________________
૩૬
એમ લાગ્યું છે કે આ જગજજીની સુખાકારી અને આબાદી માટે સામાજિક, રાજકીય કે આર્થિક વ્યવસ્થા ગમે તેવી હોય તે પણ જે માનવીના મનમાંથી રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મહાદિ રાક્ષસી વૃત્તિઓ પ્રત્યે આદર અને પ્રેમ નહિ ગયે હોય અને તેમને આમૂળ છેદ નહિ થયે હેય
ત્યાં સુધી તે વૃત્તિઓ તે તે વ્યવસ્થાનાં સાધનને ઉપગ પિતાના વિકાસ માટે જ કરશે અને પરિણામે હિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર, છળ, કપટ વગેરે પ્રકારનાં અન્યાય અને અનતિ વધશે; તેથી તેમણે કહ્યું છે કે મનને જીતો, તેમાં રહેલા અસગુણોને વીણી વીણીને બહાર કાઢે. મનઃશુદ્ધિ જ જગતને શાશ્વત સુખ આપવાને એકમાત્ર ઉપાય છે. પ્રેમ, વૈરાગ્ય, નિર્મોહ, નિર્લોભ, સમભાવ, સદસવિવેક વગેરેના વિકાસમાં જ જગતનું કલ્યાણ છે. અને આને વિકાસ માત્ર શુદ્ધ બુદ્ધિએ, અનાસક્ત ભાવે અહંકાર અને મમકારના ત્યાગ પૂર્વકની પ્રવૃત્તિથી જ શક્ય છે. આવી પ્રવૃત્તિ જ ગ છે એવું આગળ વિચારાઈ ગયું છે. આ રોગને વ્યાપક બનાવવા માટે સંક્ષેપમાં નીચેના ગુણોના વિકાસની અત્યંત આવશ્યકતા છેઃ
(૧) ઈન્દ્રિય અને મન ઉપરને કાબુ. (૨) મનની સ્થિરતા. (૩) વિવેક–જાગૃતિ-વ્યવસ્થાબુદ્ધિ-ભેદજ્ઞાન (૪) અહંન્દુ મમત્વને ત્યાગ એટલે નિરભિમાનતા. (૫) ઉત્સાહ-વીર્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org