SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ તિલકો—૨–૧૧૨ તે એક વિણક હતા. અનાજ સધરવાની અને તેને જ વેપાર કરવાની તેને તીવ્ર ઇચ્છા રહ્યા કરતી. એક વખત કેાઈ જ્યેાતિષીએ તેને કહ્યું કે ‘આવતે વર્ષે દુકાળ પડશે.' ત્યારે તે તેની સ`ગ્રહની ઇચ્છાએ માઝા મૂકી. તેણે પોતાના બધી સંપત્તિ અનાજ ખરીદવામાં વાપરી નાખી, એટલું જ નહિ પણ વ્યાજે પૈસા લઈનેય અનાજના સંઘરા ચાલુ રાખ્યા. પરંતુ દુકાળ પડચો નહિ અને તિલક શેઠને સંઘરાને લાભ મળ્યે નહિ, પાતે મેાટી ખેાટમાં ઊતરી ગયે, છેવટે દુ:ખી અવસ્થામાં તેણે દેહ છેાડચો. નઃ—૨-૧૧૨ ચોગશાસ પાટલીપુત્ર નગરમાં નંદ રાજા રાજ્ય કરતા હતા. તેને સુવર્ણ સંઘરવાના ખૂબ શાખ હતા. તેથી તેણે ખેડૂતે પાસેથી અધિક કર લઈને, ધનાઢચો પાસેથી અનેક બહાને ધન કઢાવીને, ચામડાના સિક્કા કાઢી સેાનું ખે'ચી લઈને —એમ અનેક રીતે પ્રજાને નિન બનાવી મૂકી પોતાના ભડારમાં સેનાના ઢગના ઢગ ઊભા કર્યાં હતા. પરંતુ પરિણામ એ આવ્યું કે તે અનેક રાગેાથી રિખાઈ રિખાઈને મરણ પામ્યા. અભયકુમાર ૨-૧૧૪ તે મગધરાજ શ્રેણિકના પુત્ર હતા. તેમની બુદ્ધિ ઘણી જ કુશળ હતી. પરિસ્થિતિને પહેાંચી વળવાની તેમની શક્તિ અજોડ હતી. તેઓ શ્રેણિકના મહામાત્ય હતા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy