ॥ आकरः सर्वदोषाणां गुणग्रसनराक्षसः | જેવો વ્યસનવઠ્ઠીનાં હોમઃ સર્વાર્થવાઘઃ || ૬, ૨૮ દરેક માણસનું જીવન નીતિમય અને ધમય બન્યું રહે તેથી અને દરેકમાં સંપ અને પ્રેમ વધે તે માટે તેમણે દરેક ધર્મની નીતિનું-સદુપદેશનું ધારણ સમાન છે એમ તારવી બતાવ્યું હતું; તેમ જ બીજા અનેક પ્રસંગેાએ પેાતાને સવ ધર્મ પ્રત્યેને સમભાવ તેમણે વ્યક્ત કર્યો હતેા. એવા વ્યાપક ચેાગની તે વખત કરતાં પણ આજે Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩પ અધિકતર આવશ્યકતા છે. જે હિંદ ભૂખમરે કે બેકારીને કયારેય અનુભવ સરખે પણ કર્યું ન હતું, જે હિંદને આજીવિકાના પ્રશ્ન કદી સતાવ્યું ન હતું, તે હિંદની સામે આજે ભૂખમરે અને બેકારીના વિકટ પ્રશ્નો આવીને ઉકેલ માગી રહ્યા છે. એ ઉકેલ યુગના જગવ્યાપી થયા વિના અશક્ય છે. જગતભરમાં આજે લાભનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. લા લેક લેભજવરના ભાગ બની રહ્યા છે. જાણે કે તેણે પિતાની સંહારલીલા સોળે કળાએ ખીલવી છે. “પરસ્પર મદદ કરવી કે એકબીજાને આધારે જીવવું” એ તે સૃષ્ટિક્રમ છે, જેને સ્વભાવ છે. પણ સ્વાર્થને અધિનાયક દેવ અત્યારે મનુષ્ય પાસેથી પોતાના સ્વભાવથી વિરુદ્ધ કામે કરાવી રહ્યો છે. માનવીનું બધું જ્ઞાન, વિજ્ઞાન, તેની બધી પ્રવૃત્તિઓ અને બધી કુશળતા તે દેવની ખુશામત કરતી દેખાય છે. જાણે કે વર્તમાન જગતનું વતન આચાર્ય હેમચંદ્રના ઉપરના લેકનું વાસ્તવિક અને વિરાટ ચિત્રણખરેખર, હિંસા, જૂઠ, રાગ, દ્વેષ, ક્રોધ, ક્રૂરતા, કપટ, વિલાસપ્રિયતા જેવા અગણિત દોષની ખાણરૂપ લોભે પિતાનું અભૂતપૂર્વ, વ્યવસ્થિત અને જગદ્રવ્યાપી સંગઠન સાધ્યું છે. આને વશ ન થવું એ આજનું આપણું કર્તવ્ય છે. એને સામને કર એ જ આપણું મુખ્ય પ્રવૃત્તિ હેવી જોઈએ. આપણા ઋષિમુનિઓએ શુભાશુભ બધી પ્રવૃત્તિઓના કારણભૂત આપણું મનનું સૂક્ષમ અન્વેષણ કરેલ છે. એમને ૧. ઉત્તરોપ વીવાનામ્ ા તરવાર્થસૂત્ર, અધ્યાય ૧, ૨૭ २. मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः । Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ એમ લાગ્યું છે કે આ જગજજીની સુખાકારી અને આબાદી માટે સામાજિક, રાજકીય કે આર્થિક વ્યવસ્થા ગમે તેવી હોય તે પણ જે માનવીના મનમાંથી રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મહાદિ રાક્ષસી વૃત્તિઓ પ્રત્યે આદર અને પ્રેમ નહિ ગયે હોય અને તેમને આમૂળ છેદ નહિ થયે હેય ત્યાં સુધી તે વૃત્તિઓ તે તે વ્યવસ્થાનાં સાધનને ઉપગ પિતાના વિકાસ માટે જ કરશે અને પરિણામે હિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર, છળ, કપટ વગેરે પ્રકારનાં અન્યાય અને અનતિ વધશે; તેથી તેમણે કહ્યું છે કે મનને જીતો, તેમાં રહેલા અસગુણોને વીણી વીણીને બહાર કાઢે. મનઃશુદ્ધિ જ જગતને શાશ્વત સુખ આપવાને એકમાત્ર ઉપાય છે. પ્રેમ, વૈરાગ્ય, નિર્મોહ, નિર્લોભ, સમભાવ, સદસવિવેક વગેરેના વિકાસમાં જ જગતનું કલ્યાણ છે. અને આને વિકાસ માત્ર શુદ્ધ બુદ્ધિએ, અનાસક્ત ભાવે અહંકાર અને મમકારના ત્યાગ પૂર્વકની પ્રવૃત્તિથી જ શક્ય છે. આવી પ્રવૃત્તિ જ ગ છે એવું આગળ વિચારાઈ ગયું છે. આ રોગને વ્યાપક બનાવવા માટે સંક્ષેપમાં નીચેના ગુણોના વિકાસની અત્યંત આવશ્યકતા છેઃ (૧) ઈન્દ્રિય અને મન ઉપરને કાબુ. (૨) મનની સ્થિરતા. (૩) વિવેક–જાગૃતિ-વ્યવસ્થાબુદ્ધિ-ભેદજ્ઞાન (૪) અહંન્દુ મમત્વને ત્યાગ એટલે નિરભિમાનતા. (૫) ઉત્સાહ-વીર્ય. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૭ (૬) પૂર્વગ્રહેાના ત્યાગ. (૭) કષાયત્યાગ. (૮) સેવાર્થે` હુંમેશ કાંઈક કરી છૂટવાની વૃત્તિ. ચાગનું ફળ છેવટે ચેાગથી પ્રાપ્ત થતી વિભૂતિએ માટે થાડું કહી આ નિબંધ પૂરા કરીશ. ખુદ આચાર્યે ગ્રંથની શરૂઆતમાં યાગના મહિમા ગાતાં ગાચું છે: ‘સર્વ વિપત્તિરૂપી મદ્યસમૂહને વિદ્યારવામાં ચેાગ તીક્ષ્ણ પરશુ છે. કર્મોના અકલ્પ્ય ઢગને તે ક્ષણમાત્રમાં હતા-નહેાતા કરી શકે છે. તેના પ્રભાવથી ચેાગીના ક, મેલ કે તેમને સ્પ માત્ર પ્રભાવશાળી ઔષધરૂપ બની જાય છૅ. વળી, તેનાથી આકાશગમનવિદ્યા, આશીવિષલબ્ધિ, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન વગેરે સિદ્ધિએ અને શક્તિએ સાંપડે છે ઇત્યાદિ.’ અત્યારના યુગને આ નિરૂપણ ઠંડા પહેારનાં ગપ્પાં જેવું લાગે; પણ લાગવા માત્રથી તે વસ્તુ તેવી જ છે એમ ફાઈ એ સમજવું જોઈએ નહિ. વિજ્ઞાને ‘અમુક અશકય છે’ એવી પામર માન્યતાને આપણામાં રહેવા દીધી નથી એ ખરેખર તેના ઉપકાર છે. જેમ વિજ્ઞાન કે ભૌતિક શાસ્ત્ર પ્રયાગ જ છે તેમ ચેાગશાસ્ત્ર પણ પ્રયાગ પછી જ રચાયેલ છે. યાગનું લક્ષ્ય આત્માની પૂર્ણતા સાધવાનું છે. આવા સાધકાના અનુભવેાને આપણે વિજ્ઞાનવાદીઓના અનુભવની માર્કે માન્ય રાખવા જોઈએ. અને ખાતરી કરવા માટે આપણે તેવા અનુભવા મેળવવા તત્પર રહેવું જોઈ એ. મહર્ષિ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પતંજલિ કે જે એક મહાન યોગી હતા, જેમનું યોગશાસ્ત્ર લગભગ બે હજાર વર્ષોથી આજ સુધી એકસરખી રીતે માન્ય અને આધારભૂત થતું આવ્યું છે, તેમણે પિતે પિતાના ગ્રંથના વિભૂતિપાદ નામના ત્રીજા પાદમાં સૂત્ર ૧૮ થી ૨૫ સુધીનાં ૩૭ સૂત્રોમાં ગજન્ય અનેક વિભૂતિઓનું વર્ણન કરેલ છે. યેગથી પૂર્વજાતિસ્મરણ જ્ઞાન થાય છે, મનઃ૫ર્યાયજ્ઞાનની માફક બીજાના ચિત્તનું જ્ઞાન થાય છે, અવધિજ્ઞાનની માફક સૂક્ષમ, વ્યવધાનવાળી અને ઘરની વસ્તુઓનું જ્ઞાન થાય છે, પરશરીરપ્રવેશ કરવાની શક્તિ સાંપડે છે, આકાશગમન તથા અણિમા, મહિમાદિ આઠ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે વગેરે વગેરે. પરંતુ તે સિદ્ધિઓ પણ પૂર્ણતા પ્રાપ્ત કરવા મથતા યોગીએ તજવાની છે. તેમાં અટવાઈ રહ્ય આરે નથી. હેમાચાર્યની માફક સર્વે સંતે કહે છે કે ઉક્ત સિદ્ધિઓ તો યેગવૃક્ષની કુંપળે જેવી છે અને તેનું ફળ મેક્ષ છે. રોગ જીવનમુક્ત થવા માટે છે, બીજી કોઈ પણ સિદ્ધિઓ કે લાલસા માટે નથી. દષ્ટાંતરૂપે ચાગને અનુભવ કરનાર સમર્થ સંતો અને વેગીઓ આ ભારતભૂમિ ઉપર અનેક થયેલ છે. ખુદ હેમચંદ્રાચાર્ય જ ભેગી હતા. Page #40 -------------------------------------------------------------------------- ________________ ગ વિષયાનુક્રમણિકા પ્રકાશકીય : ૩ સંપાદકીય : ૬ આચાર્ય હેમચંદ્ર : ૯ : ૨૩ પ્રથમ પ્રકાશ પૃ. ૧-૧૦ નેટ:-વિગતવાર ક્રમમાં જે અંક છે તે પૂર્ણાંક છે. મંગલકથન ૧. ગ્રંથ રચવાના આધાર ૨. યોગમહિમા ૨. ગનું સ્વરૂપ પ. મહાવ્રતાનો નિર્દેશ અને સ્વરૂપ ૬. ભાવનાયુક્ત મહાવ્રતસેવનનું ફળ મોક્ષપ્રાપ્તિ ૮. ભાવનાઓનું સ્વરૂપ, અહિંસા વ્રતની પાંચ ભાવનાઓ ૮. સત્યવ્રતની પાંચ ભાવનાઓ ૯. અસ્તેય વ્રતની પાંચ ભાવનાઓ ૯. બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવનાઓ ૧૦. અપરિગ્રહ વ્રતની પાંચ ભાવનાઓ ૧૧. ચારિત્રની બીજી વ્યાખ્યા ૧૨. પાંચ સમિતિઓ ૧૨. ત્રણ ગુપ્તિઓ ૧૪. સમિતિ–ગુપ્તિનું માતૃત્વથન ૧૫. ચારિત્રને બે ભેદ ૧૬. ધર્માધિકારી–માર્ગાનુસારીની ગ્યતા ૧૭. બુદ્ધિગુણ ૧૮. દ્વિતીય પ્રકાશ પૃ. ૨૦-૪૯ ગૃહસ્થનાં બાર વ્રતોને નિર્દેશ ૨૦. સમ્યકત્વ–મિથ્યાત્વનું વ્યાવહારિક લક્ષણ ૨૦. સાચા-ખોટા દેવની ઓળખ ૨૧. સદ્ગુરુવિવેક ૨૨. સદસધર્મનું સ્વરૂપ ૨૨. સમ્યક્ત્વનાં બાહ્ય ચિહ્નો ૨૪. સમ્યક્ત્વનાં ભૂષણ ૨૪. સમૃત્વનાં દૂષણ ૨૫. પાંચ અણુવ્રત ૨૬. અહિંસા વ્રત ૨૬. સત્ય વ્રત ૩૪. અસ્તેય વ્રત ૩૭. બ્રહ્મચર્ય વ્રત ૪૦. અપરિગ્રહ વ્રત ૪૬. તૃતીય પ્રકાશ પૃ. ૪૯-૯૪ ગુણવ્રતા: ૧લું દિગવિરતિ ગુણવ્રત ૪૯. ૨ જુ ગોપભેગમાન ગુણવ્રત ૫૦. ભોગપભોગનું સ્વરૂપ ૫૦. સર્વથા વર્જનીય વસ્તુઓને નિર્દેશ ૫૧. મદિરાદેવદર્શન ૫૧. માંસદષનિરૂપણ ૫૩. નવનીતભક્ષણ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ દેષ ૫૭. મધ ખાવામાં રહેલા દોષો ૫૮. પાંચ ઉદુબર ભક્ષણ દેશ ૫૯. અનંતકાયને ત્યાગ ૬૦. અજ્ઞાત ફલ ત્યાગ ૬૧. રાત્રિભોજનનિષેધ ૬૧. કાચા દહીંની સાથે કઠોળ ખાવાનો નિષેધ ૬૭. ૩ જું અનર્થદંડવિરમણ ગુણવ્રત ૬૭. અપધ્યાન નિષેધ ૬૮. પાપોપદેશ નિષેધ ૬૮. પ્રમાદાચરણ નિષેધ ૬૯. સામાયિક નામનું પ્રથમ શિક્ષાવ્રત ૭૦. દેશાવકાશિક વ્રત નામક બીજું શિક્ષાત્રત ૭૦. પિષધ વ્રત-ત્રીજું શિક્ષાવ્રત ૭૧. અતિથિ સંવિભાગ–ાથે શિક્ષાવત ૭૧. અહિંસાદિ બાર વ્રતોના અતિચારેનું વર્ણન કર-૮૫ (૧૫ કર્માદાનઅતિચારે છ૭-૮૧) મહાશ્રાવકની દિનચર્યા–પ્રાતઃકાળ, સંધ્યા સમય ૮૫–૮૮. પ્રાતઃભાવના ૮૮. શ્રાવકના મનોરથ ૯૧. લેખના ૯૩. ચતુર્થ પ્રકાશ ૫, ૯પ-૧૨૭ આત્મા એ જ દર્શન, જ્ઞાન અને ચારિત્ર ૯૫. આત્મસાક્ષાત્કાર એ જ મોક્ષ, ૯૫. કષાયોનો નિર્દેશ ૯૬. ક્રોધજય ૯૭. માનજય ૯૮. માયાજ્ય ૯૮. લેભજય ૯. ઈન્દ્રિયજય ૧૦૦. મનઃશુદ્ધિ ૧૦૨. રાગ-દ્વેષને જય ૧૦૫. સમત્વ પ્રાપ્તિ ૧૦૬. ૧૨ ભાવનાઓનું સેવન ૧૦૭. અનિત્ય ભાવના ૧૦૮. અશરણ ભાવના ૧૦૮, સંસાર ભાવના ૧૧૦. એકત્વ ભાવના ૧૧૦. અન્યત્વ ભાવના ૧૧૧. અશુચિસ્વ ભાવના ૧૧૧. આશ્રવ ભાવના ૧૧૨. સંવર ભાવના ૧૧૩. નિર્જરા ભાવના ૧૧૪. તપ ૧૧૫. ધર્માસ્વાખ્યાત ભાવના ૧૧૬. લેકભાવના ૧૧૯. બોધિદુર્લભત્વ ભાવના ૧૨૦. ધ્યાન ૧૨૧. મૈત્રી આદિ ચાર ભાવના ૧૨૩. વિવિધ આસનોનું વર્ણન ૧૨૪. પરિશિષ્ટ ૧ : યોગશાસ્ત્રાંતગર્ત દષ્ટાંતેને ટૂંકસાર : ૧૨૯-૧૬૦ પહેલે પ્રકાશ ૧૨૯. બીજો પ્રકાશ ૧૩૫. ત્રીજો પ્રકાશ ૧૫૩. પરિશિષ્ટ ૨ : યોગશાસ્ત્રના શ્લોકને અકારાદિ ક્રમ : ૧૬૧–૧૬૯ પરિશિષ્ટ ૩: વિશિષ્ટ શબ્દોની સૂચિ : ૧૭૦-૧૭૩ Page #42 -------------------------------------------------------------------------- ________________ મન | કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત યોગશાસ્ત્ર ગુજરાતી અનુવાદ સહિત પ્રથમ પ્રકાશ. મંગલકથન नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे । ___ अर्हते योगिनाथाय महावीराय तायिने ॥१॥ पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि । निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः ॥२॥ कृतापराधेऽपि जने कृपामन्थरतारयोः । ईषद्वाष्पाईयोभद्रं श्रीवीरजिननेत्रयोः ॥३॥ ઘણી મુશ્કેલીથી વારી શકાય એવા રાગદ્વેષાદિ દુમનદળને દૂર કરનાર, (જગજજીના) રક્ષક, યોગીનાથ અહંત ણગવાન મહાવીરને નમસ્કાર. (૧) Page #43 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર ' દેવાધિદેવ ઇન્દ્ર (ભક્તિભાવથી) ચરણસ્પર્શ કરે કે ઉગ્ર સર્ષ કૌશિક (દેશબુદ્ધિથી) ચરણસ્પર્શ કરે છતાંય (બન્ને વિષે) સમભાવ રાખનાર શ્રી વીર પ્રભુને પ્રણામ. (૨) પિતાને દુઃખ દેનાર જન-પ્રાણીઓ પ્રત્યે પણ કૃપાથી કાંઈક ઢળેલાં-નમ્ર અને (કરુણાથી) અશ્રુભીનાં શ્રી વીર પ્રભુનાં નેત્રેનું કલ્યાણ થાઓ ! અર્થાત્ તેવા કરુણાસાગર શ્રી વીર પ્રભુને અમારાં વંદન હે. (૩) ગ્રંથ રચવાના આધાર श्रुताम्भोधेरधिगम्य सम्प्रदायाच्च सद्गुरोः । स्वसंवेदनतश्चापि योगशास्त्रं विरच्यते ॥४॥ (૧)શાસ્ત્રસમુદ્રમાંથી (૨) સદ્ગુરુપરંપરાથી તેમ જ (૩) પિતાના અનુભવથી (એમ ત્રણ પ્રકારે ગતવન) નિશ્ચય કરીને હું આ રોગશાસ્ત્ર રચું છું. (૪) ગમાણમા योगः सर्वविपदल्लीविताने परशुः शितः । ___ अमूलमन्त्रतन्त्रं च कार्मणं निर्दृतिश्रियः ॥५॥ भूयांसोऽपि हि पाप्मानः प्रलयं यान्ति योगतः । चण्डवाताद् घनघना घनाघनघटा इव ॥६॥ क्षिणोति योगः पापानि चिरकालाजितान्यपि । प्रचितानि यथैधांसि क्षणादेवाशुशुक्षणिः ॥७॥ ૧. આ અને હવે પછીનાં દષ્ટાંતની હકીક્ત ટિપ્પણોમાં જેવી. Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ कफविपुण्मलामर्शसौंषधिमहर्द्धयः । सम्भिन्नश्रोतोलब्धिश्च यौगं ताण्डवडम्बरम् ।८॥ चारणाशीविषावधिमनःपर्यायसम्पदः । __ योगकल्पद्रुमस्यैता विकासिकुसुमश्रियः ॥९॥ अहो योगस्य माहात्म्यं प्राज्यं साम्राज्यमुद्वहन् । अवाप केवलज्ञानं भरतो भरताधिपः ॥१०॥ पूर्वमप्राप्तधर्माऽपि परमानन्दनन्दिता । योगप्रभावतः प्राप मरुदेवा परं पदम् ॥११॥ ब्रह्मस्त्रीभ्रूणगोघातपातकानरकातिथेः । ___ दृढपहारिप्रभृतेर्योगो हस्तावलम्बनम् ॥१२॥ तत्कालकृतदुष्कर्मकर्मठस्य दुरात्मनः । गोप्ने चिलातीपुत्रस्य योगाय स्पृहयेन कः ॥१३॥ तस्याजननिरेवास्तु नृपशोर्मोघजन्मनः । अविद्धक) यो योग इत्यक्षरशलाकया ॥१४॥ યેગ સર્વ વિપત્તિરૂપી વલ્લીસમૂહને વિદારવામાં તીક્ષણ પરશુ છે તથા મેક્ષલક્ષ્મીને વશ કરવા માટે જડીબુટ્ટી, મંત્ર है त गर्नु (उत्तम) HY-qशी४२९४ छे. (५) પ્રચંડ વાયુથી જેમ અતિઘાટી વાદળીની ઘટા વીખરાઈ જાય છે, તેમ ગ વડે ગમે તેટલાં મોટાં પાપ પણ નાશ पामे छे. (6) ઘણા લાંબા વખત સુધી એકઠાં કરેલાં લાકડાંને જેમ પ્રચંડ અગ્નિ ક્ષણવારમાં ભસ્મસાત્ કરી નાખે છે, તેમ ચિર | Page #45 -------------------------------------------------------------------------- ________________ યોગસાસ કાળથી સંચિત પાપને પણ વેગ ભસ્મીભૂત કરી નાખે છે. (૭) યેગીને કફ, મળ, શારીરિક મેલ, તેને સ્પર્શ વગેરે મહાદ્ધિ-પ્રભાવશાળી ઔષધિરૂપ બની જાય છે તથા બધી ઈન્દ્રિયેના વિષયેનું જ્ઞાન તે કઈ પણ એક ઈન્દ્રિય દ્વારા પ્રાપ્ત કરી શકે છે. આ બધે યોગને પ્રભાવ છે. (૮) (જેનાથી જળ, સ્થળ કે અંતરિક્ષમાં નિબંધ ગતિ કરી શકાય એવી) ચારણવિદ્યા, (શાપ કે વરદાન આપવા સમર્થ એવી) આશીવિષ લબ્ધિ, (સામાન્ય પ્રાણુને પક્ષ એવા મૂર્તદ્રવ્યનું પ્રત્યક્ષ જ્ઞાન કરી શકે એવું) અવધિજ્ઞાન અને (બીજાના મનના પર્યાને પ્રત્યક્ષ દેખનાર) મનઃ પર્યાય જ્ઞાન ગરૂપી કલ્પવૃક્ષની વિકસિત પુષ્પશ્રી સમાન છે એટલે કે ફળરૂપ નથી. (તેનું ફળ તે મોક્ષ છે.) (૯) અહે,યોગનું કેવું માહાભ્ય! કે જેથી ભરતક્ષેત્રને સ્વામી ભરતચકવતી વિશાળ સામ્રાજ્યનું વહન કરતે હોવા છતાંય કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શક્યો ! (૧૦) પૂર્વે કશી ધર્મ સંપત્તિ પ્રાપ્ત ન કરેલી હોવા છતાં પમ આનંદથી મુદિત થયેલી માતા મરૂદેવા ચોગપ્રભાવથી પરમ પદ પામી શક્યાં. (૧૧) બ્રાહ્મણ, સ્ત્રી, ગર્ભ અને ગાયની હત્યાનાં મહાપાપ કરવાને કારણે નરકના અતિથિસમાન લૂટારુ દઢપ્રહારી વગેરેને મિક્ષ જવામાં) વેગ જ આલંબન ટેકે હતે. (૧૨) તરતમાં જ–ઘેડા જ સમય પહેલાં સ્ત્રી હત્યાનું) દુષ્કર્મ કરનાર, દુરાત્મા ચલાતીપુત્રને રક્ષણ આપનાર યોગની સ્પૃહા કેણ નહિ કરે ? (૧૩) Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ (તેથી) જે માણસને કાન “ગ” એવા અક્ષરરૂપી સળી વડે વીંધાયા નથી એટલે કે જે માણસના કાને “ગ” એ શબ્દ પડયો નથી તેવા વ્યર્થ જન્મવાળા નરપશુને જન્મ જ મા થજે ! (૧૪) ચોગનું સ્વરૂપ चतुर्वर्गेऽग्रणीर्मोक्षो योगस्तस्य च कारणम् । ज्ञानश्रद्धानचारित्ररूपं रत्नत्रयं च सः ॥१५॥ यथावस्थिततत्त्वानां संक्षेपाद्विस्तरेण का । योऽवबोधस्तमत्राहुः सम्यग्ज्ञानं मनीषिणः ॥१६॥ रुचिर्जिनोक्ततत्वेषु सम्यश्रद्धानमुच्यते । ____ जायते तनिसर्गेण गुरोरधिगमेन वा ॥१७॥ सर्वसावधयोगानां त्यागश्चारित्रमिष्यते । __ कीर्तितं तदहिंसादिवतभेदेन पञ्चधा ॥१८॥ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂ૫) ચાર પુરુષાર્થોમાં મોક્ષ ઉત્તમ છે અને વેગ તેની પ્રાપ્તિમાં કારણ છે. તે એગ એટલે સમ્યગજ્ઞાન, સમ્યક્રશ્રદ્ધા અને સમ્યકૂચારિત્રરૂપ રત્નત્રય. (૧૫) જે સ્વરૂપે જીવ, અજીવ આદિ ત છે, તે જ સ્વરૂપે તેમને સંક્ષેપથી કે વિસ્તારથી જે બોધ થાય, તેને વિદ્વાને સમ્યજ્ઞાન કહે છે. (૧૬) વીતરાગદેવે કહેલાં વિષે ચિ–સત્ય પ્રતીતિ, તેનું નામ સમ્યક શ્રદ્ધા. તે શ્રદ્ધા બે રીતે ઉત્પન્ન થાય છે? WWW.jainelibrary.org Page #47 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ (૧) નિસગ થી એટલે કે માહ્ય નિમિત્તો વિના સ્વાભાવિક રીતે अथवा (२) गुरुना अधिगमथी अर्थात् गुरुना उपदेशथी. (१७) કાયિક, વાચિક કે માનસિક બધી પાપવાળી પ્રવૃત્તિએ ને ત્યાગ, તેને સમ્યક્ચારિત્ર કહેવામાં આવે છે. તે ચારિત્ર અહિંસાદિ (यांग) महाव्रताने आर पांच अारनं प्रसिद्ध छे, (१८) મહાવ્રતોના નિર્દેશ अहिंसा सूनृतास्तेयब्रह्मचर्यापरिग्रहाः । पञ्चभिः पञ्चभिर्युक्ता भावनाभिर्विमुक्तये ||१९| : (પાતપાતાની) પાંચ પાંચ ભાવનાઓથી યુક્ત અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય અને અપરિગ્રહરૂપ પાંચ મહાવ્રતે મેાક્ષને માટે છે, અર્થાત્ ાક્ષસાધક છે. (૧૯) પાંચ મહાવ્રતોનું સ્વરૂપ न यत् प्रमादयोगेन जीवितव्यपरोपणम् । सानां स्थावराणां च तदहिंसात्रतं मतम् ||२०| प्रियं पथ्यं वचस्तथ्यं नृतव्रतमुच्यते । तत्तथ्यमपि नो तथ्यमप्रियं चाहितं च यत् ॥ २१॥ अनादानमदत्तस्यास्तेयव्रतमुदीरितम् । बाह्याः प्राणा नृणामर्थो हरता तं हता हि ते ||२२|| दिव्यौदारिककामानां कृतानुमतिकारितैः । मनोवाक्कायतस्त्यागो ब्रह्माष्टादशधा मतम् ||२३|| Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ सर्वभावेषु मूर्च्छायास्त्यागः स्यादपरिग्रहः । ચરસતિ ગાયેત મૂર્ચ્છયા વિચ્છિન્નઃ ॥૨૪॥ પ્રમાદને વશ થઈ ત્રસ અને સ્થાવર જીવાને પ્રાણવધ ન કરવા તે અહિંસા વ્રત મનાયું છે. (૨૦) પ્રિય અને હિતકર હાય એવું સાચુ વચન તે સત્ય નામનું ( બીજી) મહાવ્રત કહેવાય છે; જે વચન સાચું હાવા છતાંય અપ્રિય અને અહિતકર હોય તે સત્ય નથી. (કારણ, તેવા વચનથી દુ:ખ કે પ્રાણવષ થાય છે. ) (૨૧) અણુદીધું કાંઈ પણ ન લેવું તેને અસ્તેય-અચૌય નામનું (ત્રીજી`) મહાવ્રત કહેલું છે; કારણ કે અર્થ એટલે ધનધાન્યાદિ પદાર્થો માણસેાના ખાદ્ય પ્રાણુ છે, તેથી તે અર્થને લઈ લેનારે તેમના પ્રાણ જ હરી લીધા કહેવાય. (એટલે કે ત્રીજું વ્રત પણ અહિંસાનું પાષક છે. ) (૨૨) દિવ્ય શરીર સાથેના તેમ જ ઔદારિક-સ્થૂલ શરીર સાથેના કામલેાગેને મન, વચન અને કાયા એ દરેકથી ન સેવવા, ન સેવરાવવા કે સેવતાને ન અનુમેદવા. એ રીતે અઢારે પ્રકારના કામલેાગેના ત્યાગ તે (ચેાથુ') બ્રહ્મચત્રત મનાયું છે ( ૨ શરીર X ૩ યાગ × ૩ કરણુ=૧૮ પ્રકાર) (૨૩) (જડ, ચેતનરૂપ) સવ પદાર્થોમાં આસક્તિને ત્યાગ તે જ (પાંચમું ) અપરિગ્રહ વ્રત અર્થાત્ માત્ર ખાદ્ય પદાર્થાન ત્યાગ એ અપરિગ્રહ વ્રત નથી, કારણ કે ખાદ્ય પદાર્થોના અભાવમાં એટલે કે તેમના ત્યાગ કર્યો હાય છતાં પણુ તેમના ઉપર આસક્તિ હોય તે ચિત્ત ચંચળ રહે છે. (૨૪) Page #49 -------------------------------------------------------------------------- ________________ એગશાસ ભાવનાયુકા મહાવત સેવનનું ફળ –એક્ષપ્રાપ્તિ– भावनाभिर्भावितानि पञ्चभिः पञ्चभिः क्रमात् । ___महाव्रतानि नो कस्य साधयन्त्यव्ययं पदम् ॥२५॥ અનુક્રમે (પિતપતાની) પાંચ પાંચ ભાવનાઓથી ભાવિત–દઢ કરાયેલાં (ઉપર્યુક્ત પાંચ) મહાવ્રત કેને અવ્યયયદ–મક્ષપદ સાધી આપતાં નથી? અર્થાત્ આ મહાવતને ભાવના સહિત આચરનાર અવશ્ય મેક્ષપદ પામે છે.(૨૫) ભાવનાઓનું સ્વરૂપ અહિંસાવતની પાંચ ભાવનાઓ मगोमुप्त्येषणादानेर्याभिः समितिभिः सदा । दृष्टानपानग्रहणेनाहिंसां भावयेत् सुधीः ॥२६॥ બુદ્ધિમાન મનુષ્ય નીચેની પાંચ ભાવનાઓ દ્વારા અહિંસા વ્રતને દઢ બનાવવું જોઈએ? (૧) મને મુસિ–મનને અશુભ વિચારોમાંથી રેકી શુભ વિચારોમાં જોડવું. (કારણ કે હિંસા કરવામાં મનના વ્યાપારની મુખ્યતા છે.) (ર) એષણ સમિતિ–વિશુદ્ધ આહાર આદિ જીવનપી વસ્તુઓના ગ્રહણમાં જીવોની વિરાધના ન થાય એની સાવધાની રાખવી. () આદાન (નિક્ષેપ) સમિતિ–ઉપગપૂર્વક કઈ પણ Page #50 -------------------------------------------------------------------------- ________________ * | ચિત્ર પ્રકાશ વસ્તુને લેવી કે મૂકવી. (જેથી કઈ જીવને દુઃખ ન થાય. ) (૪) ઈર્ષા સમિતિ–કેઈ પણ જતુને કલેશ ન થાય એવી રીતે સાવધાનીપૂર્વક ચાલવું તે. (૫) આલેકિત અન્નપાનગ્રહણ–ખાનપાનની વસ્તુઓને બરા બર જઈ તપાસીને લેવી, તેને ઉપયોગ કર. (કે જેથી જીવોની હિંસા ન થાય.) (૨૬) સત્યવ્રતની પાંચ ભાવનાઓ हास्यलोभभयक्रोधप्रत्याख्या निरन्तरम् । आलोच्य भाषणेनापि भावयेत् सूनृतवतम् ॥२७॥ હાસ્યત્યાગ, લેભત્યાગ, ભયત્યાગ, ક્રોધત્યાગ તથા વિચારપૂર્વક ભાષણ (એ પાંચ ભાવનાઓ) વડે સત્યવ્રતને નિરંતર સુદઢ કરવું જોઈએ. (૨૭) અસ્તેયરતની પાંચ ભાવનાઓ अलोच्यावग्रहयाश्चाभीक्ष्णावग्रहयाचनम् । एतावन्मात्रमेवैतदित्यवग्रहधारणम् ॥२८॥ समानधार्मिकेभ्यश्च तथावग्रहयाचनम् । अनुज्ञापितपानानाशनमस्तेयभावनाः ॥२९॥ (युग्मम् ) નિચેની ભાવના અસ્તેયવતની છે? (૧) આલેચાવગ્રહયાચના–વિચાર કરીને જ વાપરવા માટે જોઈતા અવગ્રહ-સ્થાનની એગ્ય માલિક પાસે માગ કરવી. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૦ યેગશાસ (૨) અભીક્ષ્ણ અવઞહુયાચના—સામાન્ય રીતે માલિકે એક વાર સ્થાન વાપરવા આપ્યું હાય છતાં રાગાદિ વિશેષ પ્રત્યેાજન માટે અંદરનાં ખાસ ખાસ સ્થાનાની અથવા તે સમગ્ર સ્થાનની, માલિકને ફ્લેશ ન થાય તે માટે, તેની પાસેથી અભીક્ષુવારવાર માગણી કરવી તે. (૩) અવમહુધારણ—માલિક પાસે જગ્યા માગતી વખતે, આટલી જ જોઈ એ, ખાકીની નહિ' એવું ચાક્કસ પ્રમાણ નક્કી કરી દેવું તે. (૪) સાધર્મિકાવગ્રહયાચના—પેાતાની પહેલાં પેાતાના સમાનધર્મ વાળા અન્ય સાધુસાધ્વીએ કોઈ સ્થાન મેળવી લીધું હાય અને જો તે સ્થાનના ઉપયેગ કરવાના પ્રસંગ આવે તે તે સાધર્મિક પાસેથી જ તે સ્થાન માગી લેવું તે. (૫) અનુજ્ઞાપિતપાનભેાજનાશન—વિધિપૂર્વક અન્નપાનાદિ લાવ્યા પછી ગુરુને બતાવી તેમની આજ્ઞા મળ્યે તેના ઉપયાગ કરવા. (૨૮–૨૯) બ્રહ્મચય'ની પાંચ ભાવના स्त्रीपण्ड पशुमद्रेश्मासन कुंड्यान्तरोज्झनात् । सरागस्त्रीकथात्यागात् प्राग्रतस्मृतिवर्जनात् ||३०|| स्त्रीरम्याङ्गेक्षणस्वाङ्गसंस्कार परिवर्जनात् । प्रणीतात्यशनत्यागाद् ब्रह्मचर्यं तु भावयेत् ||३१|| (યુમ્નમ્ ) Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ (૧) સ્ત્રીષઢપશુમદ્માસનકુડાન્તરવજન—. જ્યાં (દેવ, મનુષ્ય કે પશુવર્ગની) સ્ત્રી તથા નપુંસક રહેતાં હોય તે સ્થાનને, તેમના દ્વારા સેવાયેલ શયનાસનને તથા આડમાં રહીને દંપતીના પ્રણયશબ્દ કે ચેષ્ટાઓ સંભળાય કે દેખાય, તેવા સ્થાનનો ત્યાગ. (૨) સરાગસ્ત્રીકથાવજન–રાગપૂર્વક સ્ત્રીકથાને અથવા રાગવાળી સ્ત્રી સાથેની કથાને ત્યાગ એટલે કે કામવર્ધક કે કામદીપક વાતનો ત્યાગ. (૩) પ્રારતસ્મૃતિવજન–પહેલાં જે ભેગે ભેગાવ્યા હોય તેમનું સ્મરણ ન કરવું. (૪) સ્ત્રીરમ્યાંગેક્ષણ (તથા) સ્વાંગસંસ્કાર પરિવજન–બ્રહ્મ ચારીએ પિતાથી વિજાતીય સ્ત્રીનાં કામે દીપક અંગે ન જેવાં તેમ જ પોતાના શરીરની ટાપટીપ ન કરવી. (૫) પ્રણીતાત્યશનવજન–પ્રણીત એટલે કાસવર્ધક રસાળાં ખાનપાનને તેમજ પ્રમાણથી અધિક માત્રામાં સાદાં ખાનપાનના ઉપગને પણ ત્યાગ. આ પાંચ ભાવનાઓ વડે બ્રહ્મચર્યવ્રતને સ્થિર કરવું. (૩૦, ૩૧) અપરિગ્રહની પાંચ ભાવનાઓ स्पर्श रसे च गन्धे च रूपे शब्दे च हारिणि । पञ्चस्वितीन्द्रियार्थेषु गाढं गाय॑स्य वर्जनम् ॥३२॥ ૧. બ્રહ્મચારિણીએ પિતા માટે જ્યાં “ સ્ત્રી” છે ત્યાં પુરુષ” શબ્દ સમજો. Page #53 -------------------------------------------------------------------------- ________________ * માગશર एतेष्वेवामनोज्ञेषु सर्वथा द्वेषवर्जनम् । आकिञ्चन्यव्रतस्यैवं भावनाः पञ्च कीर्तिताः ॥३३॥ (યુમ) મનોજ્ઞ–પ્રિય તથા અપ્રિય સ્પર્શ, રસ, ગંધ, રૂપ તથા શબ્દ એ પાંચેય ઇન્દ્રિયેના વિષે વિષે અનુક્રમે આસક્તિને તથા શ્રેષનો સર્વથા ત્યાગ એટલે કે સમભાવ અર્થાત્ મણ અમને સ્પર્શ સમભાવ, મનોજ્ઞામનેજ્ઞ રસસમભાવ આદિ પાંચભાવના અકિંચનવ્રત–અપરિગ્રહવ્રતની કહેલી છે. (૩૨-૩૩) ' ચારિત્રની બીજી વ્યાખ્યા અથવા પત્રિપરિત્રિત ! __ चरित्रं सम्प्रचारित्रमित्याहुर्मुनिपुङ्गवाः ॥३४॥ અથવા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ દ્વારા પવિત્ર બનેલ (સાધુઓની) પ્રવૃત્તિ સમ્યક્રચારિત્ર છે એમ મુનિશ્રેષ્ઠ કહે છે. સમિતિ=સમ-સમ્ય-વિવેકપૂર્વક-ઈતિ-પ્રવૃત્તિ-ચેષ્ટા એટલે કે - વિવેકપૂર્વક પ્રવૃત્તિ. ગુપ્તિ=આત્માનું ગોપન–સંરક્ષણ એટલે જ્ઞાન અને શ્રદ્ધા પૂર્વક મન, વચન અને કાયાને ઉન્માર્ગે જતાં રોકવા અને સન્માર્ગે પ્રવર્તાવવાં તે ગુપ્તિ. (૩૪) - પાંચ સમિતિઓ ईर्याभाषणादाननिक्षेपोत्सर्गसंज्ञिकाः । पश्चाहुः समितीस्तिस्रो गुप्तीस्त्रियोगनिग्रहात् ॥३५॥ Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કાશ लोकातिवाहिते मार्गे चुम्बिते भास्वदंशुभिः । जन्तुरक्षार्थमालोक्य गतिरीर्या मता सताम् ॥३६॥ अवद्यत्यागतः सर्वजनीनं मितभाषणम् । मिया वाचंयमानां सा भाषासमितिरुच्यते ॥३७॥ द्विचत्वारिंशता भिक्षादोषैर्नित्यमदूषितम् । मुनिर्यदन्नमादत्ते सैषणासमितिर्मता ॥ ३८ ॥ आसनादीनि संवीक्ष्य प्रतिलिख्य च यत्नतः । गृह्णीयानिक्षिपेद्वा यत्सादानसमितिः स्मृता ॥३९॥ कफसूत्रमलप्रायं निर्जन्तुजगतीतले । यत्नाद्यदुत्सृजेत् साधुः सोत्सर्गसमितिर्भवेत् ॥४०॥ સમિતિ પાંચ છે ઃ (૧) ઈયોસમિતિ (૨) ભાષાસમિતિ (૩) એષણામિતિ (૪) આદાનનિક્ષેપસમિતિ (૫) ઉત્સગ સમિતિ, અને ગુપ્તિ (મન, વચન તથા કાયાના વ્યાપારરૂપ) ત્રણ ચેાગેાના રોધ કરવા રૂપ હોવાથી ત્રણ પ્રકારની છે: (૧) મનશુપ્તિ, (ર) વચનગુપ્તિ, (૩) કાયડુમિ. (૩૫) [ સમિતિ સભ્યક્ પ્રવન રૂપ છે તેથી તેમાં સક્રિયાનું પ્રવન મુખ્ય છે, જ્યારે ગુપ્તિ યાગના સમ્યગ્ નિગ્રહ રૂપ છે તેથી તેમાં અસતક્રિયાને ત્યાગ મુખ્ય છે. ૧૩ કાઈ જતુને દુઃખ ન થાય એ માટે લેાકેાની ખૂબ અવરજવરવાળા તથા સૂર્યનાં કિરણાને ઝીલતા માગે જોઈને સાવધાનતાપૂર્ણાંક ચાલવું તેને સત્પુરુષાએ ઈય્યસમિતિ” માની છે. (૩૬) : Page #55 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ભાષાદેષ રહિત, લેકોને હિતકર અને પરિમિત ભાષણ ભાષા સંયમી-મુનિઓને ‘ભાષાસમિતિ” તરીકે માન્ય છે. (૩૭) મુનિ હમેશાં ભિક્ષાના ૪૨ દોષોથી રહિત અન્ન, પાનાદિ (જીવનોપયેગી આવશ્યક) વસ્તુઓનું જે ગ્રહણ કરે છે તે એષણસમિતિ” કહેવાય છે. (૩૮) - આસન (વસ્ત્ર, પાત્ર) આદિને ઉપગપૂર્વક જોઈને તથા (રજોહરણ વડે) યત્નથી–જયણાથી પ્રમાજીને કામમાં લેવાં અથવા મૂકવાં તે “આદાનનિક્ષેપસમિતિ” નામની ચોથી સમિતિ (૩૯) કફ કે મળમૂત્ર જેવી ત્યાજ્ય વસ્તુઓને સાધુ કાળજી પૂર્વક નિજીવ સ્થાનમાં જે ત્યાગ કરે તે “ઉત્સર્ગસમિતિ” કહેવાય. (૪૦) ત્રણ ગુપ્તિઓ विमुक्तकल्पनाजालं समत्वे सुप्रतिष्ठितम् । ___ आत्माराम मनस्तज्ज्ञैर्मनोगुप्तिरुदाहृता ॥४१॥ संज्ञादिपरिहारेण यन्मौनस्यावलम्बनम् । वाग्वृत्तेः संवृतिर्वा या सा वाग्गुप्तिरिहोच्यते ॥४२॥ उपसर्गप्रसङ्गेऽपि कायोत्सर्गजुषो मुनेः । स्थिरीभावः शरीरस्य कायगुप्तिर्निंगद्यते ॥४३॥ शयनासननिक्षेपादानचङ्क्रमणेषु यः । स्थानेषु चेष्टानियमः कायगुप्तिस्तु साऽपरा ॥४४॥ . (અનેક પ્રકારની અકુશળ–દુષ્ટ–અશુભ) કલ્પનાજાળથી મુક્ત, (અક્રોધાદિ કુશળ કલ્પનાઓ દ્વારા) સમભાવમાં સ્થિર Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ થયેલા અને છેવટે કુશળ, અકુશળ સંકલ્પવિકલ્પોને પણ રેકી) આત્મસ્વરૂપના ચિંતનમાં રમમાણ મનને જાણકારોએ મનગુપ્તિ કહેલ છે. (૪૧) (હાથ, મેટું, આંખ કે આંગળી જેવા શરીરના કેઈ પણ ભાગથી થતા) ઈશારા-અણસારાને ત્યાગ કરી મૌન ધારણ કરવું અથવા (બેલનારે) વચનવૃત્તિને કાબુમાં રાખવી એટલે કે નિયમનપૂર્વક સખ્યાલવું તે બીજી વચનગુપ્તિ. (૪૨) કાયોત્સર્ગ–ધ્યાનમાં સ્થિત સાધુએ ગમે તેવાં વિદને આવે તે પણ શરીરને સ્થિરીભાવ-નિશ્ચળતા જાળવી રાખવે અર્થાત્ શારીરિક બધી ચેષ્ટાઓને સર્વથા ત્યાગ કર તેને કાયમુસિ કહે છે. (૪૩) અથવા સૂવું, બેસવું, લેવું, મૂકવું, હરવું, ફરવું વગેરે કઈ પણ કિયાસ્થાનમાં શારીરિક ચેષ્ટા-વ્યાપારનું નિયમન કરવું, સ્વછંદને ત્યાગ કરવો તે પણ કાયમુસિ કહેવાય છે. (૪૪) સમિતિ-ગુપ્તિનું માતૃત્વકથન एताश्चारित्रगात्रस्य जननात् परिपालनात् । संशोधनाच्च साधूनां मातरोऽष्टौ प्रकीर्तिताः ॥४५॥ આ ઉપર્યુક્ત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સાધુઓના ચારિત્રરૂપી શરીરને (માતાની માફક) જન્મ દેતી હેવાથી, તેનું પરિપાલન કરતી હોવાથી, તેમ જ તેની અશુદ્ધિઓ દૂર કરી તેને સ્વચ્છ–નિર્મળ રાખતી હોવાથી, તેમની આઠ માતા રૂપે શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. (૪૫). Page #57 -------------------------------------------------------------------------- ________________ योगशास ચારિત્રના બે ભેદ सर्वात्मना यतीन्द्राणामेतच्चारित्रमीरितम् । यतिधर्मानुरक्तानां देशतः स्यादगारिणाम् ॥४६॥ યતીન્દ્રો–મુનિશ્રેષ્ટોનું ચારિત્ર એ સર્વવિરતિ ચારિત્ર કહેવાય છે અને યતિધર્મ–સર્વવિરતિ ચારિત્ર–ઉપર પ્રીતિ રાખનાર (છતાં તેના પાલનમાં અશક્ત) ગૃહસ્થનું ચારિત્ર એ દેશવિરતિ ચારિત્ર કહેવાય છે. અર્થાત્ ચારિત્રના બે પ્રકાર (१) सर्वविति यास्त्रि (२) शिविराति सारित्र; पाडेतार्नु પાલન સાધુ કરે છે અને બીજાનું સેવન સાધુધર્માનુરાગી स्थ-श्राव ४२ छे. (४६) ધર્માધિકારી-માર્ગાનુસારીની ગ્યતા न्यायसम्पन्नविभवः शिष्टाचारप्रशंसकः । . कुलशीलसमैः सार्द्ध कृतोद्वाहोन्यगोत्रजैः ॥४७॥ पापभीरुः प्रसिद्धं च देशाचारं समाचरन् । अवर्णवादी न क्वापि राजादिषु विशेषतः ॥४८॥ अनतिव्यक्तगुप्ते च स्थाने सुप्रातिवेश्मिके । अनेकनिर्गमद्वारविवर्जितनिकेतनः ॥४९॥ कृतसङ्गः सदाचारैर्मातापित्रोश्च पूजकः । त्यजन्नुपप्लुतं स्थानमप्रवृत्तश्च गर्हिते ॥५०॥ व्ययमायोचितं कुर्वन् वेषं वित्तानुसारतः । __ अष्टभिर्धीगुणैर्युक्तः शृण्वानो धर्ममन्वहम् ॥५१॥ Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ अजीर्णे भोजनत्यागी काले भोक्ता च सात्म्यतः। अन्योन्याप्रतिबन्धेन त्रिवर्गमपि साधयन् ॥५२॥ यदावदतिथौ साधौ दीने च प्रतिपत्तिकृत् । सदानभिनिविष्टश्च पक्षपाती गुणेषु च ॥५३॥ अदेशाकालयोश्चर्या त्यजन् जानन् बलाबलम् । वृत्तस्थज्ञानवृद्धानां पूजकः पोष्यपोषकः ॥५४॥ दीर्घदर्शी विशेषज्ञः कृतज्ञो लोकवल्लभः । __ सलज्जः सदयः सौम्यः परोपकृतिकर्मठः ॥५५॥ अन्तरङ्गारिषड्वर्गपरिहारपरायणः। वशीकृतेन्द्रियग्रामो गृहिधर्माय कल्पते ॥५६॥ (दशभिः कुलकम्) . ધર્માધિકારી–ગાધિકારી ગૃહસ્થનાં લક્ષણે (૧) જેણે પિતાની સંપત્તિ ન્યાયપૂર્વક પિદા કરી હોય, (२) २ शिष्ट-मामान्य पुरुषांना माया-पत नन। प्रश: સક હોય, (૩) જેને સમાન કુળ તથા શીલવાળા અન્ય ગોત્રના માણસે સાથે વિવાહ સંબંધ હોય, (४) २ पापली डाय, (५) २ (लान, परवेश TE) प्रयमित शायर अनु સાર રહેતા હોય, (૬) જે બીજાની અને ખાસ કરીને રાજા (રાજપુરુ) આદિની નિંદા ન કરતે હોય, Page #59 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ૧૮ (૭) જેનું (રહેવાનું) મકાન બહુ ખુલ્લા અથવા બહુ ગુસ (ગીચ કે ઊંડાણુવાળા) ભાગમાં ન હોય, સારા પાડાશીવાળુ' હાય તથા અવરજવર માટે અનેક દરવાજાવાળુ ન હાય, (૮) જેને સદાચારી પુરુષાના સંગ હાય, (૯) જે માતા-પિતાનેા પૂજક-ભક્તિપૂર્વક આદરસત્કાર કરવાવાળા—હાય, (૧૦) જે (યુદ્ધ, દુભિક્ષ કે રાગચાળા જેવા) ઉપદ્રવવાળા સ્થાનના ત્યાગ કરનાર હાય, (૧૧) જે ( દેશ, કાળ અને જાતિની અપેક્ષાએ) નિંદ્ય ગણાતી પ્રવૃત્તિ ન કરતા હાય, (૧૨) જે આવક અનુસાર ખર્ચ રાખતા હાય, (૧૩) જે પેાતાની સંપત્તિ પ્રમાણે પહેરવેશ રાખતા હાય, (૧૪) જે આઠ બુદ્ધિગુાથી યુક્ત હાય, (૧૫) જે હંમેશ ધમ શ્રવણ કરતા હાય, (૧૬) જે અજીણુ જણાતાં ભાજનને ત્યાગ કરતા હાય, તથા १. शुश्रूषा श्रवणं चैव ग्रहणं धारणं तथा । ऊहोsपोहोऽर्थविज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः ॥ १ ॥ શાસ્ત્ર-સારી વાત સાંભળવાની ઈચ્છા, તેને સાંભળવું, તેને અર્થ સમજાવે, તેને યાદ રાખવું, સમજેલ અને આધારે તેવા જ બીજા અર્થાને સમજવા તર્કવિતર્ક કરવા, વિરુદ્ધ અર્થાને દૂર કરવા, અર્થનું સમ્યગ્નાન કરવું, અને ( છેવટે) તત્ત્વને નિર્ણય કરવા એ બુદ્ધિના આઠ ગુણા છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ (૧૭) કાળે એટલે ભૂખ લાગે ત્યારે શાંતભાવે પ્રકૃતિને અનુ કૂલ પરિમિત ભોજન કરતે હેય, (૧૮) જે ધર્મ, અર્થ અને કામ એ ત્રણેયનું, પરસ્પરને બાધા ન પહોંચે તેવી રીતે, સેવન કરતા હોય, (૧૯) જે અતિથિ, સાધુ તથા ગરીબની યથાયોગ્ય સેવા (સત્કાર) કરતે હોય, (૨૦) જે કઈ દિવસ અભિનિવેશ-પૂર્વગ્રહ-કદાગ્રહ રાખતે ન હોય, (૨૧) જે ગુણેને પક્ષપાતી હોય, (૨૨) જે નિષિદ્ધ દેશમાં કે નિષિદ્ધ સમયે જતે ન હોય, (૨૩) જે સ્વપરના બલાબલને બરાબર જાણકાર હોય, (૨૪) જે વ્રતધારી તથા જ્ઞાનવૃદ્ધોને પૂજક-સેવા-સન્માન કરનાર–હાય, (૨૫) જે પિષ્ય જન-કુટુંબ પરિવારનું (યથાયેગ્ય) પિષણ કરતે હોય, (૨૬) જે દીર્ઘદશ હોય, (૨૭) જે વિશેષજ્ઞ–વિવેકી હોય, (૨૮) જે કૃતજ્ઞ–પિતા પર કરેલા ઉપકારને જાણનાર હોય, (૨૯) જે લેકમાં પ્રિય–લેકેને પ્રેમસંપાદન કરનાર–હોય, (૩૦) જે લાજ-મર્યાદાવાળો હોય, (૩૧) જે દયાળુ હોય, (૩૨) જે સૌમ્ય આકૃતિવાળો હોય, (૩૩) જે પરોપકારપરાયણ હોય, Page #61 -------------------------------------------------------------------------- ________________ ગાસ (૩૪) જે (કામ, ક્રોધ, લોભ, માન, મદ અને મત્સર) એ છ અંતરંગ શત્રુઓને પરિહાર–નાશ કરવામાં તત્પર હોય, (૩૫) જેણે ઇન્દ્રિયને વશ કરી હોય, તે માણસ ગૃહસ્થ ધર્મનું પાલન કરવા યોગ્ય થાય છે. દ્વિતીય પ્રકાશ ગૃહસ્થનાં બાર વ્રતોને નિર્દેશ सम्यक्त्वमूलानि पश्चाणुव्रतानि गुणास्त्रयः । शिक्षापदानि चत्वारि व्रतानि गृहमेधिनाम् ॥१॥ પાંચ અણુવ્રતે, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત એમ શ્રાવકેનાં (બાર) વ્રત છે તે બધાં) સમ્યક્ત્વમૂલક છે. સમ્યક્ત્વ મિથ્યાત્વનું વ્યાવહારિક લક્ષણ या देवे देवताबुद्धिंगुरौ च गुरुतामतिः। धर्मे च धर्मधीः शुद्धा सम्यक्त्वमिदमुच्यते ॥२॥ अदेवे देवबुद्धिर्या गुरुधीरगुरौ च या। अधर्मे धर्मबुद्धिश्च मिथ्यात्वं तद्विपर्ययात् ॥३॥ દેવ, ગુરુ અને ધર્મને વિષે દેવત્વ, ગુરુત્વ અને ધર્મત્વની જે શુદ્ધ બુદ્ધિ, તેને સમ્યકત્વ કહેવામાં આવે છે. (૨) દેવ ન હોય તેમાં દેવત્વબુદ્ધિ, ગુરુ ન હોય તેમાં ગુરુત્વબુદ્ધિ અને અધમમાં ધર્મસ્વબુદ્ધિ એ મિથ્યાત્વ છે. કારણ કે તે સમ્યક્ત્વથી વિપરીત છે. (૩) Page #62 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ સાચા-ખેટા દેવની ઓળખ सर्वज्ञो जितरागादिदोषस्त्रैलोक्यपूजितः । यथास्थितार्थवादी च देवोऽहन परमेश्वरः ॥४॥ ध्यातव्योऽयमुपास्योऽयमयं शरणमिष्यताम् । अस्यैव प्रतिपत्तव्यं शासनं चेतनाऽस्ति चेत् ॥५॥ ये स्त्रीशस्त्राक्षसूत्रादिरागाद्यङ्ककलङ्किताः । निग्रहानुग्रहपरास्ते देवाः स्युन मुक्तये ॥६॥ नाटयाट्टहाससङ्गीताधुपप्लवविसंस्थुलाः। लम्भयेयुः पदं शान्तं प्रपन्नान् प्राणिनः कथम् ? ॥७॥ જે સર્વજ્ઞ છે, જેણે રાગાદિ દેશોને જીત્યા છે, જે ત્રણ લેકમાં પૂજાય છે, જે પદાર્થોને જેવા છે તેવા રૂપે કહે છે, તે દેવ, અહંન કે પરમેશ્વર કહેવાય છે. (૪) જો (માણસમાં) ચેતના-વિવેકબુદ્ધિ હોય તે (તેણે) આ ઉપર કહેલ દેવનું જ ધ્યાન કરવું જોઈએ, આની જ ઉપાસના કરવી જોઈએ અને આની જ આજ્ઞા સ્વીકારવી જોઈએ. (૫) જે દેવે સ્ત્રી શસ્ત્ર, જપમાળા વગેરે રાગાદિક દેનાં ચિહ્નોથી કલંકિત છે (તથા) જેઓ નિગ્રહ-શાપ, અનુગ્રહવરદાન આપ્યા કરે છે, તેઓ મુક્તિ અપાવનાર થતા નથી. નાટ્ય, અટ્ટહાસ્ય, સંગીતાદિ ઉપદ્રવોથી અસ્થિર-સમભાવ રહિત દે (પતાને) શરણે આવેલાં પ્રાણીઓને શાંતપદ –મક્ષ કેવી રીતે પ્રાપ્ત કરાવે? (૭) Page #63 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર સદગુરવિવેક महाव्रतधरा धीरा भैक्षमात्रोपजीविनः । सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः॥८॥ सर्वाभिलाषिणः सर्वभोजिनः सपरिग्रहाः। अब्रह्मचारिणो मिथ्योपदेशा गुरवो न तु ॥९॥ परिग्रहारम्भमनास्तारयेयुः कथं परान् । स्वयं दरिद्रो न परमीश्वरीकर्तुमीश्वरः ॥१०॥ (रे। पांय ) महाव्रतधारी, धार, भात्र लक्षाथी જ નિર્વાહ કરનારા, સમભાવમાં સ્થિત, (તથા સાચા ધર્મના अपहेश छ (तमा साया) गुरु ४२वाय छे. (८) બધી વસ્તુની ઇચ્છા કરનાર, (ભક્ષ્યાભઢ્ય) બધુંય माना२, (खी, पुत्र, धन, धान्य, मान वगेरे) परिअडवा, અસંયમી તથા અસત્ય ઉપદેશ આપનાર સદ્દગુરુ નથી. (૯) પરિગ્રહ અને આરંભમાં-હિસાકાર્યમાં-ડૂબેલા બીજાને શી રીતે તારી શકે? જે પિતે જ દરિદ્ર હોય, તે બીજાને ધનવાન શી રીતે બનાવી શકે? (૧૦) સદસદુ ધર્મનું સ્વરૂપ दुर्गतिपपतत्माणिधारणाद्धर्म उच्यते । संयमादिर्दशविधः सर्वज्ञोक्तो विमुक्तये ॥११॥ अपौरुषेयं वचनमसम्भवि भवेद्यदि । न प्रमाणं भवेद्वाचां ह्याप्ताधीना प्रमाणता ॥१२॥ मिथ्यादृष्टिभिराम्नातो हिंसाधैः कलुषीकृतः। . स धर्म इति वित्तोऽपि भवभ्रमणकारणम् ॥१३॥ Page #64 -------------------------------------------------------------------------- ________________ દ્વતીય પ્રકાશ દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારણ કરે–અચાવે તે ધર્મ કહેવાય; (અને) એક્ષપ્રાપ્તિ માટે સર્વજ્ઞ પુરુષોએ બતાવે (તે ધર્મ) સંયમાદિ દશ પ્રકાર છે. (૧૧) આપૌરુષેય–કેઈ પુરુષે ન કહેલું–વચન અસંભવિત છે, છતાં કદાચ તેવું વચન સંભવે તે (પણ) તે પ્રમાણભૂત નથી; કારણ કે વચનનું પ્રામાણ્ય (તેના બોલનાર) આમઅનુભવીને અધીન છે. અર્થાત બેલનારની દેષરહિતતા ઉપર વચનની પ્રમાણભૂતતા સંભવે છે, અન્યથા નહિ. (૧૨) - મિથ્યાદષ્ટિવાળાઓએ કહેલે–બતાવેલે ધર્મ, ધર્મ તરીકે ઓળખાતું હોય તે પણ તે સંસારભ્રમણનું કારણ છે, અર્થાત્ તે અધર્મ જ છે, (કારણ કે, તે હિંસા વગેરે દોથી દૂષિત છે. (૧૩) ઉપસંહાર रागोऽपि हि देवश्चेद् गुरुरब्रह्मचार्यपि । कृपाहीनोऽपि धर्मः स्यात् कष्टं नष्टं हहा जगत् ॥ સરાગી પણ જે દેવ કહેવાય, અબ્રહ્મચારી હોવા છતાં જે ગુરુ કહેવાય, દયાભાવ વિનાને ધર્મ પણ જે ધર્મ કહેવાય તે આ જગતનું સત્યાનાશ જ વન્યું સમજવું. (૧૪) १ उत्तमः क्षमामार्दवार्जवशौचसत्यसंयमतपस्त्यागाकिञ्चन्यब्रह्मचर्याणि धर्मः ! तत्त्वार्थसूत्र अ० ९, सूत्र ६ । तथा समवायांग सूत्र, समवाय १० (૧) ક્ષમા, (૨) માર્દવ–મૃદુતા, (૩) આર્જવ–સરળતા–વિચાર, વાણું અને વર્તનની એક્તા, (૪) શૌચનિર્લોભતા (૫) સત્ય, (૬) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) આકિંચ –મમત્વ ન રાખવું તે (૧૦) બ્રહ્મચર્ય. Page #65 -------------------------------------------------------------------------- ________________ મોગશાસ્ત્ર સમ્યક્ત્વનાં બાહ્ય ચિને शमसंवेगनिर्वेदानुकम्पास्तिक्यलक्षणैः। लक्षणः पञ्चभिः सम्यक् सम्यक्त्वमुपलक्ष्यते ॥१५॥ નીચેનાં પાંચ લક્ષણ દ્વારા સમ્યક્ત્વ બરાબર ઓળખી શકાય છે: (૧) શમ–અનંતાનુબંધી કષાયોને ઉપશમ-શાંતિ, (૨) સવેગ–મોક્ષાભિલાષ-મુમુક્ષા દે કે મનુષ્યના સુખને વાસ્તવિક સુખ ન માનતાં મોશેને જ સાચું સુખ સમજી તેની જ ઈચ્છા કરવી. (૩) નિર્વેદ–વૈરાગ્ય; કેઈ પણ પ્રકારના સાંસારિક સુખ પ્રત્યે ઉદાસીનતા. (૪) અનુકંપા–બીજાના દુઃખને દૂર કરવાની ઈચ્છા. (૫) આસ્તિક્ય–વીતરાગે કહેલાં ત ઉપર વિશ્વાસ. (૧૫) સમ્યક્ત્વનાં ભૂષણ स्थैर्य प्रभावना भक्तिः कौशलं जिनशासने ॥ तीर्थसेवा च पञ्चास्य भूषणानि प्रचक्षते ॥१६॥ સમ્યક્ત્વનાં પાંચ ભૂષણે કહેલાં છે. (૧) સ્થયે– જિક્ત ધર્મ વિષે અસ્થિર ચિત્તવાળાને સ્થિરતા કરાવવી અને સ્વયં પરતીર્થિક પ્રભાવમાં ન આવતાં અડાલ રહેવું. (૨) પ્રભાવના–ધર્મની ઉન્નતિ કરવામાંયથાશક્તિ મદદ કરવી. (૧) પ્રભાવના કરનાર પ્રભાવકે આઠ પ્રકારના છે? (૧) પ્રવચની–આગમગ્રંથ સારી રીતે જાણનાર Page #66 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ (૩) ભક્તિ–વિનય, વૈચ્યાવૃન્યાદિ ગુણનું પરિપાલન. (૪) જિનશાસનમાં કુશળતા–જૈનધર્મના સિદ્ધાંતમાં નિપુણતા. (૫) તીર્થ સેવા-તીર્થંકરના (જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણ સ્થાને રૂ૫) દ્રવ્યતીર્થ તથા (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ)ભાવતીર્થની સેવા.(૧૬) સમ્યક્ત્વનાં દૂષણ शङ्का काङ्क्षा विचिकित्सा मिथ्यादृष्टिप्रशंसनम् । तत्संस्तवश्व पश्चापि सम्यक्त्वं दूषयन्त्यलम् ॥१७॥ નીચેના પાંચે દે સમ્યક્ત્વને ખૂબ દૂષિત કરે છે: (૧) શંકા–જિનેક્ત તત્વ વિષે સંદેહ. (૨) કાંક્ષા–બીજાના ધર્મને વધારે સુખકર–શાતાકારી કે વધારે ચમત્કારી સમજી તેની ઈચ્છા કરવી તે. (૩) વિચિકિત્સા–ધર્માચરણના ફળ વિષે અવિશ્વાસ (૪) મિથ્યાદષ્ટિપ્રશંસા–વિપરીત અસત્ય માન્યતા ધરાવ નારની પ્રશંસા. (૨) ધર્મકથી—ધર્મકથા સુંદર રીતે કરી શકનાર. (૩) વાદી–વાદવિવાદમાં કુશળ. (૪) નૈમિત્તિક–સૈકાલિક લાભાલાભ કહેનાર, નિમિત્તશાસ્ત્ર જાણનાર. (૫) તપસ્વી. (૬) વિદ્યાવાન–પ્રાપ્તિવગેરે શાસનદેવતા જેને મદદ કરનાર હોય તે. (૭) સિદ્ધ–અંજન, પાદલેપ વગેરે સિદિઓના ધારક. (૮) કવિ. Page #67 -------------------------------------------------------------------------- ________________ ગિશાસ્ત્ર (૫) મિથ્યાદષ્ટિસંસ્તવ–મિથ્યાદષ્ટિવાળાને સંસર્ગ–પરિચય. (૧૭) પાંચ અણુવ્રતો विरतिं स्थूलहिंसादेविविधत्रिविधादिना । अहिंसादीनि पश्चाणुव्रतानि जगदुर्जिनाः ॥१८॥ (જેને મિથ્યાદષ્ટિએ પણ હિંસા રૂપે કહે તેવી સર્વ સ્વીકૃત) સ્થલ હિંસા, (સ્થૂલ) અસત્ય વગેરેથી (કરવા, કરાવવા રૂ૫) બે કરણ અને (મન, વચન તથા કાયા રૂ૫) ત્રણ યોગ વડે નિવૃત્ત થવું તેને જિનેશ્વરેએ અહિંસાદિ એટલે કે અહિંસા સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ અણુવ્રત –ગૃહસ્થ માટેનાં નાનાં વ્રત–કહેલ છે. (૧૮) पगुकुष्ठिकुणित्वादि दृष्ट्वा हिंसाफलं सुधीः । निरागस्त्रसजन्तूनां हिंसां सङ्कल्पतस्त्यजेत् ॥१९॥ - પાંગળાપણું, કેઢિયાપણું, ઠંડાપણું વગેરે હિંસાનાં ફળરૂપ સમજીને બુદ્ધિમાન પુરુષ નિરપરાધી ત્ર-જંગમપ્રાણીઓની હિંસાને સંકલ્પથી (પણ) ત્યાગ કરે અર્થાત્ હિંસાને સંકલ્પ સરખો પણ ન કરે. (૧૯) आत्मवत् सर्वभूतेषु मुखदुःखे प्रियाप्रिये । चिन्तयन्नात्मनोऽनिष्टां हिंसामन्यस्य नाचरेत् ॥२०॥ પિતાની પેઠે બધાં પ્રાણીઓને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે એમ વિચાર કરતે (બુદ્ધિમાન) પિતાને ન ગમતી હિંસા બીજા પ્રત્યે પણ ન આચરે. (૨૦) Page #68 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ निरथिकां न कुर्वीत जीवेषु स्थावरेष्वपि । हिंसामहिंसाधर्मज्ञः काङ्क्षन्मोक्षमुपासकः ॥२१॥ અહિંસા ધર્મના જાણકાર, મેક્ષના અભિલાષી શ્રાવકે સ્થાવર જીની પણ નિરર્થક હિંસા ન કરવી. (૨૧) प्राणी माणितलोभेन यो राज्यमपि मुश्चति । तद्वधोत्थमघं सर्वोवींदानेऽपि न शाम्यति ॥२२॥ જીવવાના લેભ ખાતર જે પ્રાણી માત્ર રાજ્ય સુધાં પણ છોડી દે છે, તે પ્રાણીને વધ કરવાથી થતું પાપ સમસ્ત પૃથ્વીનું દાન કર્યું પણ શમતું નથી, છેવાતું નથી. (૨૨) बने निरपराधानां वायुतोयतृणाशिनाम् । निघ्नन् मृगाणां मांसार्थी विशिष्येत कथं शुनः ॥२३॥ વનમાં વાયુ, જળ અને ઘાસ ખાઈને રહેનારાં નિરપરાધી મૃગેને-પ્રાણીઓને માંસ માટે મારનાર (માણસ)કૂતરાથી કેવી રીતે વિશિષ્ટ છે? અર્થાત્ કૂતરો જ છે! (૨૩) दीर्यमाणः कुशेनापि यः सवाङ्गे हन्त दूयते । निर्मन्तून् स कथं जन्तूनन्तयेनिशितायुधैः ॥२४॥ પિતાનું શરીર ડાભ વડે પણ ભેંકાતાં જે (માણસ) દુઃખી થાય છે, તે નિરપરાધી પ્રાણીઓને તીણ શાસ્ત્રો વડે કેમ નાશ કરી શકે? (૨૪) निर्मातुं क्रूरकर्माणः क्षणिकामात्मनो धृतिम् । समापयन्ति सकलं जन्मान्यस्य शरीरिणः ॥२५॥ પોતાના ક્ષણિક સ્વાથ્ય-સુખના નિર્માણ માટે ઘાતકી માણસે બીજા પ્રાણીને આખે જન્મ પૂરું કરી નાખે છે. (૨૫) Page #69 -------------------------------------------------------------------------- ________________ ગિશાસ્ત્ર म्रियस्वेत्युच्यमानोऽपि देही भवति दुःखितः। मार्यमाणः पहरणैर्दारुणः स कथं भवेत् ॥२६॥ “તું મરી જા” એટલું કહેવાતાં જ (દરેક) પ્રાણી દુઃખી થાય છે, તે પછી તીક્ષણ શસ્ત્રો વડે હણાતાં (તે) કેટલે દુઃખી થતું હશે ? (૨૬) श्रूयते प्राणिपातेन रौद्रध्यानपरायणौ । मुभूमो ब्रह्मदत्तश्च सप्तमं नरकं गतौ ॥२७॥ શાસ્ત્રોમાં કહ્યું છે કે રૌદ્રધ્યાનમાં રત-મગ્ન સુલૂમ અને બ્રહ્મદર (નામના બે ચક્રવતીઓ) પ્રાણીઓના ઘાત કરવાને કારણે સાતમી નરકે ગયા છે. (ર) कुणिर्वरं वरं पङ्गुरशरीरी वरं पुमान् । अपि सम्पूर्णसर्वाङ्गो न तु हिंसापरायणः ॥२८॥ માણસ સારે, પાંગળો માણસ સારે, અરે, અશરીરી–કુત્સિત શરીરી-કઢિયે સારે, પરંતુ સર્વાગ સંપૂર્ણ હોવા છતાં હિંસાપરાયણ પુરુષ નહિ સારે. (૨૮) हिंसा विघ्नाय जायेत विघ्नशान्त्यै कृताऽपि हि । कुलाचारधियाऽप्येषा कृता कुलविनाशिनी ॥२९॥ વિઘની શાંતિ માટે કરેલી હિંસા પણ વિદ્ધ માટે જ પરિણમે છે, તથા કુલાચારની દષ્ટિએ કરાયેલ હિંસા પણ કુલનાશક નીવડે છે. (૨૯) अपि वंशक्रमायातां यस्तु हिंसां परित्यजेत् । .. - તે શ્રેષ્ઠ નિમિષઃ રૂ. Page #70 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ વંશપરંપરાથી ચાલતી આવેલી હિંસાને પણ જે તજી દે છે, તે કાલસૌકારિકના પુત્ર સુલસની માફક શ્રેષ્ઠ છે. (૩૦) दमो देवगुरूपास्ति नमध्ययनं तपः । सर्वमप्येतदफलं हिंसां चेन्न परित्यजेत् ॥३१॥ જે માણસ હિંસાને ત્યાગ ન કરે તે તેનાં દમ-ઇન્દ્રિયનિગ્રહ, દેવગુરુની ઉપાસના-સેવા, દાન, અધ્યયન તથા તપ से मधुय नि० नय छ. (31) विश्वस्तो मुग्धधीलोंकः पात्यते नरकावनौ । अहो नृशंसैलॊभान्धैहिँसाशास्त्रोपदेशकैः ॥३२॥ અહ! હિંસા શાસ્ત્રના દયાહીન અને લેભાંધ ઉપદેશકે વિશ્વાસુ અને મુગ્ધબુદ્ધિવાળા લેકેને નરક લેકમાં પાડે છે.(૩૨) " यज्ञार्थ पशवः सृष्टाः स्वयमेव स्वयंभुवा । यज्ञोऽस्य भूत्यै सर्वस्य तस्माद्यज्ञे वधोऽवधः ॥३३॥ “औषध्यः पशवो वृक्षास्तियञ्चः पक्षिणस्तथा । यज्ञार्थ निधनं प्राप्ताः प्राप्नुवन्त्युच्छिति पुनः ॥३४॥ " मधुपर्के च यज्ञे च पितृदेवतकर्मणि । __ अत्रैव पशवो हिंस्या नान्यत्रेत्यब्रवीन्मनुः ॥३६॥ " एष्वर्थेषु पशुन् हिंसन् वेदतत्त्वार्थविद द्विजः। आत्मानं च पशृंश्चैव गमयत्युत्तमां गतिम्" ॥३६॥ તેમનું હિંસાશાસ્ત્ર (અહીં મનુસ્મૃતિ) કહે છે – સ્વયંભૂ-બ્રહ્માએ પોતે જ પશુઓને યજ્ઞ માટે Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ગશાસ્ત્ર સર્યા છે. યજ્ઞ સમસ્ત વિશ્વના કલ્યાણ અર્થે છે, માટે યજ્ઞમાં કરેલી હિંસા હિંસા નથી. (૩૩) “યજ્ઞને માટે હણાયેલાં ઔષધિ-દાભ વગેરે વનસ્પતિ, પશુ, વૃક્ષ, તિર્યંચ તથા પક્ષીઓ ઉચ્ચ ગતિને પામે છે. (૩) “(જેમાં ગાયને વધુ થાય છે એવી) મધુપર્ક નામની કિયામાં, યજ્ઞમાં, પિતૃઓનાં અને દેવતાઓનાં (શ્રાદ્ધ, મહાયજ્ઞાદિ કર્મોમાં જ પશુહિંસા કરવી; બીજે નહિ. (૩૫) ઉપર્યુક્ત કર્મો વખતે પશુની હિંસા કરનાર વેદવિ બાહ્મણ પિતાને તથા તે પશુઓને ઉત્તમ ગતિમાં લઈ જાય છે.”૧ (૩૬) ये चक्रुः क्रूरकर्माणः शास्त्रं हिंसोपदेशकम् । क ते यास्यन्ति नरके नास्तिकेभ्योऽपि नास्तिकाः॥३७॥ જે કુરકમી લેકે એ હિંસાને ઉપદેશ આપનાર શાસ્ત્રો રચ્યાં છે, તેવા નાસ્તિકશિરોમણિ કયા નરકમાં જશે? અર્થાત્ કદાચ નવું નરક રચવું પડશે! (૩૭) वरं वराकश्चार्वाको योऽसौ प्रकटनास्तिकः । લોજિતાસક્કાનં ર ર નૈમિનિ રૂ૮ બિચારે ચાર્વાક સારે કે તે પ્રકટ-ખુલ્લેખુલ્લો નાસ્તિક છે, પરંતુ મોઢે વેદવચને બેલતે, તાપસના વેશમાં છુપાચેલે રાક્ષસ (સર) જૈમિનિ સારે નથી. (૩૮) , " देवोपहारव्याजेन यज्ञव्याजेन येऽथवा। घ्नन्ति जन्तून् गतघृणा घोरां ते यान्ति दुर्गतिम्" ।। ૧. જુઓ મનુસ્મૃતિ, અધ્યાય ૫, શ્લેક ૩૯-૪૦-૪૧-૪૨. Page #72 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ દેવને બલિ આપવાને બહાને કે યજ્ઞને બહાને જે ઘણા વિનાના ક્રૂર લેકે જતુઓને હણે છે, તેઓ ઘોર દુર્ગતિને પામે છે.” (૩૯) शमशीलदयामूलं हित्वा धर्म जगद्धितम् । अहो हिंसाऽपि धाय जगदे मन्दबुद्धिभिः॥४०॥ શમ-કષાય અને ઇન્દ્રિયેને જય, શીલ-સદ્વર્તનસુસ્વભાવ અને દયામૂલક જગહિતકારી ધર્મને ત્યજીને મંદબુદ્ધિ કે એ હિંસાને પણ ધર્મના કારણરૂપે કહી છે, એ અતિ નવાઈની વાત છે ! (૪૦) " हविर्यचिररात्राय यच्चानन्त्याय कल्पते । पितृभ्यो विधिवदत्तं तत्मवक्ष्याम्यशेषतः" ॥४१॥ જે હવિશ્રાદ્ધ પિતૃઓને તેમની) ચિરકાળ તેમ જ અનંતકાળ સુધીની તૃપ્તિ અર્થે વિધિપૂર્વક દેવાય છે, તે સંબંધી બધું કહું છું.” (૪) "तिलत्रीहियर्मारैरद्भिर्मूलफलेन च । दत्तेन मासं प्रीयन्ते विधिवत्पितरो नृणाम् ॥४२॥ ૧. શ્રી હેમચંદ્રાચાર્યની “અન્યગવ્યવચ્છેદિક” નામની સ્તુતિ ઉપર “સ્યાદવાદમંજરી” નામની ટીકા છે. સ્તુતિના ૧૧મા શ્લેક ઉપરની ટીકામાં આચાર્યશ્રીને આ શ્લેક ટાંકેલ છે. ઉક્ત મંજરીને સંપાદક સાક્ષરવર શ્રી. આ. બા. ધ્રુવને તેમ જ પછીના સંપાદક શ્રી જગદીશચંદ્રજી જૈનને આ શ્લેકનું આધારસ્થાન મળ્યું નથી. ૨. આ અને બીજા પાંચ શ્લેકે મનસ્કૃતિના છે. જુઓ મનુરમૃતિ, અધ્યાય ૩. શ્લેક ૨૬૬-૬૭–૬૮-૬૯-૭૦–૭૧. Page #73 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ “(માણસ) તલ, ડાંગર, જવ, કાળા અડદ, પાણી કે મૂલફળ (પિતૃઓને) વિધિપૂર્વક આપે તે એક માસ સુધી તૃપ્તિ થાય છે.” (૪૨) " द्वौ मासौ मत्स्यमांसेन त्रीन् मासान् हारिणेन तु । __ औरभ्रणाथ चतुरः शाकुनेनेह पश्च तु ॥४३॥ “goભાસાં છાપાન પદ શ .. ___ अष्टावेणस्य मांसेन रौरवेण नवैव तु ॥४४॥ "दश मासांस्तु तृप्यन्ति वराहमहिषामिषैः । રારા #મોરેન માને તુ પાછા "संवत्सरं तु गव्येन पयसा पायसेन तु । वाीणसस्य मांसेन तृप्तिर्दादशवार्षिकी" ॥४६॥ “વળી, તેમને માછલીના માંસથી બે મહિના, હરણના માંસથી ત્રણ મહિના, ઘેટાના માંસથી ચાર મહિના, પક્ષીના માંસથી પાંચ મહિના, બકરાના માંસથી છ મહિના, પૃષતકાબરા મૃગના માંસથી સાત મહિના, “એણ” જાતના મૃગના માંસથી આઠ મહિના, રુરુ જાતિના મૃગના માંસથી નવ મહિના, વરાહ-સૂવર અને પાડાના માંસથી દશ મહિના, સસલા અને કાચબાના માંસથી અગિયાર મહિના, ગાયના દૂધ અને ક્ષીરથી એક વર્ષ અને ઘરડા બકરાના માંસથી બાર વર્ષ સુધી તૃપ્તિ થાય છે.” (૪૩-૪૪-૪૫-૪૬) इति स्मृत्यनुसारेण पितृणां तर्पणाय या। मृदैविधीयते हिंसा साऽपि दुर्गतिहेतवे ॥४७॥ Page #74 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ આ પ્રમાણે સ્મૃતિવાક્યાનુસાર પિતૃઓની તૃપ્તિને અથે મૂઢ મનુષ્ય જે હિંસા કરે છે તે પણ તેમની પોતાની) દુર્ગતિનું કારણ બને છે. (૪૭) यो भूतेष्वभयं दद्याद् भूतेभ्यस्तस्य नो भयम् । यादृग्वितीर्यते दानं तागासाधते फलम् ॥४८॥ (પરંતુ) જે માણસ અન્ય પ્રાણીઓને અભયદાન આપે છે, તેને તેમના તરફથી ભય રહેતું નથી, (કારણ કે) જેવું દાન દેવાય છે તેવું ફળ પમાય છે. (૪૮) कोदण्डदण्डचक्रासिशूलशक्तिधराः सुराः। हिंसका अपि हा कष्टं पूज्यन्ते देवताधिया ॥४९॥ એ અતિ અફસની વાત છે કે ધનુર્ધારી (શંકર), દંડધારી (યમ), ચક તથા ખધારી (વિષ્ણુ), શૂલધારી (શિવ) અને શક્તિધારી (કાર્તિકેયકુમાર) વગેરે દેવ હિંસક હોવા છતાં દેવત્વબુદ્ધિથી પૂજાય છે. (૪૯) मातेव सर्वभूतानामहिंसा हितकारिणी। अहिंसैव हि संसारमरावमृतसारणिः ॥५०॥ अहिंसा दुःखदावाग्निप्रादृषेण्यघनावली । भवभ्रमिरुगा नामहिंसा परमौषधी ॥५१॥ માતાની માફક અહિંસા સર્વ જીવેની હિતકારિણું છે, અહિંસા જ સંસારરૂપી મભૂમિમાં અમૃતનદી છે; અહિંસા દુઃખરૂપી દાવાગ્નિને બૂઝવવા માટે વર્ષાઋતુનાં (વરસતાં) વાદળાં જેવી છે અને અહિંસા જ ભલામણરૂપ રોગથી પીડાતાને પરમ ઔષધિ છે. (૫૦, ૧૧) Page #75 -------------------------------------------------------------------------- ________________ ગશાસ दीर्घमायुः परं रूपमारोग्यं श्लाघनीयता। । अहिंसायाः फलं सर्व किमन्यत्कामदैव सा ॥५२॥ દીર્ઘ આયુષ્ય, ઉત્તમ રૂ૫, નીરેગતા અને પ્રશંસા એ બધાં અહિંસાનાં ફળ છે. વધારે શું કહું? અહિંસા તે મને વાંચ્છિત બધુંય આપનારી છે. (૧૨) સત્યવ્રત मन्मनत्वं काहलत्वं मूकत्वं मुखरोगिताम् । वीक्ष्यासत्यफलं कन्यालीकाधसत्यमुत्सृजेत् ॥५३॥ ન સમજાય એવું બેલ વાપણું, તેતડાપણું, મૂંગાપણું, મોઢાનું રેગિલાપણું–આ બધાને અસત્યનાં ફળરૂપે જાણીને કન્યા સંબંધી અસત્ય વગેરે પ્રકારનાં અસત્યને ત્યાગ કરે જોઈએ. (૫૩) कन्यागोभूम्यलीकानि न्यासापहरणं तथा । कूटसाक्ष्यं च पश्चेति स्थूलासत्यान्यकीर्तयन् ॥५४॥ (શ્રી જિનેશ્વર પ્રભુએ) નીચેનાં પાંચ સ્થૂલ અસત્ય કહેલાં છે– (૧) કન્યાઅલીક–કેઈ એક કન્યાને બીજી કન્યા તરીકે કહેવી, નાનીને માટી કહેવી વગેરે પ્રકારે કન્યા સંબંધી અસત્ય બોલવું તે. કન્યાની માફક કુમાર વિષયક અસત્યને પણ આમાં જ સમાવેશ થાય છે. (૨) ગેઅલક–ગાય સંબંધી અને બીજાં બધાં પશુ તેમ જ પક્ષી સંબંધી પણ અસત્ય બોલવું તે. WWW.jainelibrary.org Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩૫ દ્વિતીય પ્રકાશ (૩) ભૂમિઅલીક–પિતાની ભૂમિને પરાયી કે પરાયીને પિતાની કહેવી વગેરે પ્રકારે ભૂમિ સંબંધી અસત્ય બલવું તે. (૪) ન્યાસાપહરણ–કેઈએ થાપણ મૂકી હાય છતાં “નથી મૂકી એમ કહીને તેને હજમ કરી જવી તે. (૫) કૂસાક્ષ્ય–ાટી સાક્ષી પૂરવી તે, અર્થાત્ સાચાને ખોટું કહેવું અને બેટાને સાચું કહેવું તે. (૫૪) નોંધ—ટીકામાં જણાવેલ છે કે પ્રથમનાં ત્રણ લેકવિરુદ્ધ છે, ચેાથે વિશ્વાસઘાત કરનારું છે અને પાંચમું ધર્મવિરુદ્ધ છે. અસત્ય નહિ બલવાનાં કારણેને નિદેશ सर्वलोकविरुद्धं यद्यद्विश्वसितघातकम् । यद्विपक्षश्च पुण्यस्य न वदेत्तदसूनृतम् ॥५५॥ (માટે) જે લેકથી વિરુદ્ધ છે, જે વિશ્વાસને ઘાત કરવાવાળું છે અને જે પુણ્યથી—ધર્મથી ઊલટું છે, તેવું અસત્ય ન બોલવું. (૫૫) અસત્યનું ફળ असत्यतो लघीयस्त्वमसत्याद्वचनीयता । अधोगतिरसत्याच्च तदसत्यं परित्यजेत् ॥५६॥ અસત્યથી આ લોકમાં હલકાઈ અને નિદા તથા પર લેકમાં અધોગતિ થાય છે, માટે અસત્યને ત્યાગ કરે. (૫૬) असत्यवचनं प्राज्ञः प्रमादेनापि नो वदेत् । श्रेयांसि येन भज्यन्ते वात्ययेव महाद्रुमाः ॥५७॥ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ગિશા મા ડાહ્યા માણસે પ્રમાદથી-અજાણતાં પણ-અસત્ય ન બોલવું, કારણ કે, પ્રબળ પવનથી મહાવૃક્ષ જેમ તૂટી પડે છે, તેમ અસત્યથી શ્રેયને-કલ્યાણને ભાંગીને ભૂકે થાય છે. (૫૭) असत्यवचनाद्वैरविषादापत्ययादयाः। प्रादुःषन्ति न के दोषाः कुपथ्याद् व्याधयो यथा ॥६८॥ જેમ કુપગ્ય સેવવાથી (બધા) રેગો ઉત્પન્ન થાય છે, તેમ અસત્ય વચનથી વેર વિરોધ, વિષાદ પશ્ચાત્તાપ, અવિ. શ્વાસ વગેરે કયા કયા દેશે પેદા નથી થતા ? (૫૮) निगोदेष्वथ तियक्षु तथा नरकवासिषु । उत्पद्यन्ते मृषावादप्रसादेन शरीरिण ॥५९॥ પ્રાણીઓ અસત્ય બોલવાના ફળરૂપે નિગેદ, પશુ તથા નરનિમાં ઉત્પન્ન થાય છે. (૫૯) ब्रूयाद् भियोपरोधाद्वा नासत्यं कालिकार्यवत् । यस्तु ब्रूते स नरकं प्रयाति वसुराजवत् ॥६०॥ (કોઈ પણ પ્રકારના) ભયથી કે ઉપધથી એટલે કે પ્રેમ વા લાલચથી અસત્ય ન બોલવું, જેમ કાલિકાચાર્ય ન બોલ્યા, પરંતુ જે માણસ તેને કારણે) જૂઠું બોલે છે તે વસુરાજાની માફક નરકે જાય છે. (૬૦) न सत्यमपि भाषेत परपीडाकरं वचः। लोकेऽपि श्रूयते यस्मात् कौशिको नरकं गतः ॥६१॥ વળી, સાચું છતાં પારકાને પીડા કરનારું વચન ન બેલવું, કારણ કે લેકેમાં સંભળાય છે કે કૌશિક તાપસ એવું વચન બોલી નરકમાં ગયેલ છે. (૬૧) Page #78 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ अल्पादपि मृषावादा-दौरवादिषु संभवः । अन्यथा वदतां जैनीं वाचं स्व का गतिः ? ||६२॥ થોડા પણ અસત્ય ભાષણથી રૌરવાદિ નરક વગેરેમાં ઉત્પન્ન થવું પડે છે, તેા જિનેશ્વરની વાણીને વિપરીત રીતે કહેનારાંઓની અહા, શી ગતિ થશે ? (૬૨) ज्ञानचारित्रयोर्मूलं सत्यमेव वदन्ति ये । धात्री पवित्रीक्रियते तेषां चरण रेणुभिः ॥ ५३ ॥ જેએ જ્ઞાન અને ચારિત્રના મૂળ સ્વરૂપ સત્યને જ એલે છે, તેમની ચરણરજથી પૃથ્વી પવિત્ર થાય છે. (૬૩) अलीकं ये न भाषन्ते सत्यव्रतमहाधनाः । नापराद्धमलं तेभ्यो भूतप्रेतोरगादयः || ६४ || સત્યવ્રતરૂપી મહાધનવાળા જે જીવે જૂઠું નથી ખેલતા, તેમને ભૂત, પ્રેત, નાગ વગેરે કાંઈ દુઃખ દઈ શકતાં નથી. (૬૪) અસ્તેય વ્રત दौर्भाग्यं प्रेष्यतां दास्यमङ्गच्छेदं दरिद्रताम् । अदत्तात्तफलं ज्ञात्वा स्थूलस्तेयं विवर्जयेत् ॥ ६५ ॥ ૩૪ દુર્ભાગ્ય, નાકરી, દાસત્વ, ગચ્છેદ, દરિદ્રતા એ મધુ ચારીના ફળરૂપે પ્રાપ્ત થાય છે એમ જાણીને સ્થૂલ ચારીને ત્યાગ કરવા. (૬૫) पतितं विस्मृतं नष्टं स्थितं स्थापितमाहितम् । अदत्तं नाददीत स्वं परकीयं क्वचित्सुधीः || ६६॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ ચોગશાસ બુદ્ધિમાન પુરુષે હેઠે પડી ગયેલુ, ભુલાઈ ગયેલું, ખાવાઈ ગયેલું, (કાઈની માલિકીમાં) રહેલું, થાપણ તરીકે મુકાયેલું કે આહિત–સ ઘરેલુ દાટેલ હાય એવુ પારકાનું ધન અણુદીધું કદી ન લેવું. (૬૬) अयं लोकः परलोको धर्मो धैर्यं धृतिर्मतिः । ૩૮ मुष्णता परकीयं स्वं मुषितं सर्वमप्यदः || ६७ ॥ જે માણસે પારકાનું ધન ચાયું છે, તેણે પોતાના પણ આલાક, પરલેાક, ધ, ધૈય, ધૃતિ-હિંમત, મતિ એ અધુ ચાયુ છે. (૬૭) एकस्यैकं क्षणं दुःखं मार्यमाणस्य जायते । सपुत्रपौत्रस्य पुनर्यावज्जीवं हृते धने ॥ ६८ ॥ જો કાઈ જીવને જાનથી મારવામાં આવે તે તે મર નાર એકલાને જ એક ક્ષણ દુ:ખ થાય છે, પરંતુ (તેનું) ધન ચારી લેવામાં આવે તેા (તેને), તેના પુત્ર, પૌત્ર વગેરે (આખા કુટુંબને) જીવનપર્યંત દુઃખ થાય. (૬૮) चौर्यपापद्रुमस्येह वधवन्धादिकं फलम् । जायते परलोके तु फलं नरकवेदना || ६९ || ચારીરૂપ પાપવૃક્ષનું ફળ આ લેાકમાં જ વધ, બંધનાદિ રૂપે મળે છે અને પરલેાકમાં પણ તેનુ ફળ નરકવેદનારૂપે મળે છે. (૬૯) दिवसे वा रजन्यां वा स्वप्ने वा जागरेऽपि वा । सशल्य इव चौर्येण नैति स्वास्थ्यं नरः क्वचित् ॥७०॥ ચારી કરવાથી માણસ શલ્ય ભેાંકાયેલા માણસની Page #80 -------------------------------------------------------------------------- ________________ ૩૯ દ્વિતીય પ્રકાશ માફક દિવસે કે રાત્રે, સ્વમમાં-ઊંઘતાં કે જાગતાં કદાપિ શાંતિ પામતો નથી. (૭૦) मित्रपुत्रकलत्राणि भ्रातरः पितरोऽपि हि । संसृजन्ति क्षणमपि न म्लेच्छरिव तस्करैः ॥७॥ (વળી) ચેરેનાં મિત્ર, પુત્ર, સ્ત્રી, ભાઈ , માતાપિતા (વગેરે સગાંવહાલાં) પણ સ્વેચ્છની માફક તેમની સાથે એક ક્ષણ પણ સંસર્ગ રાખતાં નથી. संबन्थ्यपि निगृह्येत चौर्यान्मण्डिकवन्नृपैः । चौरोऽपि त्यक्तचौर्यः स्यात्स्वर्गभाग्रौहिणेयवत् ॥७२॥' (તેમ જ) રાજાઓ તે સંબંધીને પણ મંડિકની માફક ચોરી કરવાને કારણે નિગ્રહમાં રાખે છે, છતાં કેઈ ચાર ચેરી છેડી દે તે તે રોહિણેયની પેઠે સ્વર્ગસુખ ભેગવનાર દેવ બને છે. (૭૨) दूरे परस्य सर्वस्वमपहर्तुमुपक्रमः। उपाददीत नादत्तं तृणमात्रमपि क्वचित् ।।७३॥ (માટે) માણસે બીજાનું સર્વસ્વ હરી લેવાનું તે દૂર રહ્યું, એક તણખલું પણ અણદીધું કદી ન લેવું. (૭૩) परार्थग्रहणे येषां नियमः शुद्धचेतसाम् । अभ्यायान्ति श्रियस्तेषां स्वयमेव स्वयंवराः॥७४॥ अनर्था दूरतो यान्ति साधुवादः प्रवर्तते । स्वर्गसौख्यानि ढौकन्ते स्फुटमस्तेयचारिणाम् ॥७५॥ જે શુદ્ધ ચિત્તવાળાઓ બીજાના ધનનું હરણ કરવાથી Page #81 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર નિવૃત્ત થયા છે તેમની પાસે લક્ષ્મી સ્વયં સ્વયંવર (કન્યા)ની માફક આવે છે. જેઓ અસ્તેયવ્રત પાળે છે તેમના બધા અનર્થો દૂર થઈ જાય છે, તેમની પ્રશંસા ફેલાય છે અને પરલોકમાં તેમને સ્વર્ગનાં સુખે આવી મળે છે, (૭૪-૭૫) બ્રહ્મચર્ય વ્રત पण्ढत्वमिन्द्रियच्छेदं वीक्ष्याब्रह्मफलं सुधीः । भवेत् स्वदारसंतुष्टोऽन्यदारान् वा विवर्जयेत् ॥