________________
૩૭
(૬) પૂર્વગ્રહેાના ત્યાગ.
(૭) કષાયત્યાગ.
(૮) સેવાર્થે` હુંમેશ કાંઈક કરી છૂટવાની વૃત્તિ. ચાગનું ફળ
છેવટે ચેાગથી પ્રાપ્ત થતી વિભૂતિએ માટે થાડું કહી આ નિબંધ પૂરા કરીશ. ખુદ આચાર્યે ગ્રંથની શરૂઆતમાં યાગના મહિમા ગાતાં ગાચું છે: ‘સર્વ વિપત્તિરૂપી મદ્યસમૂહને વિદ્યારવામાં ચેાગ તીક્ષ્ણ પરશુ છે. કર્મોના અકલ્પ્ય ઢગને તે ક્ષણમાત્રમાં હતા-નહેાતા કરી શકે છે. તેના પ્રભાવથી ચેાગીના ક, મેલ કે તેમને સ્પ માત્ર પ્રભાવશાળી ઔષધરૂપ બની જાય છૅ. વળી, તેનાથી આકાશગમનવિદ્યા, આશીવિષલબ્ધિ, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન વગેરે સિદ્ધિએ અને શક્તિએ સાંપડે છે ઇત્યાદિ.’
અત્યારના યુગને આ નિરૂપણ ઠંડા પહેારનાં ગપ્પાં જેવું લાગે; પણ લાગવા માત્રથી તે વસ્તુ તેવી જ છે એમ ફાઈ એ સમજવું જોઈએ નહિ. વિજ્ઞાને ‘અમુક અશકય છે’ એવી પામર માન્યતાને આપણામાં રહેવા દીધી નથી એ ખરેખર તેના ઉપકાર છે. જેમ વિજ્ઞાન કે ભૌતિક શાસ્ત્ર પ્રયાગ જ છે તેમ ચેાગશાસ્ત્ર પણ પ્રયાગ પછી જ રચાયેલ છે. યાગનું લક્ષ્ય આત્માની પૂર્ણતા સાધવાનું છે. આવા સાધકાના અનુભવેાને આપણે વિજ્ઞાનવાદીઓના અનુભવની માર્કે માન્ય રાખવા જોઈએ. અને ખાતરી કરવા માટે આપણે તેવા અનુભવા મેળવવા તત્પર રહેવું જોઈ એ. મહર્ષિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org