________________
પ્રથમ કાશ
लोकातिवाहिते मार्गे चुम्बिते भास्वदंशुभिः । जन्तुरक्षार्थमालोक्य गतिरीर्या मता सताम् ॥३६॥
अवद्यत्यागतः सर्वजनीनं मितभाषणम् ।
मिया वाचंयमानां सा भाषासमितिरुच्यते ॥३७॥ द्विचत्वारिंशता भिक्षादोषैर्नित्यमदूषितम् ।
मुनिर्यदन्नमादत्ते सैषणासमितिर्मता ॥ ३८ ॥
आसनादीनि संवीक्ष्य प्रतिलिख्य च यत्नतः । गृह्णीयानिक्षिपेद्वा यत्सादानसमितिः स्मृता ॥३९॥ कफसूत्रमलप्रायं निर्जन्तुजगतीतले ।
यत्नाद्यदुत्सृजेत् साधुः सोत्सर्गसमितिर्भवेत् ॥४०॥
સમિતિ પાંચ છે ઃ (૧) ઈયોસમિતિ (૨) ભાષાસમિતિ (૩) એષણામિતિ (૪) આદાનનિક્ષેપસમિતિ (૫) ઉત્સગ સમિતિ, અને ગુપ્તિ (મન, વચન તથા કાયાના વ્યાપારરૂપ) ત્રણ ચેાગેાના રોધ કરવા રૂપ હોવાથી ત્રણ પ્રકારની છે: (૧) મનશુપ્તિ, (ર) વચનગુપ્તિ, (૩) કાયડુમિ. (૩૫)
[ સમિતિ સભ્યક્ પ્રવન રૂપ છે તેથી તેમાં સક્રિયાનું પ્રવન મુખ્ય છે, જ્યારે ગુપ્તિ યાગના સમ્યગ્ નિગ્રહ રૂપ છે તેથી તેમાં અસતક્રિયાને ત્યાગ મુખ્ય છે.
૧૩
કાઈ જતુને દુઃખ ન થાય એ માટે લેાકેાની ખૂબ અવરજવરવાળા તથા સૂર્યનાં કિરણાને ઝીલતા માગે જોઈને સાવધાનતાપૂર્ણાંક ચાલવું તેને સત્પુરુષાએ ઈય્યસમિતિ” માની છે. (૩૬)
Jain Education International
For Private & Personal Use Only
:
www.jainelibrary.org