७६॥ નપુંસકપણું અને ઈન્દ્રિયછેદ મૈથુનનું ફળ છે એમ વિચારીને સુજ્ઞ પુરુષે સ્વસ્ત્રીસંતેષી થવું અથવા પરસ્ત્રીને ત્યાગ કરે. (૭૫) रम्यमापातमात्रे यत् परिणामेऽतिदारुणम् । किंपाकफलसंकाशं तत्कः सेवेत मैथुनम् ॥७७॥ જે પહેલવહેલાં કિં પાકવૃક્ષના ફળ જેવું મનહર લાગે છે, પરંતુ પરિણામે અતિ ભયંકર છે, એવા મિથુનનું કોણ સેવન કરે? (૭૭) कम्पः स्वेदः श्रमो मूर्छा भ्रमिला निर्बलक्षयः । राजयक्ष्मादिरोगाश्च भवेयुमैथुनोत्थिताः ॥७८॥ (વળ) મૈથુનથી કંપ, સ્વેદ–પરસેવે, શ્રમ, મૂચ્છ, ભ્રમ, ગ્લાનિ, નિર્બળતા, ક્ષય વગેરે રેગે (માણસમાં) પિદા થાય છે. (૭૮) योनियन्त्रसमुत्पन्नाः सुसूक्ष्मा जन्तुराशयः। पीड्यमाना विपद्यन्ते यत्र तन्मैथुनं त्यजेत् ॥७९॥ Page #82 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ નિમાર્ગમાં ઉત્પન્ન થયેલાં અતિસૂક્ષ્મ જંતુઓ મૈથુન વખતે પીડા પામવાથી નાશ પામે છે, તેથી તેનો ત્યાગ કરે જોઈએ. (૭૯) વાસ્યાયને પણ કહ્યું છે કે – “ના મા સૂક્ષ્મ મધ્યાધિશ ચા जन्मवर्त्मसु कण्डूतिं जनयन्ति तथाविधाम्" ॥८॥ લેહીમાંથી પેદા થતાં, મૃદુ, મધ્યમ કે અધિક શક્તિવાળાં કૃમિ જતુઓ નિમાર્ગમાં પિતાની શક્તિને અનુરૂપ ખજવાળ પેદા કરે છે.” (૮૦) स्त्रीसम्भोगेन यः कामज्वरं प्रतिचिकीर्षति । स हुताशं घृताहुत्या विध्यापयितुमिच्छति ॥८॥ જે માણસ પોતાના કામ જવરને સ્ત્રીસંગથી દૂર કરવા ઈચ્છે છે, તે ઘીની આહુતિ દ્વારા અગ્નિને હલવવા ઈચ્છે છે. (૮૧) वरं ज्वलदयस्तम्भपरिरम्भो विधीयते । न पुनर्नरकद्वाररामाजघनसेवनम् ॥८२॥ ધગધગતા લેઢાના સ્તંભનું આલિંગન સારું, પરંતુ નરકના દ્વાર સમા મૈથુનનું સેવન નહિ સારું. (૨) सतामपि हि वामभ्रूदेदाना हृदये पदम् । अभिरामं गुणग्रामं निर्वासयति निश्चितम् ॥८३॥ સપુરુષના હૃદયમાં પણ જે વિકારી સ્ત્રી સ્થાન પામે એટલે કે પુરુષ પણ જે સ્ત્રીસંબંધી વિકારનું સ્મરણ કરે તે તે સ્ત્રી તેમના પણ ઉમદા ગુણસમૂહને દેશનિકાલ કરે છે. (૮૩) Page #83 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર वश्चकत्वं नृशंसत्वं चश्चलत्वं कुशीलता । इति नैसर्गिका दोषा यासां तासु रमेत कः ॥८४॥ જેમને માયાશીલતા, ક્રૂરતા, ચંચલતા, કુટિલતા એ બધા દેશે સ્વાભાવિક છે તેવી સ્ત્રીઓ સાથે કેણ ક્રીડા કરે? (૮૪) प्राप्तुं पारमपारस्य पारावारस्य पार्यते । स्त्रीणां प्रकृतिवक्राणां दुश्चरित्रस्य नो पुनः ॥८५॥ અપાર ઉદધિને પાર પામ શક્ય છે, પણ પ્રકૃતિથી વક્ર સ્ત્રીઓના દુરાચરણને પાર પામ અશક્ય છે. (૮૫) नितम्बिन्यः पतिं पुत्रं पितरं भ्रातरं क्षणात् । आरोपयन्त्यकार्येऽपि दुर्वृत्ताः प्राणसंशये ॥८६॥ દુશ્ચરિત્રવાળી સ્ત્રીઓ નજીવા કારણે પિતાના) પતિ, પુત્ર, પિતા કે ભ્રાતાને ક્ષણવારમાં જાનના જોખમમાં ઉતારે છે. (૮૬) भवस्य बीजं नरकद्वारमार्गस्य दीपिका। शुचां कन्दः कलेमूलं दुःखानां खानिरङ्गना ॥८७॥ સ્ત્રીઓ સંસારનું બીજ છે, નરકદ્વારને માર્ગદર્શક દિપક છે, શોકની જડ છે, કજિયા-કંકાસનું મૂળ છે અને દુઃખની ખાણ છે. (૮૭) मनस्यन्यद्वचस्यन्यत् क्रियायामन्यदेव हि । यासां साधारणस्त्रीणां ताः कथं सुखहेतवः ॥८८॥ જેના મનમાં કાંઈક હય, વચનમાં તેથી જુદું હોય અને ક્રિયામાં-વર્તનમાં તેથીય જુદુ હોય તેવી વેશ્યાઓ કેવી રીતે સુખહેતુક થઈ શકે? (૮૮) Page #84 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ मांसमिश्रं सुरामिश्रमनेकविटचुम्बितम् । को वेश्यावदनं चुम्बेदुच्छिष्टमिव भोजनम् ।।८९॥ જાર પુરુષથી ચુંબાયેલા તેમ જ મદિરા અને માંસયુક્ત વેશ્યાના વદનને એઠા ભજનની માફક કેણ શું ? (૮૯) अपि प्रदत्तसर्बस्वात् कामुकात् क्षीणसम्पदः। वासोऽप्याच्छेत्तुमिच्छन्ति गच्छतः पण्ययोषितः॥९०॥ પિતાનું સર્વસ્વ આપી દીધેલું હોવાથી નિર્ધન થઈ ગયેલા (અને તેથી ત્યાંથી ચાલ્યા જતા કામુક પાસેથી (પહેરેલું) કપડું પણ ખેંચી લેવાની વેશ્યાઓ ઈચ્છા કરે છે.(૯૦) न देवान गुरूनापि सुहृदो न च बान्धवान् । असत्संगरतिनित्यं वेश्यावश्यो हि मन्यते ॥९१॥ વેશ્યાને વશ થયેલ કામી પુરુષ દેવ, ગુરુ, મિત્ર અને બંધુઓનું જરા પણ માનતે નથી; કારણ કે તે ખરાબ સેબતમાં જ રત- પચ્ચે રહે છે. (૯૧) कुष्ठिनोऽपि स्मरसमान् पश्यन्तीं धनकाङ्क्षया । तन्वती कृत्रिमं स्नेहं निःस्नेहां गणिकां त्यजेत् ॥१२॥ ધનની આકાંક્ષાથી કેઢિયાને પણ કામદેવ સમાન જેનારી–કહેનારી તથા તેમના તરફ) કૃત્રિમ પ્રેમ ફેલાવનારીવર્ષાવનારી નેહ વિનાની વેશ્યાને ડાહ્યા માણસે તજવી. (૨) नासक्त्या सेवनीया हि स्वदारा अप्युपासकैः। आकरः सर्वपापानां किं पुनः परयोषितः ॥१३॥ ઉપાસકેએ પિતાની સ્ત્રીને પણ આસક્તિપૂર્વક ને Page #85 -------------------------------------------------------------------------- ________________ ચાગાસ સેવવી જોઈ એ, તેા પછી પરસ્ત્રીની તા વાત જ શી ? કારણુ કે તે સ` પાપાની ખાણ છે. (૯૩) स्वपतिं या परित्यज्य नित्र पोपपतिं भजेत् । तस्यां क्षणिकचित्तायां विश्रम्भः कोऽन्ययोषिति ॥ ९४ ॥ જે નિલજ્જ સ્ત્રી પેાતાના પતિને તજીને અન્ય પતિને ભજે છે તે ચંચળવૃત્તિવાળી પરસ્ત્રીના શે! વિશ્વાસ ? (૯૪) भीरोराकुलचित्तस्य दुःस्थितस्य परस्त्रियाम् । रतिर्न युज्यते कर्तुमुपशूनं पशोरि ||१५|| કસાઈખાના પાસે ઊભેલા પશુને જેમ કેઈ પણ ચીજ ઉપર પ્રીતિ થઈ શકતી નથી, તેમ ભયભીત અને વ્યાકુળ ચિત્તવાળા તથા કુસ્થાને જઈ ચડેલા જાર પુરુષને પરસ્ત્રી ઉપર પ્રેમ થઈ શકતા નથી. (૯૫) प्राणसन्देहजननं परमं वैरकारणम् । लोकद्वयविरुद्धं च परस्त्रीगमनं त्यजेत् ॥ ९६ ॥ જીવનના જોખમવાળુ, વેરનું પરમ કાણુ અને આ લાક તથા પરલેાકથી વિરુદ્ધ એવા પરસીગમનના ત્યાગ કરવા જોઈએ. (૯૬) सर्वस्वहरणं बन्धं शरीरावयवच्छिदाम् । मृतश्च नरकं घोरं लभते पारदारिकः ||१७|| પરસ્ત્રી સાથે ગમન કરનાર આ લેાકમાં પેાતાના સ સ્વના નાશ, જેલ આદિનું બંધન, શરીરના અવયવેાને છેદ (વગેરે) વહેારે છે . અને મર્યાં પછી ઘેાર નરકને પામે છે. (૯૭) Page #86 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ स्वदाररक्षणे यत्नं विदधानो निरन्तरम् । जानन्नपि जनो दुःखं परदारान् कथं व्रजेत् ॥ ९८|| પેાતાની સ્ત્રીના રક્ષણ માટે નિરંતર પ્રયત્ન કરતાં અનેક દુઃખાને અનુભવતા માણુસ પરસ્ત્રીગમન કેમ કરે ? (૯૮) विक्रमाक्रान्तविश्वोऽपि परस्त्रीषु रिरंसया । कृत्वा कुलक्षयं प्राप नरकं दशकन्धरः || ९९ | પેાતાના પરાક્રમથી સમસ્ત વિશ્વને ઘેરી લેનાર-પરાજિત કરનાર-દશમસ્તક રાવણ, પરસ્ત્રી સાથે રમણ કરવાની ઇચ્છા માત્રથી(પેાતાના),કુળના વિનાશ કરીને નરકગતિને પામ્યા.(૯૯) लावण्यपुण्यावयवां पदं सौन्दर्यसम्पदः । कलाकलाप कुशलामपि जह्यात्परस्त्रियम् ॥ १०० ॥ પરસ્ત્રી લાવણ્યયુક્ત શુભ અવયવાવાળી હાય કે સૌન્દર્ય રૂપી લક્ષ્મીના સ્થાનરૂપ હોય, અથવા વિવિધ કળા-એમાં કુશળ હાય તેપણ તેના ત્યાગ કરવેા. (૧૦૦) अकलङ्कमनोवृत्तेः परस्त्रीसन्निधावपि । सुदर्शनस्य किं ब्रूमः सुदर्शनसमुन्नतेः ॥१०१॥ પરસ્ત્રી પાસે હાવા છતાં પણ—તેના સેવનને ચેાગ હાવા છતાં પણ–પેાતાની ચિત્તવૃત્તિને જરા પણ મલિન ન થવા દેનાર (અને તેથી જ) શાસનના પ્રભાવક સુદર્શનની શી સ્તુતિ કરીએ ? (૧૦૧) ऐश्वर्य राजराजोऽपि रूपमीनध्वजोऽपि च । सीतया रावण इव त्याज्यो नार्या नरः परः ॥१०२॥ Page #87 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર જેમ સીતાએ રાવણને ત્યાગ કર્યો તેમ સ્ત્રીઓએ ઐશ્વર્યમાં રાજરાજેશ્વર કુબેર સરખા અને સૌંદર્યમાં કામદેવ સરખા પરપુરુષને ત્યાગ કરે. (૧૨) नपुंसकत्वं तिर्यक्त्वं दौर्भाग्यं च भवे भवे । भवेन्नराणां स्त्रीणां चान्यकान्तासक्तचेतसाम् ॥१०३॥ પરસ્ત્રીમાં આસક્ત પુરુષને તથા પરપુરુષમાં આસક્ત સ્ત્રીઓને ભભવે નપુંસકતા, પશુતા અને દુર્ભાગતા પ્રાપ્ત થાય છે. (૧૦૩) पाणभूतं चरित्रस्य परब्रह्मैककारणम् । समाचरन् ब्रह्मचर्य पूजितैरपि पूज्यते ॥१०४॥ ચારિત્રના પ્રાણભૂત, પરબ્રહ્મ–મેક્ષના અદ્વિતીય ઉપાયરૂપ બ્રહ્મચર્યનું પાલન કરનાર મનુષ્ય નરેંદ્રો અને દેવેંદ્રોથી પણ પૂજાય છે. (૧૦) चिरायुषः सुसंस्थाना दृढसंहनना नराः। तेजस्विनो महावीर्या भवेयुब्रह्मचर्यतः ॥१०५॥ બ્રહ્મચર્યના પાલનથી મનુષ્ય દીર્ધાયુષી, સુડોળ, સુદઢ બાંધાવાળા, તેજસ્વી તેમ જ મહાવીર્યવાન બને છે. (૧૫) અપરિગ્રહ વ્રત असन्तोषमविश्वासमारम्भं दुःखकारणम् । मत्वा मूर्छाफलं कुर्यात् परिग्रहनियन्त्रणम् ॥१०६॥ દુઃખના કારણભૂત અસંતોષ, અવિશ્વાસ અને હિંસાને મૂચ્છનું–પરિગ્રહનું ફળ સમજીને પરિગ્રહને નિયમ કરે. (૧૬) Page #88 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ परिग्रहमहत्त्वाद्धि मज्जत्येव भवाम्बुधौ । महापोत इव प्राणी त्यजेत्तस्मात् परिग्रहम् ॥ १०७॥ જેમ અતિભારથી વહાણ ડૂબી જાય છે, તેમ અતિ પરિગ્રહુથી પ્રાણી સંસારસમુદ્રમાં ડૂબી જાય છે. (૧૦૭) त्रसरेणुसमोऽप्यत्र न गुणः कोऽपि विद्यते । दोषास्तु पर्वतस्थूलाः प्रादुष्यन्ति परिग्रहे ॥ १०८ ॥ પરિગ્રહમાં ત્રસરેણુ-સૂક્ષ્મ રજકણ જેટલે પણ ગુણ નથી, ઊલટા તેમાં પર્વત જેવડા માટા મેટા દ્વેષા પેદા થાય છે. (૧૦૮) ૪૭ सङ्गाद् भवन्त्यसन्तोऽपि रागद्वेषादयो द्विषः । मुनेरपि चच्चेतो यत्तेनान्दोलितात्मनः ॥१०९॥ પહેલાં ન હતા એવા રાગદ્વેષાદિ દુશ્મને સોંગમાંથી-પરિગ્રહમાંથી પેદા થાય છે, કારણ કે તેના પ્રભાવમાં આવેલ મુનિએનાં ચિત્ત પણ ચંચળ અને છે. (૧૦૯) संसारमूलमारम्भास्तेषां हेतुः परिग्रहः । तस्मादुपासकः कुर्यादल्पमल्पं परिग्रहम् ॥ ११०॥ સંસારનું મૂળ હિંસાદિ પ્રવૃત્તિએ છે અને તે પ્રવૃત્તિએનું મૂળ પરિગ્રહ છે, માટે ઉપાસકે–શ્રાવકે પરિગ્રહને મને તેટલે અલ્પ કરવા. (૧૧૦) मुष्णन्ति विषयस्तेना दहति स्मरपावकः । रुन्धन्ति वनिताव्याधाः सङ्गैरङ्गीकृतं नरम् ॥ १११ ॥ પરિગ્રહને વશ થયેલા માણસને વિષયરૂપી ચારા Page #89 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ (સંયમરૂપી ધનથી) લૂંટી લે છે, કામાગ્નિ બન્યા કરે છે અને સ્ત્રીરૂપી પારધીઓ (સંસારમાં) રુપી-બધી રાખે છે. (૧૧૧) तृप्तो न पुत्रैः सगरः कुचिकर्णों न गोधनैः। न धान्यस्तिलकश्रेष्ठी न नन्दः कनकोत्करैः ॥११२॥ સગર રાજાને સાઠ હજાર પુત્રથી, કુચિકને ગાયોનાં અનેક ધણ–ટેળાથી, તિલક શેઠને પુષ્કળ ધાન્યથી અને નંદરાજાને સુવર્ણના ઢગલાઓથી તૃપ્તિ ન થઈ. (૧૧૨) तपाश्रुतपरीवारां शमसाम्राज्यसम्पदम् । परिग्रहग्रहग्रस्तास्त्यजेयुयोगिनोऽपि हि ॥११३॥ પરિગ્રહરૂપી પ્રહથી ગળાયેલા યોગીઓ પણ તય અને જ્ઞાનના પરિવારવાળી, સંતોષરૂપી સામ્રાજ્યની સંપત્તિને ત્યાગ કરે છે, નાશ કરે છે. (૧૧૩) असन्तोषवतः सौख्यं न शक्रस्य न चक्रिणः । जन्तोः सन्तोषभाजो यदभयस्येव जायते ॥११४॥ સંતોષી માણસને અભયકુમારની માફક (સંતોષરૂપી સામ્રાજ્યનું) જે સુખ સાંપડે છે તે અસંતોષી (દેવા. ધિદેવ) શકને કે (રાજાધિરાજ) ચકવર્તીને પણ નથી મળતું. (૧૧) सन्निधौ निधयस्तस्य कामगव्यनुगामिनी। अमराः किङ्करायन्ते सन्तोषा यस्य भूषणम् ॥११५|| જેનું સંતેષ આભૂષણ છે અર્થાત જે પરમ સંતોષી Page #90 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ છે, તેના કાબૂમાં (બધા) ભંડારે છે, કામધેનુ ગાય તેની પાછળ પાછળ ફરે છે અને બધા દેવે તેને દાસ બની રહે છે. (૧૧૫) તૃતીય પ્રકાશ ત્રણ ગુણવ્રતો દિગવિરતિ ગુણવત दशस्वपि कृता दिक्षु यत्र सीमा न लध्यते । ख्यातं दिग्विरतिरिति प्रथमं तद् गुणवतम् ॥१॥ જે વ્રતમાં દશે દિશાઓમાં (અથવા અમુકમાં) (જવરઅવર માટે) કરાયેલ મર્યાદાને ભંગ કરવામાં નથી આવતો તે દિવિરતિ” નામના પહેલા ગુણવ્રત તરીકે પ્રસિદ્ધ છે. (૧) [ોંધ—ગુણવ્રત એટલે અણુવ્રતને ગુણકારક, ઉપકારક વા પિષક વ્રત.] चराचराणां जीवानां विमर्दननिवर्तनात् ।। तप्तायोगोलकल्पस्य सद्वतं गृहिणोऽप्यदः ॥२॥ (તેવી ક્ષેત્રમર્યાદા કરવાથી) ચરાચર જીવોના (નિર્બધઅમર્યાદિત) વિનાશથી નિવૃત્ત થવાય છે તેથી તપેલા લેઢાના ગેળા સમા ગૃહેલ્થ માટે આ વ્રત પણ શુભ વ્રત કહેવાયું છે. (૨) [નોંધ–આ વ્રત ગૃહસ્થ માટે છે, સાધુ માટે નહિ. કારણ કે જેમ તપેલા લોઢાનો ગેળો જ્યાં જાય ત્યાંના બધા જીવોને નાશ કરે છે, તેમ ગૃહસ્થ પણ જ્યાં જાય ત્યાં આરંભ, પરિગ્રહમાં પ્રવૃત્ત Page #91 -------------------------------------------------------------------------- ________________ ગિશાસ થતો હોવાથી જીવહિંસા કરે છે, જ્યારે સાધુ તે નવવિધ હિંસાના ત્યાગી હોવાથી હર સમય સમિતિ અને ગુપ્તિ યુક્ત હોય છે. તેથી તે તપ્તગોલક માફક હિંસા કરતા નથી. એટલા માટે ગૃહસ્થના ગમનાગમન ઉપર કાબૂ રાખવા માટે આ વ્રત આવશ્યક છે અને તેથી તેને માટે તે શુભ પણ છે. તેવી જ રીતે બીજાં બે ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતા પણ ગૃહસ્થ માટે જ જોયેલાં છે, સાધુ માટે નહિ. ] जगदाक्रममाणस्य प्रसरल्लोभवारिधेः। स्खलनं विदधे तेन येन दिग्वरतिः कृता ॥३॥ જે માણસ “દિગવિરતિ” વ્રત લે છે તે સમસ્ત સંસાર ઉપર આક્રમણ કરવા ધસતા લેભસમુદ્રને ધે છે. (૩) ગેલેગમાન ગુણવત भोगोपभोगयोः संख्या शक्त्या यत्र विधीयते । भोगोपभोगमानं तद् द्वैतीयीकं गुणवतम् ॥४॥ જે વ્રતમાં ભેગેપભેગની વસ્તુઓની સંખ્યા–મર્યાદા યથાશક્તિ નક્કી કરાય છે, તે “ભેગેપલેગમાન નામનું બીજું ગુણવ્રત છે. (૪) ભેગેપભેગનું સ્વરૂપ सकृदेव भुज्यते यः स भोगोऽनस्रगादिकः । पुनः पुनः पुनर्नोग्य उपभोगोऽङ्गनादिकः ॥५॥ અન્ન, પુષ્પમાળા વગેરે જે એક જ વખત ગવાય છે તે “ગ” અને સ્ત્રી (વસ્ત્ર, અલંકાર) વગેરે જે વારંવાર ભગવાય છે તે “ઉપભેગ.” (૫) Page #92 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ સર્વથા વજનીય વસ્તુઓને નિર્દેશ मद्यं मांसं नवनीतं मधूदुम्बरपञ्चकम् । अनन्तकायमज्ञातफलं रात्रौ च भोजनम् ॥६॥ आमगोरससंपृक्तं द्विदलं पुष्पितौदनम् । दध्यहतियातीतं कुथितान्नं च वर्जयेत् ॥७॥ મધ, માંસ, માખણ, મધ, ઉમરે વગેરે પાંચ વૃક્ષનાં ફળ, અનંતકાયવાળાં કંદ વગેરે, અજ્ઞાતફળ, રાત્રિભોજન, કાચા દહીંમાં મેળવેલું કઠોળ, વાસી ભાત, બે દિવસ ઉપરનું થઈ ગયેલું દહીં અને કેહી ગયેલું અન્ન, આ બધું સર્વથા તજવું જોઈએ. (૬–૭) મદિરાદોષદર્શન मदिरापानमात्रेण बुद्धिर्नश्यति दूरतः। वैदग्धीबन्धुरस्यापि दौर्भाग्येणेव कामिनी ।।८॥ જેમ દુર્ભાગ્યને કારણે અતિ ચતુર-બુદ્ધિમાન પુરુષની પણ સ્ત્રી (તેની પાસેથી) ચાલી જાય છે, તેમ મદિરાના પીવા માત્રથી (માણસની) બુદ્ધિ દૂરથી જ ચાલી જાય છે, સર્વથા નષ્ટ થઈ જાય છે. (૮) पापाः कादम्बरीपानविवशीकृतचेतसः। जननी वा मियीयन्ति जननीयन्ति च प्रियाम् ॥९॥ न जानाति परं स्वं वा मद्याचलितचेतनः । स्वामीयति वराकः स्वं स्वामिनं किङ्करीयति ॥१०॥ દારૂ પીવાથી વ્યાકુળ ચિત્તવાળા અર્થાત્ ભાનભૂલેલા Page #93 -------------------------------------------------------------------------- ________________ પર ચોગશાસ્ત્ર પાપી પુરુષા પાતાની માતા સાથે પેાતાની પત્નીની માફક વન રાખે છે અને પેાતાની પત્ની સાથે માતાના વ્યવહાર કરે છે. વળી, તેવા પામર પુરુષા પાતાને તથા પારકાને પારખી શકતા નથી, શેઠને નાકર સમાન અને પેાતાને શેઠ સમાન ગણે છે. (૯–૧૦) मद्यपस्य शवस्येव लुठितस्य चतुष्पथे । मूत्रयन्ति मुखे श्वानो व्यात्ते विवरशङ्कया ॥११॥ ચેાકમાં-ચકલામાં આળોટતા દારૂડિયાના મુડદાની માફક ખુલ્લા થઈ ગયેલા માઢાને ખાડા સમજીને કૂતરાંઓ તેમાં સૂતરી જાય છે. (૧૧) मद्यपानरसे मनो नमः स्वपिति चत्वरे । गूढं च स्वमभिप्रायं प्रकाशयति लीलया ||१२|| મદ્યપાનમાં મગ્ન થયેલે દારૂડિયા ચારા ઉપર પણ નાગે સૂઈ જાય છે અને પેાતાના ગુપ્ત વિચારેને પણ તે સહેલાઈથી-લહેરથી કહી દે છે. (૧૨) वारुणीपानतो यान्ति कान्तिकीर्तिमतिश्रियः । विचित्राश्चित्ररचना विलुठत्कज्जलादिव ॥ १३ ॥ જેવી રીતે અતિસુંદર ચિત્રા ઉપર કાજળ ફરી વળે તે તે નષ્ટ થઈ જાય છે, તેવી રીતે દારૂ પીવાથી માણસની કાંતિ, કીર્તિ, બુદ્ધિપ્રતિભા અને લક્ષ્મી નાશ પામે છે. (૧૩) भूतात्तवन्नरीनर्ति रारटीति सशोकवत् । दाहज्वरार्त्तवद्भूमौ सुरापो लोलुठीति च ॥ १४ ॥ Page #94 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ ૫૩ | દારૂડિયે ભૂતના વળગાડવાળા માણસની માફક ધૂણ્યા કરે છે, શેકવાળા માણસની માફક રડ્યા કરે છે, અને દાહજવરથી દુઃખી માણસની માફક આળોટ્યા કરે છે. (૧૪) विदधत्यङ्गशैथिल्यं ग्लपयन्तीन्द्रियाणि च । मूर्छामतुच्छां यच्छन्ती हाला हालाहलोपमा ॥१५॥ હાલાહલ વિષ સમી સુરા શરીરને શિથિલ કરી નાખે છે, ઈન્દ્રિયને અશક્ત કરી નાખે છે અને ખૂબ ઊંડા ઘેનમાં નાખી દે છે. (૧૫) विवेकः संयमो ज्ञानं सत्यं शौचं दया क्षमा । मद्यात्मलीयते सर्व तृण्या वह्निकणादिव ॥१६॥ ઘાસનો ઢગલે જેમ અગ્નિના તણખાથી નાશ પામે છે, તેમ મદિરાથી વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા અને ક્ષમા નાશ પામે છે. (૧૬) दोषाणां कारणं मद्यं मद्यं कारणमापदाम् । रोगातुर इवापथ्यं तस्मान्मधं विवर्जयेत् ॥१७॥ (ચેરી, વ્યભિચાર વગેરે) દેનું કારણ મધ છે તથા (વધ, બંધનાદિ) વિપત્તિઓનું (પણ) તે જ કારણ છે, માટે રેગી જેમ કુપચ્યથી દૂર રહે તેમ માણસે તેનાથી દૂર રહેવું. માંસદોષનિરૂપણ चिखादिषति यो मांसं पाणिपाणापहारतः। उन्मूलयत्यसौ मूलं दयाऽऽख्यं धर्मशाखिनः ॥१८॥ પ્રાણીઓના પ્રાણ હરીને જે માણસ માંસ ખાવાની Page #95 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ ઈચ્છા રાખે છે, તે ધર્મરૂપી વૃક્ષના ‘દયા' નામક મૂળને ઉખેડે છે. (૧૮) अशनीयन् सदा मासं दयां यो हि चिकीर्षति । ज्वलति ज्वलने वल्लीं स रोपयितुमिच्छति ॥ १९ ॥ જે માંસાહારી માણસ દયા કરવા ઇચ્છે છે તે માને અળતા અગ્નિમાં વેલ ૨ાપવા ઇચ્છે છે. (૧૯) हन्ता पलस्य विक्रेता संस्कर्ता भक्षकस्तथा । क्रेताऽनुमन्ता दाता च घातका एव यन्मनुः ॥२०॥ “ अनुमन्ता विशसिता निहन्ता क्रयविक्रयी । संस्कर्त्ता चोपहर्त्ता च खादकश्चेति घातकाः "" ॥२१॥ વળી કહે છે કે"नाकृत्वा प्राणिनां हिंसां मांसमुत्पद्यते क्वचित् । न च प्राणिवधः स्वर्ग्यस्तस्मान्मांसं विवर्जयेत्"" ॥२२॥ (પ્રાણીના ) ઘાત કરનાર, માંસને વેચનાર, (તેના ઉપર) સંસ્કાર કરનાર એટલે કે સુધારનાર, રાંધનાર વગેરે, તેને ખાનાર, ખરીદનાર, અનુમેદન આપનાર તથા (અતિથિને) દેનાર–પીરસનાર (એ બધા) સરખા જ ઘાતક છે; મહર્ષિ મનુએ પણ કહ્યું છે— - '' અનુમેદન આપનાર, મારેલા પ્રાણીના શરીરના વિભાગ કરનાર, ઘાત કરનાર, વેપાર કરનાર, રાંધનાર, પીરસનાર અને ખાનાર એ બધા ઘાતક જ છે. ૧. મનુસ્મૃતિ, અધ્યાય ૫, શ્લાક પ. ૨. મનુસ્મૃતિ, અ. ૫, શ્લેા. ૪૮. Page #96 -------------------------------------------------------------------------- ________________ સુતીય પ્રકાશ “પ્રાણીની હિંસા કર્યા વિના માંસ ક્યારેય ઉત્પન્ન થતું નથી, તેમ જ પ્રાણીવધ સ્વર્ગ આપતું નથી, માટે માંસને - ત્યાગ કરે.” (૨૦-૨૧-૨૨) ये भक्षयन्त्यन्यपलं स्वकीयपलपुष्टये।। ते एव घातका यन्न वधको भक्षकं विना ॥२३॥ જે લેકે પિતાના માંસની–શરીરની પુષ્ટિને અર્થે બીજાનું માંસ ખાય છે, તેઓ જ (ખરી રીતે) ઘાતક છે. કારણ કે (માંસન કેઈ) ભક્ષક ન હોય તે પ્રાણીને વધ કરનાર કેઈ રહે જ નહિ. (૨૩) मिष्टान्नान्यपि विष्ठासादमृतान्यपि मूत्रसात् । स्युर्यस्मिनङ्गकस्यास्य कृते कः पापमाचरेत् ॥२४॥ જેમાં મિષ્ટાન્ન વિષ્ટારૂપ થઈ જાય છે અને અમૃતે મૂત્રરૂપ બની જાય છે, તેવા શરીર માટે (હિંસારૂપી) પાપ કેણ કરે? (૨૪) मांसाशने न दोषोऽस्तीत्युच्यते यैर्दुरात्मभिः । व्याधगृध्रकव्याघ्रशृगालास्तैगुरूकृताः ॥२५॥ માંસ ભક્ષણમાં દેષ નથી” એવું જે પાપાત્માએ કહે છે તેઓએ (સાચે જ) પારધી, ગીધ, વરુ, વાઘ, શિયાળ, (જેવાઓને પિતાના) ગુરુ બનાવેલા હોવા જોઈએ. (૨૫) "मां स भक्षयिताऽमुत्र यस्य मांसमिहाम्यहम् । ૧. જુઓ મનુસ્મૃતિ, અધ્યાય ૫, બ્લેક ૫૬, “ માંસમક્ષ ” ઈત્યાદિ. Page #97 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ एतन्मांसस्य मांसत्वे निरुक्तं मनुरब्रवीत् "" ॥ २६ ॥ ‘માંસ ” શબ્દનું માંસત્વ બતાવવામાં મનુએ એવી વ્યુત્પત્તિ કરી છે કે જેનું ‘માંસ' હું આ જન્મમાં ખાઉં છું ન' તે' ‘માં’-‘મને' પર જન્મમાં ખાશે. (૨૬) યોગશાસ मांसास्वादनलुब्धस्य देहिनं देहिनं प्रति । हन्तुं प्रवर्तते बुद्धिः शाकिन्या इव दुर्धियः ||२७|| માંસના ભક્ષણમાં લુબ્ધ થયેલ, દુબુદ્ધિ માણસની બુદ્ધિ શાકિની દેવીની માફક પ્રત્યેક પ્રાણીને મારવા માટે પ્રવર્તે છે, જોડાય છે. (૨૭) ये भक्षयन्ति पिशितं दिव्यभोज्येषु सत्स्वपि । सुधारसं परित्यज्य भुञ्जते ते हलाहलम् ||२८|| દિવ્ય ભેાજના હૈાવા છતાં જેએ માંસ ખાય છે, તેએ અમૃતરસ છેાડીને હલાહલ વિષ ખાય છે. (૨૮) न धर्मो निर्दयस्यास्ति पलादस्य कुतो दया । पललुब्धो न तद्वेति विद्याद्वोपदिशेन हि ॥ २९ ॥ માંસ ખાનારમાં યા હૈાતી નથી અને દયારહિતમાં ધર્મ હાતા નથી (કારણ કે) પ્રાયઃ માંસલુબ્ધ માણુસ (દયા મૂલક) ધર્માંને જાણતા નથી અને જાણતા હૈાય તે તે તેવા ધર્મના ઉપદેશ આપતા નથી. (૨૯) } केचिन्मांसं महामोहादश्नन्ति न परं स्वयम् । देवपित्रतिथिभ्योऽपि कल्पयन्ति यदचरे ॥३०॥ 1 ૧ મનુસ્મૃતિ, અ. ૫, શ્લોક ૫૫. Page #98 -------------------------------------------------------------------------- ________________ પ૭ તૃતીય પ્રકાશ "क्रीत्वा स्वयं वाऽप्युत्पाधं परोपहतमेव वा। देवान् पितृन् समभ्यर्च्य खादन् मांसं न दुष्यति ॥३१॥ કેટલાક માણસે મહામૂઢતાથી માત્ર પોતે માંસ ખાય છે એટલું જ નહિ પણ દે, પિતૃઓ અને અતિથિઓને પણ (માંસ) આપે છે; કારણ કે તેઓ કહે છે કે “ખરીદીને (મેળવેલ), સ્વયં પિદા કરીને-હિંસા કરીને (મેળવેલ) અથવા બીજાએ લાવી આપેલ માંસને દેવતા અને પિતૃઓની પૂજામાં ધર્યા પછી ખાનાર માણસ દૂષિત થતો નથી.” (૩૦-૩૧) मन्त्रसंस्कृतमप्यधाधवाल्पमपि नो पलम् । भवेज्जीवितनाशाय हालाहललवोऽपि हि ॥३२॥ મંત્રોથી પવિત્ર કરાયેલું હોય છતાંય જવના દાણા જેટલું પણ માંસ ન ખાવું, કારણ કે હલાહલ વિષનું એક ટીપું પણ મૃત્યુનું કારણ બને છે. (૩૨) सद्यः सम्मूर्छितानन्तजन्तुसन्तानदूषितम् । नरकाध्वनि पाथेयं कोऽश्नीयात् पिशितं सुधीः ॥३३॥ વળી (પ્રાણીના મરણ પછી) તરત જ (તેનું) માંસ સમ્મા છિમ જંતુઓની ઉત્પત્તિપરંપરાથી દૂષિત થાય છે, અર્થાત્ તેમાં તરત જ અનંત સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થઈ જાય છે, (તેથી) નરકે જતાં રસ્તામાં ભાતારૂપ તેને કેણુ ખાય? (૩૩) નવનીતભક્ષણદોષ अन्तर्मुहूर्तात् परतः मुसूक्ष्मा जन्तुराशयः । .. यत्र मूर्छन्ति तनाधं नवनीतं विवेकिमिः ॥३४॥ ૧. મનુસ્મૃતિ, અ. પ, બ્લે. ૩૨ Page #99 -------------------------------------------------------------------------- ________________ પટ પોગરા જેમાં અંતમુહૂર્ત બાદ અતિ સૂક્ષ્મ જંતુદળ સમૂ છિંમભાવે ઉત્પન્ન થાય છે, તેવું માખણ વિવેકીઓએ ન ખાવું. (૩૪) एकस्याऽपि हि जीवस्य हिंसने किमचं भवेत् । जन्तुजातमयं तत्को नवनीतं निषेवते ? ॥३५।। એક જ જીવને વધ કરવામાં કેટલું બધું પાપ લાગે છે! તે પછી જતુઓના સમૂહ રૂપ માખણ કોણ ખાય ? (૩૫) મધ ખાવામાં રહેલા દે अनेकजन्तुसङ्घातनिघातसमुद्भवम् ।। जुगुप्सनीयं लालावत् कः स्वादयति माक्षिकम् ॥३६॥ અનેક જંતુઓના સમૂહને નાશ કરવાથી ઉત્પન્ન થતું તથા લાળની માફક જુગુપસા-ચીતરી ચઢાવનાર મધ કેણ ખાય ? (૩૬) भक्षयन्माक्षिकं क्षुद्रजन्तुलक्षक्षयोद्भवम् । स्तोकजन्तुनिहन्तृभ्यः शौनिकेभ्योऽतिरिच्यते ॥३७॥ ડાં પ્રાણું મારનાર ખાટકી કરતાં લાખ (માખીઓ વગેરે) નાનાં જંતુઓના વિનાશમાંથી ઉત્પન્ન થતું મધ ખાનાર માણસ (પાપમાં) વધી જાય છે. (૩૭) एकैककुसुमक्रोडादसमापीय मक्षिकाः । यद्वमन्ति मधृच्छिष्टं तदनन्ति न धार्मिकाः ॥३८॥ એક એક ફૂલના કોડ-અંતરમાંથી રસ પીને માખે જેનું વમન કરી કાઢે છે, તેવા એઠા મધને ધાર્મિક પુરુષે નથી ખાતા. (૩૮) Page #100 -------------------------------------------------------------------------- ________________ પકડ તૃતીય પ્રકાશ अप्यौषधकृते जग्धं मधु श्वभ्रनिबन्धनम् । भक्षितः प्राणनाशाय कालकूटकणाऽपि हि ॥३९॥ જેમ કાલકૂટ વિષને એક કણ પણ ખાધે હોય તે તે પ્રાણીને નાશ કરે છે, તેમ દવાને કારણે ખાધેલું મધ પણ નરકનું કારણ બને છે. (૩૯) मधुनोऽपि हि माधुर्यमबोधैरहहोच्यते । आसाधन्ते यदास्वादाचिरं नरकवेदनाः ॥४०॥ જે મધના ચાખવાથી દીર્ઘ કાળ સુધી નરકની વેદના ચાખવી પડે છે, તે મધની મધુરતાને તે મૂર્ખ લેકે જ “આ હા હા !” કરી વખાણે છે. (૪૦) मक्षिकामुखनिष्ठ्यूतं जन्तुघातोद्भवं मधु । अहो पवित्रं मन्वाना देवस्नाने प्रयुञ्जते ॥४१॥ માખીઓના મુખમાંથી નીકળેલા અને જંતુઓના વિનાશમાંથી ઉત્પન્ન થતા મધને પવિત્ર માનનારા માણસે તેને દેવસ્નાન માટે વાપરે એ ખરેખર આશ્ચર્ય છે. (૪૧) પાંચ ઉદુબર ભક્ષણદેષ उदुम्बरवटप्लक्षकाकोदुम्बरशाखिनाम् । पिप्पलस्य च नाश्नीयात् फलं कृमिकुलाकुलम् ॥४२॥ ઉમરડે, વડ, અંજીર, કાકેદુંબર અને પીપળે એ પાંચ વૃક્ષનાં ફળ અગણિત જંતુઓના સ્થાન રૂ૫ હેવાથી ન ખાવાં. (૪૨) Page #101 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ अप्राप्नुवनन्यभक्ष्यमपि क्षामो बुभुक्षया । न भक्षयति पुण्यात्मा पञ्चोदुम्बरजं फलम् ॥४३॥ બીજું કાંઈ ખાવાનું ન મેળવી શકનાર ભૂખથી ક્ષીણ થઈ ગયેલ હોય છતાં પણ પુણ્યાત્મા પુરુષ એ પાંચ ઉમરડા જાતિનાં ફળ ન ખાય. (૪૩) અનંતકાયને ત્યાગ आर्द्रः कन्दः समग्रोऽपि सर्वः किशलयोऽपि च । स्नुही लवणवृक्षवक् कुमारी गिरिकर्णिका ॥४४॥ शतावरी विरूढानि गुडूची कोमलाम्लिका । पल्यकोऽमृतवल्ली च वल्लः शूकरसंज्ञितः ॥४५॥ अनन्तकायाः सूत्रोक्ता अपरेऽपि कृपापरैः । मिथ्यादृशामविज्ञाता वर्जनीयाः प्रयत्नतः ॥४६॥ મિથ્યાષ્ટિઓને (અનંતકાયરૂપે) નહિ જણાયેલા એવા (સૂરણ, બટાટા, ડુંગળી, મૂળા, ગાજર, કરિયાં, આદુ, લસણ, લીલી હળદર વગેરે) બધા લીલા કંદ, બધી જાતની કુંપળે, નુહી–ર, લવણવૃક્ષની છાલ, કુંવારપાઠું, ગિરિકણિકા વેલ, શતાવરી વેલ, કેટા ફૂટેલાં કઠોળ, ગળો, કુણી આમલી, પત્યંક શાક, “અમૃત” નામની વેલ, શૂકર જાતિના વાલ વગેરે સૂત્રોમાં કહેલા તેમ જ બીજા પણ અનંત જીવાળા પદાર્થો શ્રાવકોએ યતનાપૂર્વક છેડવા. (૪૪-૪૫-૪૬) ૧ જુઓ આગોદય સમિતિ પ્રકાશિત પ્રજ્ઞાપના સૂત્ર, પદ ૧, સૂત્ર ૨૪, તથા દે. લા. પ્રકાશિત છવાભિગમસૂત્ર પ્રતિપત્તિ ૧, સૂત્ર ૨૧. Page #102 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ અજ્ઞાત લત્યાગ स्वयं परेण वा ज्ञातं फलमद्याद्विशारदः । निषिद्धे विषफले वा मा भूदस्य प्रवर्तनम् ॥४७॥ નિષિદ્ધ કરાયેલું અથવા ઝેરી ફળ ન ખવાઈ જાય તે માટે ડાહ્યા માણસે પિતાને અથવા બીજાને જાણીતું જ ३१ मावु. (४७) રાત્રિભેજન-નિષેધ अनं प्रेतपिशाचाथैः सञ्चरद्भिनिरङ्कुशैः । उच्छिष्टं क्रियते यत्र तत्र नाद्यादिनात्यये ॥४८॥ જે સમયે (સર્વત્ર) ફરતાં નિરંકુશ પ્રેત, પિશાચ વગેરે मन्नने मे ४२ छ तवा रात्रिना समये न मा. (४८) घोरान्धकाररुद्धाक्षैः पतन्तो यत्र जन्तवः । नैव भोज्ये निरीक्ष्यन्ते तत्र भुजीत को निशि ॥४९।। રાત્રિમાં કે જે સમયે ઘેર અંધારાને કારણે (માણસની) રંધાઈ ગયેલી આંખો દ્વારા ભોજનમાં પડતાં જતુઓ माता नथी, तेचे सभये आए लोन रे ? (४८) मेधां पिपीलिका हन्ति यूका कुर्याजलोदरम् । कुरुते मक्षिका वान्ति कुष्ठरोगं च कोलिकः ॥५०॥ कण्टको दारुरवण्डं च वितनोति गलव्यथाम् । व्यञ्जनान्तनिपतितस्तालु विध्यति वृश्चिकः ॥५१॥ विलग्नश्च गले वालः स्वरभङ्गाय जायते । इत्यादयो दृष्टदोषाः सर्वेषां निशि भोजने ॥५२॥ Page #103 -------------------------------------------------------------------------- ________________ યાશાય કીડી (ખાવામાં આવી જાય તેા) બુદ્ધિને નાશ કરે છે, જાથી જલંદર થઈ જાય છે, માખી ઊલટી કરાવે છે, કરાળિયાથી કેાઢ થાય છે, કાંટા કે ફાચર ગળામાં ઇજા કરે છે, શાકમાં વીંછી ખવાઈ જાય તેા તાળવું ફાડી નાખે છે, ગળામાં વાળ ચાટી જાય તે સ્વરભંગ થાય છે...વગેરે રાત્રિ ભજનમાં થતા દ્વેષ! સવવવિદ્યુત છે. (૫૦-૫૧-૫૨) नापेक्ष्य सूक्ष्मजन्तूनि निश्यद्यात्मासुकान्यपि । अप्युद्यत्केवलज्ञानैर्नादृतं यन्निशाऽशनम् ॥५३॥ રાત્રે ન જોઈ શકાય એવા જતુએ હેાવાથી પ્રાસુક-નિરવદ્ય ભાજન (માઇક, ફળ વગેરે) પણ નહિ ખાવું, કારણ કે કેવળજ્ઞાનીઓએ રાત્રિભાજન સ્વીકાર્યું` નથી. (૫૩) धर्मनैव भुञ्जीत कदाचन दिनात्यये । बाह्या अपि निशाभोज्यं यदभोज्यं प्रचक्षते ॥५४॥ ધર્મના સમજનારે દિવસ પૂરા થયા પછી કદી ખાવું નહિ, કારણ કે જૈનેતર લેાકેા પણ રાત્રિભાજનને અભેાજ્ય તરીકે વર્ણવે છે. (૫૪) " त्रयीतेजोमयो भानुरिति वेदविदो विदुः । તત્ત્વો પૂતવિરું ગુમ વર્મ સમાપયેત્” " नैवाहुतिर्न च स्नानं न श्राद्धं देवतार्चनम् । જ્ઞાન વા વિહિત રાત્રૌ મોનનં તુ વિશેષતઃ’' ।।૬। ૧. રાત્રિભેાજનનિષેધના સમર્થનમાં આચાય શ્રીએ ટાંકેલા શ્લોકાનાં આધારસ્થળા પુરાણામાં કયાંક હાવાં જોઈ એ, પરંતુ Page #104 -------------------------------------------------------------------------- ________________ તીય પ્રકાશ "दिवसस्याष्टमे भागे मन्दीभूते दिवाकरे ।। नक्तं तु तद्विजानीयान्न नक्तं निशि भोजनम्" ॥