________________
* માગશર
एतेष्वेवामनोज्ञेषु सर्वथा द्वेषवर्जनम् । आकिञ्चन्यव्रतस्यैवं भावनाः पञ्च कीर्तिताः ॥३३॥
(યુમ) મનોજ્ઞ–પ્રિય તથા અપ્રિય સ્પર્શ, રસ, ગંધ, રૂપ તથા શબ્દ એ પાંચેય ઇન્દ્રિયેના વિષે વિષે અનુક્રમે આસક્તિને તથા શ્રેષનો સર્વથા ત્યાગ એટલે કે સમભાવ અર્થાત્ મણ અમને સ્પર્શ સમભાવ, મનોજ્ઞામનેજ્ઞ રસસમભાવ આદિ પાંચભાવના અકિંચનવ્રત–અપરિગ્રહવ્રતની કહેલી છે. (૩૨-૩૩) '
ચારિત્રની બીજી વ્યાખ્યા અથવા પત્રિપરિત્રિત ! __ चरित्रं सम्प्रचारित्रमित्याहुर्मुनिपुङ्गवाः ॥३४॥
અથવા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ દ્વારા પવિત્ર બનેલ (સાધુઓની) પ્રવૃત્તિ સમ્યક્રચારિત્ર છે એમ મુનિશ્રેષ્ઠ કહે છે. સમિતિ=સમ-સમ્ય-વિવેકપૂર્વક-ઈતિ-પ્રવૃત્તિ-ચેષ્ટા એટલે કે - વિવેકપૂર્વક પ્રવૃત્તિ. ગુપ્તિ=આત્માનું ગોપન–સંરક્ષણ એટલે જ્ઞાન અને શ્રદ્ધા
પૂર્વક મન, વચન અને કાયાને ઉન્માર્ગે જતાં રોકવા અને સન્માર્ગે પ્રવર્તાવવાં તે ગુપ્તિ. (૩૪)
- પાંચ સમિતિઓ ईर्याभाषणादाननिक्षेपोत्सर्गसंज्ञिकाः ।
पश्चाहुः समितीस्तिस्रो गुप्तीस्त्रियोगनिग्रहात् ॥३५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org