५७।। સૂર્ય (ઋગ, યજુર્ અને સામવેદરૂપી) વેદત્રયીના તેજવાળે છે એમ વેદોને જાણનારાઓ કહે છે, તેથી તેનાં કિરણોથી પવિત્ર કરાયેલ હોય એવું જ શુભ કામ કરવું. (તેથી) રાત્રિવેળાએ આહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવપૂજા, દાન અને ખાસ કરીને રાત્રિભોજનને નિષેધ કરેલ છે. “નક્ત” એટલે રાત્રિભેજન એમ નહિ, પણ સૂર્ય મંદ થયે હેય તેવા દિવસના આઠમા ભાગમાં કરાયેલું ભજન તે “નક્ત” સમજવું.” (૫૫–૫૬-૫૭) હજુ સુધી મેળવી શકાયાં નથી. છતાં તે જ આશયને પિષક આધારે અહીં આપવામાં આવે છે – 'नत्वा सूर्य परं धाम ऋग्यजुःसामरूपिणम्' (આનંદાશ્રમ પ્રકાશિત) સૌર પુ. અ. ૧-૧૩ 'स्नानं दानं जपो होमः सूर्यपर्वणि यत्कृतम् । तत्सवं कोटिगुणितं सूर्यकोटिप्रभावतः ॥ સ્કંદ પુ. ખંડ છે, અ. ૧૭–૪ ર પાણી ઝવ વિદ્વાન બ્રાન્નીયાજ ન રાત્રિ તથા 'सायं प्रातस्तु भुञ्जीत न तु भूमौ कदाचन' । મહાભા. અનુ. પર્વ. અધ્યા. ૦૪–૯૩, ૯૪ યતિઓના ભજન સમયનો વિચાર કરતાં નિર્ણય સાગર પ્રકાશિત મનું તેમ જ યાજ્ઞવક્ય સ્મૃતિઓમાં નીચે પ્રમાણે છે: “નવાં વર્ષ સમાવિ રહિત રાઃ નકતપ્રદેશ (ટીકા) મનુ સ્મૃ. અ. ૬-૧૯ Page #105 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ વળી કહ્યું છે કે"देवैस्तु भुक्तं पूर्वाह्ने मध्याह्न ऋषिभिस्तथा । अपराह्ने च पितृभिः सायाह्ने दैत्यदानवैः ॥१८॥ “સાવ અક્ષરોમા સવા પુત્ર સુદ ! सर्ववेलां व्यतिक्रम्य रात्रौ भुक्तमभोजनम्" ॥५९॥ હે કુલદીપક યુધિષ્ઠિર ! દેવ, ઋષિમુનિઓ, પિતૃઓ, દેત્ય–દાન અને યક્ષ-રાક્ષસ (અનુક્રમે) સવારે, બપોરે, ઢળતા બપોરે, સાંજે અને સંધ્યા સમયે ભોજન કરે છે, તેથી આ બધી વેળા વટાવીને કરેલું રાત્રિભોજન અભેજન-દુષ્ટરૂપ છે.” (૫૮-૫૯) 'सायं प्रातर्दिजातीनामशनं स्मृतिनोदितम्' મનુ સ્મૃ. અ. ૨-૬ (ક્ષેપક) अप्रमत्तश्चरेद् भैक्ष्ये सायाहेऽनभिलक्षितः' યાજ્ઞ. ટ્યૂ. અ. ૩–૫૯ યતિ સાંજે ભિક્ષાર્થે નીકળે ત્યારે ગૃહસ્થોએ તે પહેલાં જમી લીધેલું હોવું જોઈએકારણ કે મનુએ કેવા ઘેર ભિક્ષા માટે જવું તે બતાવતાં કહે છે કે. 'बिधूमे सन्नमुसले व्यङ्गारे भुक्तवज्जने । वृत्ते शरावसंपाते भिक्षां नित्य यतिश्चरेत् ॥ મનું મ્યુ. અ. ૬-૫૬ આના ઉપર ટીકા લખતાં ટીકાકાર શ્રી કુલ્લક ભટ્ટ સ્પષ્ટ લખે છે કે- “તક ટ્રિમરોષમુહૂર્તય જાયતો રક્ષણE” . Page #106 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ આયુર્વેદમાં પણ કહ્યું છે કે – "हनाभिपद्मसङ्कोचश्चण्डरोचिरपायतः । अतो नक्तं न भोक्तव्यं सूक्ष्मजीवादनादपि" ॥६०॥ સૂર્યના આથમી જવાથી (શરીરમાં રહેલ) હૃદયકમળ અને નાભિકમળ સંકેચાઈ જાય છે, તેથી, તેમ જ સૂક્ષ્મ જીવે ખવાઈ જાય છે તે કારણે પણ, રાત્રીજન ન કરવું.”(૬૦) संसजज्जीवसङ्घातं भुञ्जाना निशि भोजनम् । राक्षसेम्यो विशिष्यन्ते मूढात्मानः कथं नु ते ॥६१॥ (છતાંય) અનેક જતુઓ (આવીને) પડતાં હોય તેવું રાત્રિભોજન કરનારા મૂઢ માણસને રાક્ષસેથી કેવી રીતે જુદા પાડી શકાય ? (૬૧) वासरे च रजन्यां च यः खादनेव तिष्ठति । शङ्गपुच्छपरिभ्रष्टः स्पष्टं स पशुरेव हि ॥६२॥ રાતદિવસ જે ખા ખા કરે છે, તે શિંગડાં અને પૂંછડા વિનાને પશુ જ છે. (૬૨) अह्नो मुखेऽवसाने च यो द्वे द्वे घटिके त्यजन् । निशाभोजनदोषज्ञोऽश्नात्यसौ पुण्यभाजनम् ॥६३।। રાત્રિભેજનના દોષોને જાણનાર જે માણસ દિવસની શરૂઆતમાં અને અંતમાં બબે ઘડી મૂકીને ભજન કરી લે છે, તે પુણ્યવાન છે. (૬૩) अकृत्वा नियमं दोषाभोजनादिनभोज्यपि । फलं भजेन नियाजं न वृद्धिर्भाषितं विना ॥४॥ Page #107 -------------------------------------------------------------------------- ________________ યાગામ જેવી રીતે વ્યાજની એટલી કર્યા વિના (માત્ર થાપણ મૂકચે) વૃદ્ધિ-વ્યાજ મળતી નથી, તેવી રીતે દિવસે ભેાજન કરી લેનારને પણ રાત્રિભાજનને ત્યાગ કર્યા વિના તેને સ્વાભાવિક લાભ મળતા નથી. (૬૪) ये वासरं परित्यज्य रजन्यामेव भुञ्जते । ते परित्यज्य माणिक्यं काचमाददते जडाः || ६५॥ જે જડ માણસે દિવસને છેડીને માત્ર રાત્રે ખાય છે, તેઓ માણેકને છેડીને કાચનું ગ્રહણ કરે છે. (૬૫) ૬ सरे सति ये श्रेयस्काम्यया निशि भुञ्जते । ते वपन्त्यूषरे क्षेत्रे शालीन् सत्यपि पल्वले ॥ ६६ ॥ દિવસે અનુકૂળતા હૈાવા છતાં જે કાંઈ કલ્યાણની આશાએ રાત્રે ખાય છે, તેઆ કયારા હોવાં છતાં ખારવાળી જમીનમાં ડાંગર વાવે છે. (૬૬) उलूककाकमार्जारगृध्रशम्बरशूकराः । अहिवृश्चिकगोधाश्च जायन्ते रात्रिभोजनात् ॥ ६७॥ રાત્રિભેાજન કરવાથી મનુષ્યા (આવતા જન્મમાં) ઘુવડ, કાગડા, બિલાડા, ગીધ, સાબર, ભૂંડ, સાપ, વીંછી અને મઘર રૂપે જન્મે છે. (૬૭) श्रूयते ह्यन्यशपथाननादृत्यैत्र लक्ष्मणः । निशाभोजनशपथं कारितो वनमालया ॥ ६८ ।। એમ સંભળાય છે કે વનમાલાએ લક્ષ્મણ પાસે બીજા બધા સોગંદ ન લેવરાવીને ‘રાત્રિભેાજનનું પાપ લાગે’ એવા સેાગઢ લેવરાવ્યા. (૬૮) Page #108 -------------------------------------------------------------------------- ________________ 'ના વતીય પ્રકાશ करोति विरतिं धन्यो यः सदा निशिभोजनात् । सोऽर्द्ध पुरुषायुषस्य स्यादवश्यमुपोषितः ॥६९॥ જે ધન્ય પુરુષ હમેશાં રાત્રિભેજનને ત્યાગ કરે છે તે પિતાના આયુષ્યનો અર્ધો ભાગ ઉપવાસી રહે છે. (૬૯) रजनीभोजनत्यागे ये गुणाः परितोऽपि तान् । न सर्वज्ञाहते कश्चिदपरो वक्तुमीश्वरः ॥७॥ રાત્રિભેજનના ત્યાગમાં જે ગુણે છે તેમને સર્વ સિવાય બીજે કઈ કહેવા સમર્થ નથી. (૭૦) કાચા દહીંની સાથે કઠોળ ખાવાને નિષેધ आमगोरससंपृक्तद्विदलादिषु जन्तवः । दृष्टाः केवलिभिः सूक्ष्मास्तस्मात्तानि विवर्जयेत् ॥७१॥ કેવળજ્ઞાનીઓને કાચા દહીંમાં મેળવેલ કઠોળ વગેરેમાં સકમ જતુઓ ઉત્પન્ન થતાં દેખાય છે, તેથી તેવા કઠોળને ત્યાગ કરે. (૭૧) जन्तुमिश्रं फलं पुष्पं पत्रं चान्यदपि त्यजेत । सन्धानमपि संसक्तं जिनधर्मपरायणः ॥७२॥ વળી, જંતુવાળાં ફળ, ફૂલ, પત્ર, અથાણું અને એવા જ ધન્ય પદાર્થોને જૈનધર્મપરાયણ પુરુષે ત્યાગ કરે. (૨) ૩. અનર્થદંડવિરમણ ગુણવ્રત आत्तं रौद्रमपध्यानं पापकर्मोपदेशिता । हिंसोपकारिदानं च प्रमादाचरणं तथा ॥७३।। Page #109 -------------------------------------------------------------------------- ________________ ૬૮. ચોગશાસ शरीराद्यर्थदण्डस्य प्रतिपक्षतया स्थितः । योऽनर्थदण्डस्तत्यागस्तृतीयं तु गुणवतम् ॥७४॥ શરીરાદિને કારણે થતા પાપકારી વ્યાપારને વિરોધી જે નિષ્કારણ વ્યાપાર તેને ત્યાગ, તે (“અનર્થદંડવિરમણ” નામનું) ત્રીજું ગુણવત. (તે અનર્થદંડ ચાર પ્રકારને છે.) (૧) આર્તા અને રૌદ્રધ્યાનરૂપ દુર્ગાન, (૨) પાપકર્મને ઉપદેશ, (૩) હિંસામાં મદદ કરનારાં (શસ્ત્રાદિ સાધનનું) દાન, તથા (૪) પ્રમાદાચરણ. (૭૩-૭૪) અપધ્યાન નિષેધ वैरिघातो नरेन्द्रत्वं पुरघाताग्निदीपने । खेचरखाद्यपध्यानं मुहूर्तात्परतस्त्यजेत् ॥७५॥ દુશ્મનો નાશ કરવાના, રાજાપણું પામવાના, શહેરના વિનાશના, દાવાનળ પ્રગટાવવાના, આકાશગમન કરવાના વગેરે પ્રકારના ચિતવનરૂપ અપધ્યાન (કદાચ મનમાં આવી જાય તે) મુહૂર્તવારમાં તજી દેવું. (૭૫) પાપપદેશ નિષેધ वृषभान् दमय, क्षेत्रं कृष, षण्ढय वाजिनः । दाक्षिण्याविषये पापोपदेशोऽयं न कल्पते ॥७६॥ દાક્ષિણ્ય-પુત્ર, ભાઈ ભાણેજ, ભત્રીજે વગેરે—ન હોય એવાને “વાછડાઓ પોટ', ખેતર ખેડ”, “ઘોડાઓને ખસીકર' વગેરે પ્રકારને પાપપદેશ આપવો શ્રાવકને વ્યાજબી નથી. (૭૬) Page #110 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ હિં સોપકારી સાધન દેવાનો નિષેધ यन्त्रलाङ्गलशस्त्राग्निमुशलोदूखलादिकम् । दाक्षिण्याविषये हिंस्रं नापयेत् करुणापरः ॥७७॥ (તથા) પુત્ર વગેરે ન હોય એવાને ગાડું, હળ, શસ્ત્ર, અગ્નિ, સાંબેલું, ખાંડણિયે વગેરે હિંસામાં કારણભૂત વસ્તુઓ દયાળુ શ્રાવક ન આપે. (૭૭) પ્રમાદાચરણ નિષેધ कुतूहलाद् गीतनृत्तनाटकादिनिरीक्षणम् । कामशास्त्रप्रसक्तिश्च द्यूतमद्यादिसेवनम् ॥७८॥ जलक्रीडाऽऽन्दोलनादिविनोदो जन्तुयोधनम् । रिपोः मुतादिना वैरं भक्तस्त्रीदेशराटकथाः ॥७९॥ रोगमार्गश्रमौ मुक्त्वा स्वापश्च सकलां निशाम् । एवमादि परिहरेत्प्रमादाचरणं सुधीः ॥८॥ કુતૂહલપૂર્વક ગીત, નૃત્ય, નાટક વગેરે જેવાં; કામશાસ્ત્રમાં ચોથા રહેવું જુગાર, મદિરા વગેરેનું સેવન કરવું; જળકીડા, હિંડોળા ઉપર હિંચકવું વગેરે પ્રકારને વિનેદ કરે; પશુ-પક્ષીઓની સાઠમારી કરાવવી, દુશમનના પુત્ર સાથે (પણ) વેરભાવ રાખો; ખાનપાન, સ્ત્રી, દેશ અને રાજા સંબંધી વાત કર્યા કરવી; રોગ અને પ્રવાસના થાકના કારણ સિવાય આખી રાત સૂઈ રહેવું વગેરે પ્રકારનાં પ્રમાદનાં આચરણેને બુદ્ધિમાન પુરુષે ત્યાગ કરે. (૭૮-૭૯-૮૦) विलासहासनिष्ठ्यूतनिद्राकलहदुष्कथा। जिनेन्द्रभवनस्यान्तराहारं च चतुर्विधम् ॥८१॥ Page #111 -------------------------------------------------------------------------- ________________ ગશષ્ય (તેથી ખાસ કરીને) જિનમંદિરમાં વિલાસ, હાસ્ય, થુંકવું, નિદ્રા, કલહ, (ચેર, પરસ્ત્રી વગેરે સંબંધી) દુષ્કથા તથા ચાર પ્રકારનો આહાર (એ બધાં) તજવાં. (૮૧) સામાયિકવ્રત નામનું પ્રથમ શિક્ષાત્રત त्यक्तातरौद्रध्यानस्य त्यक्तसावधकर्मणः । मुहूर्त समता या तां विदुः सामायिकवतम् ॥८२।। આર્ત અને રૌદ્ર ધ્યાનને તથા (સર્વ પ્રકારનાં પાપ કર્મોને ત્યાગ કરીને માણસ એક મુહૂર્ત પર્યત જે સમતા ધારણ કરે છે તેને સાધુ પુરુષે “સામાયિકવત” તરીકે જાણે છે. (૮૨) सामायिकत्रतस्थस्य गृहिणोऽपि स्थिरात्मनः । चन्द्रावतंसकस्येव क्षीयते कर्म सश्चितम् ॥८३॥ સામાયિકવ્રતમાં સ્થિર થયેલ, શાંત ચિત્તવાળા ગૃહસ્થના પણ સંચિત કર્મો ચંદ્રાવતંસક રાજાની માફક ક્ષીણ થઈ જાય છે. (૮૩) દેશાવકાશિકવતનામક બીજું શિક્ષાત્રત दिखते परिमाणं यत्तस्य संक्षेपणं पुनः । दिने रात्रौ च देशावकाशिकवतमुच्यते ।।८४॥ | દિવ્રત નામના (પ્રથમ) ગુણવ્રતમાં (દિશાઓમાં) જવાની જે મર્યાદા કરી હોય તેને એક રાતદિવસ પૂરતી ટૂંકાવવી તે “દેશાવકાશિક” નામનું બીજું શિક્ષાત્રત કહેવાય છે. (૮૪) Page #112 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ પાષધ ત—ત્રીજી' શિક્ષાવ્રત चतुष्प चतुर्थादिकुव्यापार निषेधनम् । ब्रह्मचर्यक्रियास्नानादित्यागः पोषधव्रतम् ॥ ८५ ॥ (આઠમ, ચૌદશ, પૂનમ અને અમાવાસ્યા એ ) ચાર પર્ધામાં ચતુર્થાંદિ–ઉપવાસાદિ તપ, કુપ્રવૃત્તિને ત્યાગ, માચનું પાલન, સ્નાનાદિન ત્યાગ એ જ પાષધત્રત · નામનું ત્રીજું શિક્ષાવ્રત છે. 6 गृहिणोऽपि हि धन्यास्ते पुण्यं ये पोषधव्रतम् । दुष्पालं पालयन्त्येव यथा स चुलनीपिता ॥ ८६ ॥ (ગૃહસ્થાવસ્થામાં) પાળવું મુશ્કેલ એવું પવિત્ર પેાષધવ્રત જે ગૃહસ્થા ચુલનીપિતાની પેઠે પાળે જ છે તેમને ધન્ય છે. (૮૬) અતિથિસવિભાગ—ચેાથુ શિક્ષાત્રત दानं चतुर्विधाहारपात्राच्छादनसद्मनाम् । अतिथिभ्योऽतिथिसंविभागवतमुदीरितम् ॥८७॥ ૭૧ ચાર પ્રકારના આહાર, પાત્રા, વસ્ત્ર, મકાન વગેરે અતિથિને—સાધુસાધ્વીઓને આપવું તે અતિથિસ વિભાગ નામનું ચેાથું શિક્ષાવ્રત કહેવાય છે. (૮૭) पश्य सङ्गमको नाम सम्पदं वत्सपालकः । चमत्कारकरीं प्राप मुनिदानप्रभावतः ||८८ || જુએ ‘સગમ' નામના ગોવાળિયા મુનિને દાન કરવાના પ્રભાવથી ચમત્કારી સોંપત્તિને પામ્યા. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૨ વ્રતાના અતિચારાનું વર્ણન व्रतानि सातिचाराणि सुकृताय भवन्ति न | अतिचारास्ततो हेयाः पञ्च पञ्च व्रते व्रते ॥८९॥ યોગશાસ અતિચારવાળાં–દેષ કે સ્ખલનવાળાં–વ્રતા શુભ લાભ આપતાં નથી, તેથી દરેક વ્રતનાં જે પાંચ પાંચ અતિચારો છે, તેમને ત્યાગ કરવા. (૮૯) અહિંસાત્રતના અતિચાર क्रोधाद्बन्ध भ्छेदोऽधिकभाराधिरोपणम् । प्रहारोऽनादिरोधश्वा हिंसायां परिकीर्तिताः ॥९०॥ (૧) ક્રોધપૂર્ણાંક કોઈ પણ પ્રાણીને ખાંધવું, (૨) તેના અવયવેા છેઢવા, (૩) તેના ઉપર ગા ઉપરાંત ભાર લાદવા, (૪) તેને (પરાણા, ચાબખા વગેરે વડે) મારવું તથા (૫) તેના ખાનપાનને અટકાવવું—આ પાંચ અતિચાર। અહિંસાવ્રતના કહેવાય છે. (૯૦) સત્યવ્રતના અતિચારે मिथ्योपदेशः सहसाऽभ्याख्यानं गुह्यभाषणम् । विश्वस्तमन्त्रभेदश्च कूटलेखश्च सूते ॥ ९९ ॥ (૧) મિથ્યેાપદેશ—પારકાને પીડા થાય એવું બેલવું અથવા જેવું હાય તેવું ન કહેવું અથવા ભળતું જ સમજાવવું એ. (૨) સહસાભ્યાખ્યાન- વગર વિચાયે કાઈના ઉપર ઢાષારાપણુ કરવું તે. (૩) ગુહ્યભાષણ—રાષ્ટ્રહિત કે સમાજહિતની પ્રકાશિત ન Page #114 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ કરવા જેવી વાતોને પ્રકાશિત કરવી તે અથવા બે માણસે વચ્ચે પ્રીતિ ઘટે અને કલેશ થાય એ હેતુસર એકબીજાની ચાડી ખાવી તે. (૪) વિશ્વસ્તમંત્રભેદ–પિતાના ઉપર વિશ્વાસ રાખતાં સ્ત્રી, મિત્ર વગેરેની ખાનગી વાતે ખુલ્લી કરી દેવી તે. (૫) કૂટ લેખોટા દસ્તાવેજો કરવા અથવા દસ્તાવેજોના અક્ષરોમાં કે મહારમાં ફેરફાર કરે તે. (૯૧) અસ્તેયવ્રતના અતિચારે स्तेनानुज्ञा तदानीतादानं द्विड्राज्यलङ्घनम् । प्रतिरूपक्रिया मानान्यवं चास्तेयसंश्रिताः ॥९२॥ (૧) સ્નેનાનુજ્ઞાચરને ચોરી કરવામાં પ્રેરણા આપવી અથવા ચારી માટેનાં ઓજાર આપવા કે વેચવાં તે. (૨) તદાનીત આદાન–ારે આણેલી વસ્તુ લેવી કે ખરીદવી તે. (૩) દ્વિરાજ્યલંઘન—બે રાજ્યોએ કરેલ દાણુવ્યવસ્થાને ભંગ કરવા દુશ્મન રાજ્યની હદ ઓળંગવી તે. (૪) પ્રતિરૂપ ક્રિયા--સાચી વસ્તુ બતાવીને બેટી બનાવટી વસ્તુ આપવી અથવા સારી વસ્તુ બતાવી નરસી વસ્તુ આપવી તે. (૫) માનાન્યત્વ–ખેટાં તેલ-માપ દ્વારા વધુ લેવું અને ઓછું દેવું તે. (૨) બ્રહ્મચર્યવ્રતના અતિચારે इवरात्तागमोऽनात्तागतिरन्यविवाहनम् । मदनात्याग्रहोऽनङ्गक्रीडा च ब्रह्मणि स्मृताः ॥१३॥ Page #115 -------------------------------------------------------------------------- ________________ ચાગશાસ ૭૪ (૧) ઇવરાત્તાગમ—થોડા વખત માટે ભાડે રાખેલી સ્ત્રી– વેશ્યા સાથેનું મૈથુનસેવન. (૨) અનાત્તાગમ—વેશ્યા અથવા જેના પતિ પરદેશ ગયે હાય તેવી સ્ત્રી અથવા કેાઈ અનાથ સ્ત્રી અથવા કોઈ પુરુષના કબજામાં ન હેાય એવી સ્ત્રી સાથે ગમન કરવું તે. (૩) અન્યવિવાહન—પેાતાની સતતિ ઉપરાંત બીજાની સંતતિનાં લગ્ન કરાવવાં તે. (૪) મદનઅત્યાગ્રહ—અન્ય સાંસારિક કજ્યેાના ભેાગે સ્ત્રી સાથે વિવિધ પ્રકારે વારવાર મૈથુનસેવન કર્યાં કરવું તે. (૫) અન ગક્રીડા-અસ્વાભાવિક રીતે સૃષ્ટિવિરુદ્ધ કામસેવન કરવું અથવા અન્ય સ્ત્રી, પુરુષ કે નપુંસક સાથે વિકારવધ ક ચેષ્ટાઓ કરવી તે. (૯૩) અપરિગ્રહતના અતિચાર धनधान्यस्य कुप्यस्य गवादेः क्षेत्रवास्तुनः । हिरण्यम्नश्च संख्यातिक्रमोऽत्र परिग्रहे ॥ ९४ ॥ (૧) ધનધાન્યસંખ્યાતિક્રમ-—ધનધાન્યની જે મર્યાદા કરી. હાય તેનું ઉલ્લંઘન કરવું તે. (૨) મુખ્યસંખ્યાતિક્રમ—સેાના-ચાંદીની વસ્તુઓ સિવાયની બધી ઘરવખરીની મર્યાદાનું ઉલ્લંઘન કરવું તે. (૩) ગવાદિસ`ખ્યાતિક્રમ—ગાય, ભેંસ, બળદ, ઘેાડા વગેરે ચાપગાં; હુંસ, બતક, માર, પાપટ વગેરે એ પગાં પ્રાણીઓની તથા નાકર-ચાકરોની મર્યાદાનું ઉલ્લંઘન કરવું તે. Page #116 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ ૭૫ (૪) ક્ષેત્રવાસ્તુસંખ્યાતિક્રમ–ખેડવા લાયક જમીન અને રહેવા લાયક વાસ્તુ-ઘર એ બેયનું પ્રમાણ નક્કી કર્યા પછી તેમનું ઉલ્લંઘન કરવું તે. (૫) હિરણ્યહેમસંખ્યાતિક્રમ—ઘડેલ કે નહિ ઘડેલ ચાંદી સોનાના પ્રમાણની જે મર્યાદા કરી હોય તેને ઉલંઘવી તે. (૯૪) बन्धनाद् भावतो गर्भाधोजनादानतस्तथा । प्रतिपन्नव्रतस्यैष पञ्चधाऽपि न युज्यते ॥१५॥ વ્રતધારી ગૃહસ્થ નીચેના પાંચ પ્રકારે થતું મર્યાદાનું ઉલ્લંઘન કરવું વાજબી નથી– (૧) બંધનથી–ધનધાન્યની મર્યાદા કર્યા પછી જ્યારે બીજે કોઈ ધનધાન્ય દેવા આવ્યું હોય ત્યારે તેને એવું કહે કે હું અમુક વખત પછી લઈશ, અથવા મારું અમુક ધનધાન્ય વેચાયા પછી લઈશ, અથવા લઈને ઘરમાં જુદું બાંધી રાખે તે તેમ કર્યો પ્રમાણનું ઉલ્લંઘન કર્યું કહેવાય. (૨) ભાવથી–ઘરવખરીની સંખ્યાનું પ્રમાણુ બરાબર થઈ ગયા પછી વાસણ, ગાદલાંગોદડાં, ખાટલા પાટલા કે એવું જ બીજું કાંઈ નવું આવ્યું હોય તે બબે ચીજો ભેગી કરીને સંખ્યાનું પ્રમાણ ન ઉલંઘવા દે તે તે ભાવથી સંખ્યાનું ઉલ્લંઘન કર્યું કહેવાય. (૩) ગર્ભથી–ગાય-ભેંસેનું પ્રમાણ કર્યા પછી વર્ષ દર મ્યાન ગર્ભ ધારણ કરવાને કારણે સંખ્યા વધે Page #117 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર છતાં તે ગર્ભોને ધ્યાનમાં ન લે તે ગર્ભથી પ્રમાણનું ઉલ્લંઘન કર્યું કહેવાય. (૪) જનથી–અમુક ઘર અને અમુક ખેતરની સંખ્યા નક્કી કરી હોય, પણ પાછળથી કેઈ ઘર કે ખેતર સાથે બીજા ઘર કે ખેતરનું જોડાણ કરી દઈ એક કરી લેવું તે રીતે પણ પ્રમાણતિક્રમને અતિચાર સે કહેવાય. (૯૫) (૫) દાનથી—એક ચાતુર્માસ માટે કેઈએ સેના-ચાંદીની મર્યાદા કરી હોય, પછી તેને રાજા તરફથી વા અન્ય કારણે મર્યાદાના પ્રમાણથી અધિક મળે ત્યારે “વ્રત પૂરું થયે પાછું લઈશ” એમ કહી બીજાને સાચવવા આપે તો મર્યાદાનું તે રીતે ઉલ્લંઘન કર્યું કહેવાય. દિ વિરતિવતના અતિચારે स्मृत्यन्तर्धानमूर्ध्वाधस्तिर्यग्भागव्यतिक्रमः । क्षेत्रवृद्धिश्च पञ्चेति स्मृता दिग्विरतिव्रते ॥१६॥ (૧) ઋત્યંતર્ધાન–દિશાઓમાં જવા માટે કરેલ મર્યાદાને વ્યાકુળતા, પ્રમાદ, મતિમંદતા વગેરે કારણે ભૂલી જવી તે. (૨-૩-૪) ઊધ્ધધતિર્યગૃભાગવ્યતિક્રમ—ઊંચે જવાની, નીચે જવાની અને તિરછા જવાની જે મર્યાદા બાંધી હોય તેને બેકાળજીથી ઓળંગી જવી તે. . (૫) ક્ષેત્રવૃદ્ધિ–જરૂર પડે તેમ એક દિશાનું પ્રમાણ ઘટાડી બીજી દિશામાં વધારી દેવું તે. (૬) Page #118 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ ભાગેાપભોગમાનવ્રતના અતિચાર सचित्तस्तेन संबद्धः संमिश्रोऽभिषवस्तथा । दुष्पक्वाहार इत्येते भोगोपभोगमानगाः ॥९७॥ (૧) સચિત્તાહાર—કં દમૂળ, ફળ વગેરે જીવવાળા પદાર્થાંના આહાર. *6660 (૨) સચિત્તસ`ખદ્ધાહાર—ડળિયા, ગોટલી વગેરે સચેતન પદાર્થોથી જોડાયેલાં ખેર, કેરી વગેરે પાકાં ફળાના આહાર. (૩) અભિષવાહાર—કાઈ પણ પ્રકારના માદક દ્રવ્યનું સેવન કરવું અથવા ઘણા માદક દ્રવ્યેામાંથી ઉત્પન્ન થયેલ દારૂ વગેરે રસનું સેવન કરવું તે. (૫) દુષ્પકવાહાર—અધકચરું રાંધેલું અથવા ખરામર ન રાંધેલું ખાવું તે. (૯૭) C [‘ ભાગે પભાગ=એક વખત કે અનેક વખત ભાગવાય એવી ચીજો, એવાં સાધના ’એ સ સામાન્ય અર્થ ઉપરાંત જેનાએ ભાગે પભાગ' શબ્દના અર્થાતર સ્વીકાર્યાં છે અને તે એ છે કે તે વસ્તુએ કે સાધના મેળવવા માટેની પ્રવૃત્તિ; ' માટે ભેગાપલેાગમાનને બીજો અર્થ થયે ભાગેપભેાગનાં સાધના માટેની પ્રવૃત્તિની મર્યાદા.’ તેથી આ વ્રતના આ ત્રીજો અથની અપેક્ષાએ ૫દર અતિચાર છે. તેમને આચાય આ પ્રમાણે જણાવે છે— ] ૧૫. કર્માદાન-અતિચારી = अमी भोजनतस्त्याज्याः कर्मतः खरकर्म तु । तस्मिन् पञ्चदशमलान् कर्मादानानि संत्यजेत् ॥९८॥ C Page #119 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર ઉપર્યુક્ત પાંચ અતિચારે ભેજનની અપેક્ષાએ તજવાના છે, તથા કર્મની અપેક્ષાએ કઠેર–પ્રાણિબાધક કર્મ (તજવાનાં છે.) તેથી પ્રાણિબાધક કર્મની મર્યાદારૂપ ભેગોપભેગમાન વ્રતના “કર્માદાન” સંજ્ઞાથી પ્રસિદ્ધ પંદર અતિચારે. તજવાના છે. (૬૮) अङ्गारवनशकटभाटकस्फोटजीविका । दन्तलाक्षारसकेशविषवाणिज्यकानि च ॥९९।। यन्त्रपीडा निर्लान्छनमसतीपोषणं तथा । दवदानं सरःशोष इति पञ्चदश त्यजेत् ॥१०॥ તે પંદર કર્મેદાને આ પ્રમાણે છે – (૧) અંગારજીવિકા, (૨) વનજીવિકા, (૩) શકટજીવિકા, (૪) ભાટકજીવિકા, (૫) સ્ફટકજીવિકા; (૬) દંતવાણિજ્ય, (૭) લાક્ષાવાણિજ્ય, (૮) રસવાણિજ્ય, (૯) કેશવાણિજ્ય,(૧૦) વિષવાણિજ્ય, (૧૧) યંત્ર પીડાકર્મ, (૧૨) નિલ છનકર્મ, (૧૩) અસતીપષણ, (૧૪) દવદાન, (૧૫) સરકશેષ. (૯–૧૦૦) अङ्गारभ्राष्ट्रकरणं कुम्भाय स्वर्णकारिता । ठठारत्वेष्टकापाकाविति बङ्गारजीविका ॥१०॥ (૧) અંગારજીવિકા–(લાકડાં બાળી) કેલસા પાડવાના, (ચણું, ચોખા, ઘઉં, જુવાર વગેરે પ્રકારના અનાજને) શેકનાર ભઠિયારાના, કુંભારના, લુહારના, સેનીના, કંસારાના અને ઈટે પકવવાના ધંધા દ્વારા આજીવિકા ચલાવવી તે. (૧૦૧) छिन्नाच्छिन्नवनपत्रप्रसनफलविक्रयः । कणानां दलनात् पेषाद् वृत्तिश्च वनजीविका ॥१०२॥ Page #120 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ (૨) વનજીવિકા—છેઠેલા કે નહિ છેઠેલા વનનાં પાંદડાં, ફૂલ, ફળ વગેરે વેચી તથા કણ-અનાજને દળી-ભરડીને આજીવિકા ચલાવવી તે. (૧૦૨) शकटानां तदङ्गानां घटनं खेटनं तथा । विक्रयश्चेति शकटजीविका परिकीर्तिता ॥ १०३॥ (૩) શકટજીવિકા—ગાડાં અને તેમના વિભાગાને ખનાવવાં, મનાવરાવવાં, તેમને ભાડે ફેરવવાં તથા વેચવાં એ શકટજીવિકા કહેવાય છે. (૧૦૩) शकटोक्षलुलायोष्ट्रखराश्वतरवाजिनाम् । भारस्य वहनाद् वृत्तिर्भवेद्भाटकजीविका ॥ १०४ ॥ (૪) ભાટકજીવિકા——ગાડાં, ઉક્ષન-બળદ,લુલાય—પાડા, ઊંટ, ગધેડાં, ખચ્ચર અને ઘેાડા વગેરેને ભાડે ફેરવવાથી જે જીવિકા મળે તે. (૧૦૪) सरः कूपादिखनन शिलाकुट्टनकर्मभिः । पृथिव्यारम्भसम्भूतैर्जीवनं स्फोटजीविका ॥ १०५ ॥ (૫) સ્ફોટક જીવિકા—તળાવ, કૂવા વગેરે ખેાઢવાં, પથ્થર ફાડવા (વગેરે) પૃથ્વીઘાતક કર્મો વડે જીવિકા ચલાવવી તે. (૧૦૫) दन्तकेशनखास्थित्वग्रोम्णो ग्रहणमाकरे | साङ्गस्य वणिज्यार्थं दन्तवाणिज्यमुच्यते ॥ १०६॥ (૬) દંતવાણિજ્ય—(હાથી વગેરેનાં) દાંત, (ચમરી ગાય વગેરેનાં) કેશ, (ઘુવડ વગેરેનાં) નખ, શંખ વગેરેનાં Page #121 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ હાડકાં, (વાઘ વગેરેનાં) ચામડાં, (હંસ વગેરેનાં) રેમ ઇત્યાદિ જંગમ પ્રાણીઓનાં અંગોને તેમની ઉત્પત્તિના સ્થાને જઈ ગ્રહણ કરાવી વેપાર કરે તે. (૧૬) लाक्षामनःशिलानीलीधातकीटङ्कणादिनः । विक्रयः पापसदनं लाक्षावाणिज्यमुच्यते ॥१०७॥ (૭) લાક્ષાવાણિજ્ય-લાખ, મનઃશિલ (એક જાતને પિટાસ), ગળી, ધાતકી વૃક્ષ (એની છાલ, ફૂલ વગેરેમાંથી દારૂ ગળાય છે), ટંકણખાર વગેરેને પાપકારી વ્યાપાર કરવો તે. (૧૦૭) नवनीतवसाक्षौद्रमद्यप्रभृतिविक्रयः । द्विपाच्चतुष्पाद्विक्रयो वाणिज्यं रसकेशयोः ॥१०८।। (૮) રસવાણિજ્ય-માખણ, વસા-ચરબી, ક્ષૌદ્ર-મધ, મદિરા વગેરેને વેપાર. (૯) કેશવાણિજ્ય–બેપગ, ચોપગાં વગેરે જીવતાં પ્રાણુઓને વેપાર. (૧૦૮) विषास्त्रहलयन्त्रायोहरितालादिवस्तुनः । विक्रयो जीवितघ्नस्य विषवाणिज्यमुच्यते ॥१०९॥ (૧૦) વિષવાણિજ્ય—વિષ, હથિયાર, હળ, (રંટ વગેરે) યંત્ર, (કેશ, કેદાળી વગેરે) લેઢાનાં ઓજાર, હરતાળ વગેરે જીવવિઘાતક વસ્તુઓનો વેપાર. (૧૦૯) तिलेक्षुसर्षपैरण्डजलयन्त्रादिपीडनम् । दलतैलस्य च कृतिर्यन्त्रपीडा प्रकीर्तिता ॥११०॥ Page #122 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ (૧૧) યંત્ર પીડાક-તલ, શેરડી, સરસવ, એરંડી આદિને ઘાણી, કેલું વગેરે યંત્રમાં પીલવા તથા યંત્રોને બનાવવાં તે. (૧૧૦) नासावेधोऽङ्कनं मुष्कच्छेदनं पृष्ठगालनम् । कर्णकम्बलविच्छेदो निर्लाग्छनमुदीरितम् ॥१११॥ (૧૨) નિર્લા છન કર્મ–(બળદ, પાડા વગેરેન) નાક વીંધવાં, (ગાય, ઘેડા વગેરેને) આંકવાં, (આખલા, ઘોડા વગેરેને) ખસી કરવા, (ઊંટ વગેરેની) પીઠ ગાળવી, (ગાય વગેરેનાં) કાન, ધાબળી વગેરેને કાપવાં (આ બધી સતત પ્રવૃત્તિથી જીવિકા ચલાવવી) તે. (૧૧૧) सारिकाशुकमार्जारश्वकुकुंटकलापिनाम् । पोषो दास्याश्च वित्तार्थमसतीपोषणं विदुः ॥११२॥ (૧૩) અસતીષણ-સારિકા, પિપટ,બિલાડાં, કૂતરાં, કુકડાં, મોર વગેરેને પિષવા તથા (વ્યભિચાર દ્વારા આવક માટે) દાસી વગેરે પિષવાં તે. (૧૧૨) व्यसनात् पुण्यबुद्धया वा दवदानं भवेद् द्विधा । सरःशोषः सरःसिन्धुझ्दादेरम्बुसंप्लवः ॥११३॥ (૧૪) દવદાન–નિરર્થક ટેવ ખાતર અથવા પુણ્યબુદ્ધિએ એમ બે પ્રકારે દવ સળગાવવા તે. (૧૫) સર શેષ–સરોવર, નદી, તળાવ વગેરેમાંથી પાણી કાઢી નાખવું તે. (૧૧૩) Page #123 -------------------------------------------------------------------------- ________________ ગાાન અનર્થદંડવિરમણવ્રતના અતિચારે संयुक्ताधिकरणत्वमुपभोगातिरिक्तता । मौखर्यमथ कौत्कुच्यं कन्दर्पोऽनर्थदण्डगाः ॥११४॥ । અનર્થદંડવિરતિ” નામના ત્રીજા ગુણવ્રતના આ પાંચ અતિચારે છે– (૧) સંયુક્તાધિકરણત્વ–હિંસાનાં સાધને સંયુક્ત રાખવા તે અર્થાત્ ખાંડણિયે અને સાંબેલું, ગાડું અને ધંસરું, કેશ અને હળ, ધનુષ્ય અને બાણ–એ બધાં હિંસાનાં સાધને ભેગાં રાખવાં. (૨) ઉપભેગાતિરિક્તતા–ભેગોગની વસ્તુઓને પિતા માટે આવશ્યક હેય તે કરતાં વધારે રાખવી. (૩) મૌખર્ય–નિર્લજ્જપણે સંબંધ વિનાનું વગર વિચાર્યું જેમ તેમ બક્યા કરવું. (૪) કૌ— –ભાંડ જેવી શારીરિક કુચેષ્ટએ કરવી કે જેથી બીજા આપણી ઉપર હસે. (૫) કંદર્પ–કામ; પણ અહીં કામહેતુક અથવા કામ પ્રધાન વાક્પ્રયાગ. (૧૧૪) સામાયિક વ્રતના અતિચારો कायवाङ्मनसां दुष्टप्रणिधानमनादरः । स्मृत्यनुपस्थापनं च स्मृताः सामायिकव्रते ॥११५॥ સામાચિકવ્રતમાં નીચેના પાંચ અતિચારો છે: (૧) કાયદુપ્રણિધાન–હાથ, પગ વગેરે અંગેનું નકામું અને ખોટી રીતે સંચાલન. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૮૩ તૃતીય પ્રકાશ (૨) વાદુપ્રણિધાન–શબ્દસંસ્કાર વિનાની, અર્થ વિનાની તેમ જ હાનિકારક ભાષા બોલવી તે. (૩) મને દુપ્રણિધાન –કધ, દ્રોહ વગેરે વિકારોને વશ થઈ ચિંતનાદિ મને વ્યાપાર કરે તે. (૪) અનાદર–અનુત્સાહ અર્થાત સામાયિકને વખત થયા છતાં પ્રવૃત્ત ન થવું અથવા તે જેમ તેમ પ્રવૃત્તિ કરવી. (૫) ઋત્યનુપસ્થાપન–એકાગ્રતાને અભાવ અર્થાત્ કરેલ અથવા કરવાના સામાયિકનું વિસ્મરણ. (૧૧૫) દેશાવકાશિકત્રતના અતિચારે प्रेष्यप्रयोगानयने पुद्गलक्षेपणं तथा । રાજુપતિ ૨ ત્રણે ટેશાવશો ? દેશાવકાશિક નામના બીજા શિક્ષાવ્રતના અતિચારો આ પ્રમાણે છે– (૧) પ્રેધ્યપ્રગ–વ્રતધારકે જેટલા પ્રદેશની મર્યાદા કરી હોય તેથી બહાર કામ પડે ત્યારે પોતે ન જતાં નોકરાદિને એકલી ત્યાં બેઠાં કામ કરાવવું તે. (૨) આયન–પિત કરેલ ક્ષેત્રમર્યાદાની બહારથી કઈ વસ્તુની જરૂર પડે ત્યારે પોતે ન જતાં નેકરાદિ દ્વારા તે મંગાવવી તે. (૩) પુદ્ગલક્ષેપણુ–મર્યાદિત ક્ષેત્રની બહાર હોય તેને પિતાની નજીક આવવા સૂચના કરવા માટે કાંકરી, - ઢેકું વગેરે ફેંકવું તે. Page #125 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર (૪) શબ્દાનુપાતુ–મર્યાદા બહારના કેઈને નજીક બેલા વવા માટે સાવધાન કરવા ખાંસી, ઠસકું આદિ શબ્દ કરવા તે. (૫) રૂપાનુપાત-નકકી કરેલ હદ બહારના કેઈને નજીક આવવાની સૂચના કરવા કાંઈ પણ શબ્દ કર્યા વિના માત્ર આકૃતિ આદિ બતાવવી તે. (૧૬) પિષધવ્રતના અતિચારે उत्सर्गादानसंस्ताराननवेक्ष्याप्रमृज्य च । अनादरः स्मृत्यनुपस्थापनं चेति पोषधे ॥११७॥ પિષધવ્રતના પાંચ અતિચારો— (૧) અનવેક્ષિત અપ્રમાજિંતઉત્સર્ગ-જીવજતુ છે કે નહિ એ આંખે જોયા વિનાના અને રજોહરણાદિ કમળ સાધન દ્વારા સાફ કરાયા વિનાના સ્થાને મળ, મૂત્ર વગેરેને ત્યાગવાં તે. (૨) અનવેક્ષિતઅપ્રમાર્જિતદાન–એ જ પ્રમાણે જોયા અને સાફ કરાયા વિનાની બાજઠ, લાકડી વગેરે ચી લેવા-મૂકવી તે. (૩) અનવેક્ષિતઅપ્રમાજિતસંસ્તાર—એ જ રીતે જોયા કે સાફ કરાયા વિનાનું બિછાનું પાથરવું કે આસન નાખવું તે. (૪) અનાદર–પષધમાં ઉત્સાહ વિના પ્રવૃત્તિ કરવી તે. (૫) ઋત્યનુપસ્થાપન–એકાગ્રતાનો અભાવ, એટલે કે પિષત્રિત લીધું છે કે નહિ, કરવું કે નહિ, ક્યારે Page #126 -------------------------------------------------------------------------- ________________ • (119) તૃતીય પ્રકાશ અને કેમ લેવું વા ન લેવું વગેરેનું સ્મરણ ન રહેવું તે. (૧૧૭) અતિથિસંવિભાગવતના અતિચારે सचित्तक्षेपणं तेन पिधानं काललङ्गनम । मत्सरोऽन्यापदेशश्च तुर्यशिक्षात्रते स्मृताः ॥११८॥ “અતિથિસંવિભાગ” નામના ચોથા શિક્ષાવ્રતના અતિચારે આ પ્રમાણે કહેવાયા છે– (૧) સચિત્તક્ષેપણુ–સાધુને નહિ દેવાની બુદ્ધિએ દેવાયેગ્ય ખાનપાનની વસ્તુને કેઈસચેતન વસ્તુમાં મૂકવીતે. (૨) સચિત્તપિધાન–તેવી જ બુદ્ધિથી દેવાયેગ્ય વસ્તુને સચેતન વસ્તુથી ઢાંકવી તે. (૩) કાલલંઘન–સાધુને કાંઈ આપવું ન પડે એ આશયથી ભિક્ષાનો સમય વીત્યે કે ભિક્ષા સમય પહેલાં જ ખાઈ-પી લેવું તે. (૪) મત્સર–દાન કરવા છતાં આદર ન રાખવે અગર બીજાના દાનગુણની અદેખાઈ કરવા પ્રેરાવું તે. (૫) અન્યાપદેશ–સાધુને અમુક વસ્તુ નહિ દેવાની બુદ્ધિ એ તે બીજાની છે એમ કહેવું તે. (૧૧૮) મહાશ્રાવકની દિનચર્યા एवं व्रतस्थितो भक्त्या सप्तक्षेत्र्यां धनं वपन् । - दयया चातिदीनेषु महाश्रावक उच्यते ॥११९॥ ઉપર પ્રમાણેનાં બાર વ્રતમાં સ્થિર થયેલ, (જિનમૂર્તિ, જિનમંદિર, જિનશાસ્ત્ર, જૈન સાધુ, સાધ્વી, શ્રાવક Page #127 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર અને શ્રાવિકા રૂ૫) સાત ક્ષેત્રોમાં ભક્તિપૂર્વક તેમ જ અતિ દીન જનેમાં પ્રેમપૂર્વક પિતાનું ધન વાવનાર શ્રાવક મહાશ્રાવક કહેવાય છે. (૧૧૯) यः सद् बाह्यमनित्यं च क्षेत्रेषु न धनं वपेत् ।। कथं वराकश्चारित्रं दुश्वरं स समाचरेत् ॥१२०॥ જે પામર પુરુષ (પિતાના શરીરથી) ભિન્ન અને અનિત્ય એવા ધનને પિતાની પાસે હોવા છતાં પણ ગ્ય સ્થાનમાં વાપરતે નથી, તે (સર્વસંગત્યાગરૂપી બીજુ) દુર ચારિત્ર કેમ કરીને આચરી શકે ? (૧૨૦) પ્રાતઃકાળ ब्राह्म मुहूर्त उत्तिष्ठेद् परमेष्ठिस्तुतिं पठन् । किंधर्मा किंकुलश्चास्मि किंवतोऽस्मीति च स्मरन् ॥१२१॥ शुचिः पुष्पामिषस्तोत्रैर्देवमभ्यर्च्य वेश्मनि । प्रत्याख्यानं यथाशक्ति कृत्वा देवगृहं व्रजेत् ॥१२२॥ प्रविश्य विधिना तत्र त्रिः प्रदक्षिणयजिनम् । पुष्पादिभिस्तमभ्यच्य स्तवनैरुत्तमैः स्तुयात् ॥१२३॥ મહાશ્રાવકે બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠવું, પછી અરિહંત સિદ્ધાદિ પાંચ પરમેષ્ઠીઓની સ્તુતિ કરવી તથા મારે કો. ધર્મ છે, મારું કુળ કયું છે અને મારાં વ્રતો કયાં છે એ યાદ કરી જવું. (ત્યારબાદ શૌચ, દાતણ, સ્નાનાદિથી) પવિત્ર થયેલ તેણે પિતાના ઘરમાં જ અરિહંત ભગવાનની પુષ્પ ૧. રાતનાં ૧૫ મુહૂર્ત હોય છે. તેમાંનું ૧૪મું મુહૂર્ત બ્રાહ્મ કહેવાય છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ નૈવેદ્ય તથા તેત્રો વડે પૂજા કરી તથા યથાશક્તિ (આહારદિને) ત્યાગ કરી, દેવમંદિરમાં જવું. તેમાં વિધિસર પ્રવેશ કરી જિન ભગવાનની ત્રણ વાર પ્રદક્ષિણા કરવી, (પછી) પુષ્પ વગેરે દ્વારા તેમનાં પૂજા--સત્કાર કરી ઉત્તમ સ્તવને વડે સ્તુતિ કરવી. (૧૨૧–૧૨૨-૧૨૩) ततो गुरूणामभ्यणे प्रतिपत्तिपुरःसरम् । विदधीत विशुद्धात्मा प्रत्याख्यानप्रकाशनम् ॥१२४॥ ત્યારબાદ વિશુદ્ધાત્મા મહાશ્રાવકે (દેવવંદન અર્થે આવેલા કે ધર્મકથાદિ કહેવા માટે ત્યાં જ રહેલા) ગુરુઓની સમીપમાં (જઈ) તેમને પ્રતિપત્તિ-વિનયપૂર્વક પોતે કરેલ આહારાદિને ત્યાગ કહી સંભળાવે. (૧૨) अभ्युत्थानं तदालोकेऽभियानं च तदागमे । शिरस्यञ्जलिसंश्लेषः स्वयमासनढोकनम् ॥१२५॥ आसनाभिग्रहो भक्त्या वन्दना पर्युपासनम् । - तद्यानेऽनुगमश्चेति प्रतिपत्तिरियं गुरोः ॥१२६।। ગુરુને દેખતાં જ ઊભા થઈ જવું, તેઓ આવે ત્યારે સામા જવું, માથે હાથ જોડવા, પિતાની જાતે જ તેમને આસન લાવી આપવું, તેમના બેઠા પછી પોતે બેસવું, ભક્તિપૂર્વક વંદન કરવું, તેમની સેવાશુશ્રષા કરવી, તેમ જ તેઓ પાછા જાય ત્યારે તેમની પાછળ પાછળ (થડે સુધી) જવું–આ (ગુરુવંદનાદિ ઉપચાર વિનયરૂ૫) ગુરુપ્રતિપત્તિ કહેવાય છે. (૧૨૫–૧૨૬) ततः प्रतिनिवृत्तः सन् स्थानं गत्वा यथोचितम् । WWW.jainelibrary.org Page #129 -------------------------------------------------------------------------- ________________ ચિગશાસ્ત્ર सुधीधर्माविरोधेन विदधीतार्थचिन्तनम् ॥१२७॥ દેવવંદનાદિ ક્રિયાથી નિવૃત્ત થયેલ સુજ્ઞ શ્રાવક પિત. પિતાના ધંધાને સ્થાને જઈ ધર્મથી અવિરુદ્ધ રીતે અર્થોપાજન માટે પ્રવૃત્તિ કરે. (૧૨૭) ततो माध्याह्निकी पूजां कुर्यात् कृत्वा च भोजनम् । तद्विद्भिः सह शास्त्रार्थरहस्यानि विचारयेत् ।।१२८॥ ત્યારબાદ મધ્યાહ્નકાળની પૂજા કરવી, પછી ભેજન કરવું અને ભોજન બાદ વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થનાં રહસ્યને વિચાર કરે. (૧૨૮) સંધ્યા સમય ततश्च सन्ध्यासमये कृत्वा देवार्चनं पुनः । कृतावश्यककर्मा च कुर्यात् स्वाध्यायमुत्तमम् ॥१२९॥ ત્યારબાદ સંધ્યાકાળ થતાં ફરીને (ત્રીજી વાર) દેવપૂજા કરી (સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયેત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ છે) આવશ્યક–અવશ્ય કરવા યોગ્ય કાર્યો કરે અને પછી ઉત્તમ સ્વાધ્યાય કરે. (૧૨) न्याय्ये काले ततो देवगुरुस्मृतिपवित्रितः । निद्रामल्पामुपासीत प्रायेणाब्रह्मवर्जकः ॥१३०॥ ત્યારબાદ દેવગુરુના સ્મરણથી પવિત્ર બનેલ, મોટે ભાગે મિથુનને ત્યાગ કરનાર શ્રાવક થોડી ઊંઘ કરે. (૧૩) પ્રાતઃભાવના निद्राच्छेदे योषिदङ्गसतत्वं परिचिन्तयेत् । स्थूलभद्रादिसाधूनां तभिर्ति परामृशन् ॥१३१॥ Page #130 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ ૮૯ (તથા) નિદ્રા પૂરી થતાં જ (વિષયેથી મનને વિમુખ કરવા) સ્થૂલભદ્ર વગેરે સાધુઓએ સ્ત્રી શરીરથી કેવી નિવૃત્તિ લીધી તેને વિચાર કરતે તે સ્ત્રી શરીરના સ્વરૂપનું ચિંતવન કરે. (૧૩૧) यकृच्छकृन्मलश्लेष्ममज्जास्थिपरिपूरिताः । स्नायुस्यूता बही रम्याः स्त्रियश्चर्मप्रसेविका ॥१३२॥ સ્ત્રીઓ (અંદરથી) યકૃત-માંસપિંડ, શકૃત-વિષ્ટા, મેલ, કફ, મજજા, હાડકાં વગેરેથી ભરપૂર છે, છતાં (ઉપર) સ્નાયુથી બદ્ધ છે તેથી ચામડાની ધમણની માફક (અંદરથી ગંદી અને) બહારથી સુરમ્ય છે. (૧૩૨). बहिरन्तविपर्यासः स्त्रीशरीरस्य चेद् भवेत् । तस्यैव कामुकः कुर्याद गृध्रगोमायुगोपनम् ॥१३३।। સ્ત્રી શરીરને અંદરનો ભાગ બહાર આવે અને બહારને અંદર જાય છે તે જ શરીરને ભેગવવા ઈચ્છનાર પુરુષનાં રાતદિવસ ગીધડાં અને શિયાળિયાં વગેરેથી તેનું રક્ષણ કરવામાં જ જાય. (૧૩૩) स्त्रीशस्त्रेणापि चेत् कामो जगदेतजिगीषति । तुच्छपिच्छमयं शस्त्रं किं नादत्ते स मूढधीः ? ॥१३४॥ જે મૂઢમતિ કામદેવ સ્ત્રીશરીરરૂપી (ગંદા) શસ્ત્ર દ્વારા આ જગત્ જીતવા ઈચ્છે છે, તો તે (એકાદ) તુચ્છ પીંછું જ શસ્ત્રરૂપે કેમ નથી સ્વીકારતે? (૧૩૪) : सङ्कल्पयोनिनानेन हहा ! विश्वं विडम्बितम् । तदुत्खनामि सङ्कल्पं मूलमस्येति चिन्तयेत् ॥१३५॥ Page #131 -------------------------------------------------------------------------- ________________ ગશાસ્ત્ર અરે ! સંકલ્પજન્મા આ કામદેવે તે સમસ્ત સંસારને હેરાન હેરાન કરી મૂક્યો છે. તેથી તેના જન્મસ્થાન સંકલ્પને જ હું ઉખેડી નાખું. (૧૩૫). यो यः स्याद्बोधको दोषस्तस्य तस्य प्रतिक्रियाम् । । चिन्तयेद् दोषमुक्तेषु प्रमोदं यतिषु व्रजन् ॥१३६।। (વળી મહાશ્રાવક) દેવમુક્ત સાધુઓ પ્રત્યે પ્રેમભાવ રાખીને પિતામાં જે જે બાધક દોષ હોય તેમનાથી ઊલટા ગુણનું ચિંતવન કરે. (૧૩૬) दुःस्थां भवस्थिति स्थेम्ना सर्वजीवेषु चिन्तयन् । निसर्गसुखसर्ग तेष्वपवर्ग विमार्गयेत् ॥१३७॥ વળી, સર્વે જીવોની સંસારઅવસ્થા દુઃખમૂલક છે એમ શાંત ચિત્તે વિચાર કરતે કરતે શ્રાવક એવી અભિલાષા કરે કે બધા જ સ્વાભાવિક સુખયુક્ત મોક્ષને મેળવે. (૧૩૭) संसर्गेऽप्युपसर्गाणां दृढव्रतपरायणाः । धन्यास्ते कामदेवाद्याः श्लाघ्यास्तीर्थकृतामपि ॥१३८॥ (ત્યારબાદ) ઘણા ઉપદ્રવે આવી પડવા છતાં પિતાના તેમાં દઢ રહેનાર અને તેથી પ્રભુની પણ પ્રશંસા પામનાર કામદેવાદિ શ્રાવકો ખરેખર, ધન્ય છે. (૧૩૮) जिनो देवः कृपा धर्मों गुरवो यत्र साधवः । श्रावकत्वाय कस्तस्मै न श्लाघेताविमूढधीः ? ॥१३९।। જેને દેવ (રાગદ્વેષાદિને જીતનાર) જિન છે, જેને ધર્મ દયારૂપ છે અને જેના ગુરુઓ (પાંચ મહાવ્રતધારી) Page #132 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ સાધુઓ છે તેવા શ્રાવકપણાની કયે ડાહ્યો માણસ પ્રશંસા ન કરે ? (૧૩૯) શ્રાવકના મનોરથ जिनधर्मविनिर्मुक्तो मा भूवं चक्रवर्त्यपि । स्यां चेटोऽपि दरिद्रोऽपि जिनधर्माधिवासितः ॥१४॥ અરે ! હું જેનધર્મને ઉપાસક (રહેવા) દાસ કે ગરીબ માણસ તરીકે રહું, પરંતુ જૈનધર્મ વિનાને ચકવતી પણ હું ન બનું. (૧૪૦) त्यक्तसङ्गो जीर्णवासा मलक्लिन्नकलेवरः । भजन माधुकरी वृत्तिं मुनिचर्या कदाश्रये ? ॥१४१॥ હું સાધુઓની રહેણીકરણીને કયારે આચરી શકીશ કે જેમાં હું બધા સંજોગોને તજનાર, ફાટ્યાંતૂટ્યાં કપડાંને પહેરનાર, મેલયુક્ત શરીરને ધારણ કરનાર તથા માધુકરી વૃત્તિથી જીવનનિર્વાહ કરનાર બનું? (૧૪૧) त्यजन् दुःशीलसंसर्ग गुरुपादरजः स्पृशन् ।' कदाऽहं योगमभ्यस्यन् प्रभवेयं भवच्छिदे ? ॥१४२॥ દુરશીલ પુરુષોને સંસર્ગ ત્યજી, ગુરુચરણોની રજમાં રહી, ચેગને અભ્યાસ કરી આ સંસારને છેદ કરવા હું ક્યારે સમર્થ બનીશ ? (૧૪૨) महानिशायां प्रकृते कायोत्सर्गे पुरादहिः । स्तम्भवत् स्कन्धकषणं वृषाः कुर्युः कदा मयि ? ॥१४३।। ગાઢ રાત્રિમાં (મું) ગામબહાર કાત્સર્ગ કીધે હોય Page #133 -------------------------------------------------------------------------- ________________ હર્ યાગશાસ ત્યારે બળદ વગેરે પેાતાની ગરદન, થાંભલાની સાથે ધસે તેમ, મારી સાથે કૌરે ઘસશે ? (૧૪૩) वने पद्मासनासीनं क्रोडस्थितमृगार्भकम् । कदाऽऽग्रास्यन्ति वक्त्रे मां जरन्तो मृगयूथपाः ? ॥ १४४ ॥ વનમાં પદ્માસન વાળીને બેઠા હાઉ અને ખેાળામાં મૃગનાં બચ્ચાં આવીને બેઠાં હોય તે વખતે વૃદ્ધ મૃગપતિઓ (જેએ બીજાનેા ઓછામાં ઓછા વિશ્વાસ રાખનારા હોય છે તેએ પણ) મારા મેાહાને કચારે સૂઘશે ? (૧૪૪) शत्रौ मित्रे तृणे स्त्रैणे स्वर्णेश्मनि मणौ मृदि । मोक्षे भवे भविष्यामि निर्विशेषमतिः कदा ? ॥१४५॥ શત્રુ, મિત્ર, તૃણુ, સ્રીસમૂહ, સુવર્ણ, પથ્થર, મણિ, માટી, મેાક્ષ, સંસાર—એ બધાં ઉપર હું સમબુદ્ધિવાળા કયારે ખનીશ ? (૧૪૫) अधिरोढुं गुणश्रेणिं निःश्रेणीं मुक्तिवेश्मनः । परानन्दलताकन्दान् कुर्यादिति मनोरथान् ॥१४६॥ આ પ્રમાણે પરમ આનંદના કદરૂપ-મૂળરૂપ મના રથાને, (શ્રાવકે) મુક્તિરૂપી નિસરણી સમી ગુણસ્થાનાની પંક્તિ ઉપર ચઢવા સારુ, સેવવા. (૧૪૬) इत्याहोरात्रिकीं चर्यामप्रमत्तः समाचरन् । यथावदुक्तवृत्तस्थो गृहस्थोऽपि विशुध्यति ॥ १४७॥ આ પ્રમાણે દિવસ-રાતની ચર્ચાને અપ્રમાદીપણે આચર નાર તથા શાસ્ત્રોમાં કહેલી પ્રતિમાએ રૂપી સર્તનને સદ્ધિ પૂર્ણાંક સેવનાર ગૃહસ્થ પણ પાપને ક્ષય કરી શકે છે. (૧૪૭) Page #134 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ સંલેખના सोऽथावश्यकयोगानां भङ्गे मृत्योरथागमे । कृत्वा संलेखनामादौ प्रतिपद्य च संयमम् ॥१४८॥ जन्मदीक्षाज्ञानमोक्षस्थानेषु श्रीमदहताम् । तदभावे गृहेऽरण्ये स्थण्डिले जन्तुवर्जिते ॥१४९॥ त्यक्त्वा चतुर्विधाहारं नमस्कारपरायणः । आराधनां विधायोच्चैश्चतुःशरणमाश्रितः ॥१५०॥ इहलोके परलोके जीविते मरणे तथा । त्यक्त्वाशंसां निदानं च समाधिसुधयोक्षितः ॥१५॥ परीषहोपसर्गेभ्यो निर्भीको जिनभक्तिभाक् । . प्रतिपद्येत मरणमानन्दः श्रावको यथा ॥१५२।। પછી જ્યારે તે શ્રાવક આવશ્યક કર્મો કરવાને અસમર્થ થઈ જાય, અથવા (તેનું) મરણ સમીપ આવી પહોંચે ત્યારે તેણે તીર્થકરેના જન્મસ્થાને, દીક્ષાસ્થાને, જ્ઞાન કે મેક્ષના સ્થાને જઈને અથવા તેને સ્થાને જવું શક્ય ન હોય તે ઘરમાં કે વનમાં જતુરહિત સ્થળમાં જઈને (શરીર તથા કષાયેને પાતળાં પાડવા રૂપી) સંલેખના વ્રત (સંથારા) ધારણ કરવું; અને (જે તેને દીક્ષા અંગીકાર કરવી હોય તે ઈન્દ્રિયને હાસ થયા) પહેલાં સંયમ અંગીકાર કરીને પછી ઉપર મુજબ સંથારે કરે. ત્યાં તેણે ચાર પ્રકારના આહારેને ત્યાગ કરીને પંચ પરમેષ્ઠીનાં સ્તુતિ-સ્મરણેમાં તત્પર રહેવું તથા ચારે શરણુને પ્રકટ રીતે આશ્રય લે એટલે કે “હું અરિહંત દેવને શરણે જાઉં છું, સિદ્ધોને શરણે જાઉં છું, સાધુઓને Page #135 -------------------------------------------------------------------------- ________________ ૦૪ યોગશાસ્ત્ર શરણે જાઉં છું અને કેવળજ્ઞાનીઓએ બતાવેલ ધર્મને શરણે જાઉં ” એમ કહેવું. વળી, પરીષહે કે ઉપસર્ગોથી ન ડરનાર, જિનભક્તિમાં લીન થયેલ અને (તેથી) સમાધિરૂપી અમૃતરસમાં તરબોળ થયેલ તે શ્રાવકે આ લેક, પરલેક, જીવિત કે મરણ સંબંધી (કાંઈ પ્રકારની) કામના કે (અમુક તપનું ફળ મને અમુક મળે એવા) નિદાન-સંકલ્પને ત્યાગ કરીને આનંદ શ્રાવકની માફક મરણ પામવું. (૧૪૮–૧૪૯-૧૫૦–૧૫૧–૧પર) प्राप्तः स कल्पेष्विन्द्रत्वमन्यद्वा स्थानमुत्तमम् ।। मोदतेऽनुत्तरप्राज्यपुण्यसंभारभाक ततः ॥१५३॥ च्युत्वोत्पद्य मनुष्येषु भुक्त्वा भोगान् सुदुर्लभान् । विरक्तो मुक्तिमाप्नोति शुद्धात्मान्तभेवाष्टकम् ॥१५४॥ (મર્યા બાદ) (સૌધર્માદિ) કમાં ઈન્દ્રત્વ યા કોઈ અન્ય ઉત્તમ સ્થાન પામેલ તે શ્રાવક પુણ્યની ઉત્તમ અને વિપુલ સાધન-સામગ્રીઓ ભેગવતે આનંદમાં રહે છે. ત્યાંથી મરીને તે વિશુદ્ધ આત્મા મનુષ્યોનિમાં ઉત્પન્ન થઈ અતિ દુર્લભ ભેગે ભેગવી (અંતે કેઈ નિમિત્ત મળે) તેમનાથી વિરક્ત થાય છે અને આઠ ભવની અંદરમાં જ એક્ષે જાય છે. (૧૫૩-૧૫૪) इति संक्षेपतः सम्यग्रत्नत्रयमुदीरितम् । सर्वोऽपि यदनासाध नासादयति नितिम् ॥१५५।। . આમ સંક્ષેપથી ત્રણ સમ્યગ રત્નોને વર્ણવ્યાં કે જેમને મેળવ્યા વિના કેઈ પણ માણસ કદી મોક્ષ મેળવી શકો નથી. (૧૫૫) Page #136 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ आत्मैव दर्शनज्ञानचारित्राण्यथवा यतेः । यत्तदात्मक एवैष शरीरमधितिष्ठति ॥१॥ અથવા યતિને આત્મા જ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ છે, કારણ કે તે દર્શનાદિ રત્નત્રયરૂપે જ શરીરમાં વસે છે. (૧) आत्मानमात्मना वेत्ति मोहत्यागाध आत्मनि । तदेव तस्य चारित्रं तज्ज्ञानं तच्च दर्शनम् ॥२॥ મેહને ત્યાગ કરીને જે આત્મા સ્વયમેવ આત્મામાં આત્માને જાણે છે, તે જાણપણું જ તેનું ચારિત્ર છે, તે જ તેનું જ્ઞાન છે અને તે જ તેનું દર્શન છે. (૨) આત્મસાક્ષાત્કાર એ જ મોક્ષ आत्मज्ञानभवं दुःखमात्मज्ञानेन हन्यते । तपसाऽप्यात्मविज्ञानहीनैश्छेत्तुं न शक्यते ॥३॥ આત્માના અજ્ઞાનને કારણે ઉત્પન્ન થતું દુઃખ આત્મજ્ઞાનથી નાશ પામે છે. આત્મજ્ઞાન રહિત માણસો તપ દ્વારા પણ તે દુઃખ દૂર કરી શકતા નથી. (કારણ કે આત્મજ્ઞાન વિનાનું તપ નિષ્ફળ છે.) (૩) अयमात्मैव चिद्रपः शरीरी कर्मयोगतः । ध्यानाग्निदग्धकर्मा तु सिद्धात्मा स्यानिरञ्जनः ॥४॥ ચૈતન્યસ્વરૂપી આ આત્મા કર્મના સંગથી શરીરી Page #137 -------------------------------------------------------------------------- ________________ ૯૬ યોગશાસ્ત્ર બને છે અને તે જ આત્મા (જ્યારે) ધ્યાનરૂપી અગ્નિ દ્વારા ભસ્મીભૂત કમળો–કમ રહિત બને છે (ત્યારે) તે નિર્મળ આત્મા મુક્તસ્વરૂપી બને છે. (૪) अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः । तमेव तद्विजेतारं मोक्षमाहुर्मनीषिणः ॥५॥ કષાયે અને ઈદ્રિ વડે જિતાયેલે આ આત્મા જ સંસાર છે અને તે કષાયો અને ઇન્દ્રિયને જીતનારે આત્મા જ મેક્ષ છે એમ બુદ્ધિમાન પુરુષે કહે છે. (૫) કષાયોનો નિર્દેશ स्युः कषायाः क्रोधमानमायालोभाः शरीरिणाम् । चतुर्विधास्ते प्रत्येक भेदैः संज्वलनादिभिः ॥६॥ સશરીરી આત્માને કીધ, માન, માયા અને લેભ નામક ચાર કષાયો હોય છે. તે દરેક કષાય (નીચે જણાવેલા) સંજવલનાદિ ભેદો દ્વારા ચાર ચાર પ્રકાર છે. (૬) पक्षं संज्वलनः प्रत्याख्यानो मासचतुष्टयम् । अप्रत्याख्यानको वर्षे जन्मानंतानुबन्धकः ॥७॥ (તૃણના અગ્નિની માફક) જલદી સળગી ઊઠનાર (ક્રોધ માન, માયા અને લેભરૂપી) “સંજ્વલન કષાય એક પખવાડિયા સુધી રહે છે; પ્રત્યાખ્યાન-સર્વવિરતિ-સાધુપણાને અવરોધનાર “પ્રત્યાખ્યાનાવરણીય કષાય ચાર માસ સુધી ટકે છે અપ્રત્યાખ્યાન–અપવિરતિ–દેશવિરતિ–શ્રાવકપણને અવ ધનાર “અપ્રત્યાખ્યાનાવરણીય કષાય એક વર્ષ જીવી હેાય છે Page #138 -------------------------------------------------------------------------- ________________ ૯૭ થતુર્થ પ્રકાશ અને અનંત ભવ સુધી આત્માને બાંધી રાખનાર “અનંતાનુબંધક કષાય જિંદગી પર્યત ટકી રહે છે. (૭) वीतरांगयतिश्राद्धसम्यग्दृष्टित्वघातकाः । ते देवत्वमनुष्यत्वतियक्त्वनरकप्रदाः ॥८॥ તે સંજવલનાદિ કષાય (અનુક્રમે) વીતરાગભાવના, સાધુપણાના, શ્રાવકપણાના અને સમ્યગદષ્ટિપણાના વિનાશક છે તથા (અનુક્રમે) દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિને પ્રાપ્ત કરાવે છે. (૮) કોધજય तत्रोपतापकः क्रोधः क्रोधो वैरस्य कारणम् । दुर्गतेर्वर्तनी क्रोधः क्रोधः शमसुखार्गला ॥ ९ ॥ उत्पधमानः प्रथमं दहत्येव स्वमाश्रयम् । क्रोधः कृशानुवत्पश्चादन्यं दहति वा न वा ॥ १० ॥ કેાધ (શરીર તથા મનને) સંતાપ (પદા) કરનાર છે, વેરનું કારણ છે, દુર્ગતિને માર્ગ છે તથા શાંતિરૂપી સુખને રેકનાર આગળ છે. (વળી) ઉત્પન્ન થતાં જ અગ્નિની માફક પ્રથમ તે તે પિતાના આશ્રયને જ બાળી નાખે છે અને પછીથી તે બીજાને બાળે છે અથવા નથી પણ બાળ. (૯-૧૦) क्रोधवढेस्तदह्नाय शमनाय शुभात्मभिः । श्रयणीया क्षमैकैव संयमारामसारणिः ॥ ११ ॥ તેથી ક્રોધરૂપી અગ્નિને જલદી શાંત કરવા માટે સંયમરૂપી બગીચાને પલ્લવિત કરનાર ઝરા સમી ક્ષમાને આશ્રય લેવું જોઈએ. (૧૧) Page #139 -------------------------------------------------------------------------- ________________ 23 ટ માનજય विनयश्रुतशीलानां त्रिवर्गस्य च घातकः । विवेकलोचनं लुम्पन मानोऽन्धङ्करणो नृणाम् ॥१२॥ યેગશાસ માન વિનય, વિદ્યા, શીલ તથા (ધર્મ, અર્થ અને કામ એ) ત્રણેય પુરુષાર્થાના ઘાતક છે. વળી, તે માણસેાના વિવેકચક્ષુને ફાડી નાખનાર અને તેથી તેમને આંધળા કરી સૂકનાર છે. (૧૨) जातिलाभकुलैश्वर्यबलरूपतपःश्रुतैः । कुर्वन् मदं पुनस्तानि हीनानि लभते जनः ॥ १३ ॥ જાતિ, લાભ, કુળ, ઐશ્ર્વય-પ્રભુત્વ, મળ, રૂપ, તપ તથા વિદ્યા-જ્ઞાન એ (આઠ) પ્રકારે મદ કરનાર માણસ એ આઠેયને ઊતરતા પ્રકારનાં પ્રાપ્ત કરે છે. (૧૩) उत्सर्पयन् दोषशाखा गुणमूलान्यधो नयन् । उन्मूलनीय मानद्रस्तन्मादवसरित्प्लवैः ||१४|| તેથી દોષરૂપી ડાળીઓને ઊંચે લઈ જનાર તથા ગુણુરૂપી મૂળને નીચે લઈ જનાર માનરૂપી વૃક્ષને નમ્રતારૂપી નદીના પૂર દ્વારા જડમૂળથી ઉખેડી નાખવું જોઈએ. (૧૪) સાયાજય असूनृतस्य जननी परशुः शीलशाखिनः । जन्मभूमिरविद्यानां माया दुर्गतिकारणम् ॥१५॥ માયા અસત્યની જનની છે, શીલવૃક્ષને (છેદનાર) કુહાડી છે, અવિદ્યા-મિથ્યાત્વ-અજ્ઞાનની જન્મભૂમિ છે અને દુર્ગતિનું કારણ છે. (૧૫) Page #140 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ कौटिल्यपटवः पापा मायया बकवृत्तयः । भुवनं वञ्चयमाना वञ्चयन्ते स्वमेव हि ॥ १६ ॥ કુટિલતામાં કુશળ, પાપકર્મ કરનારા, બગલા જેવી વૃત્તિવાળા, માયા વડે જગતને છેતરનાર માણસા વાસ્તવિક रीते पोताने ४ उगे छे. (१६) तदार्जवमहौषध्या जगदानन्दहेतुना । जयेज्जगदद्रोहक मायां विषधरी मित्र || १७॥ તેથી દુનિયાના દ્રોહ કરનાર, ઝેરી નાગિણી સમી માયાને જગતના આનંદના કારણરૂપ સરળતારૂપી મહાઔષધિથી तवी (१७) ee લાભજય आकरः सर्वदोषाणां गुणग्रसनराक्षसः । कन्दो व्यसनवल्लीनां लोभः सर्वार्थबाधकः || १८ || લેાભ બધા દોષાની ખાણ છે, ગુણૢાના પ્રાસ-કાળિયા કરી જનાર રાક્ષસ છે, દુઃખરૂપી વેલના મૂળરૂપ છે તથા (धर्म, अर्थ, अभ अने मोक्ष३५) यरेय पुरुषार्थोनी माध (पशु) बोल ४ छे. (१८) धनहीनः शतमेकं सहस्रं शतवानपि । सहस्राधिपतिर्लक्ष कोटिं लक्षेश्वरोऽपि च ॥ १९॥ कोटीश्वरो नरेन्द्रत्वं नरेन्द्रश्चक्रवर्तिताम् । चक्रवर्ती च देवत्वं देवोऽपीन्द्रत्वमिच्छति ॥२०॥ इन्द्रत्वेऽपि हि संप्राप्ते यदिच्छा न निवर्तते । मूले लघीयांस्तलोभः सराव इव वर्धते ||२१|| Page #141 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ તદ્દન ધનહીન માણસ સેા રૂપિયાની, સેાવાળા હજારની, હજારવાળા લાખની, લક્ષાધિપતિ કરોડની, કરાડાધિપતિ રાજ્યની, રાજા ચક્રવતિ પણાની, ચક્રવર્તી દેવપણાની અને દેવ ઇન્દ્ર બનવાની ઇચ્છા કરે છે. (છેવટે) ઇન્દ્રપણુ સાંપડ્યા છતાં પણ ઇચ્છાની નિવૃત્તિ તા થતી જ નથી, કારણ કે મૂળમાં –શરૂઆતમાં બહુ થાડા દેખાતા લાભ શકારાની મા એકદમ વધતા જાય છે. (૧૯-૨૦-૨૧) ૧૦૦ लोभसागरमुद्वेलमतिवेलं महामतिः । संतोषसेतुबन्धेन प्रसरन्तं निवारयेत् ||२२|| (માટે) અતિ ઊછળતા લેાભરૂપી સમુદ્રને બુદ્ધિમાન પુરુષે સ ંતાષરૂપી સેતુ-પાળ બાંધીને આગળ વધતા અટકાવવા. (૨૨) क्षान्त्या क्रोधो मृदुत्वेन मानो मायार्जवेन च । लोभश्चानीहया जेयाः कषाया इति संग्रहः ||२३|| ક્ષમા, મૃદુતા, સરળતા અને સ ંતેાષ દ્વારા (અનુક્રમે) ક્રોધ, માન, માયા અને લેાભરૂપી કષાયાને જીતવા. આ પ્રમાણે ઉક્ત અને વિવેચનના સંગ્રહ સમજવા. (૨૩) ઇન્દ્રિયજય विनेन्द्रियजयं नैव कषायाचेतुमीश्वरः । हन्यते हैमनं जाड्यं न विना ज्वलितानलम् ॥२४॥ પરંતુ જેમ પ્રજવલિત અગ્નિ વિના સેનાની કઠારતા દૂર કરી શકાતી નથી, તેમ ઇન્દ્રિયા ઉપર વિજય મેળવ્યા વિના કષાયે જીતી શકાતા નથી. (૨૪) Page #142 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ अदान्तैरिन्द्रियहयैश्चलैरपथगामिभिः । आकृष्य नरकारण्ये जन्तुः सपदि नीयते ॥ २५॥ ૧૦૧ પ્રાણી (પેાતાના) ચંચળ, અસયત અને ઉન્માગ ગામી ઇન્દ્રિયરૂપી અશ્વો દ્વારા નરકરૂપી જંગલમાં જલદી ઘસડાઈ જાય છે. (૨૫) इन्द्रियैर्विजितो जन्तुः कषायैरभिभूयते । વીને છેઇજ પૂર્વે ગમ હૈ વૈને વલ્ક્યને ? રદ્દી જે પ્રાણી ઇન્દ્રિયાથી જિતાયેલ છે, તે કષાયાથી જલદી જિતાય છે. બળવાન પુરુષો દ્વારા પહેલેથી ખેંચી લેવાયેલી ઈંટાવાળા કિલ્લાને પાછળથી કેણુ નથી તેાડી પાડતું ? (૨૬) कुलघाताय पाताय बन्धाय च वधाय च । अनिर्जितानि जायन्ते करणानि शरीरिणाम् ||२७| અણુજિતાયેલ ઇન્દ્રિયેા માણસાના કુળના ઘાત, અધ: પાત, મધ તથા વધના કારણરૂપ બને છે. (૨૭) वशास्पर्शसुखास्वादप्रसाहितकरः करी । आलानबन्धनक्लेशमासादयति तत्क्षणात् ॥ २८ ॥ હાથણીના સ્પ સુખના સ્વાદ ચાખવા સૂંઢ લખાવનાર હાથી તરત જ ખીલા સાથે બંધાવાનું દુઃખ અનુભવે છે. (૨૮) "पयस्यगाधे विचरन् गिलन् गलगतामिषम् । मैनिकस्य करे दीनो मीनः पतति निश्चितम् ॥ २९॥ અગાધ પાણીમાં વિચરનારું બિચારું. માછ્યું કાંટા Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨ યેગશાન્સ ઉપરને ખાદ્ય પદાર્થ ગળતાં જ માછીના હાથમાં જરૂર જઈ પડે છે. (૯) निपतन् मत्तमातङ्गकपोले गन्धलोलुपः । कर्णतालतलाघाताद् मृत्युमामोति षट्पदः ॥३०॥ ગંધલેલુપી ભમરે મદ ગળતા હાથીની ખાંધ ઉપર જઈ બેસતાં જ તેના સૂપડા જેવા કાનના સપાટાથી મરણ પામે છે. (૩૦) कनकच्छेदसङ्काशशिचालोकविमोहितः ।। रभसेन पतन दीपे शलभो लभते मृतिम् ॥३१॥ સુવર્ણના કા૫ સમી (પ્રકાશિત) જવાલાના તેજથી હિત થયેલ પતંગ દીવામાં પડતાં જ મરણ પામે છે. (૩૧) हरिणो हारिणीं गीतिमाकर्णयितुमुधुरः । आकर्णाकृष्टचापस्य याति व्याधस्य वेध्यताम् ॥३२॥ મનોહર ગીત સાંભળવાને ઊંચી ડોક કરીને ઊભું રહેલ હરણ કાન સુધી ધનુષ્ય ખેંચીને ઊભા રહેલ પારધીના બાણથી વીંધાઈ જાય છે. (૩૨) एवं विषय एकैकः पञ्चत्वाय निषेवितः । कथं हि युगपत् पञ्च पञ्चत्वाय भवन्ति न ? ॥३३॥ એવી રીતે ઇન્દ્રિયો દ્વારા લેવાયેલ એક એક વિષય મરણ નિપજાવે છે, તે એક સાથે પાંચે વિષયે મરણનાં કારણ કેમ ન બને ? (૩૩) મનઃશુદ્ધિ तदिन्द्रियजयं कुर्याद् मनःशुद्धया महामतिः । यां विना यमनियमैः कायक्लेशो वृथा नृणाम् ॥३४॥ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ થતુર્થ પ્રકાશ માટે બુદ્ધિમાન પર મનની વિશુદ્ધિ વડે (ભાવ) ઇન્દ્રિો ઉપર વિજય મેળવ, (કારણ કે, તેની શુદ્ધિ વિના (માત્ર) યમનિયમ દ્વારા કરાયેલ માણસને કાયક્લેશ નકામે જાય છે. (૩૪) मनःक्षपाचरो भ्राम्यन्नपशङ्कं निरङ्कुशः । प्रपातयति संसाराऽऽवत्र्तगतै जगत्रयीम् ॥३५॥ (ગમે ત્યાં) નિર્ભયપણે ભટકતે નિરંકુશ મનરૂપી રાક્ષસ ત્રણે જગતને સંસારરૂપી ફરતા ખાડામાં પાડે છે. (૩૫) तप्यमानांस्तपो मुक्तौ गन्तुकामान् शरीरिणः । वात्येव तरलं चेतः क्षिपत्यन्यत्र कुत्रचिद् ॥३६॥ મોક્ષે જવાની ઈચ્છાથી તપ તપતા મનુષ્યને ચંચળ ચિત્ત વંટેળિયાની માફક બીજે ક્યાંક ખેંચી જાય છે. (૩૬) अनिरुद्धमनस्कः सन् योगश्रद्धां दधाति यः । पद्भ्यां जिगमिषुर्गामं स परिव हस्यते ॥३७॥ મનને નિરોધ કર્યા વિના જે માણસ “ હુંગી છું એ (અનુચિત) આત્મવિશ્વાસ ધરાવે છે, તે પગે ચાલીને બીજે ગામ જવા ઈચ્છતા પાંગળા માણસની માફક હાસ્યપાત્ર બને છે. (૩૭) मनोरोधे निरुध्यन्ते कर्माण्यपि समन्ततः । નિદ્ધ મનફ્ફર્શ પ્રસન્ન દિ તારિ રૂવા * * મનને નિરોધ થતાં જ બધાં કર્મો સંપૂર્ણ પણે રુંધાઈ જાય છે. જેનું મન વશમાં નથી તેનાં કર્મો (ઊલટા) વધી જાય છે. (૩૮) Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ચાગશાસ્ત્ર मनःकपिरयं विश्वपरिभ्रमण लम्पटः । नियन्त्रणीयो यत्नेन मुक्तिमिच्छुभिरात्मनः ॥ ३९॥ (માટે) મેાક્ષાભિલાષીએએ (સમસ્ત) વિશ્વમાં ભટકવા ઇચ્છતા આ મનરૂપી વાંદરાને પ્રયત્નપૂર્વક વશમાં લાવવા જોઈએ. दीपिका खल्वनिर्वाणा निर्वाणपथदर्शिनी । एकैव मनसः शुद्धिः समाम्नाता मनीषिभिः ॥४०॥ પૂર્વાચાર્યોએ એકલી મનની શુદ્ધિને જ મે ક્ષમાગ બતાવનારી, કદી ન બુઝાય એવી દીવી તરીકે કહેલી છે. (૪૦) सत्यां हि मनसः शुद्धौ सन्त्यसन्तोऽपि यद् गुणाः । सन्तोऽप्यसत्यां नो सन्ति सैव कार्या बुधैस्ततः ॥४१॥ મનની શુદ્ધિ હેાય તે (માણસમાં) અવિદ્યમાન ગુણ્ણા પણ અસ્તિત્વમાં આવે છે. પરંતુ તે ન હેાય તે માબૂદ ગુણેાના પણ અભાવ થાય છે; માટે બુદ્ધિમાન પુરુષે મનશુદ્ધિ જ પ્રાપ્ત કરવી. (૪૧) मनःशुद्धिमविभ्राणा ये तपस्यन्ति मुक्तये । त्यक्त्वा नावं भुजाभ्यां ते तितीर्षन्ति महार्णवम् ॥४२॥ જે લેાકેા મનની શુદ્ધિ વિના મુક્તિ માટે તપ તપે છે, તે લેાકેા નાવનેા આશ્રય છેડીને હાથ વડે સમુદ્ર તરવાની ઇચ્છા સેવે છે. (૪૨) तपस्विनो मनःशुद्धिविनाभूतस्य सर्वथा । ध्यानं खलु मुबा चक्षुर्विकलस्येव दर्पणः ||४३|| જેમ આંખા વિનાનાને દણ નકામું છે, તેમ મનની શુદ્ધિ વિનાના તપસ્વીને ધ્યાન નકામું છે. (૪૩) Page #146 -------------------------------------------------------------------------- ________________ થતુ પ્રકાશ तदवश्यं मनःशुद्धिः कर्तव्या सिद्धिमिच्छता । તવ શ્રુતયમકાયૈઃ મન્યે જાયફ′′નૈ ।।!! માટે મુમુક્ષુએ મનની શુદ્ધિ અવશ્ય કરવી જોઈ એ. (તે સિવાય) તપ, અધ્યયન, વ્રત જેવા બીજા દેહદમન કરનાર ઉપાયાથી શું ? અર્થાત્ વ્ય છે. (૪૪) રાગદ્વેષના જય मनःशुद्धयै च कर्तव्यो रागद्वेषविनिर्जयः । कालुष्यं येन हित्वात्मा स्वस्वरूपेऽवतिष्ठते ॥ ४५॥ મનની શુદ્ધિ માટે રાગ-દ્વેષને (સપૂર્ણ) જય કરવા કે જેથી આત્મા (પાતામાંની) મિલનતા છેાડીને શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાય. (૪૫) आत्मायत्तमपि स्वान्तं कुर्बतामत्र योगिनाम् । रागादिभिः समाक्रम्य परायत्तं विधीयते ॥४६॥ ૧૦૫ મનને આત્માને આધીન બનાવવા મથતા યાગીઓનું મન પણ રાગ, દ્વેષ વગેરેના આક્રમણ દ્વારા પરાધીન બની જાય છે. (૪૬) रक्ष्यमाणमपि स्वान्तं समादाय मनाग् मिषम् । पिशाचा इव रागाद्याभ्छलयन्ति मुहुर्मुहुः ||४७ || (કારણ કે) રાગદ્વેષ વગેરે બહાનું મળતાં, (સતત) રક્ષા કરાતા મનને પણ પિશાચની માફક વારવાર છેતરે છે. (૪૭) रागादितिमिरध्वस्तज्ञानेन मनसा जनः । अन्धेनान्ध इवाकृष्टः पात्यते नरकावटे ||४८|| Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ગશાસ આંધળા માણસથી દોરવાયેલે માણસ જેમ ખાડામાં પડે છે, તેમ રાસાદિ અંધકારથી નાશ પામેલ સદ્જ્ઞાનવાળા મન દ્વારા માણસ નરકરૂપી (ઊંડા) ખાડામાં પડે છે. (૪૮) સમત્વપ્રાપ્તિ ગતનૅરતઃ પુમિનિર્વાણપક્ષમા વિધાતઃ સમાન દ્વિપનાઃ ૪૧ માટે મોક્ષપદ પામવાની ઈચ્છાવાળા જાગ્રત પુરુષોએ સમભાવ દ્વારા રાગદ્વેષરૂપી દુશ્મન ઉપર વિજય મેળવવો જોઈએ. अमन्दानन्दजनने साम्यवारिणि मज्जताम् । जायते सहसा पुंसां रागद्वेषमलक्षयः ॥५०॥ સમતારૂપી અતિ આનંદજનક પાણીમાં ડૂબકી મારનાર માણસના રાગદ્વેષરૂપી મેલને તક્ષણ ક્ષય થાય છે. (૫૦) प्रणिहन्ति क्षणार्धन साम्यमालम्ब्य कर्म तत् ।। यन्न हन्यानरस्तीव्रतपसा जन्मकोटिभिः ॥५१।। માણસ જે કર્મને કોટી જન્મની કઠિન તપશ્ચર્યાથી પણ ન હણી શકે, તે કર્મને તે સમભાવને આશ્રય લઈને એક અર્ધા ક્ષણમાં હણે છે. (૫૧) कर्म जीवं च संश्लिष्टं परिज्ञातात्मनिश्चयः । विभिन्नीकुरुते साधुः सामायिकशलाकया ॥५२॥ જેણે આત્મસ્વરૂપને ફરીફરીને નિર્ણય કર્યો છે તે, સામાયિકરૂપી સળી દ્વારા, પરસ્પર જોડાયેલ જીવ તથા કમને જુદાં કરે છે. (૫૨). Page #148 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ ૧૦૭ रागादिध्वान्तविध्वंसे कृते सामायिकांशुना ।। स्वस्मिन् स्वरूपं पश्यन्ति योगिनः परमात्मनः ॥५३॥ સામાયિકરૂપી સૂર્ય દ્વારા રાગાદિ અંધકારને નાશ થતાં જ ભેગીઓ પિતાનામાં જ પરમાત્માના સ્વરૂપને નિહાળે છે. (૫૩) स्निह्यन्ति जन्तवो नित्यं वैरिणोऽपि परस्परम् । अपि स्वार्थकृते साम्यभाजः साधोः प्रभावतः ॥५४॥ પિતાની જ ખાતર સમત્વનું સેવન કરનાર સાધુના પ્રભાવને કારણે જન્મથી જ વેરવૃત્તિવાળાં પ્રાણીઓ પરસ્પર પ્રેમ કરે છે. (૫) નિર્મમત્વથી સમત્વપ્રાપ્તિ તથા તે માટે ૧૨ ભાવનાઓનું સેવન साम्यं स्याभिर्ममत्वेन तत्कृते भावनाः श्रयेत् । अनित्यतामशरणं भवमेकत्वमन्यताम् ॥५५।। अशौचमाश्रविधि संवरं कर्मनिर्जराम् । धर्मस्वाख्याततां 'लोकं द्वादशी बोधिभावनाम् ॥५६।। (ઉપર્યુક્ત) સમત્વની પ્રાપ્તિ નિર્મમત્વ દ્વારા થાય છે અને નિમમત્વની પ્રાપ્તિ માટે નીચેની બાર ભાવનાઓને આશ્રય લેવો પડે છે – (૧) અનિત્યભાવના, (૨) અશરણભાવને, (૩) સંસાર ભાવના, (૪) એકતભાવના, (૫) અન્યત્વભાવના, (૬) અશુચિત્વભાવના, (૭) આસવભાવના, (૮) સંવરભાવના, (૯) નિરાભાવના, (૧૦) ધર્મભાવના, (૧૧) લેકભાવના, (૧૨) બાધિ–સમ્યક્ત્વભાવના. (૫૫–૫૬) Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ગશાસ અનિત્યભાવના થતત ચાદે જન્મ નોંશ ! निरीक्ष्यते भवेऽस्मिन् ही पदार्थानामनित्यता ॥५७॥ આ સંસારમાં જે સવારમાં હોય છે, તે બપોરના નથી દેખાતું અને જે બપોરે હોય છે, તે રાત્રે નથી દેખાતું આ પ્રમાણે પદાર્થની અનિત્યતા (સર્વત્ર) દેખાય છે. (૫૭) शरीरं देहिनां सर्वपुरुषार्थनिबन्धनम् । प्रचण्डपवनोद्धतघनाघनविनश्वरम् ॥५८॥ બધા પુરુષાર્થોના કારણભૂત પ્રાણીઓનું (આ) શરીર પ્રચંડ પવનથી વીખરાઈ ગયેલ વાદળાં જેવું વિનાશશીલ છે. (૫૮) कल्लोलचपला लक्ष्मीः संगमाः स्वमसंनिभाः । वात्याव्यतिकरोत्क्षिप्ततूलतुल्यं च यौवनम् ॥५९॥ લક્ષ્મી મેજાની માફક ચંચળ છે, (ધન, કુટુંબાદિના) સંગો સ્વમ સમા છે અને જુવાની વળિયાના આઘાતથી ઊડેલા રૂ જેવી છે. (૫૯) इत्यनित्यं जगदत्तं स्थिरचित्तः प्रतिक्षणम् । तृष्णाकृष्णाहिमन्त्राय निर्ममत्वाय चिन्तयेत् ॥६०॥ આ પ્રમાણે તૃષ્ણારૂપી કાળી નાગણને વશ કરનાર મંત્ર સમા વિતરાગભાવની પ્રાપ્તિ માટે જગતના અનિત્ય સ્વરૂપને વિચાર સ્થિર ચિત્તે પ્રતિક્ષણ કરવો. (૬૦) Page #150 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ અશરણભાવના इन्द्रोपेन्द्रादयोऽप्येते यन्मृत्योर्यान्ति गोचरम् । ગો ! તન્તજાતિ જ રાણઃ રાપરિપાન દ્દશ: ઇન્દ્રો, ઉપેન્દ્રો વગેરે પણ જે મરણને શરણ થયા, તે મરણના ભય વખતે પ્રાણને કેણ શરણ આપી શકે એમ છે? (૬૧) पितुर्मातुः स्वसुर्धातुस्तनयानां च पश्यताम् । अत्राणो नीयते जन्तुः कर्मभिर्यमसद्मनि ॥६२।। (સામે) જોઈ રહેલાં ભાઈ બહેન, માતા, પિતા, પુત્ર વગેરેની સહાયથી રહિત થઈ ગયેલ પ્રાણને પિતાનાં જ) કર્મ દળ યમદ્વારે ખેંચી જાય છે. (૬૨) शोचन्ति स्वजनानन्तं नीयमानान् स्वकर्मभिः । नेष्यमाणं तु शोचन्ति नात्मानं मूढबुद्धयः ।।६३॥ પિતાનાં જ કર્મોથી મરણ પામતાં સ્વજનેને મૂઢ માણસે અફસેસ કરે છે, પણ તેઓ (તરત જ) મૃત્યુના મુખમાં મુકાના પિતાના આત્માને અફસેસ કરતા નથી. (૬૩) संसारे दुःखदावाग्निज्वलज्ज्वालाकरालिते । बने मृगार्भकस्येव शरणं नास्ति देहिनः ॥६४॥ દાવાગ્નિના ભભકતા ભડકાથી વિકરાળ દેખાતા વનમાં જેમ મૃગના બચ્ચાનું કેઈ શરણ નથી, તેમ દુઃખરૂપી દાવાગ્નિની ઝળહળતી જ્વાળાથી ભયંકર (આ) સંસારમાં પ્રાણીનું કેઈ શરણ નથી. (૬) Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ગશાસ્ત્ર સંસારભાવના श्रोत्रियः श्वपंचः स्वामी पत्तिब्रह्मा कृमिश्च सः । संसारनाटये नटवत् संसारी हन्त ! चेष्टते ॥६५॥ આ સંસારરૂપી રંગભૂમિ ઉપર પ્રાણી નટની માફક (કઈ વાર વેદોને પારગામી) શ્રોત્રિય બ્રાહ્મણ (તે કઈ વાર) ચંડાળ, (કેઈવાર) શેઠ (તે કોઈ વાર)નોકર, (કેઈવાર પ્રજા પતિ) બ્રહ્મા (તે કઈ વાર ક્ષુદ્ર) કીડારૂપે ચેષ્ટા-પ્રવૃત્તિ કરે છે. न याति कतमां योनि कतमां वा न मुञ्चति । संसारी कर्मसम्बन्धादवक्रयकुटीमिव ॥६६॥ ' સંસારી જીવ કર્મ વશાત્ ભાડાની કોટડીની માફક કઈ નિમાં નથી જતે અને કઈ યોનિમાંથી નથી નીકળતે? અર્થાત્ કર્માનુસાર ગમે તે શરીરમાંથી નીકળી ગમે તે શરીર ધારણ કરે છે. (૬૬) समस्तलोकाकाशेऽपि नानारूपैः स्वकर्मतः । वालाग्रमपि तम्नास्ति यन्न स्पृष्टं शरीरिभिः ॥६७।। સમસ્ત કાકાશમાં વાળની અણી જેટલું પણ કઈ સ્થાન એવું નથી કે જેને સ્પર્શ જીવે કર્મવશ થઈને વિવિધ રૂપે ન કર્યો હોય. (૬૭) એકત્વભાવના एक उत्पद्यते जन्तुरेक एव विपद्यते । कर्माण्यनुभवत्येकः प्रचितानि भवान्तरे ॥६८॥ જીવ એકલે જ ઉત્પન્ન થાય છે અને એક જ (શરીર) છોડી જાય છે તથા (આ જન્મ તેમ જ) ગત FO! ' Page #152 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ ૧૧૧ જન્મમાં ભેગાં કરેલાં કર્મો પણ એકલે જ ભોગવે છે. (૬૮) अन्यैस्तेनार्जितं वित्तं भूयः संभूय भुज्यते । स त्वेको नरकक्रोडे क्लिश्यते निजकर्मभिः ॥६९।। તેણે ભેગે કરેલ પૈસે બીજા લેકે જ ભેગા મળીને વારંવાર ભેગવે છે; પરંતુ નરકમાં નિજ કર્મોનાં ફળે તે તે એકલે જ ભગવે છે. (૬૯) અન્યત્વભાવના यत्रान्यत्वं शरीरस्य वैसदृश्याच्छरीरिणः । धनबन्धुसहायानां तत्रान्यत्वं न दुर्वचम् ॥७॥ અસમાનતાને કારણે જ્યાં આત્માથી શરીરની જુદાઈ જણાય છે, ત્યાં ધન, બંધુ અને સહાયકો આત્માથી જુદાં છે એવું કથન કરવું અને સમજવું) અઘરું નથી. (૭૦) यो देहधनबन्धुभ्यो भिन्नमात्मानमीक्षते । क्व शोकशङ्कना तस्य हन्तातङ्कः प्रतन्यते ॥७१॥ જે પ્રાણ (પિતાનાં) શરીર, ધન, બંધુ વગેરેથી પિતાને ભિન્ન રૂપે જુએ છે—જાણે છે, તે માણસને શેકબાણ ક્યાંથી દુઃખ દેવાનાં? (૭૧) અશુચિસ્વભાવના રસામ્રાંસમેડિસ્થિમજ્ઞાશુન્નવસાણા अशुचीनां पदं कायः शुचित्वं तस्य तत्कुतः ॥७२॥ (આ) શરીર રસ, લેહી, માંસ, મેદ, હાડકું, મજા, વીર્ય, આંતરડાં, વિષ્ટા વગેરે અપવિત્ર વસ્તુઓના સ્થાનરૂપ છે, તેથી તેની પવિત્રતા કેવી રીતે કહેવાય? (૭૨) Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨ नवस्रोतः स्रवद्विस्ररसनिः स्यन्दपिच्छिले । देहेऽपि शौचसङ्कल्पो महन्मोहविजृम्भितम् ||७३ || (આંખ, કાન, નાક, મુખ, અધેાદ્વાર અને જનનેદ્રિય રૂપી) નવ ઝરણાંઓમાંથી અપકવ ગંધવાળા રસના (સતત) આવવાથી ચીકણા-ગંદા (રહેતા) શરીરમાં પવિત્રતાની કલ્પના કરવી એ મહામેાહનું પ્રદર્શન છે. (૭૩) આશ્રવભાવના मनोवाक्काय कर्माणि योगाः कर्म शुभाशुभम् । यदाश्रवन्ति जन्तूनामाश्रवास्तेन कीर्तिताः ॥ ७४ ॥ પ્રાણીઓનાં મન, વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ (ત્રણ) ચેગ શુભ અને અશુભ કર્મને (આત્મામાં) દાખલ કરે છે તેથી તે ચેાગે જ આશ્રવ કહેવાય છે. (૭૪) मैत्र्यादिवासितं चेतः कर्म सूते शुभात्मकम् । कषायविषयाक्रान्तं वितनोत्यशुभं पुनः ||७५ ॥ યાગશાસ મૈત્રી આદિ (ચાર ભાવનાએ) દ્વારા સુવાસિત કરેલ મન શુભ ક`ને પેદા કરે છે-લાવે છે; જ્યારે (ક્રાધ, માન, માયા અને લાભરૂપી) કષાય તથા વિષયાથી બ્યાસ થયેલું મન અશુભ ક ને એકત્ર કરે છે (૭૫) शुभार्जनाय निर्मिथ्यं श्रुतज्ञानाश्रितं वचः । विपरीतं पुनर्ज्ञेयमशुभार्जनहेतवे ॥७६ || આગમાનુસારી સત્ય વચન તથા તેનાથી વિપરીત વચન (અનુક્રમે) શુભ અને અશુભ કર્મની પ્રાપ્તિ કરાવે છે. (૭૬) Page #154 -------------------------------------------------------------------------- ________________ અતુ પ્રકાશ शरीरेण सुगुप्तेन शरीरी चिनुते शुभम् । सततारम्भिणा जन्तुघातकेनाशुभं पुनः ॥७७ ।। અશુભ પ્રવૃત્તિ વિનાના શરીર દ્વારા પ્રાણી શુભ ક સંચિત કરે છે અને હિંસક તથા પાપકારી પ્રવૃત્તિવાળા શરીર દ્વારા તે અશુભ કમ કમાય છે. (૭૭) ૧૩ कषाया विषया योगाः प्रमादाविरती तथा । मिथ्यात्व मार्तरौद्रे चेत्यशुभं प्रति हेतवः ॥ ७८ ॥ કષાય, વિષય, ચેાગ, પ્રમાદ, અવિરતિ, મિથ્યાત્વ તથા આ અને રૌદ્ર ધ્યાન—એ બધાં અશુભ કર્મના હેતુઓ છે. સવરભાવના सर्वेषामाश्रवाणां तु निरोधः संवरः स्मृतः । * स पुनर्भिद्यते द्वेधा द्रव्यभावविभेदतः ॥७९॥ ઉપર્યુક્ત અધા આસવાના નિરોધ ‘સવર’ કહેવાય છે. તેના દ્રવ્યસવર અને ભાવસ'વર એમ બે ભેદ છે. (૭૯) यः कर्मपुद्गलादानच्छेदः स द्रव्यसंवरः । भवहेतु क्रियात्यागः स पुनर्भावसंवरः ||८०|| કમ પુગળના આગમનનેા રોધ તે ‘દ્રવ્યસંવર' અને સંસારના કારણભૂત ક્રિયાને ત્યાગ તે ‘ ભાવસંવર, ' (૮૦) येन येन ह्युपायेन रुध्यते यो य आश्रवः । तस्य तस्य निरोधाय स स योज्यो मनीषिभिः ॥८१॥ જે જે ઉપાય દ્વારા જે જે આસ્રવ રોકી શકાય, તે તે આસવના નિરોધ માટે બુદ્ધિમાન પુરુષોએ તે તે ઉપાય ચેાજવા જોઈએ. (૮૧) . Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ રોગશાસ્ત્ર क्षमया मृदुभावेन ऋजुत्वेनाप्यनीहया । क्रोधं मान तथा मायां लोभं रुन्ध्याधथाक्रमम् ॥८२॥ ક્ષમાં, નમ્રતા, સરળતા અને અનિચ્છા દ્વારા અનુક્રમે ક્રોધ, માન, માયા અને લેભને રોકવાં. (૮૨) असंयमकृतोत्सेकान् विषयान् विषसंनिभान् । निराकुर्यादखण्डेन संयमेन महामतिः ॥८३॥ બુદ્ધિમાન પુરુષે અખંડ સંયમ દ્વારા અસંયમ–ઉન્માદથી પ્રબળ બનેલા વિષ સમા વિષયને રોકવા. (૮૩) तिमृभिर्गुप्तिभिर्योगान् प्रमादं चाप्रमादतः । सावधयोगहानेनाविरतिं चापि साधयेत् ॥८४॥ सदर्शनेन मिथ्यात्वं शुभस्थैर्येण चेतसः । विजयेतातरौद्रे च संवरार्थ कृतोद्यमः ॥८५॥ સંવર માટે પ્રયત્ન કરતા યોગીએ ત્રણ ગુપ્તિઓ દ્વારા ત્રણ ભેગને, અપ્રમાદ દ્વારા પ્રમાદને, (બધા) પાપકારી વ્યાપારના ત્યાગ દ્વારા અવિરતિને, સમ્યત્વ દ્વારા મિથ્યાત્વને તથા ધર્મ અને શુક્લ ધ્યાનરૂપ ચિત્તની સ્થિરતા દ્વારા આત તથા રૌદ્ર ધ્યાનને વશ કરવાં. (૮૪-૮૫) નિર્જરાભાવના संसारबीजभूतानां कर्मणां जरणादिह । निर्जरा सा स्मृता द्वेधा सकामा कामवर्जिता ॥८६॥ સંસારના કારણભૂત કર્મનું ખરવું તે “નિજર.” તે બે પ્રકારની છેઃ (૧) સકામ નિજારા, (૨) અકામ નિજ રા. (૮૬) Page #156 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ ૧૧૫ ज्ञेया सकामा यमिनामकामा त्वन्यदेहिनाम् । कर्मणां फलवत्पाको यदुपायात् स्वतोऽपि हि ॥८७॥ - સાધુ પુરુષોની (તપ આદિ ઉપાય દ્વારા થતી) નિર્જરા તે “સકામ નિજા” અને બીજાં પ્રમાદી પ્રાણીઓની (ઉદયાધીન થતી) નિજર તે “અકામ નિજ', કારણ કે કર્મોને વિપાક–નિજરા પણ ફળના પાકની માફક ઉપાયે વડે અને સ્વાભાવિક રીતે થાય છે. (૮૭) सदोषमपि दीप्तेन सुवर्ण वहिना यथा । तपोऽमिना तप्यमानस्तथा जीवो विशुध्यति ॥८८॥ જેવી રીતે અશુદ્ધ સુવર્ણ પ્રજ્વલિત અગ્નિ દ્વારા તપાવવામાં આવે તે શુદ્ધ થાય છે, તેવી રીતે તારૂપી અગ્નિ દ્વારા તપાવવામાં આવતે (અશુદ્ધ) આત્મા શુદ્ધ બને છે. (૮૮) ગરાનનો જો સંસેવળ તથા - रसत्यागस्तनुक्लेशो लीनतेति बहिस्तपः ॥८९॥ (કમ પ્રાપ્ત તપ બે પ્રકારનું છેઃ (૧) આત્યંતર તપ અને (૨) બાહ્ય તપ.) બાહ્ય તપ છ પ્રકારનું છેઃ (૧) અનશન–ઉપવાસ. (૨) ઔદર્યઊણું અ૫ ખાવું તે. () વૃત્તિ સંક્ષેપ–જે ઘરોમાં ભિક્ષા મળતી હોય તેમની | મર્યાદા કરવી છે, જેમ કે બે ઘરમાંથી જ કે અર્ધા ગામમાંથી જ ભિક્ષા લેવી. (આમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના અભિગ્રહને સમાવેશ થાય છે.) Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સાગશાય (૪) રસપરિત્યાગ—દૂધ, દહીં, ઘી, તેલ, મધુ વગેરે વિકારવધક રસાળા પદાર્થોના ત્યાગ. (૫) કાયલેશ—ટાઢમાં, તડકામાં કે આસના વગેરે દ્વારા શરીરને કસવું–કષ્ટ આપવું-તે. (૬) લીનતા—ખાધા વિનાના એકાંત સ્થાનમાં વસવું તે, (૮૯) प्रायश्चित्तं वैयावृत्त्यं स्वाध्यायो विनयोऽपि च । व्युत्सर्गोऽथ शुभं ध्यानं षोढेत्याभ्यन्तरं तपः ॥ ९० ॥ આભ્યંતર તપ છ પ્રકારનું છે (૧) પ્રાયશ્ચિત્ત——જેના વડે લીધેલ ત્રતામાં પ્રમાદવશ લાગેલા દાષા વિશુદ્ધ કરવામાં આવે તે. (૨) વૈયાનૃત્ય-સેવા-શુશ્રુષા. (૩) સ્વાધ્યાય, (૪) વિનય, (૫) વ્યુત્સંગ...અહ, મમત્વના ત્યાગ કરવા તે. (૬) ધ્યાન—ચિત્તના વિક્ષેપોના ત્યાગ કરવા તે. (૯૦) दीप्यमाने तपोवह्नौ बाह्ये चाभ्यन्तरेऽपि च । यमी जति कर्माणि दुर्जराण्यपि तत्क्षणात् ॥९१॥ સંયમી પુરુષ માહ્ય અને આભ્યંતર તપરૂપી પ્રજવલિત અગ્નિમાં મુશ્કેલીથી ખપે એવાં તીવ્ર કર્માંને પણુ તત્ક્ષણુ ક્ષય કરી નાખે છે. (૯) ધર્મ સ્વાખ્યાતભાવના स्वाख्यातः खलु धर्मोऽयं भगवद्भिर्जिनोत्तमैः । यं समालम्बमानो हि न मज्जेद् भवसागरे ॥९२॥ Page #158 -------------------------------------------------------------------------- ________________ મતુ પ્રકાશ ૧૧૭ જે ધર્મનું આલંબન લેનારા પ્રાણી ભવસાગરમાં ડૂબતા નથી, તે ધમને જિનેશ્વર દેવાએ સારી રીતે સમજાવેલે છે. (૯૨) संयमः नृतं शौचं ब्रह्माकिञ्चनता तपः । क्षान्तिर्मार्दवमृजुता मुक्तिश्व दशधा स तु ॥ ९३ ॥ તે ધમ દશ પ્રકારના છેઃ સંયમ, સત્ય, શૌચ=નિર્ધાભતા=અચૌય, બ્રહ્મચર્ય, અકિંચનતા=અપરિગ્રહ=નિમ મત્વ, તપ, ક્ષમા, મૃદુતા=નમ્રતા, ઋજુતા=સરળતા અને ત્યાગ (૯૩) धर्मप्रभावतः कल्पद्रुमाद्या ददतीप्सितम् । गोचरेऽपि न ते यत्स्युरधर्माधिष्ठितात्मनाम् ॥९४॥ ધર્માંના પ્રભાવથી કલ્પવૃક્ષ (ચિંતામણિ, કામધેનુ)વગેરે મનુષ્યને ઇચ્છિત રાવ` પદાર્થો પૂરા પાડે છે, જ્યારે અધમનું આચરણ કરવાવાળાઓને તે (કલ્પવૃક્ષાદ્રિ) નજરે પણ પડતાં નથી. (૯૪) अपारे व्यसनाऽम्भोधौ पतन्तं पाति देहिनम् । सदा सविधववन्धुर्धर्मोऽतिवत्सलः || ९५|| સદા સમીપ રહેવાવાળા, અનન્ય બન્ધુ સમે, અતિવત્સલ ધર્મ જ અપાર દુઃખસમુદ્રમાં પડતા પ્રાણીને બચાવે છે. (૫) आप्लावयति नाम्भोधिराश्वासयति चाम्बुदः । यन्महीं स प्रभावोऽयं ध्रुवं धर्मस्य केवलः ॥ ९६ ॥ સમુદ્ર પૃથ્વીને ડુબાડતા નથી અને વાદળાં તેને આશ્વાસન-સુખ આપે છે, તેમાં ખરેખર એકમાત્ર ધના પ્રભાવ છે. (૯૬) Page #159 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર न ज्वलत्यनलस्तिर्यग् यदूचं वाति नानिलः । अचिन्त्यमहिमा तत्र धर्म एव निबन्धनम् ॥९॥ વળી, અગ્નિ તીર છે બળતું નથી કે પવન ઊંચે વાતે નથી, તેમાં (પણ) અપાર મહિમાવાળે ધર્મ જ કારણ છે. (૭) નિરારા નિરાધા વિશ્વાધારે વસુંધરા यच्चावतिष्ठते तत्र धर्मादन्यन्न कारणम् ॥९८॥ - બિલકુલ આલંબન કે આધાર વિનાની આ પૃથ્વી આખા વિશ્વને જે આધારરૂપ છે, તેમાં પણ ધર્મ સિવાય બીજું કારણ નથી. (૯૮) सूर्याचन्द्रमसावेतौ विश्वोपकृतिहेतवे । उदयेते जगत्यस्मिन् नूनं धर्मस्य शासनात् ॥९९॥ ખરેખર ધર્મના જ હુકમથી આ સૂર્ય અને ચંદ્ર જગત ઉપર ઉપકાર કરવા માટે ઉદય પામે છે. (૯) अबन्धूनामसौ बन्धुरसखीनामसौ सखा ।। अनाथानामसौ नाथो धर्मों विश्वैकवत्सलः ॥१०॥ સમસ્ત વિશ્વ ઉપર વાત્સલ્ય રાખનાર ધર્મ જ બંધુ રહિતોને બંધુ, મિત્ર વિનાનાએને મિત્ર અને અનાથને નાથ છે. (૧૦૦) रक्षो यक्षोरगव्याघ्रव्यालानलगरादयः । नापकमलं तेषां यैधर्मः शरणं श्रितः ॥१०१॥ જેમણે ધર્મનું શરણ લીધું છે તેમને રાક્ષસ, યક્ષ, સપ, વાઘ, વરુ, વહ્નિ, વિષ વગેરે જરાય ઈજા કરી શકતાં નથી. (૧૦૧) Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ચતુર્થ પ્રકાશ धर्मों नरकपातालपातादवति देहिनः । धर्मों निरुपमं यच्छत्यपि सर्वज्ञवैभवम् ॥१०२॥ ધર્મ પ્રાણીને નરકમાં પડતે બચાવે છે અને ધર્મ જ સર્વજ્ઞને અનુપમ વૈભવ આપે છે. (૧૨) લોકભાવના कटिस्थकरवैशाखस्थानकस्थनराकृतिम् । द्रव्यैः पूर्ण स्मरेल्लोकं स्थित्युत्पत्तिव्ययात्मकैः ॥१०३॥ કેડે હાથ મૂકીને પહોળા પગ રાખી ઊભેલા પુરુષ જેવી આકૃતિવાળા અને સ્થિતિ, ઉત્પત્તિ તથા વિનાશાત્મક દ્રવ્યથી પરિપૂર્ણ લેકની ભાવના ભાવવી. (૧૦૩) लोको जगत्त्रयाकीणों भुवः सप्तात्र वेष्टिताः । घनाम्भोधिमहावाततनुवातैर्महाबलैः ॥१०४॥ આ લેક (અધ, મધ્ય અને ઊર્વ એવા) ત્રણ જગતથી વ્યાપ્ત છે. તેમાં અધે લેકમાં (ઉત્તરોત્તર નીચે નીચે) સાત નરકભૂમિએ છે; (તેમની ફરતાં અને નીચે) મહાસમર્થ ઘનસમુદ્ર, ઘનવાન અને તનુવાત (અનુક્રમે) વીંટાયેલા છે. वेत्रासनसमोऽधस्तान् मध्यतो झल्लरीनिभः ।। अग्रे मुरजसङ्काशो लोकः स्यादेवमाकृतिः ॥१०५॥ આ લેકની આકૃતિ એવી છે કે તેને નીચેનો ભાગ એટલે કે અધે લક-નરકભૂમિ વેત્રાસન સમે છે, મધ્યને ભાગ-મનુષ્ય લેક ઝાલર જે છે અને ઊર્ધ્વ ભાગ–દેવલેક મુરજ જેવો છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ ગિશાસ [વેત્રાસન–નેતરનું આસન કે જે નીચેથી પહેલું અને ઉપરથી સાંકડું હોય તે. મુરજ-એક જાતને ઢેલ કે જે વચમાં પહેળે અને બન્ને બાજુ સાંકડે હોય તે, મૃદંગ.] (૧૫) निष्पादितो न केनापि न धृतः केनचिच्च सः । स्वयंसिद्धो निराधारो गगने किन्त्ववस्थितः ॥१०६॥ આ લેકને (પ્રકૃતિ, ઈશ્વર, વિષ્ણુ, બ્રહ્મ, પુરુષ વગેરે) કેઈ એ બનાવેલું નથી કે (શેષનાગ, કાચ, વરાહ વગેરે) કઈ એ તેને ટેકવી રાખ્યો નથી, પરંતુ તે તે સ્વયંસિદ્ધ છે અને આકાશમાં કોઈને પણ આધાર વિના અવસ્થિત છે, અધ્ધર રહેલ છે. (૧૬) બાધિદુલભત્વભાવના अकामनिर्जरारूपात् पुण्याज्जन्तोः प्रजायते । स्थावरत्वात्त्रसत्वं वा तिर्यक्त्वं वा कथंचन ॥१०७॥ मानुष्यमार्यदेशश्च जातिः सर्वाक्षपाटवम् । आयुश्च प्राप्यते तत्र कथञ्चित्कर्मलाघवात् ॥१०८॥ प्राप्तेषु पुण्यतः श्रद्धाकथकश्रवणेष्वपि । तत्त्वनिश्चयरूपं तद्बोधिरत्नं सुदुर्लभम् ॥१०९॥ કઈ પણ પ્રકારની અભિલાષા વિના અર્થાત્ પિતાપિતાની ચેનિ અનુસાર પ્રવૃત્તિ કરતાં કરતાં કર્મના ક્ષયથી પ્રાપ્ત થતા પુણ્યને કારણે જીવે સ્થાવર નિમાંથી ત્રસ નિમાં કે પશુએનિમાં જન્મે છે. તથા કમને વધારે ખપાવવાથી મનુષ્યત્વ, આર્યદેશ, ઉત્તમ કુળ, પરિપૂર્ણ પાંચે ઈન્દ્રિયે અને WWW.jainelibrary.org Page #162 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ ૧૨૧ દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે, તેથી પણ અધિક) પુણ્યને કારણે ધર્માભિલાષરૂપ શ્રદ્ધા, ધર્મગુરુ અને તેમના વચનનું શ્રવણ–આ બધું પ્રાપ્ત થવા છતાં તત્ત્વનિશ્ચયરૂપ બધિરત્ન પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. (૧૦૭–૧૦૮–૧૦૯) भावनाभिरविश्रान्तमिति भावितमानसः । निर्ममः सर्वभावेषु समत्वमवलम्बते ॥११०॥ આમ આ બાર ભાવનાઓ વડે અવિશ્રાન્તપણે મનને સુવાસિત કરતે, બધા પદાર્થો પ્રત્યે નિર્મમત્વ સેવતો માણસ સમત્વને પામે છે. (૧૧૦) विषयेभ्यो विरक्तानां साम्यवासितचेतसाम् । उपशाम्येत् कषायाग्निर्वाधिदीपः समुन्मिषेत् ॥१११॥ વિષથી વિરક્ત થયેલા, સમભાવથી સુવાસિત ચિત્તવાળા સાધુપુરુષોને કષાયરૂપી અગ્નિ શાંત થાય છે (અને) બેધિ–સમ્યક્ત્વરૂપી દીપક પ્રગટે છે. (૧૧૧) समत्वमवलम्ब्याथ ध्यानं योगी समाश्रयेत् । विना समत्वमारब्धे ध्याने स्वात्मा विडम्ब्यते ॥११२॥ સમત્વ પ્રાપ્ત કર્યા પછી ગી તેને આધાર લઈને ધ્યાનની શરૂઆત કરે, (કારણ કે, સમબુદ્ધિ પ્રાપ્ત કર્યા વિના જે ધ્યાન શરૂ કરવામાં આવે તે તેમાં જ પિતાને આત્મા અટવાઈ જાય છે, મુશ્કેલીમાં મુકાય છે. (૧૧૨) *मोक्षः कर्मक्षयादेव स चात्मज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तच्च तद्धयानं हितमात्मनः ॥११३॥ • કર્મોના સંપૂર્ણ ક્ષયથી જ મોક્ષ થાય છે, કર્મક્ષય WWW.jainelibrary.org Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨ યોગશાસ આત્મજ્ઞાનથી પ્રાપ્ત થાય છે અને આત્મજ્ઞાન ધ્યાન દ્વારા સધાય છે; તેથી સ્થાન આત્માનું હિતકારી છે. (૧૧૩) - ધ્યાન અને સમભાવમાં કેણ વધારે મહત્ત્વનું છે તેવી શંકાને ઉત્તર આચાર્ય નીચેના કલેકમાં આપે છે – न साम्येन विना ध्यानं न ध्यानेन विना च तत् । निष्कम्पं जायते तस्माद द्वयमन्योन्यकारणम् ॥११४॥ સમભાવ વિના ધ્યાન સંભવતું નથી અને ધ્યાન વિના નિષ્કપ સામ્ય સંભવતું નથી, તેથી બન્ને એકબીજાનાં કારણરૂપ છે. (૧૧૪) मुहूर्तान्तर्मनःस्थैर्य ध्यान छद्मस्थयोगिनाम् । धय शुक्लं च तवेधा योगरोधस्त्वयोगिनाम् ॥११५।। (એક જ વિષયમાં) અંતર્મુહૂર્ત પર્યત મનની સ્થિરતા તે છવસ્થ ગીઓનું–અસર્વનું ધ્યાન. તેના બે ભેદ છેઃ (૧) ધર્મધ્યાન, (૨) શુકલધ્યાન. અને જેગોને (સંપૂર્ણ) રોધ કરે તે અગી કેવળીઓનું ધ્યાન. (૧૧૫) _ मुहूर्तात् परतश्चिन्ता तद्वा ध्यानान्तरं भवेत् । वह्वर्थसंक्रमे तु स्यादीर्घाऽपि ध्यानसंततिः ॥११६॥ [ જ્યારથી જીવ છદ્મસ્થ મટીને સર્વજ્ઞ થાય છે ત્યારથી વિદેહી બને તે પહેલાં તે સગી સર્વજ્ઞ કહેવાય છે. તે દરમ્યાન તેનામાં દયાનને સંભવ નથી. પરંતુ દેહમુક્ત થવાને સમય આવે છે ત્યારે તે ત્રણે યેગોની પ્રવૃત્તિ રેકે છે. જેને આ રેપ અગી અવસ્થા લાવે છે, તેથી તે અગી સર્વાનું ધ્યાન કહેવાયેલ છે.] . Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ચતુર્થ પ્રકાશ જે અંતર્મુહૂર્તથી વધારે ધ્યાન લંબાય તે તે ધ્યાનાન્તર સમજવું (કારણ કે એક જ વિષય–આલંબન ઉપરનું ધ્યાન અંતર્મુહૂર્તથી વધારે ટકી શકતું નથી.) (એ રીતે) એક વિષય ઉપરથી બીજા, ત્રીજા કે ચેથા વગેરે વિષય ઉપર ધ્યાન ફર્યા કરે તે ધ્યાનપ્રવાહ લંબાવી શકાય. (૧૧૬) मैत्री प्रमोदकारुण्यमाध्यस्थ्यानि नियोजयेत् । धय॑ध्यानमुपस्कर्तुं तद्धि तस्य रसायनम् ॥११७॥ ધર્મધ્યાનને પ્રવાહ ચાલુ રાખવા માટે મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યચ્ય એ ચાર ભાવનાઓને આત્મામાં જોડવી, કારણ કે તેમનું જોડાણ, તૂટતા ધ્યાન માટે રસાયન રૂપ છે. (૧૧૭) मा कार्षीत् कोऽपि पापानि मा च भूत् कोऽपि दुःखितः। मुच्यतां जगदप्येषा मतिमैत्री निगद्यते ॥११८॥ કઈ પ્રાણ પાપ ન કરે, કઈ દુઃખી ન થાઓ, આખું જગત મુક્ત થાઓ –આવી બુદ્ધિ તે મૈત્રીભાવના કહેવાય છે. (૧૧૮) अपास्ताशेषदोषाणां, वस्तुतत्त्वावलोकिनाम् । गुणेषु पक्षपातो यः स प्रमोदः प्रकीर्तितः ॥११९॥ જેમના સર્વે દે દૂર થઈ ગયા છે, અને જેઓ. વસ્તુસ્વરૂપને જોતા રહે છે તેવા સાધુઓના ગુણે વિષે જે પક્ષપાત તે પ્રમેદભાવના છે. (૧૧૯) दीनेष्वार्तेषु भीतेषु याचमानेषु जीवितम् । प्रतीकारपरा बुद्धिः कारुण्यमभिधीयते ॥१२०॥ Page #165 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ દીન, પીડિત, ભાત અને જીવિત યાચતાં પ્રાણીઓનાં ગરીબાઈ, પીડા, ભય અને જરા-મરણ દૂર થઈ તેમને શાશ્વત શાંતિ કયારે મળે એવી બુદ્ધિ તે કરુણા ભાવના કહેવાય છે. (૧૨૦) ૧૪ क्रूरकर्मसु निःशङ्कं देवतागुरुनिन्दिषु । आत्मशंसिषु योपेक्षा तन्माध्यस्थ्यमुदीरितम् ॥ १२१ ॥ નિઃશંકપણે ક્રૂર કર્યાં કરનારા, દેવગુરુની નિંદા કરનારા તથા આત્મશ્લાઘા કરનારા લેકે પ્રત્યે ઉપેક્ષામુદ્ધિ તે માધ્યસ્થ્યભાવના કહેવાય છે. (૧૨૧) आत्मानं भावयन्नाभिर्भावनाभिर्महामतिः । त्रुटितामपि संघते विशुद्धध्यान संततिम् ॥ १२२ ॥ આ ભાવનાએ વડે આત્માને ભાવિત કરતા રહેનાર બુદ્ધિમાન પુરુષ તૂટેલ વિશુદ્ધ ધ્યાનપ્રવાહને પણ સાંધી શકે છે. (૧૨૨) तीर्थं वा स्वस्थताहेतु यत्तद्वा ध्यानसिद्धये । कृतासनजयो योगी विविक्तं स्थानमाश्रयेत् ॥ १२३॥ આસનાના અભ્યાસી ચેાગી ધ્યાનની સિદ્ધિ અર્થે (તીર્થંકરાનાં જન્મસ્થાન, દીક્ષાસ્થાન, જ્ઞાનસ્થાન કે નિર્વાણસ્થાનમાં કેાઈ ) તીર્થં સ્થાન અથવા (સ્ત્રી, પશુ, નપુંસક વગેરે વિનાનું ગુાદિ જેવું) સ્વાસ્થ્ય સાચવી રાખનારુ એકાંત સ્થાન પસંદ કરે. (૧૨૩) વિવિધ આસનેનું વર્ણન पर्यङ्कवीरवज्राब्जभद्रदण्डासनानि च । उत्कटिका गोदोहिका कायोत्सर्गस्तथासनम् ॥ १२४॥ Page #166 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ ૧૫ પર્યકાસન, વીરાસન, વજાસન, પદ્માસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકાસન, ગોદતિકાસન અને કાર્યોત્સર્ગ–આ. બધાં આસને છે. (૧૨૪) स्याज्जयोरधोभागे पादोपरि कृते सति । पर्यको नाभिगोत्तानदक्षिणोत्तरपाणिकः ॥१२५॥ બેઉ જ ઘાના નીચલા ભાગ ઉપર પગ મૂકવાથી અને નાભી આગળ જતા ડાબા હાથ ઉપર ચતે જમણે હાથ રાખવાથી પર્યકાસન બને છે. (૧૨૫) वामोऽहिदक्षिणोरूर्ध्व वामोरूपरि दक्षिणः । क्रियते यत्र तद्वीरोचितं वीरासनं स्मृतम् ॥१२६॥ જેમાં ડાબો પગ જમણ સાથળ ઉપર અને જમણે પગ ડાબા સાથળ ઉપર મૂકવામાં આવે છે (અને હાથ પર્યકાસન માફક રખાય છે) તેવું આસન વીર પુરુષને ઉચિત હોવાથી વીરાસન કહેવાયું છે. (આને કેટલાક પદ્માસન કહે છે.) (૧૨૬) पृष्ठे वज्राकृतीभूते दोभ्यां वीरासने सति । गृहीयात पादयोर्यत्राङ्गष्ठौ वज्रासनं तु तत् ॥१२७॥ વીરાસન કર્યા પછી પીઠને ધનુષ્યાકાર બનાવી જેમાં જમણા હાથ વડે જમણા પગના અંગૂઠાને અને ડાબા હાથ વડે ડાબા પગના અંગૂઠાને પકડવામાં આવે છે તે વજાસન કહેવાય છે. (બીજા કેટલાક આને વેતાલાસન કહે છે.) सिंहासनाधिरूढस्यासनापनयने सति । तथैवावस्थितियां तामन्ये वीरासनं विदुः ॥१२८॥ Page #167 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ નીચે પગ ટેકવીને સિંહાસન ઉપર બેઠેલ માણસનું સિંહાસન લઈ લેવાયા છતાં પણ સિંહાસન ઉપર બેઠેલ હોય એવી રીતે અધ્ધર રહેવું તેને કેટલાક વિરાસન કહે “ છે. (૧૨૮) जङ्घाया मध्यभागे तु संश्लेषो यत्र जया । पद्मासनमिति प्रोक्तं तदासनविचक्षणः ॥१२९।। જે આસનમાં એક જાંઘના મધ્ય ભાગમાં બીજી જાંઘને મેળાપ થાય, તેને આસનપ્રવીણ પુરુષે પદ્માસન કહે છે. (૧૨૯) संपुटीकृत्य मुष्काग्रे तलपादौ तथोपरि । पाणिकच्छपिकां कुर्याद्यत्र भद्रासनं तु तत् ॥१३०॥ જે આસનમાં પગનાં બે તળિયાં વૃષણ આગળ એકઠાં કરી તેમના ઉપર હાથને આંકડા બીડી મૂકવામાં આવે તે ભદ્રાસન સમજવું. (૧૩૦) श्लिष्टाङ्गली श्लिष्टगुल्फो भूश्लिष्टोरू प्रसारयेत् । यत्रोपविश्य पादौ तद्दण्डासनमुदीरितम् ॥१३१॥ જે આસનમાં નીચે બેસીને આંગળીઓ તથા ઘૂંટણ જોડેલાં રાખી અને જાંઘે જમીન સાથે જોડાયેલી રાખી પગ લાંબા કરવાના હોય છે તેને દંડાસન કહે છે. (૧૩૧) पुतपाष्णिसमायोगे प्राहुरुक्कटिकासनम् । पाणिभ्यां तु भुवस्त्यागे तत्स्याद् गोदोहिकासनम् ॥१३२॥ જેમાં (જમીન ઉપર રહેલી) પાની સાથે કુલાનું જોડાણ થાય તેને ઉત્કટિકાસન કહે છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ ૧૭ અને જ્યારે પાનીને જમીન ઉપરથી લઈ લેવામાં આવે ત્યારે તે દેહિકાસન બને. (૧૩૨) प्रलम्बितभुजद्वन्द्वमूर्ध्वस्थस्यासितस्य वा । स्थानं कायानपेक्षं यत्कायोत्सर्गःस कीर्तितः ॥१३३॥ બન્ને ભુજાઓને નીચે લટકતી રાખી ઊભેલ અથવા બેઠેલ માણસની કાયાની અપેક્ષા વિનાની જે સ્થિતિ તેને કાયેત્સર્ગ કહેલ છે. (૧૩૩) जायते येन येनेह विहितेन स्थिरं मनः । तत्तदेव विधातव्यमासनं ध्यानसाधनम् ॥१३४॥ અહીં વર્ણવેલામાંનાં જે જે આસન દ્વારા મન સ્થિર થાય તે તે આસનને જ ધ્યાનનું સાધન ગણવું. (૧૩૪) सुखासनसमासीनः मुश्लिष्टाधरपल्लवः । नासाग्रन्यस्तदृग्द्वन्द्वो दन्तैर्दन्तानसंस्पृशन् ॥१३५॥ प्रसन्नवदनः पूर्वाभिमुखो वाप्युदङ्मुखः । अप्रमत्तः सुसंस्थानो ध्याता ध्यानोद्यतो भवेत् ॥१३६॥ સુખકર આસન ઉપર સ્થિર થયેલ, હોઠ બીડી નાકના અગ્ર ભાગ ઉપર બન્ને આંખે સ્થિર રાખનાર, દાંતેને દાંતે સાથે અડવા નહિ દેનાર, પ્રસન્ન વદન, પૂર્વ કે ઉત્તર દિશામાં મિતું રાખનાર (આમ) એગ્ય રીતે બેસનાર અપ્રમાદી ધ્યાનીએ ધ્યાનમાં તત્પર રહેવું. (૧૩૫–૧૩૬) ' – સંપૂર્ણ – Page #169 -------------------------------------------------------------------------- ________________ Page #170 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ યોગશાસ્ત્રાન્તર્ગત દર્શને ટૂંક સાર પ્રકાશ પહેલો મહાવીર–પ્રકાશ ૧, કલેક ૧ જેના વીશ તીર્થકરોમાંના ચરમ તીર્થકર શ્રીવધ માન સ્વામી શ્રી મહાવીરસ્વામી તરીકે વિશેષ પ્રસિદ્ધ છે. તેમણે રાગદ્વેષરૂપી આંતર શત્રુઓને ઘણા ટૂંકા સમયમાં પરાજિત કરી પિતાની અસાધારણ વીરતાને પરિચય કરાવ્યું હતું. જે વીરપુરુષે પિતાની વીરતાને પરિચય બીજાઓના વિનાશ દ્વારા આપે છે, તેમની સમક્ષ તેમણે “કામાં ફરી મૂષણમ્'ને આદર્શ મૂક્યો હતો, અને કૌશિકનાગ તથા સંગમ ગોવાળિયા જેવી અનેક અપકારક વ્યક્તિઓને વિનાશ કરવાને બદલે તેમના ઉપર ક્ષમા વર્ષાવી તે આદર્શને જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યું હતું. કૌશિક–૧-૨ તે એક દષ્ટિવિષ સર્પ હતો. શાસ્ત્રોમાં તે કૌશિક અથવા ચંડકૌશિક એ નામથી પ્રસિદ્ધ છે. એમ કહેવાય છે કે તે સર્ષની પહેલાંના ભવમાં કૌશિક ગેત્રમાં જન્મેલે તાપસ હતે; પરંતુ પિતાના અત્યંત ક્રોધી સ્વભાવને કારણે સર્ષરૂપે જખ્યું હતું. સામાન્ય સર્ષની માફક માત્ર તેની દાઢમાં જ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ યોગશાસ ઝેરન હતું, પરંતુ તેની ક્રોધભરી દષ્ટિમાંથી પણ ઝેર વરસતું હતું. એક દિવસ શ્રી વિરપ્રભુ સાધક અવસ્થામાં વિચરતા વિચારતા તેના દર પાસે જઈ સમાધિમાં ઊભા રહ્યા. સર્પે તેમના ઉપર દષ્ટિવિષ ફેંકયું, પણ પ્રભુ ચલાયમાન થયા નહિ. તેથી વિશેષ કુદ્ધ બની તેણે ડંખ માર્યા, છતાં પણ પ્રભુ ધ્યાનભંગ થયા નહિ. સર્ષે આશ્ચર્યચકિત થઈ વિચારમાં પડ્યો; કારણની ઊંડી તપાસમાં ઊતરી જતાં તેને ભૂતકાળનું સ્મરણ કરાવતું જ્ઞાન થઈ આવ્યું, તેને ભૂતકાળ પ્રત્યક્ષ થયે, ક્રોધનું માઠું પરિણામ સમજાયું અને ક્રોધ પ્રત્યે ભારે અણગમે ઊપયે. તરત જ પ્રભુની ક્ષમા યાચીને તે તેમના ચરણે ઢળી પડ્યો. પ્રભુએ તેને સદુપદેશ આપ્યું. પછી પ્રભુ વિહાર કરી આગળ ગયા અને સર્ષે પિતાનું શેષ જીવન ત્યાં પૂરું કર્યું. સનકુમાર ચક્રવર્તી–૧-૮ તે એક ચક્રવર્તી રાજા હતા. તેનું રૂપ દેવેને પણ મહાત કરે એવું હતું. એક દિવસ ઈન્ડે પિતાની સભામાં તેમના શરીરની નીગિતા અને રૂપનાં વખાણ કર્યા. તેથી ઈન્દ્રના કથનની પરીક્ષા કરવા બે દેવે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી તેમની પાસે આવ્યા. દેવે સ્નાન માટે તૈયારી કરતા રાજાના શરીરનું રૂપ જોઈ ખુશ થયા; પણ રાજાએ તેમને અહંકારથી કહ્યું, “અત્યારે શું? રાજસભામાં આપ મારું રૂપ જોજો.” તેથી બ્રાહ્મણ વેશધારી દેવે રાજાને રાજસભામાં ફરી મળ્યા. આ વખતે તેઓ તેના શરીરને રેગથી ભરપૂર જોઈ ખિન્ન થયા. રાજાને રંગેની ખાતરી કરાવી દે ત્યાંથી ચાલતા થયા. રાજા શરીરની આવી સ્થિતિ જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ Page #172 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૧૩૧ ગયે; તેનું હૃદય લેવાઈ ગયું; દેહની નશ્વરતા તેને સાક્ષાત્ સમજાવા લાગી. દેહ ઉપરને તેને ગર્વ ગળી ગયે. સાથે જ તેને સદુપગ કરવા તે સર્વસ્વને છોડી જંગલમાં જવા નીકળી પડ્યો. ત્યાં જઈ તેણે મન, વચન અને કાયાને બધી બાહ્ય પ્રવૃત્તિઓથી રેકી આત્મસાધનામાં જોડયાં. કાળક્રમે યોગના પ્રભાવથી તેને અનેક ઋદ્ધિઓ પ્રાપ્ત થઈ કહેવાય છે કે તેના ઘૂંકમાં એવી શક્તિ પ્રાપ્ત થઈ હતી કે તે શરીરના કેઈ પણ રેગી ભાગ ઉપર લગાવતાં જ રેગ નષ્ટ થઈ જતો હતે. ચક્રવર્તી ભરત–૧-૧૦ પ્રથમ તીર્થકર શ્રી કષભદેવ સ્વામીને ૧૦૦ પુત્રે હતા. સૌથી મોટા ભરત હતા. તે ગાદીએ બેઠા પછી છ ખંડ જીતી પિતે પ્રથમ ચકવર્તી રાજા થયા હતા. એક દિવસે રાજદરબારમાં જવા માટે તેઓ પિતાના અરીસાભુવનમાં વસ્ત્રાભૂષણે પહેરી રહ્યા હતા, તે વખતે તેમના જમણા હાથની ટચલી આંગળીમાંથી વીંટી સરી પડી તેથી તે અડવી આંગળીની શભા ઝાંખી લાગવા લાગી. એટલે એમને એ વિચાર આવ્યું કે આભૂષણ વિનાને હાથ કેક લાગશે ? જોઉં તે ખરે! હાથ ઉપરનાં આભૂષણે ઉતારતાં જ તેમણે કપેલી શેભા અદશ્ય થઈ ગઈ. આમ આખા શરીર ઉપરથી આભૂષણે ઉતારી લેતાં તેમને શરીરની અસુંદરતા સમજાઈ આભૂષણેનું આકર્ષણ નકામું લાગ્યું. તેમને વિચારપ્રવાહ પણ વિશેષ અંતર્મુખ થયે અને આભૂષણે ઉપરના મમત્વના ત્યાગની સાથે જ વિલાસવભવનાં સાધને, વિશાળ રાજ્યપાટ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ગશાસ અને પિતાના દેહ ઉપરનું મમત્વ પણ ઓસરી ગયું. આત્મભૂખી ઉગ્ર વિચારધારા વહી આવી અને તે જ ભવનમાં તેમને કેવળજ્ઞાન પ્રગયું. મન, વચન અને કાયાના તીવ્રતમ સંયમનું જ આ પરિણામ. માતા મરુદેવા–૧–૧૧ તેઓ શ્રીષભદેવ ભગવાનનાં માતા હતાં. એવી માન્યતા છે કે મરુદેવા માતા નિકૃષ્ટ વિકાસવાળા નિગદના જીવમાંથી કમશઃ વિકાસ પામીને વનસ્પતિકાયના જીવ તરીકે એક કેળના ઝાડમાં ઉત્પન્ન થયાં હતાં. ત્યાંથી મરી તેઓ પહેલવહેલાં મનુષ્યરૂપે જમ્યાં હતાં. અહીં તેમણે ઋષભદેવની માતા અને નાભિરાજાની પત્ની બનવાને લહાવે લીધે હતો. તેમની હયાતીમાં જ શ્રી ઋષભદેવે દીક્ષા લીધી હતી, તેથી તેમના વિયેગને કારણે રોઈ રોઈને તેમણે આંખ ગુમાવી હતી. પરંતુ જ્યારે કષભદેવને કેવળજ્ઞાન પ્રગટ થયું ત્યારે તેઓ પિતાના પૌત્ર ભરતરાજાની સાથે તેમનાં દર્શને ગયાં. ત્યાં ઋષભદેવની નિર્મોહ બુદ્ધિ જાણે તેમને પણ સાન આવી અને પોતાની બુદ્ધિને સરાણ ઉપર ચડાવી તેના ઉપરને અગાધ મેહમેલ કાપી નાખ્યું અને પરિણામે દર્શન કરવા જતાં રસ્તામાં જ તેમને હાથીના હોદ્દા ઉપર જ કેવળજ્ઞાન પ્રગટયું. દૃઢપ્રહારી–૧–૧૨ - તે એક નીચ પ્રકૃતિને બ્રાહ્મણ હતું અને પાછળથી ચોરની ટેળીમાં ભળીને પોતાની પ્રવીણતાથી તેને નાયક Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ પરિશિષ્ટ-૧ બન્યું હતું. પોતે શસ્ત્રપ્રયાગમાં એટલે નિપુણ હતો કે જેના ઉપર તે પ્રહાર કરે, તે ખલાસ થયો જ હોય. તેથી તે પિતાની ટેળીમાં “દઢપ્રહારી” કહેવાતે. એકદા “કુશસ્થળ” નામના ગામમાં તેણે પિતાના માણસે સાથે લૂંટ ચલાવી. એક બ્રાહ્મણે પોતાનું ઘર લૂંટાતું જોઈને તેમને સામનો કર્યો અને દઢપ્રહારીના કેટલાક માણસને મારી નાખ્યા તથા બાકીનાને નસાડી મૂક્યા. આ જોઈને દઢપ્રહારી ઊકળી ઊઠડ્યો. તેણે બ્રાહ્મણને મારવા તલવાર ઉગામી, પરંતુ વચમાં ગાય આવી જતાં તેણે પહેલાં ગાયને ઠાર કરી. ત્યાંથી આગળ વધે તે બ્રાહ્મણની સગર્ભા સ્ત્રી વચ્ચે પડી કરગરવા લાગી. પરંતુ તેણે તે તે સ્ત્રીને પણ ખલાસ કરી અને આગળ વધી બ્રાહ્મણને પંચત્વ પમાડ્યો ત્યારે જ તેને શાંતિ થઈ પ્રહારી પિતાના પ્રહારની સફળતા જોઈ રાચવા લાગ્યો. પરંતુ મનની વિચિત્રતાને પાર કેણ પામી શકયું છે? પાછા ફરતાં બહાર તરફડતાં ગર્ભને, ગાયને તથા સ્ત્રીને જોતાં જ તેનું હૃદય રડી પડયું. પિતાના અફર પ્રહારને આનંદ અદશ્ય થયું. તેમાંય પાસે ઊભેલાં બ્રાહ્મણબાળકનાં રુદને તેને વધારે રડાવ્યો. તેના મનમાં પશ્ચાત્તાપ પ્રગટયો –એક પિટ માટે આ બધે પ્રપંચ શાને ? આનું ફળ શું? મને મંથનને અંતે તેણે ચોરી છોડી દીધી, ક્રોધને ત્યાગ કર્યો અને તે ગામની આસપાસ જ છ મહિના વિતાવી, ગ્રામજનો તરફથી થતા અનેકવિધ ઉપસર્ગો સમભાવે સહન કરી, સર્વ પાપને ક્ષય કર્યો. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ગશાસ ચિલાતીપુત્ર–૧–૧૩ રાજગૃહ નગરીમાં “ધન” નામના સાર્થવાહને ત્યાં રહેતી “ચિલાતી” નામની દાસીને તે પુત્ર હતું. તે ઘણે જ કૂરકમ હેવાથી શહેરમાં લોકોને બહુ હેરાન કરતું હતું, તેથી સાર્થવાહે તેને રજા આપી. ચિલાતીપુત્ર ત્યાંથી નીકળી એક ચોરની ટેળીમાં મળી ગયે. એક વખત તેણે વેર લેવા બીજા ચેરે સાથે ધન સાર્થવાહને ત્યાં ખાતર પાડયું. . તેઓ ત્યાંથી પુષ્કળ ધન તથા સાર્થવાહની “સુસમા” નામની પુત્રીને ઉપાડી ચાલતા થયા. ચિલાતીપુત્ર સાર્થવાહને ત્યાં હતો ત્યારથી જ તે એની પુત્રીના પ્રેમમાં હતું. પાછળથી સાથે વાહને ખબર પડતાં તેણે કેટવાળને ખબર આપ્યા, અને તરત જ બધાએ તેમને પીછો પકડ્યો. પકડાઈ જવાની બીકે ચેરે તે ધન મૂકીને નાસી ગયા, પણ ચિલાતીપુત્ર સુસમાને ઉપાડી આગળ વધે. બધા ચેરે તેનાથી જુદા પડી ગયા. છેવટે તે પણ થાક અને ભયથી કંટાળી સુસમાનું ગળું કાપી લઈ ચાલતો થયો. પાછળ પડેલા કેટવાળ તથા સાર્થવાહ ધન જોયું. કેટવાળ ત્યાંથી અટક્યો, અને સાર્થવાહ આગળ વધે, પરંતુ છેવટે પુત્રીનું ધડ જોઈ હતાશ થઈ તે પણ પાછો ફર્યો. આ તરફ ચિલાતીપુત્ર પણ ઘણે જ નિરાશ થઈ બાજુના જંગલમાં જઈ ભરાયે. બર થયેલી પિતાની અંતરની ઉમેદને આમ અદશ્ય થતી જોઈને, અત્યાર સુધીની ફતેહથી ચડેલે તેને ગર્વ ગળી ગયે, એટલું જ નહિ પણ હેલવાઈ જતા જીવનદીપે તેના સંતાપને સળગાવી મૂક્યો. છેવટે તેના સળગતા હૃદયને શાંતિના Page #176 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૧૩૫ શીતળ અને શામક જળની ઈચ્છા જાગી. સદ્ભાગ્યે થોડે દૂર કેઈ એક સાધુ હતા તેમની પાસે તે ગયે. ઉપશમ, વિવેક અને સંવરએ ધર્મ છે એટલા તેમના અલ્પ માત્ર ઉપદેશમાં ઊંડું અવગાહન કરતાં ચિલાતીપુત્ર મહાઅનર્થમાંથી બચે. પ્રકાશ બીજે સુભૂમ-૨–૨૭ તે એક ચક્રવર્તી રાજા હતા. તે પરશુરામને મસિયાઈ ભત્રીજે હતું, છતાં તેણે જ પરશુરામને વધ કર્યો હતે. વાત એમ છે કે સુભૂમના પિતામહ અને પરશુરામના માસા અનંતવીર્ય થી પરશુરામની માતા રેણુકાને ગર્ભ રહ્યો હતો, તેથી પરશુરામે પિતાની માતાને મારી નાખી. અનંતવીર્યને એ અસહ્ય લાગ્યું અને તેણે પરશુરામના પિતા જમદગ્નિને આશ્રમ છિન્નભિન્ન કરી નાખ્યો. પરશુરામે તેને સામને કર્યો અને અનંતવીર્યને મારી નાખે. આ રીતે વેર અને તેની વસુ લાતની પરંપરા શરૂ થઈ અને આગળ વધી. અનંતવીર્યને પુત્ર કૃતવીર્ય પિતાના સમાચાર સાંભળી ગુસ્સે ભરાયે અને તેણે પરશુરામના પિતાને મારી નાખ્યા. આથી પરશુરામને ક્રોધાગ્નિ ખૂબ ભભૂકી ઊઠયો. તેણે કૃતવીર્યને ખલાસ કર્યો. એટલેથી નહિ અટકતાં તેણે પૃથ્વીપટ પરની સમસ્ત ક્ષત્રિય જાતિનું સાત સાત વાર નિકંદન કાઢયું. પરંતુ હજુ સંહાર સીમાએ પહોંચ્યું ન હોય તેમ એથી વિશેષ સંહાર બાકી રહ્યો હતે. કૃતવીર્યની સગર્ભા સ્ત્રી નાસીને તાપસીના આશ્ર Page #177 -------------------------------------------------------------------------- ________________ ગશાન મમાં જઈ ભસ હતી. તાપસીએ તેને તથા ત્યાં જમેલા તેના પુત્ર સુલૂમને પરશુરામની સંહારલીલાના ભંગ થતાં બચાવી લીધાં હતાં. ધીરે ધીરે સુભૂમ મેટે થયો. માતાં પાસેથી બધા સમાચાર સાંભળ્યા અને પરિણામ એ આવ્યું કે તેણે પરશુરામને વધ કર્યો અને પૃથ્વીને એકવીશ વાર બ્રાહ્મણ વિનાની કરી. આવી તીવ્રતમ હિંસાનું ફળ પણ તીવ્ર તમ જ હોય. તેથી જ ભગવાન બુદ્ધ સનાતન સત્ય ભાખ્યું छ नहि वेरेण वेराणि सम्मन्तीध कुदाचन।' બ્રહ્મદર–૨–૨૭ તે એક ચક્રવતી રાજા હતા. તેને પિતા બચપણમાં જ મરી ગયે હતું. તેથી તેના પિતાના મિત્રે વારાફરતી તેના રાજ્યની સંભાળ રાખતા હતા. તેમાંને દીર્ઘરાજ બ્રહ્મદત્તની માતાના પ્રેમમાં પડ્યો. બ્રહ્મદત્ત મટે થતાં એમને તે વિન્દ્ર જે જણાવા લાગ્યો; તેથી માતાએ તેનું કાસળ કાઢવા ધાર્યું, પણ તેના પિતાને વિશ્વાસુ પ્રધાનની મદદથી તે નાસી છૂટ્યો. છેવટે તેણે બળ ભેગું કરીને દીર્ઘરાજને મારી નાખ્યા અને રાજ્ય પાછું મેળવ્યું, એટલું જ નહિ પણ ચક્રવર્તી રાજા તરીકે પિતાની આણ પ્રવર્તાવી. એક દિવસે રાજાએ પોતાના શરૂઆતના દુઃખી દિવસામાં મદદરૂપ થઈ પડેલ બ્રાહ્મણને તેના કહેવાથી પોતાનું ભેજન આપવાને હુકમ કર્યો. બ્રાહ્મણ તે ભોજન લઈ ઘેર ગયે અને આખા કુટુંબે તેને ખૂબ આનંદપૂર્વક ખાધું. પરંતુ તે ઉન્માદક હેવાથી રાત્રે બધાંને તીવ્ર કામેન્માદ પેદા થયે અને આખું કુટુંબ પરસ્પરને સંબંધ ભૂલી કામક્રીડા કરવા Page #178 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ-૧ ૧૩૭ લાગ્યું. સવારે ઉન્માદ શમતાં સર્વની શરમને પાર ન રહ્યો. બ્રાહ્મણ તે જંગલમાં જ ચાલ્યા ગયે; અને જેકે રાજા નિર્દોષ હતું છતાં તેના આ વ્યવહારને દુષ્ટ વ્યવહાર માની તેનું વેર લેવાના વિચારો કરવા લાગ્યો. એક વખત જંગલમાં તેણે એક ભરવાડને કાંકરી વડે ઝાડનાં પાન તોડતાં જે. તેની સાથે વાતચીત કરતાં જણાયું કે તે લક્ષ્યવેધી છે. તેથી તેણે રાજાની આંખે ઉડી નાખવા તેને સમજાવ્યું. તે મુજબ ભરવાડે, જ્યારે રાજા શહેરમાં સવારીએ નીકળે ત્યારે, તેની બે આંખે ઉડી નાખી. ભરવાડ પકડાયે. પરંતુ જ્યારે રાજાએ તેની પાસેથી મૂળ હકીકત સાંભળી ત્યારે રાજા રોષથી લાલચોળ થઈ ગયે. તેને આખી બ્રાહ્મણ જાતિ ઉપર છેષ આવ્યું અને તેણે હમેશાં એક થાળી ભરીને બ્રાહ્મણોની આંખો પોતાની પાસે લાવવાને હુકમ કર્યો. મહાન પુરુષના ગુણદોષે પણ મહાન જ હોય છે. માણસમાં જેટલું સામર્થ્ય તેટલી જ સમર્થ તેની સારી અથવા નરસી વૃત્તિ કે પ્રવૃત્તિ. એ રીતે રાજાનાં છેવટનાં વર્ષો અત્યંત અપધ્યાનમાં જવાથી તેની દુર્ગતિ થઈ સુલ તથા કાલસૌકરિ–૨-૩૦ મગધાધિરાજ શ્રેણિકના રાજનગર રાજગૃહમાં કાલસૌકરિક નામને એક કસાઈ રહેતું હતું. તેને સુલસ નામને પુત્ર હતે. પિતા અને પુત્રની વૃત્તિમાં ઘણે ફેર હિતે. પિતા પિતાના ધંધામાં ખૂબ રસપૂર્વક રપ રહેતે હતે. શ્રેણિક રાજાએ તેને એ ધંધે છેડવા ઘણી રીતે સમજા, અનેક ઉપાયે જ્યા, પણ તે બધી મહેનત એળે Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ગશાસ ગઈ તુલસ ધાર્મિક વૃત્તિનો હતે. તેને પિતાના બાપદાદાના ધંધા ઉપર સૂગ હતી. માત્ર આજીવિકા માટે તેનાથી આટલી બધી ઘેર હિંસા સહી જતી ન હતી. તેથી પિતાના મરણ પછી તેણે તે ધંધે તજી દીધો. મg જેને લેકે જેમ “છ આરામાં ચોવીશ તીર્થકરો થાય છે.” એમ માને છે, તેમ હિન્દુ લેક એક કલ્પમાં ચૌદ મનુએ થાય છે એમ માને છે. એક મનુથી બીજા મનની વચ્ચેના સમયને “મન્વન્તર” કહેવાય છે. અત્યારે “વૈવસ્વત” નામના સાતમા મનુને સમય ચાલે છે. દરેક મનુ પિતાના મન્વ ન્તરના પિતા ગણાય છે. માટે જ માણસને મનુથી ઉત્પન્ન થયેલ “મનુજ' કહેવામાં આવે છે. દરેક મનુ રાજા હોય છે. ચાવક–૨–૩૮ એમ મનાય છે કે બૃહસ્પતિએ ચાર્વાક મત ચલાવ્યું છે. આનું બીજું નામ “લેકાયત” મત પણ છે. આ મતને પ્રામાણિક પરિચય આપતે તેમને કેઈ ગ્રંથ અત્યારે ઉપલબ્ધ નથી; જે કાંઈ જાણી શકાય છે, તે જેન, બૌદ્ધ કે બ્રાહ્મણ ગ્રંથને આધારે જ શ્રીહરિદ્રસૂરિના “પદર્શન સમુચ્ચય' માં કે શ્રીમાધવાચાર્યના “સર્વદર્શનસંગ્રહમાં તેમ જ અન્યત્ર આ મતનું વર્ણન મળે છે. ચાર્વાક લોકેનું માનવું છે કે આત્મા જેવા કે સ્વતંત્ર પદાર્થનું અસ્તિત્વ જ નથી. ધર્મ, અધર્મ, પાપ, પુણ્ય કે નીતિ, અનીતિ જેવા વિભાગે તે પરોક્ષવાદીઓને પ્રપંચ છે, કારણ કે દેહના વિનાશ પછી Page #180 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૧૩૯ આત્મા સુખદુઃખને અનુભવ કરવા રહેતા જ નથી; દેહના નાશ થયે તેને પણ નાશ થાય છે. જે પ્રત્યક્ષ સુખ મેળવી નથી શકતા તે પરોક્ષ સુખ કેવી રીતે મેળવી શકવાને હતા ? ઐહિક સુખ એ જ આત્યંતિક સુખ છે, તે જ વાસ્ત. વિક છે; બાકી તા અશ્વી કલ્પના છે. માટે અહીં જ ખૂબ સુખપૂર્વક જીવવું એ જ ધર્મ છે, ‘આ ભવ મીઠા, પરભવ કાણે દીઠા ’ એ લેાકેાકિત જ સાચી અને અનુભવપૂર્ણ છે. તેથી આ લાકે સુખની પ્રાપ્તિ કરવા જતાં નીતિ કે ધમને આડે આવવા દેતા જ નથી. ઇન્દ્રિયસુખ એ જ સવ`સ્વ છે. તે માટે માંસ, મદિરા કે વ્યભિચારનુ સેવન તેમને અમાન્ય નથી. તેમના સાધુઓ પણ સવ અનાચારને નિઃસ'કાચ સેવે છે. તેઓ ‘કાપાલિક' કહેવાય છે. આપણે તેમને અધેારી માવા' કહીએ છીએ. જૈમિનિ ૨-૩૮ " ' ' આજે આર્યાવતના સૌથી જૂના ગ્રંથ વેદ ગણાય છે. વેદકાળમાં યજ્ઞા બહુ જ પ્રચલિત હતા. વેદેામાં વધુ વાયેલા યજ્ઞ સંબંધી વિચારાને પાછળના ગ્રંથામાં દાર્શનિક અને વ્યવસ્થિત રૂપે મળતું ગયું. એ પ્રથામાં ‘ પૂર્વ સીમાંસા ' શિામણિ ગ્રંથ છે. તેમના રચયિતા જૈમિનિ ઋષિ છે, તેથી તેમના દનને જૈમિનીયદર્શીન કે મીમાંસક દન કહેવામાં આવે છે. વેઢે કે જે ઉપનિષદો કે બ્રાહ્મણપ્રથાની પૂના છે, તેમને જ આ દનના અનુયાયીઓ પ્રમાણ માને છે. તેથી તે લેાકેા પૂર્વમીમાંસક કહેવાય છે. યજ્ઞા દ્વારા દેવતાએને પ્રસન્ન કરીને સ્વ સુખ મેળવવું એમના મુખ્ય ધમ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ મw અને દશેય છે. તેઓ વેદોમાં કહેલી હિંસાને હિંસા માનતા નથી, બલ્ક ધર્મ સમજે છે, તેથી તેઓ મધુપર્ણાદિ હિંસા મય વાનીઓથી અતિથિઓને સત્કાર કરે છે, પિતૃઓને તૃપ્ત કરવા હિંસક શ્રાદ્ધ કરે છે અને દેવતાઓને પ્રસન્ન કરવા યજ્ઞમાં માંસની આહુતિઓ પણ આપે છે. ઉક્ત ક્રિયાઓમાં જ રચ્યાપચ્યા રહેવાને કારણે આ લેકે ક્રિયાકડી કે કર્મમીમાંસક પણ કહેવાય છે. તેથી જ આચાર્ય કહ્યું છે કે ધર્મને સ્પષ્ટ ઇન્કાર કરનાર ચાર્વાક સારે, પણ ધર્મને નામે અધર્મનું આચરણ કરનાર જેમિનિ નહિ સારો. બ્રહ્મા, વિષ્ણુ, શંકર, કુમાર, યમ–૨–૦૯ હિન્દુ લેકે આ પૃથ્વીની ઉત્પત્તિ, રક્ષા અને સંહાર ખાસખાસ વ્યક્તિ દ્વારા થયા કરે છે એમ માને છે. સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા છે. તે પોતે કેઈનાથી ઉત્પન્ન થયેલ નથી, પરંતુ સ્વયં ઉત્પન્ન થયેલ છે, માટે તે “સ્વયંભૂ ” પણ કહેવાય છે. જગતનું રક્ષણ કરનાર વિષ્ણુ છે. તેઓ યુગેયુગે જરૂર જણાય ત્યારે જુદે જુદે રૂપે જન્મ લે છે. આ જન્મને અવતાર' કહેવામાં આવે છે. છેલ્લાં તેમણે શ્રીકૃષ્ણરૂપે જન્મ લીધે. શ્રીકૃષ્ણ તો ઐતિહાસિક પુરુષ છે. તેમને સોળ હજાર સ્ત્રીઓ હેવાનું મનાય છે, તેમાં આઠ સ્ત્રીઓ મુખ્ય હતી. તેમનાં આયુધોમાં શંખ, ચક્ર, ગદા મુખ્ય હતાં. જગતને સંહાર કરનાર શંકર છે. તેઓ શિવ, મહેશ, દ્ર, ત્રિશૂલધારી, ધનુર્ધારી વગેરે નામથી પણ પ્રસિદ્ધ છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ શિષ્ટ-૧ ૧૪: તેમની પત્નીનું નામ પાંતી હતું. તેમને બે પુત્રા હતા : એક ગણેશ અને બીજા કાર્તિકેય. આ બીજા પુત્ર, લગ્ન નહિ કરેલ હેાવાથી, ‘કુમાર’ના નામથી ઓળખાય છે. મહાકવિ કાળિદાસે પુરાણેાના આધારે ‘ કુમારસંભવ’ નામનું અતિ મનહર મહાકાવ્ય બનાવ્યું છે. તેમણે દૈત્યાથી હારેલા દેવાના પક્ષમાં લડીને દૈત્યાને હરાવ્યા હતા. તેમનું આયુધ · શક્તિ' હતું. તેથી તે ‘શક્તિધર’ પણ કહેવાય છે. ' > · યમરાજ ' કે ધમરાજ' એવાં નામેા ભાગ્યે જ કાઈ એ નહિ સાંભળ્યાં હૈાય. આત્માનાં કૃત્યાને ન્યાય આપનાર એક જ વ્યક્તિનાં આ બે નામેા છે. તે પાપાત્માએ માટે ‘યમરાજ’ છે અને પુણ્યાત્મા માટે · ધર્મરાજ ' છે. પુરાણામાં કથા છે કે તે વિવસ્વાન નામના આદિત્યના પુત્ર છે. તેની માતાનું નામ સંજ્ઞા છે અને ભાઈનું નામ મનુ છે. દક્ષિણ દિશાને તે અધિપતિ-રક્ષક છે. એનું આયુધ ‘૬'ડ' છે, કાલિકાચા —૨–૬૦ જૈન પર પરામાં ‘કાલક' અથવા કાલિક' નામના ઘણા આચાર્યાં થઈ ગયા છે. તેમાંના સૌથી પહેલા આચાય નીરનિર્વાણુના ચાથા સૈકામાં થઈ ગયા છે. તે જ આપણા પ્રસ્તુત કાલકાચાય હાવાનું અનુમાન છે. કથા એવી છે કે તેમણે એક વખત રમણીયપુર શહેરમાં ચાતુર્માસ કર્યું હતું. ત્યાં દત્ત નામના પુરાહિત રાજા હતા. તે પહેલાં તેા પ્રધાન હતા, પણ ખરા રાજા જિતશત્રુને કેદમાં પૂરીને પાતે રાજ્ય . Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ યાગશાસ પચાવી પડયો હતા. એકદા તેણે મહા સ'હાર કરી યજ્ઞ આરંભ્યા હતા. દરમ્યાન તે કાલકાચાયનાં દર્શને ગયા અને તેમને યજ્ઞનું ફળ પૂછ્યું. સૂરિ વિમાસણુમાં પડવા કે ખરુ કહીશ તે મુશ્કેલીમાં મુકાઈશ અને ખાટું કહીશ તે। મહા અનને ઉત્તેજન મળશે; પરંતુ દયાના સાગર સમા સૂરિએ તરત જ મન સાથે નિર્ણય કર્યો કે મારે સાચું જ કહેવું. તેમણે ઉત્તર આપ્યા કે આવી જીવહિંસા કરવાવાળા માણસા નરકે જાય છે. અનુકૂળ સાંભળવાની વૃત્તિવાળા રાજા આથી બહુ ગુસ્સે થયા, પરંતુ ક્રોધ દબાવીને પૂછ્યુ કે તેની ખાતરી શી ? સૂરિએ જવાબ વાગ્યે. · આજથી સાતમે દિવસે તું કુલીની અંદર પકાવાઈશ અને મરણ પામીશ. તેની નિશાની રૂપે કુભીમાં પડ્યા પહેલાં તારા મુખમાં વિદ્યાના છાંટા પડશે. આ તરફ સામતાએ દત્તના ત્રાસથી ત્રાસી ઊઠીને અંડ કર્યુ... અને પૂના રાજાને બંદીખાનામાંથી બહાર કાઢીને ગાદીએ બેસાડયો. દત્ત નાસી ગયા રસ્તામાં ઘેાડાને ડામલે વિષ્ટામાં પડવાથી છાંટા ઊડવા અને એક છાંટા તેના મુખમાં પડયો. આખરે તે પકડાયા અને આચાર્ય ની આગાહી મુજબ કુંભીમાં પકાવાયા. < વસુરાજ—૨ ૬૦ તે ચેદી દેશના રાજા હતા. તેમણે પેાતાને વિદ્યાભ્યાસ ક્ષીરકખ નામના ઉપાધ્યાય પાસે કર્યાં હતા. તે વખતે ઉપાધ્યાયના પુત્ર પર્યંત તથા નારદમુનિ તેમના સહાધ્યાયી હતા. કાળક્રમે વસુ રાજા થયા અને પર્વત ઉપાધ્યાય થયે.. એકદા નારદમુનિ પર્વતને ત્યાં આવી ચડચા, તે વખતે Page #184 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૧૪૩ વિદ્યાર્થી ઓને ભણાવતાં પ તે ‘ અનૈયપ્રુશ્ચમ-યજ્ઞમાં અનોને હામવા જોઈ એ ’—એ વાકચને અથ કરતાં ‘ અને ’ના અથ મકરા કર્યા. એ અથ સાંભળી નારદે કહ્યું, ‘ ભાઈ ! ‘ અજ ’ના અર્થાંમાં કાંઈ ફેર થતા લાગે છે. ગુરુએ તેા એનેા અ ‘ઊગી ન શકે એવું ત્રણ વનું જૂનું ધાન્ય’ કર્યાં હતા.’ પરંતુ પંતે નારદે કહેલેા અથ કબૂલ ન રાખ્યા. બન્નેમાં વિવાદ વધતાં એવું નક્કી થયું કે આપણા સહાધ્યાયી સત્યવાદી વસુરાજા જે અર્થ કરે તે કબૂલ રાખવા અને જે ખેાટા પડે તેની જીભ કાપવી. આ બધું ગુરુપત્ની સાંભળતાં હતાં. પુત્રની ભૂલ થાય છે એમ સમજતાં હાવાથી એમણે પુત્રને વાર્યાં, પણ પુત્રે માન્યું નહિ . અને શરત મંજૂર રાખી. આખરે ગુરુપત્ની મેહવશાત વસુરાજા પાસે ગયાં અને વસુરાજાને ખૂબ અનુનયપૂર્વક સમજાવી કબૂલ કરાવ્યું કે બન્ને જણા આવે ત્યારે પર્વતને અર્થ ખરો છે એમ કહેવું. વસુરાજાએ એમ જ કહ્યુ અને પરિણામે પેાતાની દુગતિ થઈ. કૌશિક તાપસ—૨–૬૧ ગગાતીરે કોઈ એક ગામની નજીક કૌશિક નામના એક સત્યવાદી પણ અવિવેકી તાપસ રહેતા હતા. એક વખત કેટલાક ચારોએ તે ગામ લૂટ્યું. ગામજને ચારો પાછળ પડવા. ચેરો આશ્રમ નજીક થઈને પાસેની ઝાડીમાં જઈ 精 ભરાયા. ગામવાળાઓએ તાપસને પૂછ્યું અને સત્યવાદી તાપસે પરિણામના વિચાર કર્યાં વિના ચારાનુ સ્થાન ખતાવી દીધુ. ચારો પકડાયા અને ગામલેાકેાએ તેમના નાશ કર્યાં. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ચામશાસ આ રીતે સત્યવચન ાવા છતાંય બીજાને નુકસાન કરનારુ વચન કહેવાથી તે ગતિને પામ્યા. કિ—૨૭૨ પાટલીપુત્ર નામના નગરમાં મૂળદેવ નામના રાજા રાજ્ય કરતા હતા. તેના રાજ્યમાં મડિક નામના એક ચાર રોજ ચારી કરતા પણ પકડાતા નહિ. લેાકેાની ફરિયાદો અને કાટવાળની અશક્તિ સાંભળી રાજા પાતેજ વેશપલટો કરી ચારની શેાધમાં નીકળ્યેા. રાજા બધાં શ કાસ્થાનાામાં ફરી વળ્યે, પણ ચારના ભેટા થયા નહિ. છેવટે થાકીને એક પુરાણા મંદિરના ખંડેરમાં જઈ સૂઈ ગયા. અકસ્માત્ ચાર ત્યાંથી પસાર થયા, અને રાજાના પગ સાથે ભટકાયા. ચેારે ચમકીને પૂછ્યું, તું કોણ છે? રાજાએ જવાબ આપ્યા, હું ભિખારી છું. ચારે તેને ત્યાંથી પેાતાની સાથે લીધે. શહેરમાં જઈ તેણે ખાતર પાડ્યુ. અને બધા માલ મૂળદેવને માથે મૂકથો, ત્યાંથી બન્ને જણા ચારની છૂપી ગુફામાં ગયા. ત્યાં માલ ઉત્તરાવી ગુફામાં રહેતી પેાતાની બહેનને રાજાના પગ ધાવા કહ્યુ'. સંકેત મુજબ બહેન, પગ ધાવાને બહાને રાજાને કૂવામાં ફ્રેંકી દેવા કૂવા પાસે લઈ ગઈ. પણ રાજાનાં રૂપ અને ચિહ્નો જોઈ તે માહિત થઈ ગઈ, તેથી તેણીએ રાજાને કૂવામાં ફૂંકવાને બદલે નસાડી મૂકો; ખીજે દિવસે રાજાએ તેને શહેરમાં વજ્ર વણવાનું કામ કરતા જોયે.. એટલે પાછળથી તેને પેાતાની પાસે એલાવી મગાન્યા, અને તેને શ ંકા ન આવે એવી રીતે તેની બહેન સાથે પરણવાની માગણી કરી. મડિકે માગણી મંજૂર રાખી અને રાજાએ તેને વડા પ્રધાન Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ પરિશિષ્ટ-૧ બનાવ્યું. ત્યારબાદ રાજાએ ધીમે ધીમે, તે ન જાણે તેમ, તેનું બધું ધન મંગાવી લીધું, અને અંતે એને વધ કરાવ્યો. રોહિણય–૨-૭૨ પરમઆહંત શ્રેણિક રાજાના રાજ્યમાં લેહખુર નામને એક અતિદુષ્ટ ચેર રહેતું હતું. તેને રૌહિણેય નામને સમાન ગુણવાળે એક પુત્ર હતું. મરતી વખતે પુત્રને શિખામણ આપતાં તેણે કહ્યું, “તું મહાવીરને ઉપદેશ કદી સાંભળીશ નહિ.” “હિણેયે પિતાની આજ્ઞા બરાબર પાળી. ચોરી કરવામાં તે પિતાથી સવાયે નીવડ્યો. એક વખતે રાજગૃહ જવાના પિતાના રસ્તામાં તેણે ભગવાનને ઉપદેશ આપતા જોયા. બીજે રસ્તો નહિ હોવાથી તે મૂંઝાયે; છેવટે કાનમાં આંગળીઓ બેસી ત્યાંથી દેડતાં દોડતાં ચાલ્યા જવાને કમ તેણે રાખ્યો. પરંતુ એક દિવસે ભગવાનના ઉપદેશસ્થાનની પાસેથી પસાર થતાં તેના પગમાં કાંટે વાગે. કાંટે કાઢવા કાનેથી હાથ હેઠે લઈ જતાં એટલે ઉપદેશ કાને પડ્યો કે “દેવોના પગ ભૂમિને અડતા નથી, તેમની આંખ મીંચાતી નથી, તેમની માળા કરમાતી નથી, તેમને પરસેવે થતું નથી અને તેમના શરીર ઉપર મેલ હેત નથી.” હવે એક વખત એવું બન્યું કે ચેરીના ત્રાસથી છૂટવા ખુદ રાજાના પુત્ર અભયકુમારે શહેરને ઘેરો ઘાલ્ય અને રૌહિણેય પકડાય. સદ્દભાગ્યે તેની પાસેથી ચોરીને મુદ્દો મળે નહિ, તેથી શ્રેણિક રાજાએ તેને છેડી મૂક્યો. પણ અભયકુમારના મનમાંથી તેના ચૅર તેવા વિશેની શંકા દૂર થઈ નહિ. તેથી અભયકુમારે તેને જ મે તેના Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ રોગશાસ્ત્ર પાપની કબૂલાત કરાવવા એક યુક્તિ છે. તેણે ચોરને ખૂબ મનપસંદભેજને જમાડી દારૂ પાઈ તેનું ભાન ભુલાવી દીધું, અને એની આસપાસ લલિતાંગ લલનાઓ, ઉત્તમ ગાયક, વસ્ત્રાભૂષણે વગેરે ગોઠવી દઈ સ્વર્ગનો દેખાવ કરી દીધો. સહેજ શુદ્ધિ આવતાં છડીદારે તેને જયનાદ ગાય અને કહ્યું કે આજથી આપ અમારા સ્વામી છે, હવેથી આ અમરલેકના આપ અધિપતિ છે. આજથી આ અપ્સરાઓ આપની આજ્ઞામાં છે. સુખેથી સહેલ કરે, તેમની સાથે વિહરે, એમ કહી તેને અસરાઓ પાસે લઈ જવામાં આવતા હતો, તેવામાં એક દેવદૂત આવ્યું, અને કહ્યું કે અહીંથી આગળ જતાં પહેલાં દરેક જીવને પિતાનાં બધાં સારાં અને નરસાં કામે કહી બતાવવાને નિયમ છે. રૌહિણેય પિતાની મુગ્ધાવસ્થામાં બધું કહી દેવા તૈયાર થયે, પણ અચાનક તેને મહાવીરને પેલે ઉપદેશ યાદ આવી ચડયો, અને તે જાણી ગયે કે આ તો મારાં કાર્યોની કબૂલાત કરાવવાનું કારસ્તાન છે. તેથી તેણે માત્ર પિતાનાં શુભ કાર્યો જ કહી સંભળાવ્યાં. આમ ઉપદેશના ઉપગથી તેણે અભયકુમાર જેવા મહાબુદ્ધિશાળી માણસને હંફાળે, એટલું જ નહિ પણ પિતાને થનાર સજામાંથી એ બચે. સાથે સાથે તેના મનમાં એવો વિચાર આવ્યો કે થોડા વખત સુધી જ પરાણે પાન કરેલા જેમના વચનમાત્ર મને ઉગારી લીધે, તેમના વચન-વારિધિનું પાન કરવા સદૈવ સ્વેચ્છાએ તેમનું શરણ લઉં તે મને કેટલો બધો લાભ થશે ? આમ તેણે પ્રભુ Page #188 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૧૪૭ મહાવીર પાસે જઈ ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને છેવટે તે સ્વર્ગે સિધાવ્યો. કામદેવ-૨-૯૨, ૧૦૨ તે પ્રેમને અને સૌંદર્યને અધિષ્ઠાતા દેવ કહેવાય છે. તેની સ્ત્રીનું નામ રતિ છે. ઇન્દ્રિયેના સુખને ઉપભોગ કરે એ એનું મુખ્ય ધ્યેય છે. જે લેકે ઇન્દ્રિયસુખને છેડીને આધ્યાત્મિક સુખમાં લીન થવા માગે છે તેમના ઉપર તે પિતાની સેના લઈને હુમલો કરે છે અને તેમને પરાજિત કરે છે. તેની સેના માત્ર અપ્સરાઓની બનેલી છે. તેને પાંચ બાણે છે. તે પાંચ બાણેનાં નામ આ પ્રમાણે છે – (૧) સંમેહન, (૨) ઉન્માદન, (૩) શેષણ, (૪) તાપન, (૫) સ્તંભના કેટલાક એમ પણ કહે છે કે તેને પાંચ બાણ છે, તે દરેક ઉપર એક એક ફૂલ છે. તેનાં નામ(૧) કમળ, (૨) આસોપાલવનું ફૂલ, (૩) આંબાને માર, (૪) કેવડે, (૫) ભૂરું કમળ. એમ કહેવાય છે કે જ્યારે દેવે તારકાસુરથી ત્રાસી ઊઠડ્યા હતા ત્યારે તેઓ બ્રહ્મા પાસે ગયા અને તેમને બધી હકીકત કહી સંભળાવી. બ્રહ્માએ કહ્યું: જે શંકરના વીર્યથી કઈ પુત્ર થાય તો તે દાનને હરાવી શકે. પરંતુ સમાધિસ્થ શંકરનું ચિત્ત વિચલિત કરવું સહેલું ન હતું. છતાંય કામદેવે હિંમત કરી. તેણે પિતાનાં બાણ શંકર ઉપર છેડ્યાં અને તેમાં તે સફળ પણ થયો. પરંતુ એથી શંકર બહુ ગુસ્સે થયા અને પિતાની ત્રીજી આંખના તેજથી કામદેવને Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ચાગશાસ્ત્ર ભસ્મ કરી નાખ્યું; તેથી તે ‘અન ગ’ પણ કહેવાય છે. વળી, તેની ધૃધામાં માછલીનું ચિહ્ન છે તેથી તે ‘ મીનધ્વજ ” પણ કહેવાય છે. 7 રાવણ ૨-૯૯ ભગવાન રામચંદ્રની પત્ની સીતાનું હરણ કરી જનાર લંકાપતિ રાવણુ એક અતિપ્રસિદ્ધ પાત્ર છે. તેની પાસે નવ રત્નજડિત એક માળા હતી. તેને પહેરવાથી પ્રત્યેક રત્નમાં પેાતાના મસ્તકનું પ્રતિબિંબ પડતું હાવાથી તે દશમસ્તક પણ કહેવાતા. તેણે અનેક વિદ્યાએ સાધી હતી, તેથી તે ઘણા પરાક્રમી હતા. પરંતુ સીતાને ઉપાડી લાવવાથી રામચંદ્રે તેના ઉપર ચડાઈ કરી, અને માટી ખૂનખાર લડાઈ થઈ. રાવણુ તેમાં મરાયેા. આમ પરસ્ત્રીલાલસાને પરિણામે તેણે પોતાના અને પોતાના કુળના ક્ષય કર્યાં. સુદર્શન—૨-૧૦૧ અંગદેશમાં આવેલ ચ'પાનગરીમાં દધિવાહન નામના રાજા રાજ્ય કરતા હતા. તેને અભયા નામની અત્યંત રૂપવતી રાણી હતી. તે જ નગરમાં સુદ્દðન નામને દૃઢધર્મી શેઠ રહેતા હતા. તેને મનારમા નામની પરમ પ્રિય પત્ની હતી; તથા કપિલ નામે રાજપુરોહિત પરમ મિત્ર હતા. સુદન જેટલા ગુણવાન તેટલા જ રૂપવાન હતા. કપિલ જેમ સુદર્શનના ગુણુથી આકર્ષાયા તેમ તેની સ્ત્રી કપિલા સુદÖનના રૂપથી લલચાઈ હતી. એક દિવસ જ્યારે કપિલ બહારગામ ગયા ત્યારે કપિલાએ સુદશ નને કહેવરાવ્યું : ‘ તમારા મિત્ર Page #190 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૧૪૯ બિમાર છે, તમને એલાવે છે.’ સુદઈન તરત જ પુરોહિતને ઘેર ગયા. અંદર આવતાં જ કપિલાએ ચતુરાઈથી ખારણાં બંધ કર્યાં, અને પોતાની ઇચ્છા પ્રગટ કરી. પરંતુ ચતુર સુદર્શને પોતાની ભૂલ ઉપર અક્સેાસ કરવાને અવસર નહિ દેખતાં તરત જ જવાબ આપ્યા કે હું તે નપુ ંસક છું! કપિલા ઝંખવાઈ ગઈ અને સુદર્શનને જવા દીધા. એવા જ પ્રસંગ રાજરાણી અભયા સાથે પણ પડયો. હકીકત એવી છે કે એક વખત કપિલા તથા અભયા રાણી બગીચામાં ફરતાં હતાં. તેમણે સુદનની સ્ત્રી મનેારમાને પેાતાના છ પુત્રા સાથે જોઈ. કપિલા તરત મેાલી ઊઠી કે સુદન તે નપુંસક છે, આ તેના પુત્રા કેમ હાઈ શકે? રાણીએ પૂછતાં કપિલાએ બધી વાત કહી સંભળાવી. રાણીએ કહ્યું : તને મૂખીને તે છેતરી ગયા. ત્યારે કપિલાએ જવાબ આપ્યા કે હવે તમે એને ફસાવા, જોઉં તા ખરી, કેવાંક કુશળ છે ? રાણીએ તેમ કરવાનું માથે લીધું. રાણીએ સુદર્શનની રહેણીકરણીની ઝીણી-માટી ખધી વિગત જાણી લીધી. અને એમ નક્કી કરવામાં આવ્યું કે સુદૅશન જ્યારે ધ્યાનમાં એઠા હાય ત્યારે તેને અહીં ઉઠાવી લાવવે. એક અનુકૂલ રાત્રિએ તેમ કરવામાં આવ્યું. સુદર્શનને ધ્યાનમાંથી ચલાયમાન કરવા રાણીએ પેાતાની સર્વ શક્તિ અજમાવી, પણ ધ્યાનમાં દૃઢતર બનતા જતા સુદર્શન આગળ તે એળે જતી દેખાઈ. છેવટે રાણીએ પરપુરુષથી બચવા મથતી સ્ત્રીની માફક પેાતાનાં કપડાં અવ્યવસ્થિત કરી નાખ્યાં, શરીર ઉપર ઉઝરડા કર્યાં, અને · મચાવેા ખચાવે ’એમ રાડા પાડવા લાગી. તરત જ માણસે ઢાડી આવ્યા અને Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ ગશાસ્ત્ર સુદર્શનને કેદ કર્યો. તેને ફાંસીની સજા થઈ. પણ ફાંસી ઉપર ચડતાં ફાંસી સિંહાસનરૂપ બની ગઈ. સુદર્શનને જયજયકાર થઈ ગયા. રાણું ફસે ખાઈને મરી ગઈ. સુદર્શને પણ દીક્ષા અંગીકાર કરી. છતાં હજુ પરીક્ષા બાકી હોય તેમ તે એક દિવસ પાટલીપુત્ર નગરમાં ભિક્ષાર્થે ભ્રમણ કરતાં દેવદત્તા નામની ગણિકાને ત્યાં જઈ ચડ્યા. ગણિકા તેમના રૂપથી મોહિત થઈ ગઈ. તેમને બહબહુ વિનવ્યા પણ સુદર્શન પિતાના વ્રતથી ચલિત થયા નહિ. છેવટે દેવદત્તા થાકી અને તેમને જવા દીધા. આમ સુદર્શન શેઠે પોતાના જ દષ્ટાંતથી જૈનધર્મની ઘણી ઉન્નતિ કરી, અને છેવટે પિતે મેક્ષે ગયા. કુબેર–૨–૧૦૨ પુરાણો કહે છે કે તે પુલત્સ્ય ઋષિના પુત્ર વિશ્રવાને પુત્ર હતું, તેથી તેને વૈશ્રવણ પણ કહેતા. તેની માતાનું નામ દેવવર્ણ હતું. તે ઉત્તરદિશાને અધિપતિ છે. તેનું નિવાસસ્થાન કૈલાસ છે. તે સર્વ સંપત્તિ અને ખજાનાને સ્વામી ગણાય છે. તેથી તેને “ધનપતિ' પણ કહે છે. સીતા–૨-૧૦૨ - જનક રાજાની પુત્રી અને રામચંદ્રની પત્ની સીતા પરમ સતી સ્ત્રી હતી. તેણે પણ પોતાના પતિ સાથે ૧૪ વર્ષને વનવાસ સ્વીકાર્યો હતો. તે કાળ દરમ્યાન તેઓ દક્ષિણમાં આવેલા દંડકારણ્યમાં પંચવટી આગળ આશ્રમ બાંધી રહેલાં હતાં. ત્યાંથી ચાલાકી વાપરી રાવણ તેમને ઉપાડી ગયો. લંકામાં Page #192 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૧૫૧ રાવણે તેને ખૂબ ખૂબ સમજાવી, અનેક લાલચેા આપી, ઘણા ભય મતાન્યે, પણ સીતા વિચલિત થઈ નહિ; તેણે રામરટણ છેડયું નહિ. છેવટે રામે તેમના પત્તો મેળળ્યે, અને રાવણને મારી તેમને બંધનમુક્ત કર્યાં. સગર—૨–૧૧૨ તે ચક્રવર્તી રાજા હતા. તેમની રાજધાની અચાધ્યા હતી. તેમને ૬૦૦૦૦ પુત્રા હતા, છતાં પણ તેમને અસÀાષ રહ્યા કરતા હતા. તે પુત્રાએ પિતાના દિવ્ય દંડની મદદથી અષ્ટાપદ પર્વત ફરતી ખાઈ ખાદી તેમાં ગંગા નદીનું પાણી વાળવાને કારણે નાગલોકના રાજાએ ગુસ્સે થઈ તેમને ખાળી નાખ્યા. સગર રાજા આ વિપરીત સમાચાર સાંભળી મહુ દુ:ખી થયા, અને પેાતાના પૌત્ર ભગીરથને ગાદીએ બેસાડયો, અને તેમણે શ્રી અજિતનાથ પાસે દીક્ષા લીધી. કુચીકણું —૨-૧૨ મગધ દેશમાં આવેલા સુઘાષ નામના ગામમાં કુચિકણુ નામના એક ખેડૂત રહેતેા હતેા. તેને ગાયા ભેગી કરવાની અને તેમનાં દૂધ, દહીં, ઘી વગેરે ખાવાની કાઈ અપૂર્વ લાલસા હતી. તેથી તેા તેણે જુદા જુઢ્ઢા રૂપ, રંગ અને ઘાટની ૧૦૦૦૦૦ ગાયા ભેગી કરી હતી. છતાં તેના અસતેાષની સીમા બંધાઈ ન હતી. અંતે એ અસ તેાષમાં જ અજીણુ રોગથી પીડાઈને તે મરી ગયા, અને તિય ચચેનિમાં જનમ્યા. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ તિલકો—૨–૧૧૨ તે એક વિણક હતા. અનાજ સધરવાની અને તેને જ વેપાર કરવાની તેને તીવ્ર ઇચ્છા રહ્યા કરતી. એક વખત કેાઈ જ્યેાતિષીએ તેને કહ્યું કે ‘આવતે વર્ષે દુકાળ પડશે.' ત્યારે તે તેની સ`ગ્રહની ઇચ્છાએ માઝા મૂકી. તેણે પોતાના બધી સંપત્તિ અનાજ ખરીદવામાં વાપરી નાખી, એટલું જ નહિ પણ વ્યાજે પૈસા લઈનેય અનાજના સંઘરા ચાલુ રાખ્યા. પરંતુ દુકાળ પડચો નહિ અને તિલક શેઠને સંઘરાને લાભ મળ્યે નહિ, પાતે મેાટી ખેાટમાં ઊતરી ગયે, છેવટે દુ:ખી અવસ્થામાં તેણે દેહ છેાડચો. નઃ—૨-૧૧૨ ચોગશાસ પાટલીપુત્ર નગરમાં નંદ રાજા રાજ્ય કરતા હતા. તેને સુવર્ણ સંઘરવાના ખૂબ શાખ હતા. તેથી તેણે ખેડૂતે પાસેથી અધિક કર લઈને, ધનાઢચો પાસેથી અનેક બહાને ધન કઢાવીને, ચામડાના સિક્કા કાઢી સેાનું ખે'ચી લઈને —એમ અનેક રીતે પ્રજાને નિન બનાવી મૂકી પોતાના ભડારમાં સેનાના ઢગના ઢગ ઊભા કર્યાં હતા. પરંતુ પરિણામ એ આવ્યું કે તે અનેક રાગેાથી રિખાઈ રિખાઈને મરણ પામ્યા. અભયકુમાર ૨-૧૧૪ તે મગધરાજ શ્રેણિકના પુત્ર હતા. તેમની બુદ્ધિ ઘણી જ કુશળ હતી. પરિસ્થિતિને પહેાંચી વળવાની તેમની શક્તિ અજોડ હતી. તેઓ શ્રેણિકના મહામાત્ય હતા અને Page #194 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૧૫૩ રાજ્યના કારભાર અસાધારણ કુશળતાથી ચલાવતા હતા. તેમના બુદ્ધિવૈભવથી પ્રભાવિત થઈ શ્રેણિકે તેમને રાજ્ય સાંપવાની પોતાની ઇચ્છા જાહેર કરી. પરંતુ અભયકુમારે વિવેકપૂર્વક જણાવ્યું કે પેાતાની ઇચ્છા આત્માન્નતિ સાધવાની છે. આમ યુક્તિના ભ`ડાર અભયકુમારે રાજ્યના ભંડારને જતા કરી પેાતાના સતાષના ભડાર સાચવી રાખ્યા, અને પેાતાનું માકીનું જીવન આત્મસાધનામાં વિતાવ્યુ. આમ તેઓ વાસ્તવિક રાષિપણું પામ્યા. પ્રકાશ ત્રીજે વનમાળા અને લક્ષ્મણ-૩–૬૮ અચેાધ્યાના દશરથ રાજાને કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા એમ ત્રણ રાણીએ હતી. તેમાં કૌશલ્યાથી રામ, કૈકેયીથી ભરત તથા શત્રુન્ન અને સુમિત્રાથી લક્ષ્મણ નામના પુત્ર થયા હતા. લક્ષ્મણ રામ સાથે વનમાં ગયા હતા. વનમાં જતાં રસ્તામાં તેઓ મહીધર રાજાની નગરી પાસે રાતવાસ રહ્યા હતા. તે વખતે લક્ષ્મણને મનથી વરી ચૂકેલી મહીધર રાજપુત્રી વનમાળા તેને નહિ મેળવી શકવાથી ગળે ફાંસ ખાવા જતી હતી, તેવામાં લક્ષ્મણે તેને બચાવી. વડીલ અંધુ રામની તથા મહીધર રાજાની અનુમતિથી બન્નેનું લગ્ન થયું. ત્યાં થાડા વખત રહ્યા પછી રામ વગેરેએ આગળ જવા રાજાની રજા લીધી. લક્ષ્મણ પણ વનમાળા પાસે રજા માગવા ગયેા, પણ વનમાળાએ રજા ન આપતાં સાથે આવવાનું કહ્યું. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ યોગશાસ્ત્ર લક્ષ્મણે તેને ખૂબ સમજાવી; તેણે કહ્યું : હું જરૂર પાછો આવીશ, તે બદલે તું કહે તે સોગંદ લઉં કે “જે હું ન આવું તે હિંસક માણનું પાપ મને લાગે.” વનમાળાને તેથી સંતોષ થયો નહિ. છેવટે તેણે કહ્યું કે તમે એવા સગંદ લે કે “જો હું પાછો ન આવું તે રાત્રિભોજન કરનારાઓનું પાપ મને લાગે.” લમણે એવા સોગંદ લીધા અને રજા લઈ ત્યાંથી આગળ વધ્યા. ચંદ્રાવત સક–૩-૮૩ સાકેતપુરનામના કોઈ એક નગરમાં ચંદ્રાવત સક નામનો ધર્મપરાયણ રાજા રહેતા હતા. એક વખતે તે રાજા રાત્રે સામાયિક લઈ બેઠે હતું, તે વખતે પાસેના દીવામાંનું તેલ લગભગ એકાદ પ્રહર ચાલશે એવું લાગવાથી તેણે એ અભિગ્રહ-સંકલ્પ કર્યો કે આ દીવો બળે ત્યાં સુધી હું ધર્મધ્યાનમાં લીન રહીશ. રાજા ધ્યાનમાં હતું તે વખતે દાસી આવી અને રાજાની ધર્મપરાયણતા જોઈ ખૂબ પ્રસન્ન થઈ તેથી રાજાને પોતાના ધ્યાનમાં બાધા ન પડે એ શુભાશયથી તેણે થોડું થોડું તેલ સવાર સુધી પૂર્યા કર્યું. રાજાનું શરીર આવા લાંબા ધ્યાનની ટેવ નહિ હોવાથી તૂટવા લાગ્યું, પણ તેમણે પોતાને દઢ સંક૯પ છોડ્યો નહિ. પરિણામ એ આવ્યું કે સવાર થતાં અસહ્ય શ્રમને કારણે રાજાનું અવસાન થયું. પરંતુ પોતાના વ્રતમાં સ્થિર રહેવા તેમણે જે ઉજજવલ પરિણામે સેવ્યાં તે કારણે અનેક સંચિત અશુભ કર્મોને ક્ષય કરી તે શુભ ગતિમાં ગયા. www.jaineljbrary.org Page #196 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૧૫૫ ચુલની પિતા–૩–૮૬ ભગવાન મહાવીરના દશ ઉપાસકે મને એ એક હતે. તે વારાણસીમાં રહેતા હતા. તેને શ્યામા નામની એક સુશીલ સ્ત્રી હતી. તેનાથી તેને ત્રણ પુત્ર થયા હતા. ભગવાન મહાવીરના ઉપદેશશ્રવણ પછી તે પૌષધશાળામાં રહેવા લાગ્યું. એક દિવસે કોઈ એક મિથ્યાત્વી દેવે તેને ધ્યાનથી વિચલિત કરવાને માટે તેના બધા પુત્રનો એક પછી એક વધ કર્યો. તેમનું લેહી તેના ઉપર છાંટયું. છતાં તે ધ્યાનમાંથી ચલિત થયે નહિ, ત્યારે દેવ વધારે ઉગ્ર બન્યું. તેણે તેની માતાનો વધ કરવાની ધમકી આપી. હવે ચુલની પિતાથી રહેવાયું નહિ. પોતાના માટે અનેક સંકટ સહનાર, દેવગુરુ સમાન પોતાની જનનીના વધને વિચાર તેને અસહ્ય થઈ પડ્યો. તેણે વિચાર્યું કે આ અનર્થને રે જોઈએ. તરત જ તે ધ્યાન છેડી પેલાને હાથ પકડવા ગયે. પણ દેવ તો કામ સર્યું એટલે ત્યાંથી અદશ્ય થઈ ગયે. શ્રાવકે માતા પાસેથી બધા સારા સમાચાર સાંભળ્યા. ફરીને પ્રાયશ્ચિત્ત લઈ પૂર્વવત્ પૌષધશાળામાં રહેવા લાગ્યો. ખરેખર, પૌષધ વ્રત પાળવું અતિ મુશ્કેલ છે. આવા દઢવમી મહાશ્રાવકે પણ વિચલિત થઈ જાય તે સામાન્ય શ્રાવકોની તો વાત જ શી ? શુભ કર્મોમાં વિદને બહુ આવ્યા કરે છે. શ્રેયાંતિ बहुविघ्नानि. સંગમ–૩–૮૮ કઈ એક સ્ત્રી દુઃખની મારી પોતાના પુત્ર સાથે Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ યોગશાસ શાલી નામના ગામમાં આવી વસી હતી. સ્ત્રી બીજાનાં કામ કરતી અને પુત્ર ગામનાં વાછરડાને ચારતે. એ પુત્રનું નામ સંગમ હતું. એકદા તહેવારને દિવસે સંગમને ખીર ખાવાનું મન થયું અને તેણે માતા પાસે માગણી કરી. ગરીબ હોવાથી પોતાની લાચારીને કારણે માતા રડી પડી. પાડોશીઓને ખબર પડતાં તેમણે ખીરની સામગ્રી પૂરી પાડી. માતાએ સંગમને ખીર બનાવી આપી. સંગમ ખીર ખાવા બેઠા હતા તેવામાં એક તપસ્વી મુનિ ભિક્ષા માટે ત્યાં આવી ચડ્યા. સંગમે ખીર લેવા સાધુને હર્ષગદ્દગદ કંઠે વિનંતિ કરી અને ખૂબ પ્રેમપૂર્વક વહેરાવી. ત્યારબાદ સંગમે ખીર ખાધી, પણ વધારે ખાઈ લેવાને કારણે તેનું પેટ ભારે થઈ ગયું અને તીવ્ર અજીર્ણ થઈ જવાથી તે રાત્રે જ તે મરણ પામ્યું. પરંતુ મુનિદાનથી થયેલ પોતાની પ્રસન્નતાએ તેને દુઃખ સાલવા ન દીધું. મરીને તેણે શ્રેણિક રાજાની રાજધાની રાજગૃહીમાં રહેતા ગોભદ્ર નામના અતિ ધનાઢય શેઠને ત્યાં તેમની ભદ્રા નામની સ્ત્રીની કૂખે જન્મ લીધો. તેનું નામ શાલિભદ્ર રાખ્યું. ગોભદ્ર શેઠની સંપત્તિ અઢળક હતી. તેમણે શાલિભદ્રને બત્રીશ સ્ત્રીઓ પરણાવી હતી. ભદ્રા માતા ઘરને બધે કારભાર ચલાવતી હતી. એમણે પુત્રને એટલે બધા વિભવમાં રાખ્યું હતું કે તેને એ પણ ખબર ન હતી કે “હું કઈ રાજાને પ્રજાજન છું, મારે માથે કઈ ઘણું છે. પરંતુ જ્યારે તેને ખબર પડી કે મારે માથે કેઈ ધણી છે ત્યારે તેને પિતાનાં Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧પ૭ પરિશિષ્ટ-૧ કર્મો પર અફસેસ થયે અને છેવટે એક જ્ઞાની સાધુની સલાહથી એણે દીક્ષા અંગીકાર કરી. એમ કહેવાય છે કે શાલિભદ્ર મરીને સર્વાર્થસિદ્ધિ નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા છે. ત્યાંથી મનુષ્ય તરીકે જન્મ લઈને મોક્ષે જશે. આ પ્રમાણે મુનિદાનના પ્રભાવથી તે અતુલ સંપત્તિને સ્વામી થયે, એટલું જ નહિ પણ મોક્ષલક્ષ્મીરૂપ શાશ્વતી સંપત્તિને પણ તે સ્વામી થશે. સ્થૂલભદ્ર–૩–૧૩૬ પાટલીપુત્રાધિપતિ નંદના સમયની આ વાત છે. નંદને શકટાલ નામના મહામાત્ય હતા. તેમને સ્થૂલભદ્ર અને શ્રીયક નામના બે પુત્ર હતા. નાનો ભાઈ શ્રીયક નંદરાજાના અંગરક્ષક તરીકે કામ કરતે, જ્યારે માટે ભાઈ સ્થૂલભદ્ર, જે ઘણે બુદ્ધિશાળી હતો તે, કેશા નામની વેશ્યાના પ્રેમમાં પડ્યો હતો, તેથી તે ત્યાં જ પડ્યોપાથર્યો રહેતું હતું. કેશાને ત્યાં લગભગ બારેક વર્ષો વીત્યાં હશે તેવામાં શકટાલ અમાત્યનું અવસાન થયું. તેમની પછી રાજા નંદે મોટા પુત્ર સ્થૂલભદ્રને અમાત્યપદ સ્વીકારવાને આગ્રહ કર્યો. વિષયના કીડા સ્કૂલભદ્રને એ રુચ્યું નહિ. તરત તેને થયું કે જે રાજાની સેવા સ્વીકારીશ તે સ્વતંત્ર વિતરણ અને ભોપભેગને સદંતર ત્યાગ કરવો પડશે, અને જે ત્યાગ કરે જ પડે તે રાજસેવાને બદલે આત્મસેવા શા માટે ન સ્વીકારવી ? આમ વિચારમાં ઊતરી જતાં રાજાને બીજે દિવસે જવાબ આપવાનું જણાવ્યું. બીજે દિવસે તે તેઓ સર્વ સંબંધોને છેદીને આત્મસાધના માટે અણગાર બનીને રાજા સમક્ષ કઈ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ચોગશાસ્ત્ર અચિંત્ય વેશમાં આવી ઊભા રહ્યા. છેવટે રાજાએ તેમના નાના ભાઈ શ્રીયકને અમાત્યપદ આપ્યું. સ્થૂલભદ્રે કેશાને ત્યાગ કર્યો, સંભૂતિવિજય પાસે દીક્ષા લીધી. એમણે ઇન્દ્રિયસુખની વાસનાને એટલા તીવ્ર ભાવે ત્યાગ કર્યો હતો કે એક વખત તેઓ પૂર્વપરિચિત કેશાની કામે દીપક ચિત્રવાળી ચિત્રશાળામાં જ મારું રહ્યા હતા, અને ત્યાં વસયુક્ત આહારપાણીના ઉપભેગપૂર્વક રહેવા છતાંય અણિશુદ્ધ આચરણ અને નિર્વિકારભાવને જાળવીને તેમણે કેશાને પ્રતિબોધી હતી. આવા ઉત્કૃષ્ટ ભેગીને ઉત્કૃષ્ટ ત્યાગ કેને વંદનીય ન હોય? કેને પ્રાતઃસ્મરણીય ન હોય? કામદેવ શ્રાવક–૧–૧૩૮ ભગવાન મહાવીરના દશ શ્રાવકેમાં આ એક હતો. તે ચંપાનગરીને ગૃહપતિ હતા. તેને ભદ્રા નામની સ્ત્રી હતી. તે અઢાર કરોડ નૈયાને તથા દશ હજાર ગાયનું એક એવા છે જેને-ગોકુલેને સ્વામી હતું. તે સમયના રિવાજ મુજબ તે છ કરોડ સોનૈયા ભંડારમાં, છ કરેડ વેપારમાં અને છ કરેડ વ્યવહારમાં રાખો. એક વખત રામાનુગ્રામ વિહાર કરતા કરતા વીરપ્રભુ ચંપાનગરીમાં સમવસર્યા. કામદેવ તેમની પાસે ધર્મશ્રવણાઈ ગયે. તેમને ઉપદેશ અત્યંત ઉપકારી લાગ્યો એટલે તેણે ગૃહસ્થનાં બાર વ્રતને અંગીકાર કર્યો. તેની સ્ત્રીએ પણ તે મુજબ ગૃહસ્થ ધર્મને સ્વીકાર કર્યો. હવે કામદેવ પિતાના જ્યેષ્ઠ પુત્રને કાર્યભાર સોંપીને, અલગ પિષધશાળામાં રહીને ધર્મધ્યાનમાં વિશેષ રત રહેવા WWW.jainelibrary.org Page #200 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૧૫ લાગે. એકદા કઈ મિથ્યાત્વી દેવ તેને ધ્યાનમાંથી ચલિત કરવા, કૂર પિશાચનું રૂપ લઈ, તેની પાસે આવ્યો અને ડરાવવા લાગ્યું કે હે માયાવી! તું આ મિથ્યા ઉપાસનાને નહિ છોડે તો હું તારે શિરછેદ કરીશ. બે-ત્રણ વખત કહ્યા છતાંય જ્યારે કામદેવે કાન માંડયા નહિ ત્યારે તેણે હાથીનું રૂપ લઈને તેને આકાશમાં ઉડાડ્યો અને દાંત ઉપર ઝીલીને પગ નીચે ચગદ્યો. પરંતુ ધ્યાનમગ્ન કામદેવ ચલિતચિત્ત ન થયે. વળી, તેણે સર્પનું રૂપ લીધું અને અનેક ડંખ માર્યા, પણ ધીર શ્રાવકે શુભ ધ્યાનને ન છોડયું. . આખરે તેણે દેવરૂપે પ્રગટ થઈને કામદેવની માફી માગી. આવા ઉગ્ર પરીષહ સહ્યા છતાં પિતાને શુભ ભાવ નહિ છેડનાર માણસ કેની પ્રશંસાને પાત્ર ન હોય? આ સાંભળીને વીરપ્રભુએ પણ તેની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી. ખરેખર, ગુરુઓ. ગુણવત્સલ જ હોય છે. આનંદ–૩–૧૬૨ આ પણ કામદેવની માફક પ્રભુના દશ મહાઉપાસકોમાંના એક હતા. તે વાણિજ્યગ્રામના ગૃહપતિ હતા અને કેલ્લાક સંનિવેશમાં રહેતા હતા. તેમને શિવનંદા નામની પતિપરાયણ પત્ની હતી. તે બાર કરોડ સોનૈયા અને ચાર ત્રના સ્વામી હતા. જ્યારે શ્રીવીરપ્રભુ વાણિજ્યગ્રામમાં વિહાર કરતા પધાર્યા ત્યારે તે તેમના ઉપદેશના શ્રવણાર્થે તેમની પાસે ગયા હતા. તેમણે અને તેમની પત્નીએ કામદેવની માફક ગૃહસ્થનાં ૧૨ વ્રતોને ગ્રહણ કર્યા હતાં. તેઓ શ્રાવક બન્યા પછી ૧૪ વર્ષ ગૃહભાર ઉઠાવતા રહ્યા હતા. પછી તેમણે Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ યોગશાસ પેાતાના જ્યેષ્ઠ પુત્રને ગૃહભાર સોંપીને જુદી પૌષધશાળામાં રહેવાનું રાખ્યું. ત્યાં તે અનુક્રમે શ્રાવકની ૧૧ પ્રતિમાને ધારણ કરતા ગયા. આખરે જ્યારે શરીર અશક્ત બનવા લાગ્યું ત્યારે તેમણે આમરણાંત સંથારો મહેણુ કરી ચતુર્વિધ આહારને ત્યાગ કર્યાં. તે માત્ર ધમ ધ્યાનમાં રત રહેવા લાગ્યા એટલું જ નહિ પણ મરણકાળની અથવા બીજી કાઈ પણ ઐહિક કે પારલૌકિક સુખની કલ્પના સરખી મનમાં આવવા દ્વીધી નહિ. ધમાં રત રહેવાને કારણે તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. આમ વીશ વર્ષ સુધી વિશુદ્ધ ગૃહસ્થ ધનું વિશુદ્ધ રીતે પાલન કરીને તે સ્વગે સિધાર્યાં. Page #202 -------------------------------------------------------------------------- ________________ ७८ પરિશિષ્ટ ૨ ગશાસ્ત્રના શ્લોકને અકારાદિ ક્રમ શ્લેકને અકારાદિ ક્રમ પૃષ્ઠ | શ્લોકનો અકારાદિ ક્રમ પૃષ્ઠ अकलङ्कमनोवृत्तेः ४५ अपास्ताशेषदोषाणाम् १२३ अकामनिर्जरारूपात् अपि प्रदत्तसर्वस्वात् अकृत्वा नियमं दोषा अपि वंशक्रमायाताम् २८ अङ्गारभ्राष्ट्रकरणम् अपौरुषेयं वचनअङ्गारवनशकट अप्यौषधकृते जग्धम् अजीर्णे भोजनत्यागी अप्राप्नुवन्नन्यभक्ष्यम् अथवा पञ्चसमिति अबन्धूनामसौ बन्धुः ११८ अदान्तैरिन्द्रियहय अमन्दानन्दजनने अदेवे देवबुद्धिा अमी भोजनतस्त्याज्याः ७७ अदेशकालयोश्चर्याम् अयमात्मैव चिठ्ठपः अधिरोढुं गुणश्रेणि ९२ अयमात्मैव संसारः अनन्तकायाः सूत्रोक्ताः अयं लोकः परलोकः अन्नं प्रेतपिशाचादि ६१ अलीकं ये न भाषन्ते अनतिव्यक्तगुप्ते च अल्पादपि मृषावादा- ३७ अनर्था दूरतो यान्ति अंवद्यत्यागतः सर्व अनशनमौनोदर्यम् ११५ अशनीयन् सदा मांसम् ५४ अनादानमदत्तस्य . अशौचमाश्रवविधिम् १०७ अनिरुद्धमनस्कः सन् असत्यतो लघीयस्त्वम् ३५ अनुमन्ता विशसिता असत्यवचनं प्राज्ञः ३५ अनेकजन्तुसङ्घात असत्यवचनाद्वैरअन्तरङ्गारिषड्वर्ग असंतोषमविश्वास- ४६ अन्तर्मुहूर्तात् परतः असंतोषवतः सौख्यम् ४८ अन्यैस्तेनार्जितं वित्तम् १९१ असंयमकृतीत्सेकान् ११४ अपारे व्यसनाम्भोधौ ११७ । असूनृतस्य जननी ९८ २० १७ Jain Educatioh International | Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ९५ नवदुःख- લેકેને અકારાદિ ક્રમ પૃષ્ઠ अस्ततन्द्ररतः पुम्भिः १०६ अहिंसा दुःखदावालि- ३३ अहिंसास्तृतास्तेय- ६ अहो योगस्य माहात्म्यम् ३ अनो मुखेऽवसाने च ६५ आकरः सर्वदोषाणाम् ९९ आत्मज्ञानभवं दुःखआत्मवत् सर्वभूतेषु २६ आत्मानं भावयन्नाभिः १२४ आत्मानमात्मना वेत्ति ९५ आत्मायत्तमपि स्वान्तम् १०५ आत्मैव दर्शनज्ञानआपलावयति नाम्भोधि- ११७ आमगोरससंपृक्तआर्द्रः कन्दः समग्रोऽपि ६० आर्त रौद्रमपध्यानम् आलोच्यावग्रहयाच्या आसनादीनि संवीक्ष्य १३ इति संक्षेपतः सम्यग् ९४ इति स्मृत्यनुसारेण ३२ इत्यनित्यं जगवृत्तम् १०८ इत्यहोरात्रिकी चर्याम् ९२ इत्वरात्तागमो नात्ता ७३ इन्द्रत्वेऽपि हि संप्राप्ते ९९ इन्द्रियैविजितो जन्तुः १०१ इन्द्रोपेन्द्रादयोऽप्येते १०९ યોગશાસ શ્લેકોનો અકારાદિ ક્રમ પૃષ્ઠ इहलोके परलोके ईर्याभाषणादानउत्पधमानः प्रथमम् उत्सर्गादानसंस्तारउत्सर्पयत् दोषशाखा उदुम्बरवटप्लक्षउपसर्गप्रसंगेऽपि उलूककाकमार्जारएक उत्पद्यते जन्तु- ११० एकस्याऽपि हि जीवस्य ५८ एकस्यक मणं दुःखम् ३८ पकैककुसुमक्रोडाद् एताश्चारित्रगात्रस्य एतेष्वेवामनोज्ञेषु एवं विषय एकैकः १०२ एवं व्रतस्थितो भक्त्या ८५ एष्वर्थेषु पशून् हिंसन् २९ ऐश्वर्यराजराजोऽपि ४५ औषध्यः पशवो वृक्षाः २९ कटिस्थकरवैशाख- ११९ कण्टको दारुखण्डं च ६१ कनकच्छेदसंकाश- १०२ कन्यागोभूम्यलीकानि कफमूत्रमलप्रायम् १३ कफविपुण्मलामर्षकम्पः स्वेदः श्रमो ४० ६७ प3 | Page #204 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૧૬૩ લૅકને અકારાદિ ક્રમ પૃષ્ઠ લેકીને અકારાદિ ક્રમ પૃષ્ઠ करोति विरतिं धन्यो ६७ चराचराणां जीवानाम् ४९ कर्म जीवं च संश्लिष्टम् १०६ चारणाशीविषावधि कल्लोलचपला लक्ष्मीः १०८ चिखादिषति यो मांसम् ५६ कषाया विषया योगाः ११३ चिरायुषः सुसंस्थाना कायवाङ्मनसा दुष्ट- ८२ चौर्यपापद्रुमस्येह कुणिर्वरं वरं पशु- २८ च्युत्वोत्पद्य मनुष्येषु कुतूहलाद गीतनृत्त- ६९ छिन्नाछिन्नवनपत्रकुलघाताय पाताय १०१ जगदाक्रममाणस्य कुष्ठिनोऽपि स्मरसमान् ४३ जधाया मध्यभागे तु १२६ कृतसङ्गः सदाचारै- १६ जन्तुमिश्रं फलम् ६७ कृतापराधेऽपि जने जन्मदीक्षाज्ञानमोक्ष- ९३ केचिन्मांसं महामोहा- ५६ जलकोडाऽऽदोलनादि कोटीश्वरो नरेन्द्रत्वम् ९९ जातिलाभकुलैश्चर्यकोदण्डदण्डचक्रासि- ३३ जायते येन येनेह १२७ कौटिल्यपटवः पापाः ९९ जिनधर्मविनिर्मुक्तो ९१ क्रीत्वा स्वयं वाऽप्युत्पाद्य ५७ जिनो देवः कृपा धर्मों ९० क्रूरकर्मसु निःशंकम् १२४ ज्ञानचारित्रयोर्मूलम् ३७ क्रोधवनस्तदाय ज्ञेया सकामा यमिनाम् ११५ क्रोधाद् बन्धश्छेदो- ७२ ततः प्रतिनिवृत्तः सन् ८७ क्षमया मृदुभावेन ११४ ततश्च सन्ध्यासमये ८८ क्षान्त्या क्रोधो मृदुत्वेन १०० ततो गुरूणामभ्य% ८७ क्षिणोति योगः पापानि २ ततो माध्याह्निकी पूजाम् ८८ गृहिणोऽपि हि धन्यास्ते ७१ तत्रोपतापकः क्रोधः ९७ घोरान्धकाररुद्धाक्षः याः ६१ तदवश्यं मनःशुद्धिः १०५ चतुर्वर्गेऽग्रणीमोक्षो तदार्जवमहौषध्या ९९ बतुष्पा चतुर्थादि ७१। तदिन्द्रियजयं कुर्यात् १०२ Page #205 -------------------------------------------------------------------------- ________________ ७० ગિશાસ શ્લોકને અકારાદિ ક્રમ પૃષ્ઠ લોકોને અકારાદિ ક્રમ પૃષ્ઠ तपः श्रुतपरीवाराम ४८ दीप्यमाने तपोवती ११६ तपस्विनो मनाशुद्धिम् १०४ दीर्घदर्शी विशेषज्ञः १७ तप्यमानांस्तपो मुक्तौ १०३ दीर्घमायुः परं रूप- ३४ तस्याजननीरेवाऽस्तु दीर्यमाणः कुशेनाऽपि तिलव्रीहियवैषैिः दुर्गतिप्रपतत्प्राणि- २२ तिलेक्षुसर्षपैरण्ड दुःस्थां भवस्थितिम् तिसृभिर्गुप्तिभिः दूरे परस्य सर्वस्वतीथं वा स्वस्थताहेतु १२४ देवोपहारव्याजेन तृप्तो न पुत्रैः सगरः ४८ देवैस्तु भुक्तं पूर्वाले त्यक्तसङ्गो जीर्णवासा ९१ दोषाणां कारणं मद्यम् ५३ त्यक्तातरौद्रध्यानस्य दौर्भाग्यं प्रेष्यताम् त्यक्त्वा चतुर्विधाहारम् द्वौ मासौ मत्स्यमांसेन त्यजन् दुःशीलसंसर्गम् द्विचत्वारिंशता भिक्षा १३ त्रयीतेजोमयो भानुः धनधान्यस्य कुप्यस्य ७४ प्रसरेणुसमोऽन्यत्र धनहीनः शतमेकम् ९९ दन्तकेशनखास्थित्वम् ध्यातव्योऽयमुपास्योऽयम् २१ दमो देवगुरूपास्ति धर्मप्रभावतः कल्प- ११७ दशमासांस्तु तृप्यन्ति धर्मविन्नैव भुञ्जीत ६२ दसस्वपि कृता दिक्षु धर्मो नरकपाताल- ११९ दानं चतुर्विधाहार- ७१ न जानाति परं स्वं वा ५१ दिग्बते परिमाणं यत् ७० न ज्वलत्यनलस्तिर्यग् ११८ दिवसस्याष्टमे भागे . ६३ न देवान्न गुरुनापि .४३ दिवसे वा रजन्यां वा ३८ न धर्मो निर्दयस्यास्ति ५६ दिव्यौदारिककामानाम् ६ नमो दुर्वाररागादि दीनेष्वार्तेषु भीतेषु १२३ । नपुंसकत्वं तिर्यकत्वम् दीपिका खल्वनिर्वाणा १०४ न यत्प्रमादयोगेन Page #206 -------------------------------------------------------------------------- ________________ : परिशिष्ट-२ पृष्ठ શ્લોકાના અકારાદિ ક્રમ न याति कतमां योनिम् १२० नवनीतवसाक्षीद्रनवस्रोतःस्रवद्विस्रन सत्यमपि भाषेत ८० ११२ ३६ न साम्येन विना ध्यानं १२२ म कृत्वा प्राणिनां हिंसाम् ५४ नाटयाट्टहाससङ्गीतनाप्रेक्ष्यसूक्ष्मजन्तूनि नासक्त्या सेवनीया हि २१ ६२ ४३ ८१ नासावेघोऽङ्कनं मुल्कमिगोदेष्वथ तिर्यक्षु ३६ नितम्बिन्यः पतिं पुत्रम् ४२ निद्राच्छेदे योषिदङ्गनिपतन्मत्तमातङ्ग ८८ १०२ २७ २७ निरर्थिकां न कुर्वीत निरालम्बा निराधारा ११८ निर्मातुं क्रूरकर्माणः निष्पादितो न केनाऽपि १२० नैबाहुतिर्न च स्नानम् न्यायसम्पन्नविभवः ६२ १६ न्याय्ये काले ततो देव ७७ ९६ २६ पक्षं संज्वलनः प्रत्यापकुष्ठिकुणित्वादि पतितं विस्मृतं नष्टम् ३७ पगे च सुरेन्द्रे च erस्यगाधें विचरन् १ १०१ ૧૬૫ શ્લોકાને અકારાદિ ક્રમ परार्थग्रहणे येषाम् परिग्रहमहत्वाद्धि परिग्रहारम्भमग्नापरीषहोपसर्गेभ्यो पश्य संगमको नाम पर्यङ्कवीरवज्राब्जपापभीरुः प्रसिद्धं च पापाः कादम्बरीपानपितुर्मातुः स्वसुर्भ्रातुः पुतपाणि समायोगे पूर्वमप्राप्तधर्माऽपि पृष्ठे वज्राकृतिभूते प्रणिहन्ति क्षणार्धन प्रलम्बितभुजद्वन्द्वप्रविश्य विधिना तत्र प्रसन्नवदनः पूर्वाप्राणभूतं चरित्रस्य प्राणसन्देहजननम् प्राणी प्राणितलोभेन प्राप्तः स कल्पेविन्द्र प्राप्तुं पारमपारस्य ४२ ११६ प्राप्तेषु पुण्यतः श्रद्धा - १२० प्रायश्चित्तं वैयावृत्यम् प्रियं पथ्यं वैचस्तथ्यम् प्रेष्यप्रयोगानयने बन्धनाद् भावतो गर्भा- ७५ ६ ८३ પૃષ્ઠ ३९ ૩૭ २२ ९३ ७१ १२४ १६ ५१ १०९ १२६ ३ १२५ १०६ १२७ ८६ १२७ ૪૬ २७ Page #207 -------------------------------------------------------------------------- ________________ ४२ १६६ શ્વેકેને અકારાદિ કમ बहिरन्तविपर्यास ब्रह्मस्त्रीभ्रूणगोघातब्राह्म मुहूर्त उत्तिष्ठेत् ब्रूयाद् भियोपरोधाद्वा भक्षयन्माक्षिकं क्षुद्रभयस्य बीजं नरकभावनाभि वितानि भावनाभिरविश्रान्त- १२१ भीरोराकुलचित्तस्य ४४ भूतात्तवन्नरीनति ५२ भूयांसोऽपि हि पाप्मानः २ भोगोपभोगयोः संख्या मक्षिकामुनिष्ठतम् ५९ मदिरापानमात्रेण मद्यपस्य शवस्येव मद्यपानरसे मग्नो मद्यं मांसं नवनीतम् ५१ मधुनोऽपि हि माधुर्यम् ५९ मधुपर्के च यज्ञे च २९ मनःकपिरयं विश्व- १०४ मनःक्षपाचरो भ्राम्यन् १०३ मनःशुद्धिमबिभ्राणा १०४ मनःशुद्धयै च कतव्यो १०५ मनस्यन्यद्वयस्यन्यत् ४२ मनोगुप्त्येषणादानमनोरोघे निरुध्यन्ते १०३ યોગશાસ શ્લેકેને અકારાદિ ક્રમ પૃષ્ઠ मनोवाकायकर्माणि ११२ मन्त्रसंस्कृतमप्यद्या- ५७ मन्मनत्वं काहलत्वम् ३४ महानिशायां प्रकृते ९१ महाव्रतधरा धीरा २२ मा कार्षीत्कोऽपिपापानि १२३ मातेव सर्वभूतानाम् ३३ मानुष्यमार्यदेशश्च १२० मां स भक्षयिता ५५ मांसमिश्रं सुरामिश्रम् ४३ मांसाशने न दोषोऽस्ती- ५५ मांसास्वादनलुब्धस्य मित्रपुत्रकलत्राणि मिथ्योपदेशः सहसा ७२ मिष्टान्नान्यपि विष्ठामुष्णन्ति विषयस्तेना- ४७ मुहूर्तात्परतश्चिन्ता १२२ मुहूर्तान्तर्मन स्थैर्यम् १३२ मेघां पिपीलिका हन्ति ६१ मोक्षः कर्मक्षयादेव १२१ मैत्रीप्रमोदकारुण्य- १२३ मैत्र्यादिवासितं चेतः ११२ नियस्वेत्युच्यमानोऽपि २८ यकृच्छकृन्मलरलेष्म यः कर्मपुद्गलादान- ११३ यज्ञार्थ पशवः सृष्टाः २९ ५६ | Page #208 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ કેને અકારાદિ ક્રમ પૃષ્ઠ શ્લેકને અકારાદિ ક્રમ પૂર્ણ यत्प्रातस्तन्न मध्याह्ने १०८ रागादिध्वान्तविध्वंसे १०७ यत्रान्यत्वं शरीरस्य १११ रुचिजिनोततत्त्वेषु यथावदतिथौ साधौ १७ । रोगमार्गश्रमो मुक्त्वा यथावस्थिततत्वानाम् ५ लाक्षामनःशिलानीली यन्त्रपीडा निर्लाञ्छन- ७८ लावण्यपुण्यावयवाम् यन्त्रलाङ्गलशस्त्राग्नि लोकातिवाहिते मार्गे यः सद् बाह्यमनित्यं च लोको जगत्त्रयाकीर्णो ११९ या देवे देवताबुद्धि- २० लोभसागरमुढेल- १०० ये चक्रुः क्रूरकर्माणि ३० वश्वकत्वं नृशंसत्वम् येन येन झपायेन वने निरपराधानाम् ये भक्षयन्ति पिशितम् ५६ वने पद्मासनासीन ये भक्षयन्त्यन्यपलम् वरं ज्वलदयस्तम्भये वासरं परित्यज्य ६६ वर वराकश्चार्वाको ये स्त्रीशस्त्राक्षसूत्रादि- २१ वशास्पर्शसुखास्वाद- १०१ योगः सर्वविपद्वल्ली- २ वामोऽहिदक्षिणोर्ध्वम् १२५ यो देहधनबन्धुभ्यो १११ वारुणीपानतो यान्ति ५२ योनियन्त्रसमुत्पन्नाः ४० वासरे च रजन्यां च ६५ यो भूतेष्वभयं दद्यात् ३३ वासरे सति ये श्रेयस् ६६ यो यः स्याद् बोधको ९० विक्रमाकान्त विश्वोऽपि ४५ रक्तनाः कृमयः सूक्ष्मा ४१ विदधत्यङ्गशैथिल्यम् रक्षोयक्षोरगव्याघ्र- ११८ विनयश्रुतशीलानाम् रक्ष्यमाणमपि स्वान्तम् १०५ विनेन्द्रियजयं नैव रजनोभोजनत्यागे विमुक्तकल्पनाजालम् रम्यमापातमात्रे यत् ४० विरतिं स्थूलहिंसादेः रसामुगमांसमेदोऽस्थि-१११ । विलग्नश्च गले वाल: रागादितिमिरध्वस्त- १०५ । विलासहासनिष्ठथत ५५ ६७ Page #209 -------------------------------------------------------------------------- ________________ क्षेत्र ६८ १५ १६८ કેનો અકારાદિ ક્રમ પૃષ્ઠ विवेकः संयमो ज्ञानम् ५३ विश्वस्तो मुग्धधीलकः २९ विषयेभ्यो विरक्तानाम् १२१ विषास्त्रहलयन्त्रायो- ८० वीतरागयतिश्राद्ध- ९७ वृषभान् दमय क्षेत्र वेत्रासन समोऽधस्तात् ११९ वैरिधातो नरेन्द्रत्वम् व्ययमायोचितं कुवन् १६ व्यसनात् पुण्यबुद्ध्या ब्रतानि सातिचाराणि शकटानां तदङ्गानाम् शकटोक्षलुलायोष्टशङ्काकाङ्क्षाविचिकित्सा २५ शतावरी विरूढानि शत्रौ मित्रे तृणे स्त्रैणे शमशीलदथामूलम् शमसंवेगनिदाशयनाशननिक्षेपाशरीराद्यर्थदण्डस्य शरीरं देहिनां सर्व- १०८ शरीरेण सुगुप्तेन ११३ शुचिः पुष्पामिषस्तोत्रै- ८६ शुभार्जनाब निमिथ्यम् ११२ शोचन्ति स्वजनानन्तम् १०९ श्रुताम्भोघेरधिगम्य २ ગિશાસ્ત્ર કોનો અકારાદિ ક્રમ પૃષ્ઠ श्रूयते प्राणिघातेन २८ श्रूयते ह्यन्यशपथा- ६६ श्रोत्रियः श्वपचः स्वामी ११० श्लिष्टाङ्गुली श्लिष्ट- १२६ षण्ढत्वमिन्द्रियच्छेदम् ४० षण्मासांश्छागमांसेन ३२ सकृदेव भुज्यते यः ५० सचित्तस्तेनसम्बद्धः सचित्तक्षेपणं तेन ८५ सतामपि हि वामभू- ४१ सत्यां हि मनसः शुद्धौ १०४ सदोषमपि दीप्तेन सद्दर्शनेन मिथ्यात्वम् ११४ सद्यः सम्भूछितानन्त- ५७ सन्निधौ निधयस्तस्य ४८ समत्वमवलम्ब्याथ १२१ समस्तलोकाकाशे समानधार्मिकेभ्यश्च सम्यक्त्वमूलानि पश्च २० सर कूपादिखननसरागोऽपि हि देवश्चेत् २३ सर्वशो जितरागादिसर्बभावेषु मूर्छायाः सर्वसावधयोगानाम् सर्वस्वहरणं बन्धम् ४४ सर्वलोकविरुद्धं यद् | Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ પરિશિષ્ટ-૨ શ્લેકને અકારાદિ ક્રમ પૂર્ણ શ્લોકને અકારાદિ ક્રમ પૃષ્ઠ सर्वात्मना यतीन्द्राणाम् १६ । सूर्याचन्द्रमसावेतौ ११८ सर्वाभिलाषिणः सर्व- २२ सोऽथावश्यकयोगानाम् ९३ सर्वेषामाश्रवाणां तु ११३ स्तेनानुज्ञा तदानीता- ७३ संकल्पयोनिनाऽनेन ८९ स्थैर्य प्रभावना भक्तिः २४ सङ्गाद् भवन्त्यसन्तोऽपि ४७ सिान्ति जन्तवोनित्यम् १०७ संहादिपरिहारेण . १४ स्पर्श रसे च गन्धे च ११ संध्यायां यक्षरक्षोभिः ६४ स्मृत्यन्तर्धानमूर्धा- ७६ संपुटीकृत्य मुष्काग्रे १२६ स्थाज्जङ्घयोरधोभागे १२५ सम्बन्ध्यपि निगृह्येत ३९ स्युः कषायाः क्रोधमान- ९६ स्त्रीरम्याङ्गेक्षणस्वाङ्ग- १० संथमः सूनृतं शौचम् ११७ संयुक्ताधिकरणत्वम् स्त्रीशस्त्रेणापि चेत्कामो संवत्सरं तु गव्येन स्त्रीषण्ढपशुमद्वेश्मा- १० स्त्रीसम्भोगेन यः काम- ४१ संसजज्जीवसंधातम् स्वदाररक्षणे यत्नम् ४५ संसर्गेऽयुपसर्गाणाम् स्वपति या परित्यज्य ४४ संसारबीजभूतानाम् स्वयं परेण वा शातम् ६१ संसारमूलमारम्भा- ४७ स्वाख्यातः खलु धर्मोऽयम् ११६ संसारे दुःखदावाग्नि- १०९ हन्ता पलस्य विक्रेता ५४ सामायिकवतस्थस्य हरिणो हारिणी गीतिम् १०२ साम्यं स्यान्निर्ममत्वेन १०७ हविर्यच्चिररात्राय सारिकाशुकमार्जार हास्यलोभभयक्रोध- ९ सिंहासनाधिरूढस्य हिंसा विघ्नाय जायेत सुखासनसमासीनः हनाभिपद्मसङ्कोच सस्थस्य ७० Page #211 -------------------------------------------------------------------------- ________________ ૮૫ ક પરિશિષ્ટ ૩ વિશિષ્ટ શબ્દોની સૂચિ શબ્દને અકારાદિ કમ પૃષ્ઠ | શબ્દનો અકારાદિ કમ પૃષ્ઠ આયુવ્રત-પાંચ ૨૦,૨૭ અસ્તેય–મહાવ્રત ૭ અતિચારે ૭૨-૮૫ –આણુવ્રત ૨૬,૩૪–૩૭ અતિથિસંવિભાગ દ્રત ૭૧ –ની પાંચ ભાવનાઓ ૯ " -ના અતિચારે –ના અતિચારે ૭૩ અનર્થદંડવિરમણવ્રત અહિંસા-મહાવત ૭ –ના પ્રકાર –આણુવ્રત ૨૬-૩૪ –ના અતિચારે –ની પાંચ ભાવનાઓ ૮ અનંતકાયત્યાગ ના અતિચારે ૭૨ અનંતાનુબંધક કષાય ૯૭ આત્મસાક્ષાત્કાર ૯૫ અનિત્યભાવના ૧૦૭,૧૦૮ આત્મા-દર્શન જ્ઞાનચારિત્રરૂપ ૫ અન્યત્વભાવના ૧૦૭,૧૧૧ આત્યંતર તપ ૧૧૫ અપરિગ્રહ-મહાવ્રત ૭ –ના પ્રકાર ૧૧૬ –અણુવ્રત ૨૬,૪૬-૪૯ આરંભ –ની પાંચ ભાવનાઓ ૧૧ આધ્યાન ૭૦,૧૧૪ –ના અતિચારે ૭૪ આવશ્યક અપૌરુષેય ૨૩ આશ્રવભાવના ૧૦૭,૧૧૨ અપ્રત્યાખ્યાનાવરણય કષાય ૯૬ આસન અશરણભાવના ૧૦૭,૧૦૯ ઇન્દ્રિયજય ૧૦૦ અશુચિત્વભાવના ૧૦૭,૧૦૯ | ઉદ્દેબરભક્ષણદોષ ૫૯ અસત્યનું ફળ ૩૫ | એકત્વભાવના ૧૦૭૧૧૦ ૨. ૮૮ ૧૨૪ Page #212 -------------------------------------------------------------------------- ________________ દેવ ૧૬ ૮૩ ૨૦ ૨૨. ૯૭ પરિશિષ્ટ-૩ ૧૭૧ શબ્દોને અકારાદિ ક્રમ શબ્દોને અકારાદિ ક્રમ પૂરું કઠેળભક્ષણદેષ કરણ-ત્રણ –સાચાખેટા ૨૬ દેશવિરતિ કરુણાભાવના ૧૨૩–૧૨૪ દેશાવકાશિક વ્રત કર્માદાન–પંદર ૭૭-૮૧ –ના અતિચારે કષાયે ૯૬–૧૦૦ ધર્મ કામગના પ્રકાર -સદસ ક્રોધજય શમશીલદયામૂલક ૩૧ ગુણવ્રત ૨૦,૪૯,૫૦,૬૭ -ના દશ પ્રકાર ૨૩,૧૧૭ ગુરુ ધર્મસ્વાખ્યાતભાવના ૧૧૬ -સાચાખેટા ૨૨ ધર્માધિકારી -પ્રતિપત્તિ ८७ ધ્યાન ૧૧૪,૧૨૧-૧૨૪ ગુપ્તિ-ત્રણ ૧૨,૧૪ -નું સ્વરૂપ ૧૨૨ ચારિત્ર-સમ્યક્ પ,૬,૧૨ –ના પ્રકાર ૧૧૪,૧૨૨ –ના બે પ્રકાર ૧૬ -અસવાનું ૧૨૨ –ના પાંચ પ્રકાર ૬ –સર્વાનું ૧૨૨ -ની બીજી વ્યાખ્યા –ની સિદ્ધિ અર્થોનું સ્થળ ૧૨૪ ચાર્વાક ૩૦ –ને કાળ ૧૨૩ જ્ઞાન-સમ્ય નક્ત તપ-બે પ્રકારનું ૧૧૫,૧ નરક-સાતમી ૨૮ દિગવિરતિવ્રત ૪૯ ૧૧૯ -ના અતિચારે ૭૬ નવનીતભક્ષણદેષ પ૭ દિનચર્યા–મહાશ્રાવકની ૮૫ નિર્જરાભાવના ૧૦૭, ૧૧૪ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૮૭ યોગશાસ -શબ્દનો અકારાદિ ક્રમ પૃષ્ઠ | શબ્દોનો અકારાદિ ક્રમ પૂર્ણ નિર્મમત્વ ૧૦૭ મધભક્ષણદેષ (પરિગ્રહ)મર્યાદાનું ઉલ્લંઘન ૭૫ મનશુદ્ધિ ૧૦૨–૦પ પુરુષાર્થો–ચાર મહાવ્રત ૬, ૭ પષધવ્રત ૭૧ માધ્યચ્ચભાવના ૧૨૩–૧૨૪ –ના અતિચારે ૮૪ માન –ના જય પ્રતિપત્તિ માર્ગાનુસારી પ્રત્યાખ્યાનાવરણીય કષાય ૯૬ માંસદેષનિરૂપણ પ્રમાદાચરણ ૬૯ –નું માંસવ (વ્યુત્પત્તિ) પ૬ પ્રમાદભાવના ૧૨૩ મિથ્યાત્વનું વ્યાવહારિક બાહ્ય તપના પ્રકાર ૧૧૫ લક્ષણ ૨૦ બુદ્ધિગુણે–આઠ ૧૮ મિત્રીભાવના ૧૨૩-૧૨૪ બોધિદુર્લભત્વભાવના ૧૨૦ મેક્ષ ૪, ૫, ૨૧, ૮૪, બ્રહ્મચર્ય—મહાવ્રત ૭ ૧૨૧ વગેરે –અણુવ્રત ૨૬, ૪૦-૪૬ ગ ૩,૪,૫,૭,૧૩,૨૬ વગેરે --ના અતિચારો ૭૩ –મહિમા –ની ભાવનાઓ ૧૦ –નું સ્વરૂપ બ્રિાહ્મ મુહૂર્ત –ના પ્રકાર ૧૩, ૧૧૨ વગેરે ભાવનાઓ મહાવ્રતની૮–૧૨ –નો અધિકારી ૧૭ –બાર ૧૦૭-૧૨૧ રત્નત્રય –ચાર ૧૨૩, ૧૨૪ રાગદ્વેષજય - ૧૦૫ ગોપભેગમાનવ્રત ૫૦, ૬૭ રાત્રિભેજનનિષેધ ૬૧-૬૭ –ના અતિચારે ૭૭ | રૌદ્રધ્યાન ૨૮, ૭૦, ૧૧૪ મદિરાદેવદર્શન ૫૧ લોક ૧૨૦ Page #214 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ શબ્દોનો અકારાદિ ક્રમ લેકભાવના પૂર્ણ લાભ ૧૭૩ શબ્દનો અકારાદિ ક્રમ પૃષ્ઠ સમિતિ–પાંચ . ૧૨ . સમિતિગુપ્તિનું માતૃત્વકથન ૧૫ સભ્ય જ્ઞાન -શ્રદ્ધા –ચારિત્ર સમ્યકત્વનું સ્વરૂપ પ, ૬ -નું વ્યાવહારિક લક્ષણર૦–૨૪ –નાં બાહ્ય ચિહ્નો ૨૪ –નાં ભૂષણે –નાં દુષણે સમ્યગ્રરત્ન ૫, ૯૪ સર્વથા વજનીય વસ્તુઓ પ૧ સર્વવિરતિ સંજવલન કષાય ૯૬ સંલેખના ૯૩ સંવરભાવના ૧૦૭–૧૧૩ સામાયિક ૭૦, ૮૮, ૧૦૬ –વતના અતિચારે ૮૨ સ્વાધ્યાય ૮૮, ૧૧૬ –નો જય વેદત્રયી વત-મહા –આણુ ૨૦, ૨૬ શત્રુઓ–અંતરંગ ૧૭ શિક્ષાવ્રત–ચાર ૨૦, ૭૦-૭૧ શુક્લધ્યાન ૧૧૪, ૧૨૨ શ્રદ્ધા-સમ્યકુ –ની ઉત્પત્તિ શ્રાવક ૮૫ -ની દિનચર્યા ૮૫ -ના મને સત્ય-મહાવ્રત -અણુવ્રત ૨૬,૩૪-૩૭ –ના અતિચારે ૭૨ -ની ભાવનાઓ ૯ સમત્વ ૧૦૬-૭, ૧૨૨ ૨૫ Page #215 -------------------------------------------------------------------------- ________________ Page #216 -------------------------------------------------------------------------- _